________________
| પ્રતિપત્તિ-ર
| १५७
भावार्थ:-प्रश्न- भगवन ! नपुंसद्मासन अंतर डोय छ? 6त्तर- गौतम! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ કાલનું અંતર હોય છે. १०४ रइय णपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं अतोमुत्तं उक्कोसेणंतरुकालो। रयणप्पभापुढविणेरइयणपुंसगस्स जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। एवं सव्वेसिं जाव अहेसत्तमा । भावार्थ :- प्रश्न-डे मावन् ! नयि नपुंसsk24अनुमंतर डोय छ ? 612-3 गौतम! धन्य અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળનું અંતર હોય છે. રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસકનું જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ જ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસક સુધી કહેવું જોઈએ. १०५ तिरिक्खजोणिय णपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतर होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं सागरोपमसयपुहुत्तं साइरेग।।
एगिदिय तिरिक्खजोणिय णपुंसगस्सजहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणंदोसागरोवम सहस्साइंसंखेज्जवासमब्भहियाई।
पुढक्-िआस्तेउवाऊणंजहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणवणस्सइकालो । वणस्सइ काइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेज्ज कालं जावअसंखेज्जा लोगा। बेइदियाण जावखहयराण जहण्णेण अतोमुत्त उक्कोसेण वणस्सइकालो। भावार्थ :- प्रश्न- हे भगवन् ! तिर्यय नपुंसउनु अंतर 24॥ सर्नु खोय छ ? 6१२- गौतम ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક અનેક સો સાગરોપમનું છે.
એકેન્દ્રિય તિર્યંચ નપુંસકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ અધિક બે હજાર સાગરોપમનું હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. વનસ્પતિકાયિકોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવતુ અસંખ્યાત લોક પ્રમાણ છે. બેઇન્દ્રિય યાવતુ ખેચર નપુંસકો સુધીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ છે. |१०६ मणुस्स णपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतर होइ? गोयमा !खेत्तं पडुच्च जहण्णेणंअतोमहत्तंक्कोसेणंवणस्सइकालो। धम्मचरणंपडुच्चजहण्णेणंएगसमयंउक्कोसेणं अणंतकालं जावअवड्डपोग्गलपरियटुंदेसूणं । एवंकम्मभूमगस्स विभरहेरवयस्सपुव्वविदेह अवरविदेहस्स वि। भावार्थ:- - भगवन ! भनध्य नपंसनंतर या आसन होय.612-गौतम ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવતું દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ પ્રમાણ અંતર હોય છે.
આ પ્રમાણે કર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું, ભરત-ઐરાવત, પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસકોનું અંતર પણ કહેવું જોઈએ. १०७ अकम्मभूमग मणुस्स णपुंसगस्सणं भंते ! केवइयं कालं अंतर होइ? गोयमा !