________________
२१४
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
प्रतिपत्ति-3
નરસિક ઉદેશક - ૨ T2222222222222 नरावास:| १ कइणं भंते ! पुढवीओ पण्णत्ताओ? गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा-रयणप्पभा जावअहंसत्तमा । भावार्थ :- प्रश्न- हे भगवन् ! पृथ्वीमोथी छ ? 6त्तर- गौतम ! पृथ्वीमो सात , हेम २त्नप्रभा यावत् अधःसप्तम(सातभी न२४)पृथ्वी. | २ इमीसेणंरयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसयसहस्सबाहल्लाए उवरिंकेवइयं
ओगाहित्ता हेट्ठा केवइयं वज्जित्ता मज्झे केवइए खेत्ते केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता?
गोयमा ! इमीसेण रयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसयसहस्सबाहल्लाए उवरि एगंजोयणसहस्सं ओगाहित्ता हेट्ठावि एगंजोयणसहस्संवज्जेत्ता मज्झे अडसत्तरी जोयणसयसहस्सा, एत्थणंरयणप्पभाए पुढवीए णेरइयाणंतीसंणिरयावाससयसहस्साई भवंतीति मक्खाया।
तेणं णरगा अंतोवट्टा, बाहिं चउरंसा जाव असुभा णरएसु वेयणा । एवं एएणं अभिलावेणं उवजुजिऊण भाणियव्वा ठाणप्पयाणुसारेण, जत्थ जंबाहल्लंजत्थ जत्तिया वाणिरयावाससयसहस्सा जाव अहेसत्तमाए पुढवीए जाव अहेसत्तमाए मज्झे केवइए खेत्ते कइ अणुत्तरा महइमहालया महाणिरया पण्णत्ता? एवं पुच्छियव्वं, वागरेयव्वं पि तहेव। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક લાખ, એંસી હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીનો ઉપરનો કેટલો ભાગ અને નીચેનો કેટલો ભાગ છોડીને, મધ્યના કેટલા ભાગમાં કેટલા લાખ नरआवासछे?
ઉત્તર- હે ગૌતમ! આ એક લાખ એંસી હજાર યોજન પ્રમાણવાળી રત્નપ્રભા પૃથ્વીનો એક હજાર યોજનનો ઉપરનો ભાગ છોડીને અને નીચેનો એક હજાર યોજનનો ભાગ છોડીને, મધ્યના, એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં નારકીઓના ત્રીસ લાખ નરકાવાસ છે,
આ નરકાવાસ અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે યાવતુ નરકાવાસોમાં અશુભ વેદના છે. આ પ્રમાણેની વિવક્ષા અનુસાર પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ પ્રમાણે સંપૂર્ણ વક્તવ્યતા કહેવી જોઈએ. જ્યાં