Book Title: Bhagavana  Mahavira Ek Anushilan
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004555/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ના લાગવાળા મહાવીર એક ક અંશીલા શ્રી દેવેન્દ્ર મુળ શાસ્ત્રી , GROOTS ROMA La Education International For Private & Personal use only W einelorento Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન * Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષ્મી પુસ્તક જિંદગીના આનંદ જીવનના ઝંકાર પુસ્તક ભડારનાં શ્રેષ્ઠ પ્રકાશના અમૃતધારા અમર વેલ ૧-૨ યુગપુરુષ પતંજલિ ભગવાન પતંજલિ પુષ્યમિત્ર કલ્કી ગ્રીક રાજકન્યા સમ્રાટ વિક્રમ અવ તીતિ શ્રી પુષ્કર મુનિજી સલ જીવન ધમ અને સસ્કૃતિ ચિંતનની ચાંદની ખેલતાં ચિત્રો બુદ્ધિના ચમત્કાર અતીતનાં અજવાળાં વિચાર–રેખા આદર્શ ગૃહસ્થાશ્રમ મૃત્યુકાલના અમૃતખેાળા જગદમના પત્રો સવ ધમ ઉપાસના સખસે ઊંચી પ્રેમસગાઈ ખિન માંગે માતી મીલે આગમ કે અનમેલ રત્ન (હિન્દી) મુનિ હસ્તીમલજી કુંડલપુરના રાજકુમાર ભગવાન મહાવીર ભગવાન મહાવીર ,, શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી 22 77 શ્રી ગણેશ મુનિ સંતમાલ "" "" ,, ,, "" 27 શ્રીમન્નારાયણ ,, "" ધીરજલાલ ગજ્જર લલિતકુમાર શાસ્ત્રી "" ,, જેઠાલાલ ના. ત્રિવેદી ?? ૯-૦૦ ૯-૦૦ ૭-૫૦ ૯-૦૦ ૦૭-૧ 3-00 3-00 ૧૧-૫૦ ૭-૦૦ ૧૦-૫૦ ૨-૦૦ ૨-૦૦ ૦-૫૦ ૬-૦૦ ૫૫૦ ૨૦૦૦ ૨-૦૦ 3-00 ૩૦-૦૦ ૧૩-૨૫ ૧૪-૦૦ ૧૪-૦૦ ૧૪-૦૦ ૧૪-૦૦ ૧૫-૫૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણુ શતાબ્દીના ઉપલક્ષમાં ભગવાન મહાવીરઃ એક અનુશીલન લેખકઃ રાજસ્થાનકેસરી પ્રસિદ્ધવક્તા પરમશ્રદ્વેય શ્રી પુષ્કર મુનિજી મ.ના સુશિષ્ય દૈવેન્દ્ર મુનિ શાસ્રી અનુવાદ : ડો. કનુભાઈ વ્રજલાલ શેઠે સñાધન અધિકારી લા. ૬ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૯ esp એમ. એ., પીએચ.ડી, પ્રાત ભેંકાર, AMCQS. શ્રીલક્ષ્મી પુસ્તક ભંડાર ગાંધીમાગ : અમદાવાદ-૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ * શ્રી તારક ગુરુ જૈન ગ્રંથમાલાનુ ૩૧મું રત્ન * પુસ્તક ભગવાન મહાવીર : એક અનુશીલન * લેખક શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી, સાહિત્યરત્ન' આશીવચન—શ્રી પુષ્કર મુનિજી મ. * અનુવાદક * મૂલ્યાંકન * ડૉ. કનુભાઈ ત્ર. શેઠ * * પ્રકાશક દલસુખભાઈ માલવણિયા એમ. એ., પીએચ.ડી. ધનરાજભાઈ ધાસીરામ કાઠારી શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર ગાંધીમાર્ગ, અમદાવાદ-૧ રાજુભાઈ સી. શાહ કૅનિમેક પ્રિન્ટર્સ મામુનાયકની પાળ, અમદાવાદ અને * દીપક દશરથલાલ પટેલ અક્ષર પ્રિન્ટસ, જૂના વાડજ અમદાવાદ. Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ સાહિત્ય અને સંસ્કૃતિના જ્ઞાન અને વિજ્ઞાનના અધ્યાત્મ અને ગના, ધર્મ અને દર્શનના જે પાવન તીર્થ છે તેવા પરમ શ્રદ્ધય સદ્ગુરુવર્ય રાજસ્થાનકેસરી શ્રી પુષ્કર મુનિજી મહારાજ ના પવિત્ર કરકમલેમાં –દેવેન્દ્ર મુનિ Page #7 -------------------------------------------------------------------------- ________________ આશીવચન શ્રમણ ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણુ શતાઢ્ઢીના પાવન પ્રસંગ પર ભગવાન મહાવીરનુ' પ્રાચીન ગ્રંથાના પ્રકાશમાં પ્રામાણિક જીવનચરિત્ર લખાય એવી મારી હાર્દિક ઇચ્છા હતી. મારી ઇચ્છાને અનુરૂપ મારા પ્રિય શિષ્ય દેવેન્દ્રમુનિએ ભગવાન મહાવીરને જીવનગ્રંથ તૈયાર કર્યો છે. આ શેષ-પ્રધાન જીવન જૈન અને અજૈન અધા માટે ઉપચાગી થશે એવે મારે। દૃઢ વિશ્વાસ છે. હું ઇચ્છું છું કે દેવેન્દ્ર મુનિ સાહિત્ય ક્ષેત્રમાં નવીન કીતિ–માન સ્થાપિત કરે. તેઓ સ્વસ્થ રહીને નિર'તર પ્રગતિ કરતા રહે એવા મારા હાર્દિક આશીર્વાદ છે. અમદાવાદ વીર સંવત ઃ ૨૫૦૦ ઈસવી સને ૧૯૭૪ —પુષ્કર મુનિ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ્રબુદ્ધ પાઠકના કરકમલમાં “ભગવાન મહાવીર : એક અનુશીલન ગ્રંથરાજને સમર્પિત કરતાં અમારું હૃદય આનંદવિભેર બની રહે છે. મન આહુલાદિત બને છે. આ ગ્રંથ એટલો સુંદર, સરસ અને પ્રમાણપુરઃસર લખવામાં આવ્યું છે કે જેની વર્ષોથી અપલક પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી. આ ગ્રંથના લેખક છે સ્થાનકવાસી જૈન સમાજના મૂર્ધન્ય સંત, રાજસ્થાનકેસરી, અધ્યાયેગી પ્રસિદ્ધવક્તા પંડિત પ્રવર શ્રદ્ધય સદ્ગુરુવર્ય શ્રી પુષ્કર મુનિજી મ.ના સુગ્ય શિષ્ય દેવેન્દ્ર મુનિજી શાસ્ત્રી દેવેન્દ્ર મુનિજીએ દસ વર્ષ સુધી અથાક પરિશ્રમ કરી પ્રાચીન ગ્રંથેથી આરંભી અર્વાચીન ગ્રંથનું અનુશીલન-પરિશીલન કરી પ્રસ્તુત ગ્રંથ લખ્યો છે. ગ્રંથની પ્રત્યેક પંક્તિ લેખકની બહશ્રુતતાને અભિવ્યક્ત કરે છે. સર્વત્ર શેાધપ્રધાન દષ્ટિ, સમન્વયાત્મક ચિંતન તથા તુલનાત્મક અધ્યયનની સાથે જ અનેક નવીન સત્યતથ્યનું ગ્રંથમાં નિરૂપણ થયું છે. ભાવોની ગંભીરતા, શૈલીની મનહરતા અને ભાષાની સજીવતા ગ્રંથને વધુ ગૌરવ બક્ષે છે. લેખકે આજ સુધીમાં લગભગ પચાસથી પણ વધુ ગ્રંથનું લેખન કે સંપાદન કર્યું છે. હિન્દી, ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓમાં લેખકના ગ્રંથ અત્યંત લોકપ્રિય નીવડેલા છે. એમણે ચાર તીર્થકરે પર ચાર વિરાટકાય ગ્રંથ સમર્પિત કર્યા છે. જૈન દર્શન તેમજ સાહિત્ય પર લખાયેલા એમના નીચે દર્શાવેલા ગ્રંથે ખૂબ મહત્ત્વપૂર્ણ છેઃ “જૈન દર્શન સ્વરૂપ ઔર વિશ્લેષણ”, “ભગવાન મહાવીર કી દાર્શનિક ચર્ચા', “ધર્મ ઔર દર્શન”, “સાહિત્ય ઔર સંસ્કૃતિ, સંસ્કૃતિ કે અંચલ મેં, “જૈન આગમ સાહિત્ય મન ઔર મીમાંસા", ધર્મ અને સંસ્કૃતિ વગેરે. જેમ એમણે શેધ–પ્રધાન તુલનાત્મક દૃષ્ટિથી લખ્યું છે તેમ ચિંતન-પ્રધાન તુલનાત્મક મૌલિક સાહિત્યનું પણ એમણે સારું એવું સર્જન કર્યું છે. “ચિંતન કી ચાંદની', “અનુભૂતિ કે આલોક મેં”, “વિચારરશ્મીએ”, “ચિંતન ઔર અનુભૂતિ”, “વિચારૈભવ', “ચિંતન કે ક્ષણ આદિ અનેક ગ્રંથ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮ કથા અને રૂપક સાહિત્યની વિદ્યામાં પણ એમની લેખિની ઊણી રહેતી નથી. એમની મહાવીરયુગ કી પ્રતિનિધિ કથાએ’, ‘ખિલતી કલિયાં', ‘મુસ્કરાતે ફૂલ', ‘પ્રતિધ્વનિ', ‘ફૂલ ઔર પરાગ’, ‘ખેલતે ચિત્ર’, ‘બુદ્ધિ કે ચમત્કાર', ‘અતીત કે ઉજ્જવલ ચરિત્ર, ' ‘અમિટ રેખાએ′,' ‘મહકને ફૂ લ’,‘બિન્દુ મે’સિંધુ,’ ‘ગાગર મેં સાગર,’ સેાના ઔર સુગંધ' વગેરે અનેક કૃતિએ પ્રકાશિત થઈ ગઈ છે. હમણાં જ જૈન કથાએ’ના નામે પચીસ પુસ્તકની એક ‘માળા’નુ’ એમણે શાનદાર સંપાદન શરૂ કર્યુ છે. ૧. કલ્પસૂત્ર', ધર્મ કા કલ્પવૃક્ષ', જીવન કે આંગન મે” વગેરે ગ્રંથામાં એમની સંપાદન કલાના ઉત્કૃષ્ટ નમૂના જોઈ શકાય છે. આની સાથે જ એમણે વિરાટકાય અનેક અભિનંદન તથા સ્મૃતિ ગ્રંથાનું સંપાદન પણ કર્યું છે. જૈન ધર્મના મૌલિક ઈતિહાસ’ જેવા સુંદર ગ્રંથના સંપાદનની વિદ્વાનેા તેમજ વાચકાએ ખૂબ પ્રશંસા કરી છે. આ પૂર્વે પણ મુનશ્રીના અનેક ગ્રંથા અમે પ્રકાશિત કર્યો છે. પ્રસ્તુત ગ્રંથ હિન્દી ભાષામાં ઈ. સ. ૧૯૭૪માં પ્રકાશિત થયે હતા. ગુજરાતની રાજધાની અમદાવાદમાં ભારતના મૂન્યમનીષી, રાષ્ટ્રનાયક, પ્રતિભામૂર્તિ શ્રી મોરારજીભાઈ દેસાઈ એ આ ગ્રંથરત્નનું ઉદ્ઘાટન કર્યું હતું. ગ્રંથની મુક્તક કે પ્રશંસા કરતાં વિદ્વાને લખે છે કે નિર્વાણુ શતાબ્દીના સુવર્ણ અવસર પર પ્રકાશિત મહાવીર ચિરત્રામાં આ સર્વોત્કૃષ્ટ છે. આ જોઈ અમને એવા વિચાર આન્ગે કે આવે સર્વોત્કૃષ્ટ ગ્રંથ ગુજરાતના પ્રબુદ્ધ પાઠકાના કરકમલમાં પહોંચે તેા કેમ ! અમે અમારી આ આંતરમનની ભાવના રાજસ્થાનકેસરી અધ્યાત્મચેાગી પ્રસિદ્ધવક્તા પૂજ્ય ગુરુદેવ શ્રીપુષ્કર મુનિજી મ. તેમજ દેવેન્દ્ર મુનિ શાસ્રીને નિવેદિત કરી. મુનિશ્રીએ મારા વિચારને પ્રેત્સાહિત કર્યાં. શ્રીતારક ગુરુ જૈન ગ્રંથાલય-ઉદ્દયપુર–ને એના અનુવાદનેા સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની જવાબદારી સ્વીકારી. અને અમદાવાદમાં આવેલા શેાધ–સંસ્થા શ્રી લાલભાઈ દલપતભાઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સ'સ્કૃતિ વિદ્યામંદિરના મૂન્ય સંશાધન અધિકારી ડૉ. કનુભાઈ ત્ર. શેઠ એમ.એ., પીએચ.ડી. પાસે એને ગુજરાતીમાં અનુવાદ કરાવી અમને પ્રદાન કર્યા તથા તે સાથે જ એના પ્રકાશન અંગે પણ અનુમતિ આપી જે અંગે અમે ઉક્ત ગ્રંથાલયના આભારી છીએ. અને આ અંગે પૂજ્ય ગુરુદેવશ્રીને આભાર માનવા માટે અમારી પાસે શબ્દો નથી. ગ્ર'થ પ્રેસમાં ગયા, ટિપ્પણેાની વિશેષતાને કારણે કોઈ એક પ્રેસ આ ગ્રંથ છાપી શકે તેમ ન હતુ. ગુરુદેવશ્રીની વિહારયાત્રા નિર’તર ચાલી રહી હતી. પ્રૂફ એમની પાસે મોકલી, પાછા મંગાવવાં તે આ સ્થિતિમાં શકય ન હતું. એટલે ઇચ્છા ન હોવા છતાં પણ ગ્રંથમાં મુદ્રણ્ અંગે કેટલીક અશુદ્ધિ રહી ગઈ છે, જેનું અમને હાર્દિક દુઃખ છે. પાછળ પરિશિષ્ટમાં અમે શુદ્ધિપત્રક આપ્યું છે. ગ્રંથને વધુ ને વધુ સુંદર રીતે છપાવવાના અમે યથાશક્તિ પ્રયાસ કર્યાં છે. આ પ્રયાસમાં અમે કેટલા સફળ થયા છીએ તે પ્રભુ વાચકે પર છેડી દઈએ છીએ. પ્રસ્તુત ગ્રંથ પરમ આદરણીય પરમ પૂજ્ય માતુશ્રી કાયલખાઈ તથા પરમ પૂજ્ય પિતાશ્રી ઘાસીરામજીની પુણ્યસ્મૃતિમાં પ્રકાશિત કરી રહ્યો છે. એમણે આપેલા ધાર્મિક સૌંસ્કારને કારણે મારી રુચિ પહેલેથી જીવને પચેગી, ધાર્મિક તેમજ ઐતિહાસિક ગ્ર^થે પ્રકાશિત કરવા પરત્વે રહી છે. એમના સંસ્કારનુ' જ આ પ્રતિક્ષ્ણ છે. મને આશા છે એમ નહી' પરંતુ દૃઢ શ્રદ્ધા છે કે વાચકા આ ગ્રંથને વિશેષરૂપે અપનાવશે જેથી હું વખતેાવખત આવા ગ્રંથો પ્રકાશિત કરવાને પ્રાત્સાહિત બનીશ. શ્રાવણી પૂર્ણિમા સંવત ૨૦૩૨ ઑગસ્ટ ૩ ૧૯૭૬ ધનરાજ કોઠારી વ્યવસ્થાપક શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર ગાંધીમાગ, અમદાવાદ-૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યાંકન પૂજ્યશ્રી દેવેન્દ્ર મુનિજીના ‘ભગવાન મહાવીર ઃ એક અનુશીલન' ગ્રંથ જોચે. ભગવાન મહાવીરનું સુવિસ્તૃત જીવનચરિત્ર લખવાને આ એક સુઉંદર પ્રયાસ છે. પ્રથમ ખંડમાં ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરાનુ જે ચિત્ર આપવામાં આવ્યુ' છે, તે લેખકની બહુશ્રુતતા વ્યક્ત કરે છે. પરંતુ એમાં કરવામાં આવેલાં કેટલાંય વિધાન એવાં છે કે જે સને માન્ય થશે એ અંગે શંકા છે. પણ નિઃસ કાચપણે કહી શકાય છે કે એ વિચારપ્રેરક તેા છે જ. ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિનું જે નિરૂપણુ કરવામાં આવ્યું છે તે મૂળ આગમ અને ચૂર્ણિ-ભાષ્ય આદે ટીકાએના આધાર પર થયું છે. એટલે ઐતિહાસિક સંદર્ભોમાં તે વસ્તુતઃ મહાવીરકાલીન ન હાઈ એમાં તે પછીની સામગ્રીનું પણ સકલન થયું છે. સંકલનની દૃષ્ટિથી આ સામગ્રીનું ખૂબ જ મહત્ત્વ છે જ; પરંતુ એને પણ પ્રબુદ્ધ વાચક વસ્તુતઃ મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિનું ચિત્રણ માનવામાં સકેાચ અનુભવશે. આ પ્રક્રિયા કેટલાય લેખકોએ અપનાવી છે, પરતુ હવે સમય આવી ગયા છે કે જ્યારે એને વિવેકપૂર્વક ઉપયોગ કરવા આવશ્યક છે. જૈનેતર લેખકેાને આ સામગ્રીનું જ્ઞાન થાય તે અત્યંત જરૂરી હતું એટલે એ દૃષ્ટિથી અહીં સંકલિત થયેલી સામગ્રી કેટલાક વિદ્વાને ની કેટલાય પ્રકારની જિજ્ઞાસા તૃપ્ત કરે તેવી છે—એમાં સહેજ પણ શકા નથી. એટલે આ સકલનને માટે વિદ્વાને મુનિજીના ઋણી રહેશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક’ એ પ્રકરણમાં સંક્ષિપ્તમાં તત્કાલીન ધર્મ અને ધર્મ નાયકેનું ખાસ કરીને જૈન આગમ અને બૌદ્ધપિટકના આધારે નિરૂપણ થયું છે, જે ઉચિત જ છે. પરંતુ એના સમર્થનમાં રામાયણ અને મહાભારતને ઉપયોગ કર્યો હોત તે સોનામાં સુગંધ ભળત. “ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ” આ પ્રકરણમાં પ્રાચીન કાલથી આરંભી આજ સુધી ભગવાન મહાવીરના ચરિત્ર માટે જેટલી સામગ્રી જુદી જુદી ભાષામાં પ્રાપ્ત છે–જેટલા ગ્રંથ લખાયા છે, એનું સંક્ષિપ્તમાં સમીક્ષાત્મક અધ્યયન મુનિજીએ પ્રસ્તુત કર્યું છે. એનાથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત મહાવીર ચરિત્ર લખવામાં એમણે કઈ પણ સામગ્રી જવા દીધી નથી. બીજા ખંડમાં ભગવાન મહાવીરના પૂર્વભવ ગૃહસ્થજીવન, સાધક જીવન, ગણધરવાદ અને તીર્થકર જીવનનું વિસ્તારથી વિવેચન અનુશીલન કરવામાં આવ્યું છે. એમાં વિવિધ ગ્રંથમાં વર્ણિત પ્રત્યેક ઘટનાઓનું તુલનાત્મક દ્રષ્ટિએ અધ્યયન કરવામાં આવ્યું છે. વસ્તુતઃ ગ્રંથને આ અંશ મહાવીરચરિત્ર અંગે આજ સુધી લખાયેલા આધુનિક ગ્રંથમાં આ ગ્રંથને શ્રેષ્ઠ કેટીના ગ્રંથમાં મૂકી આપે એવે છે. આ સામગ્રીના આધાર પર એમ ચોક્કસપણે કહી શકાય કે ભગવાન મહાવીર ચરિત્રના લેખકે એ વખતોવખત આ ચરિત્રને કેવું રૂપ આપ્યું છે, તે સામગ્રીનું સંકલન એક વિદ્વાનને શોભે તે રીતે કરવામાં આવ્યું છે. એટલું નહીં, મુનિજની લેખન શૈલી પણ કાવ્યાત્મક, રોચક અને ભગવાન મહાવીરના અંતસ્તલ સુધી પહેાંચીને મહાવીરની મહત્તાને કુટ કરવાને સમર્થ બની છે. - પૂજ્ય દેવેન્દ્ર મુનિજીએ કેટલાય ગ્રંથ લખ્યા છે, મારું એમને નિવેદન છે કે હજી પણ તેઓ આવા જ મહત્વપૂર્ણ અનેક ગ્રંથ લખતા રહે. તેઓ યુવાન અને વિદ્યારત છે. સમાજને એમના તરફથી ઘણું બધું મળશે એવી મને શ્રદ્ધા છે. અધ્યક્ષ તા. ૨૧-૮-૭૪ ] -દલસુખ માણવણિયા અમદાવાદ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ Page #13 -------------------------------------------------------------------------- ________________ લેખકની લેખિનીથી..... ભગવાન મહાવીર વિશ્વ-ઈતિહાસના એક અદ્ભુત મહાપુરુષ છે. એમનું લકત્તર વ્યક્તિત્વ અને કૃતિત્વ “મોરીયા' અને મતો મહીયાન” છે. તેઓ એક એવી વિલક્ષણ હસ્તી છે, જેને કોઈ જવાબ નથી. તેઓ અદ્ભુત, અનુપમ અને અજોડ છે. આધ્યાત્મ જગતમાં મહાવીર જેવું વિરલ વ્યક્તિત્વ શેાધવા છતાં બીજું કઈ સાંપડતું નથી. - જ્યારે સૂર્યનું આગમન થાય છે ત્યારે સમગ્ર સંસાર પ્રકાશથી ઝળઝળી ઊઠે છે. અને જ્યારે એમનાં કિરણે ફરી પાછાં ચાલ્યાં જાય છે ત્યારે સમગ્ર સંસાર અંધકારથી વ્યાપ્ત થઈ જાય છે. વિશ્વના રંગમંચ પર આ અભિનય સદા ભજવાતે રહે છે. કેમકે જેઓ સ્વયંપ્રકાશી લેતા નથી તેઓ પરપ્રકાશથી ચમકે છે. આ જગતમાં સ્વયંપ્રકાશી બહુ ઓછી વ્યક્તિઓ હોય છે. મોટે ભાગે તો લેકે પરપ્રકાશી હોય છે. ભગવાન મહાવીર સ્વયં પ્રકાશિત હતા. જન્મથી આરંભી પરિનિર્વાણ પયંત તેઓ પ્રકાશપુંજની જેમ પ્રકાશ કરતા રહ્યા અને એમની પાછળ એમના વિમલ-વિચારોને આલેક માર્ગભૂલેલા જીવનપથિકને સદા માર્ગદર્શન આપતા રહ્યો છે. - ભગવાન મહાવીરના જીવનની કેટલીક ઘટનાઓ એવી છે કે જે સાધારણ માનવીના મગજમાં ઊતરવી મુશ્કેલ છે. સંક્ષિપ્તમાં એનું નિરાકરણ આ પ્રમાણે છે–ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિભ્રમણ કરતા રહ્યા. જ્યારે અન્ય ઘણાખરા સાધકે, સાધનકાલમાં પરિભ્રમણને ત્યાગ કરી એક સ્થાન પર જ રહ્યા છે. આ ઊલટે ક્રમ મહાવીરની સાધનામાં જોવા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મળે છે. પણ ભગવાન મહાવીરનું સ્પષ્ટ ચિંતન હતું કે એક સ્થાન પર બેસવા છતાં પણ જેનું મન રાત-દિવસ ભટકતું રહે તે રખડુ જ છે. જેનું મન સ્થિર છે તે ભલે દેહથી ફરતો રહે પણ - મનથી એક સ્થાન પર સ્થિર રહે છે. જે બંધનથી મુક્તિ છે છે તે ફરીથી પાછો કોઈ ખાસ સ્થાનમાં કેવી રીતે અનુબદ્ધ રહી શકે છે? ભગવાન મહાવીર શરીરધારી હતા. શરીરધારીને કાંઈને કાંઈ હલનચલન તે કરવું જ પડે છે. તેઓ વિહાર પણ કરતા હતા અને દિવસ–રાતના ઘણે ખરો સમય એક સ્થાન પર સ્થિર થઈ ધ્યાન પણ કરતા હતા. આ પ્રમાણે એમની સાધનામાં ગતિ અને સ્થિતિનો મધુર સમન્વય જોવા મળે છે. ભગવાન મહાવીરે પોતાના સાધનાકાળના સાડા બાર વર્ષના લાંબા સમયમાં માત્ર ઘેડીક મિનિટ માટે જ નિદ્રા લીધી હતી, તે સામાન્ય માનવીના મગજમાં નહીં ઊતરે. પણ ચેગી માટે તે અશક્ય નથી. જે યેગી પિતાની ચેતનાને સદા જાગૃત કરી લે છે તેને પછી નિદ્રાની આવશ્યક્તા હોતી નથી. જે કદાચ હોય તે અતિઅલ્પ માત્રામાં. શારીરિક પરિવર્તનને કારણે પણ કઈ કઈ વખતે આવું પરિવર્તન થાય છે. આધુનિક ઈતિહાસની એક જ્વલંત ઘટના આ પ્રમાણે છેઆમાંડા જૈવિકસ લુહિખેરને જન્મ ઈ. સ. ૧૭૯૧માં ફ્રાંસમાં થયેલ હતું. જ્યારે એમની બે વર્ષ જેટલી નાની ઉંમર હતી, ત્યારે એમના માથા પર કઈ વસ્તુ પડી, જેની એમને જબરી ચેટ લાગી, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કેટલાય દિવસ સુધી તે બેભાન રહ્યા. થોડા દિવસ પછી ફરીથી જાગૃતિ આવી પરંતુ તે પછી એમની નિદ્રા સમાપ્ત થઈ ગઈ ટેકુલા જર્સ વગેરે ઊંઘની દવાઓ પણ આપવામાં આવી, પણ ઊંઘ આવી નહીં. સામાન્યતઃ ઊંઘ ન આવે એટલે માથું ભારે થઈ જાય છે. મન ઉગ અનુભવે છે અને તબિયત પર એની અસર પહોંચે છે. પણ આમાંડાની તબિયત પર કઈ અસર પડી નહીં. એમણે અભ્યાસ કર્યો અને તેઓ મેટા વકીલ બન્યા. શું તે શક્ય નથી કે Page #15 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના જીવનમાં પણ રોગની ક્રિયાથી કઈ એવું પરિવર્તન થઈ ગયું હોય કે જેથી વર્ષો સુધી ઊંઘ ન લેવા છતાં એમણે કોઈ દિવસ પણ થાક અનુભવ્યું ન હોય. લેકે માને છે કે જે માનવ પૂરતું ભેજન ન કરે, કેટલાક દિવસે સુધી પાણી ન પીએ અને શ્વાસ પણ ન લે તે તે જીતે રહી ન શકે. પરંતુ ભગવાન મહાવીર પિતાના સાધનકાલમાં ચાર–ચાર અને છ-છ મહિના સુધી ભેજન અને પાણી બનેને ત્યાગ કરી એ સાબિત કર્યું છે કે આત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાથી સ્થૂલ શરીરની આવશ્યકતાએ ખૂબ જ ઓછી થઈ જાય છે, ત્યાં સુધી કે જીવનમાં શ્વાસ, ભૂખ, તરસ અને ઊંઘનું સ્થાન ગૌણ થઈ જાય છે. એનું તાત્પર્ય એ છે કે ભગવાનને ભૂખ આદિ લાગતી નથી અને એમ પણ નથી કે તેઓ સદા ભૂખ-તરસને દબાવે છે, પણું સત્ય તથ્ય એ છે કે તેઓ આત્મધ્યાનમાં એટલા તલ્લીન થઈ જાય છે કે એમને ભૂખ અને તરસની અનુભૂતિ જ થતી નહોતી. આચાર્ય પતંજલિ લખે છે કે કંઠ-કૃપમાં સંયમ રાખવાથી ભૂખ અને તરસની નિવૃત્તિ થઈ જાય છે. રોગ-સાધનાની દષ્ટિથી કંઠ-કૂપનો અર્થ એ છે કે જીભ નીચે તત્ત્વ છે, તન્ત નીચે કંઠ છે અને કંઠ નીચે કૃપ છે. અને સંયમને અર્થ છે–ધારણું, ધ્યાન અને સમાધિ, ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેની સંયુક્ત સંજ્ઞા છે “સંયમ”. જે કંઠ-કૂપ પર સંયમ કરે છે તેને ભૂખ-તરસ અકળાવતાં નથી. શરીરને સતાવવા માટે એમણે ભૂખ-તરસનું દમન કર્યું ન હતું પણ ધ્યાનની સતત સાધનાથી એની માત્રા આપમેળે ઓછી થઈ ગઈ હતી. ભગવાન મહાવીરના સમયે ધ્યાનની વિવિધ પરંપરા હતી. કેટલાય સાધકોને એ આગ્રહ હતો કે અમુક આસન સિવાય ધ્યાન થઈ શકે જ નહીં. પરંતુ મહાવીર ધ્યાન અંગે આસનેના આગ્રહી ન હતા. બેસીને ધ્યા : કરવું સહેલું છે પરંતુ ઊભા રહીને Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ધ્યાન કરવું ખૂબ જ કઠિન છે. ભગવાન મહાવીર મેટે ભાગે ઊભા રહીને ધ્યાન કરતા હતા. તેઓ શરીરને ટટ્ટાર અને આગળના ભાગમાં સહેજ નમેલું રાખતા હતા. ધ્યાન માટે શિથિલીકરણ આવશ્યક છે એ કારણે જ તેઓ મેટેભાગે કાર્યોત્સર્ગ મુદ્રામાં વધુ ધ્યાન કરતા હતા. કાર્યોત્સર્ગમાં કેવલ સૂક્ષ્મ શ્વાસ સિવાય અન્ય બધી શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓનું વિસર્જન આપોઆપ થઈ જાય છે. કેટલાય સાધકે ધ્યાનને માટે કોઈ ચોક્કસ સમયના આગ્રહી હોય છે, પરંતુ ભગવાન આ આગ્રહથી મુક્ત હતા. તે દિવસ હોય કે રાત્રિ હોય, પ્રાતઃ હોય કે સંધ્યા હોય, મધ્યાહ્ન હોય કે અપરાહ હોય, પ્રાયઃ બધા સમયે તેઓ ધ્યાનમાં તલ્લીન બની જતા. તેઓ સાલંબન અને નિરાલંબન એમ બંને પ્રકારનાં ધ્યાન કરતા હતા. તેઓ કદી પણ મનને એકાગ્ર કરવાની દષ્ટિએ કલાકે ના કલાકો સુધી દીવાલ પર અનિમેષ દૃષ્ટિએ જોઈ રહી ધ્યાન કરતા હતા. આ પ્રકારની સાધનાથી એમનું મન તો એકાગ્ર બન્યું પણ સાથે સાથે એમની આંખમાં એવું અદ્ભુત તેજ પેદા થયું કે સામાન્ય માણસ એમની સામે આંખ ઉઠાવીને જોઈ પણ શકતો નહીં. ભગવાન કઈ કઈ વખતે ઊર્ધ્વ, અધઃ અને તિર્યફ લેકને લક્ષ્ય બનાવીને પણ ધ્યાન કરતા. ઊર્ધ્વ લેકના દ્રવ્યને સાક્ષાત્કાર કરવા માટે તેઓ ઊર્ધ્વ—દિશાપાતી ધ્યાન કરતા હતા. અધોલોકના દ્રવ્યનો સાક્ષાત્કાર કરવા માટે તેઓ અધે-દિશાપાતી ધ્યાન કરતા હતા. તેઓ કદી દ્રવ્યનું ધ્યાન કરતા તે કદીક પર્યાયનું પણ ધ્યાન કરતા હતા. કેઈક વખતે તેઓ એક શબ્દનું ધ્યાન કરતા હતા બીજી વખતે બીજા શબ્દનું. આ પ્રમાણે એમને પરિવર્તન યુક્ત ધ્યાનને પ્રયોગ સતત ચાલતું હતું. ભગવાન ધ્યાનને માટે એકાંત ને શાંત સ્થાન વધુ પસંદ કરતા હતા. તેઓ ધ્યાનમાં વિવિધ આસનને પણ પ્રયોગ કરતા. એમાં વીરાસન, ગાદેવિકાસન, ઉત્કટિકાસન વગેરે મુખ્ય આસને હતાં. યાદ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ રહે કે છદ્મસ્થ અવસ્થામાં એમણે કદી પણ પદ્માસન અને પંકાસનમાં ધ્યાન કર્યું ન હતું. આ પ્રમાણે તેએ ઉગ્ર તપસ્વી હતા, તે ખીજી ખાજુ ઉત્કૃષ્ટ ધ્યાની પણ હતા. તપ અને ધ્યાનને તેએ જુદાં માનતા ન હતા. તેઓ એકખીજાનાં પૂરક હતાં. જુએ એમની સાધના કાલનું વર્ણન. ભગવાન મહાવીરના સાધનાકાળમાં અનેક ઉપસર્ગો આવ્યા, પણ એમના શરીરમાં એક વિશિષ્ટ પ્રકારની સરહણ શક્તિ હતી કે જેના કારણે એમના શરીરના ઘા જલદીથી રૂઝાઈ જતા. ભગવાન મહાવીરના જીવનને લેાકેા કેવળ ઇતિહાસની દૃષ્ટિથી જ જુએ છે, એમને ભગવાનના જીવનની પૂર્ણ છંખીનું દન થઈ શકતું નથી. મેં ઈતિહાસ, પુરાણ અને અન્ય સામગ્રીના આધારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર કર્યાં છે. પ્રસ્તુત ગ્રંથ શ્રમણ ભગવાન મહાવીર પર શેાધ-પ્રબંધ લખવાને! વિચાર મારા આંતર માનસમાં ઈ. સ. ૧૯૬૫માં જાગ્યા હતા. મે તે વખતે જ લખવાની શરૂઆત કરી. ત્રણસો પાનાં લખી નાખ્યાં છતાં પણ મને આત્મસંતાષ થયા નહીં. એવા અનુભવ થયા કે જેવું લખાવું જોઈએ તેવું હું લખી શકયો નથી. જો પાંચ દશ ગ્રંથના આધારે ગ્રંથ લખીને પૂર્ણ કરવામાં આવશે તે એની અપૂણ તા મનમાં સદા ખટકથા કરશે. એમ લાગ્યું એથી મહાવીર અંગે જે આગળ લખવાનુ હતુ. એને અટકાવી તે પરના પ્રાચીન અને અર્વાચીન પ્રથાનું અધ્યયન કરવા લાગ્યા. એ સાચુ` છે કે અધ્યયનની સાથે સાથે 'કલ્પસૂત્ર પર વિવેચન,’ · ઋષભદેવ : એક પરિશીલન ’, ભગવાન પાર્શ્વ : એક સમીક્ષાત્મક અધ્યયન,’‘ભગવાન અરિષ્ટનેમિ ઔર કમચાગી શ્રીકૃષ્ણુ,’ ધમ અને દર્શન’, ‘સાહિત્ય ઔર સંસ્કૃતિ’ વગેરે શેાધ–પ્રધાન ગ્રંથા લખ્યા છે. આચાય હસ્તીમલજી મહારાજની પ્રબળ પ્રેરણાથી જૈન ધર્મ કે ની લેક ઇતિહાસ'નું સંપાદન તથા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ લેખન પણ આજ વખતે કર્યું. વળી ચિન્તનપ્રધાન તેમ જ કથાપ્રધાન તથા રૂપક સાહિત્ય પણ લખ્યું. ઈ. સ. ૧૯૭૨માં શ્રમણુ સઘીય રાજસ્થાન પ્રાંતીય સન્તસમેલન, સાંડેરાવ(રાજસ્થાન)માં ચેાજાયું હતું. પરમ શ્રધ્ધેય સદ્ગુરુવર્ય ને શિષ્ય સમુદાય સહિત કાંદાવાડી(મંબઈ)ના શાનદાર વર્ષોવાસ પૂર્ણ કરી એમાં ઉપસ્થિત થવુ પડયુ. સંત સ`મેલને સર્વોનુમતિએ પ્રસ્તાવ રજૂ કરીને મને મહાવીર પર શેાધ-પ્રબંધ લખવાની સૂચના કરી. મે... પણ તે પ્રસ્તાવને સહર્ષ સ્વીકાર કર્યાં. પૂજ્ય ગુરુવય ના ૧૯૭૨ને! વર્ષાવાસ ોધપુરમાં હતા. વર્ષોવાસમાં મહાવીર પર પુન: નવરૂપે લખવાના પ્રારંભ કર્યો. લખ્યા પહેલાં મનમાં એવી ગણત્રી હતી કે વર્ષાવાસમાં ગ્રંથ પૂર્ણ થઈ જશે. ખારે ખારથી ચાર સુધી મૌન રાખી મહાવીર પર લખતે તથા વાંચતા રહ્યો. પણ ગ્રંથને એક વિભાગ પણ પૂર્ણ ન થયા, અન્ય ત્રણ વિભાગ તે ટુજી ખાકી જ રહ્યા હતા. વર્ષોવાસ પછી કેટલાક સમય સુધી જોધપુરના ઉપનગરમાં રહીને કરવાને મેં પ્રયાસ કર્યો, પરંતુ તે પૂર્ણ થયો જ્યારે સમય મળતા ત્યારે મહાવીર પર લખતે ને વર્ષાવાસ અજમેરમાં થયો. ચાર મહિના સુધી મહાવીર પર કા ચાલુ રહ્યું. અને વર્ષાવાસ પછી પણ અમદાવાદ સુધી તે ચાલું રહ્યુ.. લગભગ ત્રણ વર્ષ પ્રસ્તુત ગ્રંથના લેખનકાર્યમાં લાગ્યાં. અને દશ વર્ષે મહાવીર અંગેના સાહિત્યના અધ્યયનમાં લાગ્યાં. જેટલા ગ્રંથાને ઉપયોગ પ્રસ્તુત ગ્રંથમાં થયો છે એનાથી કેટલાય વધુ ગ્રંથા મારે વાંચવા પડ્યા છે. મે અત્યંત તન્મયતા અને શ્રદ્ધા સાથે લખવાના પ્રયાસ કર્યો છે. તેમ છતાં કેટલાય ગ્રંથની ઉપલબ્ધ ન થવાને કારણે અને લાંખા લાંમા વિહાર ને સ્વાસ્થ્ય અને સામાજિક કાય માં વ્યસ્ત રહેવાને કારણે કેટલીક ખામીએ પ્રસ્તુત ગ્રંથમાં રહેવા પામી છે, જેનું મને સ્વય' ભાન છે તેા પણ જે કાંઈ લખ્યું છે તે કયાં સુધી ઉચિત છે એને નિ ય તેા પ્રબુદ્ધ વાચકા જ કરશે. મહાવીર ગ્રંથને પૂર્ણ નહીં. વિહારમાં પણ રહ્યો. ઈ. સ. ૧૯૭૨ * Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શેાધ-પ્રમધ લખવાની એ શૈલી હાલમાં પ્રચલિત છે. કેટલાક લેખક અત્યંત વિસ્તારથી લખવાનું પસંદ કરે છે અને કેટલાક અત્યંત સંક્ષિપ્તમાં મે' આ ગ્રંથમાં મધ્યમ શૈલીને ઉપયાગ કર્યાં છે. મારા એ અનુભવ છે કે અત્યંત વિસ્તાર શૈલીમાં નીરસતા આવી જાય છે અને અત્યંત સંક્ષિપ્ત શૈલીમાં અ-મેધ થતા નથી એટલે મધ્યમ શૈલી જ વધુ ઉપચાગી છે. અને તે દૃષ્ટિએ મે' એના ઉપચેગ કર્યો છે. વર્તમાન યુગ સમન્વયના યુગ છે, ખંડન-મંડનના નહીં. ખ’ડન–મંડનની નીતિ મને સહેજ પણ પસંદ નથી. હું સાંપ્રદાયિક ભાવનાની વૃદ્ધિ કરવાનું કદાપિ ઉચિત લેખતા નથી. મને એ લખતાં ઘણું દુઃખ થાય છે કે આધુનિક લેખકે કે જેએ દૃષ્ટિસ`પન્ન છે, જેમનામાં સમન્વયની આશા રાખી શકાય છે, તેઓ પણ સંપ્રદાયવાદના રાગથી મુક્ત નથી. જે લેખકેા દિગંબર પરંપરાના છે, એમણે શ્વેતાંખર પરપરાની ષ્ટિથી મહાવીરને ચિત્રિત કરવાના પ્રયાસ કર્યો નથી અને જેએ વેતાંખર પરંપરાના છે તેમણે દિ...ગખર પર પરાની દૃષ્ટિથી મહાવીરને જોવાની તસ્દી લીધી નથી. તે એટલે સુધી કે કેટલાય લેખકાએ એકખીજાનું ખંડન કરવા માટે જ લખ્યા કર્યુ છે. મેં સવસમન્વયની દૃષ્ટિને જ પ્રાધાન્ય આપ્યુ છે. પ્રમાણિકતાથી તે ગ્રંથાના ઉપયાગ કર્યો છે. મારે એ સ્પષ્ટ મત છે કે એનાથી દૃષ્ટિમાં વિશાળતા આવે છે અને સમન્વયની ભાવના પેદા થાય છે. અને મહાપુરુષનું વિરાટ રૂપ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. મારામાં સમન્વય દૃષ્ટિથી ચિ'તન કરવા માટેનું શ્રેય ભગવાન મહાવીરની અનેકાન્ત દૃષ્ટિને તે છે જ, એની સાથે એ દૃષ્ટિનુ પરિપ્રેાધન કરાવનાર મારા પરમારાધ્ય સદ્ગુરુવર્ય રાજસ્થાનકેસરી પ્રસિદ્ધ વક્તા પૂજ્ય શ્રી પુષ્કર મુનિજીને પણ છે. હું એ પરમ સૌભાગ્ય માનું છું કે એમનુ' સતત માદન મને સહજસુલભ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રહ્યું છે. એમની અપાર કૃપાદૃષ્ટિને કારણે હું નિરંતર પ્રગતિના પથ પર આગળ વધતા રહ્યો છું. એમની અસીમ કૃપાને સીમ શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરી શકાય. ગ્રંથમાં જે કાંઈ નવીનતા તેમજ શ્રેષ્ઠતા છે, તે એમની કૃપાનુ ફળ છે. પરમાદરણીય પ્રતિભામૂર્તિ માતેશ્વરી મહાસતી શ્રી પ્રભાવતીજી મહારાજ તેમજ જ્યેષ્ઠ ભગિની પરમ વિદુષી સાઘ્વીરત્ન, સાહિત્યરત્ન શ્રી પુષ્પાવતીજીનું વિસ્મરણ કરી શકાય નહી, જેમનાં હાર્દિક શુભાશીર્વાદ તેમજ પ્રખલ પ્રેરણાને લીધે હું આ ગ્રંથ જલદીથી પૂર્ણ કરી શકયો છું. સ્નેહમૂર્તિ સહૃદયી શ્રી હીરા મુનિજી, સ્નેહસૌજન્યમૂર્તિ શ્રી ગણેશ મુનિજી, જિનેન્દ્ર મુનિજી તથા પ્રવીણ મુનિજીની હાર્દિક સદ્ભાવના પણ સતત મારી સાથે રહી છે. સાથે સાથે રમેશ મુનિ, રાજેન્દ્ર મુનિ અને દિનેશ મુનિ જે નિરંતર મારી સેવા કરતા રહ્યા છે, એમની સદ્ભાવના તથા સેવાના સહયાગ મળ્યે ન હૈાત તે ગ્રંથ આટલે ઝડપથી પૂર્ણ કરી શકાચા ન હાત. પરમ સ્નેહી વિદય મુનિપ્રવર શ્રી અભયસાગરજી મહારાજને પણ હું ભૂલી ન શકું કે જેમણે મને અપ્રાપ્ય ગ્રંથ પ્રદાન કરીને પોતાના વિરાટ હૃદયને પરિચય કરાવ્યે છે. ભારતીય સાહિત્યના પ્રકાંડ પ`ડિત દલસુખભાઈ માવણિયાજીએ મારા સ્નેહભર્યો આગ્રહને માન આપી મહાવીર પર એમણે લખેલી અપૂર્ણ હસ્તપ્રત મને મેાકલાવી હતી. જેનાથી મને લખવામાં એક નવી સૃષ્ટિ સાંપડી હતી. મેં પંડિતજીની અનુમતિથી એને યથાસ ભવ ઉપયેગ પણ કર્યાં છે. એમનેા સ્નેહસૌજન્યપૂર્ણ સદ્વ્યવહાર સદા સ્મૃતિ પર ચમકયા કરશે. તીર્થંકર ખંડ લખતી વખતે પુરાતત્ત્વવેત્તા મુનિશ્રી કલ્યાણવિજયજી, વિજય ઇન્દ્રસૂરિજી તેમજ ડૉ. મુનિ નગરાજજીના ગ્રંથા પણ ઉપયાગી નીવડચા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પરમ સ્નેહી કમલ-કલાધર શ્રીયુત શ્રીચદજી સુરાના “સરસીને હાર્દિક સહગ પણ ભૂલી શકાય એમ નથી. અત્યધિક સમયને અભાવ તથા અન્ય સાહિત્યક લેખન કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ ગ્રંથની હસ્તપ્રત આદિથી અંત સુધી અવલોકન કરી આવશ્યક સ્થળ પર ભાવ અને ભાષાની દષ્ટિએ સુધારા પણ કર્યા છે, તથા ગ્રંથનું પ્રક વાચન કરી મુદ્રણકલાની દષ્ટિથી અધિકાઅધિક સુંદર બનાવવાનો પ્રયાસ પણ કર્યો છે. એમનું વ્યાપક સૌહાર્દ અને ઉદાર સહાગ સદા અવિસ્મરણીય રહેશે. ઈતિહાસના ઉદુભટ વિદ્વાન સુશ્રાવક શ્રીઅગરચંદ્રજી નાહટાએ હસ્તપ્રત જોઈને પિતાની અમૂલ્ય સૂચનાઓ આપી હતી. તે સાથે અનેક વિદ્વાનોના વિચારોનો તથા એમના ગ્રંથને ઉપયોગ પણ મેં કર્યો છે, તે બધા ગ્રંથ અને ગ્રંથકારોને હું છું. ગ્રંથ પર મૌલિક અને ચિંતનપ્રધાન પ્રસ્તાવના લખનાર ડો. પ્રેમસુમન જૈનને પણ હું આભારી છું. જેમણે મારા આગ્રહને કારણે ખૂબ જલદીથી પ્રસ્તાવના લખીને પિતાની આત્મીયતાથી મને અભિવ્યક્ત કર્યો છે. આશા છે કે મારો આ પ્રયાસ લોકેને ઉપયોગી તથા લાભ દાયક બનશે. અમદાવાદ, –દેવેન્દ્ર મુનિ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન ભગવાન મહાવીરનુ જીવન-દર્શન જૈન સસ્કૃતિના વિકાસની સાથે સકળાયેલ છે. એટલે મહાવીરના વ્યક્તિત્વને સમજવા માટે ધમ તેમજ દનની સૂક્ષ્મ વ્યાપ્યાની જેટલી આવશ્યકતા છે, એટલી જ ઇતિહાસ અને સાહિત્યના સૂક્ષ્મ તુલનાત્મક પરિશીલનની આવશ્યતા છે. જૈન ઇતિહાસના સ્તર ઉકેલતાં અનેક તથ્ય હાથ લાગે છે. જેણે જૈન ધર્મ તેમજ એના પ્રવાના સ્વરૂપને પર્યાપ્ત પ્રમાણમાં સ્પષ્ટ કર્યો છે. આદરણીય શ્રીદેવેન્દ્ર મુનિના ગહેન અધ્યયનની પરિચાયક પ્રસ્તુત કૃતિ- ભગવાન મહાવીર : એક અનુશીલન' એ દિશાની એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધ છે. તીથ કર પરપરા P જૈન-માન્યતા અનુસાર સૃષ્ટિ શાશ્વત છે. સુખથી દુઃખ તરફ અને દુઃખથી સુખ તરફ્ વિશ્વનું ક્રમશઃ અવસર્પણુ તથા ઉત્સપ ણુ થતું રહે છે. અવસણની આદિ સભ્યતા અત્યંત સરલ અને સહજ હતી. કેાઈ પણ પ્રકારની કૌટુબિક વ્યવસ્થા ન હેાવાથી કેાઈ ઉત્તરદાયિત્વ ન હતું. એટલે કેાઈ વ્યગ્રતા ન હતી. જૈન-પંપરામાં એવી માન્યતા છે કે એ સમયે જીવનની આવશ્યકતાઓની પૂર્તિ કલ્પવૃક્ષાથી થઈ જતી હતી. પ્રકૃતિ અને માનવીય તત્ત્વાને આ એક એવે સ`મિશ્રણ યુગ હતા કે જ્યાં ધર્મ-સાધના, પાપ-પુણ્ય, ઊંચનીચ આદિ દ્વન્દ્વાત્મક પ્રવૃત્તિઓનુ અસ્તિત્વ હતું નહીં. જૈન પુરાણકારેાએ એવી પરિસ્થિતિના યુગને ભેાગભૂમિ-વ્યવસ્થાના યુગ કહ્યો છે. પરંતુ જ્યારે અવસર્પિણી કાલચક્રના બીજો અને લગભગ ત્રીજો વિભાગ ક્રમશઃ વ્યતીત થયા એટલે કાલપ્રભાવથી બધી વાતા હ્રાસેાન્મુખ થવા લાગી, કલ્પવૃક્ષા અંગે ઝૂંટાઝૂટી થવા લાગી. એટલે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ એક અસુરક્ષાની સ્થિતિએ સુરક્ષા તેમજ સહયોગને પડકાર કર્યો. એમાંથી સામૂહિક વ્યવસ્થા પ્રતિકૂલિત થઈ, જેથી જૈન-સાહિત્યમાં એને ‘કુલ’ નામ આપવામાં આવ્યું. અને જેણે એ વ્યવસ્થાના શ્રીગણેશ માંડ્યા એને ‘કુલકર’ કહેવામાં આવ્યા. જૈન-પરંપરામાં આ પ્રકારના ૧૪ કુલકરાની માન્યતા છે. પ્રત્યેક કુલકરે વ્યવસ્થાને એક પ્રકારની ગતિ આપી. અંતિમ કુલકર નાભિ હતા. એમના સમય સુધીમાં વિભાજનની વ્યવસ્થાની સાથે સાથે સામાન્ય દંડ-વ્યવસ્થાના પણ પ્રારંભ થઈ ગયા હતા. સમાજમાં કેવલ સ્ત્રી-પુરુષનાં યુગલ જ હતાં. ક્રમશઃ આ સ્થિતિમાં પણ પરિવર્તન થયું. કુલકર નાભિ અને એની પત્ની મરુદેવીનુ જે યુગલ થયુ અને પ્રથમવાર નામ આપવામાં આવ્યું. પુત્રનું નામ ઋષભદેવ અને સહજાત કન્યાનું નામ સુમરેંગલા રાખવામાં આવ્યું. આ ઘટના વિશેષને કારણે જુદા જુદા સમૂહના અલગ અલગ વંશ ખનવાની શરૂઆત થઈ ગઈ. ભગવાન ઋષભદેવના જીવનક્રમે માનવ સભ્યતાને એક નવે વળાંક આપ્યા. એના પુત્ર ભરત, માહુબલી તેમજ સુપુત્રીએ બ્રાહ્મી અને સુંદરીએ નવી વૈવાહિક પર પરાનુ પોતાના સંબધા દ્વારા સમન કર્યું. ઋષભદેવ રાજા ખન્યા એટલે રાજ્યવ્યવસ્થા પણ જન્મી. નગર તેમજ ગામડાઓનું નિર્માણુ અને એની સુરક્ષા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી, ખાદ્ય સમસ્યાના સામનેા કરવામાં આવતાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને પાક–વિદ્યાના પ્રારંભ થતાં પાત્ર–નિર્માણકાર્ય દ્વારા શિલ્પને આરભ થયેા. કલા, લિપિ તેમજ વિજ્ઞાન(ગણિત)ના શિક્ષણના બ્રાહ્મી તેમ જ સુંદરીના શિક્ષણથી પ્રાર’ભ થયેા. ધીમે ધીમે તેના સમાજમાં પશુ વિકાસ થયે. ઋષભદેવકાલીન એ સામાજિક વ્યવસ્થામાં ઉન્નતિના સમયે વ્યક્તિવાદ લગભગ અદૃશ્ય થઈ ગયા અને સમષ્ટિ વિકસીને નજર સમક્ષ આવી. એ નાથી મનુષ્યનું જીવન સુખમય તેા ખન્યું પરંતુ એનામાં મમત્વ, Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થ, પ્રતિસ્પર્ધા આદિ વિકાર પણ ઉદ્ભવ્યા. આના પરિણામે લેકૅષણ અને ધનૈષણેને પણ વિકાસ પામી. આ પ્રમાણે માનવ સંસ્કૃતિ અને સભ્યતાનું જૈન પરંપરામાં જે ચિત્ર ઉપસ્થિત કરવામાં આવે છે તે નિરાધાર નથી. જન પુરાણકારોએ જે પરિસ્થિતિના યુગને ભોગભૂમિ કહી છે તે ભારતીય સભ્યતાના એ યુગની દ્યોતક છે કે જ્યારે કોઈ કૌટુમ્બિક વ્યવસ્થા ન હતી, જ્યારે દૈનિક આવશ્યકતની પૂરતી વૃક્ષો વડે કરવામાં આવતી હતી. જૈન પરંપરાએ એને કલ્પવૃક્ષ નામ દઈને વ્યક્તિના પોતાના પુરુષાર્થની સાર્થકતા અંગે સૂચન કર્યું છે. અને જેને જૈન સાહિત્યમાં કર્મ–ભૂમિ કહેવામાં આવી છે તે આધુનિક સભ્યતાને પ્રારંભનો યુગ છે. આ યુગમાં માનવે કૃષિ, અષિ, મષિ, શિ૯૫ આદિ આજીવિકાનાં કાર્યોને પ્રારંભ કર્યો હતો, જેના પ્રવર્તક જૈન પરંપરા ઇષભદેવને માને છે. ભગવાન ઋષભદેવના સમયને માનવ ખૂબ સરળ હતો. ત્રઇષભદેવે એને કર્મ કરવાની પ્રેરણા આપી. એની બુદ્ધિ જાગૃત કરી. પુરુષાર્થને જાગૃત કર્યો. એટલે વન–સભ્યતામાં જીવનાર માનવ નગરસભ્યતાના નિર્માણ-કાર્યમાં જોડાયે. ધીમે ધીમે તે સમૃદ્ધિને માલિક બને તેમજ સંસ્કૃતિને વાહક પણ. આ વિકાસ-કમથી એ જણાઈ આવે છે કે ઋષભદેવ સિધુ-સભ્યતા(જે નગર-સભ્યતા હતી)ના પૂર્વે પોતાની સાધનામાં લીન હતા. એમની પ્રેરણાથી અને તત્કાલીન માનવનો પુરુષાર્થ જ સિધુ–સંસ્કૃતિના નિર્માણની આધારશિલા રહી હશે. મહાવીરના જીવન-દર્શનની પૂર્વ પરંપરામાં ઇષભદેવ સિવાયના વચ્ચેના ૨૨ તીર્થકરોનાં ચિંતન અને સાધનાને પણ આમાં મહત્ત્વનો ફાળે હશે. ઇષભદેવ પછીના તીર્થ કરે માનવ સભ્યતાના વિભિન કાળે સાથે સંકળાયેલા છે. ત્રીજા તીર્થકર સુવિધિનાથ (પુષ્પદંત) સુધીનો સમય સિધુ-સભ્યતાને વિકાસકાળ માની Page #25 -------------------------------------------------------------------------- ________________ શકાય . તિપ્રસાદ જેને પિતાના “ભારતીય ઈતિહાસઃ એક દષ્ટિ' નામના ગ્રંથમાં આ પ્રમાણેની કેટલીક સમાનતાને સંકેત કર્યો છે. સિંધુ નદીની ખીણની સભ્યતાના પ્રાપ્ત અવશેના આધારે એવું પ્રતીત થાય છે કે એના પુરસ્કર્તા પ્રાચીન વિદ્યાધર જાતિના લેકે હતા તથા એમના ધાર્મિક માર્ગદર્શકે મધ્યપ્રદેશના તે માનવવંશી મૂળ આર્યો હતો કે જે શ્રમણ–સંસ્કૃતિના ઉપાસક હતા. સંભવનાથનું વિશિષ્ટ ચિહ્ન અશ્વ છે અને સિંધુ દેશ હમેશાં એના ૌધવ અશ્વો માટે પ્રસિદ્ધ છે. મૌર્યકાલ સુધી સિન્ડમાં એક સંભૂતક નામને જનપદ અને સાંભવ (સબ્જ) જાતિના લોકો રહેતા હતા, જે અંગે સંભવ છે કે તેઓ સંભવનાથની પરંપરા સાથે સંકલાયેલા રહ્યા હોય. એ પ્રમાણે સિંધુ-સભ્યતામાં નાગફણના છત્રથી યુક્ત કલાકૃતિઓ પણ પ્રાપ્ત થઈ છે, જે સાતમા તીર્થંકર સુપાર્શ્વની હોઈ શકે છે. એમનું ચિહ્ન-લાંછન સ્વસ્તિક છે અને તત્કાલીન સિધુ ઘાટીમાં સ્વસ્તિક એક અત્યંત લેકપ્રિય ચિહ્ન હોવાનું જણાય છે. આ પ્રમાણે જૈન ઈતિહાસમાં વીસ તીર્થકરોની પરંપરા ફક્ત મિથ્યા નથી, પણ એનું પિતાનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ છે. એ વાત જુદી છે કે ઈતિહાસના સ્તરમાં તે હજી સુધી છુપાઈ રહ્યું છે. - માનવ-સત્યતાની સાથે સાથે શ્રમણ-સંસ્કૃતિ કદમ મિલાવે તે કારણે ભારતીય મહાપુરુષોનો સંબંધ એકબીજા સાથે જળવાઈ રહ્યો છે. પછી ભલે તે શ્રમણ-પરંપરાના હોય અથવા વૈદિક પરંપરાના હેય. વીસમા તીર્થકર મુનિ સુવ્રતને સમય રામાયણને ઘટનાકાળ મનાય છે. રામની કથામાં એ અંગે વિવરણ પણ મળે છે. ૨૧ મા તીર્થંકર નમિ મિથિલાના રાજા હતા. એમણે હિંદુ પુરાણમાં પણ રાજા જનકના પૂર્વજ માનવામાં આવ્યા છે. નમિની અનાસક્તિ-વૃત્તિ મિથિલામાં છેક જનક સુધી જોવા મળે છે. એમના Page #26 -------------------------------------------------------------------------- ________________ વંશ અને પ્રદેશને “વિદેહી કહેવાનું કદાચ એ જ કારણ હેય. ૨૨ મા તીર્થંકર નેમિનાથને ઇતિહાસ કૃષ્ણ–બલદેવના કથાપ્રસંગો સાથે સંકળાયેલો છે. નેમિનાથના સંસાર પ્રતિના વિરક્ત ભાવમાં જીવમાત્ર પ્રત્યેની કરુણતા જ મુખ્ય કારણ જણાય છે કે જેનું જિન શાસનમાં મુખ્ય સ્થાન છે. ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની પરંપરા તો ભગવાન મહાવીરના સમયે વિદ્યમાન હતી. પાર્શ્વનાથની જીવનસાધનાએ બુદ્ધ આદિને સારા એવા પ્રભાવિત કર્યા હતા. ઈ. સ. પૂર્વેની છઠ્ઠી શતાબ્દીની ધાર્મિક કાતિની પશ્ચાત્ ભૂમિકા ભગવાન પાર્શ્વનાથના સમયથી જ સ્પષ્ટ થવા લાગી હતી, મહાવીરે જેને પૂર્ણ વિકાસ કર્યો હતો. અપ્રતિમ મહાવીર તીર્થકર મહાવીરના પુત્ર એક વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો હતો. ઋષભદેવના સમયમાં લેકા સરળ હતા તથા વચ્ચેના તીર્થકરોએ સરલ અને સમજુ (જુ-પ્રા) કેને સામનો કર્યો. જ્યારે મહાવીર યુગના લેકે સમયના પ્રભાવે તર્કપ્રિય ચતુર અને એકાન્તવાદી પણ થઈ ગયા હતા એટલે એમને ધર્મને વધુ વ્યથિત સ્વરૂપમાં રજૂ કરવો પડ્યો. જો કે મહાવીર દ્વારા વિચિત ધર્મમાં ઇષભેદવની અકિંચન મુનિવૃત્તિ, નમિનાથની અનાસક્તિ, નેમિનાથની કરુણા અને પાર્શ્વનાથનાં અહિંસામય સાધનેને સમન્વય થયેલું હતું, તેમ છતાં ઘણું બધું નવું હતું. વ્યક્તિગત રૂપે અનુભૂત તત્ત્વજ્ઞાનનું પ્રસ્તુતિકરણ તથા સંઘ વ્યવસ્થા આદિ. મહાવીર સૌથી પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે વ્યક્તિસ્વાતંત્ર્યને સામાજિક અને ધાર્મિક ભૂમિકા પર પ્રસ્થાપિત કર્યું. મહાવીરના વ્યક્તિત્વના અનેક ગુણે છે જે અનુકરણીય છે. મહાવીર તત્ત્વજ્ઞાનના એક સફળ વ્યાખ્યાતા હતા, એમણે જગતના પદાર્થો વડે એનો સાક્ષાત્કાર કરી તેને સુંદર રીતે સમજાવ્યું હતું. સંસારના પદાર્થો (જીવ–સજીવ)નું અધ્યયન એમણે કઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રગશાળામાં નહોતું કર્યું છતાં પોતાના આત્માના સ્પન્દનના વિસ્તાર અને જ્ઞાનના વિશદીકરણ દ્વારા તેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપ આદિને સમજી શક્યા હતા. મહાવીર જ્યારે જગતને અનાદિ અને અનન્ત કહે છે ત્યારે એનો એ અર્થ છે કે સંસારને ન તે કોઈ પેદા કરી શકે છે અને ન તે એને અંત આણી શકે છે. પરિવર્તન ભલે ગમે તે પ્રકારે થયા કરે એની અનન્તતા (સંખ્યાના વિસર્જન)નું એ ગણિત અદ્ભુત છે. એક કુશલ મનોવૈજ્ઞાનિકની જેમ મહાવીરે પ્રાણીઓનાં માનસિક–સ્પન્દન અને એના બાહ્ય-પ્રભાવની વિસ્તૃત ચર્ચા કરી છે. જીવ–અજીવનાં બંધ અને મુક્તિનું વિશ્લેષણ મહાવીરે ખૂબ સૂક્ષ્મતાથી કર્યું છે. એમાંથી કર્મ–સિદ્ધાન્ત પ્રતિફલિત થયેલ છે. મહાવીરનું કથન છે કે જીવમાં ચિતન્યની સાથે જ અચેતન અંશ છે તે જ કમને આકર્ષે છે. એટલે સદા પૂર્ણ રીતે સજાગ રહે અને મૂછ અને અચેતનતાનું ખંડન કરો. મહાવીર દ્વારા થએલી પ્રાણીઓની. આ માનસિક ચિકિત્સા છે. ચેતનતામાં જીવવું એ જ ધર્મ છે. અને ધર્મના અનુષ્ઠાન દ્વારા જ આત્માનું શુદ્ધીકરણ થાય છે. ૧ મહાવીર જાગૃત પુરુષાથ હતા. પોતાના આત્મા પ્રત્યે એટલા જાગૃત હતા કે એમને પિતાની મુક્તિ માટે અન્ય કેઈને પણ સમર્પણ થવાની આવશ્યકતા રહી નહીં. એમણે એ શ્રદ્ધને ખતમ કરી નાખ્યું કે કોઈ એક સમર્પણ કરનાર આત્મા છે અને બીજે અનુકંપા કરનાર આત્મા છે. આમાના બે સ્વભાવ હોઈ જ ન શકે એટલે એમણે સજાગ અને પુરુષાર્થી આત્માને જ પરમાત્મા તરીકે સ્વીકાર્યો છે. ઈશ્વરત્વને ઓળખનાર ભાગ્યે જ કોઈ મહાવીર સમાન થયા હોય. સ્વયં જાગવાનું કોઈ પણ મહાવીર પાસેથી શીખી શકે છે. એમણે નિયમેનો સ્વીકાર કરી નિયતાને તિરોહિત કરી દીધા. 8. gir ધમપદિમ, ૬ સે બાવા પન્નવાઈ ! –થાન, ૧, ૨, ૪૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિશ્રુતપ્રજ્ઞાન ભંડાર હતા ભગવાન મહાવીર. તેઓ જ્ઞાનની બધી અવસ્થામાં સ્વયં પ્રસાર થયા હતા. તેઓ ઈચ્છતા નહોતા કે કઈ આત્મા કોઈ અજ્ઞાનને પકડીને પિતાને જ્ઞાની માનતા રહે. એટલે એમણે જ્ઞાનના પ્રત્યેક અંશની સીમા તેમજ એના વિસ્તારનું વિવેચન કર્યું છે. મતિજ્ઞાનથી લઈને કેવલ જ્ઞાન સુધીના જ્ઞાનનું સ્પષ્ટીકરણ કર્યું છે. જ્ઞાનના આટલા ઊંડાણમાં ઊતરવાને કારણે જ મહાવીર શ્રોતાઓના અન્તઃકરણ સુધી પહોંચી એમના સ્તરને અનુરૂપ દેશના કરતા હતા. તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે કેવળ પિતાના બોલવા અંગે ચિંતા કરી નહીં પણ સાંભળનારને પણ પિતાના સ્તર સુધી આવવાને માર્ગ બતા. જ્ઞાનીને એ જ પુરુષાર્થ છે કે તે સ્વયં સજાગ રહીને બીજાને અપ્રમાદી બનાવે છે. મહાવીરે વારંવાર જ્ઞાનીને પ્રમાદી ન બનવાનું જણાવ્યું છે. જેમકે–અરું ગુણરસ પમાણમાં પાણી ન માય (માવા. ૧, ૨, ૪) ઈત્યાદિ વાતને જૈન આચાર્યોએ આગળ વધારી છે. કુદકુન્દ કહે છે કે બુદ્ધિને દુરુપયોગ ન કરે (પંચાસ્તિકાય, ૧૪૦). કેટલી ઊંચી અને આધુનિક સંદર્ભની વાત છે? સત્યના તલસ્પર્શી સાધક ભગવાન મહાવીરે પૂર્ણજ્ઞાનના અધિષ્ઠાતા બનીને કહ્યું કે લોકે જ્ઞાનનું કેટલું નાનું કિરણ પકડીને બેઠા છે, જ્યારે સત્યની એાળખાણ સૂર્ય સમાન પ્રકાશયુક્ત જ્ઞાનથી થઈ શકે છે. મહાવીરના યુગમાં ચિંતનની ધારા અનેક ટુકડાઓમાં વિભક્ત થઈ ગઈ હતી. વૈદિક પરંપરાના અનેક વિચારક હતા. ત્યારે શ્રમણ–પરંપરામાં ૬-૭ વિચારકે પિતાને ૨૪મા તીર્થંકર સાબિત કરવામાં મચી પડયા હતા. મહાવીર આ બધાથી અલગ હતા. એમને એ આશ્ચર્ય થતું હતું કે સત્યના આટલા બધા દાવા કરનારાઓ કેવી રીતે પેદા થયા છે, કે જે પદાર્થના અધિકાંશ અશેને જ જાણતા નથી. પદાર્થના અનંત ગુણ, અનંત પર્યાય છે, તે પછી આપણે કેવી રીતે કોઈ એક પક્ષના આગ્રહી બની, Page #29 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે જ્ઞાની હોવાનો દંભ કરી શકીએ ? એટલે એમણે અનેકાન્તવાદનું પ્રતિપાદન સ્વાવાદના માધ્યમ દ્વારા કર્યું. અનેકાન્તવાદ યા સ્વાદુવાદની જેટલી દર્શન અને ચિંતનના ક્ષેત્રમાં આવશ્યકતા છે, એનાથી ઘણું વધારે જરૂર છે વ્યાવહારિક દૈનિક જીવનમાં. મહાવીર દ્વારા પ્રણીત અનેકાતવાદની એ જ નિષ્પત્તિ છે, કે આપણે આપણી જાતને એટલી તૈયાર કરીએ કે બીજાનું સાંભળી શકીએ. કહેવાની ક્ષમતા કરતાં અન્યને સાંભળવાની ક્ષમતા ઘણી મોટી છે. એનાથી વ્યક્તિ સત્યના એ અંશેને પણ જાણી લે છે કે જ્યાં એની દષ્ટિ પહોંચી શકી ન હોય. મહાવીરનું આ સમવયનું ચિંતન સર્વ કાલ અને પરિસ્થિતિઓમાં અનુકરણીય છે. વાસ્તવમાં મહાવીર મહાન વ્યવસ્થિત ચિંતક હતા. આત્મજાગરણ (સમ્યગદર્શન) બાદ જગદર્શન (સમ્યજ્ઞાન) થઈ ગયા પછી એનાથી પ્રગટ થનાર આચરણ(સમ્યચરિત્ર)ની એમણે વાત કરી છે. કેઈ પણ વ્યક્તિનું આચરણ સમાજથી ભિન્ન હોઈ શકે નહીં. એટલે મહાવીરે જે પદ્ધતિનું નિર્માણ કર્યું છે એમાંથી પ્રગટ થતું આચરણ કોઈને પણ હાનિકારક થઈ શકે નહીં. માટે એમણે જ્ઞાની સાધકના આચરણને ફૂલની સુવાસ જેવું ગણાવ્યું છે. મહાવીરના જીવન-દર્શનની નિષ્પત્તિ અહિંસા છે. અહિંસાને ઉપદેશ ભારતીય સંસ્કૃતિમાં ન નથી. મહાવીરની પૂર્વના તીર્થકરોએ પણ કરુણા, વાત્સલ્ય આદિ ગુણોના વિકાસ દ્વારા જીના પ્રાણઘાતને રોકવાની વાત કરી હતી. મહાત્મા બુદ્ધે પણ અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા કરી હતી. પરંતુ મહાવીરે અહિંસાને જેટલા ઊંડાણથી અવલોકી અને અનુભવી છે, એવું કઈ બીજું ઉદાહરણ નથી. પ્રાણી માત્ર પર પોતાને અધિકાર કરે, એના પર શાસન કરવું, ઉત્તેજિત કરવું તથા એની ભાવનાને આંચકે આપ-ઠાકર મારવી વગેરે ક્રિયાઓ મહાવીરની દષ્ટિએ હિંસા જ હતી. એટલે એમણે આ બધી વૃત્તિના ત્યાગને જ અહિંસા ગણાવી છે. જેમકે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ सम्वेपाणा ...ण हतब्वा, ण अज्जावेयब्बा, ण परिघेतव्वा, ण परितावेयवा ग उद्दवेयव्वा ।' –આચા. ૧, ૪, ૧. આ બધું ત્યારે થશે કે જ્યારે માનવ આત્મવત્સમy”ની. ઉલ્લેષણને ઓળખશે. મહાવીરે અહિંસાની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આપી છે-“સમભાવ રાખો.” આત્મજ્ઞાન અહિંસા છે તથા આત્મઅજ્ઞાન હિંસા-આજ સૂત્રને વિસ્તાર જૈન આગમમાં થયો છે. અહિંસા સિવાયનાં અન્ય વૃત્તો અથવા સિદ્ધાંત એની સુરક્ષા માટે છે. વ્યક્તિને નિર્ભય અને સંવિભાગી બનાવવા માટે છે. અપરિગ્રહનું વિવેચન વ્યક્તિ અને સમાજમાં સામંજસ્ય સ્થાપિત કરવા માટે છે. મહાવીરે અન્ય તપ આદિ સાધનાનું પણ નિરૂપણ કર્યું છે કે જે વ્યક્તિના આધ્યાત્મિક ઉત્કર્ષ સાથે સાથે એનાથી પ્રગટ થનાર આચરણને પણ વિશુદ્ધ બનાવે છે. સાંસ્કૃતિક વારસે ભગવાન મહાવીર ઈતિહાસનું એક એવું વ્યક્તિત્વ છે કે જેનાથી દાર્શનિક, ધાર્મિક, સામાજિક તેમ જ રાજનૈતિક ક્ષેત્ર હમેશાં પ્રભાવિત થતું રહ્યું છે. કેવળ ભાષા તેમ જ સાહિત્યના ક્ષેત્રમાં જ મહાવીરનો વ્યાપક પ્રભાવ છે એમ નહીં પરંતુ ભારતીય શિલ્પમાં પણ મહાવીરના જીવનદર્શનની અનેક છબીઓ અંકિત થયેલી છે. મહાવીરે ભગવાન પાર્શ્વનાથના ચિંતનને એક નવે નાદ આપ્યો તથા પિતાની મૌલિક ઉદ્દભાવનાઓ પણ સ્થાપિત કરી. એમણે જીવનના સમગ્ર વિકાસને માટે સમાજને એક નવી આચાર–સંહિતા આપી. વર્ણ અને જાતિની આધારભૂમિ પર ટકેલી પરંપરાગત સમાજ સંરચનાનું ખંડન કર્યું. વ્યક્તિના સ્વત્વની પ્રતિષ્ઠા કરી અને એકલાપણાનું મહત્વ સમજાવ્યું. મહાવીર સૌ પ્રથમ વ્યક્તિ હતી કે જેમણે કહ્યું કે આત્માના વિકાસમાં કેઈન સહારાની આવશ્યકતા નથી.एगे चरेज्ज धम्म। –પ્રશ્ન વ્યાકરણ ૧, ૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આત્મનિર્ભરતાનું આ ચિંતન મહાવીર દ્વારા ધાર્મિક ક્ષેત્રથી સમાજ પર્યન્ત વિસ્તર્યું. મહાવીરે કહ્યું, સમાજમાં પરિવર્તન લાવવા માટે વ્યક્તિને પરિવર્તિત કરવી જોઈએ. સામાજિક જીવનમાં વિષમતા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી વ્યક્તિ બીજાની સહાયની અપેક્ષા રાખે. એટલે મહાવીરે કહ્યું વ્યક્તિ સ્વયં મર્યાદિત છે, એની મર્યાદા માટે મહાવીરે પાંચ વ્રતની વ્યાખ્યા આપી છે. અહિંસાના પાલન દ્વારા તે વાત્સલ્ય તેમજ સમભાવને પ્રસાર કરે છે. સત્ય દ્વારા તે વાણીના પ્રયોગમાં સ્વયં મર્યાદિત બને તથા સમસ્યાની સચ્ચાઈ સુધી પહોંચીને સમાધાન શોધે. અચૌર્યનું પાલન એને ભયથી મુક્તિ અપાવે છે તથા લોકસંવરણ શીખવે છે. બ્રહ્મચર્યવ્રતના પાલન દ્વારા તે સ્ત્રીસ્વાતંત્ર્યની રક્ષા કરે છે. સ્વયં વાસનાઓથી મુક્ત બને છે તથા અપરિગ્રહ વ્રતના પાલન દ્વારા વ્યક્તિ સંગ્રહ કરવાની વૃત્તિથી અલિપ્ત રહે છે. પિતાની જાતને અસુરક્ષામાંથી બહાર કાઢી નિર્ભયી બનાવે છે. बहुंपि लदधुं न निहे, परिग्गहाओ अप्पाणं अवसक्किज्जा। –આચા. ૧, ૨, ૫ સામાજિક ક્ષેત્રમાં ભગવાનનું મહત્ત્વપૂર્ણ ગદાન છેવ્યક્તિને ઊંચ-નીચના ઘેરામાંથી બહાર લાવવામાં આવી. એમણે કદી પણ જન્મને મહત્વ આપ્યું નથી. વ્યક્તિના ગુણેની જ પ્રશંસા કરી છે. પછી ભલે તે ગમે તે જાતિ કે વર્ણન કેમ ન હોય ! આજ કારણે એમણે પોતાના જીવનને પ્રારંભ પ્રતિષ્ઠાનને ઠેકર મારી ઝૂંપડીએથી કર્યો. લોકોને અનાસક્ત સમભાવી અને સંવિભાગી બનાવવા પહેલાં પોતે સહારા–નિષ્કચન બની ગયા. એમણે પિતાની વાત એ ભાષામાં કહેવાની શરૂ કરી કે જે સામાન્ય માણસની ભાષા હતી. વળી જે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે સાંકળનારી હતી. સમાજ પ્રત્યેના મહાવીરના આ દષ્ટિકોણે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તત્કાલીન સામન્તશાહી-વાતાવરણને લેાકતંત્રમાં પલટાવી દીધું. રાજનીતિની પરિભાષા તેમજ શાસન-વ્યવસ્થા અહિંસાપ્રધાન વિચારધારા સાથે આપોઆપ સાંકળવામાં આવી. કેમકે સામાન્ય જનની ઉપેક્ષા કરવી સરલ નથી. નિધન વ્યક્તિ એટલી જ સ્વતંત્ર સત્તાવાળી છે, જેટલી ધનવાન વ્યક્તિ. સાધુ પણ એની ઉપેક્ષા કરી શકતા નહીં. ૧ ભગવાન મહાવીરના ચિંતને ભારતીય મનીષાને ખૂબ પ્રભાવિત કરી છે. ભારતની પ્રાચીન ભાષાઓથી આર.ભી આધુનિક ભાષા પન્ત મહાવીરની ગૌરવગાથા ગૂંથાએલી છે. એમના ચિંતનના વિકાસ પ્રાકૃત, સ`સ્કૃત, અપભ્રંશ તેમજ આધુનિક ભાષામાં સાહિત્યના વિભિન્ન કથાનકા, દૃષ્ટાન્તા તથા રૂપકે। દ્વારા પ્રસ્તુત કરવામાં આળ્યેા છે. સંભવત: મહાવીર દ્વારા પ્રણીત ધર્મની વ્યાખ્યામાં સર્વાધિક અભિપ્રાય (Motifs) અને પ્રતીકાના પ્રાગ થયેલા છે. સંસ્કૃત, પ્રાકૃતમાં તે પ્રતીક ગ્રંથ સ્વતંત્ર રૂપમાં જૈનાચાય દ્વારા લખાયેા છે.’ જેમાં એમણે કહ્યુ છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને જ મેધાવી વિનમ્ર થાય છે અને જ્ઞાનના અભાવમાં સંયમ રહે નહી. [ ઉત. ૨૮, ૩૦] જ્ઞાન જ સાચા પ્રકાશ છે— जाणुज्जोवो जीवो —ભગવતી આરાધના ગા. ૭૬૮ જ્ઞાનના આ મહિમાને કારણે જ ભગવાન મહાવીરની પરંપરામાં વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ જૈનાચાય નિષ્ણાત ખનતા રહ્યા છે. શિક્ષણના પ્રસંગ પર જૈનાગમામાં વિભિન્ન કલાઓનું વર્ણન ઉપલબ્ધ થાય છે. જે વિવિધ શિલ્પ તેમજ વિદ્યાએ દૈનિક જીવનમાં પ્રયુક્ત થતી હતી એના સંદર્ભો પણ જિનાગમમાં મળે છે. આયુર્વેદવિજ્ઞાન, યુદ્ધવિજ્ઞાન, રસાયન-શાસ્ત્ર, યંત્રશિલ્પ આદિના કેટલાક १. नीयं कुलमइक्कम्म ऊसढं नाभिधारए । —દશ. ૧, ૨, ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ વ સ'Ò જૈનાચાર્યાએ પ્રાકૃતમાં આપ્યા છે કે જે અન્ય ભાષામાં ઉપલબ્ધ થતા નથી. ઉત્તરાધ્યયન ટીકા (૪, પૃ. ૮૩) તેમજ દશવૈકાલિક ચણિ (૧, પૃ. ૪૪) આદિના સંદર્ભોમાંથી તે જાણવા મળે છે કે ધાતુના પાણીથી તાંખા વગેરેને સિક્ત કરી, સુવ મનાવવામાં આવતું હતું. ‘કુવલયમાલા કહા 'માં એને ધાતુવાદ કહેવામાં આવ્યે છે, જેનુ વિસ્તૃત વર્ણન એ જ ગ્રંથમાં છે. કલા તેમજ વિજ્ઞાન ઉપરાંત જૈનાગમેામાં તત્કાલીન સભ્યતાનાં વિવિધ ઉપકરણાનું પણ વિવેચન થયું છે. પ્રાચીન ભારતનાં વસ્ત્ર, આભૂષણ તેમજ મનેારજનનાં વિવિધ સાધનેાની પ્રર્યાપ્ત જાણકારી જૈન સાહિત્યના અધ્યયનથી થઈ શકે છે. આ પ્રમાણે માત્ર ભગવાનની પૂર્વ-પરંપરા, એમનું જીવન-દન, સાંસ્કૃતિક-વારસે। જ નહીં પર’તુ એમની પરંપરામાં વિકસેલાં સાહિત્ય અને શિલ્પ પણ ભારતીય સ ંસ્કૃતિની ગૌરવગાથા કહેવાય છે. તથા ભારતીય ચિંતક અને મનીષીઓની આત્માનુભૂતિને એમને સાક્ષાત્કાર કરાવે છે. આધુનિક સંદર્ભોમાં-ભગવાન મહાવીરના જીવન-દર્શનને સમગ્ર રૂપમાં પ્રસ્તુત કરવાની અત્યંત આવશ્યકતા છે. આ દિશામાં છેલ્લાં ૫૦ વર્ષથી વિદ્વાનેા દ્વારા પ્રયાસ કરવામાં આળ્યેા છે. કેટલાક સારા ગ્રંથે! મહાવીરના વ્યક્તિત્વને પ્રગટ કરનાર મારી સમક્ષ આવ્યા છે પરંતુ શ્રધ્યેય દેવેન્દ્ર મુનિજીના પ્રસ્તુત ગ્રંથ સ્વયં સંપૂર્ણ અને મૌલિક છે. એમાં મુનિજીએ મહાવીર પૂર્વેની તથા સમકાલીન પર પરાનું સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક અનુશીલન કર્યુ' છે. પ્રસ્તુત ગ્રંથના અવલેાકનથી મને જણાયુ કે મુનિજીની લેખનશૈલીમાં માત્ર પરંપરાનાં તથ્યેાને પકડી લેવાની તીક્ષ્ણ ષ્ટિ છે એટલુ જ નહીં પરંતુ તે તઐાને વિભિન્ન સંદર્ભો વડે તપાસી એને સુંદર અને સુખાધ રીતે પ્રસ્તુત કરવાની ક્ષમતા પણ છે; એમને આ ગ્રંથ વાંચીને મને મુનિજીમાં પ્રાચીન પ`ડિતાની કુશાગ્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ બુદ્ધિ તેમજ આધુનિક અનુસંધાનકારની વૈજ્ઞાનિક પ્રણાલી પણ જોવા મળી. મહાવીરની પૂર્વની પરંપરાની રજૂઆતમાં મુનિજીએ માત્ર સાહિત્યિક જ નહીં પરંતુ પુરાતાત્ત્વિક પ્રમાણેાના પણ ઉપયોગ કર્યાં છે. એથી તેઓ અવતારવાદ સામે ઉત્તારવાદનું પ્રતિપાદન કરી કહી શકયા છે કે મહાવીરની પરપરામાં વ્યક્તિની આંતરિક શક્તિઆનું ઊર્ધ્વીકરણ થાય છે, નહી' કે ઊંચ-સ્થાને પ્રતિષ્ઠિત એવી આત્મશક્તિઓનું અવતરણ થાય છે. ભગવાન મહાવીર : એક અનુશીલન'માં વિષયની રજૂઆતની સાથે સાથે વિષયનું ઊંડાણુ પણ જોવા મળે છે. ૨૪ અવતારાની વાત કરતી વખતે લેખકે ભારતીય ચિંતકાના અવતારા અંગેના વિભિન્ન દષ્ટિકેણુનું મથન કર્યું છે. ઋષભદેવના જીવનદનની વ્યાખ્યા કરતી વખતે માત્ર ભારતીય જ નહીં પરંતુ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના વિભિન્ન દેશમાં પણ ઋષભદેવ ઉપાસ્ય હાવાનું સૂચન કરનાર વિદેશી પ્રમાણેાના સારા પ્રમાણમાં ઉપયેગ મુનિજીએ કર્યા છે. સાધુ-જીવનની મર્યાદામાં રહીને આટલા સંદર્ભો આપવા તે શ્રી દેવેન્દ્ર મુનિજીને પોતાના પુરુષા છે. આ બધાથી અતિરિક્ત પ્રસ્તુત પુસ્તક વિશુદ્ધ-બુદ્ધિજીવી પરંપરામાં લખવામાં આવ્યુ છે. વળી તે સ ંપ્રદાયના ઘેરાથી દૂર રહ્યુ છે. આ કારણે મુનિ જીને આ પ્રયત્ન સફળ જ થચે છે એટલુ’ જ હી પરંતુ ભગવાન મહાવીરના વ્યક્તિત્વને અનેક આયામામાં ઉદ્ઘાટિત પણ કરે છે. વળી તેઓએ અનેક પાવ -પ્રસ ંગાને અનુકરણીય બનાવ્યા છે. આશા છે કે બૌદ્ધિક જગતમાં આ પુસ્તકના જેટલેા આદર થશે એટલેા જ લાભ જૈનધમ તે જ મહાવીરમાં આસ્થા રાખનાર વ્યક્તિઓને પણ થશે. અસ્તુ. સહાયક પ્રાફ્ેસર પ્રાકૃત-સંસ્કૃત વિભાગ ઉદયપુર વિશ્વવિદ્યાલય गाणं रस्स सार –ડૉ. પ્રેમસુમન જૈન એમ. એ. ( પાલી-પ્રાકૃત, જૈનિમ, પ્રાચીન ઇતિહાસ) સિદ્ધાન્તશાસ્ત્રી, સાહિત્યાચાય, પીએચ.ડી. Page #35 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રથમ ખંડ પૃષ્ઠ ૧ થી ૨૦૭ સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક પર્યવેક્ષણ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૭૩ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક ૧૩૭ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૫૬ દ્વિતીય ખંડ પૃષ્ઠ ર૦૯ થી ૭૮૪ જીવનની સહસમુખી સાધના ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૧૧ ગૃહસ્થ જીવન २६४ સાધક જીવન ४६६ ગણધરવાદ ૫૧૩ તીર્થકર જીવન [ ઉપદેશ], ૭૬૫ પરિશિષ્ટ : ૧. ભગવાન મહાવીરના વિહાર તથા વષક્ષેત્ર ૨. મહાવીર જીવનના મહત્ત્વપૂર્ણ સંદર્ભ ૩. ગણધરન–પરિચય ૪. વ્યક્તિ -પરિચય ૫. ભૌગોલિક–પરિચય ૬. શબ્દ-કેષ ૭. પુસ્તકમાં ઉદ્ધત ગ્રંથસૂચી. ૧૫૭ ૮. શુદ્ધિપત્ર Page #36 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર એક અનુશીલન * Page #37 -------------------------------------------------------------------------- ________________ Page #38 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રથમ ખડે સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક પ વેક્ષણ ૧. ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ૨. ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૩. ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક ૪. ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર. Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ A IIIMENTS * * * ૧. ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા • ધર્મ અને દર્શન ધર્મ અને દર્શનનું ક્ષેત્ર • જૈનધર્મ' • જૈનધર્મ: એક સ્વતંત્ર અને પ્રાચીન • જૈનધર્મનાં પ્રાચીન નામ • તીર્થ અને તીર્થકર • તીર્થંકર અવતાર નથી ઉતારવાદ • તીર્થકર અને અન્ય મુક્ત આત્માઓ વચ્ચે ભેદ ૦ ચોવીસ તીર્થંકર • ચોવીસ અવતાર • વીસ બુદ્ધ • આદિ તીર્થકર ઋષભદેવ • અજિત તથા અન્ય તીર્થકર • અરિષ્ટનેમિ ભગવાન પાશ્વ • વૈદિક સાહિત્યમાં જૈનસંરકૃતિને સૂર તીર્થકર અને નાથ સંપ્રદાય Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧. ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા * ધર્મ અને દર્શન એ બે જીવનનાં અભિન્ન અંગ છે. જ્યારે માનવ ચિંતનના સાગરમાં ઊડે અવગાહન કરે છે, ત્યારે દર્શનને જન્મ થાય છે. જ્યારે તે આ ચિંતનને જીવનમાં પ્રયાગ કરે છે, ત્યારે ધર્મનું અવતરણ થાય છે. માનવ મનના લેશની ઉપશાંતિ અર્થે ધર્મ અને દર્શન અનિવાય સાધન છે. ધર્મ અને ન મહાન દાનિક સુકરાત સમક્ષ કોઈ જિજ્ઞાસુએ પૃચ્છા કરી કે શાંતિ કયાં છે અને શું છે? દાનિકે આનું સમાધાન કરતાં કહ્યું : “મારા માટે શાંતિ મારાં ધર્મ અને દર્શન છે. તે બહાર નહી. પણ મારી ભિતરમાં છે.” સુકરાતની દૃષ્ટિએ ધર્મ અને દર્શન પરસ્પર ભિન્ન નહીં પણ અભિન્ન છે. એના પછી ગ્રીક તેમજ યુરેાપીય દાર્શનિકોમાં ધર્મ અને દન પરત્વે મતભેદ ઉપસ્થિત થાય છે. સુકરાતે દન અને ધર્મીનુ જે નિરૂપણ કર્યું છે, તે પ્રાયઃ જૈનધર્મ સાથે સમાનતા ધરાવતું પ્રતીત થાય છે. જૈન ધર્મમાં આચારના પાંચ ભેદ માનવામાં આવે છે.૧ જેમાં જ્ઞાનાચાર પણ એક છે. જ્ઞાન અને આચાર પરસ્પર સાપેક્ષ છે. આ દૃષ્ટિએ વિચાર એ દશન અને આચાર એ ધર્મ છે. ૧. સ્થાનાંગ ૫, ઉદ્દે॰ ૨ સૂત્ર ૪૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા પાશ્ચાત્ય ચિંતકોએ ધર્મ માટે “રિલીજન અને દર્શન માટે ફિલસફી” શબ્દ પ્રચે છે. પરંતુ ધર્મ અને દર્શન શબ્દોમાં જે ગાંભીર્ય અને વ્યાપકતા છે તે રિલીજન” અને “ફિલોસોફી' શબ્દથી વ્યકત થતાં નથી. ભારતીય વિચારકોએ ધર્મ અને દર્શનને પૃથક પૃથફ તરીકે સ્વીકાર્યા નથી. જે ધર્મ છે તે દર્શન પણ છે. દર્શન તર્ક પર આધારિત છે, તે ધર્મ શ્રદ્ધા પર. તે પરસ્પર બાધક નહીં સાધક છે. વેદાંતમાં જે પૂર્વમીમાંસા છે તે ધર્મ છે અને ઉત્તરમીમાંસા છે તે દર્શન છે. ગ આચાર છે તે સાંખ્ય વિચાર છે. બૌદ્ધ પરંપરામાં હીનયાન દર્શન છે તે મહાયાન ધર્મ છે. જૈન ધર્મમાં મુખ્યતઃ બે તો છે–એક અહિંસા અને બીજું અનેકાંત. અહિંસા ધર્મ છે અને અનેકાન્ત દર્શન છે. આ પ્રમાણે દર્શન ધર્મ છે અને ધર્મ દર્શન છે. વિચારમાં આચાર અને આચારમાં વિચાર એ ભારતીય ચિંતનની વિશેષતા છે. ગ્રીક અને યુરોપમાં ધર્મ અને દર્શન પરસ્પરના સહાકારમાં નહીં પણ પરસ્પરના વિરોધમાં ઉપસ્થિત છે. જેના ફલસ્વરૂપ જીવનમાં જે આનંદની અનુભૂતિ થવી જોઈએ તે થતી નથી. પાશ્ચાત્ય વિચારકોએ ધર્મમાં બુદ્ધિ, ભાવના અને ક્રિયા એ ત્રણ તને સમાવેશ કર્યો છે. બુદ્ધિથી તાત્પર્ય છે જ્ઞાન, ભાવનાને અર્થ છે શ્રદ્ધા અને ક્રિયાને અર્થ છે આચાર. જૈન દષ્ટિએ સમ્યક્ શ્રદ્ધા સભ્ય જ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ ત્રણેને ધર્મમાં સમાવેશ થાય છે. હેગેલ” અને “મિકસમૂલરે ધર્મની જે પરિભાષા આપી છે એમાં જ્ઞાનાત્મક અંશ પર ભાર મૂક્યો છે. અને અન્ય બે અંશેની ઉપેક્ષા કરી છે. માટે ધર્મની જે પરિભાષા આપી છે એમાં જ્ઞાનાત્મક સાથે ક્રિયાત્મક અંશ પર પણ લક્ષ્ય આપ્યું છે. પણ ભાવાત્મક અંશની એણે પણ ઉપેક્ષા કરી છે. પરંતુ માટિન્યૂએ ધર્મની જે પરિભાષા પ્રસ્તુત કરી છે એમાં વિશ્વાસ, વિચાર અને આચાર એ ત્રણેને મધુર સમન્વય છે. અન્ય શબ્દોમાં કહીએ તે ભકિત, જ્ઞાન અને કર્મ એ ત્રણેનો એણે પિતાની પરિભાષામાં સમાવેશ કર્યો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર એક અનુશીલન ધમ અને દર્શનનું ક્ષેત્ર પાશ્ચાત્ય વિચારકોની દષ્ટિએ ધર્મ અને દર્શનનો વિષય સમગ્ર વિશ્વ છે. દર્શન માનવની અનુભૂતિઓની તર્કપૂર્ણ વ્યાખ્યા કરી સમગ્ર વિશ્વના આધારભૂત સિદ્ધાંતની અન્વેષણ કરે છે. ધર્મ પણ આધ્યાત્મિક મૂલ્ય દ્વારા સમગ્ર વિશ્વનું વિવેચન કરવાનો પ્રયાસ કરે છે. ધર્મ અને દર્શનમાં બીજી સમતા એ છે કે તે માનવીય જ્ઞાનની એગ્યતામાં, યથાર્થતામાં તથા પરમ તત્વમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. દર્શનમાં મેધાની પ્રધાનતા છે, તે ધર્મમાં શ્રદ્ધાની. દર્શન બૌદ્ધિક આભાસ છે, તે ધર્મ આધ્યાત્મિક વિકાસ છે. દર્શન સિદ્ધાંતને પ્રધાનતા આપે છે, તે ધર્મ વ્યવહારને. આજકાલ એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે છે કે ધર્મ અને દર્શનને જન્મ ક્યારે થયે? આ પ્રશ્નના ઉત્તરમાં સંક્ષિપ્તમાં એટલું લખવું પર્યાપ્ત છે કે વર્તમાન ઐતિહાસિક દૃષ્ટિથી એના આદિઆરંભની શેધ કરવી મુશ્કેલ છે. એના માટે આપણે પ્રાગૈતિહાસિક કાલમાં જવું પડે. જેની ચર્ચા અમે આગળ પર કરીશું. પરંતુ અત્રે એ યાદ રાખવું જોઈએ કે દર્શનના અભાવમાં ધર્મ અપૂર્ણ છે, અને ધર્મના અભાવમાં દર્શન પણ અપૂર્ણ છે. માનવ જીવનને સુંદર, સ-રસ અને મધુર બનાવવા અર્થે આ બે તત્ત્વોની જીવનમાં અત્યંત આવશ્યકતા છે. આધુનિક મનીષાને એક બીજો પ્રશ્ન પણ વિવાદાસ્પદ રહ્યો છે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે પરસ્પર કેવો સંબંધ છે? અત્રે આ અંગે વિસ્તારથી વિવેચન કરવાને અવકાશ નથી પણ સંક્ષેપમાં એટલું કહેવું આવશ્યક છે કે ધર્મનો સંબધ મુખ્યતઃ આંતરિક જીવન સાથે છે, જ્યારે વિજ્ઞાનને સંબંધ બાહ્ય જગત (પ્રકૃતિ) સાથે છે. ધર્મનું પ્રધાન લક્ષ્ય મુક્તિની સાધના છે જ્યારે વિજ્ઞાનનું મુખ્ય લક્ષ્ય છે પ્રકૃતિનું અનુસંધાન. વિજ્ઞાનમાં સત્યનું તે પ્રઘાન્ય છે, Page #44 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂવ કાલીન જૈન પરંપરા પણ “શિવ” અને “સંદરનો એમાં અભાવ છે. જ્યારે ધર્મમાં “સત્ય, શિવ” અને “સુંદર' એ ત્રણેને સુભગ સમન્વય છે. જૈનધર્મ જૈન ધર્મ વિશ્વને એક મહાન ધર્મ પણ છે અને દર્શન પણ છે. આજ પર્યન્ત પ્રચલિત અને પ્રતિપાદન સર્વ ધર્મ તથા દર્શનમાં તે અદ્ભુત, અનન્ય તેમજ જીવનવ્યાપી છે. વિશ્વનો કોઈ પણ ધર્મ એની સ્પર્ધા કરી શકે એમ નથી. એમાં એવી અનેક વિશેષતા એ છે કે જેના કારણે તે હાલમાં પણ વિશ્વના વિચારકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. અત્રે એ સ્પષ્ટ કરી દેવું અનિવાર્ય છે કે પ્રસ્તુત વિચારણું કે માન્યતા પાછળ વિશુદ્ધ સત્ય કે તથ્યની અન્વેષણ કરવાને હેતુ જ મુખ્ય છે, નહીં કે કોઈ ધર્મની પ્રતિ ઉપેક્ષા, આક્ષેપ કે ઈર્ષાની ભાવના. - સ્વાભાવિકપણે અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જૈન ધર્મ અને દર્શન આટલાં મહાન તેમજ શ્રેષ્ઠ છે તે એને અનુસરનારા લોનીકો સંખ્યા આટલી અલ્પ કેમ? આના ઉત્તરમાં એમ કહી શકાય કે સામાન્યતઃ માનવ સદા સુખ-સગવડવાદી રહ્યો છે. તે પ્રાયઃ સરળ માર્ગ પસંદ કરે છે, કઠિન માર્ગ નહીં. આજ ભૌતિકવાદી મનવૃત્તિના યુગમાં આ પ્રવૃત્તિ દ્રૌપદીના ચીરની જેમ વૃદ્ધિ પામતી રહી છે. માનવ વધુ ને વધુ ભૌતિક સુખ-સગવડ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને તે અર્થે તે રાતદિવસ પ્રયાસ કરતા રહે છે તથા એમાં જ પિતાના જીવનની સાર્થકતા અનુભવે છે. જ્યારે જૈનધર્મ ભૌતિક્તા પર નહીં પણ આધ્યાત્મિકતા પર ભાર મૂકે છે. તે સ્વાર્થ નહીં પણ પરમાર્થને અપનાવવાનો અનુરોધ કરે છે તે પ્રવૃત્તિ નહીં પણ નિવૃત્તિની પ્રેરણા આપે છે, તે ભેગ નહીં પણ ત્યાગની વૃદ્ધિ કરે છે; વાસના નહીં પણ ઉપાસનાને અપનાવવાનો બંધ કરે છે. આના ફલરૂપે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી ને ઓછી Page #45 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન થતી રહે છે. પરંતુ આ અસમર્થતા, અાગ્યતા તેમજ દુર્ભાગ્ય આજના ભૌતિકવાદી માનવનાં છે, નહી કે જૈનધર્મ અને દર્શનનાં છે અનુયાયીઓની અધિકતા કે ન્યૂનતાના માપદંડથી કોઈ ધમને શ્રેષ્ઠ કે કનિષ્ઠ માનવે તે ન્યાયપૂર્ણ નથી. જૈનધમની ઉપયેાગિતા અને મહાનતા જેટલી ભૂતકાળમાં હતી, તેનાથી અધિક પ્રમાણમાં આધુનિક યુગમાં છે. આજકાલ વિશ્વને ભાગ્યવિધાતા ચિતિંત છે. ભૌતિક સુખ-સગવડોની અમર્યાદિત ઉપલબ્ધિ છતાં જીવનમાં આનંદની અનુભૂતિ થતી નથી. તેએ અનુભવે છે કે આધ્યાત્મિકતા વિનાની ભૌતિક ઉન્નતિ જીવન માટે વરદાન નહીં પણ અભિશાપ અની જાય છે. જૈનધમ : એક સ્વતંત્ર તેમજ પ્રાચીન ધમ આધારભૂત રીતે કહી શકાય કે જૈનધમ વિશ્વના સૌથી પ્રાચીન ધમ છે. એ ન તા વૈદિક ધર્મની શાખા છે કે ન તે બુદ્ધધમાઁની. પરંતુ તે એક સર્વતંત્ર સ્વતંત્ર ધર્મ છે, દન છે. એ ખરુ છે કે જૈનધર્મ’ શબ્દના પ્રયાગ વેદોમાં, ત્રિપિટકોમાં અને આગમમાં મળી આવતા નથી; એના કારણે તથા સાંપ્રદાયિક અભિનેિવેશન કારણે કેટલાક ઇતિહાસકારોએ જૈનધર્મને અર્વાચીન માનવાની ભયંકર ભૂલ કરી છે. જેમનું ઐતિહાસિક જ્ઞાન યાને પાત્ર છે. << · વૈદિક સંસ્કૃતિ કા ઇતિહાસ ' નામના ગ્રંથમાં શ્રી લક્ષ્મણ શાસ્ત્રી જોષીએ લખ્યું છે જૈન તથા બૌદ્ધ ધર્મ પણ વૈદિક સંસ્કૃતિની શાખા છે. તેમ છતાં સામાન્ય માનવ એને વૈકિ માનતા નથી. સામાન્ય માનવના આ ભ્રમનુ કારણ મૂલતઃ આ શાખાઓની વેદ્ય-વિાધી માન્યતાને ગણાવી શકાય. પણ સાચું તે એ છે કે જૈન અને બૌદ્ધની ત્રણ અંતિમ માન્યતાએ, કર્મ, વિપાક, સ’સારબંધન અને મેક્ષ કે મુક્તિ અન્તતોગત્થા વૈદિક જ છે.’૨ ૫. વૈદિક સ ંસ્કૃતિ કા વિકાસ પુ. ૧૫-૧૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા શાસ્ત્રો મહેાદયે જે અતિમ માન્યતાએ—કર્મ-વિપાક, સંસારબંધન અને મેાક્ષ કે મુક્તિને અન્તતોગવા વૈશ્વિક ગણાવી છે, તે વાસ્તવમાં મૂલતઃ અવૈદિક છે. વૈદિક સાહિત્યમાં આત્મા અને મોક્ષની કલ્પના જ નથી. એને માન્યા વિના કર્મ–વિપાક અને ખંધનની કલ્પનાનું મૂલ્ય શું છે? એ. એ. મેકડોનેલનું મતવ્ય છે- પુનર્જન્મના સિદ્ધાંતને વેદોમાં કોઈ સ ંકેત મળતા નથી પણ એક બ્રાહ્મણુ’માં એવી ઉક્તિ મળે છે કે જે લેાકો વિધિવત્ સંસ્કારાદિ નથી કરતા તે મૃત્યુ બાદ પુનઃ જન્મ લે છે અને વારંવાર મૃત્યુના ભાગ અને છે. વૈદિક સંસ્કૃતિનાં મૂળતત્ત્વા છે— યજ્ઞ, ઋણુ અને વર્ણ વ્યવસ્થા. એ ત્રણેના વિરોધ શ્રમણ સસ્કૃતિની અન્ને ધારાએ જૈન અને બૌદ્ધે કર્યો છે. એટલે શાસ્ત્રીજીની માન્યતા આધારરહીન છે. એ સ્પષ્ટ છે કે જૈનધર્મ વૈદિક ધર્મની શાખા નથી, તેમ છતાં કેટલાક વિદ્વાને આ માન્યતાના ભાગ બન્યા છે. જેમકે— પ્રે. લાસને લખ્યું છે કે“બુદ્ધ અને મહાવીર એક વ્યક્તિ છે. કેમકે જૈન અને બુદ્ધ પરપરાની માન્યતાઓમાં અનેક પ્રકારની સમાનતા છે.’૪ પ્રે. વેબરે લખ્યું છે. જૈનધમ બૌદ્ધધર્મની એક શાખા છે. એ એનાથી સ્વતંત્ર નથી.પ પરંતુ આ વિદ્વાનેાના ભ્રમનું નિરસન પ્રો. થાકોષીએ અનેક તર્કપૂણ દલીલને આધારે કર્યું છે. અને અંતમાં એ સ્પષ્ટ કર્યું છે કે જૈન અને બૌદ્ધ એ અને સ્વતંત્ર સંપ્રદાય છે એટલું જ નહી પણ ૩. વૈદિક માઈ થાલેાજી. પૃ. ૩૧૬ ૪. S. B. E. VOL 22. Introduction. P. 19, ૫. એજન. પૃ. ૧૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન જૈન સ`પ્રદાય ઔદ્ધ સ્ત્ર`પ્રદાયથી પણ પ્રાચીન છે અને જ્ઞાતપુત્ર મહાવીર તેા એ સંપ્રદાયના માત્ર અંતિમ પુરસ્કર્તા માત્ર છે. ૧૦ આપણે જયારે જૈનધમનું ઐતિહાસિક દૃષ્ટિથી અધ્યયન કરીએ છીએ ત્યારે સૂર્ય પ્રકાશની જેમ એ સ્પષ્ટ જણાઈ આવે છે કે જૈન ધર્મ જુદા જુદા યુગમાં જુદા જુદા નામે આળખાવાચે છે. વૈશ્વિકકાલથી આર્યકાલ પન્ત તે વાતરશન મુનિ અથવા વાતરશન શ્રવણેાના નામથી ઓળખવામાં આવ્યે છે. ઋગ્વેદમાં વાતરશન મુનિનુ' વ`ન છે. તૈત્તિરીય-આરણ્યકમાં કેતુ, અરુણ અને વાતરશન ઋષિએની સ્તુતિ કરવામાં આવી છે. આચાર્ય સાયણના મતાનુસાર કેતુ, અરુણ અને વાતરશન એ ત્રણે ઋષિઓના સંઘ હતા.૯ તેએ અપ્રમાદી હતા. શ્રીમદ્ ભાગવત અનુસાર વાતરશન શ્રમણાના ધર્મના પ્રારંભ ઋષભદેવે કર્યાં હતા.૧૧ - તૈત્તિરીયારણ્યકમાં ભગવાન ઋષભદેવના શિખ્યાને વાતરશન ઋષિ અને ઊર્ધ્વમંથી કહેવામાં આવ્યા છે. ૧૨ ત્રાત્ય' શબ્દ પણ વાતરશન શબ્દના સહચારી છે. વાતરશન ૬. એજન. -વેદ સંહિતા ૧૦, ૧૧, ૧ ૭. मुनयो वातरशनाः पिशङ्गा वसते मला । ८. केतवो अरुणासश्च ऋषयो वातरशनाः प्रतिष्ठां शतधा हि समाहिता सो —નૈત્તિરીય આરણ્યક ૧, ૨૧, ૩, ૧, ૨૪ सहस्त्रधायसम् । ૯. તૈત્તિરીય આરણ્યક ૧, ૩૧, १०. के वरुण वातरशन शब्दा ऋषि संघानाचक्षते । ते सर्वेऽपि ऋषिसंघाः समाहिताः । सोऽप्रमत्ताः सन्त पदधतु --- -તૈતિરીયારણ્યક ભાષ્ય ૧, ૨૧, ૩ ૧૧. શ્રીમદ્ભાગવત ૧, ૧૧, ૧૨ ૧૨. વાતરરાનાહવા ૠયઃ શ્રમના મિંથિનો વમૃત્યુઃ । ——તૈત્તિરીયારણ્યક ૨, ૭, ૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પર પરા મુનિ વૈદિક પર’પરાના ન હતા. કેમકે પ્રારંભમાં વૈદિક પર પરામાં સંન્યાસ અને મુનિપદને કોઈ સ્થાન ન હતું. ૧૩ જૈનધમ નુ પ્રાચીન નારા જૈમધનું અન્ય નામ આર્હુત ધર્મ' પણ સારા પ્રમાણમાં પ્રચલિત છે. જે ‘અત્’ના ઉપાસક હતા તે ‘આહુત’ કહેવાતા. તે વંદો અને બ્રાહ્મણોને માનતા નહીં. ઋગ્વેદમાં વેદ અને બ્રાહ્મણ ઉપાસકાને ‘આ ત' કહેવામાં આવ્યા છે. વેદવાણીને ‘બૃહતી' કહે છે. બૃહતી”ની ઉપાસના કરનાર ખાતિ' કહેવાય છે. વેદોની ઉપ!સના કરનારા બ્રહ્મચારી હતા. તેઓ ઇન્દ્રિયાનેા સંયમ કરી વીયની રક્ષા કરતા એટલે વેઢ્ઢાની ઉપાસના કરનાર બ્રહ્મચારી સાધક ખાડું ત’ કહેવાતા ૧૪. ખાત બ્રહ્મ યા બ્રાહ્મણ સંસ્કૃતિના પુરસ્કર્તા હતા. તેઓ વૈદિક યજ્ઞ યાગને જ સશ્રેષ્ઠ માનતા હતા. આર્હુત લાક યજ્ઞામાં શ્રદ્ધા રાખતા નહી પણ તે! કમ બંધ અને કર્મનિજ રાને માનતા. પ્રસ્તુત આ તધર્મ ને ‘પદ્મપુરાણુ’માં સશ્રેષ્ઠ ધમ કહેવામાં આળ્યેા છે.૧૫ આ ધર્મના પ્રવર્તક ઋષભદેવ છે. ઋગ્વેદમાં અને વિશ્વની રક્ષા કરનાર સ શ્રેષ્ઠ તરીકે ગણવામાં આવ્યા છે. ૧૬ ૧૩. સાહિત્ય ઔર સંસ્કૃતિ. પૃ. ૨૦૮, દેવેન્દ્ર મુનિ, ભારતીય વિદ્યા પ્રકાશન, કચૌડી ગલી, વારાણસી. ૧૪. ઋગ્વેદ ૧૦, ૮૫, ૪ ૪૪. મહેતા સર્વેમતત્ત્વ મુદ્દિારમસદ્યુતમ્ । ૧૧ धर्माद् विभुक्तेरहेोऽयं न तस्मादपरः परः ॥ —પદ્મપુરાણ ૧૩, ૩૫૦ , ૧૬. ઋગ્વેદ ૨, ૩૩, ૧૦; ૨, ૩, ૧ તથા ૧૦, ૮૫, ૪; અ॰ ૪, ૧૦ ૩; ૭, ૧૮, ૨૨; ૧૦, ૨, ૨; ૯૭, ૭ ૨, ૨; શા॰ ૧૫, ૪; ૧૮, ૨; ૨૩, ૧, ઐ પ્રા૦ ૫, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભગવાન મહાવીરઃ એક અનુશીલન શતપથ બ્રાહ્મણમાં પણ અહંનું આહવાન કરવામાં આવ્યું છે અને અન્ય અનેક સ્થાનો પર એને “શ્રેષ્ઠ કહેલે છે. ૧૭ સાયણ અનુસાર પણ અહંને અર્થ ગ્ય છે. | શ્રુતકેવલી ભદ્રબાહુએ કલ્પસૂત્રમાં ભગવાન અરિષ્ટનેમિ તેમજ અન્ય તીર્થકરોને માટે “અહં' વિશેષણ પ્રજર્યું છે. ૧૮ ઈસિભાષિય અનુસાર અરિષ્ટનેમિના તીર્થકાલમાં પ્રત્યેકબુદ્ધ પણ “અહંત ” કહેવાતા. ૧૯ પદ્મપુરાણ” અને “વિષ્ણુપુરાણમાં જૈનધર્મ માટે “આહંતુ’ ધર્મ શબ્દને પ્રવેગ મળે છે. આહંત શબ્દનું પ્રાધાન્ય છે, ભગવાન પાર્શ્વનાથના તીર્થકાલ પર્યન્ત ચાલુ રહ્યું છે. ૨ મહાવીરયુગીન સાહિત્યનું પર્યવેક્ષણ કરવાથી સહજપણે એ જ્ઞાત થાય છે કે તે સમયમાં “નિર્ચન્થ” શબ્દ પ્રધાનપણે વ્યવહત થયેલે છે. ૨૩ બૌદ્ધ સાહિત્યમાં અનેક સ્થાનો પર ભગવાન મહાવીરને નિગ્રંથ નાયપુર” કહેવામાં આવ્યા છે. ૨૪ ૧૭. ૩, ૪, ૧, ૩-૬, સૌ૦ ૨, ૮, ૬, ૯; તે આ ૪, ૫, ૭, ૫, ૪ ૧૦ આદિ આદિ ૧૮. કલ્પસૂત્ર, દેવેન્દ્ર મુનિ સંપાદિત, સૂત્ર ૧૬૧-૧૬૨ આદિ ૧૯. ઇસિભાષિય ૧, ૨૦ ૨૦. પદ્મપુરાણ ૧૩, ૩૫૦. ૨૧. વિષણુપુરાણ ૩. ૧૮, ૧૨ ૨૨. (ક) બાબું છેટેલાલ સ્મૃતિગ્રંથ, પૃ. ૨૦૧ (ખ) અતીત કા અનાવરણ પૃ. ૬૦ ૨૩. (ક) આચારાંગ ૧, ૩, ૧, ૧૦૮ (a) નિમાં વયળ– –ભગવતી ૯, ૬, ૩૮૬ ૨૪. (ક) દીઘનિકાય સામંજલફલ સુત્ત, ૧૮૨૧ (ખ) વિનયપિટક મહાવ... પૃ. ૨૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પર પરાં અશાકના શિલાલેખામાં પણ નિષ્ણઠ' શબ્દના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૨૫ ભગવાન મહાવીર પછીના આઠ ગણુધરા અથવા આચા પત નિન્ગ્રેન્થ શબ્દ પ્રધાનપણે વપરાયેલે છે.૨૬ વૈદિક ગ્રંથમાં પણ નિગ્રન્થ શબ્દ મળે છે. ર૭ સાતમી શતાબ્દીમાં ખંગાળમાં પણ નિગ્રન્થ સપ્રદાય પ્રભાવશાળી હતા.૨૮ દશવૈકાલિક, ઉત્તરાધ્યયન- અને સૂત્રકૃતાંગ આદિ આગમામાં જિનશાસન, જિનમાર્ગ, જિનવચન જેવા શબ્દો પ્રચાજાયેલા મળે છે. પરંતુ જૈનધમ” એ શબ્દ આગમ ગ્રંથમાં પ્રચાજાયેલ નથી. સર્વ પ્રથમ જૈનધર્મ' શબ્દના પ્રયાગ જિનભદ્રગણી ક્ષમાશ્રમણ કૃત ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં દૃષ્ટિગોચર થાય છે.૩૨ આ પછીના સાહિત્યમાં જૈનધમ શબ્દના પ્રયાગ વિશેષ રૂપમાં વ્યવહત થયેલા છે. ‘મત્સ્યપુરાણુ’માંક ‘જિનધમ' અને २५. इमे वियापरा हो हंति त्ति निग्ग ठेसु पि में करे । પ્રાચીન ભારતીય અભિલેખે। કા અધ્યયન દિ ખંડ, પુ. ૧૯ ૨૬. પટ્ટાવલી સમુચ્ચય, તપાગચ્છ, પટ્ટાવલી, પૃ. ૪૫ ૨૭. (ક) સ્થાૌપીનોત્તા સારીનાં સ્થાનિને યથાનાતસ્પધરા મિત્ર સ્થા निष्परिग्रहा इति संवर्तश्रुतिः । ——તૈત્તિરીય-આરણ્યક ૧૦, ૬૩, સાયણ ભાષ્ય ભાગ-ર પૃ. ૭૭૮ (ખ) જાબાલેપનિષદ ૨૮. (ધ) એજ ઍફ ઈમ્પીરિયલ કન્તાજ પૃ. ૨૮૮ ૨૯. (ક) સોંવાળ-જ્ઞિળ–સાસળ' | (ખ) ‘નામય એજન ૯. ૩, ૧૫ 30. जिणवयणे अगुरता जिणवयण जे करें ति भावेण । ૧૩ —દશવૈકાલિક ૮, ૨૫ ૩૧. સૂત્રકૃતાંગ ૩૨. (ક) ક્રેન સિન્થ-વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૦૪૩ (ખ) તિથૅ નફા-એજન ગા. ૧૦૪૫-૧૦૪ ૩૩. મત્સ્યપુરાણુ ૪, ૧૩, ૧૪ -ઉત્તરાધ્યયન ૩૬, ૨૬૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન દેવીભાગવતમાં જૈનધર્મને ઉલલેખ સાંપડે છે. આનું તાત્પર્ય એ છે કે દેશકાલ અનુસાર શબ્દો બદલાય છે. પરંતુ શબ્દનું પરિવર્તન થવાથી જૈનધર્મનું સ્વરૂપ અર્વાચીન ન હોઈ શકે. પરંપરાની અપેક્ષાએ એનું પૂર્વ અનુસંધાન ભગવાન ત્રાષભદેવ સાથે છે. જે પ્રમાણે ભગવાન શિવના નામ પરથી શૈવધર્મ, વિષ્ણુના નામ પરથી વૈષ્ણવધર્મ અને બુદ્ધના નામ પરથી બૌદ્ધધર્મ પ્રચલિત છે, એવી રીતે જૈનધર્મ કોઈ વ્યક્તિ–વિશેષના નામ પરથી પ્રચલિત થયો નથી. અને વળી તે કઈ વ્યક્તિ-વિશેષ પૂજક પણ નથી. એને કષભદેવ, પાર્શ્વનાથ કે મહાવીરને ધર્મ કહેવામાં આવ્યો નથી એ તે આહંતેને ધર્મ-જિનધર્મ છે. જૈનધર્મને મૂળ મંત્રनमो अरिहंताणं नमो सिद्धाणं, नमो आयरियाण, नमो उवज्झायाणं, नमो लोए સરવસાહૂણં ૩૫ માં પણ કોઈ વિશિષ્ટ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવ્યા નથી. જૈન ધર્મનું સ્પષ્ટ મંતવ્ય છે કે કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક ઉત્કર્ષ કરીને માનવમાંથી મહામાનવ બની શકે છે, તીર્થકર બની શકે છે. તીર્થ અને તીર્થકર તીર્થંકર શબ્દ જૈનધર્મની અગત્યતા ધરાવતે પારિભાષિક શબ્દ છે. એ શબ્દને ઉદ્ભવ ક્યારે ક્યા સમયે પ્રચલિત થયે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. વર્તમાન ઈતિહાસના ઉપક્રમમાં એનું મૂળ સૂત્ર શેાધી ૩૪. નારવાણ મોહચાનાસ નપુત્રાનું વૃક્વતિઃ | जिनधर्म समास्थाय वेदबाह्य स वेदवित् ॥ छद्मरूपधर सौम्य बोधयन्त छलेन तान् । जैनधर्मकृत स्वेन, यज्ञनिन्दापर तथा ॥ – દેવીભાગવત ૪, ૧૩, ૫૪ ૩૫ ભગવતીસૂત્ર, મંગલાચરણ Page #52 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ૧૫ કાઢવું શક્ય નથી. નિઃશંકપણે આ શબ્દ ઉપલબ્ધ ઈતિહાસથી ઘણુ પ્રાચીન–પ્રાગ ઐતિહાસિક કાલમાં પ્રચલિત હતે. જૈન-પરંપરામાં આ શબ્દનું પ્રાધાન્ય હોવાને કારણે બૌદ્ધ સાહિત્યમાં પણ એને પ્રગ મળી આવે છે. બૌદ્ધસાહિત્યમાં અનેક સ્થાને પર “તીર્થકર” શબ્દ પ્રજાયેલ છે. સામજફલસુત્તમાં છ તીર્થકરેનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ૩૭ પરંતુ એ સ્પષ્ટ છે કે જૈન સાહિત્યની જેમ પ્રધાનપણે તે પ્રાગ ત્યાં પ્રચલિત રહ્યો નથી. કેટલાંક સ્થાન પર જ એને ઉલેખ થયેલું છે, જ્યારે જૈન સાહિત્યમાં આ શબ્દને પ્રાગ વિપુલ પ્રમાણમાં થયેલ છે. તીર્થંકર જૈનસંઘના પિતા ગણાય છે. સર્વેસર્વા છે. જૈન સાહિત્યમાં અતિ વિસ્તારથી તીર્થકરના મહત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. છેક આગમ સાહિત્યથી આરંભી સ્તોત્ર સાહિત્ય પયંત તીર્થકરનું મહત્ત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ચતુર્વિશતિસ્તવ” અને “શફસ્તવમાં તીર્થંકરનું જે કીર્તિગાન છે એનું અધ્યયન કરવાથી તીર્થંકરના ગરિમા-મહિમાનું એક ભવ્ય ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે તથા સાધકનું હૃદય શ્રદ્ધાથી નમી જાય છે. જે તીર્થના કર્તા કે નિર્માતા થાય છે, તે તીર્થકર કહેવાય છે. જૈન પરિભાષા અનુસાર તીર્થ શબ્દનો અર્થ ધર્મ-શાસન થાય છે. જે સંસારસાગર પાર કરાવનાર ધર્મ-તીર્થની સંસ્થાપના કરે છે, તે તીર્થકર કહેવાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ધર્મ છે. આ ધર્મને ધારણ કરનાર શ્રમણ, શ્રમણ, શ્રાવક અને શ્રાવિકા છે. આ ચતુર્વિધ સંઘને પણ તીર્થ કહેવામાં આવ્યું છે.૩૮ ૩૬. જુઓ, બૌદ્ધ સાહિત્યનું લંકાવતરણ સૂત્ર ૩૭. દીઘનિકાય સામંજફલ સુર પુ. ૧૬-૨૨ હિન્દી અનુવાદ ૩૮ (ક) તિર્થ પુખ રાવનાને સમળસંઘો-સમા, “સમળીયો, સાવચા, સાવિયાગો. ' –ભગવતી સૂત્ર શતક ૨, ઉ૦ ૮, પરા ૬૮૨ (ખ) સ્થાનાંગ, ૪, ૩, Page #53 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરઃ એક અનુશીલન આ તીર્થની જે સ્થાપના કરે છે, એ વિશિષ્ટ વ્યક્તિઓને તી કર કહેવામાં આવે છે. ૧૬ સંસ્કૃત સાહિત્યમાં તીથ શબ્દ ઘાટ’ને માટે પણ વપરાય છે. આ ઘાટ’ને જે નિર્માતા હાય છે, એને તી કર કહેવામાં આવે છે. નદી પાર કરવા માટે ઘાટ’ની કેટલી ઉપયેાગિતા છે તેના પ્રત્યેક અનુભવી વ્યક્તિને ખ્યાલ છે. સ'સારરૂપી એક મહાન નદી છે. એમાં કયાંક ક્રોધના મગરમચ્છ માં ફાડીને ઊભા છે. કયાંક માયાના ઝેરીલા સાપ ફુંફાડા મારી રહ્યા છે. તે કચાંક લાભનાં વમળે છે. એ સર્વને પાર કરવાં અતિ મુશ્કેલ છે. સાધારણ સાધક વિકારાના વમળેામાં સાઈ જાય છે. કષાયના મગરે અને ગળી જાય છે. અનન્ત દયાના અવતાર તીથંકર પ્રભુએ સાધકોનાં સુખ-સગવડ માટે ધર્મનેા ઘાટ મનાવ્યો છે. અણુવ્રત અને મહાવ્રતની નિશ્ચિત યાજના પ્રસ્તુત કરી છે જેથી પ્રત્યેક સાધક આ સંસારરૂપી ભયંકર નદીને સ્વાભાવિક રીતે પાર કરી શકે છે. તીના અર્થ ‘પુલ' અથવા સેતુ' પણુ છે. ભલેને ગમે તેટલી માટી ની હાય પણ એના પર પુલ હાય તેા નિળમાં નિખળ વ્યક્તિ પણ એને સુગમતાથી પાર કરી શકે છે. તીથ “કરાએ સંસારરૂપી નદી પાર કરવા માટે ધર્મ-શાસન અથવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી સંઘ સ્વરૂપના પુલ ખનાવ્યા છે, કોઈ વ્યકિત પોતે પાતાની શકિત અને ભકિત અનુસાર આ પુલ પર ચઢીને-ચાલીને સસારને પાર કરી શકે છે. તીથ કરેાના શાસનકાલમાં હજારો-લાખા વ્યકિત આધ્યાત્મિક સાધન કરીને જીવનને પરમ પવિત્ર તેમજ વિશુદ્ધ અનાવી મુક્ત થાય છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વત માન અવસર્પિણીકાલમાં ભગવાન ઋષભદેવે સવપ્રથમ તીની સ્થાપના કરી એટલે એમને Page #54 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા તીથંકર કહેવા જોઈ એ. પરંતુ એમના પછીના તેવીસ મહાપુરુષોને શા માટે તીર્થંકર કહેવામાં આવે છે? ૧૭ કેટલાક વિદ્વાને એમ પણ કહે છે કે ધમની વ્યવસ્થા જેવી એક તીર્થંકર કરે છે, તેવી જ વ્યવસ્થા અન્ય તીર્થંકર કરે છે. એટલે એક ઋષભદેવને જ તીર્થંકર માનવા જોઈએ અન્યને નહીં. ઉલ્લેખિત પ્રશ્નોના ઉત્તરમાં એમ કહી શકાય કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અનેકાન્ત વગેરે જે આધારભૂત મૂલ સિદ્ધાંત છે; તે શાશ્વત, સત્ય અને સદા -- સર્વદા અપરિવર્તનીય છે. ભૂતકાલના અનન્તકાળમાં જે અનન્ત તીર્થંકરા થયા છે, વર્તમાનમાં જે સીમધર સ્વામી વગેરે તીર્થંકર છે અને અનાગત અનન્તકાલમાં જે અનન્ત તીર્થંકર થનાર છે, તે સર્વે દ્વારા ધમના મૂલ સ્થંભસ્વરૂપ એવાં આ શાશ્વત સત્યેાના સંધમાં સમાન રૂપથી પ્રરૂપણા કરવામાં આવી છે, કરવામાં આવે છે અને કરવામાં આવશે. ધર્મનાં મૂલ તત્ત્વાના નિરૂપણમાં એક તીર્થંકરથી અન્ય તીથ કરને કિંચિત્ માત્ર પણ મતભેદ કે મતફેરી રહ્યો નથી અને કદી રહેશે નહીં, પરંતુ પ્રત્યેક તીથંકર પાતપાતાનાં સમય, દેશ, કાલ તેમજ જનમાનસની ઋજુતા, તત્કાલીન માનવની શક્તિ, બુદ્ધિ, સહિષ્ણુતા વગેરેને ધ્યાનમાં રાખી એ કાલ અને કાલના માનવને અનુરૂપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા માટે પોતપેાતાની નવીન આચારસંહિતાનું આયેાજન કરે છે. એક તીર્થંકર વડે સંસ્થાપિત શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપી તીર્થમાં કાલ પ્રભાવથી એક અથવા અન્ય પ્રકારની અનેક વિકૃતિઓ ઉત્પન્ન થઈ જાય છે. તીના દીર્ઘકાલીન વ્યવધાન તથા અન્ય કારણાવશાત્ ભ્રમ ફેલાવા લાગે છે. કાઈ કોઈ વાર તેા તીર્થ વિલુપ્ત અથવા વિલુપ્તપ્રાયઃ વિશૃંખલ અથવા શિથિલ થઈ જાય છે ત્યારે અન્ય તીથકરના ઉદ્ભવ થાય છે અને તે વિશુદ્ધ સ્વરૂપના નવીન તીર્થની સ્થાપના Page #55 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરે છે. એટલે તે પશુ તીર્થંકર કહેવાય છે. એના વડે ધર્મના પ્રાણભૂત ધ્રુવ સિદ્ધાંત એના એ જ સ્વરૂપે ઉપદેશાય છે. કેવળ માહ્ય ક્રિયાઓ તેમજ આચારવહાર વગેરેમાં પ્રત્યેક તીર્થંકરના સમયમાં વધતાઆછા પ્રમાણમાં ભિન્નતા જોવા મળે છે. ૧૮ જ્યારે પૂર્વકાલીન ઘાટના ધ્વંસ થાય છે કે વિકૃત અથવા ખિન ઉપયાગી થઈ જાય છે ત્યારે નવીન ઘાટનું નિર્માણ કરવામાં આવે છે. જ્યારે ધાર્મિક વિધિ-વિધાનમાં વિકૃતિ આવી જાય છેત્યારે તીર્થંકર તે વિકૃતિઓના નાશ કરી પોતાની દૃષ્ટિ અનુસાર પુનઃ ધાર્મિક વિધાનોનું નિર્માણ કરે છે. તીર્થંકરના શાસનની ભિન્નતા આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. અમે આ અંગે અમારા ભગવાન પાર્શ્વ: એક સમીક્ષાત્મક અધ્યયન' એ ગ્રંથમાં વિસ્તારથી વિવેચના કરી છે. જિજ્ઞાસુ વાચકે ત્યાં જોવું જોઈ એ.૩૯ : તીર્થંકર અવતાર નથી એક વાત યાદ રાખવી જોઈ એ કે જૈનધર્મમાં તીર્થંકરને ઈશ્વરના અવતાર કે અંશ માનવામાં આવતા નથી કે નથી દૈવી સૃષ્ટિના અલૌકિક પ્રાણી તરીકે એમના સ્વીકાર કરવામાં આવ્યેા. એ અંગે સ્પષ્ટ મંતવ્ય છે કે તીર્થંકરના જીવ ભૂતકાલમાં એક દિવસ સામાન્ય માનવની માફ્ક સાંસારિક પ્રવૃત્તિઓથી અનેક પ્રકારે સાચેલા હતા. પાપરૂપી કાદવથી ખરડાયેલેા હતા. કસાયની કાલિમાથી કલુષિત હતા. મેહની મદિરાથી મત્ત હતા. આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી ત્રસ્ત હતા. હ્રય, જ્ઞેય અને ઉપાદેય પ્રતિ પણ એના વિવેક ન હતા. ભૌતિક તેમજ ઇન્દ્રિયજન્ય સુખાને સાચું સુખ માની પાગલની માફ્ક એની પાછળ દોડી રહ્યો હતો. પરંતુ એક દિવસે મહાન પુરુષના સંગથી એનાં નેત્ર ખૂલી ગયાં. ભેઢ-વિજ્ઞાનની ઉપલબ્ધિ ૩૯. ભગવાન પાર્શ્વ નાથ : એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૩-૨૫, પ્રકાશક— ૫. મુનિ શ્રીમલ પ્રકાશન, ૨૫૯, નાના પેઠ, પૂના નં. ર, સન ૧૯૬૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા થવાથી તત્વ પ્રતિ અભિરુચિ જાગૃત થઈ, સાચી અને સત્ય સ્થિતિનું એને જ્ઞાન થયું. પરંતુ કેટલીકવાર એવું પણ બને છે કે મિથ્યાત્વના પુનઃ આક્રમણથી એ આત્માનાં જ્ઞાનનેત્ર ધંધળાં બની જાય છે અને તે ફરીથી પાછો માર્ગ ભૂલી કુમાર્ગ તરફ વળી જાય છે અને લાંબા સમય બાદ ફરી સન્માર્ગમાં આવી જાય છે. ત્યારે વાસના તરફથી મેં ફેરવી લઈ સાધનાને અપનાવે છે. ઉત્કૃષ્ટ તેમજ સંયમની આરાધના કરતા કરતે તે એક દિવસે ભાવોની પરમ નિર્મળતાથી તીર્થકર નામકર્મને બંધ કરે છે અને ફરીથી તે ત્રીજા ભવથી તીર્થકર બને છે. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે જ્યાં સુધી તીર્થકરને જીવ સંસારના ભેગવિલાસમાં અટવાયેલું રહે છે, ત્યાં સુધી તે વસ્તુતઃ તીર્થંકર નથી. તીર્થકર બનવા માટે એને છેલા ભવમાં રાજવૈભવ પણ છેડે પડે છે. શ્રમણ બનીને સ્વયં સર્વ પ્રથમ મહાવ્રતોનું પાલન કરવું પડે છે. એકાન્ત-શાન્ત-નિર્જન સ્થાન પર રહીને આત્મ-મનન કરવું પડે છે. ભયંકરમાં ભયંકર ઉપસર્ગો શાંત ભાવે સહન કરવા પડે છે. જ્યારે સાધનાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય કર્મના ઘાતી ચતુષ્ટયનો નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાન, કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. એ સમયે તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ તીર્થની સંસ્થાપના કરે છે, ત્યારે વસ્તુતઃ તે તીર્થકર કહેવાય છે. આ ઉતારવાદ વૈદિક પરંપરામાં અવતારવાદમાં શ્રદ્ધા જોવા મળે છે. ગીતાના મંતવ્ય અનુસાર ઈશ્વર અજ, અનન્ત અને પરાત્પર હોવા છતાં પિતાની અનંતતાને પોતાની માયાશક્તિથી સંકુચિત કરી દેહ ધારણ કરે છે. અવતારવાદને સીધા-સાદે અર્થ છે ઈશ્વરનું માનવરૂપે અવતરિત થવું, માનવ દેહથી જન્મ લે. ગીતાની દષ્ટિ પ્રમાણે ઈશ્વર માનવ બની શકે છે, પરંતુ માનવ કદી પણ ઈશ્વર બની શકતા નથી. ઈશ્વરને અવતાર લેવાનું એકમાત્ર પ્રજન સૃષ્ટિની ચારેબાજુ જે અધર્મને અંધ૪૦. સમવાયાંગસુત્ર ૧૫૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કાર છવાઈ ગયા હૈાય છે. એને નાશ કરી ધર્મના પ્રકાશ, સાધુઓની સજ્જનેાની રક્ષા, દુષ્ટોના નાશ અને ધર્મની સ્થાપના કરવાનું છે. ૪૧ જૈનધમ ને અવતારવાદમાં વિશ્વાસ નથી તે ઉત્તારવાદના પુરસ્કર્તા છે. અવતારવાદમાં સ્વયં ઈશ્વરને માનવ મનીને પાપ-પુણ્ય કરવાં પડે છે. ભક્તની રક્ષા કાજે એમને સંહાર પણ કરવા પડે છે. સ્વયં રાગદ્વેષથી મુક્ત હોવા છતાં એમને ભક્તો માટે રાગ કરવા પડે છે, દ્વેષ કરવા પડે છે. વૈદિક પરંપરાના વિચારકાએ આ વિકૃતિને લીલા કહી એને ઢાંકપિછોડો કરવાના પ્રયાસ કર્યો છે, જૈનધમ માં માનવના ઉત્તારનું સમર્થન કરવામાં આવ્યું છે. તે પ્રથમ વિકૃતિમાંથી સંસ્કૃતિ પ્રતિ પ્રયાણ કરે છે અને પછીથી પ્રકૃતિમાં પહોંચી જાય છે. રાગદ્વેષ યુક્ત જે મિથ્યાત્વની અવસ્થા છે, તે વિકૃતિ છે. પૂર્ણપણે કર્મમાંથી મુક્તિ એવી જે સિદ્ધ અવસ્થા છે, તે પ્રકૃતિ છે. સિદ્ધ ખનવાનું તાત્પર્ય એ છે કે અનંતકાલ માટે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતશક્તિમાં લીન થઈ જવું, જ્યાં કમ અંધ અને કમબંધનાં કારણેાના સર્વથા અભાવ હાવાને કારણે જીવ પુનઃ સંસારમાં આવતા નથી. ઉત્તારવાદને અર્થ એ છે કે માનવનું વિકારી જીવનમાંથી ઉત્થાન કરી ભગવાનના અવિકારી સ્વરૂપ સુધી પહેાંચી જઈ ફરી કદી પણ વિકારી દશામાં લિપ્ત થવું નહીં. તાત્પર્યું એ છે કે જૈનધર્મોના તીર્થંકર ઈશ્વરીય અવતાર નથી. જે લેાકેા તીર્થંકરાને અવતાર માને છે, તે ભ્રમમાં છે. એમની શબ્દાવલી દાર્શનિક નહીં પણ લૌકિક ધારણાઓના અજ્ઞાનમાંથી નિષ્પન્ન થયેલી છે. જૈનધમ ની એ સ્પષ્ટ ઘાષણા છે કે પ્રત્યેક વ્યક્તિ સાધના દ્વારા તીથ કર બની શકે છે, તીર્થંકર બનવા માટે જીવનની આંતરિક શક્તિઓના વિકાસ અત્યંત આવશ્યક છે. ૪૧ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्म स्थापनार्थाय संभवामि युगे युगे ॥ , શ્રીમદ્ ભગવદ્ગીતા, ૪, ૭-૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા તીર્થકર અને અન્ય મુક્ત આત્મા વચ્ચે ભેદ જૈન ધર્મનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે તીર્થકર અને મુક્તિ પ્રાપ્ત કરનાર આત્માઓ વચ્ચે આંતરિક દષ્ટિએ કઈ ભેદ નથી. કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે આમિક શક્તિઓ બન્નેમાં સમાન હોવા છતાં તીર્થકરમાં કેટલીક બાહ્ય વિશેષતા છે. આ બાહ્ય વિશેષતાઓ(અતિશ)નું વર્ણન આ પ્રમાણે છે: ૧. મસ્તકના કેશ, દાઢી, મૂછ, વાળ અને નખોની અમુક મર્યાદાથી વિશેષ વૃદ્ધિ થવી ન જોઈએ. ૨. શરીર સ્વસ્થ અને નિર્મલ રહેવું. ૩. લેહી અને માંસ ગાયના દૂધ જેવાં વેત રહેવાં. ૪. પદ્મગધના સમાન શ્વાસોચ્છવાસ સુગન્ધિત રહે. ૫. આહાર અને શૌચની કિયા પ્રચ્છન્નપણે થવી. ૬. તીર્થકર દેવની સામે આકાશમાં ધર્મચક્રનું દેવું. ૭. એની ઉપર ત્રણ છત્રનું રહેવું. ૮બન્ને બાજુ શ્રેષ્ઠ ચામર રહેવાં. ૯. આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક-મણિનું બનેલું સિંહાસન હોવું. ૧૦. તીર્થકર દેવની આગળ આકાશમાં ઈન્દ્રધ્વજનું ચાલવું. ૧૧. જ્યાં જ્યાં તીર્થકર ભગવાન વિશ્રામ કરે છે કે બેસે છે, ત્યાં ત્યાં તે જ પળે પત્ર, પુષ્પ અને પલવથી સુશોભિત છત્ર, ધ્વજ, ઘંટ તેમ જ પતાકા સહિત અશોકવૃક્ષનું ઉત્પન્ન થવું. ૧૨. કંઈક પાછળ મુકુટના સ્થાન પર તેજમંડલ–ભામંડલની રચના થવી તથા અંધકાર થવાના સમયે દશે દિશામાં પ્રકાશ થ. ૧૩. જે જે સ્થાન પર તીર્થકર પધારે તે ભૂમિભાગ સમતલ બની જ. ૧૪. જે સ્થાનમાં તીર્થંકર પધારે ત્યાં કાંટાએ અધમુખ થઈ જવા. ૧૫. જે સ્થાનમાં તીર્થંકર પધારે ત્યાં ઋતુઓનું અનુકૂલ થઈ જવું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ૧૬. જે સ્થાનમાં તીર્થકર પધારે ત્યાં સંવર્તક વાયુ વડે એક જન પર્વતના ક્ષેત્રને શુદ્ધ-સ્વછ કરવું. ૧૭. મેઘ વડે રજને ઉપશાન્ત કરવી. ૧૮. જાનુપ્રમાણુ દેવકૃત પુષ્પોની વૃષ્ટિ થવી તેમ જ પુષ્પની દાંડલી એનું અધમુખ થવું. ૧૯. અમનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ તેમ જ સ્પર્શ ન થવા. ૨૦. મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ, તેમ જ સ્પર્શનું પ્રાકટય. ૨૧. જન પર્યત સંભળાય તેવા હૃદયસ્પર્શી મધુર સ્વરનું ઉત્પન્ન થવું. ૨૨. અર્ધમાગધી ભાષામાં ઉપદેશ દે. ૨૩. એ અર્ધમાગધીનું ત્યાં ઉપસ્થિત આર્ય-અનાર્ય, દ્વિપદ-ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી અને સરિસૃપની ભાષામાં રૂપાન્તરિત થવું તથા એમને તે હિતકારી, સુખકારી તેમ જ કલ્યાણકારી પ્રતીત થવી. ૨૪. પૂર્વભવના વૈરાનુબન્ધને કારણે બદ્ધદેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપરુષ, ગરુડ, ગંધર્વ અને મહારગનું પ્રસન્ન ચિત્તે અરિહંત સમીપ ધર્મનું સાંભળવું. ૨૫. અન્ય તીર્થને નત મસ્તકે વંદના કરવી. ૨૬. તીર્થકર સામે આવીને અન્ય તીર્થ કેનું નિરુત્તર થઈ જવું. ૨૭. જ્યાં જ્યાં તીર્થકર ભગવાન પધારે ત્યાં ત્યાં પચીસ પચીસ જન પર્યન્ત ઈતિ–ઉંદર આદિને ઉપદ્રવ ન થવે. ૨૮. પ્લેગ આદિ મહામારીને ઉપદ્રવ ન થે. ૨૯. સ્વચક(સ્વ-સેના)ને બળ ન થવે. ૩૦. પરચક(અન્ય રાજ્યની સેનાને ઉપદ્રવ ન થ. ૩૧. અતિવૃષ્ટિ ન થવી. ૩૨. અનાવૃષ્ટિ ન થવી. ૩૩. દુકાળ ન પડે. ૩૪. પૂર્વોત્પન્ન ઉત્પાત તથા વ્યાધિઓનું શાંત થવું. Page #60 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂ`કાલીન જૈન પર પરા આ પ્રમાણે અનેક લેાકેાપકારી સિદ્ધિએ તીથ કરેાની હાય છે. આ લેાકેાપકારી સિદ્ધિ તીથંકર સિવાય અન્ય મુક્ત આત્મામાં હાતી નથી. તે સ્વયં પેાતાને વિકાસ કરી મુક્ત થઈ જાય છે, પણ તીથ કરની જેમ લેાકેાના આંતરમાનસ પર ચિરસ્થાયી તેમજ અક્ષુણ્ણ આધ્યાત્મિક પ્રભાવ પાડી શકતા નથી. જૈન ધર્મ અઢી દ્વીપમાં પંદર કમ ભૌમિક ક્ષેત્ર માને છે. એમાં એકસે સિત્તેર ક્ષેત્ર માનવામાં આવે છે કે જ્યાં તીથ કર વિચરે છે. એક સમયમાં એક ક્ષેત્રમાં અનેક સર્વજ્ઞ થઈ શકે છે પરંતુ તી કર એક સમયમાં એક જ થઈ શકે છે. એકસેસ સિત્તેર ક્ષેત્રા તીથ કરેાનાં વિચરણ ક્ષેત્રો છે. એટલે એકી સાથે એકસે સિત્તેર તીથ કરા થઈ શકે, એનાથી વધુ તીકરા એકી સાથે થઈ શકે નહીં. તીથ કર અને અન્યમુક્ત આત્માએ વચ્ચે જે ભેદ છે તે દેહધારી અવસ્થામાં છે, દેહમુક્ત અવસ્થામાં નથી. સિદ્ધ સ્વરૂપમાં સર્વ આત્મા એક સરખા છે. ચાવીસ તીર્થંકર પ્રસ્તુત અવસર્પિણી કાલમાં ચાવીસ તીથ કર થયા છે. ચાવીસ તીથ"કરા અંગે પ્રાચીનતમ ઉલ્લેખ દૃષ્ટિવાદના મૂળ પ્રથમાનુયાગમાં હતા. પણ હાલ તે અનુપલબ્ધર છે. આ જ સૌથી પ્રાચીન ઉલ્લેખ સમવાયાંગ,૪૩ કલ્પસૂત્ર, આવશ્યક નિયુક્તિ,૪૫ આવશ્યક ગિરિવૃત્તિ', આવશ્યક હારિભદ્રીયાવૃત્તિ અને આવશ્યકચૂર્ણિમાં ૪૨ (ક) સમવાયાંગ સૂત્ર ૧૪૭ ૪૪ મલય ૪૭ (ખ) નન્દીસૂત્ર, સૂત્ર ૫૬. પૃ. ૧૫૧-૧પર, પૂજયશ્રી હસ્તીમલજી મ॰ દ્વારા સંપાદિત ૪૩ સમવાયાંગ ૨૪ ૪૪ કલ્પસૂત્ર, તીર્થંકર વર્ણન ૪૫ આવશ્યક નિયુક્તિ ૩૬૯ ૪૬ ભાગ ૩, આગમાય સમિતિ ૪૭ ભાગ ૩, દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકાહાર ફંડ, સૂરત ૪૮ ભાગ ૧-૨ રતલામ ૨૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ચઉપન્ન મહાપુરુષચરિય',૪૯ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર,પ૦ મહાપુરાણ,પઃ ઉત્તરપુરાણપર વગેરે ગ્રંથામાં આના પર વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. સ્વતંત્ર રીતે જુદા જુદા તીર્થ”કરા પર જુદા જુદા આચાર્યાએ સ ંસ્કૃત, પ્રાકૃત, અપભ્ર'શ, ગુજરાતી, રાજસ્થાની, હિન્દી તેમજ અન્ય પ્રાન્તીય ભાષામાં અનેક ગ્રંથા લખ્યા છે અને હજી લખાયે જાય છે. ચાવીસ અવતાર જૈનધમ ના ચાવીસ તીકરાના એટલા બધા મહિમા થયા કે વૈદિક અને બૌદ્ધ પરંપરાએ પણ એનું અનુકરણ કર્યું. વૈદિક પરંપરા અવતરવાદી છે એટલે એમાં તીથ કરના સ્થાને ચાવીસ અવતારની કલ્પના કરવામાં આવી છે. જ્યારે આપણે પુરાણેાનું રિશીલન કરીએ છીએ ત્યારે એ વસ્તુ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે એમાં સત્ર અવતારાની સંખ્યા એક સરખી મળતી નથી. ભાગવત પુરાણમાં અવતાર અંગે જુદી જુદી ત્રણ યાદી મળે છે, જે અન્ય પુરાણમાંથી પ્રાપ્ત થતી દશાવતારની યાદીથી કેટલેક અંશે ભિન્ન છે. વળી ભાગવતમાં એક સ્થાને તા ભગવાનના અસખ્ય અવતા૨ા થયેલા બતાવ્યા છે.પ૩ ભાગવતમાં જુદા જુદા સ્થાને સેાળ, ખાવીસ અને ચાવીસ અવતારાને મુખ્ય માનવામાં આવ્યા છે.૫૪ ક્રશમસ્કંધની એક યાદીમાં ખાર અવતરેશનાં નામ આપવામાં આવ્યાં છે.૫૫ આ બધા પરથી ૪૯ (ક) આચાર્યશીલાગ રચિત (ખ) ચૌપ્ન્ન મહાપુરુષ ચરિય’-અનુવાદ આ॰ હેમસાગરજી ૫૦ આચાર્ય હેમચન્દ્ર પ્ર॰ જૈન ધર્મ સભા, ભાવનગર આચાર્ય જિનસેન-ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી પર આચાય ગુણભદ્ર ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી પૌ ભાગવત પુરાણ ૧, ૩, ૨૬ ૫૩ ૫૪ ભાગવત પુરાણું ૧૦, ૨, ૪૦ ૧૫ ભાગવત પુરાણુ ૧૦, ૨, ૪૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પર પરા અવતારેાની પરંપરા અંગે માહિતી પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત યાદીમાં આગળ પર પાંચરાત્ર વસુદેવના પર્યાય વિભાવની સંખ્યા ચાવીસથી વધીને ૩૯૫ થઈ ગઈ છે. ૫૬ ભાડાંરકરે હેમાદ્રિ દ્વારા ઉષ્કૃત અને બૃહદ્ધારિત સ્મૃતિ ૧૦, ૫, ૧૪૫. માં પ્રાપ્ત એ ૨૪ વિભાવાના ઉલ્લેખ કર્યો છે. તે વિભાવાનાં નામ આ પ્રમાણે છેઃ- (૧) કેશવ (૨) નારાયણ્. (૩) માધવ (૪) ગોવિંદ (૫) વિષ્ણુ (૬) મધુસૂદન (૭) ત્રિવિક્રમ (૮) વામન (૯) શ્રીધર (૧૦) હરિકેશ (૧૧) પદ્મનાભ (૧૨) દામેાદર (૧૩) સંકણ (૧૪) વાસુદેવ (૧૫) પ્રદ્યુમ્ન (૧૬) અનિરુદ્ધ (૧૭) પુરુષાત્તમ (૧૮) અધોક્ષજ (૧૯) નરસિ ંહું (૨૦) અચ્યુત (૨૧) જનાર્દન (૨૨) ઉપેન્દ્ર (૨૩) કુરિ (૨૪) શ્રીકૃષ્ણ. ૨૫ > આ વિષ્ણુના ચોવીસ અવતારાને બદલે એમનાં ચેવીસ નામ હોય એમ લાગે છે. કેમકે અવતારે। અને વિભાવા વચ્ચે એ ફેર છે કે અવતારને ઉત્પન્ન થનાર માનવામાં આવે છે. જ્યારે વિભાવ અન્નવંત સ્વભાવવાળા હોય છે. જેમ એક દીપકમાંથી બીજો દીપક પ્રગટે છે તેવી રીતે તે ઉત્પન્ન થાય છે, ‘તત્ત્વત્રય' પૃ. ૧૯૨ના અભિમતાનુસાર પાંચરાત્રોમાં પુ. ૨૬ અને પુ. ૧૧૨ --૧૧૩માંથી ઉદ્ભુત ‘વિશ્વસેન 'હિતા' અને અહિષ્ણુ યસંહિતા’(૫,૫૦-૫૭)માં ૩૯ વિભાવાનાં નામ આપ્યાં છે. શ્રેડરે ઈન્ટ્રોડકશન ટૂ અહિષ્ણુ ત્યસંહિતા' પૂ. ૪૧–૪૯ પર ભાગવતના અવતારી સાથે તુલના કરી, એમાં ચેાવીસ અવતારાના સમાવેશ કર્યાં છે. ૩૯ વિભાગેાનાં નામ આ પ્રમાણે છે. (૧) પદ્મનાભ (૨) ધ્રુવ (૩) અનંત (૪) શયાત્મન (૫) મધુસૂદન (૬) વિદ્યાધિદેવ (૭) કપિલ (૮) વિશ્વરૂપ (૯) વિહંગમ (૧૦) ક્રોધાત્મન (૧૧) વાડવાવકત્ર (૧૨) ધર્મ (૧ર) વાગીશ્વર (૧૪) એકાણુ વશાયી (૧૫) કમઠેશ્વર (૧૬) વરાહ (૧૭) નૃસિંહૈં (૧૮) પીયૂષહરન (૧૯) શ્રીપતિ (૨૦) કાન્તામન (૨૧) રાહુજિત (૨૨) કાલનેમિન(૨૩)પારિજાતહર (૨૪) લેાક્રનાથ (૨૫) શાંતાત્મા (૨૬) દત્તાત્રેય (૨૭) ન્યગ્રોધશાયી (૨૮) એક ગતનુ (૨૯) વામનદેવ (૩૦) ત્રિવિક્રમ (૩૧) નર (૩૨) નારાયણ (૩૩) હિર (૩૪) કૃષ્ણ (૩૫) પરશુરામ (૩૬) રામ (૩૭) દેવિવિધ (૩૮) કલ્કિ (૩૯) પાતાલશયન. કલેકટેડ વર્કસ આર્ આર. સી. ભંડારકર પૃ.૬૬-છ Page #63 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ' ભાગવતના આધારે લઘુ-ભાગવતામૃતમાં આ સંખ્યા ૨૫થી તથા સાત્વતતંત્રમાં લગભગ ૪૧ થી પણ વધુ થઈ ગઈ છે. પણ આ પરથી જોઈ શકાય છે કે મધ્યકાલીન વૈષ્ણવ સંપ્રદાયમાં પણ અવતારે અંગે કેઈ સર્વમાન્ય યાદી અપનાવવામાં આવી નથી. - હિન્દી સાહિત્યમાં ચોવીસ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં પૂર્વોક્ત ભાગવતની ત્રણે સૂચિઓને સમાવી લેવામાં આવી છે. સુરદાસ,૫૮ બારહહ,૫૯ રામાનંદ, રજજવ, બજૂર લખનદાસ, નાભદાસ વગેરે પણ ગ્રેવીસ અવતારનું વર્ણન કરે છે. આ ચેવીસ અવતારોમાં મત્સ્ય, વરાહ, કૂર્મ વગેરે અવતાર પશુના છે. એક હંસ પક્ષી છે. તે કેટલાક અવતારો પશુ અને માનવનાં મિશ્રણ રૂપ છે. જેવા કે નૃસિંહ, હયગ્રીવ વગેરે. વૈદિક પરંપરામાં ક્રમશઃ અવતારોની સંખ્યામાં પરિવર્તન થતું રહ્યું છે. જૈન તીર્થકરોની જેમ આ અંગે કોઈ વ્યવસ્થિત–ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થતી નથી. ઈતિહાસકારોએ “ભાગવત”ની ચાવીસ અવતારાની કલ્પનાને જૈનોથી પ્રભાવિત હોવાનું સ્વીકાર્યું છે. શ્રી ગૌરીચન્દ હીરાચદ ઓઝાનું એવું મંતવ્ય છે કે ચોવીસ અવતારોની કલ્પના પણ બૌદ્ધોના વીસ બુદ્ધ અને જૈનોના ચોવીસ તીર્થકરોની કલપનાને આધારે રચાઈ છે. પ ણ ૫૭ લઘુ-ભાગવતામૃત. પૃ. ૭૦, શ્લોક ૩૨, સાવતાંત્ર, દ્વિતીય પટલ ૫૮ સૂરસાગર પૂ.૧૨૬, પદ ૩૭૮ ૫૯ અવતારચરિત, સં. ૧૭૩૩, નાગરી પ્રચારિણી સભા (હસ્તલિખિત પ્રતિ) ६० न तहाँ चौवीसू बप वरन ।। - રામાનંદ કી હિન્દી રચનાએ, નાગરી પ્રચારિણી સભા પૃ. ૮૬ ૬૧ gવ દે અવતાર ટ્રસ, દે વીસ–રજજબજીકી બાની પૃ. ૧૧૮ ૬૨ મા અવતાર મ, ચૌવીસ વપુર-રાગક૯પમ આવૃત્તિ ૧, પૃ. ૪૫ ચતુર્વિશ લીલાવતારી – રાગક૯પદ્રુમ, આ. ૧ પૃ. ૧૧૯ १४ चौबीस रूप लीना रुचिर ૬૫ મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ [૧૯૫૧ સં. ] પુ. ૧૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ૨૭ ગ્રેવીસ બુદ્ધ ભાગવતમાં જે પ્રમાણે વિષ્ણુ, વાસુદેવ યા નારાયણના અનેક અવતારોની ચર્ચા કરવામાં આવી છે, તે પ્રમાણે લંકાવતાર સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધ અનેક રૂપમાં અવતરિત થશે અને સર્વત્ર અજ્ઞાનીઓમાં ધર્મોપદેશ કરશે. લંકાવતારમાં ભાગવતની જેમ વીસ બુદ્ધોનો ઉલ્લેખ છે. સૂત્રાલંકારમાં બુદ્ધત્વની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવાના સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું છે કે કેઈપણ મનુષ્ય પહેલેથી જ બુદ્ધ હતો. નથી. બુદ્ધત્વની પ્રાપ્તિ અર્થે પુણ્ય અને જ્ઞાનસંપત્તિની આવશ્યકતા છે. આમ છતાં બુદ્ધોની સંખ્યા તો વધતી જ રહી છે. પ્રારંભમાં એવી માન્યતા પ્રચલિત હતી કે એક સાથે બે બુદ્ધ સંભવી શકે નહીં. પરંતુ પાછળથી મહાયાન મતમાં એક સાથે અનેક બુદ્ધોના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યું. એનું મંતવ્ય એવું છે કે એક લેકમાં અનેક બુદ્ધ એક સાથે સંભવી શકે છે.'' આ માન્યતાના પરિણામે બુદ્ધોની સંખ્યામાં અનેકગણું વધારો થયેલ છે. સદુધર્મકુંડરીકમાં અનેક બધિસત્વ બતાવવામાં આવ્યા છે. અને એની સંખ્યાની સરખામણી ગંગા નદીના કિનારાની રેતીના કણે સાથે કરવામાં આવી છે. આ બધા બેસિને કેન્દ્ર ગણવામાં આવ્યા છે. 9 આ પછી આ ઉપમા બુદ્ધ માટે રૂઢ થઈ ગઈ છે.૬૮ લંકાવતાર સૂત્રમાં એમ જણાવવામાં આવ્યું છે કે બુદ્ધ કઈ પણ રૂપ ધારણ કરી શકે છે. વળી કેટલાંક સૂત્રોમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ગંગા નદીને કિનારાના રેતીકણાની જેમ અસંખ્ય બુદ્ધ ૬૬ લંકાવતારસૂત્ર ૪૦, પૃ. ૨૨૯ ૬૭ સૂત્રાલ કાર ૬,૭૭, ૬૮ બૌદ્ધધર્મદર્શન પૂ. ૧૦૪,૧૦૫. ૬૯ સધર્મ પુંડરીક ૧૪,૯ પૃ. ૩૦૨ ૭૦ મધ્યકાલીન સાહિત્ય મેં અવતારવાદ પૃ. ૨૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં તથાગત રૂપમાં થયા કરે છે.૭૧ જેમ વિષ્ણુપુરાણ અને ભાગવત પુરાણમાં વિષ્ણુના અસંખ્ય અવતારે થયા માનવામાં આવે છે, એવી રીતે બુદ્ધો પણ અસંખ્ય અવતરિત થાય છે. જ્યાં લેકે અજ્ઞાન–અંધકારમાં વ્યાકુલતા અનુભવે છે, ત્યાં તથાગત બુદ્ધને ધર્મોપદેશ સાંભળવા મળે છે. બૌદ્ધ સાહિત્યમાં પહેલાં તે પુનર્જન્મ સિદ્ધ કરવા અર્થે બુદ્ધના અસંખ્ય અવતારની કલ્પના કરવામાં આવી છે. પરંતુ પાછળથી બુદ્ધના અવતારની સંખ્યા ૫, ૭, ૨૪ અને ૩૬ પર્યત મર્યાદિત થઈ ગઈ. જાતકકથાઓનું રેનિદાન, અવિરેનિદાન અને સન્તિકેનિદાન એ ત્રણ પ્રકારે વિભાજન કરવામાં આવ્યું છે, એમાંના રેનિદાનમાં૩ એક કથા મળે છે, જે આ પ્રમાણે છેઃ પ્રાચીનકાળમાં સુમધ નામને એક પરિવ્રાજક હતે. એના સમયમાં દીપકર ઉત્પન્ન થયા. લોકે બુદ્ધના સ્વાગત માટે માર્ગની સજાવટ કરી રહ્યા હતા. તે વખતે આ સુમેધ પરિવ્રાજક ત્યાં કાદવમાં મૃગચર્મ પાથરીને બેસી જાય છે. એ માર્ગ પરથી ભગવાન બુદ્ધ પ્રસાર થાય છે. તે વખતે સુમેની શ્રદ્ધા તેમ જ ભક્તિ જોઈને ભવિષ્યવાણી ઉચ્ચારે છે – “આ કાલાન્તરમાં બુદ્ધ થશે. ત્યાર બાદ સુમેધ અનેક જન્મ દરમ્યાન સર્વ પારમિતાઓની સાધના પૂર્ણ કરે છે. તેઓ વિભન્ન કમાં ચોવીસ બુદ્ધોની સેવા કરે છે અને અંતે લુમ્બિનમાં સિદ્ધાર્થ નામે જમ્યા.૭૪ પ્રસ્તુત કથામાં પુનર્જન્મની સંસિદ્ધિ સાથે સાથે વિભિન્ન કપમાં ચોવીસ બુદ્ધ થઈ ગયા તેને પણ નિર્દેશ કરવામાં આવ્યું છે. ૭૧ લંકાવતાર સૂત્ર પુ. ૧૯૮ ૭ર લંકાવતારસૂત્ર ૪૦ પૃ. ૨૨૯ ૭૩ જાતક અઠકથા દૂનિદાન, પૃ. ૨-૩૬ ૭૪ મહાયાન–ભદત શાંતિભિક્ષુ કી પ્રસ્તાવના પૃ.૧૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ભદન્ત શાંતિભિક્ષુનું મંતવ્ય છે કે ઈ.સ.ની પહેલી કે બીજી શતાબ્દી પર્યતમાં ચાવીસ બુદ્ધોને ઉલ્લેખ થઈ ગયું હતું.૭૫ ઐતિહાસિક દષ્ટિથી આપણે વિચારીએ તો તે સ્પષ્ટ જણાઈ આવે છે કે ચોવીસ તીર્થકર અને ચોવીસ બુદ્ધની સરખામણીમાં વૈદિક ચોવીસ અવતારની કલ્પના ઉત્તરકાલીન છે. કેમકે મહાભારતના સંવધિત રૂપમાં પણ દશાવતારને જ ઉલ્લેખ મળે છે. મહાભારતથી પ્રારંભીને શ્રીમદ્ ભાગવત સુધીનાં અન્ય પુરાણમાં અવતારોની સંખ્યા ૧૦, ૧૧, ૧૨ કે ૧૪ સુધી મળે છે. જો કે ચોવીસ અવતાર અગેને સ્પષ્ટ ઉલેખ તે આપણને ભાગવત [૨, ૭]માં જ ઉપલબ્ધ થાય છે. શ્રીમદ્ ભાગવતને સમય વિદ્વાન ઈસ.ની છઠ્ઠી સદીને માને છે. વૈદિક પરંપરાની જેમ બુદ્ધોની સંખ્યા પણ ચક્કસ નથી. બુદ્ધોની સંખ્યા અનંત હેવાનું પણ કહેવામાં આવ્યું છે. ઈસુ [ખ્રિસ્ત પછી સાત માનુષી બુદ્ધ થઈ ગયા હોવાનું માનવામાં આવ્યું છે. અને વળી વીસ બુદ્ધ પણ થઈ ગયા માનવામાં આવ્યા છે. મહાભારતમાં એક ૩૨ બુદ્ધોની યાદી પ્રાપ્ત થાય છે.૭૯ જૈન સાહિત્યમાં આવી વિભિન્નતા કે અચેકસાઈ જેવા મળતી નથી. એમાં તીર્થકરોની સંખ્યામાં એકવાક્યતા – એકસરખાપણું છે. વેતાંબર ગ્રંથ હોય કે દિગમ્બર ગ્રંથ હેય, એમાં દરેક સ્થાને ચોવીસ તીર્થકરોને જ ઉલ્લેખ છે. - એ યાદ રાખવું જોઈએ કે ચોવીસ તીર્થંકરનો ઉલ્લેખ સમવાયાંગ, ભગવતી જેવા પ્રાચીન ગ્રંથોમાં થયેલું છે. અંગ ગ્રંથોના અર્થના પ્રરૂપક સ્વયં ભગવાન મહાવીર છે અને હાલ જે અંગસૂત્ર પ્રાપ્ત થાય છે, એમાં સૂત્રના કર્તા ગણધર સુધર્યા છે. ભગવાન ૭૫ મધ્યકાલીન સાહિત્ય મેં અવતારવાદ. પૃ.૨૪ ૭૬ ભાગવત સંપ્રદાય, પૃ. ૧૫૩, પં. બલદેવ ઉપાધ્યાય, ૭૭ બૌદ્ધ ધર્મદર્શન, પૂ. ૧૨૧, આચાર્ય નરેન્દ્રદેવ ૭૮ એજન પુ. ૧૦૫ ૭૮ ધી બૌદ્ધિષ્ટ ઇકોનોગ્રાફી પુ.૧૦ વિજયધોષ ભટ્ટાચાર્ય Page #67 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન મહાવીરને ઈ.સ. પૂર્વે ૫૫૭માં કેવલજ્ઞાન થયું અને પરછમાં તે નિર્વાણ પામ્યા. આ દૃષ્ટિએ સમવયાંગના રચનાકાળ ઈ. સ. પૂર્વે ૫૫૭ થી ૫૨૭ની મધ્યમાં હાવા જોઈએ.૮૧ આ પરથી સ્પષ્ટ છે કે ચાવીસ તી કરાને ઉલ્લેખ ચાવીસ યુદ્ધ અને ચાવીસ અવતારની સરખામણીમાં ખૂબ પ્રાચીન છે. જ્યારે જૈન પરંપરામાં ચાવીસ તીર્થંકરેના મહિમા અને ગૌરવ સવિશેષ વધી ગયા હશે ત્યારે એ સંભવ છે કે બૌદ્ધ અને વૈદિક પરંપરાના વિદ્વાનેાએ પોતપેાતાની ષ્ટિથી બુદ્ધ અને અવતારની કલ્પના કરી હશે, પણ એમાં જૈન તીર્થંકરે જેવી વ્યવસ્થા આવી નહીં. ચાવીસ તીર્થંકરો અંગે જેટલી સુવ્યવસ્થિત સામગ્રી જૈન ગ્રંથમાં ઉપલબ્ધ છે એટલી ખૌદ્ધ સાહિત્યમાં તથા વૈદિક વાડ્મયમાં અવતારા અંગે મળતી નથી. જૈન તીથ 'કામાં કઈ તીથ કર પશુ-પક્ષી વગેરે થયા નથી, જ્યારે બુદ્ધ અને વૈદિક અવતારામાં આ પ્રમાણે નથી. ૩૦ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે અનેક સ્થાનો પર એમ કહ્યું છે કે “ જે પૂર્વ તીથકર પાવે કહ્યું છે તે જ હું કહી રહ્યો છું,’૮૨ પશુ ત્રિપિટકમાં બુદ્ધે કોઈ પણ સ્થાને એમ કહ્યું નથી કે પૂવ બુદ્ધોએ આ પ્રમાણે કહ્યું છે જે હું કહી રહ્યો છું. પરંતુ તે સત્ર એમ કહે છે. “હું આમ માનું છું.” આ પરથી સિદ્ધ થાય છે કે યુદ્ધની પૂર્વે બૌદ્ધધર્મની કોઈ પરંપરા ન હતી જ્યારે મહાવીર પૂર્વે પાર્શ્વનાથની પરંપરા ચાલુ હતી. આગમ ઔર ત્રિપિટક: એક અનુશીલન પૃ.૧૧૭ ८० ૨૧ કેટલાય વિદ્યાને આને ૯૬૦ વીર-નિર્વાણની રચના માને છે. પણ તે તેા એને લેખન સમય છે, રચનાને નહી'. ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૦૫, ઉર્દૂ. ૯ સૂ.૨૨૭ એન ૦૯, ઉર્દૂ. ૩૨ ૮૩ મઝિમનિકાય ૫૬, અંગુત્તરનિકાય Page #68 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા આદિ તીર્થંકર ઋષભદેવ ચાવીસ તીથ કરામાં ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થકર છે. એમના જીવનવૃત્તાંતના પરિચય કરવા માટે આગમ તથા આગમાત્તર સાહિત્ય જ ઉત્તમ પ્રમાણુરૂપ સાહિત્ય છે. જૈન દૃષ્ટિ અનુસાર ઋષભદેવ વત માન અવસર્પિણીકાલમાં ત્રીજા આરાના અંતમાં થઈ ગયા છે.૮૪ ચાવીસમા તીર્થંકર ભગવાન મહાવીર અને ઋષભદેવની વચ્ચે અસ`ખ્ય વર્ષોંના સમયનું અંતર છે.૮૫ વૈશ્વિક દૃષ્ટિ અનુસાર ઋષભદેવ પ્રથમ સતયુગના અંતમાં થઈ ગયા છે. અને રામ તથા કૃષ્ણના અવતાર પૂર્વે થયા છે. જૈન ષ્ટિ અનુસાર ભગવાન ઋષભદેવ આત્મવિદ્યાના પ્રથમ પુરસ્કર્તા છે.૮૭ તે સૌ પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીથ કર અને પ્રથમ ધમ ચક્રવર્તી હતા.૮૮ બ્રહ્માંડપુરાણમાં ઋષભદેવને દસ પ્રકારના ધર્મના પ્રવતક તરીકે ગણાવવામાં આવ્યા છે.૮૯ શ્રીમદ્ ભાગવતમાં પણ આ વાતનું સમન મળે છે. એમાં જણાવવામાં આવ્યું છે કે વાસુદેવે આઠમે અવતાર નાભિ અને મરુદેવીને ત્યાં ધારણ કર્યાં હતા. તેઓ ઋષભદેવ તરીકે અવતરિત થયા અને એમણે સવ આશ્રમેા દ્વારા સંમાનનીય એવા માર્ગ બતાવ્યેા.૯ ૮૪ (ક) જમૂદ્દીપપ્રાપ્તિ (ખ) કલ્પસૂત્ર ૮૫ કલ્પસૂત્ર ૮૬ જિતેન્દ્રમતદર્પણ, ભાગ ૧, પૃ. ૧૦, ८७ ધમ્મા” હ્રાસનો મુદ્–ઉત્તરાધ્યયન ૧૬, ૦ ૨૫ ८८ उसके णामं अरहा कोस लिए पदमराया, पढमजिणे, पढमकेवली पढमतित्थयरे ઘુમધમ્બવરાવદી સમુનિથે-૪ મુદ્રીપપ્રપ્તિ ૨, ૩૦. ve इह इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन, महादेवेन ऋषमेण સપ્રહારો ધર્મઃ સ્વયમેવ શ્રીર્નઃ । -બ્રહ્માંડપુરાણ ૯૦ ૩૧ अष्टमे मरुदेव्यां तु नामेर्जात उरुक्रमः । વીયન્ ચરમે ધીરાળાં, સર્વાશ્રમનમતમ્॥ —શ્રીમદ્ ભાગવત ૧, ૭, ૧૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન એટલે ગષભદેવને મોક્ષધર્મની વિવિક્ષાથી વાસુદેવાંશ૯૧ કહેવામાં આવ્યા છે. ઝાષભદેવને સે પુત્ર હતા. તે સર્વ બ્રહ્મવિદ્યાના જાણકાર હતા. એમના નવ પુત્રોને આત્મવિદ્યાના વિશારદ કહેવામાં આવ્યા છે. એમના છ પુત્ર ભરત મહાગી હતા.૯૪ સ્વયં ઝષભદેવને ગેશ્વર કહેવામાં આવ્યા છે. એમણે વિવિધ પ્રકારની યેગિક પ્રક્રિયાનું આચરણ કર્યું હતું. જૈન આચાર્ય એમને ગવિદ્યાના પ્રણેતા માને છે. “હઠગપ્રદીપિકામાં ભગવાન ઇષભદેવને હઠગ વિદ્યાના ઉપદેશકના રૂપમાં નમસ્કાર કરવામાં આવ્યા છે.૯૮ ત્રાષભદેવ એમના વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે વૈદિક પરંપરામાં પણ સારા પ્રમાણમાં માન્ય રહ્યા છે. મહાકવિ સુરદાસે એમના વ્યક્તિત્વનું આલેખન કરતાં લખ્યું છે–નાભિએ પુત્રને માટે યજ્ઞ કર્યો તે સમયે યજ્ઞપુરુષેલ્ સ્વયં દર્શન આપીને જન્મ લેવાનું વચન આપ્યું. જેના ફલસ્વરૂપ ઝાષભની ઉત્પત્તિ થઈ. ૧૦૦ ९३ ત ९१ तमाहुर्वासुदेवांश मोक्षधर्मविवक्षया - શ્રીમદ્ ભાગવત ૧૧, ૨, ૧૬ ९२ અવત: સુતરાત, તસ્યાસીસ્ ગ્રંક્ષેપારમ્ –એજન ૧૧, ૨, ૧૬ શ્રમ વાતારાના વિદ્યાવિરારા –એજન ૧૧. ૨. ૨૦ ૧૪ ચેષાં વઘુ મહાયોજી મરતો : એકનઃ માત ! –એજન ૫. ૪. ૯ भगवान् ऋषभदेवो योगेश्वरः । –એજન ૫. ૪. ૨ ૧૬ નાનાયો નર્યાવરણો માવાન વૈવલ્યપતિઋષમઃ | –એજન ૫. ૫. ૨૫ ९७ योगिकल्पतरूं नौमि देवदेवं वृषध्वजम् । -નાનાવ છે. ૨. ९८ श्रीआदिनाथ नमोस्तु तस्मै येनोपदिष्टा हठयोगविद्या । ९९ नाभि नृपति सुत हित जग कियौ। . ગરા પુરુષ તવ રસના વિયૌ ! -સૂરસાગર પૃ. ૧૫૦. પદ ૪૦૯ १०० मैं हरता करता संसार में लैहो नृप गृह अवतार । , रिषभदेव तब जनमे आई, राजा के गृह बनी बघाई ॥ -सूरसागर पृ. १५० Page #70 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂ`કાલીન જૈન પરંપરા સૂરસારાવલીમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયવ્રતના વંશમાં ઉત્પન્ન થયેલા હરિના દેહનું નામ જ ઋષભદેવ હતું. એમણે આ રૂપમાં જ ભક્તનાં બધાં કાર્યો પૂર્યું કર્યાં છે. અનાવૃષ્ટિ થવાના સમયે સ્વયં વર્ષો બનીને વર્યાં અને બ્રહ્માવતમાં પેાતાના પુત્રાને જ્ઞાનને ઉપદેશ આપી પોતે સંન્યાસ ગ્રહણ કર્યો. અષ્ટસિદ્ધિઓને એમણે સ્વીકાર ન કર્યો. આ પરબ્રહ્મના અવતાર ગણવામાં આવ્યા છે. હાથ જોડીને ઊભેલી ઋષભદેવ મુનિને નરહિરદાસે પણ એમની અવતારકથાનું વર્ણન કરતાં એમને પરબ્રહ્મ, પરમ પાવન તેમજ અવિનાશી કહ્યા છે. ઋગ્વેદમાં ભગવાન શ્રી ઋષભદેવને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુઃખાને નાશ કરનાર વર્ણવીને કહ્યું છે કે જેમ જલથી ભરેલા મેઘ વર્ષના મુખ્ય સ્ત્રોત છે, જે પૃથ્વીની તૃષા શાંત કરી દે છે. એવી રીતે પૂર્વજ્ઞાનના પ્રતિપાદક ઋષભ મહાન છે. એમનું શાસન ઉત્તમ છે.” એમના શાસનમાં ઋષિપરંપરાથી પ્રાપ્ત પૂજ્ઞાન આત્માના ક્રોધાદિક શત્રુઓનું વિધ્વંસક થાવ. સંસારી અને મુક્ત-આત્માએ અન્ને પોતાના જ આત્મગુણુથી ચમકે છે. એટલે તે રાજા છે. તે પૂર્વજ્ઞાનના ભંડાર છે અને આત્માનું પતન થવા દેતા નથી.૪ તીથકર ઋષભદેવે સર્વ પ્રથમ એ સિદ્ધાંતની ઉદ્ઘાષણા કરી હતી કે મનુષ્ય પેાતાની શક્તિના વિકાસ કરી આત્મામાંથી પરમાત્મા ૧૦૧ प्रियव्रत धरेउ हरि निज वपु ऋषभदेव यह नाम । વિન્ફ્રે વ્યાખ સજ્જ મત્તન હો -મંમિરામ II – સૂરસારાવલી રૃ. ૪ १०२ आठों सिद्धि भई सन्मुख जब करी न अंगीकार । ૧૦૩ १०४ असूतपूर्वा वृषभो ज्यायनिया अरय शुरुधः ૩ ૩૩ નય પ્રય નય શ્રી ઋષમરેવ મુનિ પાત્રા અવતાર || -સૂરસારાવલી રૃ. ૪ અવતારલીલા ~હસ્તલિખિત सन्ति पूर्वीः । दिवो न पाता विदथस्य धीभिः क्षत्रं राजाना पुदिवोदधाये ॥ -ઋગ્વેદ પર. ૨૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલ બની શકે છે. પ્રત્યેક આત્મામાં પરમાત્મા રહેલું છે, જે વ્યક્તિ આભાસાધનાથી પિતાનું દેવત્વ પ્રગટ કરી લે છે તે પરમાત્મા બની શકે છે. એમની આ માન્યતાની પુષ્ટિ અવેદની ઋચાથી થાય છે. એનાં ચાર ઈંગ–અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય છે. ત્રણ પાદ છે-સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર. બે માથાં-કેવલજ્ઞાન અને મુક્તિ છે તથા જે મન, વચન અને કાયા એ ત્રણથી બદ્ધ (સંયત) છે એ ત્રષભે ઘેષણ કરી કે મહાદેવ (પરમાત્મા) માનવેના અંતરમાં રહેલા છે." અથર્વવેદ અને યજુર્વેદમાં પણ આ માન્યતાનું સમર્થન મળે છે. કઈ કઈ સ્થાનમાં એ પ્રતીકાત્મક શૈલીમાં વર્ણવેલ છે અને કઈ કઈ સ્થાનમાં એને સંકેતરૂપે ઉલ્લેખ છે. અમેરિકા અને યુરોપના વનસ્પતિશાસ્ત્રીઓએ પિતાની અવેસણા દ્વારા પુરવાર કર્યું છે કે ખાવા લાયક ઘઉંનું ઉત્પાદન સર્વપ્રથમ હિન્દુકુશ અને હિમાલયની વચ્ચે આવેલા પ્રદેશમાં થયું હતું.૭ સિંધુ નદીની ખીણની સંસ્કૃતિમાંથી પણ એ જાણવા મળે છે કે ખેતીને સર્વપ્રથમ પ્રારંભ આ દેશમાં થયે હતો. જૈન દષ્ટિએ પણ કૃષિવિદ્યાના જનક અષભદેવ છે. એમણે અસિ, મસિ અને કૃષિને પ્રારંભ કર્યો હતે. માત્ર ભારતવર્ષમાં જ નહીં પણ વિદેશમાં પણ કેટલાંય સ્થાને પર તે કૃષિના દેવતા મનાય છે અને પૂજાય છે. કેટલાંક સ્થાન પર એમને વર્ષાના દેવ માનવામાં આવે છે અને કેટલાંક સ્થાન પર “સૂર્યદેવ માનીને પણ પૂજવામાં આવે છે. સૂર્યદેવ–એમના કેવલજ્ઞાનનું પ્રતીક ગણાય છે. ચીન અને જાપાન પણ એમના નામ અને કામથી પરિચિત ५. चत्वारि शृंगा त्रयो अस्य पादा द्वे शीर्षे सप्तहस्तासो अस्य । त्रिधा बद्धो वृषभो रोरवीति महादेवो मत्या आविवेश । ઋત્ર ૬. અથર્વવેદ ૧૯. ૪૨. ૪ ૭. બૌદ્ધદર્શન તથા અન્ય ભારતીયદર્શન પુ. પર, લેખક-ભરતસિંહ ઉપાધ્યાય Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા રહ્યાં છે. ચીની ત્રિપટમાં એમનો ઉલ્લેખ મળે છે. જાપાનીઓ એમને “રેકશબ” (Rokshab) તરીકે ઓળખે છે. મધ્ય એશિયા, મિસર અને યૂનાન તથા કેનેશિયા તેમ જ ફિણિક લેકેની ભાષામાં એમને “રેશેફ' કહેવામાં આવે છે, જેને અર્થ “શીંગડાવાળા દેવતા ” થાય છે. જે રાષભનું અપભ્રંશ રૂપ છે.’ શિવપુરાણનું અધ્યયન કરવાથી આ તથ્ય વધુ સ્પષ્ટ થઈ જાય છે. ડોકટર રાજકુમાર જૈને “ઋષભદેવ તથા શિવ સંબંધી પ્રાપ્ય માન્યતાઓ” નામના લેખમાં વિસ્તારથી ભગવાન શ્રેષભદેવ અને શિવ બને એક જ હતા એ બાબતને ઊહાપોહ કર્યો છે. એટલે જિજ્ઞાસુ વાચકને તે લેખ વાંચવાનું સૂચન કરું છું.” અક્કડ અને સુમેરુની સંયુક્ત પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ બેબીલેનિયન સંસ્કૃતિ અને સભ્યતા બહુ પ્રાચીન માનવામાં આવે છે. એમના વિજયી રાજા હમ્મરાવી (૨૧૨૩-૨૦૮૧ ઈ.સ. પૂ.) ના શિલાલેખથી એ જાણવા મળે છે કે વૃષભને સ્વર્ગ અને પૃથ્વીના દેવ માનવામાં આવતા. ૧૧ સુમેરના લેકે જેની કૃષિના દેવતા તરીકે પૂજા-અર્ચના કરતા હતા, એને આબૂ યા તામુજ કહેતા હતા. તેઓ બળદને વિશેષ રૂપમાં પવિત્ર ૮ (ક) ભગવાન ઋષભદેવ ઔર ઉનકી લેકવ્યાપી માન્યતા, લેખક-કામતા - પ્રસાદ જેન, આચાર્ય ભિક્ષુ સ્મૃતિ ગ્રંથ દ્રિ. નં. ૫ ૪. (ખ) બાબૂ છેટેલાલ જન સ્મૃતિ ગ્રંથ પૃ. ૨૦૪ इत्थं प्रभाव ऋषभोऽवतारः शंकरस्य मे । सतां गतिदानबन्धुर्नवमः कथितस्तव ॥ ऋषभस्य चरित्र हि परमपावनं महत् । स्वयं यशस्यमायुष्य श्रोतव्यं वै प्रयत्नतः ।। -शिवपुराण ४. ४७-४८ ૨૦ મુનિ હજારીમલ સ્મૃતિગ્રંથ પૂ. ૬૦૯-૬૨૯ ૧૧ બાબુ છોટાલાલ જૈન સ્મૃતિ ગ્રંથ, પૃ. ૧૦૫ ૧૨ વિલ યૂરેટર ધ સ્ટોરી ઓફ સિવિલિજેશન (ઓવર અરિયન્ટલ હેરિટેઝ) ન્યૂયોર્ક, ૧૯૫૪, પૃ. ૨૧૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩ ભગવાન મહાવીર : એક અનુશીલન ૧૩ ગણતા હતા. સુમેર તથા ખાબુલના એક ધર્મશાસ્ત્રમાં મામ્મને ઉલ્લેખ મળે છે.૧૪ ૮૨ *' શબ્દ અદ્ભુત શબ્દનું જ સંક્ષિપ્ત સ્વરૂપ જણાય છે. હિત્તી જાતિ પર પણ ભગવાન ઋષભદેવને પ્રભાવ પડચો હાય એમ લાગે છે. એમના મુખ્ય દેવ ઋતુદેવ' હતા. એમનું વાહન ખળદ હતા, જેને તેજીવ' કહેવામાં આવતા હતા, જે ‘તિત્શયર સભ'નું અપભ્રંશ રૂપ હોવાનું જણાય છે. ૧૫ ઋગ્વેદમાં અનેક સ્થળે પર ભગવાન ઋષભને ઉલ્લેખ થયા છે.૧૬ પરંતુ ટીકાકારોએ સાંપ્રદાયિક ભાવનાને કારણે અર્થમાં પરિવર્તન કરી નાખ્યું છે. જેના કારણે કેટલાંય સ્થળે વિવાદાસ્પદ બની ગયાં છે. આપણે જ્યારે સાંપ્રદાયિકતાના પૂર્વગ્રહનાં ચશ્માં ઉતારીને ઋચાઓનું અધ્યયન કરીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે કે આ ભગવાન ઋષભદેવના સબંધમાં જ કહેવામાં આવ્યું છે. વૈદિક ઋષિ ભકિત-ભાવનાથી વિભાર થઈને ઋષભદેવની આ પ્રમાણે સ્તુતિ કરે છે : હું આત્મદ્રષ્ટા પ્રક્ષેા ! પરમ સુખ પામવા માટે હું તારા શરણમાં આવવા માગું છું. કેમકે તારા ઉપદેશ અને તારી વાણી શક્તિશાળી ૧૩ એજન પુ. ૧૨૭ ૧૪ એજન પુ. ૧૯૯ ૧૫ વિદેશી સ ંસ્કૃતિયાંમેં અહિંસા—ડૉ. કામતાપ્રસાદ જૈન, ગુરુદેવ રત્નમુનિ સ્મૃતિગ્રંથ, પૃ. ૪૦૩ ૧૬ ઋગ્વેદસ હિતા મડલ ૧ "" 93 "" 73 33 ૫ ૬ ૧૦ અધ્યાય ૨૪ * २ ૧ ર ૧૨ "" "" "" "" t "" સૂત્ર ૧૯૦ ૩૩ ૨૮ ૧ ૧૯ ૨૬ મંત્ર ૧ ૧૫ .. ૪ ' ૧૧ ૧ 33 આદિ ર "" "" " Page #74 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ૩૭ છે.એને અવધારણ કરું છું. હે પ્રભો ! સર્વ મનુષ્ય અને દેવામાં તું જ પહેલે “પૂર્વયાયા”(પૂર્વ જ્ઞાનના ગત પ્રતિપાદક) છે. ૭ અષભદેવનું મહત્ત્વ કેવલ શ્રમણ પરંપરામાં જ નહીં, પરંતુ બ્રાહ્મણ પરંપરામાં પણ રહ્યું છે. ત્યાં એમને આરાધ્યદેવ માનીને મુક્ત કંઠે ગુણાનુવાદ કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ વૈદિક સાહિત્યના વિદ્વાન છે. વિરૂપાક્ષ એમ.એ. વેદતીર્થ અને આચાર્ય વિનોબા ભાવે જેવા બહુશ્રત વિચારક ઇન્વેદ આદિમાં ઋષભદેવની સ્તુતિને સ્વરનું શ્રવણ કરે છે. ૧૮ ઋગ્વદમાં ભગવાન ઋષભદેવને માટે “કેશી” શબ્દનો પ્રયોગ થયે છે. વાતરશન મુનિના પ્રકરણમાં કેશીની સ્તુતિ કરવામાં આવી છે. તે સ્પષ્ટપણે ભગવાન ઋષભદેવ સાથે સંકળાયેલ છે. ૧૯ ત્રવેદમાં અન્ય એક સ્થાન પર કેશી અને ઇષભનું એક સાથે વર્ણન કરવામાં આવ્યું છે. જે સ્ત્રમાં પ્રસ્તુત ત્રાચા મળે છે એની પ્રસ્તાવનામાં નિરૂક્તનો “ મુ શ્ય દુતા વિશે....વગેરે કલેક અંકિત કરવામાં આવ્યું છે. તે અનુસાર મુદ્દગલ ઋષિની ગાયે રે ચેરી ગયા હતા. એને પાછી વાળવા માટે ઋષિએ કેશી ઋષભને પિતાના સારથિ બનાવ્યા હતા, જેના વચન માત્રથી ગાયે આગળ ભાગવાને બદલે પાછી દેડી આવી હતી. પ્રસ્તુત ઋચા પર ભાષ્યકર્તા આચાર્ય સાયણે પ્રથમ કેશી અને વૃષભનો જુદે જુદે વાચ્યાર્થ બતાવે છે પણ પ્રકારાન્તરે એમણે “કેશી ષભનો સ્વીકાર કર્યો છે. ૨૧ ૨૦ ૧૭ ઋવેદ ૩,૩૪,૨ ૧૮ પૂજ્ય ગુરુદેવ રત્નમુનિ સ્મૃતિ ગ્રંથ : ઈતિવૃત્ત ૧૯ શ્રદ ૧૦, ૧૩૬,૧. कर्क दवे वृषभो युक्त आसीद् अवावचीत् सारथिरस्य केशी । दुधर्युक्तस्य द्रवतः सहानस ऋच्छन्ति मा निष्पदो मुद्गलानीम् ।। -wદ ૧૦, ૧૨. ૬ २१ अथवा अस्य सारथिः सहायभूतः केशी प्रकृष्टकेशो वृषभः अवावचीत् भृशमशब्दयत् इत्यादि । –સાયણુભાય Page #75 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન - “મુગલ ઋષિના સારથિ (વિદ્વાન નેતા) કેશી ઇષભ કે જેની શત્રુઓનો વિનાશ કરવા નિયુક્તિ કરવામાં આવી હતી, એમની વાણી નીકળવાની સાથે જ એના ફલસ્વરૂપે મુગલ ષિની જે ગાયે (ઈન્દ્રિયે) જોડાયેલા દુર્ધર રથ (શરીર) સાથે દેડી રહી હતી તે નિશ્ચલ બનીને મૌદૂગલની (મુગલની સ્વાત્મવૃત્તિ) તરફ પાછી ફરી. આને સાર એ છે કે મુગલ ઋષિની જે ઈન્દ્રિય પરામુખી હતી, તે એગ્ય જ્ઞાની નેતા કેશી વૃષભના ધર્મોપદેશનું શ્રવણ કરી અન્તર્મુખ બની ગઈ. જૈન સાહિત્ય અનુસાર જ્યારે ભગવાન ઇષભદેવ સાધુ બન્યા ત્યારે એમણે ચાર મુષ્ટિ કેશને લગ્ન કર્યો હતે. ૨૨ સામાન્યતઃ પાંચ મુષ્ટિ કેશને લેચ કરવાની પરંપરા છે. ભગવાન કેશને લેચ કરી રહ્યા હતા. બંને ભાગના કેશેને કેચ કરવાનો બાકી હતા એ સમયે શકેન્દ્રની પ્રાર્થનાથી ભગવાને એ પછી તે કેશ એમના એમ રહેવા દીધા. ૨૩ આ પ્રમાણે કેશ રહેવા દેવાથી તેઓ “કેશી” અથવા કેશરિયાજી” નામથી પણ પ્રખ્યાત થયા છે. જેમ સિંહ પિતાના કેશને કારણે કેશરી કહેવાય છે તે પ્રમાણે ત્રષભદેવ કેશી, કેશરી કે કેશરિયાજીના નામથી ઓળખાય છે. ભગવાન 2ષભદેવ આદિનાથ,૨૪ હિરણ્યગર્ભ ૨૫ અને બ્રહ્મા વગેરે ૨૨ (ક) જ બુદ્વીપપ્રજ્ઞપ્તિ–વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૦. (ખ) મે ૨૩મુ સ્ટાર્ચ રૂ – કલ્પસૂત્ર ૧૯૫ (1) उच्चखान चतुसृभिर्मुष्टिभिः शिरसः कचान् ।। चतुसभ्यो दिग्भ्यः शेषामिव दातुमना प्रभुः ।। –ત્રિષષ્ટિ ૧, ૩, ૬૭ ૨૩ જ બુદ્વીપપ્રજ્ઞપ્તિ, વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૦ની વૃત્તિ ૨૪ ઝષભદેવઃ એક પરિશીલન પૃ. ૬૬ દેવેન્દ્રમુનિ ૨૫ (ક) હિયરમે ચાહ્ય, વેત્તા નાખ્યા પુરાતન: | -મહાભારત, શાન્તિપર્વ (ખ) વિશેષ વિવેચન માટે જુઓ, ક૯પસૂત્રની પ્રસ્તાવના –દેવેન્દ્ર મુનિ Page #76 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ૩૯ નામથી ઓળખાવાય છે. જૈન અને વૈદિક સાહિત્યમાં જે પ્રમાણે વિસ્તારથી ભગવાન ઇષભદેવનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે, એ પ્રમાણે બૌદ્ધ સાહિત્યમાં આલેખાયેલું નથી. કેવલ કઈ કઈ સ્થાને એમના નામને નિર્દેશ થયું છે. જેમકે “ધમ્મપદમાં “સમ વર્ષ વીત”૨૭ ગાથામાં અસ્પષ્ટ રીતે રાષભદેવ અને મહાવીરને ઉલેખ થયેલ છે. ૨૮ બૌદ્ધાચાર્ય ધમકીર્તિએ “સર્વજ્ઞ આપ્તના ઉદાહરણમાં અષભદેવ અને મહાવીરનો નિર્દેશ કર્યો છે. અને બૌદ્ધાચાર્ય આર્યદેવ પણ sષભદેવને જૈનધર્મના આદ્ય પ્રચારક માને છે. “આર્યમંજુશ્રી મૂલકામાં ભારતના આદિ સમ્રાટેમાં નાભિપુત્ર ઋષભ અને 2ષભપુત્ર ભરતની ગણના કરવામાં આવી છે. ૨૯ આધુનિક પ્રતિભા-સમ્પન્ન મૂર્ધન્ય ચિન્તકે પણ આ સત્યતથ્યને વિના સંકોચે સ્વીકાર કરવા માંડ્યા છે કે ભગવાન ઇષભદેવથી જ જૈનધર્મનો પ્રારંભ થયો છે. ડોકટર હર્મન જેકેબી લખે છે કે પાર્શ્વનાથ ભગવાન જૈન ધર્મના સંસ્થાપક હતા, એ અંગે કઈ પ્રમાણ નથી. જૈન પરંપરા પ્રથમ તીર્થકર ઋષભદેવને જૈનધર્મના સંસ્થાપક માનવામાં એકમત ધરાવે છે. આ માન્યતામાં ઐતિહાસિક સત્યની અત્યધિક સંભાવના છે.” ૨૬ ક્ષભદેવઃ એક પરિશીલન-દેવેન્દ્ર મુનિ, પૃ. ૯૧-૯૨ ૨૭ ધમ્મપદ-૪,૨૨ ૨૮ ઇન્ડિયન હિસ્ટરિકલ કવાટરલી ભાગ ૩, પૃ. ૪૭૩, ૭૫. २८ प्रजापतेः सुतो नाभिस्तस्यापि आगमुच्यति । नाभिना ऋषभपुत्रो वै सिद्धकर्मा दृढव्रतः ॥ -आर्य मंजुश्री मूलकल्प 3८० ૩૦ ઈન્ડિ એન્ડિ૦ આવૃત્તિ ૯ પૃ. ૧૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ડૉકટર રાધાકૃષ્ણન ૧; ડૉકટર સ્ટીવેન્સન ૨ અને જયચન્દ્વ વિદ્યાલંકાર૩૩ વગેરે અન્ય અનેક વિદ્વાનાના પણ આ જ અભિપ્રાય છે. ३४ ૪. અજિત અને અન્ય તીર્થંકર મૌદ્ધ થેરગાથામાં એક ગાથા અજિત ઘેર નામની પણ મળે છે.૩પ આ ગાથાની અટ્કકથામાં બતાવવામાં આવ્યું છે કે આ અજિત ૯૧ મા કલ્પની પૂર્વે પ્રત્યેક યુદ્ધ થઈ ગયા છે. જૈન સાહિત્યમાં અજિત નામના દ્વિતીય તીર્થંકર છે અને સંભવતઃ બૌદ્ધ સાહિત્યમાં એને જ પ્રત્યેકમુદ્ધ અજિત કહેવામાં આવ્યા હાય. કેમકે બન્નેની ચેાગ્યતા, પૌરાણિકતા તેમજ નામમાં પણ સામ્ય છે. મહાભારતમાં અજિત અને શિવને એકરૂપ તરીકે આલેખવામાં આવ્યા છે. અમારા મત પ્રમાણે તી કર અજિત જ વૈદિક-બૌદ્ધ પરંપરામાં પૂજનીય રહ્યા છે અને એમણે એમની દૃષ્ટિથી એમનું નામસ્મરણ કર્યું છે. સારેન્સને મહાભારતના વિશેષ નામના કાશ બનાવ્યેા છે. એ કાશમાં સુપાર્શ્વ, ચન્દ્ર અને સુમતિ એ ત્રણ તીર્થંકરાના નામના ઉલ્લેખ મળે છે. મહાભારતકારે આ ત્રણને અસુર તરીકે વર્ણવ્યા છે. વૈદિક માન્યતા અનુસાર જૈન-ધર્મ અસુરોના ધર્મ લેખાય છે. અસુર લેકે આર્હુતધર્મના ઉપાસક હતા, એ પ્રકારનું વર્ણન જૈન સાહિત્યમાં ૩૧ ભારતીય દર્શનના ઇતિહાસ આવૃત્તિ ૧. પૃ. ૨૮૭ ૩૨ કલ્પસૂત્રની ભૂમિકા-ડો. સ્ટીવેન્સન. ૩૩ ભારતીય ઇતિહાસકી રૂપરેખા પૃ. ૩૮૪ ૩૪ (ક) જૈન સાહિત્યકા ઇતિહાસ-પૂર્વ પીઠિકા. પૃ. ૧૦૮ (ખ) હિન્દી વિશ્વકાષ, ભાગ ૪, પૃ. ૪૪૪ ३५ मरणे मे भयं नित्थि, निकन्ति नत्थि जीविते । सन्देहं निक्खिपिस्सामि सम्पजाना पटिस्सतो ૩૬ જૈનસાહિત્ય કા બૃહત્ ઇતિહાસ, ભાગ. ૧ પ્રસ્તાવના પૃ. ૨૬ -થા ૧. ૨. Page #78 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા મળતું નથી. પરંતુ વિષ્ણુપુરાણ, પદ્મપુરાણ, મત્સ્યપુરાણ,૩૯ દેવીભાગવત• અને મહાભારત આદિમાં અસુરોને આહંત યા જૈનધર્મના અનુયાયી ગણવામાં આવ્યા છે. આ અવતારોના નિરૂપણમાં જે પ્રમાણે ભગવાન ઇષભને વિષ્ણુના અવતાર કહેવામાં આવ્યા છે તે પ્રમાણે સુપાર્વને કુપથ નામના અસુરના અંશાવતાર કહેવામાં આવ્યા છે. તથા સુમતિ નામક અસુરને માટે વર્ણન પ્રાપ્ત થાય છે કે વરુણ-પ્રાસાદમાં એનું સ્થાન દૈત્યો અને દાનમાં હતું.' મહાભારતમાં વિષ્ણુ અને શિવનાં જે સહસ્ત્ર નામ છે, એ નામની યાદીમાં “શ્રેયસ.” “અનન્ત” “ધર્મ,” “શાંતિ” અને “સંભવ એ નામે વિષ્ણુનાં નામ તરીકે મળે છે, જે જૈનધર્મના તીર્થકરોનાં નામ પણ છે. અમારી દષ્ટિએ આ તીર્થકરોના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને કૃતિત્વને કારણે જ એમને વૈદિક પરંપરામાં પણ વિષ્ણુના રૂપમાં અપનાવવામાં આવ્યા છે. નામસામ્ય સિવાય આ મહાપુરુષોને સબંધ અસુરે સાથે સાંકળવામાં આવ્યું છે, કેમકે તેઓ વેદ-વિરોધીઓ હતા. વેદ-વિરોધી હેવાને કારણે એમને સંબંધ શ્રમણ પરંપરાની સાથે હોવે જોઈએ એ વાત પૂર્ણ રીતે સિદ્ધ થયેલ છે. ભગવાન શાન્તિનાથ સોળમા તીર્થંકર છે. તેઓ પૂર્વભવમાં જ્યારે મેઘરથ હતા ત્યારે એમણે કબૂતરની રક્ષા કરી હતી એ ઘટના વસુદેવહિન્ડી, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરેમાં મળે છે, તથા ૩૭ વિષ્ણુપુરાણ ૩. ૧૭. ૧૮ ૩૮ પદ્મપુરાણુ સૃષ્ટિ ખંડ, અધ્યાય ૧૩, શ્લો ૧૭૦-૪૧૩ ૩૯ મત્સ્યપુરાણ, ૨૪, ૪૩–૪૯ ૪૦ દેવીભાગવત ૪. ૧૩, ૫૪-૫૭ ૪૧ જન સાહિત્ય કા બૃહદ ઈતિહાસ, પૃ ૨૬. ૪૨ વસુદેવહિન્દી ૨૧ લંબક. ૪૩ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પ.૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪ર ભગવાન મહાવીર : એક અનુશીલન શિમિ રાજાના ઉપાખ્યાનના રૂપમાં વૈદિક મહાભારતમાં પણ પ્રાપ્ત થાય છે અને બૌદ્ધ વાડ્મયમાં તે ‘જિમૂતવાહન ’ની ઘટનાના રૂપમાં ચિત્રિત કરવામાં આવી છે. પ્રસ્તુત ઘટના પરથી એમ કહી શકાય કે જૈન પરંપરા માત્ર નિવૃત્તિરૂપ અહિંસામાં જ નહીં પણ મરણ પામનારની રક્ષા કરવાની પ્રવૃત્તિરૂપ અહિંસાને પણ ધર્મ માને છે. ’ અરક અઢારમા તીર્થંકર · અર'નું વર્ણન અગુંત્તરનિકાય’માં પણ મળે છે. તે સ્થાને તથાગત બુદ્ધે પાતાની પૂર્વે જે સાત તીર્થંકર થઈ ગયા હતા એનું વર્ણન કરતાં કહ્યું છે કે એમાંના સાતમા તીર્થંકર હતા.૪૪ અરક તીર્થંકરના સમયનું નિરૂપણ કરતાં કહેવામાં આવ્યું છે કે અરક તીર્થંકરના સમયમાં મનુષ્યનું આયુષ્ય ૬૦ હજાર વર્ષનું ગણાતું. ૫૦૦ વર્ષની કન્યા વિવાહને ચાગ્ય ગણવામાં આવતી. એ યુગમાં મનુષ્યેાને કેવળ છ પ્રકારનાં દુઃખ કે કષ્ટો હતાં- (૧) શીત, (૨) ઉષ્ણુ, (૩) ભૂખ, (૪) તૃષા, (૫) પેશાબ, (૬) મલેાત્સર્ગ. આ સિવાય કોઈ પ્રકારની પીડા અને વ્યાધિ ન હતાં. તે પણ અરકે માનવાને નશ્વરતાનેા ઉપદેશ આપી ધર્મના સંદેશ આપ્યા હતા.૪૫ એમના આ ઉપદેશની તુલના ઉત્તરાધ્યયનના દશમા અધ્યયન સાથે કરી શકાય છે. જૈનાગમ અનુસાર ભગવાન અર’નું આયુષ્ય ૮૪૦૦૦ વર્ષ છે. અને એમની પછી થયેલા તીર્થંકર મલ્લીનું આયુષ્ય ૫૫૦૦૦ વર્ષનું છે. ૪૬ ४४ भूतपुत्रं भिक्खवे सुनेत्तोनाम सत्या अहे सि तित्थक कामेह वीतरागे.... મુાવલ...અરનેમિઠુદ્દાથિ-વારુ નાતિવા... મા નામ સહ્યા अहोस तित्थक कामेसु वीतरागो । अरकस्स खो पन, भिक्खवे, सत्थुना अनेकानि खावकसतानि अहे । —ગ સુત્તનિાય, ભાગ ૩. પૃ૦ ૨૫૬-૨૫૭ સ. ભિક્ષુ જગદીશ કસપેા, પાલિ પ્રકાશન માંડલ બિહાર રાજ્ય ૪૫ અંગુત્તરનિકાય, અર્કસૂત્ત, ભાગ-૩ પૃ ૨૫૭. સંપાદક પ્રકાશક ઉપર મુજબ. ૪૬ આવશ્યક નિયુક્તિ ગા. ૩૨૫-૩૨૭, ૧૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરપરા આ દૃષ્ટિએ અરક ’ના સમય 6 ભગવાન અર ' અને ૮ ભગવતી મઠ્ઠી ’ની મધ્યમાં નક્કી કરી શકાય. અહીં એ યાદ રાખવાની જરૂર છે કે ‘અરક ’તીર્થંકરની પૂર્વે બુદ્ધના મત પ્રમાણે ‘અરનેમિ’ નામના અન્ય એક તીર્થંકર થઈ ગયા છે. બુદ્ધે જેને નિર્દેશ કર્યાં છે તે અરનેમિ’ અને જૈન તીર્થંકર · અર' એ અન્ને સભવતઃ એક જ વ્યક્તિ હાય. ઓગણીસમા તીર્થંકર મઠ્ઠી ભગવતી, વીસમા મુનિ સુત્રત અને એકવીસમા તીર્થંકર નમિનું વર્ણન વૈદિક અને બૌદ્ધવાહ્મયમાં પ્રાપ્ત થતું નથી. આ બધા તીર્થંકરો પ્રાગૈતિહાસિક કાળમાં થઈ ગયા છે. અરિષ્ટનેમિ ભગવાન અરિષ્ટનેમિ ખાવીસમા તીર્થંકર છે. આધુનિક ઇતિહાસકારામાંથી જે સાંપ્રદાયિક સંકીર્ણતાથી મુક્ત છે તેમજ શુદ્ધ અતિહાસિક, દૃષ્ટિથી સંપન્ન છે, તેએ ભગવાન અરિષ્ટનેમિને એક ઐતિહાસિક મહાપુરુષ તરીકે સ્વીકારે છે. પરંતુ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી ઇતિહાસને પણ અન્યથા રૂપ આપનાર લેકે આ વસ્તુને સ્વીકાર કરવા માગતા નથી. પણ જો તેએ કર્મયાગી શ્રીકૃષ્ણને અતિહાસિક પુરુષ માને છે, તેા અરિષ્ટનેમિ એ જ યુગમાં થઈ ગયા છે અને બન્નેમાં અત્યંત નજીકના કૌટુંબિક સંબંધ હતા અર્થાત્ શ્રીકૃષ્ણના પિતા વસુદેવ અને અરિષ્ટનેમિના પિતા સમુદ્રવિજય અને સહેાદર હતા. એ સ્થિતિમાં એમને ઐતિહાસિક પુરુષ માનવામાં કોઈ સંકેાચ રાખવા જોઈ એ નહીં. ૪૩ વૈદિક સાહિત્યના આલેાકમાં અરિષ્ટનેમિ અરિષ્ટનેમિ’શબ્દ ચાર વાર પ્રચાજાયેલા મળે છે.૪૭ ઋગ્વેદમાં સ્વસ્તિ નસ્તાો અરિષ્ટનેમિ:” વેવ (૧. ૧૪. ૮૯. ૯) અહીં અરિષ્ટનેમિ (ખ) ઋગ્વેદ ૧, ૨૪, ૧૮૦, ૧૦. (ધ) ઋગ્વેદ ૧૦, ૧૨, ૧૭૮, ૧. ૪૭ (ક) ઋગ્વેદ ૧, ૧૪, ૮૬, ૬. (ગ) ઋગ્વેદ ૩, ૪, ૧૩, ૧૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન શબ્દ ભગવાન અરિષ્ટનેમિ માટે જ પ્રયે!જોયેલા છે. કેટલાક વિદ્વાનાની એ માન્યતા છે કે છાન્દોગ્યપનિષદમાં ભગવાન અરિષ્ટનેમિના નામને ઉલ્લેખ ઘેાર આંગિરસ’ ઋષિ તરીકે આવેલા છે. ઘેાર આંગિરસ ઋષિએ શ્રીકૃષ્ણને આત્મયજ્ઞની શિક્ષા આપી હતી. એમની દક્ષિણા તપશ્ચર્યા, દાન, ઋજુભાવ, અહિંસા, સત્યવચનરૂપ હતી. ૪૮ ધર્માનંદ કૌશામ્બીનું માનવું છે કે આંગિરસ એ ભગવાન નેમિનાથનું જ નામ હતું. ૪૯ ધાર શબ્દ પણ જૈન શ્રમણાના આચાર અને તપસ્યાની ઉગ્રતા દર્શાવવા આગમ સાહિત્યમાં અનેક સ્થાનેા પર પ્રયાજાયેલે છે, પ ૪૪ છાન્દોગ્યોપનિષમાં દેવકીપુત્ર શ્રીકૃષ્ણને ઘાર આંગિરસ ઋષિ ઉપદેશ આપતાં કહે છે—અરે કૃષ્ણ ! જ્યારે માનવને અંતકાળ નજીકમાં આવ્યેા હાય ત્યારે એને આ ત્રણ વાકચોનું સ્મરણ કરાવવું જોઈ એ. (૧) વં અપતસિ- તુ' અનશ્વર છે. (૨) સ્વ અદ્યુતમસિ- તું એક રસમાં રહેનાર છે. (૩) સ્વ પ્રાળસંશિતસિ- તુ પ્રાણીઓને જીવનદાતા છે. પ શ્રીકૃષ્ણે આ ઉપદેશનું શ્રવણ કરી તુષ્ટ થઈ ગયા. એમને હવે કોઈ પણ પ્રકારના ઉપદેશ કે શિક્ષાની આવશ્યકતા ન રહી. તે તે પેાતાની જાતને ધન્ય અનુભવવા લાગ્યા. પ્રસ્તુત કથનની તુલના આપણે જૈન આગમામાં આવેલા ભગવાન અરિષ્ટનેમિએ કરેલ ભવિષ્યકથન સાથે કરી શકીએ. દ્વારિકાના વિનાશ અને શ્રીકૃષ્ણનું જરકુમારને હાથે મૃત્યુ થશે, એવું ભગવાન પાસેથી સાંભળી શ્રીકૃષ્ણ ચિંતામાં પડી જાય છે ત્યારે ભગવાન એમને ઉપદેશ ४८ अतः यत् तपोदानमार्जवम हिंसा सत्यवचनमितिता अस्य दक्षिणा | —છાદાગ્ય ઉપનિષદ ૩. ૧૭, ૪ ૪૯ ભારતીય સંસ્કૃતિ અને અહિંસા પૃ. ૫૭ ૫૦ ઘારતને, વારે, ઘેઘુળે, ઘાર તવસ્ત્રી, ધારવામચવાલી । ભગવતી ૧, ૧ ५१ तद्वैतद् घोर आंगिरसु. कृष्णाय देवकीपुत्रायेोकत्वो वाचाऽपिपास एव स बमूव, सोऽन्तवेलायामेतत्त्रयं प्रतिप्रद्योताक्षतस्यच्युतमसि प्राणसँ शितमसीति । —છાન્દોગ્યાપનિષદ્ પ્ર, ૩ ખંડ ૧૮. Page #82 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા સંભળાવે છે. જેને સાંભળી શ્રીકૃષ્ણ સંતુષ્ટ તેમજ દુઃખરહિત થાય છે. ' જવેદ પર યજુર્વેદ અને સામવેદપ૪માં ભગવાન અરિષ્ટનેમિને તાર્ક્સ અરિષ્ટનેમિ તરીકે ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે – स्वस्ति न इन्द्रो वृद्धश्रवा : स्वस्ति न पूषा विश्ववेदाः । स्वस्ति न स्तायोऽरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥५५ વિદ્વાનેનું અનુમાન છે કે વેદમાં જે અરિષ્ટનેમિ શબ્દને પ્રગ થયેલે છે તે ભગવાન અરિષ્ટનેમિ અગે જ છે." મહાભારતમાં પણ “તાર્યા શબ્દનો પ્રયોગ થયેલ છે, જે ભગવાન અરિષ્ટનેમિનું જ અપર નામ લેવું જોઈએ.પ૭ એમણે રાજા સગરને જે મેક્ષમાર્ગને ઉપદેશ આપે છે, તે જૈન ધર્મના મેક્ષ અંગેનાં મંતવ્ય સાથે સારા પ્રમાણમાં સામ્ય ધરાવે છે. એ વાંચતી વખતે સહેજે એમ લાગે છે કે જાણે આપણે મેક્ષ અગેનું જૈન આગમિક વર્ણન વાંચીએ છીએ. એમણે કહ્યું છે સાગર! મોક્ષનું સુખ જ વસ્તુતઃ સાચું સુખ છે. જે અહર્નિશ ધન-ધાન્ય વગેરેના ઉપાર્જનમાં * અન્તકૃદશા વર્ગ પઅ૦ ૧. પર (ક) સ્વમૂવુ વાનને રેવન્d સવિનં તતારં કથાના अरिष्टनेमि पृतनाजमाशु स्वस्तये ता_मिहा हूवेम અષે ૧૦, ૧૨, ૧૭૮, ૧. (ખ) ઋગ્વદ ૧, ૧, ૧૬ ૫૩ યજુર્વેદ ૨૫ ૧૯ ૫૪ સામવેદ ૩, ૯ ૫૫ દ ૧. ૧. ૧૬ પ૬ ઉત્તરાયયન : એક સમીક્ષાત્મક અધ્યયન ૫૦ ૭ ५७ एवुमुक्तस्तदा तायः सर्व शास्त्रविदांवरः । विबुध्य संपदं चाग्रयां सद्वाक्यमिदमब्रवीत् ॥ મહાભારત શાન્તિપર્વ ૨૮૮/૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વ્યસ્ત રહે છે. પુત્ર અને પશુઓમાં જ અનુરક્ત રહે છે, તે મૂર્ખ છે. એને યર્થાથ જ્ઞાન થતું નથી. જેની બુદ્ધિ વિષયમાં આસક્ત છે, જેનું મન અશાંત છે એવા માનવના ઉપચાર કરવા કઠિન છે. કેમકે જે રાગના બંધનમાં બંધાયેલ છે, તે મૂઢ છે તથા મેક્ષ પામવા માટે અગ્ય છે.પ૮ એતિહાસિક દષ્ટિએ એ વસ્તુ સ્પષ્ટ છે કે સગરના સમયમાં વૈદિક લોકો મોક્ષમાં વિશ્વાસ ધરાવતા ન હતા. એટલે આ ઉપદેશ કે વૈદિક ઋષિનો હોઈ શકે નહીં. એનો સંબધ શ્રવણસંસ્કૃતિ સાથે જ છે. યજુર્વેદમાં અરિષ્ટનેમિનો ઉલ્લેખ એક સ્થાને આ પ્રમાણે મળે છે. આધ્યાત્મ યજ્ઞને પ્રગટ કરનાર, સંસારના ભવ્ય જીવોને સર્વ પ્રકારે યથાર્થ ઉપદેશ દેનાર અને જેના ઉપદેશથી જીવને આત્મા બલવાન બને છે. એ સર્વજ્ઞ નેમિનાથ માટે આહુતિ સમર્પિત કરું છું.પ૯ (3. રાધાકૃષ્ણને લખ્યું છે કે યજુર્વેદમાં ઋષભદેવ અજિતનાથ અને અરિષ્ટનેમિ એ ત્રણ તીર્થકરોને ઉલેખ પ્રાપ્ત થાય છે. • સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં એક સ્થાને આ પ્રમાણે વર્ણન મળે છે-ભવના પાછલા ભાગમાં વામને તપ કર્યું. આ તપના પ્રભાવથી શિવે વામનને દર્શન આપ્યાં. આ શિવ શ્યામવર્ણ, અચેલ તથા પદ્માસનમાં સ્થિત હતા. વામને એમનું નામ નેમિનાથ રાખ્યું. આ ૫૮ મહાભારત, શાન્તિપર્વ ૨૮૮ ૫, ૬. ५८ वाजस्य नु प्रसव आबभूवेमात्र निश्वा भुवनानि सर्वतः । स नेमिराजा परिपाति विद्वान् प्रजा पुष्टिं वर्द्धमानोऽस्मै खाहा –વાસનેથી-માધ્યદિન શુકલયજુર્વેદ અધ્યાય ૯, મંત્ર ૨૫, સાતવલેકર સંસ્કરણ (વિકમ ૧૯૮૪) to Indian philosophy Vol. I P. 287 . The ya jurveda mentions the names of therr Thir. thankaras-Rishabha, Ajitnath and Arishanemi. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા નેમિનાથ આ ઘેર કલિકાલમાં સર્વ પાપોનો નાશ કરનાર છે. એના દર્શન અને સ્પર્શથી કરેડે યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. પ્રભાસપુરાણમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ કરવામાં આવી છે. જે મહાભારતના અનુશાસન પર્વ, અધ્યાય ૧૪૯માં વિઘણુસહસ્ત્ર નામમાં બે સ્થાન પર શુરઃ શૌરિજનેશ્વરઃ' પદ પ્રયોજાયેલું છે. જેમકે – માતાજીતારઃ સૂર: શૌન્નિવરઃ | अनुकूल: शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ५०॥ कालनेमि महावीरः शौरि शूरजनेश्वरः । त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ८२ ॥ આ લેકમાં “શુરઃ શૌરિજનેશ્વર ” શબ્દોના સ્થાને “શૂર શૌરિજિનેશ્વરઃ ” પાઠ સ્વીકારી અરિષ્ટનેમિ અર્થ કરવામાં આવ્યું છે. ૩ સ્મરણમાં રહે કે અત્રે શ્રીકૃષ્ણ માટે “શૌરિ” શબ્દનો પ્રયોગ થયો છે. વર્તમાનકાલમાં આગરા જિલ્લાના બટેશ્વરની સમીપમાં શૌરિપુર નામે એક સ્થાન છે. એ જ પ્રાચીન યુગમાં યાદવેની રાજધાની હતી. જરાસંધના ભયથી યાદ ત્યાંથી નાસી જઈ દ્વારિકામાં આવીને ११ भवस्य पश्चिमे भागे वामनेन तपः कृतम् । तेनैव तपसाकृष्टः शिवः प्रत्यक्षतां गतः ॥ पद्भासनः समासीनः श्याममूर्तिदिगम्बरः । નેમિનાય: . कलिकाले महाघोरे सव पापप्रणाशकः । दश नात् स्पर्शनादेव काटियज्ञफलप्रदः ।। –સ્કંદપુરાણ પ્રભાસખંડ ६२ कैलाशे विमले रम्ये वृषभोऽयं जिनेश्वर । चकार स्वावतार च सर्वज्ञः सर्वग: शिवः ॥ रेवताद्रौ जिनो नेमियुगादिवि मलाचले । ऋषीणां हयाश्रमादेव मुक्तिमार्गस्य कारणम् ॥ –પ્રભાસપુરાણ ૪૯ ૫૦ ૬૩ મેક્ષમાર્ગ પ્રકાશ. પં. ટોડરમલ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભગવાન મહાવીર : એક અનુશીલન વસ્યા હતા. આ શેરિપુરમાં જ ભગવાન અરિષ્ટનેમિનો જન્મ થયો હતે એટલે જ એમને પણ “શૌરિ પણ કહેવામાં આવે છે. તેઓ જિનેશ્વર તે હતા એટલે એ સંદર્ભમાં અહીં “શુરઃ શૌરિજિનેશ્વર” પાઠ વધુ તર્કસંગત છે. કેમકે વૈદિક પરંપરાના કેઈપણ ગ્રંથમાં વાદવને સંબંધ શરિપુર સાથે હોવાનું જણાવવામાં આવ્યું નથી. એટલે મહાભારતમાં શ્રીકૃષ્ણને “શૌરિ” તરીકે ઓળખાવવામાં આવ્યા હોય તે અવશ્ય ચિંત્ય છે. ભગવાન અરિષ્ટનેમિનું નામ અહિંસાની અખંડ જ્યોત પ્રગટાવવાના કારણે એટલું બધું કપ્રિય બન્યું હતું કે મહાત્મા બુદ્ધના અનેક નામની યાદીમાં એમનું એક નામ અરિષ્ટનેમિ પણ જોવા મળે છે. લંકાવતારના ત્રીજા પરિવર્તનમાં બુદ્ધનાં અનેક નામ આપવામાં આવ્યાં છે. ત્યાં લખવામાં આવ્યું છે – જે પ્રમાણે એક જ વસ્તુને અનેક નામ આપવામાં આવે છે તે પ્રમાણે બુદ્ધનાં અસંખ્ય નામે છે. કોઈ એમને તથાગત કહે છે તે કોઈ સ્વયંભૂ, નાયક, વિનાયક, પરિણાયક, બુદ્ધ, ઋષિ, વૃષભ, બ્રાહ્મણ, વિષ્ણુ, ઈશ્વર, પ્રધાન, કપિલ, ભૂતાનૂત, ભાસ્કર, અરિષ્ટનેમિ, રામ, વ્યાસ, શુક, ઈન્દ્ર, વરુણ વગેરે નામથી ઓળખાવે છે. આ ઇતિહાસકારોની દષ્ટિમાં અરિષ્ટનેમિ નન્દીસૂત્રમાં ત્રષિભાષિત(સિમારિય)ને ઉલ્લેખ છે. ૫ એમાં પિસ્તાલીસ પ્રત્યેક બુદ્ધ નિરૂપિત પિસ્તાલીસ અધ્યયન છે. એમાંના વસ પ્રત્યેક બુદ્ધ ભગવાન અરિષ્ટનેમિના સમયમાં થઈ ગયા છે. ૬૬ એમનાં નામ આ પ્રમાણે છે: ૬૪ બૌદ્ધધમંદશન પુ. ૧૬૨ ૬૫ નન્દીસુત્ર. १६ पत्तेय बुद्धमिसिणी, वीस तित्थे अरिवणेमिस्से । पासस्स य पण्णरस, वीरस्स विलीणमोहस्स ।। –લમાલય, વર્મા સહિળી મા. . Page #86 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂ`કાલીન જૈન પરંપરા ૧. નારદ ૨. વયિપુત્ર ૩. અસિત દૈવિક ૪. ભારદ્વાજ અંગિરસ ૫. પુષ્પસાલપુત્ર ૬. વલ્કલચીરિ ૭. કુર્માપુત્ર ૮. કેતલીપુત્ર ૯. મહાકશ્યપ ૧૦. તેતલિપુત્ર ૧૭. વિઠ્ઠ ૧૮. વષઁપકૃષ્ણ ૧૯. આરિયાયણ ૨૦, ઉલ્હલવાદી એમના દ્વારા નિરૂપિત અધ્યયન અરિષ્ટનેમિનું સ્વયંભૂત પ્રમાણ છે. ૪ ૧૧. મંખલીપુત્ર ૧૨. ચાવલ્કય ૧૩. મૈત્રય ભયાલી ૧૪. માહુક ૧૫. મધુરાયણ ૧૬. સેારિયાયણ પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. રાય ચૌધરીએ પોતાના વૈષ્ણવ ધર્મના પ્રાચીન ઇતિહાસસાં ભગવાન અરિષ્ટનેમિ(નેમિનાથ)ને શ્રીકૃષ્ણના કાકાના દીકરા ભાઈ તરીકે ગણાવ્યા છે. પી. સી. દીવાન લખે છે–જૈન ગ્ર'થા અનુસાર નેમિનાથ અને પાર્શ્વનાથની વચ્ચે ૮૪૦૦૦ વર્ષના ગાળા છે. હિન્દુ પુરાણામાં આ ખાખતના કોઈ નિર્દેશ નથી કે વસુદેવના સમુદ્રવિજયના મોટાભાઈ હતા અને એમને કોઈ અરિષ્ટનેમિ નામના પુત્ર હતા. પ્રથમ મુદ્દા અંગે દીવાનનું એમ કહેવું છે કે આપણે એ વસ્તુને સ્વીકાર કરવા પડશે કે આપણા વર્તમાન જ્ઞાન માટે એ સભવિત નથી કે જૈન ગ્રંથકારોએ એક તીથ કરથી ખીજા તીર્થંકર વચ્ચે સુદીર્ઘ કાલના ગાળા ૬૭ ભાર—વનિય-પુત્તે આસિતે નિરિસ-પુસાહે ચ । वक्कलकुम्मा केवल वगसव तह तेतलिस्ते य ॥ मंखली जण्णभयालि बाहुय महु सेोरियाण विदुविषु । वरिसकण्हे आरिय उक्कलवादी य तरुणे य ॥ ઇસિભાસિયાઈ પઢમા સંગહણી ગા. ૨૩ ――― ૪૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હેવાનું જણાવ્યું છે એની પાછળ એમને શે હેતુ હશે, એનું વિવેચન કરી શકીએ. પણ કેવલ આ કારણે જ અતિ પ્રાચીન પ્રાકૃત ગ્રંથના આધાર પર લખાયેલ જૈન ગ્રંથમાં વર્ણિત અરિષ્ટનેમિના જીવનવૃત્તાન્તને દૃષ્ટિથી દૂર કરી દેવું ગ્ય નથી. બીજા મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતાં તેઓ લખે છે કે ભાગવત સંપ્રદાયના ગ્રંથકારોએ પોતાના પરંપરાગત જ્ઞાનને ઉપગ શ્રીકૃષ્ણને પરમાત્મા સિદ્ધ કરવાનું જરૂરી હોય એટલા પ્રમાણમાં કર્યો છે. જૈન ગ્રંથમાં એવાં અનેક ઐતિહાસિક તથ્યો છે, જે ભાગવત સાહિત્યમાં ઉપલબ્ધ થતાં નથી.૮ કર્નલ ટોડ અરિષ્ટનેમિ વિષે લખે છે,–“મને એમ લાગે છે કે પ્રાચીન કાળમાં ચાર બુદ્ધ યા મેધાવી મહાપુરુષ થઈ ગયા છે. એમાં પહેલા તે આદિનાથ અને બીજા તે નેમિનાથ હતા. નેમિનાથ જ કેડીનેવિયા નિવાસીઓના પ્રથમ એડિન તથા ચીનાઓના પ્રથમ ફ દેવતા હતા.૬૯ પ્રસિદ્ધ કેવકાર ડે. નગેન્દ્રનાથ વસુ, પુરાતત્ત્વવેત્તા ઠે. કુહર, ફેસર બારનેટ, મિસ્ટર કરવા, ડો. હરિદત્ત, ડે. પ્રાણનાથ વિધાલંકાર વગેરે અન્ય અનેક વિદ્વાનોનું સ્પષ્ટ મંતવ્ય છે કે ભગવાન અરિષ્ટનેમિ એક પ્રભાવશાલી પુરુષ થઈ ગયા છે. એમને અતિહાસિક પુરુષ માનવામાં કઈ વાંધો નથી. સાંપ્રદાયિક અભિનિવેશને કારણે વૈદિક ગ્રંથોમાં સ્પષ્ટપણે નામનિર્દેશ થયે હોવા છતાં ટીકાકારોએ મૂળ શબ્દના અર્થમાં પરિવર્તન કરી નાખ્યું છે એટલે આધુનિક સમયમાં એ આવશ્યક છે કે તટસ્થ ૬૮. જૈન સાહિત્યકા ઈતિહાસ – પૂર્વપિઠિકા - લે. પં. કૈલાસચન્દ્રજી પૃ. ૧૭૦-૧૭૧. ૬૮. અનુસ ઓફ ધી ભંડારકર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ–પત્રિકા વોલ્યુમ ૨૩, પૂ. ૧૨૨, Page #88 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરપરા દૃષ્ટિથી એના પર ચિંતન થાય. જ્યારે આપણે તટસ્થ દૃષ્ટિથી ચિંતન કરીશું ત્યારે સૂર્યપ્રકાશની માફક સ્પષ્ટપણે જાણવા મળશે કે ભગવાન અરિષ્ટનેમિ એક ઐતિહાસિક પુરુષ હતા. ભગવાન અરિષ્ટનેમિના યુગનું ગંભીરતાપૂર્વક પર્યાલેચન કરવાથી એ સ્પષ્ટ સમજાય છે કે એ સમયમાં ક્ષત્રિમાં માંસભક્ષણની પ્રવૃત્તિ પ્રર્યાપ્ત માત્રામાં વધી ગઈ હતી. એમના વિવાહના પ્રસંગે અનેક પશુઓને એકત્ર કરવામાં આવ્યાં હતાં, તે ઘટના આ તથ્યને સ્પષ્ટ ફરે છે. હિંસાની આ પૈશાચિક પ્રવૃત્તિ પરત્વે સાધારણ માણસાનું ધ્યાન ખેંચવા અને ક્ષત્રિયાને માંસ-ભક્ષણથી વારવા માટે અરિષ્ટનેમિએ જે પદ્ધતિ અપનાવી તે અસાધારણ હતી. એમનું વિવાહ કર્યા વિના પાછા ફરવાનું કાર્ય જાણે કે સમગ્ર ક્ષત્રિય જાતિના પાપોનું પ્રાયશ્ચિત હતું, એને વીજળીની જેમ દૂર અને ઘેરા પ્રભાવ-પ્રત્યાઘાત પડયો. ૫૧ એક સુપ્રતિષ્ઠ મહાન રાજકુમારનું વરરાજા બનીને જવું અને વિવાહ કર્યા વિના પાછા ફરવું તે કાંઈ સાધારણ ઘટના હતી? ભગવાન અરિષ્ટનેમિના તે મહાન ત્યાગ હતા અને તે ત્યાગે એકવાર તે આખા સમાજને ચમકાવી દીધા હતા. સમાજના હિત માટે આ પ્રકારના આત્મમલિદાનનું અન્ય કેાઈ ઉદાહરણ પ્રાપ્ત થતું નથી. આ આત્માસગે અભક્ષ્યભક્ષણ કરનારા અને પેાતાના ક્ષણિક સુખ ખાતર અન્યના જીવન સાથે ખેલ કરનારા ક્ષત્રિયેાની આંખેા ખાલી નાંખી. એમને આત્મ-આલાચના કરવા માટે ક્રજ પાડી અને તેમને પોતાના કર્તવ્ય તથા જવાબદારીનું ભાન કરાવ્યું. આ પ્રમાણે પરંપરાગત અહિંસાના શિથિલ તેમ જ વિસ્તૃત થઈ ગયેલા સંસ્કારને એમણે પુનઃ જાગૃત કરી એને પુષ્ટ અને સજીવ ખનાબ્યા અને અહિંસાની સંકીર્ણ અની ગયેલી સીમા-મર્યાદાને વિશાળ બનાવી, પશુ અને પક્ષીઓને પણ અહિંસાની સીમા–મર્યાદામાં સમાવી લીધાં. જગત માટે ભગવાનનું આ ઉદ્બોધન એક વરદાન સમું હતું અને તેનું આજ સુધી વિસ્મરણ થયું નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ પર ભગવાન મહાવીર : એક અનુશીલન વેદ, પુરાણ અને ઈતિહાસકારોની દષ્ટિએ ભગવાન અરિષ્ટનેમિનું શું મહત્વ છે એની ચર્ચા આપણે આ પૂર્વે કરી ગયા છીએ.” જૈન ગ્રંથની માફક વૈદિક હરિવંશપુરાણમાં શ્રીકૃષ્ણ અને ભગવાન અરિષ્ટનેમિના વંશનું વર્ણન મળે છે. એમાં શ્રીકૃષ્ણને ચિત્રરથ નામ આપવામાં આવ્યું છે. એ સંભવિત છે કે વૈદિક ગ્રંથોમાં સમુદ્રવિજયનું જ અપર નામ ચિત્રક યા ચિત્રરથ તરીકે આવેલું હેય. - મેં આ વિષયમાં મારા “ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણઃ એક અનુશીલન,૭૨ નામના ગ્રંથમાં વિસ્તારથી ચર્ચાવિચારણા કરી છે. ભગવાન પાઃ એક ઐતિહાસિક પુરુષ ભગવાન પાર્શ્વના જીવનની જોતિર્મય રેખાએ વેતાંબર અને દિગંબર બને પરંપરામાં અત્યંત શ્રદ્ધા અને વિશાળતાથી અંકિત કરવામાં આવી છે. તેઓ ભગવાન મહાવીરના પૂર્વે ૩૫૦ વર્ષે વારાણસીમાં જન્મ્યા હતા. ત્રીસ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. ત્યાર બાદ તેમણે સંયમ ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા કરી, કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ભારતના વિવિધ ભાગમાં પરિભ્રમણ કરી લેકના કલ્યાણ અર્થે ઉપદેશ આપે. અને તેઓ સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેત શિખર પર પરિનિર્વાણ પામ્યા. ભગવાન પાર્શ્વના જીવન-પ્રસંગમાં, જેમ અન્ય મહાપુરુષના જીવનમાં પણ જોવા મળે છે તેમ ચમત્કારિક અદ્ભુત પ્રસંગે મળે છે. જેના આધારે કેટલાક લેકેએ એમને પૌરાણિક મહાપુરુષ માન્યા છે. ૭૦. વિશેષ માટે જુઓ ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણ એક અનુશીલન, દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પૂ. ૬-૬૮, જનધમકા મૌલિક ઈતિહાસ પૃ. ૨૩૯થી૧૪૧. ૭૧. એજન પૃ. ૨૪૧-૨૪૮. ૭૨. પ્રકાશક-શ્રીતારક ગુરુ જૈન ગ્રન્થાલય, પદરાડા, જિલ્લા ઉદયપુર (રાજસ્થાન) પરિશિષ્ટ ૩. વંશપરિચય પૃ. ૩૮૭–૩૯૪. Page #90 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરપરા ૫૩ પરંતુ વર્તમાનકાલના અનેક ઇતિહાસકારોએ આના પર ગંભીર ચર્ચાવિચારણા કરી છે. અને તેએ એ નિર્ણય પર આવ્યા છે કે ભગવાન પાર્શ્વ ઐતિહાસિક મહાપુરુષ છે. આનું નિરૂપણ એક સ્વતંત્ર ગ્રંથમાં કરવામાં આવ્યું છે. સર્વ પ્રથમ ડૉ. હર્મન જેકેાખીએ જેનાગમાની સાથે બૌદ્ધ પિટકાના પ્રમાણેાના પ્રકાશમાં ભગવાન પાર્શ્વને એક ઐતિહાસિક વ્યક્તિ પુરવાર કર્યો છે.૪ તે પછી કાલબ્રુક, સ્ટીવેન્સન, એડવર્ડ, ટામસ, ડૉ. એલવકર, દાસગુપ્તા, ડૉ. રાધાકૃષ્ણન,પ શાપેન્ટિવર, ગેરીનેટ, મજમુદાર, ઇલિયટ અને પુસિન ઇત્યાદિ અનેક પાશ્ચાત્ય તેમ જ પૌર્વાંત્ય વિદ્વાનોએ પણ પુરવાર કર્યું છે કે મહાવીરની પૂર્વે એક નિગ્રન્થ સંપ્રદાય હતા. અને એ સંપ્રદાયના મુખ્ય નાયક ભગવાન પાર્શ્વનાથ હતા. ડૉ. વાસમના મતાનુસાર ભગવાન મહાવીરને બૌદ્ધ પિટકામાં યુદ્ધના પ્રતિસ્પર્ધી તરીકે નિરૂપવામાં આવ્યા છે એ સંદર્ભમાં એમની ઐતિહાસિકતા અસંદિગ્ધ છે. ભગવાન પાર્શ્વ ચાવીસ તીર્થંકરામાંથી ત્રેવીસમા તીર્થંકર તરીકે જાણીતા હતા. ૭૬ ૭૩ જૈનધર્મ કા મૌલિક ઇતિહાસ--ભ૦ પાર્શ્વની ઐતિહાસિકતા’ પૃ. ૩૦૩-૩૦૫ ૭૪ The sacred books of the East, Vol. XIV, Introduction Page 21: "That Parsva was a historical person, is now admitted by all as very probable. ૭૫ Indian Philosophy. Vol. I. P. 287. ૭૬ The wonder that was India (A L. Ph.D. F.R.A.S.) Reprinted 1956 "As he (Vardhaman Mahavir) is referred to in the Buddhist scriptures as one of the Buddhas chief opponents, his historicity is beyond doubt.... Parswas remembered as twenty-third of twentyfour great teachers of Tirthankaras 'ford-makers' of the Jain faith.' Basham, B.A. PP. 287-288 Page #91 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ડૉ. ચાલ શાન્ટિયરે નેણું છે– “આપણે એ બે વાત યાદ રાખવી જોઈએ કે જૈન-ધર્મ ચોક્કસપણે ભગવાન મહાવીરથી પ્રાચીન છે. એમના પ્રખ્યાત પુરોગામી પા ચક્કસપણે એક વાસ્તવિક વ્યક્તિ તરીકે અસ્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા એટલે એ સંદર્ભમાં મૂલ સિદ્ધાંતની મુખ્ય બાબતે મહાવીરના ખૂબ પ્રાચીનકાળથી સૂત્રરૂપ બની ગઈ હોવી જોઈએ.૭ વિદ્વાનોએ જે અતિહાસિક તથ્થોના આધારે નિગ્રંથ સંપ્રદાયનું અસ્તિત્વ મહાવીર પૂર્વે હોવાનું સિદ્ધ કર્યું છે, તે સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે – ૧. જૈનાગમમાં૮ અને બદ્ધપિટકમાં અનેક સ્થાને મંખલીw The Uttaradhyana Sutra, Introduction, Page 21 : “We ought also to remember both the Jain religion is certainly older than Mahavira, his reputed predecessor parsva having almost certainly existed as a real person, and that consequently, the main points of the original doctrine may have been codified long before Mahavira." ૭૮ (ક) ભગવતી-૧૫, ૧. (ખ) ઉપાસક દશાંગ અધ્યાય ૭. (ગ) આવશ્યક સૂત્ર નિર્યુક્તિ, મલયગિરિવૃત્તિ-પૂર્વભાગ. (ધ) આવશ્યકચૂણિ પૂર્વભાગ પૃ. ૨૮–૨૯૨ () કલ્પસૂત્રની ટીકાઓ. (ચ) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર. (છ) મહાવીરચરિયું, નેમિચન્દ્ર, ગુણચન્દ્ર આદિ ૭૯ (ક) જિઝમનિકાય, ૧.૧૯૮, ૨૫૦, ૨૧૫, (ખ) સંયુક્તનિકાય-૧, ૬૮, ૪, ૩૯૮. (ગ) દીઘનિકાય-૧, પર (ધ) દિવ્યાવદાન, પૃ૦ ૧૪૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ૫૫ C " પુત્ર ગેાશાલકનું વર્ણન મળે છે. તે એક સ્વતંત્ર સંપ્રદાયના સ્થાપક હતા. જેનું નામ આજીવક હતું. યુદ્ધાષે દીઘનિકાય પર એક સ્વતંત્ર ટીકા લખી છે.” એમાં એવું વર્ણન મળે છે કે ગોશાલકના મત પ્રમાણે માનવ સમાજ છ અભિજાતિએમાં વિભક્ત થયેલેા છે. એમાં ત્રીજી તે લેાહાભિજાતિ છે. આ નિગ્રંથા એક જાતિ છે કે જે એકશાટિક થતા હતા.૧ એકાટ્રિક નિગ્રંથીથી ગેાશાલકને શ્રવણુ ભગવાન મહાવીરના અનુયાયીઓથી ભિન્ન એવા કાઈ અન્ય નિગ્રંથ સંપ્રદાય અભિપ્રેત હોય એમ જણાય છે. ડૉ. વાશમે,૮૨ ડૉ. હર્નલે, આચાર્ય બુદ્ધઘાષે ૪ લેાહિત અભિજાતિના અર્થ, એક વસ્ત્ર ધારણ કરનાર નિગ્રંથ કર્યો છે.૮૫ ૮૩ ૨. ઉત્તરાધ્યયનના તેવીસમા અધ્યાયમાં કેશી શ્રવણ " અને ગૌતમ’ ના સવાદ છે. એ સંવાદ પણ એ ખાખત પર પ્રકાશ પાડે છે કે મહાવીરની પૂર્વે નિગ્રંથ સંપ્રદાયમાં ચાર યામને માનનારે એક સંપ્રદાય હતા. અને આ સંપ્રદાયના મુખ્ય નાયક ભગવાન પાર્શ્વ હતા. ૩. ભગવતી, સૂત્રકૃતાંગ અને ઉત્તરાધ્યયન વગેરે આગમામાંથી એવા અનેક પાર્શ્વપત્ય શ્રમણેાનું વર્ણન પ્રાપ્ત થાય છે કે જેએ ચાર ૮૦ સુમ’ગલવિલાસિની ખંડ ૧, પૃ. ૧૬ ૨ ८१ तत्रि, भन्ते, पूरणेन कसप्पेन लोहातामिजाति पंआत्ता, निगण्ठा एकसाटका —સત્તપિટ, અનુત્તનિાય પહિ, જૈવ-નિપાતા મહાવા, છfમાતિ સુત્ત ૬-૬-૨. પૃ. ૯૩-૯૪ ૮૨ Red [lohita], niganthas, Who wear a single garment'op. cit. p. 243 ૮૩ Encyclopaedia of Religion and Ethics.Vol. I, P 262 ૮૪ The Book of Kindred Sayings. Vol. III. P. 17, f.n. ૮૫ E.W. Burlinghame. Buddhist Legends Vol. III. P. 176 ૮૬ ઉત્તરાયન—૨૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન યામને છોડીને ભગવાન મહાવીરના પંચ મહાવ્રતરૂપ ધર્મના સ્વીકાર કરતા હતા. જેનું અમે અન્ય સ્થળે વિસ્તારપૂર્ણ નિરૂપણ કરેલું છે. + એનાથી એ સાબિત થાય છે કે મહાવીરના પૂર્વે ચાર યામને માનનારા નિગ્રન્થ સંપ્રદાય હતા.૮ ભગવતી( શતક ૧૫ )માં પ્રાપ્ત થતા વર્ણનમાંથી એ જાણવા મળે છે કે જ્ઞાન, કલંક, કર્ણિકાર વગેરે છ દિશાચર કે જેઆ અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા હતા. તેઓએ ગાશાલકના શિષ્યત્વને સ્વીકાર કર્યાં હતા. ચૂર્ણિકારના મત પ્રમાણે તે દિશાચરા ભગવાન પાર્શ્વનાથના સંતાનીય હતા. ૪. બૌદ્ધ સાહિત્યમાં મહાવીર અને એમના શિષ્યાને ચાતુર્થાંમ યુક્ત તરીકે ઉલ્લેખ્યા છે. દીઘનિકાયમાં એક પ્રસંગ છે. એમાં અજાતશત્રુ તથાગત બુદ્ધને શ્રવણુ મહાવીરની સાથે, પોતે કરેલી મુલાકાતનું વર્ણન કરતાં કહે છે. - ભન્તે, હું નિગ્રંથ જ્ઞાતપુત્રની પાસે ગયેા હતેા અને એમને સાંદૃષ્ટિક શ્રામણ્ય-ફૂલ અંગે પૃચ્છા કરી હતી ત્યારે એમણે મને ચાતુર્યામ સંવરવાદ સમજાવ્યેા. એમણે કહ્યું-નિગ્રંથ ચાર સંવરેાથી સંવૃત રહે છે. ૧. તે જલના ઉપયોગ કરતા નથી કેમકે જલના જીવ ન મરે ૨. તે સર્વ પાપાને ત્યાગ કરે છે. ૩. બધા પાપના ત્યાગથી તે ધૃતપાપ થાય છે. અને ૪. સર્વે પાપના ત્યાગમાં લાગ્યા રહે છે.૮૯ આના કારણે નિગ્રંથ ગતાત્મા, યતાત્મા અને સ્થિતાત્મા કહેવાય છે. સંયુક્ત નિકાયમાં આ પ્રમાણે નિક નામની એક વ્યક્તિ જ્ઞાતપુત્ર મહાવીરને ચાતુર્યામયુક્ત કહે છે. જૈન સાહિત્યમાં એ પૂર્ણપણે + ભગવાન પા. એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૬૧-૬૯ ૮૭ (૩) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-૧, ૯, ૭૬ (ખ) ઉત્તરાધ્યન ૨૩ (ગ) સૂત્રકૃતાંગ ૨. નાલંદીયાધ્યયન ૮૮ આગમ અને ત્રિપિટક: એક અનુશીલન, પ્રથમ ખંડ, પૃ. ૨૦ ૮૯ દીનિકાય, સામઝલસુત્ત, ૧-૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ પક ભગવાન મહાવીરની પૂર્વ કાલીન જૈન પરંપરા સાબિત થયેલી વાત છે કે ભગવાન મહાવીરની પરંપરા પંચમહાગ્રતાત્મક હતી. ૯૦ તેમ છતાં બૌદ્ધ સાહિત્યમાં એમની પરંપરાને ચાર યામચુક્ત કહેવામાં આવી છે. તે એ બાબત પરત્વે સંકેત કરે છે કે બૌદ્ધો પાર્શ્વનાથની પરંપરાથી પરિચિત તેમજ એની સાથે સંબંધિત રહ્યા હશે અને એ કારણે જ મહાવીર ભગવાનના ધર્મને પણ તેઓ તે જ સ્વરૂપમાં જુએ છે. એ સંપૂર્ણ સત્ય છે કે મહાવીરની પૂર્વે નિગ્રંથ સંપ્રદાયમાં ચાર યાને જ મહિમા હતો અને એનાથી તે અન્ય સંપ્રદાયમાં પ્રચલિત રહ્યો હતો. એ સંભવિત છે કે બુદ્ધ અને એની પરંપરાના વિદ્વાનને શ્રમણ ભગવાન મહાવીરે નિગ્રંથ સંપ્રદાયમાં જે આંતરિક પરિવર્તન કર્યું અને પરિચય કે જ્ઞાન હોય. પ. જૈન આગમ સાહિત્યમાં “પૂર્વના સાહિત્ય અંગે ઉલ્લેખ સાંપડે છે. પૂર્વ સંખ્યાની દ્રષ્ટિએ ચૌદ હતા પણ આજ તે સર્વ લુપ્ત થઈ ગયા છે. ડે. હર્મન જૈકેબીનું એ અનુમાન છે કે શ્રતોની પૂર્વે અન્ય ધર્મ ગ્રંથનું અસ્તિત્વ પૂર્વના સમયમાં એક પૂર્વ સંપ્રદાય હોવાનું સૂચવે છે. ૯૨ ૬. ડૉ. હર્મન જૈકેબી મઝિમનિકાયના એક સંવાદનો ઉલ્લેખ કરી નેધે છે કે –“સચ્ચકના પિતા નિગ્રંથ હતા. પરંતુ સચ્ચક નિગ્રંથ મતને માનતું ન હતું એટલે તે એમ ગતિ કરે છે કે પોતે જ્ઞાતપુત્ર મહાવીરને વિવાદમાં પરાજિત કર્યા છે. કેમકે એક પ્રસિદ્ધ ૯૦ ઉત્તરાધ્યયન-૨૨, ૨૩. ૯૧ બૌદ્ધ સાહિત્યમાં જે ચાર યામ દર્શાવવામાં આવ્યા છે, તે યથાર્થ નથી તથા પુરુષના વતની ક૯પના જૈન પરંપરામાં મળતી નથી. એમ કહી શકાય કે ઠંડા જળ વગેરેનો નિષેધ જૈન પરંપરાથી વિરુદ્ધ નથી. ૯૨ The Name (પૂર્વ) itself testifies to the fact that the Purvas were superseded by a new canon, for purva means former, earlier Sacred books of the East, Vol. XXII Introduction P. XLIV. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ભગવાન મહાવીર : એક અનુશીલન વાદી કે જે સ્વયં નિગ્રંથ ન હતો પરંતુ એને પિતા નિથ હતા. તે બુદ્ધને સમકાલીન હતા. જે નિગ્રંથ સંપ્રદાયને પ્રારંભ બુદ્ધના સમયમાં જ થયે હોય તે એનો પિતા નિગ્રંથ ધર્મનો ઉપાસક કેવી રીતે હોઈ શકે? આથી એ સ્પષ્ટ થાય છે કે નિગ્રંથ સંપ્રદાય મહાવીર અને બુદ્ધની પૂર્વે અસ્તિત્વમાં હતે. ૭. એકવાર બુદ્ધ શ્રાવસ્તીમાં વિહાર કરી રહ્યા હતા તે વખતે એમણે ભિક્ષુઓને બોલાવીને કહ્યું–“ભિક્ષુઓ ! હું એમની પાસે ગયે તેઓ પિતાના જિન શ્રાવકોને કહેતા હતા–ત્યાગ કરે, ત્યાગ કરે. જિન શ્રાવકો ઉત્તરમાં કહે છે “અમે ત્યાગ કરીએ છીએ, અમે ત્યાગ કરીએ છીએ.” મેં આરાડ કાલાભને કહ્યું-હું પણ આપને શિષ્ય બનવા માગું છું. એમણ ભિક્ષુઓને બેલાવીને કહ્યું-“ભિક્ષુઓ! પ્રજિત થઈ વૈશાલીમાં ગમે ત્યારે ત્યાં પિતાના ત્રણસો શિષ્ય સહિત આરાડ કાલાભ રહેતા હતા. હું એમની પાસે ગયે. તેઓ પિતાના જિન શ્રાવકોને કહેતા હતા–ત્યાગ કરે, ત્યાગ કરે જિન શ્રાવકે ઉત્તરમાં કહે છે અમે ત્યાગ કરીએ છીએ, અમે ત્યાગ કરીએ છીએ.” મેં આરાડ કાલાભને કહ્યું-હું પણ આપનો શિષ્ય બનવા માગું છું. એમણે કહ્યું–‘જે તમે ઈચ્છો છો તે કરો.” હું ત્યાં શિષ્ય તરીકે રહેવા લાગ્યું. એમણે જે શીખવ્યું તે બધું તેઓ મારી પ્રખર બુદ્ધિથી પ્રભાવિત થયા. એમણે કહ્યું– જે હું જાણું છું તે આ ગૌતમ જાણે છે. એ ચગ્ય છે કે ગૌતમ આપણે બે મળીને સંઘનું સંચાલન કરીએ. આ પ્રમાણે એમણે મારું સન્માન કર્યું. “મને અનુભવ થયો આટલું અલ્પ જ્ઞાન તે પાપનાશને માટે પ્રર્યાપ્ત નથી. માટે મારે વધુ ગવેષણ કરવી જોઈએ.” આ વિચારીને હું રાજગૃહ આવ્યું. ત્યાં પોતાના સાતસે શિષ્યના પરિવાર સહિત ઉદ્રક રામપુત્ર રહેતા હતા. તે પણ પિતાના જિન શ્રાવકેને એ પ્રમાણે જ કહેતા હતા. હું ઘણું બધું શીખે. એમણે પણ મને Page #96 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વ કાલીન જૈન પરંપરા સન્માનિત પદ આપ્યું પરંતુ મને એ અનુભવ થયે કે આટલું જ્ઞાન પણ પાપક્ષયને માટે પૂરતું નથી. મારે હજુ પણ વધુ શેધ કરવી જોઈએ એમ વિચારીને હું ત્યાંથી ચાલી નીક.” ૩ - પ્રસ્તુત પ્રસંગમાં જિન-શ્રાવક શબ્દને પ્રવેગ થયે છે, તે એ સૂચવે છે કે આરાડ કાલાભ, ઉદ્રક રામપુત્ર અને એમના અનુયાયીઓ નિગ્રંથ ધર્મી હતા. આ પ્રકરણ “મહાવસ્તુ” અન્તર્ગત મળે છે. જે મહાયાન સંપ્રદાયને મુખ્ય ગ્રંથ ગણાય છે. મહાયાન ત્રિપિટક સંસ્કૃત ભાષામાં છે. પાલિ ત્રિપિટકમાં જે ઉદ્દેશથી જ “નિઝ” શબ્દનો પ્રાગ થયે છે, એ જ અર્થમાં અહીં “જિન-શ્રાવક' શબ્દને પ્રયોગ કરવામાં આવ્યું છે. ૯૪ એમ કહી શકાય. એ વસ્તુ સ્પષ્ટ છે કે બુદ્ધ જિન-શ્રાવકે સાથે રહીને ઘણું બધું શીખ્યા હતા. એનાથી એ સાબિત થાય છે કે તથાગતની પૂર્વે નિગ્રંથ ધર્મ હતે. ૮. ધમ્મપદની અટ્યકથામાં નિર્ણા વસ્ત્રધારી હતા. એ પણ ઉલ્લેખ મળે છે. ૫ જે સંભવતઃ ભગવાન પાર્શ્વની પરંપરાના અસ્તિત્વને સૂચવે છે. ૯. અંગુત્તરનિકામાં એવું વર્ણન મળે છે કે વષ્પ નામને એક નિર્ગસ્થ શ્રાવક હતો. એ સુત્તની અટ્યકથામાં એક એવે પણ નિર્દેશ છે કે આ વષ્પ બુદ્ધના ચુલ પિતા (પિતૃભ્ય) હતા.૭ <3 Mahavastu : Tr. By J. J. Jones; Vol. II. pp. 114-17. ના આધાર પર Ex Mahavastu : Tr. By J. J. Jones; Vol. II, P. 114-N. ૯૫ ધમ્મપદ–અઠકથા-૨૨-૮. ૯૬ અંગુત્તર નિયાકિ, ચતુનિપાત, મહાવ, વપમુત્ત, ૪-૨-૫, હિન્દી અનુવાદ પૃ. ૧૮૮-૧૯૨. ८७ अंगुत्तरनिकाय-अट्ठकथा, खंड २, पृ. ५५९. वापो त्ति दसबलस्सचल्लुपिता. Page #97 -------------------------------------------------------------------------- ________________ હમ કરતો હતોદાઢી-મૂછોન ચારિત્રને ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હાલની જૈન પરંપરામાં આ અંગે કોઈ ઉલ્લેખ નથી. ઉલ્લેખનીય વાત તે એ છે કે બુદ્ધના પિતૃવ્યનું નિગ્રંથ ધર્મમાં હોવું ભગવાન પા અને એમના નિગ્રંથ ધર્મની વ્યાપકતાનું સ્પષ્ટ સૂચન કરે છે. બુદ્ધના વિચારોમાં યત્કિંચિત નિગ્રંથને પ્રભાવ હોવાનું આ પણ એક નિમિત્ત હેઈ શકે છે. ભગવાન પાર્વની પરંપરા સાથે ચક્કસપણે બુદ્ધને સંબધ હવે જોઈએ. તેઓ પિતાના મુખ્ય શિષ્ય સારિપત્રને કહે છે કે સારિપુત્ર! બેધિ પ્રાપ્તિની પૂર્વે હું દાઢી-મૂછને લેચ કરતું હતું. ઊભું રહીને તપસ્યા કરતું હતું. પલાંઠી વાળીને બેસીને તપસ્યા કરતે હતો. હું નગ્ન અવસ્થામાં રહેતું હતું. લૌકિક આચારેનું પાલન કરતા નહે. હથેલી પર ભિક્ષા ગ્રહણ કરી તેને ખાતે હતે. જે સ્થાન પર બેઠે હોઉં ત્યાં આવી આપવામાં આવેલું અન્ન, પોતાના નિમિત્ત તૈયાર કરવામાં આવેલું અન્ન, અને કઈ દ્વારા અપાયેલ નિમંત્રણને સ્વીકાર કરતો ન હતો. ૮ આ સર્વ આચાર જૈન શ્રમણનો છે. આ આચારમાં કેટલાક સ્થવિરકલ્પિક છે, તે કેટલાક જિનકલ્પિક છે. બન્ને પ્રકારના આચારને એમના જીવનમાં સમન્વય જોવા મળે છે. એ સંભવિત છે કે પ્રારંભમાં ગૌતમ બુદ્ધ પાની પરંપરામાં દીક્ષિત થયા હોય. આઠમી શતાબ્દીના પ્રસિદ્ધ દિગમ્બરાચાર્ય દેવસેને નોંધ્યું છે કે જૈન શ્રમણ પિહિતાશ્રવે સરયુ નદીના તટ પર પલાશ નામના ગામમાં શ્રી પાર્શ્વનાથના સંઘમાં એમને દીક્ષા આપી અને એમનું નામ બુદ્ધિકીર્તિ રાખવામાં આવ્યું.૯ ૯૮ (ક) મઝિમ નિકાય-મહાસિંહનાદ સૂર ૧, ૧, ૨. (ખ) ભગવાન બુદ્ધ, ધમનન્દ કોશાખી, પૃ. ૬૮-૬૯ &सिरिपासणा हितित्थे सरयूतीरे पलासणपरत्थो । पिहियासवस्स सिस्सा महासुदा बढतिकित्तिमुणी ।। -દર્શનસાર દેવધેનાચાર્ય, પં. નાથુલાલ પ્રેમી દ્વારા સંપાદિત, જૈનગ્રંથ, રત્નાકર કાર્યાલય, મુંબઈ ૧૯૨૦, શ્લોક Page #98 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા પં. સુખલાલજી” તથા બદ્ધ પંડિત ધર્માનંદ કેશાઓએ એ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે બુદ્ધે કેટલાક સમય માટે ભગવાન પાર્વનાથની પરંપરાને સ્વીકાર કર્યો હતે. અહીં જ તેઓએ લેચ આદિ સાધના કરી અને ચાતુર્યામ ધર્મને મર્મ પામ્યા. પ્રસિદ્ધ ઇતિહાસકાર છે. રાધાકુમુદ મુકજી લખે છે-વાસ્તવિક વાત એ જણાય છે કે બુદ્ધ આત્માનુભવને માટે તે સમયમાં પ્રચલિત બને સાધનાઓને પરિચય કર્યો હશે. આલાર અને ઉદ્રકના નિર્દેશાનુસાર એમણે બ્રાહ્મણ માર્ગ અને પછીથી જૈન માર્ગને અભ્યાસ કર્યો અને પછીથી પોતાના સ્વતંત્ર સાધના માર્ગને વિકાસ કર્યો. શ્રીમતી રાઈસ ઑવિસે ગૌતમ બુદ્ધ દ્વારા જૈન તપ–વિધિને અભ્યાસ કર્યો હતે. એની ચર્ચા કરતાં એમણે નોંધ્યું છે, “બુદ્ધ પહેલાં ગુરુની શોધમાં વૈશાલી પહોંચ્યા, ત્યાં આલાર અને ઉદ્રક સાથે એમની મુલાકાત થઈ, ત્યાર બાદ એમણે જૈન ધર્મની તપવિધિને અભ્યાસ કર્યો. ૩ સંક્ષિપ્તમાં સાર એ છે કે બુદ્ધની સાધનાપદ્ધતિ, ભગવાન પાર્વનાથના સિદ્ધાંતથી પ્રભાવિત હતી. જૈન સાહિત્યમાં એ સિદ્ધ થયેલી વાત છે કે અન્તિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર ધર્મના પ્રવર્તક નહીં, પણ સુધારક હતા. એના ૨૦૦ ચાર તીર્થકર જન પ્ર. સંકૃતિ-સંશોધક મંડલ, વારાસણી, પૃ. ૧૪૦-૪૧ ૨૦૧ બુહે પાર્શ્વનાથના ચારો યામાને પૂર્ણપણે સ્વીકાર કર્યો હતો. બુદ્ધના મત પ્રમાણે ચારે યમનું પાલન કરવું એ જ સાચી તપયા છે...ત્યાંના શ્રવણ સંપ્રદાયમાંથી એમને ફક્ત નિગ્રંથના ચાતુર્યામ સંવરો જ વિશેષ પસંદ થયા. –પાશ્વનાથ કાં ચાતુર્યામ ધમ પુ. ૨૮-૩૧ ડો રાધાકુમુદ મુકજી, હિન્દુસભ્યતા, ડો. વાસુદેવ શરણ અગ્રવાલ દ્વારા અનુવાદિત, રાજકમલ પ્રકાશન, દિલ્હી, ૧૯૫૫, ૫. ૨૩૯ ક. 203 Mrs Rhys Davids Gautama The man. PP. 22-25 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ભગવાન મહાવીર : એક અનુશીલને પૂર્વે પ્રસ્તુત અવસર્પિણી કાલમાં ત્રેવીસ તીર્થકરે થઈ ગયા છે પરંતુ બાવીસ તીર્થકરોના સંબંધમાં એવી કેટલીક બાબતે છે કે છે આધુનિક વિચારકના માનસમાં બંધ બેસતી નથી, પરંતુ ભગવાન પાર્શ્વના સંબંધમાં કોઈ એવી બાબત નથી કે જે આધુનિક વિચારકોને અતિશક્તિ રૂપ લાગે. જેમકે ૧૦૦ વર્ષનું આયુષ્ય, ૩૦ વર્ષને ગૃહસ્થાશ્રમ અને ૭૦ વર્ષ સુધી સંયમ, તથા ૨૫૦ વર્ષ સુધી એમનું તીર્થ એમાં એ કઈ અવધિ-કાલ નથી કે જે અસંભવિતતા તેમ જ અતિહાસિક દષ્ટિથી સંદેહ ઉન્ન કરે. એટલે જ ઈતિહાસકારે એમને ઐતિહાસિક પુરુષ માને છે. જૈન સાહિત્યમાં જ નહીં પણ બૌદ્ધ સાહિત્યથી પણ એમની ઐતિહાસિક્તા સાબિત થઈ જાય છે કે ભગવાન મહાવીરનું પરિનિર્વાણ ઈ. સ. પૂ. પ૦-પ૨૮ માં થયું હતું. નિર્વાણના ૩૦ વર્ષ પૂર્વે ઈ. સ. પૂ. ૫૫૭માં મહાવીરે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી તીર્થનું પ્રવર્તન કર્યું હતું અને મહાવીર અને પાર્વનાથના તીર્થમાં ૨૫૦ વર્ષનું અંતર છે. એનો અર્થ એ કે ઈ. સ. પૂ. ૮૦૭ માં ભગવાન પાર્શ્વનાથે આ ધરતી પર ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું હતું. શ્રમણ સંસ્કૃતિ જ નહીં પરંતુ વૈદિક સંસ્કૃતિ પણ ભગવાન પાર્શ્વનાથથી પ્રભાવિત થઈ છે. વૈદિક સંસ્કૃતિમાં પ્રથમ ભૌતિકતાનેસૂર પ્રધાન હતું. ભગવાન પાર્વે આ ભૌતિકવાદી સૂરને આધ્યાત્મિક્તાને નવીન આલાપ આપે. વૈદિક સંસ્કૃતિમાં શ્રમણ સંસ્કૃતિના સૂર વૈદિક સંસ્કૃતિનું મૂળ વેદમાં છે. વેદામાં આધ્યાત્મિક ચર્ચાઓ નથી. એમાં અનેક દેવની ભવ્ય સ્તુતિઓ અને પ્રાર્થના કરવામાં આવી છે. વતિમાન હોવું એ દેવત્વનું મુખ્ય લક્ષણ છે. પ્રકૃતિનાં જે રમણીય દશ્ય અને વિસ્મયજનક તેમજ ચમત્કારપૂર્ણ ઘટનાઓ હતી તેને સામાન્ય રીતે દેવકૃત કહેવામાં આવી છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિકદેવના આ ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે. આ ત્રણે દષ્ટિથી Page #100 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા દેવત્વનું પ્રતિપાદન વૈદિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. સ્થાનની વિશેષતાની અપેક્ષાએ ત્રણ દેવ મુખ્ય છે. પૃવસ્થાનદેવ-એમાં અગ્નિને મુખ્ય માનવામાં આવ્યું છે. અન્તરિક્ષસ્થાન દેવ–એમાં ઈન્દ્ર અને વાયુને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિદેવ—જેમાં સૂર્ય અને સવિતા મુખ્ય છે. આ ત્રણે (પ્રકારના) દેવની સ્તુતિ વિભિન્ન રૂપમાં વિભિન્ન સ્થાને પર કરવામાં આવી છે. આ દેવે સિવાયના અન્ય દેવેની સ્તુતિઓ પણ કરવામાં આવી છે. વેદની જેમ સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં આ જ વસ્તુ છે. એના પછી બ્રાહ્મણ ગ્રંથે આવે છે. એમાં યજ્ઞના વિધિ-વિધાનનું જ વિસ્તારથી વર્ણન છે–ચો અંગે કંઈક વિરોધ પણ જોવા મળે છે. આ પછી સંહિતા સાહિત્ય આવે છે. સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથમાં મુખ્ય ભેદ એ છે કે સંહિતા સ્તુતિપ્રધાન છે. અને બ્રાહ્મણ વિધિપ્રધાન છે. આ પછી ઉપનિષદ સાહિત્ય આવે છે. એમાં યાને વિરોધ છે. એમાં અધ્યાત્મવિદ્યાની ચર્ચા છે—હું કેણ છું, ક્યાંથી આવ્યું છું, ક્યાં જઈશ–વગેરે પ્રશ્નો પર વિચાર કરવામાં આવ્યો છે. અધ્યાત્મવિદ્યા એ શ્રમણ સંસ્કૃતિની દેન છે. - આચાર્ય શંકરે દસ ઉપનિષદે પર ભાષ્ય લખ્યાં છે. એનાં નામ આ પ્રમાણે છે–ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાન્દગ્ય અને બૃહદારણ્યક. ડેાકટર બેલકર અને રાનડેના અનુસાર પ્રાચીન ઉપનિષદોમાં મુખ્ય ઉપનિષદે આ પ્રમાણે છે-છાન્દગ્ય, બૃહદારણ્યક, કઠ, તૈત્તિરીય, મુંડક, કષીતકી, કેન અને પ્રશ્ન.૪ આર્થર એ. મૈકલનના મતાનુસાર પ્રાચીનતમ વર્ગના બૃહદારશ્યક, છાગ્ય, તૈત્તિરીય, ઐતરેય અને કોષીતકી ઉપનિષદને રચના સમય ઈ.સ. પૂર્વે ૬૦૦ છે.' ૪. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી, ભાગ ૨, પૃ ૮૭-૯૦. 4. History of the Sanskrit Literature, p. 226 Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એચ. સી. રાય ચૌધરીને મત છે કે વિદેહના મહારાજા જનક યાજ્ઞવજ્યના સમકાલીન હતા. યાજ્ઞવક્ય બૃહદારણ્યક અને છાન્દગ્ય ઉપનિષદનાં મુખ્ય પાત્ર પાંચ છે. જેમને સમય ઈ.સ. પૂર્વેની સાતમી શતાબ્દી છે. પ્રસ્તુત ગ્રંથના પૃષ્ઠ ૯૭માં નેધવામાં આવ્યું છે.–“જૈન તીર્થંકર પાશ્વને જન્મ ઈ.સ. પૂ. ૮૭૭ અને નિર્વાણકાલ ઈ.સ. પૂ. ૭૭૭ છે.” આ પરથી એ સાબિત થાય છે કે પ્રાચીનતમ ઉપનિષદ પાર્શ્વના પછીના સમયનાં છે.' - ડૉ. રાધાકૃષ્ણના અનુમાન પ્રમાણે પ્રાચીનતમ ઉપનિષદોને સમય ઈ.સ. પૂર્વેની આઠમી શતાબ્દીથી ઈ.સ.ની ત્રીજી શતાબ્દી સુધીને છે. એટલે એ સ્પષ્ટ છે કે ઉપનિષદ સાહિત્ય ભગવાન પાર્શ્વના પછીના સમયમાં રચાયું છે. ભગવાન પાર્વે યજ્ઞ વગેરેને ખૂબ વિરોધ કર્યો હતો. એમણે આધ્યાત્મિક સાધના પર ભાર મૂક્યો હતો, જેને પ્રભાવ વૈદિક ઋષિઓ પર પણ પડશે અને તેઓએ ઉપનિષદેમાં યાને વિરોધ કર્યો. તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે–ચ વિનાશી અને દુર્બલ સાધન છે. જે મૂઢ છે એ એને શ્રેય માને છે. તેઓ વારંવાર જરા અને મૃત્યુને પ્રાપ્ત કર્યા કરે છે. | મુડકેપનિષદમાં વિદ્યાના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે– પરા અને અપરા. પરા વિદ્યા એ છે કે જેનાથી બ્રાની પ્રાપ્તિ થાય છે. અને એનાથી ભિન્ન તે અપરાવિદ્યા છે. વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, ક૯૫, વ્યાકરણ, નિરુક્ત, છન્દ અને જતિષ એ અપરા વિદ્યા છે. ૬. પિોલિટિકલ હિસ્ટ્રી ઓફ એશિયસ્ટ ઇન્ડિયા પુ. પર ૭. દી પ્રિંસિપલ ઉપનિષદાજુ પૃ. ૨૨. ८. प्लवा ह्येते अदृढा यज्ञरूपा अष्टादशोक्तमवर येषु कर्म । . एतच्छ्रेयो येऽभिनन्दन्ति मूढा जरामृत्यु ते पुनरेवापि यन्ति ।। –મુણ્ડકોપનિષદ્ ૧ ૨. ૭૩ ૯. માવ્ય . ૧, ૧, ૪,૫. Page #102 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા મહાભારતમાં મહર્ષિ બૃહસ્પતિ પ્રજાપતિ મનુને કહે છે-“મેં ક, સામ, યજુર્વેદ, અથર્વવેદ, નક્ષત્રગતિ, નિરુક્ત, વ્યાકરણ, કલ્પ અને શિક્ષાનું અધ્યયન કર્યું છે તે પણ હું આકાશ વગેરે પાંચ મહાભૂતના ઉપાદાન કારણને જાણું શક્ય નથી.”૧૦ પ્રજાપતિ મનુએ કહ્યું – “મે ઈછની પ્રાપ્તિ અને અનિષ્ટનું નિવારણ થાય તે માટે કર્મોના અનુષ્ઠાનને પ્રારંભ કર્યો છે. ઈષ્ટ અને અનિષ્ટ અને મને પ્રાપ્ત ન થાય એ માટે જ્ઞાનગને ઉપદેશ આપવામાં આવ્યું છે. વેદમાં જે કર્મોનો પ્રયોગ બતાવવામાં આવ્યું છે તે પ્રાયઃ સકામ ભાવનાથી યુક્ત છે. જે આ કામનાઓથી મુક્ત થાય છે તે પરમાત્માને પામી શકે છે. જુદા જુદા પ્રકારના કર્મમાર્ગમાં સુખની ઈચ્છાથી પ્રવૃત્ત થનાર માનવને પરમાત્મા પ્રાપ્ત થતા નથી.” ઉપનિષદ સિવાય મહાભારત અને અન્ય પુરાણમાં એવાં અનેક સ્થાને છે જ્યાં આત્મવિદ્યા યા મેક્ષ માટે વેદની અસારતા પ્રકટ કરવામાં આવી છે. આચાર્ય શંકરે વેતાશ્વતર ભાગ્યમાં એક પ્રસંગ ઉદ્ધૃત કર્યો છે-ભૂગુએ પિતાના પિતાને કહ્યું–“ત્રયી ધર્મ અધર્મનું કારણ છે. તે દ્વિપકલની સમાન છે. હે તાત! સેંકડે દુઃખોથી પૂર્ણ એવા આ કર્મકાંડમાં કંઈ પણ સુખ નથી. એટલે મોક્ષને માટે પ્રયત્ન કરનાર હું ત્રયી ધર્મનું કેવી રીતે સેવન કરી શકું.”૧૨ ગીતામાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે ત્રયી-ધર્મ(વૈદિક ધર્મ)માં રહેનારો સકામ પુરુષ સંસારમાં આવાગમન કરતે ૧૦ મહાભારત શાતિપર્વ ૨૦૧, ૮. ૧૧ મહાભારત શાંતિપર્વ ૨.૧, ૧૦, ૧૧. १२ त्रयी धर्ममधर्मार्थ किंपाकफलसन्निभः । नास्ति तात ! सुख किंचिदत्र दुःखशताकुले ॥ तस्मान् मोक्षाय यतता कथं सेव्या मया त्रयी । –શ્વેતાશ્વતર. પૃ. ૨૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન રહે છે.૧૩ આત્મવિદ્યા માટે વેદોની અસારતા અને યજ્ઞાના વિરોધમાં આત્મયજ્ઞની સ્થાપના એ વૈદિકેતર પરંપરાની દેન છે.’૧૪. ઉપનિષદોમાં શ્રમણુ સંસ્કૃતિના પારિભાષિક શબ્દો પણ પ્રયેાજાયેલા છે. જૈન આગમ સાહિત્યમાં કષાય’ શબ્દના પ્રયાગ હજારા વાર થયે છે. પરંતુ વૈદિક સાહિત્યમાં રાગદ્વેષના અર્થમાં આ શબ્દના પ્રયોગ થયે નથી. છાન્દોગ્યેાપનિષદમાં ‘ાય' શબ્દના રાગ-દ્વેષના અથમાં પ્રયેાગ થયેલા છે:૧૫ એ પ્રમાણે ‘તાયી' શબ્દ પણ જૈન સાહિત્યમાં અનેક સ્થાને પર જોવા મળે છે પણ વૈદિક સાહિત્યમાં મળતા નથી. જૈન સાહિત્યની જેમ જ માડૂક્ય ઉપનિષમાં પણ ‘તાયી' શબ્દના પ્રયાગ જોવા મળે છે. ૧૬ મુણ્ડક, છાન્દોગ્ય વગેરે ઉપનિષદોમાં અનેક સ્થાનેા એવાં મળે છે કે જ્યાં શ્રમણ સંસ્કૃતિની વિચારસરણી સ્પષ્ટ રૂપમાં જોવા મળે છે. જમન વિદ્વાન હલે એ પુરવાર કર્યું છે કે મુણ્ડકોપનિષદમાં પ્રાય: જૈન સિદ્ધાન્ત જેવું વર્ણન છે અને જૈન પારિભાષિક શબ્દો પણ ત્યાં પ્રત્યેાજાયેલા છે. ૧૭ બૃહદારણ્યકના યાજ્ઞવલ્કય કુષીતકના પુત્ર કહેાલને કહે છે—આ એ આત્મા છે કે જેને જાણી લેવાથી બ્રહ્મજ્ઞાની પુત્રૈષણા, વિષણા ૧૩ ભગવતગીતા ૯, ૨૧. ૧૪ (ક) છાન્દ્રાગ્ય ઉપનિષદ ૮, ૫, ૧. (ખ) બૃહદારણ્યક. ૨,૨,૯,૧૦. ૧૫ વૃત્તિ નષાયાય-છાન્દોગ્ય ઉપનિષદ ૭-૨૬. શ`કરાચાર્યે . આ પર ભાષ્ય કર્યુ છે વૃતિકાયયવાક્ષોલિકષાય । રાગદ્વેષાદ્દોષ: सत्वस्य र जनारूपत्वात् । ૧૬ માર્ણાંકય ઉપનિષદ ૯૯ ૧૭ ઈન્ડેડ ઈરેનિયન મૂલગ્રંથ ઔર સ ંશાધન, ભાગ-૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા અને લેષણા તરફથી માં ફેરવી લઈ વિકાસ કરે છે. ભિક્ષાથી નિર્વાહ કરી સંતુષ્ટ રહે છે.... "" જે પુત્રૈષણા છે તે જ લેાકૈષણા છે. ૧૮ ઇસિભાસિયમાં પણ ઇસિભાસિયને યાજ્ઞવલ્કય એષણાત્યાગ ખાંદ ભિક્ષાથી સંતુષ્ટ રહેવાની વાત કરે છે.૧૯ તુલનાત્મક દૃષ્ટિથી જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે જાણવા મળે છે કે બન્નેના કથનમાં કેટલીક સમાનતા છે. વૈશ્વિક વિચારસરણી અનુસાર સંતાનેપત્તિને આવશ્યક ગણવામાં આવે છે. ત્યાં પુત્રૈષણાના ત્યાગને કાઈ સ્થાન નથી. મૃદદારણ્યકમાં એષણાત્યાગના વિચાર જોવા મળે છે. તે શ્રમણ સંસ્કૃતિની દેન છે. ૨૦ એમ. વિરન્ટનિટ્સે અર્વાચીન ઉપનિષદોને અવૈદિક ગણાવ્યાં છે. પરંતુ એ પણ સાચું છે કે પ્રાચીનતમ ઉપનિષદ પણ પૂર્ણપણે વૈદિકવિચારસરણીની સમીપ નથી. એના ઉપર ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન પાર્શ્વનાથની વિચારસરણીના સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. એમ માનવામાં આવે છે કે ગ્રીકના મહાન દાર્શનિક પાઈથાગેારસે ભારત આવ્યા હતા અને તે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણાના સંપર્કમાં આવ્યા હતા.૨૧ એમણે આ શ્રમણા પાસેથી આત્મા, પુનર્જન્મ, કર્મ વગેરે જૈન સિદ્ધાન્તાનું અધ્યયન કર્યું અને પછી તે વિચારા એમણે ગ્રીકના જનસમુદાયમાં પ્રસારિત કર્યાં. એમણે માંસાહારના વિરાધ કર્યો. કેટલીક વનસ્પતિએના ભક્ષણને ધાર્મિક દૃષ્ટિથી ત્યાજય ગણાવ્યું. એમણે પુનર્જન્મ સાખિત કર્યાં. એ જરૂરી છે કે તટસ્થ દષ્ટિથી આ વિષય પર વધુ અન્વેષણા કરવામાં આવે. ૧૮ બૃહદારણ્યક. ૩,૫૧. ૧૯ ઇસિભાસિયાઇ ૧૨, ૧-૨. ૬૭ ૨૦ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પૃ. ૧૯૦-૧૯૧ ૨૧ સંસ્કૃતિ કે ચલ મે—દેવેન્દ્રમુનિ પુ. ૩૩-૩૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ૨૨ ભગવાન પાર્શ્વનું વિહાર ક્ષેત્ર આર્ય અને અનાર્ય બન્ને દેશમાં જોવા મળે છે. બન્ને દેશેાના નિવાસીએ એમના પરમ ભક્ત હતા. આ પ્રમાણે વૈદિક સાહિત્ય તેમજ એના ઉપર વિદ્વાનેએ કરેલી સમીક્ષાનું વાચન કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે એના પ્રાચીનગ્રંથા તેમજ મહાવીરના સમય સુધીના ગ્રંથોમાં જૈનસંસ્કૃતિ, જૈનદર્શન તેમજ ધર્મ અંગેની અનેક ચર્ચાએ જોવા મળે છે જે પ્રાચીનકાલમાં એનાં પ્રભાવ અને વ્યાપકતાને સૂચવે છે. તીર્થંકર અને નાથ સ`પ્રદાય પ્રાચીન જૈન, ઔદ્ધ અને વૈદિક વાડ્મયનું અનુશીલન-પરિશીલન કરવાથી તે સહજપણે જાણી શકાય છે કે તીર્થંકરનાં નામ ઋષભ, અજિત, સંભવ વગેરે રૂપમાં મળે છે.૨૩ પણ એ નામેાની સાથે નાથ શબ્દ મળતે નથી. અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તીર્થકરીનાં નામની સાથે નાથ શબ્દ કયારે અને કયા અર્થમાં પ્રયુક્ત થવા લાગ્યા ? }e શબ્દાર્થની દૃષ્ટિએ વિચારીએ તે ૮ નાથ ’શબ્દના અર્થ સ્વામી યા પ્રભુ થાય છે. અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિને ચાગ’ અને પ્રાપ્ય વસ્તુની રક્ષાને ક્ષેમ' કહેવામાં આવે છે. જે ચેાગ' અને ‘ક્ષેમ’ કરનાર હાય છે તે ‘નાથ’ કહેવાય છે.૨૪ અનાથી મુનિ શ્રેણિકને કહે છે—ગૃહસ્થ જીવનમાં મારો કાઈ નાથ ન હતા. હું મુનિ અન્યા અને નાથ અની ગયાઃ પેાતાના, અન્યને અને સર્વ જીવાનેા.૨૫ ૨૨ જુઓ-ભગવાન પા–એક સમીક્ષાત્મક અધ્યયન પૃ. ૧૧૧-૧૧૪, ૨૩ (૪) સમવાયાંગ ટીકા (ખ) આવશ્યક સૂત્ર (ગ) નન્દી સૂત્ર ૩ ૨૪ નાથઃ ચે ક્ષેમવિધાતા । -ઉત્તરાધ્યયન બૃહદ્વૃત્તિપત્ર-૪૭૩ २५ ततो ह नाही जाओ अप्पणी य परस्स य । सन्वेसिं चेव भूयाणं तसाण ं य थावराण य ॥ -ઉત્તરા૦ ૨૦,૩૫. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા દીઘનિકાયમાં દશ નાથકરણ ધર્મોનું નિરૂપણ છે. જેમાં પણ ક્ષમા, દયા, સરલતા વગેરે સદ્ગણોનો ઉલ્લેખ છે. જે આ સગુણોને ધારણ કરે છે તે નાથ છે. તીર્થંકરનું જીવન સદ્ગુણોને અક્ષય કેશ છે. એટલે એમના નામ સાથે નાથ ઉપપદ (શબ્દ) જેડવું એગ્ય જ છે. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરને માટે ૮ યોજના” શબ્દ પ્રયુક્ત થયે છે. અને આવશ્યક સૂત્રમાં અરિહંતના ગુણનું વર્ણન કરતાં “જો નાહાળે ” વિશેષણને ઉપયોગ કરવામાં આવે છે. સુપ્રસિદ્ધ દિગમ્બર આચાર્ય તિવૃષભે પિતાની તિલેયપણની ગ્રંથમાં તીર્થકરોનાં નામની સાથે “નાથ” શબ્દનો પ્રયોગ કર્યો છે. “ भरणी रिक्खम्मि संतिणाहो य"२७ “વિનસ તીરવા, अणतणाहस्स पंचदसलकखा" २८ આચાર્ય યતિવૃષભ,૨૯ આચાર્ય જિનસેન વગેરે તીર્થકરનાં નામ સાથે ઈશ્વર અને સ્વામી શબ્દને પણ પ્રવેગ કર્યો છે. ઐતિહાસિક દષ્ટિથી યતિવૃષભને સમય થી શતાબ્દીની આસપાસને અને જિનસેનને નવમી શતાબ્દી અર્થાત્ ચોથી શતાબ્દીમાં માનવામાં આવે છે એટલે ચોથી શતાબ્દીમાં તીર્થકરોનાં નામની સાથે “નાથ” શબ્દ વપરાવા લાગ્યું હતું એમ કહી શકાય. ૨૬ દીધ-નિકાય, ૩, ૧૧, પૃ. ૩૧૨–૩૧૩ ૨૭ તિલોયણણત્તી ૪, ૫૪૧. ૨૮ એજન ૪, ૫૯૮ ૨૯ રિસરશ્ન મોહે, સારે ગાસરસ્ક પૂર્વ ! તિલેય૦ ૪, ૧૨૮૩ ૩૦ મહાપુરાણ ૧૪, ૧૬૧, પૃ. ૩૧૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન તીર્થંકરાનાં નામની સાથે જોડાયેલ નાથ શબ્દની લે!કપ્રિયતા ધીમે ધીમે એટલી બધી વધી ગઈ કે શૈવમાગી ચેાગીએ પાતાના નામ પાછળ ‘મત્સ્યેન્દ્રનાથ' ‘ગારખનાથ' વગેરે રૂપમાં નાથ શબ્દને પ્રત્યેાગ કરવા લાગ્યા. ફૂલતઃ આ સંપ્રદાયનું નામ નાથ સંપ્રદાય ’ પડી ગયું. : ૬. જૈનેતર પરંપરાના એ લેાકેા કે જેને ઇતિહાસ તેમજ પરંપરાનું જ્ઞાન નથી તે આદિનાથ, અજિતનાથ, પારસનાથનાં નામ વાંચી ભ્રમમાં પડી જાય છે કે શું ગોરખનાથની પરંપરામાં નીમનાથી, પારસનાથી થઈ ગયા છે? તેઓ એ માખતના નિર્ણય કરી શકતા નથી કે ગારખનાથમાંથી નેમનાથ યા પારસનાથ થયા કે તેમનાથ પારસનાથમાંથી ગોરખપંથી થયા ? તે એક અતિહાસિક સત્ય—તથ્ય છે કે નાથસંપ્રદાયના મૂળ પ્રવર્તક મત્સ્યેન્દ્રનાથ છે, જેમના સમય ઇ. સ. ની આઠમી શતાબ્દી માનવામાં આવે છે.૩૧ જ્યારે તીર્થંકર આદિનાથ, તેમનાથ, પારસનાથ વગેરે થયાને, જૈનદૃષ્ટિ પ્રમાણે હજારા-લાખા વર્ષ થયાં છે. ભગવાન પાર્શ્વથી નેમનાથ ૮૩ હજાર વર્ષ પૂર્વે થઈ ગયા હતા. એટલે કાલ-ગણનાની અપેક્ષાએ બન્ને વચ્ચે મેાટા મતભેદ છે. એ તે સ્પષ્ટ છે કે ગોરખનાથમાંથી તેમનાથ યા પારસનાથ થવાની સંભાવના કરી શકાય એમ નથી. હા, એ સત્ય છે કે નેમનાથ અને પારસનાથ પહેલા થયા છે એટલે એમાંથી ગારખનાથ થવાની સંભાવના કરી શકાય, પરંતુ તલસ્પર્શી ચિંતન-મનન કરવાથી તે પણ સત્ય જણાતું નથી. કેમકે ભગવાન પાર્શ્વ-વિક્રમ સંવતથી ૭૨૫ પૂર્વે થઈ ગયા હતા. જ્યારે અગ્રગણ્ય મનીષીઆએ ૩૧. અમારુ પેાતાનુ અનુમાન એ છે કે એના ઉદય લગભગ ૮મી શતાબ્દીની આસપાસ થયેા હતેા. મત્સ્યેન્દ્રનાથ એના મૂળ પ્રવર્તક હતા. -જુએ, હિન્દીકી નિર્રણ કાવ્યધારા ઔર ઉસકી દાર્શનિક પૃષ્ઠભૂમિ પૂ. ૩૨૭ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ૭૧ ગોરખનાથને બપ્પા રાવલના સમકાલીન માન્યા છે. ઘણું ખરું સંભવિત એ છે કે ભગવાન નેમિનાથની અહિંસક કાતિએ યાદવવંશમાં અભિનવ જાગૃતિને સંચાર કર્યો હતો. ભગવાન પાર્શ્વની ‘કમઠપ્રતિબંધની ઘટનાએ તાપમાં વિવેકનો સંચાર કર્યો હતો. એમના પ્રબલ પ્રભાવથી નાથ પરંપરાના રોગીઓ પ્રભાવિત થયા હોય અને નીમનાથી, પારસનાથી પરંપરા પ્રચલિત થઈ હોય. ડૉ. હજાર પ્રસાદ દ્વિવેદીએ આ સત્ય–તથ્યને આ રીતે પ્રસ્તુત કર્યું છે– ચાંદનાથ સંભવતઃ પ્રથમ સિદ્ધ હતા કે જેમણે ગેરખમાર્ગને સ્વીકાર કર્યો હતો. આ શાખાના નીમનાથી અને પારસનાથી નેમિનાથ અને પારસનાથ નામના જૈન તીર્થકરના અનુયાયીઓ જણાય છે. જૈન સાધનામાં વેગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નેમિનાથ અને પાર્વનાથ ચોકકસપણે ગેરખનાથના પૂર્વકાલીન હતા.૩૨ ભગવાન મહાવીરના પૂર્વકાલીન તીર્થકરોનાં નામ સાથે આજે “નાથ” શબ્દ પ્રચલિત છે. એનાથી એ ફલિત થાય છે કે એ શબ્દ જૈન પરંપરામાં સારા પ્રમાણમાં માનસૂચક રહ્યો છે. ભગવાન મહાવીરના નામ સાથે નાથ શબ્દને પ્રચાર નથી, એટલે એને પૂર્વકાલીન પરંપરાનો સૂચક માનીને જ અત્રે એ અંગે કંઈક ચર્ચા-વિચારણા કરી છે. ૩૨. નાથ સંપ્રદાય-હજારીપ્રસાદ ત્રિવેદી પુ. ૧૯૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ Page #110 -------------------------------------------------------------------------- ________________ + 9ી iii) ઉજાસ થાકે Ass*** *"*rtise-* ૨. ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ - -- • વશ્રમ વ્યવસ્થા • લેખનકલા ૦ વિભિન્ન જાતિઓ અને ગોત્રાદિ : ભાષાઓ • માતા-પિતા તેમજ પુત્ર • વ્યાપાર અને સમુદ્રપાત્રા • વિવાહ પ્રથા - વ્યાપારકેન્દ્ર બહુપત્ની પ્રથા ૦ સિક્કા • છૂટાછેડાની પ્રથા અને વૈવાહિક શુક • તોલ-માપ ૦ દહેજ પ્રથા ૦ શાસન વ્યવસ્થા • શક–ઈર્યા • રાજ્યાભિષેક • પડદાને પ્રયોગ • રાજાના પ્રધાન પુરુષ • વેશ્યા • ન્યાયવ્યવસ્થા • પ્રસાધાને • કરવ્યવસ્થા • ભોજન • ચૌરકમ આમોદ-પ્રમોદ તેમજ મનોરંજન • દંડવિધાન • મલવિદ્યા • એકછત્ર સામ્રાજય • રોગ અને ચિકિત્સા • કારાગૃહ • ધનુર્વિદ્યા • ગુપ્તચર • સંગીત અને નૃત્ય • ચિત્ર તેમજ સ્થાપત્ય કલા ૦ ચતુરગિણું સેના ૦ ઉપકરણ યુદ્ધનીતિ • આભૂષણ • અસ્ત્ર-શસ્ત્ર ૦ વત્ર • માનવ પ્રવૃત્તિઓ • શિક્ષા અને શિક્ષાભ્યાસ • ધાર્મિક તેમજ દાર્શનિક સંપ્રદાય • વિદ્યાકેન્દ્ર નિષ્કર્ષ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨. ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ભગવાન મહાવીરનું જીવન અને એમના ઉપદેશ સમજવા માટે એ જરૂરી છે કે એમના યુગના સમાજ અને સંસ્કૃતિનું અવલેકન કરવામાં આવે કે જેના પ્રકાશમાં આપણે સરળતાપૂર્વક મહાવીરના જીવન-દનને સમજી શકીએ. આજકાલ પ્રબુદ્ધ જિજ્ઞાસુ એ જાણવા ઉત્સુક છે કે ભગવાન મહાવીરના યુગમાં સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સ્થિતિ કેવી હતી ? એ સમયનાં સમાજ અને સંસ્કૃતિનું કેવું સ્વરૂપ હતું ? ભગવાન મહાવીરે પોતાના પ્રવચનેામાં તપ, ત્યાગ અને વૈરાગ્ય પર વિશેષ ભાર મૂકયો છે. જીવનનાં ભૌતિક સુખ-સગવડા પ્રત્યે એમને અભિરુચિ ન હતી. આ કારણે સમાજ અને સામાજિક રીતરિવાજોના કાઈ વિશેષ ઉલ્લેખ તથા રાજનૈતિક ચર્ચાનું વિવરણુ એમના ઉપદેશમાં અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. આ સંદર્ભમાં આગમ તેમજ એના વ્યાખ્યાસાહિત્યમાં પ્રસંગેાપાત અહીંતહી વિખરાયેલી સક્ષિપ્ત સૂચનાના આધાર પર જ આપણે ભગવાન મહાવીરના યુગનાં સમાજ અને સંસ્કૃતિ અગે વિચારી શકીશું. આ સંજોગમાં અત્રે રજૂ કરેલી સામગ્રીમાંની કેટલીક સામગ્રી ચાક્કસપણે મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ અ ંગેની હશે, પણ એમાંથી કેટલીક સામગ્રી મહાવીર પછીના આગમના વ્યાખ્યા સાહિત્યમાંથી ઉપલબ્ધ થયેલી છે, તે અંગે એમ કહી શકાય કે એમાંની કેટલીક સામગ્રી કે જે મહાવીરના સમયથી પરંપરાથી ઊતરી આવેલી-પરંપરાપ્રાપ્ત હશે, તે મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ અંગે ઉપયાગી સૂચન કરી શકે તેમ છે, પણ ખીજી કેટલીક સામગ્રી Page #112 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સાંસ્કૃતિ વ્યાખ્યા—સાહિત્યના રચના સમયના સમાજ અને સંસ્કૃતિ અંગેની હાવાની સંભાવના છે, એટલે અત્રે રજૂ કરેલ મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિના ચેાગ્ય મૂલ્યાંકન વખતે ઉપર્યુક્ત મુદ્દો લક્ષમાં રાખવાનું સૂચન કરીએ છીએ. વર્ણાશ્રમ વ્યવસ્થા વર્ણવ્યવસ્થા પ્રાચીન ભારતીય સમાજને મેરુદંડ હતા. તે સમયમાં મુખ્યત્વે એ પ્રકારની જાતિએ હતી. એક આર્ય અને ખીજી અનાર્ય. આર્ચીના પાંચ ભેદ હતા-ક્ષેત્રઆર્ય, જાતિઆર્ય, કુલઆર્ય, કર્મઆર્ય, ભાષાઆર્ય.૧ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણો હતા. જેમાં બ્રાહ્મણનું પ્રાધાન્ય હતું. અધિકાંશ બ્રાહ્મણે જૈનધર્મના વિરાધી હતા.૩ એટલે જૈનધર્મમાં બ્રાહ્મણની અપેક્ષાએ ક્ષત્રિયાને શ્રેષ્ઠતા આપવામાં આવી. તીર્થંકરે ક્ષત્રિયકુલમાં જ ઉત્પન્ન થઈ શકે એટલે મહાવીરને દેવાનન્દા બ્રાહ્મણીના ગર્ભમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.૪ આગમ સાહિત્યમાં અનેક સ્થળે શ્રમણ અને બ્રાહ્મણ શબ્દને ૧. પ્રજ્ઞાપના ૧, ૬૭-૭૧. ૨ (ક) ઉત્તરાધ્યયન ૨૫,૩૧. (ખ) વિપાકસૂત્ર ૬, પૃ. ૩૩. (ગ) આચારાંગ નિયુ*ક્તિ ૧૯,૨૭. 3 (ક) નિશીથ ચૂર્ણિ પીઠિકા ૪૮૭ની ચૂર્ણિ (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૪૯૬. ૪ (ક) કલ્પસૂત્ર ૨,૨૨. (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૩૯. સરખાવેશ—વાજસનેય સંહિતા ૩૮ ૧૯. ડા. જી, એસ. યે લખેલ-કાષ્ટ એન્ડ રૅસ ઇન ઇન્ડિયા પુ. ૬૩ ૭૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રાગ એક સાથે થયેલે છે. એનાથી એ ફલિત થાય છે કે સમાજમાં બન્નેનું આદરણીય સ્થાન હતું." મહાવીરને પણ માહસુ યા મહામાહણ કહેવામાં આવ્યા છે. આ બ્રાહ્મણે ચૌદ વિદ્યામાં નિષ્ણાત હતા. તેઓ પોતાના વિદ્યાર્થીઓની સાથે અહીંતહીં ફરતા રહેતા. તે સમયે બ્રાહ્મણોમાં યજ્ઞમાર્ગનો વિશેષ પ્રચાર હતે. ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી ચંપાના કેઈ એક બ્રાહ્મણની અગ્નિહોત્રવસહીમાં ચાતુર્માસ કર્યો હોવાનો ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયનમાં પણ વિજયઘોષ નામના બ્રાહ્મણે કરેલા યજ્ઞને ઉલ્લેખ છે. બ્રાહ્મણે સ્વપ્ન પાઠક તરીકે પણ કાર્ય કરતા. ભગવાન મહાવીરના પિતાએ આવા એક સ્વપ્નપાઠકને બાલા હતો ૧૧ એ ઉલ્લેખ છે. ક્ષત્રિય ૭૨ કલાઓનું અધ્યયન કરતા, પણ તેઓ યુદ્ધકલામાં પારંગત હતા. તેઓ પોતાના બાહુબળથી દેશ પર શાસન કરતા હતા. રાજાઓ સર્વશક્તિસંપન્ન વ્યક્તિત્વવાળા થતા હતા.છત્ર,ચામર, સિંહાસન વગેરે જેવાં રાજચિહ્ન હતાં. રાજાના ઉત્તરાધિકારી એનો મોટે પુત્ર બનતો. જે તે વૈરાગ્ય લેતા તે નાના પુત્રને પણ રાજ્યસિંહાસન ૫ આવશ્યક ચૂર્ણિ પૃ. ૭૩. સરખા- સંયુક્તનિકાય-સમણ બ્રાહ્મણ સૂત્ર ૨. પૃ. ૧૨૯. ૬ (ક) સૂત્રકૃતાંગ ૯૧. (ખ) ઉપાસક દશાંગ ૭ પૃ. ૫૫. ૭ (ક) ઉત્તરાધ્યયન ટીકા ૩, પૃ. ૫૬. (ખ) બૃહકલપભાય, ૪૫૨૩ તથા આચારાંગ ચૂર્ણિ ૧૮૨માં સંસ્કૃત ભાષાના વિદ્વાન કહેવામાં આવ્યા છે. ૮ ઉતરાદયયન ૧૨,૧૮–૧૯, ૯ આવશ્યક ચૂર્ણિ પુ. ૩૨૦. ૧૦ ઉત્તરાધ્યયન અ. ૨૫. ૧૧ કપસૂત્ર. ૧૨ ઉત્તરાધ્યયન બૃહદ્વૃત્તિ પત્ર ૪૮૯. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ પર બેસાડવામાં આવતા. જો રાજકુમાર દુર્ગ્યુસનેામાં ફસાઈ જાય તે તેને દેશનિકાલ કરવામાં આવતા.૧૩ ગૃહપતિઓને ગૃહસ્થાને ઈષ્ણ, શ્રેષ્ઠી તેમજ કૌટુમ્બિક નામથી સંખેાધિત કરવામાં આવ્યા છે. કેટલાય ગૃહપતિએ ભગવાન મહાવીરના પરમ ભક્ત હતા.૧૪ એમની પાસે અપાર ધન અને હજારા ગાયા હતી. તેઓ ખેતી અને વ્યાપાર કરતા. વ્યાપાર કરવાને કારણે એમને વણિક પણ કહેવામાં આવતા. ૧૫ શૂદ્રોની સ્થિતિ ખૂબ શેાચનીય હતી. એમની સાથે દાસ-ગુલામ જેવા વ્યવહાર કરવામાં આવતા, એમને સર્વત્ર અનાદર થતા.૧૬ વિભિન્ન જાતિઓ તેમજ ગાત્રાદિ ૧૮ ૨૨ ૨૦ ૧૯ ગેાપાલ, વર્ણ-જાતિ સિવાય અનેક ઉપ-જાતિઓ હતી. જેવી કેસારથિ, ૧૭ લુહાર, સુથાર, ભારવાહક, ચિકિત્સાચાર્ય,ર૩ નાવિક,૨૪ સવાર, ૫ ૧૩ ઉત્તરાધ્યયન સુખમેધાવૃત્તિ પત્ર ૮૪. ૧૪ (ક) ઉપાશકદશા. (ખ) ઉત્તરાધ્યયન ૨૧,૧. ૧૫ ચપામે એ નામ સાવગે આસિ વાળિએ-ઉત્તરાધ્યયન ૨૧,૧. ૧૬ ઉત્તરાધ્યન ૧૩,૧૯. (ખ) ઉત્તરાધ્યયયન ૧૩,૧૮. ૧૭ ઉત્તરાધ્યયન ૨૭૫૧૫,૨૨,૧૫, ૧૮ એજન ૧૯,૬૮. ૧૯ એઝન ૧૯,૬૭, ૨૦ એજન ૨૨,૪૬. ૨૧ એજન. ૨૩ એજન ૧૦,૩૩ અને ૨૯.૧૧. ૨૩ એજન ૨૦,૨૨. ७७ ૨૪ એન્જન ૨૩,૭૩, ૨૫ એજન ૧, ૩૭. ૨૬ એજન ૧૨,૧૨, કંસારા,૨૧ ખેડૂત ૨૬ ૨૬ અને વિવિધ પ્રકારના Page #115 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન શિલ્પીઓ વગેરે. ૨૭ કેટલીક વર્ણસંકર જાતિ પણ હતી. વર્ણસકર જાતિઓમાં મુકુસ–ભગી અને સ્વપાક–ચંડાલ જાતિનેા ઉલ્લેખ છે.૨૮ આ જાતિ સિવાય ગાત્રોમાં–કાશ્યપ, ગૌતમ, ગગ અને વશિષ્ઠ ગાત્રો હતાં.ર૯ કુળામાં અગન્ધન, ભાગ, ગન્ધન અને પ્રાંત કુલાના અન્ય વંશેમાં ઇક્ષ્વાકુવંશ તેમજ યાદવવંશ૧ વગેરેના ઉલ્લેખ સાંપડે છે. ge આ સમયે સામાજિક સંગઠન વર્ણ, જાતિ, ગેાત્ર, કુલ, વંશના આધારે અનેક ભાગેામાં વિભક્ત હતું. આશ્રમ વ્યવસ્થા પણ હતી. ગૃહસ્થાશ્રમને ઉત્તરાધ્યયનમાં ઘેારાશ્રમ' કહ્યો છે,૩૨ પ્રત્યેક વર્ણ અને આશ્રમવાળાઓનું કાર્ય કર્ત જુદું જુદું હતું. ૩ પરિવારમાં એ સમયે માતા-પિતાનું ગ્રહણના સમયે માતા-પિતાની સંમતિ પર માતા-પિતાને અત્યંત સ્નેહ રહેતા. સ્નેહપૂર્ણ વ્યવહાર રહેતા, તેા વળી સ્વાર્થીને પણ થતા ૩૫ ૨૭ એજન ૧૫૯. ૨૮ એજન ૧૨,૧. ૨૯ એજન રહ્ના પ્રાર ભનુ ગદ્ય. ૩૦ એજન ૨૨,૪૨; ૪૪,૧૫, ૯,૧ ૩. ૩૧ એજન ૧૮,૩૯; ૨૨-૨૭. માતા-પિતા તેમજ પુત્ર સ્થાન સર્વોપરી હતું. દીક્ષા આવશ્યક મનાતી.૩૪ પુત્ર ભાઈ એ વચ્ચે પરસ્પર કારણે પરસ્પર સંઘર્ષ ર ઘોરાસમચત્તાગ ઉત્તરાધ્યયન ૯,૪૨. ૩૩ ઉત્તરાધ્યયન સૂત્ર : એક પરિશીલન પુ. ૪૦ જ્ઞાતાધમ કથા ૧,૧. ૩૪ ૩૫ ભગવતી, નિરયાવલિયા, Page #116 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૭૯. લગ્ન પ્રથા સાધારણ રીતે વર તેમજ કન્યા બન્ને પક્ષનાં માતા-પિતા યા એમના અનુજ સબંધી લેકે પહેલથી લગ્ન-સબંધ નક્કી કરતા.* લગ્નના સમયે તિથિ અને મુહુર્ત પણ જોવામાં આવતાં.૩૭ જયા, વિજયા, છદ્ધિ, વૃદ્ધિ વગેરે ઔષધિઓથી સંસ્કારિત જલથી વરને સ્નાન કરાવવામાં આવતું અને એના કપાળમાં મુશલને સ્પર્શ કરાવવાનું માંગલિક માનવામાં આવતું.૩૮ લગ્નના કેટલાય પ્રકારો પ્રચલિત હતા. એમાં સ્વયંવર અને ગંધર્વ–પદ્ધતિ પણ પ્રોત્સાહન પામેલી હતી. સ્વયંવરમાં કન્યા પોતાના વરની પસંદગી સ્વયં કરતી હતી. લગ્નની બીજી પ્રચલિત પદ્ધતિ ગંધર્વવિવાહની હતી એને અર્થ હત–“પરિવારની સંમતિ વગરના વર -કન્યાનાં અચ્છિક લગ્ન.” ચેલ્લણાની સાથે શ્રેણિકે પણ આ પ્રકારનાં લગ્ન કર્યા હતાં.૩૯ બહુપત્ની પ્રથા એ સમયે બહુ-પત્નીની પ્રથા પણ સમૃદ્ધિ કે વૈભવનું અંગ ગણાતી હતી. રાજા તેમજ રાજકુમાર પોતાના અંતઃપુરમાં અધિક સંખ્યામાં રાણીઓ રાખવામાં ગૌરવ અનુભવતા.૪° આવું વિભિન પ્રાન્તના મિશ્રણરૂપ અંતઃપુર અનેક રાજાઓનો મૈત્રીપૂર્ણ સંબંધ થઈ જવાના કારણે એની રાજનૈતિક સત્તાને શક્તિશાળી બનાવવામાં સહાયભૂત થતું. ધનવાનો બહુપત્ની પ્રથાને ધન, સંપત્તિ, યશ અને ૩૬ ઉત્તરાધ્યયન ૨૧,૭. ૩૭ ઉત્તરાધ્યયન સુખબધા વૃત્તિપત્ર ૧૪ર. ૩૮ ઉત્તરાધ્યયન બૃહદ્દવૃત્તિ પત્ર ૪૯૦ ૩૯ આવશ્યકચૂર્ણિ ૨, પૃ. ૧૬૫, ૧૬૬. ૪૦ ઉત્તરાધ્યયન સુખબધા વૃત્તિ પત્ર ૧૪૨. Page #117 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન સામાજિક ગૌરવ અપાવનાર ગણતા હતા. રાજા શ્રેણિક૪૧ ગૃહપતિ મહાશતકર વગેરેનાં નામ આ અંગે ઉલ્લેખનીય છે. લગ્નવિચ્છેદ પ્રથા તથા કન્યાવિક્રય .. સામાન્ય કારણેાને લઈને પત્નીઓનેા ત્યાગ કરવાની પ્રથા પણ હતી. એક વણિકે પેાતાની પત્નીને એ માટે ત્યાગ કર્યો હતા કે તે આખા દિવસ દેહુ–સજાવટ કર્યો કરતી હતી અને ઘરની ખિલકુલ સાર-સંભાળ કરતી નહાતી.૪૩ ધન આપીને પણ લગ્ન કરવામાં આવતાં.૪૪ દહેજ રાજકન્યાઓ અને શ્રેષ્ઠીકન્યાઓના લગ્નમાં ઘેાડા, હાથી, ધન વગેરે દહેજ તરીકે આપવામાં આવતાં.૪૫ રાજગૃહના ગૃહપતિ મહાશતકને રેવતી આદિ ૧૩ પત્નીએ હતી. એમાંની રેવતી પેાતાના પિતાના ગૃહેથી આઠ કાટિ ‘હિરણ્ય' અને આઠ ‘જ’ ગાયે લઈ ને આવી હતી. બાકીની સ્ત્રીએ એક એક કેટિ ‘હિરણ્ય’ અને એક એક વ્રજ' ગાય લઈને આવી હતી.૪૬ રાજાએ અને શ્રેષ્ઠીઓને અનેક પત્નીએ હતી. એમની વચ્ચે એક-ખીજા પ્રત્યે ઈર્ષા થવી સ્વાભાવિક હતી. તેએ એક-બીજા પ્રત્યે ફરિયાદ કરતી અને કેટલીક વાર તે એક-બીજા સામે ષડ્યંત્ર પણ ૪૧ અન્તકૃદશા ૭, પૃ. ૪૩ ૪૨ ઉપાસકદશા ૮, પૃ. ૬૧. ૪૩ ઉત્તરાધ્યયન સુખમેાધા વૃત્તિ પત્ર ૯૭. ૪૪ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ ૨૦૭. ૪૫ ૪૬ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૮૮. ઉપાસકદશા ૮, પૃ. ૬૧. Page #118 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ રચતી. કેટલીક વાર તે કેટલીક સ્ત્રીએ પોતાની શક્યોને જીવથી મારી પણ નાંખતી. રેવતીએ પિતાની ૧૨ શેક્યોને મારી નાખી હતી.૪૭ - પડદાને પ્રયોગ એ યુગમાં મેટા ઘરની વહુબેટીઓ પુરુષ સમક્ષ ઉઘાડે મેંએ આવતી નહીં. જ્યારે કોઈ સમયે સભાઓમાં એમનું આવવુંજવું થતું ત્યારે તે સ્થળ પર પડદે બાંધવામાં આવતા તેની એક બાજુ પુરુષ અને બીજી બાજુ સ્ત્રીઓ બેસતી. ભગવાન મહાવીરની માતા ત્રિશલા જ્યારે સ્વપ્નનું ફળ સ્વપ્નપાઠક પાસેથી સાંભળવા એની પાસે આવે છે, તે સમયે એમને એક પડદાની પાછળ બેસાડવામાં આવે છે, એ ઉલ્લેખ આ સંદર્ભમાં નોંધનીય છે.૪૮ વેશ્યા વેશ્યાઓને નગરની શેભા, રાજાઓની આદરણીય અને રાજધાનીની રતનરૂપ ગણવામાં આવતી.૪૯ કેટલીક વેશ્યાઓ ચોસઠ કલામાં પારંગત હતી.પ૦ પ્રસાધન પ્રસાધન અગે અનેક પદાર્થોને ઉપયોગ થતો હતો. હોઠ અને નખેને રગવા. પગ પર અળતે લગાવવા, દાંતને રંગવા વગેરેને પ્રચાર હતો. સ્નાન બે પ્રકારનાં કરવામાં આવતાં–દેશસ્નાન અને સર્વનાન. ૪૭ ઉપાસકદશા ૮. ૪૮ ક૯પસૂત્ર. ૪૯ (ક) ઉત્તરાધ્યયન સુખબધા પત્ર ૬૪ (ખ) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ૫) બૃહક૯૫ભાષ્ય પીઠિકા ૨૫૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દેશસ્નાનમાં મસ્તક સિવાયનું આખું અંગ દેવામાં આવતું. અને સર્વાનમાં મસ્તકથી એડી પર્યન્તનું સર્વાગ સ્નાન કરવામાં આવતું. ઉoણ અને શીતલ બને પ્રકારના જળને સ્નાનમાં ઉપયોગ કરવામાં આવતે. સ્નાન પહેલાં સુગંધિત ચૂર્ણ લગાવવામાં આવતું અને તેલમર્દન કરવામાં આવતું તથા એની ચિકાશ દૂર કરવા માટે દળેલી દાળ યા ચિખાનું સુગંધિત ઉબટન લગાડવામાં આવતું. એને કેક, ચૂર્ણકષાય યા ગંધાટક કહેવામાં આવતું. લોધ–લોધર નામના એક પ્રકારના સુગંધિત દ્રવ્યને પ્રવેગ ગુલાબી રંગ–છાયા બનાવવામાં (પાવડર) તરીકે થતું. પદુમકેસરનો પણ ઉપયોગ થતો હતે.૫૧ સુમેદાની પર લેપ્રપુષ્પ, ગુટિકા,પ૩ નાગરમોથ, ખસની સાથે મેળવીને બનાવેલ અગર, મેં પર લગાવવાનું તેલ અને હોઠ રંગવાનું ચૂર્ણ સુખ્ય છે. કાંસકા, ૧૪ અરીસા, સેપારી અને પાન વગેરેને પણ ઉપગ થતા.પ ભજન આ યુગમાં દેશમાં ખેતીવાડીની વિપુલતા હતી. એટલે ભજનસામગ્રીની ખોટ ન હતી. પણ એ સત્ય છે કે સામાન્ય મનુષ્યને ઉત્તમ પ્રકારનું ભેજન મળતું. અશન, પાન, ખાદ્ય અને સ્વાદ આ ચાર પ્રકારનાં ભજનનો ઉલ્લેખ મળે છે. એક ભજનના પદાર્થોમાં દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, મધ, ગોળ, પકવાન ૫૭ પૂરી, માંસ, રાબ, સાથે અને શિખંડ વગેરેના ઉલ્લેખ છે. ચેખામાંથી બનાવેલ ૫૧ દશવૈકાલિક જિનદાસ ચૂણિ પુ. ૨૩૨. પર રામાયણ ૨,૯૩,૭૬. પક અર્થશાસ્ત્ર ૨,૯૯,૬૧, પૃ. ૧૬૫. ૫૪ ઉત્તરાધ્યયન સુખબધા પત્ર ૯૬. ૫૫ જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ. ૫૬ જ્ઞાતધર્મકથા ૭ પૃ. ૮૪. ૫૭ આવશ્યક ચણિ ૨, પૃ. ૩૧૯. Page #120 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૮૩ ભાત અને એની સાથે અનેક પ્રકારની ચટણીઓ દરરોજ ભેજનમાં ઉપગમાં લેવામાં આવતી.પ૮ માલપૂડા અને ખાજાં તે સમયનાં વિશિષ્ટ મિષ્ટાન્ન હતાં. જે વિશેષ અવસર પર બનાવવામાં આવતાં.પ૯ લાડુ લોકેને પ્રિય ખાઘ પદાર્થ હતો. નવા ચોખાને દૂધમાં નાંખી ખીર બનાવામાં આવતી હતી. * ખીરમાં ઘી અને મધ ઉમેરી સ્વાદિષ્ટ બનાવવામાં આવતી. લેકે શેકેલા લેટમાં ઘી નાંખીને ખાતા.3 અનેક પ્રકારના મસાલાચટણને ઉલ્લેખ પણ મળે છે. * ઘી અને ગોળથી પૂર્ણ જેટલી (મેટી રેટલી), ઘેબર, કેરી યા લીંબુમાંથી બનાવેલાં મધુરાં સરબતે, પાપડ, વડી વગેરેને ઉલેખ પણ સાંપડે છે. રાજાઓ અને ધનિકેને ત્યાં રસોઈયા જુદાં જુદાં ભેજન અને મસાલા-ચટણું બનાવતા. ૮ જૈન સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા માંસ અને મદિરાના ઉપગ કદી કરતાં નહીં. અન્ય લેકમાં તેને વિશેષ પ્રચાર હતે. લેકે અતુઓ અનુસાર ભેજનમાં ફેરફાર કરી લેતા હતા. શરદ ઋતુમાં વાત-પિત્તને નાશ કરનાર, હેમન્તમાં ઉણ, વસન્તમાં ૫૮ ઉત્તરાધ્યયન ૧૨, ૩૪. ૫૯ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ ૩૬૯. ૬૦ આવશ્યક ચૂણિ ૨૮૩. ૬૧ આવશ્યક ચૂણિ પૃ. ૩૫૬ ૬૨ એજન ૨૮૮. નિશીથ ભાષ્ય. ૬૪ આવશ્યક ચણિ. ૫ ઉત્તરાધ્યયન ટીકા. ૬૬ ઉપાસકદશા ૧, પૃ. ૭ (T૮મામદુરા) ૬૭ પિયુનિયુક્તિ ૫૫૬, ૬૩૭. ૬૮ વિપાકસત્ર ૮, ૫. ૪૬. Page #121 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન શ્લેષ્મને હરી લેનાર, ગ્રીષ્મમાં શીતલ અને વર્ષોમાં ઉષ્ણ પદાર્થોના ઉપયોગ કરતા હતા. ૧૯ ૮૪ ગૃહસ્થનાં ઘરામાં અનેક પ્રકારનાં પીણાંઓના ઘડાએ ભરેલા રહેતા. કાંજી, તુષાદક, વાદક, સૌવીર આદિ પીણાં સત્ર મળતાં હતાં.૭૦ આચાર્ય હરિભદ્રે પાનક(પીછું)ના અર્થ આરનાલ ( કાંજી) કર્યાં છે. ૧ આચારાંગમાં પણ અનેક પ્રકારનાં પાનક-પીણાઓના ઉલ્લેખ મળે છે.૨ તે સમયે પેય પદાર્થોને માટે ત્રણ શબ્દના ઉપચાગ થતા હતા ઃ (૧) પાન, (૨) પાનીય, (૩) પાનક. ‘પાન’થી સ પ્રકારનાં મઘો-(દારૂ)ના પાનીયથી જળનેા અને પાનકથી દ્રાક્ષ, ખજૂર વગેરેમાંથી બનાવેલા પેય–પીણાના ઉલ્લેખ થતા.૩ આનઃ-પ્રમાદ અને મનાર‘જન એ સમયના માનવા અનેક પ્રકારે આનંદ-પ્રમાદ અને મનેારંજન કરતા. અહીં તહીં ઐન્દ્રજાલિક ફરતા રહેતા અને લોકોને પોતાના તરફ આકષી પોતાની આજીવિકા રળી લેતા.૪ નટવિદ્યાને ખૂબ પ્રચાર હતા. સ્થળે સ્થળે નટમ`ડળીએ ફરતી રહેતી.૫ એ મનેારંજનનું મુખ્ય સાધન હતું. કેટલીક જગ્યાએ શેતર જ પણ રમવામાં આવતી. ૬ ૮૬ જુએ (૭) ૐશ્રુત સંહિતા, નિદાનસ્થાન, ૫,૦૪, રૃ. ૭૪૨. (ખ) ચરકસ`હિતા, ૨,૭ પૃ. ૧૦૪૯. ૬૯ દશવૈકાલિક જિનદાસ ચૂર્ણિ પૃ. ૩૧૫ ७० ૭૧ ૭૨ ૭૩ ૭૪ દશવૈકાલિક જિનદાસ ચૂર્ણિ પુ. ૭૨૧. ૭૫ દશવૈક્રાલિક જિનદાસ ચૂર્ણિ પૃ. ૩૨૨. ૭૬ દશવૈકાલિક ૩, ૪. દશવૈકાલિક પુ. ૧, ૪૭–૪૮. પાન; ચ આનાવિ –ાવૈ. હારિભદ્રીયવૃત્તિ પત્ર ૧૭૩. આચારાંગ ૨,૧,૭,૮. પ્રવચન સારાદ્ધાર દ્વાર ૨૫૯ ગા. ૧૪૧૦ થી ૧૪૧૭. Page #122 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ નગરની સમીપમાં રમણીય બાગ આવેલા હતા. જ્યાં લીલાં કચ વૃક્ષો લહેરાતાં હતાં. અહીં સુંદર વસ્ત્રો અને વિવિધ અલંકાર ધારણ કરી સ્ત્રી અને પુરુષ કીડા કરવા જતાં. ત્યાં અરસપરસ ખાણીપીણું પણ થતી.૮ બાળકે ત્યાં રમત રમતાં.૭૯ ગાય-બળદ– કૂકડા અને લાવકની પરસ્પરની લડાઈ એ પણ અત્રે થતી જેને જેવા હજારે વ્યક્તિ એકત્રિત થતી.” કાર્તિકી પૂર્ણિમાના દિવસે કૌમુદી મહોત્સવ કરવામાં આવતું. સૂર્યાસ્ત પછી સ્ત્રી-પુરુષે કઈ બાગ-બગીચામાં જઈ રાત્રી વીતાવતાં. આવાં અન્ય અનેક મહોત્સવ અને પર્વ પણ ઊજવવામાં આવતાં. મલ્લવિઘા અંગે વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી. આ વિદ્યાની તાલીમ લેવા ઈચ્છનાર વ્યક્તિ પાસે “મન” અને “વિવેચન કરાવવામાં આવતું. અનેક દિવસો સુધી પ્રથમ એને પૌષ્ટિક રાક આપવામાં આવે ત્યારપછી ધીમે ધીમે એને મલ્લવિદ્યાની તાલીમ આપવામાં આવતી. મલ્લો સામાન્યતઃ રાજ્યાશ્રિત રહેતા હતા. ઘણી જગ્યાએ કુસ્તીદંગલ થતાં અને જે મલ્લુ આમાં વિજયી બનતા એને “વિજયપતાકા” ૭૭ (ક) બૃહકલપભાષ્ય ૧,૩૧૭૦–૭૧. (ખ) પિંડનિયુંકિત ૨૧૪-૨૧૫. ૭૮ દશવૈકાલિક જિનદાસચૂર્ણિ પૃ. ૨૨ ૭૯ દશવૈકાલિક જિનદાસચૂર્ણિ પૃ ૧૭૧-૧૭૨ ૮૦ (ક) દશવૈ જિનદાસગણિ ચૂર્ણિ પૃ. ૨૬૨. (ખ) આચારાંગ ૨,૧૧,૩૯૨ પૃ. ૩૭૯. (ગ) નિશીથ સૂત્ર ૧૨, ૨૩. સરખાવો – દીધનિકાય ૧, બ્રહ્મજાલસુત્ત પૃ. ૮, યાજ્ઞવકસ્મૃતિ, ૧૭, પૃ. ૨૫૫. ૮૧ (ક) સૂત્રકૃતાંગ ટીકા ૨,૭૫ પૃ. ૪૧૩. (ખ) ચકલદાર એચ. સી.: સોશલ લાઈફ ઈન ઍશિયૅટ ઇન્ડિયા-સ્ટડીજ ઇને વાસ્યાયન કામસૂત્ર, કલકત્તા. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલના આપવામાં આવતી. મલ્લયુદ્ધ જ્યાં સુધી હાર-જીત ન થાય ત્યાં સુધી ચાલતાં. કેટલીક વાર આવાં મલ્લયુદ્ધો દિવસના દિવસે પણ ચાલતાં. કેટલાક મલ્લો એવા પણ હતા કે જેઓ એક હજાર માણસો સાથે યુદ્ધ કરી શકતા.૮૨ એને સહસ્ત્રમઠ્ઠ કહેવામાં આવતા. કટી કર્યા પછી જ રાજા એની પોતાના રાજ્યમાં મલ્લ તરીકે નિયુક્તિ કરતા. કુસ્તીદંગલમાં અનેક પ્રકારના દાવ-પેચ અપનાવવામાં આવતા. એક દિવસનું મલ્લયુદ્ધ સમાપ્ત થયા પછી બીજા દિવસની કુરતી માટે મલ્લને તૈયાર કરવા માટે સમર્થકે એમને તેલ-માલીસ કરતા. કેટલાક મલ્લો એકવાર હારી ગયા પછી કેટલાય મહિનાઓ સુધી રસાયન વગેરેનું સેવન કરી ફરીથી મલ્લકુસ્તી માટે તૈયાર થતા.૨૪ રોગ અને ચિકિત્સા - તે સમયના મુખ્ય રોગો આ પ્રમાણે હતા –શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, પેટનો દુખાવે, ભગંદર, અર્શ, અજીર્ણ, દષ્ટિશૂલ, મુખશૂલ, અરુચિ, અક્ષિવેદના, ખરજવું, કાનનો દુખાવે, જલદર અને કે. ૫ સોળ મહારેગેનો પણ ઉલ્લેખ મળે છે. ગાંઠ (ગંડમાલ, જેમાં ડોક ફૂલી જાય છે.), કેઢ૮૬ (જેના ૧૮ પ્રકાર હતા), ક્ષય, અપસ્માર ૮૨ (ક) વ્યવહાર ભાષ્ય ૧,૩, પૃ. ૯૨-૯૩. (ખ) ઉત્તરાધ્યયન ટીકા ૪; પૃ. ૭૪. ૮૩ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ, ૧૯૩. ૮૪ ઉત્તરાધ્યયન બૃહદ્ઘત્તિ, ૧૯૩. ૮૫ (ક) વિપાક સૂત્ર ૧, પૃ. ૭. (ખ) જ્ઞાતાધર્મ કથા ૧૪, પૃ. ૧૪૪. (ગ) નિશીથભાષ્ય ૧૧, ૩૬૪૭. (ધ) ઉત્તરાધ્યયન સુખબધા પત્ર ૧૬ ૩. ૮૬ જુઓ (ક) સુશ્રુતસંહિતા, નિદાનસ્થાન, ૫, ૪-૫, પૃ. ૩૪૨ (ખ) ચરકસંહિતા, ૨, ૭ પૂ. ૧૨૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ واک (ફેફરું), કાણિય (કાય,અફિગ-ફૂલું ), ઝમીય ( જડતા), બેડખાંપણ), ખનિજમ (કૂબડાપણું), ઉદરરોગ, મૂંગાપણું, સૂણીય સજા (શરીરનું સૂજી જવું), ગિલસણિ(ભસ્મકરેગ), બેબઈ (કંપવા), પીઢસપિ (પાંગળાપણું), સીલીવય (શ્લીપદ-હાથીપગાનો રોગ) અને મધુમેહ.૦૭ અન્ય રેગે પણ હતા–કુલગ, ગ્રામરોગ, નગરગ, મંડલરેગ, શીર્ષવેદના (માથાનો દુખાવો), હોઠને દુખા, દાંતને દુખાવે, ક્ષય, ખંજવાળ, ખસ, પાંડુરંગ; એક, બે, ત્રણ કે ચાર દિવસની મુદત પછી આવત મુદતિ તાવ, ઈન્દ્રગ્રહ, ધનુર્થહ,૦૯ સ્કન્દગ્રહ, કુમારગ્રહ, ભૂતગ્રહ, ઉદ્વેગ, હૃદયશૂલ, ઉદરશૂલ (પિટને દુખા), નિશૂલ અને મહામારી(લેગ), ૯ ઉબકા(જીવ ચૂંથા),° વિષકુંભ (કુડિયા).૧૧ . એ વખતે ચિકિત્સા અંગેની અનેક પદ્ધતિઓ પ્રચલિત હતી. એમાં આયુર્વેદ પદ્ધતિઓ સર્વમાન્ય હતી. પંચકર્મ-વમન, વિરેચન વગેરેને પણ ખૂબ પ્રચાર હતો. ચિકિત્સાના મુખ્ય ચાર પાદ–પગથિયાં માનવામાં આવ્યાં છેઃ ૧. વૈધ, ૨. રોગી, ૩. ઔષધિ અને ૪. સેવા કરનાર, " વિદ્યા અને મંત્રો, તથા શલ્યચિકિત્સા અને જડીબુટીઓ વડે ૮૭ આચારાંગ. ૮૮ બૃહત્ક૯૫ભાષ્ય વૃત્તિ ૩,૩૮૧૬. ૮૯ (ક) જમ્બુદ્વીપપ્રાપ્તિ ૨૪ પૃ. ૧૨૦, (ખ) જીવાભિગમ ૩ પૃ. ૧૫૩. (ગ) ભગવતી ૩, ૬, પૃ. ૩૫૩. ૯૦ બૃહત્ ક૯૫ભાષ્ય ૫,૫૮૭૦. ૯૧ બૃહતક૯૫ભાષ્ય ૨,૩૯૦૭. ૯૨ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫,૮. ૯૩ ઉત્તરાધ્યયન ૨૦,૨૩, સુખબોધા, પત્ર ૨૬૯. Page #125 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન પણ રોગીની ચિકિત્સા કરવામાં આવતી. આના નિષ્ણાત આચાર્ય દરેક સ્થાન પર મળી આવતા. ઈસ્પિતાલને પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાં પગારદાર અનેક વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાપકપુત્ર, કુશલ અને કુશલપુત્ર વગેરે વ્યાધિગ્રસ્તા, દુઃખીઓ, રોગીઓ અને દુર્બલેને દવાઓ આપતા.૯૪ પશુ-ચિકિત્સાના વિશેષજ્ઞ પણ હતા.૬૫ વૈદ્યને પ્રણચાર્ય પણ કહેતા.૯ રસાયણનું સેવન કરાવીને ચિકિત્સા કરતા હતા.૧૭ ધનુર્વિદ્યા ધનુર્વિદ્યાને છઠ્ઠો વેદ માનવામાં આવે છે. આ વિદ્યા પૂર્ણપણે વિકસેલી હતી અને શૂરવીરતાનું પ્રતીક ગણાતી હતી.૮ એ બેતેર કલાઓમાંની એક કલા હતી. રાજકુમારે માટે ધનુર્વિદ્યાની તાલીમ લેવી ફરજિયાત હતી. અનેક રાજાઓ અને રાજકુમારો આ વિદ્યાના નિષ્ણાત હતા. ભગવાન મહાવીરના મામા રાજા ચેટકે દરરોજનું એક જ બાણ છોડવાનું પણ (પ્રતિજ્ઞા) લીધું હતું. એમનું બાણ અમોઘ ગણાતું. કેટલાક ગૃહસ્થ પણ ધનુવિદ્યામાં પારંગત હતા. શબ્દવેધી બાણને પણ ઉલ્લેખ મળે છે. ૯૯ સંગીત અને નૃત્ય એ યુગમાં સંગીતને અધિક પ્રમાણમાં પ્રચાર હતું. રાજા, ૯૪ જ્ઞાતૃધર્મ કથા ૧૩, પૃ. ૨૪૩. ૯૫ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૪૭૫ ૯૬ એજન, પૃ. ૪૭૫. ૯૭ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ ૫. ૧૧. ૯૮ ધનુમંહને ઉલ્લેખ ભાસે પણ કર્યો છે; જુઓ ર્ડો. એ.ડી. પુલાલકર, ભાસ-એ સ્ટડી પૃ. ૪૪૦ ઇત્યાદિ. ૯૯ જ્ઞાતૃધમકથા ૧૮, પૃ. ૨૦૮. સરખા – સરમા કાતર (૫૨૨) ૫, પૃ. ૨૧૧. Page #126 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ મહારાજા અને અભિજાત વર્ગના જ લેાકેા નહીં પરંતુ સામાન્ય લેાકેા પણ ગાવા-મજાવવામાં અને નૃત્યના શેખીન હતા.૧૦૦ ઉત્સવેા અને તહેવારાના અવસર પર ઘણુંખરું સ્ત્રી અને પુરુષા નૃત્ય અને ગીત દ્વારા મનેારંજન કરતાં હતાં. કૌમુદી મહાત્સવ, ઇન્દ્ર મહેાત્સવ માટી ધામધૂમથી ઊજવવામાં આવતા. લાકે નૃત્ય અને ગીતમાં એટલા તદ્દીન ખનીજતા કે પોતાની જાતને ભૂલી જતા.૨ ૧ ગણાતા હતા. ભગવાન મહાવીરના સમયમાં રાજા ઉદ્દયન મહાન સંગીતજ્ઞ ઉજ્જૈનના રાજા પ્રદ્યોતે પોતાની રાજકુમારીને સંગીત શીખવાડવા માટે એમને નિયુક્ત કર્યા હતા.ૐ સિન્ધુ-સૌવીરના રાજા ઉદ્રાયણ પણ સારા સંગીતકાર હતા. તેએ વીણા વગાડતા અને એમની રાણી નૃત્ય કરતી. સરસવના ઢગલા પર નૃત્ય કરવામાં આવતું એવું વર્ણન પણ મળે છે.પ te વાદ્ય, નાટય, ગેય અને અભિનય એ પ્રમાણે સંગીતના પણ ચાર પ્રકાર છે. એમાં વીણા, તાલ, લય અને વાજિંત્રને મુખ્ય સ્થાન આપવામાં આવે છે.! સ્થાનાંગ અને સ્વર પ્રાભૂતપૂર્વમાં સાત સ્વરાનું વિશદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રાજપ્રશ્નીયમાં પ૯ પ્રકારનાં વાદ્યોના ઉલ્લેખ મળે છે. અન્ય આગમ સાહિત્યમાં પણ ૧૦૦ % ડાન્સ એક શિવ પૃ. ૭૨-૮૧ કુમારસ્વામી. ૧ ઉત્તરાધ્યયન ટીકા ૧૩, પૃ. ૧૮૫ ૨. ઉત્તરાધ્યયન ટીકા ૯, ૧૩૬ ૩ આવશ્યકચૂર્ણિ ૨, પૃ. ૧૬૧ ૪ ઉત્તરાધ્યયન ટીકા ૧૮, પૃ. ૨૫૭. ૧ આવશ્યક ચૂર્ણિ` પૃ. ૫૫૫. ૬ સ્થાનાંગ ૪,૩૭૪ પૃ. ૨૭૧. ૭ (ક) સ્થાનાંગ ૭, પૃ. ૩૭૨. (ખ) અનુયાગ દ્વાર પૃ. ૧૧૭, ૮ ખારમા દૃષ્ટિવાદના એક વિભાગ. ૯ રાજપ્રશ્ર્વીય ટીકા પુ. ૧૨૮. Page #127 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન કઈને કઈ વાઘને ઉલેખ સાંપડે છે. વળી રાજપ્રશ્રીયમાં બત્રીસ પ્રકારની નાટવિધિનો ઉલ્લેખ છે. ૧ વિસ્તાર ભયે અમે અત્રે એ બધાનાં નામ આપતા નથી. શિલ્પ અને સ્થાપત્યકલા એ યુગમાં ચિત્રકલાને પ્રચાર પણ સારા પ્રમાણમાં હતે. કલાકાર પિતાનાં ચિત્રો બનાવવા માટે પિતાની પીંછી અને અનેક પ્રકારના રંગને વિનિગ કરતા પહેલાં ભૂમિકા તૈયાર કરતા અને પછી એને સજાવતા. કેટલાય ચિત્રકારો એવા પણ હતા કે કઈ વ્યક્તિના એક અંગને જોઈને એનું સર્વાગ ચિત્ર દેરી આપતા. ૧૨ ચિત્રસભાઓ પણ બનાવવામાં આવતી, જેમાં મહાન કલાકારની ચિત્ર-કૃતિઓ રાખવામાં આવતી. કેટલાક લેકે ચિત્રફલક પણ બનાવતા. કેઈ પરિત્રાજિકાએ ચેટક રાજાની પુત્રી રાજકુમારી ૧૦ (ક) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ટીકા ૫,૪ પૃ. ૨૧૬. (ખ) જીવાભિગમ ૩, પૃ. ૧૪૫. | (ગ) જબુદ્વીપ પ્રાપ્તિ ૨, પૃ. ૧૦૦ (ઘ) અનુગદ્વાર ૧૨૭ () નિશીથસૂત્ર, ૧૭, ૧૨૫–૧૩૮. (૨) બૃહક૯૫ ભાષ્ય પીઠિકા ૨૪ વૃત્તિ. (૭) જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ પૃ. ૩૨૨ ૧૧ રાજપ્રશ્નીય ટીકા પૂ. ૧૬. ૧૨ (ક) જ્ઞાતૃધર્મ કથા ૮, પૃ. ૧૦૬ (ખ) ઉત્તરાધ્યયન ૩૫,૪. ૧૩ (ક) ઉત્તરાધ્યયન ટીકા ૯, પૃ. ૧૪૧ (ખ) જુઓ-સી શિવરામમૂર્તિનું આટ નોટ્સ ફ્રોમ ધન પાસ, તિલક મંજરી, ઇન્ડિયન કલ્ચર, ખંડ ૨, પૃ. ૨૦૦ (ગ) કલ્ચરલ હેરિટેઝ ઑફ ઇન્ડિયા, જિહદ ૩, પૃ. ૫૫૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સાંસ્કૃતિ સુજ્યેષ્ઠાનું ચિત્રાલક તૈયાર કરીને રાજા શ્રેણિકને બતાવ્યું હતું, જે જોઈને તે એના પર મુગ્ધ થઈ ગયેા હતેા. ૧૪ સ્થાપત્પકલામાં પણ એ યુગ પાછળ ન હતા વાસ્તુપાઠકાના પશુ ઉલ્લેખ મળે છે જે નગરનિર્માણ કરવાના ઉદ્દેશથી અહીં તહી' કરીને જુદા જુદા સ્થાનની અન્વેષણા કરતા.૧૫ ગૃહનિર્માણ કરવા પૂર્વે ભૂમિની પરીક્ષા કરવામાં આવતી. ભૂમિને સમતલ કર્યા પછી એને ખેાદવામાં આવતી. ઈ ટાને મેાગરથી ટીપીને એના ઉપર ઈંટોથી ચણીને પાયે રચવામાં આવતા. પીઠિકા તૈયાર થઈ ગયા પછી એના પર મકાન ઊભું કરવામાં આવતું. ૧૬ ગૃહના આંગણમાં કાષ્ઠનેા ચબૂતરો, મંડપસ્થાન ( આંગણુ—ગૃહનું દ્વાર ) અને શૌચ-ગૃહ (સંડાસ) અનાવવામાં આવતાં. ૧૭ ધનવાન અને સંપન્ન વ્યક્તિઓ માટે ઊંચા મહેલા મનાવામાં આવતા. સાત માળના૧૮ મહેલના પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મહેલનું શિખરમણિ સુવર્ણ અને રત્નાથી અનાવવામાં આવતું જે અત્યંત શાભાયમાન લાગતું.૧૯ એના પર ધજાઓ ફરકાવવામાં આવતી. રાજગૃહનગર સુંદર પથ્થર અને ઈંટાથી અનાવેલાં ભવના–મકાના માટે વિખ્યાત હતું. ° ૯૧ મકાન અનેક પ્રકારનાં અનાવવામાં આવતાંઃ (૧) ખાત—Àાયરું ૧૪ આવશ્યકચૂર્ણિ ૨, પૃ. ૧૬૫ ૧૫ આવશ્યકચૂર્ણિ ૨ પૃ. ૧૬૧ ૧૬ બૃહત્કલ્પ ભાષ્ય પીઠિકા ૩૩૧-૩૩, સરખાવા-મિલિન્દ પ્રશ્ન પુ. ૩૪૧-૪૫ ૧૭ નિશીથસૂણિ ૩,૧૫૩૪-૩૫. ૧૮ ઉત્તરાધ્યયન ટીકા ૧૩, પૃ. ૧૮૯ ૧૯ જ્ઞાતૃધમ કથા ૧, પૃ. ૩-૪, ઉત્તરાધ્યયન ગૃહવૃત્તિ પુ. ૧૧૦ ૨૦ બૃહત્કપભાષ્ય ૪, ૪૭૬૮ ૨૧ દશવૈકાલિક જિનદાસ ચૂર્ણિ પૃ. ૮૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન (૨) ઉસ્થિતપ્રાસાદ (૩) ખાત–ઉછિત. એ મહેલ કે જેના પર ભૂમિગૃહ પણ હાય. એકસ્થંભી મકાનને પ્રાસાદ કહેવામાં આવતે. મકાનમાં ઝરૂખા ૨૩ પણ રાખવામાં આવતા. એની દીવાલ પર અનેક પ્રકારનાં ચિત્રો જોવા મળતાં.૨૪ મકાનનાં બારણું બે ભાગમાં બનાવવામાં આવતાં. દરવાજા પર તાળાં લગાવવામાં આવતાં. ૨૫ નગરના દરવાજાએ વિશાળ રાખવામાં આવતા. એમાં ભેગળ લગાવી રાખવામાં આવતી. અને ગેપુરનાં બારણાં પર આગળ લગાવેલે રહેતે. નિર્ધનનાં ઘરે કાંટાઓની ડાળીઓથી ઢંકાયેલાં રહેતાં અને છાણથી લીધેલાં રહેતાં. ૨૭ ભાડાથી પણ ઘરે મળતાં. ૨૮ ઉપકરણે પીઠ વિનાની ખુરશી, પીઠવાળું આસન, પલંગ, બાજટ વગેરે લાકડામાંથી બનાવવામાં આવતાં અને નેતર યા દેરીથી ગુંથી કાઢવામાં આવતાં.૨૯ મૂડા નેતર કે પલાસમાંથી બનતા.૩૦ લેકે કાષ્ઠ યા ચામડાના જોડા પહેરતા. તાપ અને વરસાદથી ૨૨ દશવૈકાલિક હારિભદ્રીય ટીકા ૨૧૮ ૨૩ (ક) ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૪૫૧ (ખ) દશ. હારિભદ્રીયા ૨૩૧ ૨૪ દશવૈકાલિક ૮,૫૪. ૨૫ દ્વારકન્ન વાડા – દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ ૧૮૪ ૨૬ દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૧૮૪ ૨૭ દશવૈકાલિક ૫, ૧, ૨૧. ૨૮ માટHજીë વા ! –દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૨૬૪ ૨૯ [ક] દશવૈકાલિક ૫, ૫૪-૫૫. ખ દશ. જિનદાસ પૂર્ણિ પૃ. ૨૮૮-૨૮૬ ૩૦ દશવૈકાલિક હારભદ્રીયા પત્ર ૨૦૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૯૩ બચવા છત્રીને ઉપયોગ કરવામાં આવતા.૩૧ થાળી, વાડકા વગેરે વાસણે ખાસ કરીને કાંસાનાં હતાં. ધનવાનેને ત્યાં સોના-ચાંદીનાં વાસણને ઉપયોગ થતો. પ્યાલા, કીડા, પાન કરવાનાં વાસણ, થાલ યા ખોદકને કંસ કહેતા. કચ્છ વગેરે દેશમાં કંડાના આકારનાં ભાજન યા હાથીના આકારનાં પાત્રને કુંડમાદક કહેવામાં આવતું હતું. રથ સવારીના કામ આવતો જે પ્રાયઃ વૃક્ષમાંથી બનાવવામાં આવતા.૩૪ ભારવહન કરનાર વાહનને શકટ–ગાડું કહેવામાં આવતું. આભૂષણ આભૂષણોને પ્રચાર સવિશેષ હતું. મુખ્યત્વે સેના-ચાંદીનાં આભૂષણે બનાવવામાં આવતાં. સોનાનાં આભૂષણેમાં હીરા, ઈન્દ્ર, નીલ, મરકત અને મણિ જડવામાં આવતાં. મસ્તક પર ચૂડામણિ બાંધવામાં આવતો.૩૫ કેટલાક લેકે કૃત્રિમ સુવર્ણ બનાવતા હતા. જે વિશુદ્ધ સુવર્ણ જેવું જ હતું. પણ તે કષ, છેદ વગેરે સહન કરી શકતું નહીં.૩૭ વસ્ત્રો એ સમયે અનેક પ્રકારનાં વસ્ત્રોને ઉપયોગ કરવામાં આવતું. એની વિસ્તૃત સૂચી મળે છે. ૩૮ જંગિય–જાંઘિક–ઉનના બનાવેલા કામળા ૩૧ દશવૈકાલિક ૩ ૪. ૩૨ દશ અગત્યસિંહજૂર્ણિ ૩૩ દશવ. જિનદાસચૂર્ણિ. ૨૨૭ ૩૪ દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૨૩૯ ૩૫ દશ. જિનદાસપૂર્ણિ પૃ. ૩૩૦ ૩૬ દશ જિનદાસગુણિ પૃ. ૩૫૦ ૩૭ (ક) દશવૈ. નિયુક્તિ ગા. ૩૫૪ (ખ) દશ. હારિભદ્રીય વૃત્તિ પત્ર ૨૬૩ ૩૮ (ક) આચારાંગ ૯, ૨,૫,૧, ૩૬૪-૩૬૮ (ખ) મિલિન્દ પ્રશ્ન પુ. ૨૬૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન વગેરે, ભંગિય(જે વૃક્ષના હતુઓમાંથી બનાવવામાં આવતાં), સાણિય(શણનાં બનાવેલાં), પિત્તગ° (તાડ વગેરેમાંથી બનાવેલાં), ખોમિયમ (કપાસમાંથી બનાવેલાં) અને તૂલકડક વગેરે વાને ઉલેખ છે. જૈન સાધુ જરૂર પ્રમાણે આ વાની યાચના કરી શકતા. - કેટલાંક બહુમૂલ્ય વસ્ત્રો હતાં કે જે જૈન સાધુઓ માટે અગ્રાહ્ય હતાં. આઈણગ૩ (આર્જન-પશુઓની ખાલમાંથી બનાવેલ વસ્ત્ર), સહિણ-(બારીક બનાવેલાં વસ્ત્ર) સહિણ કલ્યાણ (બારીક અને સુંદર વસ્ત્ર), આયકેજ (બકરાંના વાળમાંથી બનાવેલ વસ્ત્ર), કાય?૫ (નીલા કપાસમાંથી નિર્મિત વસ્ત્ર), બેમિય (ફ્લેમિક-કપાસમાંથી બનાવેલ વસ્ત્ર), દુગુલ્લ (દુકૂલ-કૂલ નામના છેડના તંતુઓમાંથી બનાવેલ વસ્ત્ર), પટ્ટ૭ (પદના તંતુમાંથી બનાવેલ) મલય પત્તન્ન.૮ પત્રણ ૩૯ (ક) મmય વા વર્ણન મૂરસર્વાસ્તિવઃ જે વિનયવસ્તુ પૃ. ૨૨ (ખ) આજ એને ભાગેલા કહે છે – ભારતીયવિદ્યા ૧, ભાગ ૧ પૂ. ૪૧ – ડે. મોતીચન્દ ૪૦ બૃહતક૯૫ ભાષ્યવૃતિ ૨,૩૬૬૦ ૪૧ (ક) મહાવગ ૮, ૯, ૧૪, પૃ. ૨૬૮ " (ખ) ઇન્ડિયન કલ્ચર ૧, ૧-૪, પૃ. ૧૯૬ ૪૨ (ક) બૃહકલ્પ ભાષ્ય ૨, ૨૪. (ખ) સ્થાનાંગ ૫, ૪૪૬માં તૂલકડની જગ્યાએ “તિરીડ પટ્ટ' છે. જે તિરીડ વૃક્ષની છાલમાંથી બને છે. (ગ) મેનિયર વિલિયમ્સ કોશમાં તિરાનો અર્થ શિરાવ કરવામાં આવ્યા છે. ૪૩ મહાવગ. ૫, ૧૦, ૨૧ ૫ ૨૧૧ ૪૪ નિશીથસૂત્ર ૭, ૧૨ ની ચૂર્ણિ ૪૫ નિશીથ ચૂણિ ૭, પૃ. ૩૯૯ ૪૬ આચારાંગ ટીકા અનુસાર ગૌડ દેશમાં પેદા થનાર ઘાસમાંથી બનાવેલ વ. ૪૭ અનુયાગ દ્વાર–૩૭ બ્રહક૯૫ ભાષ્ય ૨, ૩૬૬૨. ૪૮ મહાભારત ૨. ૭૮, ૫૪ અર્થશાસ્ત્ર, ૨, ૧૧, ૨૯, ૧૧૨ (કૌટિલ્ય) Page #132 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૫૦ વૃક્ષની છાલના તંતુમાંથી નિષ્પન્ન), અંસૂય-(અશુષ્ક), ચીંણુાંસૂય (ચીનાંશુષ્ક),દેસરાગ (રંગીન વસ્ત્ર), અમિલ૪૯ (સાફ ચિટ્ટે વજ્ર), ગજલ (પહેર્યા પછી કડકડ અવાજ કરનારું વસ્ત્ર), ફાલિયા (સ્ફટિકની સમાન સ્વચ્છ), કાચવ`(કેતવ, રૂંવાદાર કામળા), કમ્બલગ (કમ્બલ) અને પાવાર (પ્રાવરણ, લખાદા) વગેરે. એના સિવાય પણ અનેક પ્રકારનાં વસ્ત્રાના ઉલ્લેખ આવે છે.પર દુષ્ય નામનું એક અતિમૂલ્યવાન વસ્ત્ર અનતું હતું. દેવદુષ્ય વસ્ત્રના ઉલ્લેખ મળે છે કે જે ભગવાન મહાવીરે દીક્ષા લીધી તે સમયે ઇન્દ્રે એમને આપ્યું હતું.પ૩ એની કિંમત એક લાખ સેનામહાર આંકવામાં આવી હતી.૧૪ વિજય દુષ્ય નામનું એક અન્ય પ્રકારનું વસ્ત્ર હતુ જે શંખ, કુદ, જલધારા અને સમુદ્રફીણ જેવું શ્વેત રંગનું હોય છે. પપબૃહત્કલ્પભાષ્યમાં પાંચ પ્રકારનાં દુષ્ય વચ્ચેનું વર્ણન પ્રાપ્ત થાય છે.પ૬ ૪૯ આચારાંગ શીલાંક ટીકામાં અમિલનેા અથ ઊટ આપ્યા છે. ૫૦ નિશીથ ગુણિ – રિમુખમાળા ઇતિ । ૫૧ (ક) બૃહત્કલ્પ ભાષ્યવૃત્તિ ૨, ૩૬૬૨, (ખ) અનુયાગ દ્વાર સૂત્ર ૩ની ટીકા, ટીકાકારાનું મંતવ્ય છે કે આ વસ્ત્ર બકરાં કે ઉંદરાના વાળમાંથી આવતુ. જુએ બનાવામાં મહાવર્ગ ૮, ૮, ૧૨ પર જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ પુ. ૨૦૮. ૫૩ કલ્પસૂત્ર ૫૪ (ક) આવશ્યકચૂર્ણિ પૃ. ૨૬૮ (ખ) મહાવર્ગ ૮, ૮, ૧૨ પુ. ૨૯૮માં સેયૂયક વઅને વસ્ત્ર શિવિદેશમાંથી અાવતુ હતુ. અને એની મુદ્રા હતી. હર્ષ (ગ) મઝિમ નિકાય ૨,૨, પૃ. ૧૯માં દુસ્સુયુગનુ નામ મળે છે. ૫૫ રાજપ્રશ્નીય ૪૩, પૃ. ૧૦૦ ૫૬ (ક) બૃહત્કર્ષ ભાષ્ય ૩, ૩૮૨૪ (ખ) નિશીથ ભાષ્ય ૨૧, ૪૦૦-૧૪૦૦૨ ઉલ્લેખ છે. આ કિંમત ૧ લાખ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરની માતાની શમ્યાનું વર્ણન મળે છે. જેમાં એ ગાદી અને બે તકિયાનું વર્ણન મળે છે. આ શય્યા બન્ને માજુએથી ઉપસેલી અને વચ્ચે પેાલી હતી. તે અત્યંત મુલાયમ હતી. ક્ષૌમ અને દુકૂલ વસ્રથી આચ્છાદિત હતી. વેલ બુટા ભરેલા (રજષાણુ) આછાડ એના પર બિછાવેલા હતા અને લેામચમે કપ.સ, તંતુ અને નવનીત સમાન રકતાંશુક વડે ઢંકાયેલી હતી. ૧૭ ૯૬ શિક્ષા અને વિદ્યાભ્યાસ આ યુગમાં અધ્યાપકોનું બહુમાન થતું. વિદ્યાર્થીઓ પોતાના ગુરુ પ્રતિ ખૂખ શ્રદ્ધા ધરાવતા હતા. તે જે કાંઈ શીખવતા તે મહુ ધ્યાનથી સાંભળતા અને તે અંગે પ્રશ્ન કરતા, તેના પર ચિંતન કરતા અને અને યાદ રાખી તે પ્રમાણે આચરણ કરતા.૮ જાતવાન અશ્વ માફક તેઓ ગુરુના સંકેતાનુસાર ચાલતા. જો કેાઈ વખતે ગુરુ શિષ્ય પર ગુસ્સે થઈ જતા તેા શિષ્ય પ્રિયવચના વડે એમને પ્રસન્ન કરતા અને વિનયપૂર્વક પોતાના અપરાધાની ક્ષમા માગી, ફરી આવી ભૂલ ન કરવાનું કહી એમને આશ્વાસન આપતા. તે પોતાના આસન પર બેસીને પ્રશ્ન કરતા નહીં પણ જ્યારે અને પ્રશ્ન પૂછવાના હોય ત્યારે તે પેાતાના આસન પરથી ઊઠી, હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્ન પૂછતે।.૫૯ જે શિષ્ય અવિનય કરતા અને અધ્યાપક શિક્ષા પણ કરતા એને આદર કરતા નહીં. વિદ્યાર્થીનું જીવન સાદગીપૂર્ણ હતું. કેટલાક વિદ્યાર્થીએ અધ્યાપકના ગૃહે રહીને અભ્યાસ કરતા અને કેટલાક ધનવાનને ત્યાં પેાતાના ૫૭ કલ્પસૂત્ર ૫૮ આવશ્યક નિયુક્તિ ૨૨ ૫૯ ઉત્તરાધ્યયન ૧,૨,૯,૧૨,૧૩,૧૮,૨૨,૨૭,૪૧ ૬૦ ઉત્તરાધ્યયન ૧, ૩૮ . Page #134 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃત ખાવા-પીવાની વ્યવસ્થા કરી લેતા. કૌશામ્બી નગરીના બ્રાહ્મણ કાશ્યપને પુત્ર કપિલ શ્રાવસ્તીમાં અભ્યાસ કરવા ગયે હતે. અને કલાચાર્યના સહેગથી એણે પિતાના ભેજન માટે ધનવાન શાલિભદ્રને ત્યાં પ્રબંધ કર્યો હતો. વિદ્યાર્થીઓનું સમાજમાં સારું સન્માન હતું. જ્યારે કેઈ વિદ્યાર્થી પિતાને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી પિતાના ગૃહે પાછો ફરતો તે વખતે એનું જાહેરમાં સન્માન કરવામાં આવતું. નગરને શણગારવામાં આવતું. રાજા પણ એના સ્વાગત માટે એની સામે જતા હતા. અને ખૂબ આદર સાથે એને નગરમાં લાવી એને જીવનપર્યન્ત આર્થિક દષ્ટિથી તકલીફ ન પડે એટલી બધી ભેટે આપતા.' બ્રાહ્મણ પ્રાયઃ ચૌદ વિદ્યામાં પારંગત હતા. એ ચૌદ વિદ્યા આ પ્રમાણે છેઃ (૧) શિક્ષા, (૨) કલ્પ, (૩) વ્યાકરણ, (૪) નિરુક્ત, (૫) છદ, (૬) તિષ, (૭) ત્રાગ્યેદ, ૮) યજુર્વેદ, (૯) સામવેદ, (૧૦) અથર્વવેદ, (૧૧) મીમાંસા, (૧૨) ન્યાય, (૧૩) પુરાણ અને (૧૪) ધર્મશાસ્ત્ર.૧૩ બોતેર કલાઓને અભ્યાસ કરવાની પ્રથા પણ પ્રચલિત હતી.૪૪ - ભગવાન મહાવીર આઠ વર્ષના થયા ત્યારે રાજા સિદ્ધાર્થે એમ નિશાળે બેસાડવાને ઉત્સવ યે હતા. તિષીઓને બેલાવી મુહૂર્ત કઢાવ્યું હતું. અને સ્વજનેને ભેજન કરાવી એમનું સન્માન કર્યું હતું. અધ્યાપકને બહુમૂલ્યવાન વસ્ત્રાભૂષણ અને શ્રીફળ વગરે ભેટ આપ્યાં હતાં. નિશાળના વિદ્યાર્થીઓને ખડિયે, કલમ અને ફૂટપટ્ટી વગેરે આપ્યાં હતાં અને દ્રાક્ષ, સાકર, ચારોળી અને ખજૂર વગેરે વહેંચ્યું ૬૧ ઉત્તરાધ્યયન, સુખબધા પત્ર ૧૨૪ ૬૨ (ક) ઉત્તરાધ્યન સુખબધા પત્ર ૨૩ (ખ) જ્ઞાતૃધમ કથા ૧, પૃ. ૨૨ ૬૩ ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિ પત્ર પર ૬૪ ઉત્તરાધ્યયન સુખબધા પત્ર ૩૧૮ 19. Page #135 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હતું. અને પછી ગીત–વાજિંત્ર સાથે મહાવીરને નિશાળમાં પ્રવેશ કરા હતા.પ વિદ્યા-કેન્દ્ર આ સમયમાં રાજા, મહારાજા તથા સામંત લોકે, સામાન્ય રીતે કેઈ વિદ્યાકેન્દ્રના આશ્રયદાતા બનતા. સમૃદ્ધ રાજ્યની રાજધાનીમાં વિદ્વાન લોકો દૂર દૂરથી આવીને નિવાસ કરતા હતા. આ કારણે રાજધાનીઓ જ વિદ્યાકેન્દ્ર બની જતી. વારાણસી શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. શ્રાવસ્તી પણ એક જાણીતું શિક્ષણકેન્દ્ર હતું. પાટલિપુત્રમાં પણ વિદ્યાથીઓ અધ્યયન કરવા આવતા. દક્ષિણમાં પ્રતિષ્ઠાન નગર મેટું વિદ્યાકેન્દ્ર હતું. બૌદ્ધ સાહિત્યમાં તક્ષશિલાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. - સાધુ-સાધ્વીઓના ઉપાશ્રય પણ ચાલતાં ફરતાં શિક્ષણ કેન્દ્ર હતાં. જ્યાં વિવિધ વિષચેનું અધ્યયન કરાવવામાં આવતું. જેનામાં અલ્પ પ્રમાણમાં તેજસ્વિતા હોય તે અગિયાર અંગેનું અધ્યયન કરતા અને જેમાં વધુ પ્રતિભા હોય તે પૂર્વ સાહિત્યનું અધ્યયન કરતા. પૂર્વેમાં સંપૂર્ણ જ્ઞાન-વિજ્ઞાનને સમાવેશ કરી લેવામાં આવ્યું હતું. એ જ્ઞાનવિજ્ઞાનને અક્ષયકેશ હતે. વિદ્યાનાં વિભિન્ન ક્ષેત્રોમાં સત્ય દષ્ટિથી સમ્યકજ્ઞાનની વૃદ્ધિ કરવી તે શ્રમણોની શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિની આશ્ચર્યજનક વિશેષતા હતી. તેઓ દાર્શનિક વિષયે પર સૂક્ષ્માતિસૂક્ષમ ચર્ચા કર્યા કરતા અને પરતીથિકે પર વિજય પ્રાપ્ત કરતા હતા. ૭ લેખનકલા આ યુગમાં લેકે લેખનકળાથી પરિચિત હતા. લેખન સામગ્રી ૬૫ કપસૂત્ર ટીકા ૫, પૃ. ૧૨૦. ૬૬ (ક) કલ્પસૂત્ર ટીકા ૪ પૃ. ૯૦ (ખ) બુદ્ધિસ્ટ સ્ટડીઝ પુ. ૨૩૬ ડો. રાધાકુમુદ મુકજી ૬૭ (ક) બૃહકલપભાગ ૪, ૫૧૭૯, ૫૪૨ ૬-૫૪૩૧ (ખ) વ્યવહારભાષ્ય ૧ પૃ. ૫૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૯૯ આ પ્રમાણે મળતી હતીઃ ૮ પત્ર, પુસ્તકનાં પૂંઠાં, દેરી, ખડિયે, ઢાંકણ, જંજીર, શાહી, કલમ, અક્ષર અને પુસ્તક.૭૦ લેખનશાળાનિશાળમાં લેખાચાર્ય-શિક્ષક વિદ્યાઓને અભ્યાસ કરાવતા.૭૧ સમવાયાંગની ટીકામાં પત્ર, વલ્કલ, કાષ્ઠ, દાંત, લેખંડ, તાંબા અને રૂપા આદિ પર અક્ષરે લખવામાં, કેતરવામાં, ભરવામાં અને ગૂંથવામાં આવતા એમ ઉલ્લેખ મળે છે. આ અક્ષરો પત્ર વગેરેને છિન્નભિન્ન કરીને કે બાળીને કે મિશ્રણ કરીને બનાવવામાં આવતા.3 ભેજપત્ર પર લખવાનો પ્રચાર હતા.૪ શત્રુને દૂત દ્વારા પત્ર મેલાવવાનો રિવાજ હતો. રાજમુદ્રાથી અતિ કરેલ પત્રપ અને ફૂલેખ અંગે પણ વર્ણન પ્રાપ્ત થાય છે. ગુપ્તલિપિમાં પ્રેમપત્ર ૬૮ ડૉ. ગૌરીશંકર ઓઝા લખે છે – ઈ પૂર્વે પાંચમી શતાબ્દીમાં લેખન કળાની પ્રથા હતી. જુઓ –- ભારતીય લિપિમાલા પુ. ૨ ૬૯ રાજપ્રશ્રીય સૂત્ર ૧૩૫ (ખ) આવશ્યક ટીકા હરિભદ્ર પૃ. ૨૮૪ (ગ) નિશીથ ભાષ્ય ૧૨,૪૦૦. ૭૦ (ક) બૃહતક૫ભાષ્ય ૩,૩૮૨૨ (ખ) જનકલ્પદ્રુમ, મુનિ પુણ્યવિજયજી () આઉટ લાઈન્સ ઓફ પેલિગ્રાફી જનરલ ઓફ યુનિવર્સિટી ઓફ એબે, ખંડ ૬, ભાગ ૬, પૃ ૮૭ ૭૧ આવશ્યકચૂર્ણિ પૃ. ૨૪૮. ૭૨ તામ્રપત્ર પર પુસ્તક લખવાને ઉલ્લેખ-વસુદેવહિડી પૃ. ૧૮૧ ૭૩ સમવાયાંગ પૃ. ૭૮ ૭૪ (ક) આવશ્યક ચૂર્ણિ પૃ. ૫૩૦ (ખ) ભારતમાં પત્ર અને વલકલો પર લેખ લખવામાં આવતા, આ લેખ શાહી વગર ઉત્કીર્ણ કરીને લખવામાં આવતા – જુઆ રાઈસ ડેવિડૂસ બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૧૧૭ ૭૫ (ક) બૃહતક૯૫ભાષ્ય પીઠિકા પુ. ૧૯૫ ૭૫ (ખ) નિશીથ ચૂર્ણિ ૫, પૃ. ૩૬૧ ઉપાસક દશા ૧ પૃ. ૧૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ભગવાન મહાવીરઃ એક અનુશીલન . પણ લખાતા હતા.૭૭ - અઢાર પ્રકારની લિપિ અંગે વર્ણન મળે છે: (૧) (બ્રાહ્મી), (૨) જવણલિયા, (૩) દસાઉરિયા, (૪) ખરૌઢિયા, (૫) પુખરસારિયા, (૬) પહેરાઈયા, (૭) ઉચ્ચતરિયા, (૮) અખરપુઠ્ઠિયા, (૯) ગણિતલિપિ, (૧૦) ભગવયતા, (૧૧) વેણુતિયા, (૧૨) નિહઈયા, (૧૩) અંકલિપિ, (૧૪) ગધવલિપિ (ભૂતલિપિ), (૧૫) આસલિપિ, (૧૬) મહેસાઈલિપિ, (૧૭) દામિલીલિપિ (દ્રાવિડી) અને (૧૮) પિલિંદી લિપિ. બ્રાહ્મી અને રાષ્ટ્રી લિપિઓનું વર્ણન જૈન ૭૮ અને બૌદ્ધ બને સાહિત્યમાં છે. બ્રાહ્મી લિપિ ડાબી બાજુએથી જમણું બાજુએ તથા ખરોટ્રી લિપિ જમણી બાજુથી ડાબી બાજુએ લખવામાં આવતી. ખરેષ્ટ્રી લિપિ ભારતના ઉત્તર-પશ્ચિમમાં પ્રચલિત હતી અને ધારની સ્થાનિક લિપિ ગણાતી હતી. પછીના સમયમાં આને લેપ થઈ ગયે અને એનું સ્થાન બ્રાહ્મી લિપિએ લીધું. બુહલરના મત પ્રમાણે ૭૭ (ક) સમવાયાંગ પૃ. ૩૩ (ખ) વિશેષાવશ્યક ભાયની ટીકા (૪૬૪)માં લિપિઓનાં નામ આ પ્રમાણે પ્રાપ્ત થાય છેઃ (૧) હંસ, (૨) ભૂત, (૩) પક્ષી, (૪) રાક્ષસી, (૫) ઉડી, (૬) યવની, (૭) તુરુક્કી, (૮) કીરી, (૯) દ્રાવિડ, (૧૦) સિંધવીય. (૧૧) માલવિની, (૧૨) નાગરી, (૧૩) લાટી, (૧૪) પારસી, (૧૫) અનિમિતી, (૧૬) ચાણકયી, (૧૭) અને મૂલદેવી. (ગ) લાવણ્યસમયગણ – વિમલપ્રબન્ધ પૃ. ૧૨૩ (ધ) કલ્પસૂત્ર - લક્ષ્મીવલ્લભની ટીકા (ડ) એ હિસ્ટ્રી ઓફ કેનાનિકલ લિટરેચર ઓફ ધ જૈન્સ પૂ. ૯૪ એચ. આર. કાપડિયા ૭૮ (ક) ઉત્તરાધ્યયન સૂત્ર ટીકા ૧૩, પૃ. ૧૯૧. (ખ) નિશીથ સૂત્ર ૬, ૧૩, ૩/૨૨૨ ૭૯ લલિત વિસ્તાર પુ. ૧૨ માં આપેલ ૬૪ લિપિઓમાં સર્વ પ્રથમ બ્રાહ્મી અને ખરોટ્રીનો ઉલ્લેખ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૦૧ સમ્રાટ અશોકના શિલાલેખને મોટો ભાગ બ્રાહ્મી લિપિમાં લખાચેલે છે.૮૦ સમવાયાંગ અનુસાર બ્રાહ્મી લિપિમાં ૪૬ મૂળાક્ષર હતા. જેમાં , , , ઝૂ અને ૨૮૧ અક્ષરોનો સમાવેશ કરવામાં આવતું નહોતું.૮૪ કેટલાક વિદ્વાનોને અભિપ્રાય છે કે બ્રાહ્મી કેઈ લિપિ વિશેષનું નામ ન હતું, પણ ૧૮ લિપિઓ માટે સામાન્ય સ્વરૂપે એ નામથી ઉલ્લેખ થ.૮૩ ભાષાઓ આ સમયે સાધારણ લોકેની ભાષા અર્ધમાગધી હતી. ભગવાન મહાવીરે અર્ધમાગધીમાં જ ઉપદેશ આપ્યો હતો.૯૪ આ ભાષા બધાને સમજાઈ જતી.૮૫ વામ્ભટે એમના અલંકારતિલક નામના ગ્રંથમાં લખ્યું છે કે અમે એ વાણુને નમસ્કાર કરીએ છીએ, જે સર્વની એવી અર્ધમાગધી છે. જે સર્વ ભાષાઓમાં પોતાની પરિપક્વતા ૮૦ (ક) ભારતીય લિપિ માલા પૃ. ૧૭-૩૬, ૧, ૪ ઓઝા. (ખ) બુદ્ધસ્ટિ ઇન્ડિયા પૃ. ૧૨૪ રાઈસ ડેવિડસ (ગ) પ્રકૃત સાહિત્યક ઈતિહાસ – ડો. જગદીશચંદ્ર પૃ. ૧૫-૧૬ ૮૧ ઓઝાછ ૪ (ઈના સ્થાને “ક્ષ' હોવાનું માને છે. જુઓ ભારતીય લિપિમાળા પૃ. ૪૬ ૮૨ સમવાયાંગ સૂત્ર ૪૬ પૃ. ૬૫ ૮૩ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખન કલા પૃ. ૫ પુણ્યવિજયજી ૮૪ આચારાંગચૂર્ણિ પૃ. ૨૫૫ ૮૫ (ક) સમવાયાંગ પુ. ૫૭ (ખ) ઔપપાતિક સ. ૩૪ પુ. ૧૪૬ (ગ) વિભંગઅદ્ધકથા પૃ. ૩૮૭માં કહેવામાં આવ્યું છે કે જે બાળકને બાળપણમાં કોઈ ભાષા શીખવવામાં ન આવે તો તે સ્વયં અર્ધમાગધી ભાષા બોલવા લાગે છે. આ ભાષા નરક, તિર્યંચ, પ્રેત, મનુષ્ય અને દેવલોકમાં સમજાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન બતાવે છે અને જે દ્વારા સર્વ વસ્તુ જાણું અને સમજી શકાય છે. એ સ્પષ્ટ છે કે બૌદ્ધ વિદ્વાને પણ માગધી ભાષાને સર્વ ભાષાની મૂળ માને છે. જેવી રીતે જેનેએ અર્ધમાગધીને અને વૈયાકરણોએ આર્યભાષાને મૂળ ભાષા તરીકે ગણાવી છે. અર્ધમાગધી અને પાલિ એકબીજથી અત્યંત નજીક હોય એવી છે. જર્મનીના મહાન વિદ્વાન રિચાર્ડ પિશલે અર્ધમાગધીનાં અનેક પ્રાચીન રૂપે અંગે વિસ્તૃત ચર્ચા– વિચારણા કરી છે, તે અત્રે ઉલ્લેખનીય છે.૮૭ જિનદાસગણીએ મગધના અર્ધ વિસ્તારમાં બેલાતી ભાષા અથવા અઢાર દેશી ભાષાઓથી નિયત ભાષામાં કથન કર્યું છે.૮૮ આચાર્ય અભયદેવના મત પ્રમાણે એ ભાષામાં કેટલાંક લક્ષણો માગધીનાં અને કેટલાંક લક્ષણે પ્રાકૃતનાં મળતાં હોવાથી એને અર્ધમાગધી કહેવામાં આવે છે.૮૯ વ્યાપાર અને સમુદ્રયાત્રા વૈોને મુખ્ય વ્યવસાય વ્યાપાર હતો અને તે વ્યાપાર અર્થે વિદેશમાં પણ જતા હતા. વ્યાપાર કરવાના કારણે એમને વણિક પણ કહેવામાં આવતા. વણિક શબ્દનું અપભ્રંશ રૂપ “બનિયા” આજ પણ વેપારી લેકે માટે પ્રયોજાય છે. પ્રાયઃ વણિક લેકે જ સમુદ્રપાર જતા હતા. જલ અને સ્થલ અને માર્ગેથી વ્યાપાર થતા ૮૬ અલંકાર તિલક ૧, ૧. ૮૭ પ્રાકૃત ભાષાએાંકા વ્યાકરણ પૃ. ૩૩ ૮૮ નિશીથ ચૂર્ણિ ૧૧, ૩૬૧૮ ૮૯ (ક) ભગવતી વૃત્તિ ૫, ૪, પૃ. ૧૪૮ (ખ) પપાતિક સૂત્ર ટીકા ૩૪, પૃ. ૧૪૮ ૯૦ (ક) ઉત્તરાધ્યયન ૨૧, ૨-૩ (ખ) ઉત્તરાધ્યયન ૭, ૧૪-૧૫. ૯૧ ઉત્તરાધ્યયન ૩૫-૧૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સસ્કૃતિ હતા. સમુદ્ર પાર કરતી વખતે માટી નાવ કે વહાણના ઉપયેગ કરવામાં આવતા.૯૨ વેપારીએ નૌકા અને જહાજોમાં માલ ભરીને દૂર દૂર દેશમાં જતા હતા. કાઈ સમયે તાફાન વગેરે ને કારણે નૌકાએ તૂટી જતી અને એમાં રહેલા માલ પાણીમાં વહી જતા. વહાણુ-વમળામાં ફસાઈ જવાના વિશેષ ભય રહેતા.૯૩ સમુદ્રયાત્રામાંથી સહીસલામત પાછા ફરવું એ મેટી કુશળતા ગણાતી. વિદેશમાં વણિકે કાઈ કાઈ વખતે લગ્ન પણ કરી લેતા હતા અને પરદેશી કન્યાને ઘરે પણ લઈ આવતા. સમુદ્રયાત્રામાં કેટલીક વખતે લાંબે સમય વ્યતીત થતે એટલે કેટલીકવાર તેા ગર્ભવતી સ્ત્રીએ વહાણમાં જ બાળકના પ્રસવ પણ કરતી.૯૪ ભારતમાં રત્નેના વિશેષ પ્રમાણમાં વ્યાપાર થતા હતા. વિદેશી વેપારીએ અહી રત્ના ખરીદવા આવતા. ૯૫ જ્યારે વેપારી દૂરના દેશમાં વ્યાપાર કરવા જતા, ત્યારે એને તે દેશના રાજાની અનુમતિ મેળવવી પડતી. ૧૦૩ જે માલ દૂર દેશેમાંથી આવતા એની તપાસ કરવા માટે અમુક ખાસ વ્યક્તિઓની મંડળી રાખવામાં આવતી.૯૬ વિદેશેમાંથી માલ લાવનાર વ્યાપારી રાજકાર્ય-જકાત-કર વગેરેથી અચવા માટે છળકપટ કરવાનું ચૂકતા નહીં. અંકરત્ન, શંખ અને હાથીદાંતના વેપારીએ કરમાંથી છટકવા માટે સીધા માર્ગ મૂકીને આડાઅવળા માર્ગેથી પેાતાના ઇચ્છિત સ્થાને પહેાંચી જતા.૯૭ ૯૨ ઉત્તરાધ્યયન ૨૩, ૭૦-૭૩ ૯૩ ઉત્તરાધ્યયન સુખમેાધા પત્ર ૨૫ર ૯૪ ઉત્તરાયન ૨૧, ૪ ૯પ રથળા ળ વિવેલી ળિયાળ હાથે વિનીયાળિ —ઉત્તરા. બૃહત્ વૃત્તિ પત્ર ૧૪૭ ૯૬ ઉત્તરાધ્યયન સુખમેાધા પત્ર ૬૫ ૯૭ રાજપ્રશ્નીય સૂત્ર ૧૬૪, Page #141 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન એ સમયમાં ઘણી ખધી વસ્તુઓને વિનિમય થતા. જ્યારે ચંપાના વેપારી વિદેશયાત્રા માટે તૈયારી કરવા લાગ્યા ત્યારે તેણે સેાપારી, સાકર, ઘી, ચેાખા, કપડાં અને રત્ન વગેરે વસ્તુઓ વેચવા માટે ગાલ્લીએ ભરી અને પેાતાના ખાવા-પીવાની સામગ્રી, દવાએ વગેરે, ઘાસ, લાકડાં, વસ્ત્ર અને શસ્ત્ર-અસ્ત્ર વગેરે લઈ ને મિથિલા તરફ પ્રયાણ કર્યું. સુવર્ણ અને હાથીદાંત ઉત્તરાપથથી દક્ષિણાપથમાં વેચાવા આવતાં. મથુરાલ્ડ અને વિદિશા (બેલસા) વજ્ર ઉત્પાદનનાં મેટાં કેન્દ્ર હતાં. ગૌડ (બંગાળ) દેશ રેશમી વસ્ત્ર માટે પ્રખ્યાત હતા.૯૯ પૂર્વે ખાજુથી જે વસ્ત્રા લાટ દેશમાં આવતાં એની કિંમત વધુ હતી. ૧૦૦ તામ્રલિપ્તિ, ૧ મલમ, ૨ કાક, તૌસલિ,૪ સિન્ધુ,પ દક્ષિણાપથ અને ચીનથી વિવિધ પ્રકારનાં વસ્ત્રા આવતાં. નેપાલમાં રૂવેદાર કિંમતી કામળા બનતા હતા. મહારાષ્ટ્રમાં ઊનના કામળાએ વધુ કિંમતથી વેચાતા હતા. 3 ૧૦૪ ઘેાડાના પણ વેપાર ચાલતા હતા. કમ્માજના ઘેાડાએ શ્રેષ્ઠ ગણાતા હતા. તેઓ બહુ ઝડપથી ચાલતા અને કોઈ પણ પ્રકારના ૯૮ આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પુ. ૩૦૭ ૯૯ (૩) આચારાંગ વૃત્તિ ૨, ૫. પૃ. ૩૬૧ (ખ) જાતામાં કાશીથી આવતા કાસિ વલ્થનુ વર્ણન છે. ૧૦૦ બૃહત્કપભાષ્ય વૃત્તિ ૨, ૩૮૮૪. ૧ વ્યવહાર ભાષ્ય ૭, ૩૨ ૨ અનુયાગદ્નાર સૂત્ર ૩૭, પૃ. ૩૦ ૭૩ નિશીથ સૂત્ર ૭, ૧રની ચૂર્ણિ ૪ નિશીયસૂણિ ૭, ૧૨ ૫ (૩) આચારાંગ સૂણિ પૃ. ૩૬૪ (ખ) આચારાંગ ટીકા ૧, ૨ પૃ. ૩૬૧ । આચારાંગ સૂષ્ટિ પૃ. ૩૬૩ ૭ બૃહત્કર્ષ ભાષ્ય ૨,૩૬૬૨ ૮ બૃહત્કલ્પ ભાષ્ય ૩,૩૯૧૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૦૫ અવાજથી તે ડરતા નહીં. ઉત્તરાપથ એના જાતિવાન ઘોડાઓને લીધે પ્રસિદ્ધ હતે. ૧૦ પુણદેશ (મહાસ્થાન જિલ્લા બેગરા બંગાલ) એની કાળી ગા માટે પ્રખ્યાત હતું. ત્યાં ગાયને ખાવા માટે શેરડી આપવામાં આવતી. ૧૧ ભેરડમાં સારા પ્રમાણમાં શેરડી થતી હતી. ૧૩ મહાહિમવન્ત ગોશીર્ષ ચંદન માટે જાણીતો હતો.૧૨ પારસઉલ(ઈરાન)માંથી શંખ, સોપારી, ચન્દન, અગર, મંછડ, ચાંદી, સોનું, મણિ, મેતી, પ્રવાલ ઈત્યાદિ કિમતી વસ્તુઓની આયાત થતી હતી. ૧૪ જલમાર્ગ અને સ્થલમાર્ગની સગવડને કારણે જ વ્યાપાર સ્વાભાવિક રીતે થઈ શક્તો હતો. એ વખતે શંગાટક, ત્રિક, ચતુષ્ક (ચૌક), ચત્વર, મહાપથ અને રાજમાર્ગ એ શબ્દને ઉલ્લેખ મળે છે. ૧૫ એ પરથી જાણવા મળે છે કે તે વખતે રસ્તા અને કેઈ વ્યવસ્થા હતી. તેમ છતાં આજના જેવી સડકોનો તે સમરે અભાવ હતો જંગલેમાં ઘેર વર્ષાને, ચોર-લૂંટારાનો દુષ્ટ હાથી, સિંહ વગેરે જંગલી પશુઓને, અગ્નિ, ખાડાઓ તેમજ ઝેરી વૃક્ષો વગેરેને ભય રહેત. કઈ કઈ વખતે જંગલને રસ્તે પસાર કરતી વખતે ૯ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧, ૧૬ ૧૦ ઉત્તરાધ્યયન ટીકા પૂ. ૧૪૧ ૧૧ તન્દુલ યાલિય ટીકા પૃ. ૨૬ ૧૨ જીવાભિગમ પૃ. ૩૫૫ ૧૩ ઉત્તરાધ્યયન ટીકા ૧૮, પૃ. ૨૫૨ ૧૪ ઉત્તરાધ્યયન ટીકા ૩ પૃ. ૬૪ ૧૫ (ક) રાજપ્રશ્નીય ૧૦ (ખ) બૃહતક૯૫ભાય ૧૨૩૦૦ ૧૬ (ક) જ્ઞાતૃધર્મકથા ૧૫. પુ. ૧૬૦ (ખ) બૃહતક૫ભાગ ૧, ૩૦૭૩ (ગ) આવશ્યક હરિભદ્રીય વૃત્તિ છે. ૩૮૪ (ધ) ફલજાતક ૧ પૃ. ૩૫ર (ડ) અપણુક જાતક ૧ પૃ. ૧૨૮ (ચ) અવદાનશતક ૨,૧૩ પૃ. ૭૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભગવાન મહાવીર : એક અનુશીલન વરસાદ પડવા લાગતા તા કાદવ વગેરેને કારણે સાર્થ વણજારાને જંગલમાં જ વર્ષોના સમય વીતાવવા પડતા.૧૭ કેટલાય માગે૨ે અત્યંત વિકટ હતા જેના અંગેની સૂચના યાત્રીઓ કેાઈ શિલા કે વૃક્ષ પર લખી દેતા. ૧૮ સિણવલ્લિ (સિનાવન જિલ્લા મુફ્ફર ગઢ, પકિસ્તાન)ની ચારે તરફ ભયંકર રણુ હતું. જ્યાં ન તે પાણી મળતું કે ન તા કોઈ જગ્યાએ છાયાનું નામ હતું. કેટલાક સંતે કંપિલ્લપુરથી ( કંપિલ જિલ્લા ક્રૂરુખાબાદ) પુરિમતાલ (પુરુલિયા બિહાર) જઈ રહ્યા હતા. પાણી વિના આ લેાકેાની જિંદગી માર્ગમાં સમાપ્ત થઈ ગઈ હતી એવા ઉલ્લેખ મળે છે.૨૦ જમીનમાર્ગે વસ્તુઓની હેરફેર માટે ગાડાં, ઊંટ, ખચ્ચર અને બળદોના ઉપયાગ કરવામાં આવતા. લેાકેાને બેસવા માટે હાથી, થાડા, રથ અને પાલખીના ઉપયાગ કરવામાં આવતા. સમુદ્ર અને નદીએમાં નાવને ઉપયાગ થતા હતા. ચાર પ્રકારની નાવના ઉલ્લેખ મળે છેઃ (૧) અનુલેામગામિની, (૨) તિચ્છિસતારણી (એક તટથી ખીજા તટ સુધી સરલ રીતે જનારી), (૩) પ્રતિલેામગામિની અને (૪) સમુદ્રગામિની.૨૧ જહાજ માટે પાત, પાતવહન, વહન અને પ્રવહેણ શબ્દોને પ્રયોગ થયેલા જોવા મળે છે. વ્યાપારકેન્દ્રો ચંપાનગરી વ્યાપારનું મુખ્ય મથક હતું. ૨૨ ત્યાંનું ખજાર વિવિધ ૧૭ આવશ્યક મૂર્ણિ પૃ ૧૩૧ ૧૮ આવશ્યક મૂર્ણિ પૃ ૫૧૧ ૨૦ ઔપપાતિક ૩૯ પૃ. ૧૭૮ ૨૧ (ક) નિશીથભાષ્ય પીઠિકા ૧૮૩ (ખ) નિશીથ સૂત્ર ૧૮, ૧૨-૧૩માં ચાર પ્રકારની નાવ અંગે આ પ્રમાણે વર્ણન છે. (૧) ઊર્ધ્વ ગામિની, (૩) અધેાગામિની, (૩) યાજનવેલાગામિની અને (૪) અ યાજન વેલાગામિની ૨૨ ઔપપાતિક સૂત્ર ૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સ ંસ્કૃતિ કારીગરાથી ઊભરાતું હતું. ત્યાં અનેક પ્રકારની દુકાના હતી, કારખાનામાં અસ્તરા વગેરેની ધાર કાઢવામાં આવતી હતી.ર૩ ઘાણીમાં તેલ, ગાળશાળામાં ગાળ, ગાણિયશાળામાં ગાય, દોસિયશાળા-(કાપડની દુકાનમાં) દૃષ્ય (વસ્ત્ર), સાત્તિયશાલા(સૂતર વેચાતું મળે તે સ્થાન)માં સૂતર અને ગંધશાળામાં સુગંધિત પદાર્થો વેચાતા. ૨૪ હલવાઇની દુકાના પાહજ' કહેવાતી હતી જ્યાં વિવિધ પ્રકારની ખાદ્ય-વાનગી મળતી હતી. ૫ મહાનસશાળામાં વિવિધ પ્રકારનાં ભેાજન તૈયાર કરવામાં આવતાં હતાં.૨૬ ગંધર્વશાલા, ગજશાલા, રજકશાલા, પાટહિકશાલા, ચટ્ટશાલા, મંત્રશાલા, ગુહ્યશાલા, રહસ્યશાલા૮ અને કુંભારાની અનેક શાલા હતી.લુહારની પણ અનેક શાલાએ નગરમાં ઠેરઠેર હતી.૩॰ લુહારી-કાર્ય ઉન્નતિની સ્થિતિમાં હતું. તેઓ ખેતીવાડીમાં કામ લાગે તેવાં હળ, કેાદાળી વગેરે અને લાકડાં કાપવામાં ઉપયાગી એવાં વાંસલા, કુરશી અનાવીને વેચતા હતા.૩૧ સૌરકર્મ– હજામત માટે હજામની દુકાનેા પણ ઠેર ઠેર જોવા મળતી.૩૨ ૨૭ સિક્કા વસ્તુઓની અદલા-બદલીની સાથે સિક્કાની આપ-લે દ્વારા પણ ૨૩ નિશીથ સૂત્ર ૮/૫-૯ અને ચૂર્ણિ ૨૪ નિશીથ ચૂર્ણિ` ૯, ૭ ૨૫ નિશીથ ચૂર્ણિ પૃ. ૩૦૪૭ ૨૬ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૫૦ ભગવાનના મહાવીરના ભાઈ નંદીવર્ષાંતે અનેક સ્થળેા પર મહાનસ શાળાઓની સ્થાપના કરી હતી. ૨૭ (ક) નિશીથ ણિ ૯, ૭ (ખ) વ્યવહાર ભાષ્ય ૯, પૃ. ૫ ૨૮ નિશીથસૂત્ર ૮, ૫-૯; ૧૬, ૯-૭ ૨૯ નિશીથસૂત્ર ૮, ૫-૯ની ચૂર્ણિ ૩૦ ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૩૭ ૩૧ ઉત્તરાધ્યયન ૩૬, ૭૫ ૩૨ ઉત્તરાધ્યયન બૃહદ્ વૃત્તિ પત્ર ૫૭ ૧૦૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભગવાન મહાવીર : એક અનુશીન વ્યવહાર ચાલતા હતા. એ સમયના મુખ્ય મુખ્ય સિક્કાએ આ પ્રમાણે હતા. (૧) કાર્યાંપણ૩૪ (૨) વિશે કલ્પ (૩) કાકિણી૩૬ (૪) કૌડી૩૭ (૫) સુવર્ણભાષક૩૮ —રૂપિયા ~રૂપિયાના વીસમા ભાગ —તાંમાના સૌથી નાના સિક્કો —વિશેાપકના ચાથા ભાગ યા રૂપિયાને ૮૦મા ભાગ - —વીસ કાડીની એક કાકિણી —નાના સિક્કો ૩૩ ઉત્તરાધ્યયન બૃહત્કૃત્તિ પત્ર ૨૯ ૩૪ (૪) ઉત્તરાધ્યયન બૃહદ્વ્રુત્તિ ૨૭૬ (ખ) ઉત્તરાધ્યયન ૨૦, ૪૨ (ગ) કાર્ષાપણને મનુસ્મૃતિ(૮, ૧૩૫-૧૩૬ )માં ધરણ અને રજતપુરાણ કહેવામાં આવ્યા છે. ચાંદીના કાર્વાણ્ યા પુરાનું વજન ૩૨ રતી હતું. સેાના અને તાંબાના કનું વજન ૮૦ રતી હતું. તાંબાના કાર્ષાપને 'પણ' કહેવામાં આવતા (મનુસ્મૃતિ ૮, ૧૮) પાણિનીના સૂત્ર પર વાČિક લખતાં કાત્યાયને ‘કાર્પાપણ’ને ‘પ્રતિ’ નામ આપ્યુ. છે ‘પ્રતિ' શબ્દથી ખરીદવાની વસ્તુના સકેત છે. પાણિની એ સિક્કાઓને ‘આહત' કહ્યા છે. (પાળિનીય વ્યાધ્યાયી ૫, ૨, ૧૨૦) જાતકોમાં ‘કાર્પાપ' શબ્દ મળે છે. અષ્ટાધ્યાયીમાં કાર્યાંપણમાં ‘કાપણ’ અને ‘પ' એ બન્ને શબ્દો પ્રાપ્ત થાય છે. (નિનીય અષ્ટાધ્યાયી ૫ ૧, ૨૯-૫-૧, ૩૪) એ સંભવિત છે કે ચાંદીના સિક્કાને કાર્પાપણ અને તાંબાના કñ 'પણ' કહેવામાં આવતા હાય. (પાણિનિકાલીન ભારત વર્ષ પૃ. ૨૫૭, વાસુદેવશરણુ અગ્રવાલ ) ૩૫ ઉતરાધ્યયન સૂણિ પૃ. ૧૬૧ ૩૬ (ક) ઉત્તરાધ્યયન ૭, ૧૧ (ખ) અર્થશાસ્ત્ર ૨, ૧૪, ૩૨, ૮, પૃ. ૧૯૪ ૩૭ ઉત્તરાધ્યયન બૃદવૃત્તિ પત્ર ૨૭૨ ૩૮ ઉત્તરાધ્યયન સુખમેાધિકા વૃત્તિ ૧૨૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૦૯ બૃહત્કલપભાળ્ય૩૯ અને એની વૃત્તિમાં અનેક મુદ્રાઓનો ઉલ્લેખ મળે છે, જેમાં સર્વ પ્રથમ “કીડી (કવડ–ગ)ના નામનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કાકિણી તાંબાને સૌથી નાનો સિક્કો હતા, જે દક્ષિણાપથમાં પ્રચલિત હતું. દ્રમ્મ–ચાંદીનો સિક્કો હતા. જે ભિલ્લમાલ( ભિનમાલ)માં ચલણમાં હતું. દીનાર અને કેવડિક એ સેનાના સિક્કાઓ હતા, જેનું ચલણ પૂર્વનાં દેશમાં હતું.” દીનાર” શબ્દનો જૈન સાહિત્યમાં અનેકવાર પ્રોગ થ છે.૪૧ માપ–તોલ આગમ સાહિત્યમાં પાંચ પ્રકારનાં માપને ઉલ્લેખ છે. (૧) માન, (૨) ઉન્માન, (૩) અવમાન, (૪) ગણિત, (૫) અને પ્રતિમાન, માન પ્રમાણ–ઘનમાન અને સમાન એમ બે પ્રકારના છે. ઘનમાન પ્રમાણુના પણ વળી અનેક પ્રભેદ છે. રસમાન નામના માપથી પ્રવાહી વસ્તુઓ માપવામાં આવતી. ઉન્માન માપમાં અગર, તગર, ચેય વગેરે વસ્તુઓને સમાવેશ ૩૯ બૃહતક૯પ ભાષ્ય તથા વૃત્તિ બીજો ભાગ પૃ. ૫૭૪ ૪૦ પૂર્વ રેશે રીના-બૃહક૯૫ભાવ્ય બીજો ભાગ-૫૭૪ ૪૧ (ક) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૧૮૫ અને ૪૩૨ (ખ) આવશ્યક નિયુક્તિ દીપિકા પ્ર. ભા. પત્ર ૧૮૩ (ગ) જબુદ્દીપ પ્રજ્ઞતિ ટીકા પત્ર ૧૦૫ (ધ) છવાભિગમ સૂત્ર સટીક પત્ર ૧૪૭ (ડ) કલ્પસૂત્ર સુત્ર ૩૧, સુબોધિકા ટીકા પત્ર ૧૧૬ (ચ) વસુદેવહિડી પૃ. ૩૮૯ (છ) નારદમૃતિ ૧૮, સ્મૃતિસંદર્ભ, ખંડ ૧, પૃ. ૩૩૦ (જ) વાસવદત્તા-સુબધુ રચિત (૪) દશકુમારચરિત્ર, નિર્ણયસાગર પ્રેસ પૃ. ૯૭ (મ) અભિધાનચિંતામણિ કોષ, ભૂમિકાકાંડ લોક ૧, ૧૨. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન થ, જે માટે કર્ષ, પલ, તુલા અને ભાર નામના માપને ઉપયોગ કરવામાં આવતું. અવમાનમાં હસ્ત, દંડ, ધનુષ્ક, યુગનાલિકા, અક્ષ અને મુસલની ગણના કરવામાં આવતી હતી. આ માપથી ઘર, લાકડાં, ચટાઈએ, કપડાં અને ખાઈ વગેરે માપવામાં આવતાં. ગણિમન અર્થ છે ગણવું. એના વડે એકથી એક કરોડ પર્યન્તની ગણતરી કરવામાં આવતી. પ્રતિમાનામાં ગુંજા, કાકિણ, નિષ્પાવ, કર્મમાષક, મંડલક અને સુવર્ણની ગણત્રી કરવામાં આવતી. જેના વડે સોનું, ચાંદી, રત્ન, મોતી, શંખ, પ્રવાલ વગેરે તલવામાં આવતાં.૪૨ અંતર માપવા માટે અંગુલ, વિતતિ, રનિ કુક્ષિ, ધનુષ અને ગભૂત વગેરેને ઉપગ થતું. લબાઈ માપવા માટે પરમાણુ, રથરેણુ, બાલાગ્ર, શિક્ષા, યૂકા અને યવનો ઉપયોગ કરવામાં આવતા.૪૩ સમય માપવા-ગણવા માટે આવલિકા, ધાસઉચ્છવાસ, સ્તોક, લવ, મુહુર્ત, અહેરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશતથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધીના માપને ઉપયોગ થત.૪૪ સમય માપવા માટે નાલિકા યા શંકુચ્છાયાને ઉપયોગ કરવામાં આવત.૪૫ તાજવાને ઉપયોગ કરવામાં આવતે અને એ છે વધતે તેલ કરવાને પણ ચાલ હતું. ૪૨ અનુગદ્વાર સૂત્ર ૧૩૧ ૪૩ અનુયોગઠાર ૧૩૩, સરખાવો – અર્થશાસ્ત્ર ૨,૨૦,૩૮ પૃ ૨૩૭ ૪૪ અનુયોગદ્વાર ૨,૨૦,૩૮ પૃ. ૨૪૧ ૪૫ દશવૈકાલિક ચુર્ણિ ૧, પૃ. ૪૪ બૃહત્ક૯૫ભાષ્ય પીઠિકા ૨૬૧ ૪૬ (ક) અર્થશાસ્ત્ર પૃ. ૨૪૧માં નાલિકાનો ઉલ્લેખ છે, ઉપાસકદશા ૧, પૃ. ૧૦ (ખ) નિશીથ ચૂર્ણિ, પીઠિકા ૩૨૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ શાસન વ્યવસ્થા આ યુગમાં પ્રજાપાલન અર્થે રાજા હેાવા અત્યંત આવશ્યક માનવામાં આવતા. રાજા સર્વગુણ સંપન્ન હાવે જોઇએ. કોઈ પણ પ્રકારનાં વ્યસન અને વિકાર એનામાં ન હાવાં જોઈ એ. રાજનીતિમાં તે કુશલ અને ધર્મમાં શ્રદ્ધાવાન હોવા જોઈએ. એને માતૃ અને પિતૃ પક્ષ નિર્મલ હાવા જોઈએ. રાજાનું પદ સામાન્યતઃ પરંપરાગત માનવામાં આવ્યું છે. જો રાજાને એક જ પુત્ર હાય તેા તે રાજાના મૃત્યુ બાદ રાજ્યને અધિકારી બનતા. જો રાજાને એકથી વધુ પુત્ર હાય તેા એમની પરીક્ષા કરવામાં આવતી અને પરીક્ષામાં જે સાચા જણાતા તેને યુવરાજ બનાવવામાં આવતા.૪૯ સંજોગવશાત્ રાજાના મૃત્યુ પછી જે રાજપુત્રને રાજ્યપ્રાપ્તિના અધિકાર મળતા હાય તે જો દીક્ષા ગ્રહણુ કરે તા એના નાના ભાઈને રાજા બનાવવામાં આવતા.૫ જો રાજા અને યુવરાજ અને રાજ્ય છેડી દઈ દીક્ષાપ ગ્રહણ કરતા તે એ સોગામાં એની બહેનના પુત્રને રાજા બનાવવામાં આવતા.૧૦ સેાળ જનપદે, ત્રણસે ત્રેસઠ નગર અને દશ મુગટબદ્ધ રાજાના સ્વામી રાજા ઉદ્રાયણે પેાતાને પુત્ર હેાવા છતાં કેશી નામના પેાતાના ભાણેજને રાજપદ સોંપીને મહાવીર પાસે દીક્ષા લીધી હતી.પ૧ જો રાજાના કાઈ ઉત્તરાધિકારી ન હાય તેા હાથી, અભિષેક કરે અને રાજા બનાવવમાં આવતા પર ૧૧૧ ૪૭ નિશીથભાષ્ય ૧૫, ૪૭૯૯ ૪૮ વ્યવહારભાષ્ય ૧, પૃ. ૧૨૮ ૪૯ વ્યવહારભાષ્ય ૪, ૨૯ અને ૪, ૨૬૭ સરખાવેા -- પાતંજલિ જાતક (૨૪૭) ૫૦ ઉત્તરાધ્યયન ટીકા ૧૦ પૃ ૧૫૩ ૫૧ ભગવતી ૧૩, ૬ પર (ક) ઉત્તરાધ્યયન ટીકા ૩ પૃ. ૬૩ (ખ) કથાકેશ પુ ૪ ટોનીને અંગ્રેજી અનુવાદ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભગવાન મહાવીર : એક અનુશીલન રાજકુમારમાં રાજપ્રાપ્ત કરવાની તીવ્ર ઉત્કંઠા રહેતી એટલે રાજા એના પ્રતિ શંતિ અને એનાથી ભયભીત રહેત.૫૩ આને કારણે એના પર કઠોર નિયંત્રણ રાખવામાં આવતું. તથાપિ કેટલાક મહત્ત્વાકાંક્ષી રાજકુમાર મેકે મળતાં પિતાના કારસ્તાનમાં સફળ બનતા. તેઓ રાજાને વધ કરી સ્વયં પિતે રાજા બની જતા. કૃણિકે રાજા શ્રેણિકને પિતાના સાવકા ભાઈની સહાયથી જેલમાં પૂરી દીધું હતું અને તે રાજસિંહાસન પર બેસી ગયું હતું. એ પછી પિતાની માના કહેવાથી તે પરશુ લઈને બેડી તેડવા જાય છે, તે જોઈને રાજા એમ સમજે છે કે તે એને મારવા આવે છે, એટલે કૃણિક આવી પહોંચે તે પૂર્વે પિતાની પાસે રહેલ તાલપુટ વિષ ખાઈને રાજાએ પોતાના જીવનને અંત આર્યો હતો. ૫૪ ( કૌટિલ્ય પિતાના અર્થશાસ્ત્રમાં લખ્યું છેરાજાએ કરચલા જેવા પિતાના પુત્રોથી સતત સાવધાન રહેવું જોઈએ. અને ઉશૃંખલ પુત્રોને કેઈ નિશ્ચિત સ્થાન યા દુર્ગમાં કેદ કરી રાખવા જોઈએ. પપ રાજ્યાભિષેક રાજાને અભિષેક સમારોહ અતિ ઉલ્લાસના વાતાવરણમાં કરવામાં આવતું. જ્યારે મેઘકુમારે દીક્ષા લેવાને નિશ્ચય કર્યો, ત્યારે માતા-પિતાના અતિશય આ ગ્રહને વશ થઈ તેઓ એક દિવસ માટે રાજસંપદાને ઉપગ કરવા તૈયાર થાય છે. અનેક ગણનાયક, દંડનાયક વગેરેથી વીંટળાયેલા એવા એને સોના, ચાંદી, મણિ, મિતી ઇત્યાદિ યુક્ત આઠ-આઠ કલશથી સ્નાન કરાવવામાં ૫૩ અર્થશાસ્ત્ર (૧,૧૭,૧૩,૧)માં કૌટિયે રાજાને પોતાની રાણીઓ અને પુત્રોથી સાવધાન રહેવાનું જણાવ્યું છે. ૫૪ (ક) આવશ્યક ચૂર્ણિ ૨. પૃ. ૧૭૧ (ખ) બૌદ્ધપરંપરામાં અજાતશત્રુએ બિંબિસારને કેદ કરીને તપનગૃહમાં રાખ્યો હતો એવો ઉલ્લેખ છે. જુઓ – દીઘનિકાય ટીકા ૧ ૫. ૧૩૫ ૫૫ અર્થશાસ્ત્ર ૧, ૧૭, ૧૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ આવ્યું. મૃત્તિકા, પુષ્પ, ગંધ-માલ્ય, ઔષધિ અને સરસવ વગેરે એના મસ્તક પર ચઢાવવામાં આવ્યાં તથા દુંદુભિ, વાજા અને જય જ્યકારના ઘેષ સંભળાવા લાગ્યા.૫૬ રાજ્યાભિષેક થઈ ગયા પછી સમસ્ત પ્રજા રાજાને વધાઈ આપે છે.પ૭ ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેત, કાંપિલ્ય, કૌશામ્બી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગુહ એ દશ નગરે આ સમયમાં અભિષેક–રાજધાની તરીકે ગણાતાં હતાં.પ૮ રાજાના પ્રધાન પુરુષો રાજા, યુવરાજ, અમાત્ય, શ્રેષ્ઠી અને પુરોહિત એ પાંચ વિશિષ્ટ પુરુષ મનાતા હતા. રાજાના મૃત્યુ બાદ યુવરાજ રાજા બનતે હતે. તે અણિમા, મહિમા વગેરે આઠ પ્રકારનાં ઐશ્વર્ય ધરાવતા હતા. તેર કલાઓ, અઢાર દેશી ભાષાઓ, ગીત, નૃત્ય તથા હસ્તિયુદ્ધ, અશ્વયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, લતાયુદ્ધ, રથયુદ્ધ, ધનુર્વેદ વગેરેમાં તેઓ નિપુણતા ધરાવતા.૫૯ તેઓ આવશ્યક કાર્યોથી પરવારી સભામંડળમાં જઈ રાજકાજનું અવલોકન કરતા. તેઓને નાનપણથી જ યુદ્ધકલાની તાલીમ આપવામાં આવતી હતી. જો કોઈ વખતે પાડોશી રાજા કેઈ પ્રકારનો ઉપદ્રવ કરતે તે એને શાંત કરવાની જવાબદારી રાજપુત્રની ગણાતી હતી. ૫૬ (ક) જ્ઞાતૃધામકથા ૧, પૃ. ૨૮ (ખ) સરખા – મહાભારત શાંતિપર્વ ૩૯ (ગ) રામાયણ ૨,૩૧,૬,૧૪,૧૫,૪,૨૬,૨૦ (ધ) અયોધર જાતક ૫૧૦ પૃ. ૮૧-૮૨ ૫૭ ઉત્તરાધ્યયન ટીકા ૧૮ પૃ. ૨૪૮ ૫૮ નિશીથસુત્ર ૯, ૧૯ ૫૯ (ક) પપાતિક સૂત્ર ૪૦, પૃ. ૨૪૮ (ખ) હિન્દુ એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટિટયૂશન્સ પૃ. ૧૦૬ - વી. આર. રામચંદ્ર દીક્ષિતાર (ગ) કરુધમ જાતક ૨૭૬, ૫ ૯૬ સાથે સરખાવો. ૬૦ વ્યવહારભાષ્ય ૧ પૃ. ૧૨૯ ૬૧ વ્યવહારભાષ્ય ૧ પૃ ૧૩૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન યુવરાજ પછીનું મહત્ત્વનું સ્થાન અમાત્યનું ગણાતું. તે જનપદ, નગર, રાજા વગેરે અંગે ચિંતિત રહેતા. તે વ્યવહાર અને નીતિમાં દક્ષતા ધરાવતા. કર ૧૧૪ રાજા શ્રેણિકના મુખ્યમંત્રી અંગે આ પ્રમાણે વર્ણન મળે છે તે શામ, દામ, દંડ અને ભેટ્ઠમાં કુશળ તેમ જ નીતિશાસ્ત્રમાં નિપુણુ, અર્થશાસ્ત્રમાં પારંગત, ઔત્પાતિકી, વૈનચિકી, કાર્મિકી અને પારિામિકી આ ચાર પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ હતા. સ્વયં સમ્રાટ શ્રેણિક રાજ્યનાં અનેક ગુપ્ત રહસ્યા અંગે એની સાથે ચર્ચા-વિચારણા કરતા હતા. ૬૩ મંત્રી અત્યંત વિલક્ષણ પ્રતિભા ધરાવનાર હતા. તે સમગ્ર ગુપ્ત રહસ્યની જાણકારી ધરાવતા અને શત્રુને પરાજય કરી રાજ્યની રક્ષા કરતા. વ્યવહાર અને નીતિનાં કાર્યો અંગે વિચાર-વિમર્શ કરવા અંગે મંત્રીની આવશ્યકતા રહેતી. એવી રીતે ધાર્મિક કાર્યો માટે પુરેાહિતની જરૂર પડતી. ૬૪ શ્રેષ્ઠી-નગરશેઠ અઢાર વર્ણની પ્રજાના રક્ષક કહેવાતા. તેની નિમણુક રાજા દ્વારા થતી. એનું મસ્તક દેવમુદ્રા તથા સુવર્ણપટ્ટ વડે શાભાયમાન રહેતું. પ આ સિવાય પણ ગ્રામ મહત્તર, ૬૨ (ક) વ્યવહારભાષ્ય ૧ પૃ. ૧૩૧ (ખ) અર્થશાસ્ત્ર ૧,૮-૯, ૪-૫ કૌટિય E રાષ્ટ્ર મહત્તર, ગણનાયક, દંડ ૬૩ જ્ઞાતૃધમ કથા ૧ પૃ. ૩ ૬૪ સ્થાનાંગ સૂત્ર (૭,૫૫૮), ચક્રવર્તીના પંચેન્દ્રિય રત્નામાં પુરોહિતને પણ સ્થાન હતુ. ૬૫ (ક) બૃહત્કલ્પ ભાષ્ય ૩,૩૭૫૭ વૃત્તિ (ખ) રાજપ્રશ્નીય ટીકા પુ ૪૦ }} નિશીથ ભાષ્ય ૪, ૧૭૩૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૧૫ નાયક, તલવર, કટ્ટપાલ, કૌટુમ્બિક, ગણક, વૈઘ, ઇભ્ય, ઈશ્વર, સેનાપતિ, સાર્થવાહ, સંધિપાલ, પીઠમર્દ, મહામાત્ર, (મહાવત) યાનશાલિક, વિષક, દૂત, ચેટ, વાર્તાનિવેદક, કિકર, કર્મકર, અસિગ્રાહી, ધનુગ્રાહી, કેતગ્રાહી, છત્રગ્રાહી, ચામરગ્રાહી, વીણાગ્રાહી, ભાંડ, અત્યંગ લગાવનાર, ઉબટન-માલિશ કરનાર, સ્નાન કરાવનાર, વેશભૂષા વડે શેભાયમાન કરનાર, પગચંપી કરનાર વગેરે અનેક કર્મચારીઓ રાજાની સેવામાં રહેતા.૮ ન્યાયવ્યવસ્થા ન્યાયવ્યવસ્થાને માટે ન્યાયમૂર્તિની જરૂર રહેતી હતી. જે લાંચ લીધા વિના નિષ્પક્ષ ફેંસલો આપતા. સાધારણ અપરાધ માટે પણ કઠોર શિક્ષા કરવામાં આવતી. ચેરી, પદારાગમન, હત્યા અને રાજાજ્ઞાનું ઉલ્લંઘન કરનારને રાજકુલમાં ખડા કરવામાં આવતા હતા.' મુકર્દીમામાં જૂઠા સાક્ષી અને જૂઠા દસ્તાવેજને પણ ઉપયોગ થ. આ માટે શ્રાવકેને આમ ન કરવા માટે “નિયમ” આપવામાં આવતો.૭૦ કર-વ્યવસ્થા એ સમયમાં અઢાર પ્રકારના કર પ્રચારમાં હતા.૭૧ કર વસૂલ ૬૭ નિશીથ ભાય ૬, ૨૫૦૨ ૬૮ મિલિન્દ પ્રશ્ન (૫ ૧૧૪)માં રાજપુરુષોમાં સેનાપતિ, પુરોહિત, અકુખ દસ, ભાંડાગારિક, છત્તશાહક અને ખગ્નગાહકોનું વર્ણન છે. ૬૯ મનુસ્મૃતિ (૮, ૪-૭) માં બીજા અનેક કારણે બતાવ્યાં છે. ૭૦ (ક) ઉપાસક દશા ૧, પૃ. ૧૦ (ખ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પૃ. ૨૦૨૮ ૭૧ (ક) આવશ્યક નિયુક્તિ ૧૦૭૮, હારિભદ્રીય વૃત્તિ (ખ) આવશ્યક મલયગિરિવૃત્તિ ૧૦૮૩-૪ પૃ. ૫૯૬ (ગ) અર્થશાસ્ત્ર ૨,૬,૨૪,૨ માં કૌટિલ્ય બાવીસ પ્રકારના રાજ્યકર બતાવ્યા છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ‘ કર’અને : કરનારને સંકપાલ (શુલ્કપાલ ) કહેવામાં આવતા.૭ર રાજ્યના ખર્ચે · મહેસૂલ ' વડે પૂરો કરવામાં આવતા. સાધારણતઃ ઉપજના દશમા ભાગને કાયદા મુજખના ટેકસ કહેવામાં આવ્યેા છે. ઊપજના જથ્થા, સલની કિમત, અજારભાવ, ખેતીની જમીન આદિને કારણે ટેકસના દરમાં ફક રહેતા. વ્યાપારીઓના માલ-સામાન પર પણ ‘ કર ” લેવામાં આવતા. વ્યાપારીએ કર પચાવવા માટે પોતાને માલ છૂપાવી રાખતા.૪ રાજા મૂલ્યવાન માલ છૂપાવનારને સમગ્ર માલ જપ્ત કરી લેતા.૭૫ શુલ્કપાલ કર વસૂલ કરવાના કાર્યમાં અત્યંત કઠારતાથી વર્તતા. એટલે સામાન્યજન એનાથી ત્રાસેલેા રહેતા. રાજાને ત્યાં પુત્ર-જન્મ અને રાજ્યાભિષેકના અવસરે જનતાને કર–મુક્તિ આપવામાં આવતી. ૧૧ ચાર-કમ એ સમયમાં ગુનાએમાં ચેારીને ગુને મુખ્ય હતા. ચારાના અનેક વર્ગો અત્રતત્ર પોતાના કાર્યમાં લાગેલા રહેતા. લેાકેાને હંમેશાં ચારાના ભય રહેતા. ચારાના અનેક પ્રકારે હતા.૬ ૭૨ ઉત્તરાધ્યયન સુખમેધા પુત્ર ૭૧ ૭૩ (ક) વ્યવહારભાષ્ય ૧, પૃ. ૧૨૮ (ખ) ગૌતમ ધર્મોંસૂત્ર ૧૦,૨૪માં ખેતીમાંથી વસૂલ કરવાના ત્રણ પ્રકારના કરાના ઉલ્લેખ છે, દશમા, આઠમે અને છઠ્ઠો ભાગ. (ગ) મનુસ્મૃતિ ૭,૧૩૦ ૭૪ ઉત્તરાધ્યયન સુખમાધા ૩ પુ. ૬૪ ૭૫ અર્થશાસ્ત્ર ૨,૨૧,૩૮. ૭૮માં માલ જપ્ત કરી લેવા જોઈ એ. લખ્યું છે શ્રેષ્ઠ માલ છુપાવનારને બધા ૭૬ (ક) ઉત્તરાધ્યયન ૯,૨૮ સુખમેાષાપત્ર, ૧૪૯ (ખ) અંગુત્તર નિકાય, ૨, ૪ પૃ ૧૨૭માં અગ્નિ, ઉદક, રાજ અને ચૌરભયના ઉલ્લેખ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સસ્કૃતિ (૧) આમેષ-ધન-માલ લૂટી લેનારા. (૨) લેામહાર–ધનની સાથે જ જાન લેનારા. (૩) ગ્રન્થિ-ભેદક-ગ્રન્થિભેદ કરનાર. (૪) તસ્કર–દરરાજ ચારી કરનાર. (૫) કહ્યુહર-કન્યાઓના અપહરણ કરનાર. લે!મહાર ચારા ખૂબ જ ક્રૂર હતા. તેઓ પેાતાની જાતને અચાવવા માટે માનવાની હત્યા કરી નાંખતા. ગ્રંથિભેદકાની પાસે વિશિષ્ટ પ્રકારની કાતરા રહેતી, જેનાથી તે ગાંઠાને કાપીને ધન ચારી જતા. નિશીથ ભાષ્યમાં આક્રાન્ત, પ્રાકૃતિક, ગ્રામસ્તેન, દેશસ્ડેન, અધ્વાનસ્તેન અને ખેતરા ખાદી કાઢી ચારી જનાર ચારેના ઉલ્લેખ છે.૭ ૧૧૭ કેટલાય ચારા ધનની જેમ સ્ત્રી કે પુરુષોને પણ ચારી જતા. કેટલાય ચા એટલા નિષ્ઠુર હતા કે પોતે ચારેલા માલ છુપાવવા માટે પોતાના કુંટુબીજનાને પણ મારી નાંખતા. એક ચાર પાતાનું બધું ધન કૂવામાં રાખતા હતા. એક દિવસ એની પત્નીએ એ ધનને જોઈ લીધું. ભેદ ખૂલી જવાના ભયે એણે પોતાની પત્નીને મારી નાંખી. આ જોઈ એના પુત્રે રાડ પાડી અને લેાકેાએ એને પકડી લીધે.૭૯ એ સમયે ચારા અનેક પ્રકારે ખાતર પાડતા : (૧) કપિશીર્ષોં ૭૭ નિશીથ ભાષ્ય ૨૧, ૩૫૫૦ ૭૮ ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૧૭૪ ૭૯ ઉત્તરાધ્યયન સુખમેાધા પત્ર ૮૧ ૮૦ (ક) અંગુત્તર નિકાયની અદૃઢકથા ૧ પૃ. ૨૬૫માં નન્દીવત'ના અએક મારુ માથ્થુ એવા કર્યાં છે. (ખ) ડિકશનરી આફ્ પાલી પ્રોપર તૈમ્સર, પૃ ૨૯ મલાલસેકર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભગવાન મહાવીર : એક અનુશીલન કાર, (૨) કલશાકૃતિ, (૩) નન્દાવર્ત સંસ્થાન°, (૪) પઘાકૃતિ, (૫) પુરષાકૃતિ અને (૬) શ્રીવત્સ સંસ્થાન.૮૨ ચેર પાણીની મશક અને તાલે દુઘાટિની વિદ્યા આદિ ઉપકરથી સજજ થઈને પ્રાયઃ રાત્રિના સમયે સાથીઓ સાથે નીકળતા હતા.૮૩ ચાર પિતાના સાથીઓની સાથે ચેર–પલ્લીઓમાં રહેતા હતા. ચોરપલ્લી સામાન્યતઃ દુર્ગમ પર્વત કે ગાઢ જંગલમાં રાખવામાં આવતી. જ્યાં કોઈ પણ જઈ શકે એવી સંભાવના ન હતી. દંડ-વિધાન ચેરી કરનારને ભયંકર શિક્ષા કરવામાં આવતી. તે વખતે દંડ-વ્યવસ્થા ખૂબ કઠોર હતી. રાજા ચેરાને જીવતા લેઢાના કુંભમાં પૂરી દેતા હતા. એને હાથ કપાવી નાંખતા હતા. શૂળીએ ચઢાવતા હતા. કેઈવાર ચાબુકથી ફટકારતા હતા. ચેરાને વર પહેરાવી, ગળામાં કરણના ફૂલની માળા પહેરાવી અને શરીર પર તેલ લગાવી તે પર ભસ્મ ચેપડી એમને લાત, મુકા, ડંડા અને ચાબુક મારતા મારતા ચારે બાજુ ફેરવતા હતા. હાથ, નાક અને કાન કાપી નાંખતા અને પછી લેહીથી એમનું મેં રંગીને ફૂટેલું ઢેલ વગાડી એમના અપરાધેની ઘોષણા કરવામાં આવતી.૮૪ તસ્કરેની માફક પદારાગમન કરનારને પણ શિરમૂંડન, ફિટકાર ૮૧ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પર ૨૦૭ ૮૨ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૨૧૫ ૮૩ (૪) જ્ઞાતૃધર્મ કથા ૧૮ પૃ. ૨૧૦ (ખ) દશકુમારચરિત્ર ૨, પૃ. ૭૭૦ ૮૪ (ક) વિપાક સૂત્ર, ૨,૧૩,૨,૨૧ (ખ) પ્રશ્નવ્યાકરણ ૧૨ પૃ. ૫૦ થી ૫૪, અંગુત્તર નિકાય ૨,૪, પૃ. ૧૨૮. Page #156 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સ ંસ્કૃતિ દેવા કે બહિષ્કાર, માર મારવા, લિંગનું છેદન કરી નાંખવું, દેશનિકાલ કે મૃત્યુદંડની શિક્ષા કરવામાં આવતી. પુરુષોની જેમ સ્ત્રીઓને પણ શિક્ષા કરવામાં આવતી. પણ ગર્ભવતી સ્ત્રીને માફી આપવામાં આવતી. હત્યાના ગુને કરનારને અર્થદંડ અને મૃત્યુદંડ એમ એ પ્રકારે શિક્ષા કરવામાં આવતી.૮૫ એકછત્ર સામ્રાજ્ય * રાજાએનું શાસન ખૂબ આપખુદ રહેતું. તેએ અનેક પ્રકારે પ્રજાને કષ્ટ આપતા હતા. તેવી રીતે એમની રક્ષા પણ કરતા હતા. રાજજ્ઞાનું ઉલ્લંઘન કરનારને મહાન અપરાધી ગણવામાં આવતા. જો કોઈ ઋષિ-પરિષદનું અપમાન કરતા તેા એના વચનાથી તિરસ્કાર કરવામાં આવતા. જો કેાઈ બ્રાહ્મણ-પરિષદના તિરસ્કાર કરતા તે એના કપાલ પર સાંકળ કે કૂતરાનું ચિહ્ન અંકિત કરવામાં આવતું.૮ જો ફાઈ ગૃહપતિ–વણિક-પરિષદનું અપમાન કરતા તા એને ઘાસકચરાથી લપેટીને ખાળી નાંખવામાં આવતા, જો કાઈ ક્ષત્રિય-પરિષદનું અપમાન કરતા તા એને હાથ-પગ કાપીને શૂળી પર ચઢાવીને એક ઝાટકે મારી નાંખવામાં આવતા.૭ રાજાનાનું ઉલ્લધંન કરનારને જલદ ક્ષારમાં ફેંકવામાં આવતા અને જેટલેા સમય ગાયને દોહવામાં લાગતા એટલામાં તે એનું માત્ર હાડપિંજર જ બાકી રહેતું. ૧૧૯ રાજાએ ખૂખ શંકાશીલ રહેતા, કાઈના પર પણ જરા શા જાય એટલે એને જાનથી મારી નાંખવામાં પાછી પાની કરતા નહીં. ૮૫ જન આગમ-સાહિત્યમાં ભારતીય સમાજ પુ. ૮૨-૮૪ ૮૬ અર્થશાસ્ત્ર, ૪,૮,૮૩,૩૩,૩૪ યાજ્ઞવલ્કય સ્મૃતિ ૨,૨૩,૨૭૦માં પણ ઉલ્લેખ છે. ૮૭ (ક) રાજપ્રશ્ર્વીય ૧૮૪ પૃ. ૩૨૨ (ખ) અંગુત્તરનિકાય, ૨,૪ પૃ. ૧૩૯, ૧૪૦માં પણ ચાર પરિષદોનું વર્ણન છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન કારાગૃહ કારાગૃહની દશા ખૂબ યાજનક હતી. અપરાધીઓને દારુણ કષ્ટ આપવામાં આવતું. એમને ત્યાં ભૂખ, તરસ અને ટાઢ-તડકા વગેરે અનેક પ્રકારનાં દુઃખા સહન કરવાં પડતાં. એનું મુખ શ્લાન થઈ જતું. પોતાના જ મળ-મૂત્રમાં પડી રહેવાને કારણે એમને અનેક રાગા થતા. મૃત્યુ થયા પછી એમના પગમાં દોરડુ ખાંધી એમને ખાઇમાં ફેંકી દેવામાં આવતા હતા. વરૃ, કૂતરા, શિયાળ, ખિલાડી વગેરે પશુઓ એનું ભક્ષણ કરી જતા,૮૯ ૧૨૦ કેદીઓને વિવિધ પ્રકારનાં બંધનાથી માંધવામાં આવતા. વાંસ, નેતર કે ચામડાના ચાબુક વડે એમને ફટકારવામાં આવતા. લાખંડની તીક્ષ્ણ શલાકાએ કે સેાય વડે એમના શરીરને વી...ધી નાંખવામાં આવતું. ગુપ્તચર આ સમયમાં નાનાં નાનાં અનેક રાજ્યેા હતાં. હર એક રાજ્યમાં ગુપ્તચર સક્રિયપણે કાર્ય કરતા. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાના પ્રસંગે ગુપ્તચરની શંકાથી સાધુઓને પણ પકડી લેવામાં આવતા.૯૦ યુદ્ધ આ યુગમાં સામાન્યતઃ રાજ્ય વિસ્તૃત કરવાના ખ્યાલથી યુદ્ધ કરવામાં આવતું. ક્ષત્રિય રાજા પોતાના શૌર્યનું પ્રદન કરવા ઉત્સુક રહેતા. માટે ભાગે યુદ્ધ ત્રણ કારણથી થતાં : ધન, જમીન અને સ્ત્રી. જો કાઈ પાસે કાઈ બહુમૂલ્યવાન વસ્તુ હોય તો બીજી વ્યક્તિ એને પ્રાપ્ત કરવા માટે પોતાની સારી શક્તિ ખેંચી નાંખતા. ઉજ્જયિનીના ૮૯ પ્રશ્નવ્યાકરણ ૧૨ પૃ. ૧૫ ૯. ઉત્તરાધ્યયન ગૃહવ્રુત્તિ, પત્ર ૧૨૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ રાજા પ્રદ્યોત અને કાંપિલ્યપુરના રાજા દ્રુમુખની વચ્ચે એક મૂલ્યવાન મુકુટ અંગે યુદ્ધના આરંભ થયા હતા. એ મુકુટની એ વિશેષતા હતી કે એ પહેરવાથી દુર્મુખનાં એ મુખ દૃષ્ટિગેાચર થતા હતા. પ્રદ્યોત દુર્મુખ પાસે આ મુકુટ અંગે માગણી કરી, પરંતુ દુર્મુખ સામે માંગણી કરતા જણાવ્યું–જો પ્રદ્યોતે એના નલગિરી હાથી, અગ્નિભી રથ, મહારાણી શિવા અને પત્રવાહક લેાહજંઘ મને આપી શકે તે હું એને સહર્ષ મુકુટપ્રદાન કરીશ. અન્ને વચ્ચે આ અ ંગે ભયંકર યુદ્ધ થયું. પ્રદ્યોત વિજયી થયા. દુમુખને કેદ કરવામાં આવ્યે. ૯૧ ચ'પાના રાજા કૂણિક અને વૈશાલીના ગણરાજ ચેટક વચ્ચે સેચનક ગંધહસ્તિ અને અઢાર સેરના હાર માટે ભયંકર યુદ્ધ થયું હતું. ર સીમાના પ્રદેશ અંગે પણ યુદ્ધ થતાં. કેાઈવાર કોઈ રાજા ખીજા રાજા પર ચઢાઈ પણ કરતા. ૧૨૧ સુવર્ણાંગુલિકા દાસીની ખાખતમાં સિ'–સૌવીરના રાજા ઉદ્રાયણ અને ઉજ્જનના રાજા પ્રદ્યોત વચ્ચે યુદ્ધ થયું હતું. ચતુર’ગી સેના યુદ્ધમાં વિજયી પતાકા ફરકાવવા માટે રથ, અશ્વ, હાથી અને પદાતિ અત્યંત ઉપયેાગી હતા. કન્યાઓને દહેજમાં પણ આ વસ્તુએ આપવામાં આવતી.૯૩ રથા, છત્ર, ધજા, પતાકા, ધંટ, તારણ, નંદિઘાષ વગેરે નાની નાની ઘટડીએથી શણગારવામાં આવછે। હતા. હિમાલયના પહાડમાં ઉત્પન્ન થનાર તિનિસકાષ્ઠમાંથી તે બનાવવામાં આવતા. સુવર્ણનું સુંદર ચિત્રકામ એના પર કરવામાં આવતું. એના પૈડાં અને ધૂંસરી અત્યંત મજબૂત હોય છે અને પૈંડાની ધારને લાખડની ૯૧ ઉત્તરાધ્યયન ટીકા ૯ પૃ. ૧૩૫ હેર ભગવતીસૂત્ર ૯૩ ઉત્તરાધ્યયન ટીકા ૪ પૃ. ૮૮ Page #159 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ૯૫ પટ્ટી લગાડીને મજબૂત બનાવવામાં આવતી. એમાં ઉત્તમ ઘેાડા જોડવામાં આવતા. સારથિ રથને હાંકતા. રથને ધનુષ્ય, ખાણ, ભાથા, ખડગ, શિરસ્ત્રાણ વગેરે અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ રાખવામાં આવતા હતા.૯૪ સંગ્રામરથ કટિપ્રમાણ પલકમય વેદિકા વડે સુસજ્જિત કરવામાં આવતા, જ્યારે યાનરથમાં વેદિકા રાખવામાં આવતી નહી.૯ કરિથ નામના વિશિષ્ટ પ્રકારના રથના ઉપયોગ મેટા શેઠ કે વેશ્યાએ કરતી. રાજાના બહુ કિંમતી રથ રાખતા એની ગણના રત્ન તરીકે કરવામાં આવતી. પ્રોતના અગ્નિભીરુ રથ એવા પ્રકારના રથ હતા કે અગ્નિની એના પર કોઈ અસર થતી નહી. ૧૨૩ અશ્ર્વ યુદ્ધમાં ઘેાડાઓનું ખૂબ મહત્ત્વ ગણાતું. તે તેજસ્વી અને મળવાન હતા. શત્રુસેનામાં ઘૂસી એને છિન્ન-ભિન્ન કરી નાંખતા, ઘેાડા અનેક પ્રકારના મળતા હતા. કમ્મેાજ દેશના આકીર્ણ' અને ‘કથક’ ઘેાડાઓ વખણાતા. આકીણુંની જાતિ ઊંચી ગણાતી. જ્યારે કંથક પૃથ્થર વગેરેના અવાજથી ગભરાતા નહીં. ૯૭ આલીક દેશમાં જે ઊંચી જાતિના ઘેાડા મળતા હતા તે અશ્વ' કહેવાતા. જેમનું શરીર મલ ૯૪. (ક) ઔપપાતિક સૂત્ર ૩૧, પૃ. ૧૩૨ (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૧૮૮ (ગ) બૃહકપભાષ્ય પીઠિકા ૨૧૬ (*) રામાયણ ૩,૨૨, ૧૩માં પણ વન છે. (s) મહાભારત ૫, ૯૪,૧૮. ૯૫. અનુયેાગદ્વારટીકા. પૃ. ૧૪૬, આચાય મલધારી હેમચંદ્ર ૯૬. માતૃધમ કથાની ટીકામાં ‘આકીણ ' ઘેાડા ‘સમુદ્ર મધ્યવર્તી ' કહ્યા છે. ૯૭. (ક) ઉત્તરાધ્યયનની ટીકા ૧૧,૧૬. (ખ) સ્થાનાંગ ૪, ૩૨૭માં કથક ધાડા ચાર પ્રકારના ગણાવ્યા છે. (ગ) ધમ્મપદ અôકથા ૧. પૃ. ૮૫માં કથકના ઉલ્લેખ છે. (ધ) ગૃહકપ ભાષ્ય ટીકા ૩, ૩૯૫૯-૬૦માં કથકનુ વર્ણન છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૨૩ મૂત્રથી ખરડાતું નહીં.૮ વિજાતિથી ઉત્પન્ન થનાર ઘોડાને ખચ્ચર કે અશ્વતર કહેવામાં આવતા. જે હલકા પ્રકારના ઘોડા હોય તેને “ઘાટક કહેવામાં આવતા.૯ : ઘેડાને તાલીમ આપવામાં આવતી.°તાલીમ આપવાના સ્થાનને વાહિપાલિ” કહેવામાં આવતું. અશ્વ-દમગ, અશ્વમેંઠ અને અશ્વારોહ વગેરે અશ્વને તાલીમ આપવાનું કાર્ય કરતા હતા. અને “સોલગ” ઘોડાઓની દેખરેખ રાખતા. કાલિય દ્વીપના ઘેડાએ ખૂબ પ્રખ્યાત હતા. વ્યાપારીઓ એને વિણા વગેરે વાદ્યયંત્ર વગાડી, ચિત્તાકર્ષક વસ્તુઓ બતાવી સુગંધિત પદાર્થોને સુંઘાડી–મધુર વસ્તુ ખવડાવી એમને પિતાની તરફ આકર્ષતા. યુદ્ધમાં જવા પૂર્વે ઘડાને કવચ, ઉત્તરકંચુક તથા મેઢા પર આભરણ વગેરે લટકાવવામાં આવતાં હતાં. ઘેડાઓ પર મૂકવામાં આવતાં જિનને “થીલ્લી કહેવામાં આવતું. ઘોડાઓ પર આયુધથી સુસજિજત એવા અસવાર બેસતા હતા. ૯૮ (ક) જમ્બુદ્વીપપ્રાપ્તિ ટીકા ૨ પૃ. ૧૧૦ (ખ) ઉત્તરાધ્યયન ટીકા ૩ પૃ. ૫૭ (ગ) રામાયણું ૧૬,૨૨ ૯૯ દશવૈકાલિક ચૂર્ણિ ૫,૬ પૃ. ૨૧૩ ૨૦૦ (ક) રાજકશ્રીય ૧૬૧ (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૩૪૩-૩૪૪ (ગ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ ૨૬૧ ૧ (ક) નિશીથચૂર્ણિ, ૯,૨૩-૨૪ (ખ) અર્થશાસ્ત્ર ૨,૩,૪૭,૫૦માં પણું ચર્ચા છે. ૨ બૃહતક૯૫ભાષ્ય ૧,૨૦૬૬ ૩ જબૂદીપપ્રજ્ઞપ્તિ ટીકા પૃ. ૧૨૩માં બે ઘોડાની ગાડીને “થિલી' કહી છે. ૩ (ક) આવશ્યક ચૂર્ણિ ૨ પૃ. ૧૭૦ (ખ) જ્ઞાતૃધર્મ કથા પૃ ૧૦૦માં શ્રેણિકનો સેચનક હતી તેમજ શ્રીકૃષ્ણને વિજય હસ્તીને ગંધહસ્તી કહ્યો છે. જે પિતાની સુગંધથી બીજા હાથીઓને પિતાની તરફ આકર્ષિત કરતા હતા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીનલ યુદ્ધમાં હાથીની અનિવાર્ય જરૂર રહેતી. હાથીએ પણ અનેક જાતના મળી આવે છે. એમાં ગંધહસ્તી હાથી સર્વોત્તમ ગણાતા. ઇન્દ્રના હાથીનું નામ અરાવણુ હતું. ભદ્ર, મન્દ, મૃગ અને સંકીણું એ ચાર હાથીના પ્રકાર છે. એ ચારમાં ભદ્ર હાથી સર્વોત્તમ ગણાય છે.' ધવલ હાથી અગે પણ ઉલ્લેખ સાંપડે છે. જે શશી, શંખ અને કંદપુષ્પ સમાન ઉજવલ હોય છે. એના ગંડસ્થલમાંથી હંમેશાં મદ ઝરતા રહેતા. તે વિરાટકાય વૃક્ષાને પણ ઉખાડીને ફેંકી દેવામાં શક્તિમાન હતા. હસ્તિયૂથનું પણ વર્ણન મળે છે. હાથી જંગલમાં અગાધ જલથી ભરેલા તળાવમાં જલક્રીડા કરતા ઘૂમતા રહેતા.૭ E ૧ર૪ જગલી હાથીએને પકડી એમને તાલીમ આપવામાં આવતી. તાલીમ નહી' પામેલા હાથીએ યુદ્ધમાં ઉપયાગી થતા નહીં. તેવા હાથીએ તા એના સ્વામી તેમજ મહાવતને પણ મારી નાંખતા. ગુસ્સે થાય ત્યારે સ્વામીની સેનાને પણ વિનાશ કરી નાંખતા. એટલે તાલીમ આપવામાં આવ્યા પછી જ હાથી ઉપચાગી થઈ શકતા. મહાવત હસ્તિશાલાની દેખરેખ રાખતા. તે અકુશ વડે હાથીઓને વશમાં રાખતા. ૧૦ ઝૂલ, વૈજયંતી ધજા, ભાલા અને વિવિધ પ્રકારના અલંકારાથી હાથીને શણગારવામાં આવતા. અસ્ત્ર-શસ્ત્ર તથા ઢાલેાથી શેાભાવતા હતા. એના પર બેસી ચાદ્ધાએ કવચ વગેરે ધારણ ૫ અર્થશાસ્ત્ર ૨,૩૧,૪૮,૯માં સાત હાથ ઊંંચા, નવ હાથ લાંબા અને દૃશ હાથ મેાટા અને ચાલીસ વર્ષ ની ઉંમરવાળા હાથીને સર્વાંત્તમ ગણાવ્યેા છે. ૬ ઉત્તરાધ્યયન ટીકા ૪. પૃ. ૯૦, અધ્યયન ૯, પૃ. ૧૦૪ ૭ નિશીથસૂણિ ૧૦,૨૭૮૪ ૮ વ્યવહારભાષ્ય ૧૦,૪૮૪ ૯ દશવૈકાલિક ૨,૧૦, ઉત્તરાધ્યયન ટીકા ૪, પૃ. ૮૫ ૧૦ ઔપપાતિક ૩૦ પુ, ૧૧૭ ૧૧ (*) વિપાકસૂત્ર ૨. પૃ. ૧૩(ખ) ઔપપાતિક ૩૦ પૃ. ૧૧૭, ૩૧ પૃ. ૧૩૨ (ગ) રામાયણ ૧,૫૩,૧૮. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૨૫ કરી યુદ્ધ કરતા હતા. યુદ્ધમાં હાથી કઠિન માર્ગ સહેલાઈથી પસાર કરી નાંખતા. શત્રુ વડે કરવામાં આવતા પ્રહારથી પિતાની જાતનું રક્ષણ કરતા. શત્રુઓના નગરના કેટ અને પ્રવેશદ્વારને તેડી નાંખી અંદર પ્રવેશ કરતા અને એને નાશ કરી દેતા. શત્રુના સૈન્યને ચગદી નાંખતા. નદીમાં એક હારમાં ઊભા રહી પુલ બનાવી દેતા. આ બધાને કારણે આચાર્ય કૌટિલ્ય હાથીઓની સેનાને રાજાના વિજયના કારણરૂપ ગણાવી છે. ૧૩ ચતુરંગિણી સેનાનું પાયદળ મુખ્ય અગ હતું. પાયદળ હાથમાં તલવાર, ભાષા, ધનુષ બાણ આદિ લઈને કૂચ કરતા. શરીર પર અખ્તર અને કવચ ધારણ કરતા. ભુજા પર ચર્મપટ્ટ બાંધતા. તથા ગરદનમાં આભૂષણ પહેરતા અને મસ્તક પર વીરતાસૂચક પટ્ટ બાંધતા.૧૪ જ્યારે તેઓ ધનુષ–બાણને ઉપગ કરતા તે સમયે તેઓ આલીઢ, પ્રત્યાલીઢ. વૈશાખ, મંડલ અને સમપાદ નામનાં આસને આશરે લેતા.૫ આ ચાર પ્રકારની સેના સેનાપતિને આધીન રહેતી. તે જ સેનાની વ્યવસ્થા સંભાળતે. સેના સેનાપતિના અનુશાસનમાં રહેતી. યુદ્ધના સમયે રાજાની આજ્ઞા મેળવી સેનાપતિ ચતુરંગિણી સેનાને સજજ કરી યુદ્ધ માટે પ્રસ્થાન કરતે. યુદ્ધનીતિ વર્તમાનકાળની જેમ તે સમયમાં પણ લોકો યુદ્ધથી ભયભીત રહેતા હતા. યુદ્ધ ન થાય તે માટે સર્વ પ્રથમ શામ, દામ, દંડ અને ૧૨ નીતિવાક્યામૃત ૨૨૬, સોમદેવસૂરિ ૧૩ અર્થશાસ્ત્ર ૨,૨, કૌટિલ્ય ૧૪ (ક) ૫ પાતિક ૩૧, પુ. ૧૩૨ (ખ) વિપાકસૂત્ર ૨, ૫. ૧૩ ૧૫ નિશીથભાષ્ય ૨૦,૬૩૦૦ ૧ પપાતિક ૨૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ભગવાન મહાવીર : એક અનુશીલન ભેદનીતિને ઉપયોગ કરવામાં આવતું. જ્યારે આ નીતિઓ સફળ થતી નહીં ત્યારે યુદ્ધ કરવામાં આવતું. યુદ્ધ પૂર્વે સમજૂતી કરવા માટે દૂત મોકલવામાં આવતું. વિપક્ષી એની ઉપેક્ષા કરે તે રાજદૂત રાજાના સિંહાસનને પિતાના ડાબા પગથી ઓળંગતે અને ભાલાની અણી પર પત્ર મૂકી તે એને આપતે. ના એ સમયમાં લેકે યુદ્ધકળામાં નિપુણ હતા. ચતુરંગિણ સેનાની સાથે સાથે કૌશલ્ય, નીતિ, વ્યવસ્થા અને શારિરક સામર્થ્યના પણ જાણકાર હતા. સ્કન્ધાવારનિશ યુદ્ધનો આવશ્યક ભાગ ગણાત.૧૭ સ્કન્ધાવાને દૂરથી આવતે જોઈને સાધુ કે બીજા સ્થાન પર ચાલ્યા જતા. ૧૮ સર્વ પ્રથમ નગરીના દુર્ગને મજબૂત બનાવી તથા અનાજથી કે ઠારે ભરી દીધા પછી યુદ્ધ કરવામાં આવતું. ૧૯ યુદ્ધનાં નવ અંગ માનવામાં આવતાં.° (૧) યાન, (૨) આવરણ, (૩) પ્રહરણ, (૪) કૌશલ, (૫) નીતિ, (૬) દક્ષતા, (૭) વ્યવસાય, (૮) પરિપૂર્ણાગ શરીર અને (૯) આરોગ્ય. ઉત્તરાધ્યયનના ચૂર્ણિકારે લખ્યું છે કે યાન–વાહન ન હોય તે પાયદળ યુદ્ધમાં શું કરી શકે? યાન–વાહન હોય પણ જે આવરણ(કવચ)નો અભાવ હોય તો સેના કેવી રીતે સુરક્ષિત રહી શકે ? આવરણ અને પ્રહરણ ન હોય તે શત્રુને પરાજિત કરી શકાતું નથી. પ્રહરણ હોય અને જે એના સંચાલનમાં નિપુણતા ન હોય તે યુદ્ધ ૧૭ (ક) જ્ઞાતૃધર્મ તથા ૮, . ૧૧,૧૬ પૃ. ૧૯૦ (ખ) અર્થશાસ્ત્ર ૧૦, ૧, ૧૪૭ (ગ) મહાભારત ૫,૧૫૨ ૧૮ બૃહત્ક૯૫ ભાષ્ય પીઠિકા ૫૫૯ '૧૯ આવશ્યકણિ પૃ. ૮૯ २० जाणावरणपहरणे जुद्धे कुशलत्तणं च नीई अ । दकखत्तं णवसाओ सरीरमारोग्गया चेव ॥ –ઉત્તરાધ્યયન નિયુક્તિ ગાથા ૧૫૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૨૭ લડી ન શકાય. કૌશલ હોવા છતાં યુદ્ધની નીતિ (ક્યારે આગળ વધવું અને ક્યારે પીછેહઠ કરવી) અને વ્યવસ્થા ન હોય તે શત્રુને જીતી શકાતો નથી. નીતિ હોવા છતાં દક્ષતાના અભાવમાં સફળતા મળતી નથી. દક્ષતા હોવા છતાં વ્યવસાય (પરિશ્રમ) ન હોય તે યુદ્ધ લડી શકાતું નથી. આ બધાનો મુખ્ય આધાર શરીરની પરિપૂર્ણાગતા અને સ્વસ્થતાને ગણાવી શકાય. ૨૧ યૂહરચના ભારતીય યુદ્ધ-નીતિનું મુખ્ય અંગ લેખાય છે. ભગવાન મહાવીરના સમયમાં પણ આ પદ્ધતિ પ્રચલિત હતી. જ્યારે ઉજજૈનીના રાજા ચડપ્રદ્યોત અને કાંપત્યના રાજા દુર્મુખ વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે એમાં ચંડપ્રદ્યોતે ગરુડન્યૂહ અને દુખે સાગર-બૂહની રચના કરી હતી, એ ઉલ્લેખ મળે છે. ૨૨ રાજા કૃણિક અને ચેટક વચ્ચે જે યુદ્ધ થયું એમાં કૃણિક બાજુથી ગરુડ યૂહની અને ચેટક બાજુથી શકટ-બ્હ બનાવવામાં આવ્યા હતાં. ૨૩ યૂહરચનામાં ચક–યૂહ, દંડ-મૂહ અને સૂચી-ન્યૂહને પ્રગ કરવામાં આવતું. ૨૪ યુદ્ધમાં કૂટનીતિને પિતાનું આગવું સ્થાન હતું. યુદ્ધનીતિમાં દક્ષ એ આમાત્ય પિતાની બુદ્ધિમત્તા અને કલા-કૌશલ વડે એ ૨૧ ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૯૩ ૨૨ ઉત્તરાદયયન સુખબોધા, પત્ર ૧૩૬ ૨૩. (ક) નિરપાલિપા ૧, પૃ. ૨૮ (ખ) અર્થશાસ્ત્ર ૧૦, ૬, ૧૫૮, ૧૫૯, ૧૨, ૨૪માં પણ કૌટિયે શકટ- ન્યૂહ અને ગરુડ-બૃહનો ઉલ્લેખ કર્યો છે. (ગ) મનુસ્મૃતિ ૭, ૧૮૭. (ઘ) મહાભારત ૬, ૫૬, ૭૫. () ધ આર્ટ ઓફ વાર ઈન એંશિમેંટ ઈન્ડિયા પૃ. ૭૨, દાતે જી. ટી. ૨૪. (ક) ઔપપાતિક ૪૦. પુ. ૧૮૬ (ખ) પ્રશ્નવ્યાકરણ ૩, પૃ. ૪૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રયાસ કરતે કે શત્રુ-પક્ષને આત્મસમર્પણ કરવું પડે. રાજા પ્રદ્યોતે જ્યારે રાજગૃહ પર આક્રમણ કરવાની ઈચ્છા કરી તે વખતે રાજા શ્રેણિકના કુશલ મંત્રી અભયે પ્રદ્યોતના સૈન્યના પડાવની જગ્યાએ પહેલેથી લેહ-કલશમાં સેનામહેરા ભરી દટાવી દીધાં અને પછીથી પ્રદ્યોતને સંદેશ મોકલાવ્યો કે તમારા સિનિકને લાંચ આપી રાજા શ્રેણિકે તેમને પિતાના પક્ષમાં લઈ લીધા છે. ૨૫ ચારકર્મ–જાસૂસી કૂટનીતિનું મુખ્ય અંગ લેખાતું. શત્રુસેનાનાં ગુપ્ત રહસ્ય જાણવા માટે ગુપ્તચર રાખવામાં આવતા. ૨૪ ગુપ્તચરે શત્રુસેનામાં ભરતી થઈ તેની બધી રહસ્યમય વાતને જાણું લેતા. કૂલવાલયના સહકારથી રાજા કૃણિકે વૈશાલીના સ્તૂપને નાશ કરી રાજા ચેટકને પરાજિત કર્યો હતે. અસ્ત્ર-શસ્ત્ર એ સમયમાં યુદ્ધમાં અનેક પ્રકારનાં શસ્ત્ર–અને પ્રગ થતું હતું. મુગર, ૨૭ ભુસૂડિ, ૮ (એક બીજા પ્રકારને મુગર). કરય, શક્તિ (ત્રિશૂલ), હળ, ગદા, મુસલ, ચક્ર, કુન્ત (ભાલા), તેમર (એક પ્રકારનું બાણ), શૂલ, લકુટ, બિંદિપાલ (મુગર યા મોટા ફળાવાળો ભાલે), શબ્બલ (લેખડને ભાલો), પટ્ટિશ (જેની બન્ને બાજુના કિનારા પર ત્રિશૂલ હોય), ચમેંટ૨૯ (ચામડું વીંટાળેલ પથ્થર), ૨૫ આવશ્યક ચણિ ૨, પૃ. ૧૭૪ ૨૬ (ક) ઉત્તરાધ્યયન ટીકા ૨, પૃ. ૪૭ જૈન સાધુઓને પણ ગુપ્તચર માની પકડવામાં આવતા હતા. (ખ) અર્થશાસ્ત્ર ૨, ૩૫, ૫૪-૫૫, ૧૫-૧૬ (ગ) અર્થશાસ્ત્ર ૧, ૧,૮ કૌટિલ્ય. ૨૭ ઉત્તરાધ્યયન ટીકા ૨, પૃ. ૩૪ મુગર લોખંડમાંથી બનાવામાં આવતા ૨૮ મહાભારત ૨,૭૦,૩૪માં પણ આનો ઉલ્લેખ છે. ૨૯ ઉપાસકદશા ટીકા ૭ પૃ. ૮૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાર્લીન સમાજ અને સંસ્કૃતિ ૧૯ (ધનુષ), નારાચ ( લેાખંડનું ખાણુ), કણક (માણુ), કાતર, વાંસી (લાકડાં છેલવાનું એજાર વાંસલે), પરશુ (ક્રસી) અને શતની વગેરે મુખ્ય હતાં.૩૧ તલવાર ત્રણ પ્રકારની હતી (૧) અસિ–લાંખી તલવાર. (૨) ખડ્ગ–નાની તલવાર. ૩૦ (૪) ઉત્તરાધ્યયન ૯, ૧૮ની બૃહ્રવૃત્તિ પત્ર ૩૧૧માં શૃતઘ્ની. આને એક ધડાકામાં સે। વ્યક્તિના સહાર કરનાર યંત્ર તરીકે ગણાવ્યું છે. (ખ) કૌટિય અથૅશાસ્ત્ર ર,૧૮:૩૬,૭માં એને ચલ-યંત્ર માનવામાં આવ્યું છે. કિલ્લાની દીવાલ પર એક વિશાળ સ્થંભ રાખવામાં આવતા, જેના પર એક મેટા અને લાં ખીલેા જડેલા રહેતા. (ગ) શેષનામમાલા ૧૫૦ પૃ. ૩૬૯માં એના એ પર્યાય મળે છે. ચતુસ્તાલા અને લેાહક ટકસ ચિતા. એ અનુસાર તે બાર વેંતની અને લેખ ડના કાંટા યુક્ત હોય છે. એને એકી સાથે સેંકડા પથ્થર ફેંકનાર યંત્ર યા આધુનિક તાપ કહી શકીએ. (૪) મહાભારત, ૩, ૨૯૧,૨૪માં પણ ઉલ્લેખ છે. (૪) હાર્કિન્સ, જર્નલ ઑફ અમેરિકન ઔરિટ્રિયલ સેાસાયટી વાલ્યુમ ૧૩, પૃ. ૩૦૦ ૩૧ (૪) ઉત્તરાધ્યયન ૧૯-૫૧,૫૫,૫૮,૬૧ (ખ) પ્રશ્નવ્યાકરણ પૃ. ૧૭ (ગ) અભિધાન-ચિન્તામણિ ૩,૪૪૬-૪૫૧ આચાર્ય હેમચન્દ્ર (૪) અર્થશાસ્ત્ર ૨,૧૮,૩૬ (૩.) રામાયણ ૩,૨૨,૨૦ (ચ) ભાસ એ સ્ટડી, અ. ૧૬ પુ. ૪૧૪, પુસાલકર એ. ડી. (૭) પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઈન એશિયન્ટ ઇન્ડિયા. પૃ. ૨૦૪, બન. પી. એન. (જ) પ્રી સુષ્ટિ ઈન્ડિયા પૃ. ૧૭૧ રતિલાલ મહેતા (૪) ધ આર્ટ આફ વાર ઈન એશિયેટ ઇન્ડિયા, દાતે જી. સી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ (૩) ઋષ્ટિ-એધારવાની તલવાર. ભાલા અને ખરછી 'ભઠ્ઠી' નામથી ઓળખાતા. પટ્ટિસના ર સુરાપમ, લેાહદંડ અને તીક્ષ્ણધાર એ એના ત્રણ પર્યાય શબ્દ છે. એના આધાર પરથી એને આકાર સ્પષ્ટ થાય છે. જે ખુરપાના આકારવાળા હાય તેને લાહુદંડ તથા તીક્ષ્ણ ધારવાળા હાય એને પટ્ટિસ કહેવામાં આવતા. ભૂસડીક લાકડામાંથી મનાવવામાં આવતી. એમાં લેાખંડના ખીલા જડવામાં આવતા. ભગવાન મહાવીર : એક અનુશીલન નાગ-ખાણુ, તામસ-આણુ, પદ્મ-માણુ, વહ્નિ—ખાણુ, મહાપુરુષ–માણુ અને મહારુધિર-ખણ વગેરે મુખ્ય ખાણા હતાં.૩૪ આ માણુ અદ્ભુત અને ખૂબ શક્તિશાળી હતાં. જ્યારે ધનુષ પર ચઢાવી નાગ-ખાણને છેડવામાં આવતું ત્યારે તે સળગતી ઉલ્કાનાં દંડ રૂપમાં પ્રવેશ કરી નાગ બની સર્વ તરફથી એને લપેટાઈ જતું. તામસ-ખાણુ છેડવાથી રણભૂમિમાં અંધકાર ફેલાઈ જતા હતા. મહાયુદ્ધ મહારગ, ગરુડ, આગ્નેય, વાયવ્ય અને શૈલ વગેરે શસ્ત્રોના પ્રયાગ કરવામાં આવતા ૩૬ યુદ્ધભૂમિમાં ધજા અને પતાકા પણ જરૂરી લેખવામાં આવતી. ૩૨. શેષનામમાલા, ક્ષેાક ૧૪૮ ૧૪૯ ૩૩. શેષનામમાલા, લેાક ૧૫૧ ૩૪. (૬) જીવાભિગમ ૩, પૃ. ૧૫૩, ૨૮૩ (ખ) જમ્બુદ્દીપપ્રજ્ઞપ્તિ ૨, પૃ. ૧૨૪ (ગ) સરખાવેા-રામાયણ ૧,૨૭, ૧૬ ૩૫. ચિત્ર' જ ! તે વાળા મસ્તિ ધનુરાશ્રિતાઃ । उल्कारूपाश्च गच्छन्तः शरीरे नागमूर्तयः ॥ क्षण बाणा क्षणं दण्डाः क्षण पाशत्वमागता आकरा ह्यस्त्रमेदास्ते यथाचिन्तितमूर्तयः । ૩૬. ઉત્તરાયન ટીકા ૧૮, પૃ. ૨૩૮ -જીવાભિગમટીકા ૩. પૃ. ૨૮૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ પટહ અને ભેરીને નાદ ચાન્દ્રાએમાં વીરતાનો સંચાર કરતા. પેાતાનાં તીક્ષ્ણ ખાણેાથી સૈનિકા શત્રુની ધજાને છિન્ન-ભિન્ન કરી નાખતા. શત્રુના હાથમાં ધજા જાય એટલે યુદ્ધ સમાપ્ત થઈ જતું. ૩૭ માનવ-પ્રવૃત્તિઓ આદિકાલમાં માનવ ઋજુ-જડ હતા. અર્થાત્ ભગવાન ઋષભના સમયના માનવે સરલ પ્રકૃતિના હતા. પરંતુ એમને અર્થોધ બહુ કઠિનાઈથી થતા. વિનીત હોવા છતાં વિવેકની ખામી હતી. મધ્યકાલમાં માનવે ઋજુ–પ્રાજ્ઞ હતા. સરલ હાવાની સાથે તેએ બુદ્ધિમાન પણ હતા. એમના જીવનમાં વિનય અને વિવેક બન્નેને સમ ન્વય હતા. પરંતુ મહાવીર યુગના માનવે વક્ર-જડ' હતા. અર્થાત્ કુતર્ક કરનારા અને વિવેકહીન હતા. જન-જનના મનમાં ધર્મ પ્રતિ નિષ્ઠા પ્રતિદિન આછી થઈ રહી હતી. હિંસા, અસત્ય, લૂંટફાટ, ચારી, માયાચારી, શતા, કામાસક્તિ, ધનાદિ સંગ્રહમાં આસક્તિ, મદ્યમાંસભક્ષણ, પર-દમન, અહંકાર, લાલુપતા આદિ દુર્ગુણો શેતાનની માફક વૃદ્ધિ પામી રહ્યા હતા. આટલું થવા છતાં એવી ઘણી વ્યક્તિ હતી કે જે સદાચારી અને ધર્મપરાયણ હતી. એમના જીવનની પ્રત્યેક ક્ષણમાં, મનના પ્રત્યેક અણુમાં ધાર્મિક ભાવના હતી. ભગવાન મહાવીરે દ્રવ્ય-યજ્ઞની અપેક્ષાએ ભાવ–યજ્ઞ પર, માહ્ય-શુદ્ધિની અપેક્ષાએ અન્તરંગ-શુદ્ધિ પર, દ્રવ્ય-સંયમની અપેક્ષાએ ભાવ-સંયમ પર અધિક મળ આપ્યું. ૧૩૧ ધાર્મિક તેમજ દાર્શનિક સંપ્રદાયે ભગવાન મહાવીરના સમયમાં જે ધાર્મિક અને દાર્શનિક સપ્રદાયામાં ૩૭. (ક) ભગવતી સૂત્ર ૭,૭ સરખાવે. (ખ) કલ્પસૂત્ર ૩,૪૦માં ધજાનુ વર્ણન છે. (ગ) રામાયણ ૩,૩૭,૧૫ સાથે સરખાવેા. (ધ) મહાભારત ૫, ૮૩, ૪૬ સાથે સરખાવે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રચલિત હતા તે અંગેનું વિશુદ્ધ વર્ણન અમે “ભગવાન મહાવીરકાલીન ધર્મ અને ધર્મનાયક એ શીર્ષક નીચે આપી ચૂક્યા છીએ. નિષ્કર્ષ આમ આપણે જોઈ શકીએ છીએ કે એ સમયે જાતિ અને વર્ણના આધાર પર સામાજિક સંગઠન થયેલું હતું. નાત-જાતની બીમારી બહુ મોટી બની ગઈ હતી. શૂદ્રોની સ્થિતિ અત્યંત દયાજનક હતી. સર્વત્ર એને અનાદર થતો હતો. બ્રાહ્મણનું પ્રભુત્વ હતું. તેઓ ધર્મના નામે હિંસાને પ્રેત્સાહન આપતા હતા. તેઓ વેદના વાસ્તવિક અર્થને જાણતા નહતા. ક્ષત્રિય અને વૈ પાસે ઘણું ધન હતું. ક્ષત્રિય પ્રજાનું પાલન કરતા અને ભેગ-વિલાસમાં પણ મગ્ન રહેતા, તેમ છતાં કેટલાક ક્ષત્રિય રાજા જૈન દીક્ષા પણ લેતા હતા. વૈશ્ય માત્ર ભારતમાં જ નહીં કિંતુ વિદેશોમાં પણ વ્યાપાર અર્થે જતા હતા. પરિવારમાં માતા-પિતાનું સ્થાન સર્વોપરી હતું. પરિવારના ભરણ-પોષણની જવાબદારી પિતાની ગણતી. પુત્ર પ્રત્યે સર્વને સ્વાભાવિક રૂનેહ રહેતું હતું. એના વગર ઘર સૂનું સૂનું થઈ જતું. પિતાના મૃત્યુ બાદ તે પરિવારની સાર-સંભાળ રાખતા. એ દીક્ષા લે તે સંજોગોમાં માતા-પિતાને દુઃખ થાય તે સ્વાભાવિક હતું. સ્ત્રીઓની સ્થિતિ પણ ગંભીર હતી. તે ભોગ-વિલાસનું સાધન માનવામાં આવતી. પુરુષ પિતાની ઈચ્છા મુજબ કઠપૂતળીની માફક એને નચાવી શકતે. પરંતુ કેટલીય સ્ત્રીઓ પુરુથી પણ આગળ વધેલી હતી, તેઓ પુરુષને પ્રતિબંધ આપતી હતી. વિવાહની પ્રથા પણ આ સમયે પ્રચલિત હતી. પુત્ર અને પુત્રીઓનાં સગપણ બહુધા પિતા જ નક્કી કરતા. સ્વયંવર અને ગાંધર્વવિવાહની પ્રથા પણ એ સમયે પ્રચલિત હતી. એકથી વધુ લગ્ન પણ કરવામાં આવતાં. કઈ કઈ વખતે વ્યાપાર અર્થે વિદેશ જનાર વ્યક્તિ ત્યાં પણ લગ્ન કરી લેતી. કેટલાક દિવસ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ સુધી ઘરજમાઈ તરીકે પણ રહેતા. વિવાહ-લગ્નના કાઈ ચાક્કસ નિયમ ન હતા પણ સગવડતા અનુસાર લગ્ન કરી લેવામાં આવતાં હતાં. ફાઈનું મૃત્યુ થાય તે એના અગ્નિ–સંસ્કાર કરવાની પ્રથા પ્રચલિત હતી. આજીવિકાને માટે યા યુદ્ધ વગેરે માટે પશુ અને પક્ષીઓનું પાલન કરવામાં આવતું. એમાં હાથી, ઘેાડા, ગાય, બળદ વગેરે મુખ્ય હતા. ભાજનમાં ધી, દૂધ, દહી', મિષ્ટાન્ન, ફળ, અન્ન મુખ્ય હતાં. કેટલાક લેાકેા માંસ અને મદિરાના પણ ઉપયાગ કરતા. ક્ષત્રિય લેાકેા યુદ્ધમાં નિપુણતા ધરાવતા હતા. તેએ ચતુરંગી સૈન્યની સાથે યુદ્ધ કરતા. વિવિધ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રને પણ ઉપયોગ થતા હતા. વૈશ્યાની સાથે સાથે એની પત્નીએ પણ સમુદ્રયાત્રા કરતી હતી. ૧૩૬ રાગાદિના નિવારણ અર્થે ઔષધિએ લેવામાં આવતી તથા શલ્યચિકિત્સા( ઑપરેશન )ના પણ પ્રચાર હતા. સમાજમાં સુખ અને શાંતિ રહે તે માટે શાસન-વ્યવસ્થા હતી. શાસનના અધિકાર ક્ષત્રિચાના હસ્તે હતા. શાસન કરનાર વ્યક્તિ રાજાના નામથી ઓળખાતી. તે દેશની ઉન્નતિ પરત્વે ધ્યાન આપતા. કાઈ કાઈ વખતે અધિકારના નશામાં પાગલ બની તે પેાતાના કર્તવ્યને પણ ભૂલી જતા. સદા શત્રુ તરફથી ભય રહેતા એટલે તે સૈન્યબળ વધારવામાં અને કાષ-વૃદ્ધિ કરવામાં સદા જાગૃત રહેતા હતા. ચાર અને ડાકુઓના પણ ઉપદ્રવ હતા. એમને પકડીને શિક્ષા અપરાધ મુજખ શિક્ષા કરવામાં મૃત્યુદંડ પણ આપવામાં આવતા. અપરાધીને એક પ્રકારની વિશિષ્ટ આવતા, જેથી અન્ય લોકો આવે કરવા માટે ન્યાય-વ્યવસ્થા હતી. આવતી. કાઈ કાઈ અપરાધીને વધસ્થાન પર લઈ જવાના સમયે વેશભૂષા પહેરાવી નગરમાં ફેરવવામાં અપરાધ ન કરે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભગવાન મહાવીર : એક અનુશીલન ના ટ્યકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, ચિત્રકલા આદિ કલાએને સારો વિકાસ થયો હતે. માનવની પ્રવૃત્તિ ત્યાગ–વૈરાગ્ય તરફથી ખસીને ભેગ-વિલાસ પ્રતિ વિશેષ વધી હતી. સંતે એમને સદા ઉપદેશ આપતા રહેતા હતા. અનેક ધાર્મિક-દાર્શનિક સંપ્રદાય તે વખતે પ્રચારમાં હતા. એ બધામાં શ્રમણ અને બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. શ્રમણોના ત્યાગ-વૈરાગ્ય અને ઉગ્ર તપને સર્વત્ર આવકારવામાં આવતાં. રાજા પણ એમના કેપથી ડરતે. ચારે વર્ણના જૈન શ્રમણ હતા પણ ક્ષત્રિય અને બ્રાહ્મણની સંખ્યા અધિક હતી. આ પ્રમાણે ભગવાન મહાવીરના યુગનાં સમાજ અને સંસ્કૃતિનું વર્ણન મળે છે, જેના પર અમે અત્રે અતિ સંક્ષિપ્તમાં ચિન્તન કર્યું છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩. ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્માનાયક • ધાર્મિક પરિસ્થિતિ • ચાર પ્રકારના વાદ • અન્ય મત અને મતનાયક ૦ છ પ્રમુખ શ્રમણ આચાર્ય ૧. પૂર્ણ કાશ્યપ અને એની માન્યતા ૨. મખલિ ગોશાલક અને એની માન્યતા ૩. અજિત કેશકુંબલ અને એની માન્યતા ૪. પ્રમુધ કાત્યાયન અને એના સિદ્ધાંતો ૫. સંજય વેલડ્રિપુત્ર અને એની માન્યતાઓ ૬. નિગ્રંથ જ્ઞાતપુત્રા Page #173 -------------------------------------------------------------------------- ________________ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩. ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક ધાર્મિક પરિસ્થિતિ આજથી લગભગ પચીસ સો વર્ષ પૂર્વેને યુગ ધાર્મિક ઊથલપાથલને યુગ હતું. એ પુગમાં કેવળ પ્રાચીન ધર્મ-પરંપરાઓમાં અનેક કાંતિકારી પુરુષને જન્મ થયે પરંતુ અનેક નવા મતસંપ્રદાયને આવિર્ભાવ પણ થયું. ભારતમાં જ નહીં પરંતુ પ્રાયઃ સંપૂર્ણ એશિયા ખંડમાં પણ એક પ્રકારની ધાર્મિક ઊથલપાથલ આ યુગમાં દષ્ટિગોચર થાય છે. ચીનમાં લાઓસે અને કશિયસે એક નવી ધાર્મિક ચેતના જગાડી હતી, તે ગ્રીસમાં પાઈથાગોરસ, સુકરાત અને પ્લેટેની નવી વિચારધારાએ પૂર્વની ધાર્મિક માન્યતાઓ પર પ્રહારો કર્યા છતાં ઈરાન અને પ્રશિયામાં જરથુસ્ત પણ પોતાની વિચારધારાને આ યુગમાં પ્રચાર કરી રહ્યા હતા. ભારતવર્ષમાં શ્વેતકેતુ, ઉદ્દાલક, યાજ્ઞવાક્ય આદિ ઋષિઓ ઉપનિષદ-અધ્યાત્મવાદને પ્રચાર કરી રહ્યા હતા. ભગવાન પાર્શ્વનું નિર્વાણ થઈ ચૂક્યું હતું. એમની પરંપરાનું પિતૃત્વ કુમાર કેશી શ્રમણ કરી રહ્યા હતા. ભગવાન પાર્શ્વને ધર્મ ભારતવર્ષના વિભિન્ન ભાગોમાં પ્રભાવશાળી હતો. અનેક રાજતંત્ર અને ગણતંત્ર એમના અનુયાયીઓ હતાં. મધ્ય અને પૂર્વીય દેશના વાત્ય ક્ષત્રિમાં એમનો ધર્મ અતિ કપ્રિય થયો હતે. વૈશાલી અને વિદેહ વજYગણુ ભગવાનને પ્રાર્થના પરમ ઉપાસક હતા. ભગવાન મહાવીરનો પરિવારગણ ભગવાન પાર્શ્વનાથને અનુયાયી હતું. ભગવાન પાર્શ્વ પ્રતિ ભગવાન મહાવીર અત્યંત શ્રદ્ધાળુ હોવા છતાં પાર્શ્વનાથની પરંપરામાં જે શિથિલતા પ્રવેશી ગઈ હતી એનું એમણે નિરસન કર્યું. ભગવાન પાસામાયિક ચારિત્રનું Page #175 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન .. પ્રતિપાદન કર્યું છે, એમના સંઘમાં જે જોડાતા તેઓ સમતાની સાધનાનું વ્રત ગ્રહણ કરતા હતા. ભગવાન મહાવીરે જોયું કે ભગવાન પાર્શ્વના શ્રમણો બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અંગે શિથિલ થઈ રહ્યા છે. અને પૂર્વજ્ઞાનને ઉપયોગ ચમત્કાર દનમાં કરી રહ્યા હતા. મખલિપુત્ર ગોશાલકને અષ્ટાંગ નિમિત્તની શિક્ષા પ્રદાન કરનાર શાન, કલંદ, કર્ણિકાર, અદ્રિ, અગ્નિવેશ્યાયન અને ગામાયુપુત્ર અર્જુન એ બધા પાર્શ્વની પરંપરાના હતા. જેઓ સુખદુઃખ, લાભઅલાભ, જીવન અને મૃત્યુના રહસ્યાના પ્રકાંડ પંડિત હતા અને તેએ અષ્ટાંગનિમિત્ત વડે એમની આજીવિકા મેળવતા હતા. ૧૩૮ ઈ.સ પૂર્વેની છઠ્ઠી શતાબ્દીનું ભારત આ પ્રકારની ધાર્મિક હલચલેાનુ કેન્દ્ર હતું. અનેક ધાર્મિક મહાપુરુષો અને દાર્શનિક વિચારકા પૂર્વ ની માન્યતાઓને પ્રસ્તુત કરી રહ્યા હતા, અથવા સત્યનું એક કિરણ પણ જોવા મળે તા પોતાને સત્યના સપૂર્ણ દ્રષ્ટા અને પ્રવક્તા માનાવવાને ઢઢરે પીટવા લાગતા. આ પ્રકારના ધાર્મિક મતવાદોના કાલાહલથી સામાન્ય જનતા દિગ્મૂતાને અનુભવ કરવા લાગ્યા હતા. ભગવાન મહાવીર જેવા સત્યના પરમ દ્રષ્ટા અને અનાગ્રહી ( અનેકાંતવાદ ) મહાપુરુષ તે યુગને અનેકાંતના મેધ આપતા હતા. મત-પક્ષ લઈને ખેંચતાણ કરનારાઓને સત્યમાં અનાગ્રહ( અનેકાંત)ના ઉપદેશ આપતા હતા, તેા પણ તે યુગ ગાડરિયા પ્રવાહમાં ચાલતા હતા. એકાંતવાદની મેલમાલા હતી અને દરેક મતવાદી-સ્વયં સયં પણ સત્તા રહેતા પર્વય ૧ પેાતાના પંથ અને પેાતાની અદ્ધ-માન્યતાઓની પ્રશ'સા કરતા બીજા મત અને પંથની નિંદા કરવામાં મચેલા રહેતા. પાતાને સાચા અને ખીજાને જુઠ્ઠા કહેતા હતા. હું અહી એ બધા મતવાદોની સમીક્ષા નહીં કરું, મારા આશય માત્ર ભગવાન મહાવીરના યુગની ધાર્મિક માન્યતાઓના સંક્ષિપ્તમાં પરિચય આપવાને છે. ભગવાન મહાવીરના યુગમાં જે જુદા જુદા ધર્મ ૧ સૂત્રકૃતાંગ ૧, ૧, ૨, ૨૩, Page #176 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મ નાયક ૧૩૯ અને ધર્મનાયક અલગ અલગ પંથોનું નેતૃત્વ કરી રહ્યા હતા, એનું અત્રે બૌદ્ધ તેમ જ જૈન સાહિત્યના અનુશીલનના આધારે સંક્ષિપ્તમાં વિવરણ પ્રસ્તુત કરવામાં આવે છે. જે બૌદ્ધ-સાહિત્ય અનુસાર તે સમયે ત્રેસઠ શ્રમણ-સંપ્રદાય વિદ્યમાન હતા. જૈન સાહિત્યમાં ત્રણસો સાઠ ધર્મ-મતવાદનો ઉલ્લેખ મળે છે. આ ભેદેપભેદની વિસ્તૃત ચર્ચા છે. સંક્ષિપ્તમાં આ બધા સંપ્રદાયને ચાર વર્ષોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. ભગવાન મહાવીરે એમના સમૂહને ચાર સમવસરણ કહ્યો છે.' ચાર પ્રકારના વાદ આ સમવસરણને આપણે ચાર પ્રકારનો વાદ પણ કહી શકીએ છીએ. આ ચાર પ્રકારના વાદ આ પ્રમાણે છે : (૧) ક્રિયાવાદ, (૨) અક્રિયાવાદ, (૩) વિનયવાદ અને (૪) અજ્ઞાનવાદ. કિયાવાદ કિયાવાદી આત્માની સાથે કિયાનો સમવાય–સંબંધ હોવાનું માને ૨. આખા ભારતમાં એમ તો હજારો મતવાદ અને આચાર્ય એ યુગમાં હતા પરંતુ વૈદિક પરંપરામાં ધર્મનાયકનું વિસ્તૃત અને પ્રમાણિક વર્ણન અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. વધુ અંશે શમણુ-પરંપરા (જૈન અને બૌદ્ધ)ના દાર્શનિકોની ચર્ચા ઉપલબ્ધ સાહિત્યમાં મળે છે. તે પ્રમાણે અહીં મુખ્યત્વે શ્રમણ-પરંપરામાં દાર્શનિકની ચર્ચા પ્રસ્તુત કરી છે. ૩. યાનિ જ તળિયાન ટિટ-સુનિપાત સભિયસુત્ત ૪. સૂત્રકૃતાંગ વૃત્તિ ૧,૧૨ ૫. (ક) સ્થાનાંગ ૪,૪, ૩૪૫ (ખ) ભગવતી ૩૦,૧,૮૨૪. १. किरिय अकिरिय विणियति तइय अन्नणमाह सु च उत्थमेव – સૂત્રકતાંગ ૧.૧૨.૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ભગવાન મહાવીર : એક અનુશીલન છે. એમને સિદ્ધાંત એ છે કે કર્તા વિના પુણ્ય-પાપ આદિ ક્રિયા થતી નથી. તેએ જીવ વગેરે નવ પદાર્થોને એકાન્ત અસ્તિરૂપે માને છે. ક્રિયાવાદના ૧૮૦ ભેદાન્તર છે. અક્રિયાવાદ દશાશ્રુતસ્કંધ( છઠ્ઠી દશા )માં અક્રિયાવાદનું વર્ણન આ પ્રમાણે મળે છેઃ નાસ્તિકવાદી, નાસ્તિકપ્રજ્ઞ, નાસ્તિકદષ્ટિ, નાસમ્યવાદી, નાનિત્યવાદી-ઉચ્છેદવાદી, નાપરાકવાદી-આ બધા અક્રિયાવાદી છે. એમના મત પ્રમાણે ઇહલેાક નથી, પરલેાક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવર્તી નથી, અલદેવ નથી, વાસુદેવ નથી, નરક નથી, નૈરયિક નથી, સુકૃત અને દુષ્કૃતના ફળમાં કાઈ ક્રૂર નથી, સુચીણુ કર્મનું સારું ફળ મળતું નથી, દુીણુ કર્મનું ખરામ ફળ હાતું નથી, કલ્યાણ અને પાપ અફળ છે, પુનર્જન્મ નથી, માક્ષ નથી અર્થાત્ સમસ્ત ક્રિયાએ ફલશૂન્ય છે. સૂત્રકૃતાંગમાં અક્રિયાવાદના કેટલાય મતવાદોનું વર્ણન મળે છે. એમાં અનાત્મવાદ, આત્માના અકર્તી ત્વવાદ, માયાવાદ, વન્ધ્યવાદ અને નિત્યવાદ એ બધાને અક્રિયાવાદી કહેવામાં આવ્યા છે. એમનું મંતવ્ય છે કે પુણ્ય-પાપ વગેરે ક્રિયાએ સ્થિર પદાર્થને લાગે છે, પરંતુ ઉત્પન્ન થતાની સાથે જ વિનાશ થવાને કારણે કાઈ પણ પદાર્થ સ્થિર નથી. ત્યારે એને ક્રિયા કેવી રીતે લાગે ? વસ્તુમાં નિત્ય-અનિત્યના ભેદ જ નથી. એના ૮૪ ભે છે. અજ્ઞાનવાદ અજ્ઞાનવાદનું એવું મંતવ્ય છે કે જ્ઞાન અંગે પરસ્પર ઝઘડા ૭. મૂત્રકૃતાંગ ૧,૧૨,૪-૮ ૮. પ્રવચનસારાદ્ધાર, ઉત્તરાર્ધ ૯૪-૯૫, ૫૨ ૩૪૪-૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મ નાયક ૧૪૧ થાય છે, કેમકે કેઈને પૂર્વજ્ઞાન હેતું નથી. અને અધૂરા જ્ઞાનથી ભિન્ન ભિન્ન મતની ઉત્પત્તિ થાય છે. એટલે જ્ઞાનોપાર્જન વ્યર્થ છે. અજ્ઞાન વડે જ જગતનું કલ્યાણ થાય છે. સૂત્રકૃતાંગ અનુસાર–અજ્ઞાનવાદીઓ તર્ક કરવામાં કુશલ હોવા છતાં અસંબદ્ધ-ભાષી છે, કેમકે તેઓ પિતે જ સંશયથી પર થઈ શકતા નથી. એના ૬૭ ભેદ છે. • વિનયવાદ - વિનયપૂર્વક વ્યવહાર કરનારને વિનયવાદી કહેવામાં આવે છે. તે સર્વત્ર કોઈપણ અપવાદ સિવાય બધા તરફ વિનય બતાવે છે. ચાહે સાધુ મળે, ગૃહસ્થ મળે યા કૂતરે મળે-એ બધા તરફ વિનય બતાવે છે. તે એને સિદ્ધાન્ત હેય છે. એનાં લિંગ અને શાસ્ત્ર જુદાં જુદાં હતાં નથી. તેઓ કેવળ મોક્ષને માને છે. સુર, રાજા, પતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા અને પિતા, આ બધા પ્રત્યે મન, વચન, કાયાથી દેશ અને કાલ અનુસાર ઉચિત દાન આપને વિનય બતાવવું જોઈએ. અને ૩૨ ભેદ છે. ૧૧ આ પ્રમાણે ક્રિયવાદીઓના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીઓના ૪૮ ભેદ, વૈનચિકેના ૩૨ ભેદ, અને અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદ મળે છે. બધા મળીને કુલ ૩૬૩ ભેદ મળે છે. ૧૨ તત્વાર્થરાજવાતિકમાં અકલંકદેવે આ વાદ(સંપ્રદાય)ના આચાર્યોના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. ૯. સૂત્રકૃતાંગ ૧.૧૨.૨ ૧૦. પ્રવચનસારોદ્ધાર સટીક પૃ. ૩૪૪ ૧૧. પ્રવચનસારોદ્ધાર, સટીક ઉત્તરાદ્ધ પત્ર ૩૪૪ १२ तत्र तावच्छतमशीतं क्रियावादिनां अक्रियावा दिनञ्च चतुरशीति संख्याः अज्ञानिकाः સતષવિદ્યા: વૈવિવાહિનો દ્વાર્નિંરાતા gવં ત્રિષદવરાતત્રયમ્ –ઉત્તરાધ્યયન બૃહત વૃત્તિ, પત્ર ૪૪૪ WWW.jainelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન કૌલ, કાંઠેવિદ્ધ, કૌશિક, હરિ, મન્નુમાન, કપિલ, રેમશ, હારિત, અશ્વ, મુંડ, આશ્વલાયન વગેરે ૧૮૦ ક્રિયાવાદના આચા તથા એમના અભિમત છે. ૧૪૨ મરીચિકુમાર, ઉલૂક, કપિલ, ગાર્શ્વ, વ્યાઘ્રભૂતિ વાદ્ભલિ, માડર, મૌદ્ગલ્યાયન વગેરે ૮૪ અક્રિયાવાદના આચાર્યો તથા એમના અભિમત છે. સાકલ્પ, વાકલ,કુથુમિ, સાત્યમુગ્રિ, ચારાયણ, કાર્ડ, માધ્યન્દિની, મૌદ, વૈપ્પલાદ, આદરાયણ, સ્વિષ્ટિકૃત, ઐતિકાયન, વસુ, જૈમિનિ વગેરે ૬૭ અજ્ઞાનવાદના આચાર્ચો તથા તેમના અભિમત છે. વશિષ્ઠ, પારાશર, જતુકણું, વાલ્મીકિ, રામહર્ષિણી, સત્યદત્ત, વ્યાસ, એલાપુત્ર, ઔપમન્યવ, ઇન્દ્રદત્ત, અયસ્કૂલ આદિ ૩૨ વિનયવાદના આચાર્યા તથા એમના અભિમત છે. ૧૩ 1 આ સંસારમાં ભિન્ન-ભિન્ન રુચિવાળા મનુષ્યા છે.— મુજે મુન્દ્રે તિમિર્માંના કેટલાય માણુસા ક્રિયાવાદમાં વિશ્વાસ ધરાવે છે, તે કેટલાક અક્રિયાવાદમાં વિશ્વાસ રાખે છે. ૧૪ વાસ્તવમાં ક્રિયાવાદ જ સાચા પુરુષાર્થવાદ છે. ક્રિયાનું જીવનમાં મહત્ત્વ છે એટલે આગમમાં કહ્યું છે— તે ધીર પુરુષ છે જે ક્રિયાવાદમાં રુચિ રાખે છે, અને અક્રિયાવાદને ત્યાગ કરે છે. ૧૫ જૈન-દન ક્રિયાવાદી છે, પરંતુ એકાન્ત-દૃષ્ટિથી નથી, એટલે એ સમ્યક ક્રિયાવાદ છે. જેને આત્મા વગેરે તત્ત્વામાં વિશ્વાસ હાય, તે જ ક્રિયાવાદ(અસ્તિત્વવાદ)નું નિરૂપણ કરી શકે છે, ૧૬ ૧૩. તત્ત્વાર્થરાજ્ઞવાતિ ૮, પૃ. ૫૬૨ ૧૪ સૂત્રતા। ૧,૧૦,૧૭. ૧૫. ઉત્તરાધ્યયન ૧૮,૩૩ ૧૬. સૂત્રકૃતાંગ ૧,૧૦,૧૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મ નાયક ૧૪૩ અન્ય મત અને મતનાયક આચારાંગમાં ચાર વાદેને ઉલ્લેખ જુદી રીતે પ્રાપ્ત થાય છે ? आयावादी, लोयावादी, कम्मावादी, किरियावादी.१७ સભાગ્ય નિશીથર્ણિમાં ૧૮ આ સમયનાં દર્શન અને દાર્શનિકને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે? ૧. આજીવક, ૨. ઈસરમત, ૩. ઉલૂક, ૪. કપિલમત, ૫. કવિલ, ૬. કાવાલ, ૭. કાવાલિય, ૮. ચરગ, ૯. સચ્ચનિય, ૧૦. પરિશ્વાયગ, ૧૧. પડદંગ, ૧૨. બેડિત, ૧૩. ભિક્ષુગ, ૧૪. ભિખૂ, ૧૫. રત્તપડ, ૧૬. વેદ, ૧૭. સક, ૧૮. સરખ, ૧૯. સતિવાદી, ૨૦ સેયવડ, ૨૧. સેયભિખૂ, ૨૨. શાકમત અને ૨૩ હદુસરખ. બૌદ્ધ સાહિત્યમાં પણ સંક્ષિપ્તમાં છ શ્રમણ સંપ્રદાયને ઉલેખ મળે છે. તેમાં આ પ્રમાણે વાદોનો ઉલ્લેખ છે : ૧. અકિયાવાદ ૨. નિયતિવાદ ૩. ઉચ્છેદવાદ, ૪. અ ન્યવાદ ૫. ચાતુર્યામ સંવરવાદ અને ૬. વિક્ષેપવાદ છ પ્રમુખ શ્રમણ આચાર્ય અને એના આચાર્ય ક્રમશઃ આ પ્રમાણે છે : ૧. પૂર્ણ કાશ્યપ, ૨. મકખલિ–ગોશાલક, ૩. અજિતકેશકંબલિ, ૪. પyધકાત્યાયન, ૫. નિર્ચન્થ જ્ઞાતપુત્ર અને ૬. સંજય વેલટિકપુત્ર. ૧૯ દીઘનિકાયના સામજફલસુતમાં આ છ ધર્માનાયકેની માન્યતાએનું વિવરણ મળે છે. ૧૭. આચારાંગ સટીક, મૃ. ૧. અ. ૧. ઉદ્દે. ૧. પત્ર ૨૦ ૧૮ નિશીથસૂત્ર સભાખ્ય, ચૂર્ણિ ભાગ-૧, પૃ. ૧૫ ૧૯. દીઘનિકાય ૨, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પૂર્ણ કાશ્યપ અને એની માન્યતા અનુભવની પૂર્ણતા હોવાને કારણે લેક એને પૂર્ણ કહેતા હતા. બ્રાહ્મણ જાતિના હોવાને કારણે કાશ્યપ પણ કહેવાતા. તેઓ નગ્ન રહેતા હતા. એમના એંસી હજાર અનુયાયીઓ હતા. બૌદ્ધ સાહિત્યમાં એક કિવદંતી છે એ પ્રમાણે પૂર્ણ કાશ્યપ એક ગૃહસ્થના પુત્ર હતા. એક દિવસે એના સ્વામીએ એમને દ્વારપાલનું કાર્ય સેપ્યું. એમણે એને પિતાનું ઘર અપમાન સમાન ગયું. તેઓ વિરત બની જંગલમાં ચાલ્યા ગયા. માર્ગમાં ચેરેએ એમનાં વસ્ત્રો લૂંટી લીધાં. ત્યારથી તેઓ નગ્ન જ રહેવા લાગ્યા. એક વાર તેઓ એક ગામમાં ગયા, ત્યારે લોકોએ એમને નગ્ન જોઈ પહેરવાનું વસ્ત્ર આપ્યાં. પરંતુ એમણે કહ્યું: “વસ્ત્રનું પ્રયોજન લજજા–નિવારણ છે અને લજજાનું મૂળ પાપમય પ્રવૃત્તિ છે. હું તો પાપમય પ્રવૃત્તિથી દૂર છું એટલે મારે વસ્ત્રની શું આવશ્યકતા છે?' એમ કહીને એમણે વચ્ચે પાછાં આપી દીધાં. આ પ્રકારની એમની નિઃસ્પૃહતા અને અસંગતા જોઈને લોકે એમના અનુયાયી બનવા લાગ્યા. ૨૦ ધમ્મપદ અઠકથા'માં એમના મૃત્યુ અંગે એક અસ્વાભાવિક અને ખૂબ વિચિત્ર પ્રસંગ જોવા મળે છે. આ કથામાં બતાવવામાં આવ્યું કે પૂર્ણ કાશ્યપ કેઈ શ્રીમન્તને ત્યાં દાસ હતા. ૨૧ જન્મથી એમને સમે કમ હતો. એટલે એમનું નામ પૂરું પડ્યું. આ ઉલ્લેખ સંગત લાગતું નથી; કેમકે જે જાતિના કાશ્યપ હતા, તે જન્મથી દાસ કેવી રીતે હોય? બીજી વાત એ કથામાં અન્ય નિર્ચને ઉપહાસ કરવામાં આવ્યું છે, તે પણ સાંપ્રદાયિક ભાવથી પૂર્ણ લાગે છે. ૨૦. (ક) બૌદ્ધ પર્વ (મરાઠી) પ્ર. ૧૦ પૃ. ૧૨૭ (ખ) ભગવતી સૂત્ર-૫. બેચરદાસ દેશી દ્વારા સંપા. જિ. ખં, પૃ. ૫૬ ૨૧ GF.G.P. Malalasekera Dictionary of Pali proper names--Luzac and Co. London, 1960 Vol 11. P. 242n. Page #182 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક ૧૫ પૂર્ણકાશ્યપ અકિયાવાદના સમર્થક હતા. એમનું મંતવ્ય હતું કે–જે કઈ કરે કે કરાવે, કાપે કે કપાવે, કષ્ટ આપે કે અપાવે, શેક કરે કે કરાવે, કંઈને કંઈક દુઃખ હોય કે કોઈ આપે, ડર લાગે કે ડરાવે, પ્રાણીઓને મારી નાંખે, ચેરી કરે, ઘરમાં ખાતર પાડે, છાપે મારે, એક જ મકાન પર હુમલો કરે, લૂંટફાટ કરે, પરદારાગમન કરે કે અસત્ય બોલે તે પણ એને પાપ લાગતું નથી. તીક્ષણ ધારવાળા ચક્ર વડે કાપીને જે કઈ સંસારના પશુઓના માંસને મેટો ઢગલે ખડો કરી દે તો પણ એને બિલકુલ પાપ લાગતું નથી, એમાં કઈ દેષ નથી. ગંગા નદીના દક્ષિણ કિનારા પર જઈ જે કઈ મારપીટ કરે, કાપે યા કપાવે, કષ્ટ આપે કે અપાવે તે પણ એમાં બિલકુલ પાપ નથી. ગંગા નદીના ઉત્તર કિનારા પર જઈ જે કઈ અનેક પ્રકારે દાન કરે ત્યા કરાવે, યજ્ઞ કરે કે કરાવે, તે પણ એમાંથી કઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી. દાન, ધર્મ, સંયમ અને સત્ય બોલવાથી પુણ્યની પ્રાપ્તિ થતી નથી. ૨૨ ભગવતી(૩,૨)માં પૂર્ણ તાપસનું વિસ્તૃત વર્ણન મળે છે. તે મહાવીરના સમકાલીન હતા, પણ પૂર્ણ કાશ્યપ અને તે જુદા છે. મખલિ ગોશાલક અને એમની માન્યતા ગોશાલક અંગે આગળ પર બીજા ખંડમાં ભગવાન મહાવીરના સાધના કાલમાં એમના આગમન પ્રસંગ પર વિસ્તારથી એમને પરિચય આપવામાં આવ્યું છે. એમનું મંતવ્ય એવું હતું કે પ્રાણીના અપવિત્ર થવામાં ન તો કઈ હેતુ છે કે ન તે કોઈ કારણ વિના હેતુ અને વિના કારણે પ્રાણુઓ અપવિત્ર બને છે. પ્રાણીની શુદ્ધિ માટે પણ કોઈ હેતુ નથી, કોઈ પણ કારણ નથી. વિના હેતુ અને વિના કારણે પ્રાણું શુદ્ધ બને છે. ખુદ પોતાની શક્તિ કે બીજાની શક્તિથી કંઈ પણ ૨૨ (ક) ભારતીય સંસ્કૃતિ અને અહિંસા પૃ. ૪૫-૪૬ (ખ) ભગવાન બુદ્ધ પૃ. ૧૮૧ ૧૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભગવાન મહાવીર : એક અનુશીલન થતું નથી. બલ, વીર્ય, પુરુષાર્થ યા પરાકમ–એ બધું કાંઈ જ નથી. સર્વ પ્રાણુઓ બળહીન અને નિવીર્ય છે.તેઓ નિયતિ (ભાગ્ય), સંગતિ અને સ્વભાવ દ્વારા પરિણત–રૂપાંતરિત થાય છે. અક્કલમંદ અને મૂર્ખ એ સર્વનાં દુઃખને નાશ ૮૦લાખ મહાકના ફેરા ફર્યા પછી જ થાય છે. આ મત સંસારશુદ્ધિ–વાદ કે નિયતિવાદ નામથી પ્રચલિત હતા. ૨૩ અજિત કેશકુંબલ અને એની માન્યતા તેઓ કેશમાંથી બનાવેલે કામળો પહેરી રાખતા હતા, એટલે તેઓ “કેશકુંબલી' નામથી પ્રખ્યાત હતા. શ્રી એફ. એલ. વુડવાડને એ મત છે કે આ કંબલ (કામળો) મનુષ્યના વાળમાંથી બનાવવામાં આવતું હતે. ૨૪ એમની વિચારધારા લોકાયતિક દર્શન જેવી જ હતી. કેટલાક વિદ્વાનોનો એ મત છે કે નાસ્તિક દર્શનના આદિપ્રવર્તક ભારતમાં જ થઈ ગયા હતા. એમ લાગે છે કે બૃહસ્પતિએ એમના જ વિચારને પલ્લવિત તેમજ વિકસિત કર્યા છે. ૨૫ અજિત કેશકંબલ ઉછેરવાદી હતા. એમનું મંતવ્ય આવું હતું? દાન, યજ્ઞ, હોમમાં કઈ તથ્ય નથી. શ્રેષ્ઠ અને કનિષ્ઠ કર્મોનું કઈ ફળ કે પરિણામ હોતું નથી. ઈહલોક, પરલોક, માતા-પિતા અથવા ઔપયાતિક (દેવતા-નરકવાસી) પ્રાણ જેવું કંઈ નથી. ઈહલેક અને પરલેક અગે સારું જ્ઞાન પ્રાપ્ત કરી તે બીજાને આપનાર દાર્શનિક અને એગ્ય માર્ગ પર ચાલનાર શ્રમણ બ્રાહ્મણ આ સંસારમાં નથી. ૨૩ (ક) ભારતીય સંસ્કૃતિ ઔર અહિંસા પૃ. ૪૫–૪૬ (ખ) ભગવાન બુદ્ધ ૧૮૧- ૧૮૩ 28 The book of the Gradual savings, Vol. 1. Tr. by F.L. Woodward, P. 265 n. ૨૫ (ક) ભગવાન બુદ્ધ ૧૮૨ (ખ) ભારતીય સંસ્કૃતિ ઔર અહિંસા Page #184 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધનાયક ૧૪૭ મનુષ્ય ચાર ભૂતાને અનેલે છે. જ્યારે તે મરે છે, ત્યારે એની અંદર રહેલી પૃથ્વી-ધાતુ પૃથ્વીમાં, આપ(જલ)-ધાતુ જલમાં તેજ-ધાતુ તેજમાં અને વાયુ-ધાતુ વાયુમાં જઈ ને મળી જાય છે તથા ઇન્દ્રિયા આકાશમાં ચાલી જાય છે. મૃત વ્યક્તિને અર્થી પર મૂકીને ચાર પુરુષા સ્મશાનમાં લઈ જાય છે. એના ગુણુ-અવગુણની ચર્ચા થાય છે. એનાં હાડકાં શ્વેત થઈ જાય છે. અને આપવામાં આવતી આહુતિએ ભસ્મરૂપ બની જાય છે. દાનના ઝઘડા મૂખ લાકોએ ઊભા કરેલા છે. જે કાઈ આસ્તિકવાદ ખતાવે છે એની એ વાત ખિલકુલ જુઠ્ઠી અને વૃથા અકવાદ રૂપ છે. શરીરના ભેદ મેળવવા પાછળ વિદ્વાનેા અને મૂર્ખાઓના ઉચ્છેદ થાય છે. તેઓ નષ્ટ થાય છે. મૃત્યુ પછી એનું કાંઈ પણ ખાકી રહેતું નથી.૨૬ પધ કાત્યાયન અને એમના સિદ્ધાંત તેઓ ઠંડા પાણીના ઉપયોગ કરતા નહીં, ઉષ્ણુ જળને જ ગ્રાહ્ય માનતા હતા. કકુદ્ધ વૃક્ષ નીચે એમના જન્મ થયા હતા, એટલે તેએ પધ કહેવાતા હતા.ર૭ બૌદ્ધ ટીકાકારાએ તેએ પધ ગેાત્રી હતા તે કારણે એમને પશુ માન્યા છે.૨૮ આચાર્ય બુદ્ધઘેષે લખ્યું છે. ધ એ એમનું વ્યક્તિગત નામ હતું અને કાત્યાયન એમના ગોત્રનું નામ હતું.ર૯ ડૅા. ફીયર એમને કકુધ કહેવાનું સૂચન કરે છે.૩૦ પ્રશ્નોપનિષદ્(૧-૧)માં એમને ઋષિ પિપ્પલાદના સમકાલીન બ્રાહ્મણુ ગણવામાં આવ્યા છે. એમાં એમનું નામ કમન્ધી કાત્યાયન છે. પરંતુ ૨૬ ધમ્મપદ અšકથા ૧,૧૪૪. ૨૭ હિન્દુ સભ્યતા પૃ. ૨૧૬ ૨૮ The book of the Hindred savings, part, I P. 94. ૨૯ (ક) ધમ્મપદ અટ્યકથા ૧-૧૪૪ (ખ) સંયુક્ત નિશ્ચાય અટ્ટુટ્યકથા ૧-૧૦૨ ૩૦ The book of the Hindred savings - Part I, P. 94. Bug Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એ યાદ રાખવું જોઈએ કે કબધી–પકુધ એ બન્ને શબ્દ શારીરિકવિકૃતિ-કૂબડાપણાના વાચક છે. ૩૧ તેઓ અ ત્યવાદી હતા. એમનું મંતવ્ય આ પ્રમાણે હતું : સાત પદાર્થ કોઈના કરેલા, કરાવેલા, બનાવ્યા કે બનાવરાવેલા નથી તે તે વધ્ય, કૂટસ્થ અને નગરદ્વારના સ્થંભની જેમ અચલ છે. તે હાલતા નથી કે બદલાતા નથી. તેઓ એકબીજાને સતાવતા નથી, એકબીજાને સુખ-દુઃખ ઉત્પન્ન કરવામાં તેઓ અસમર્થ છે. તે આ પ્રમાણે છે:-પૃથ્વી, અપ, તેજ, વાયુ, સુખ, દુઃખ અને જીવ. તેઓને મારનાર, મરાવનાર, સાંભળનાર, સંભળાવનાર, જાણનાર અથવા એમનું વર્ણન કરનાર કોઈ નથી. જે કોઈ કોઈનું માથું તીણ શસ્ત્ર વડે કાપી નાખે છે તે એને પ્રાણ લેતા નથી. અત્રે એટલું સમજવું જોઈએ કે સાત પદાર્થોની વચમાં જે અવકાશ છે એમાં શસ્ત્ર ઘૂસી ગયું છે. ૨ સંજય વેલદ્ધિપુત્ર અને એમની માન્યતાઓ એમના જીવન અંગેની પ્રામાણિક સામગ્રીને અભાવ છે. એમનું સંજય વેલદ્રિપુત્ર નામ ગોશાલના મખલીપુત્ર જેવું લાગે છે. એ યુગમાં માતા-પિતાના નામ સાથે સંબંધિત એવું પુત્રનું નામ પણ રહેતું. જેમકે મૃગાપુત્ર, થાવસ્થા પુત્ર.૩૪ આચાર્ય બુદ્ધષે એમને વેલદુના પુત્ર માન્યા છે. કેટલાય વિદ્વાનોનું એ અનુમાન છે કે સારિપુત્ર અને મેડ્યુલ્યાયન પૂર્વે જે આચાર્ય પરિવ્રાજક હતા, તે સંજય વેલપુિત્ર.૩૫ પરંતુ આ અનુમાન સત્ય જણાતું નથી, કેમકે જે આ પ્રમાણે હેત તે બૌદ્ધ સાહિત્યમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ હોત. સંજય પરિ૩૧ Barua, Pre-Buddhistic Indian philosophy P. 281. ૩૨ (ક) ભગવાન બુદ્ધ ૧૮૧-૧૮૨ (ખ) ભારતીય સંસ્કૃતિ ઔર અહિંસા ૩૩ ઉત્તરાધ્યયન અ ૧૭ ૩૪ જ્ઞાતૃધર્મકથા ૫ અ. ૫ ૩૫ મહાવીર સ્વામીને સંયમધમં, ગોપાલદાસ પટેલ પૂ. ૩૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક ૧૪૯ ત્રાજકમાં પરિવાક શબ્દ આવ્યું છે, જે વૈદિક સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. એટલે સંજય પરિવ્રાજકથી સંજય વેલડ્રિપુત્ર જુદી વ્યક્તિ હેવી જોઈએ. ડે. કામતા પ્રસાદ જેને સંજય વેલદિને સારિપુત્રના ગુરુ અને જૈન શ્રમણ માન્યા છે. પરંતુ અન્ય વિદ્વાને આની સાથે સહમત થતા નથી.૩૭ સંજયના વિક્ષેપવાદમાં લોકો સ્વાદુવાદનું પ્રાગરૂપ જુએ છે. ધર્માનન્દ કીશાખીના વિચાર પ્રમાણે વિક્ષેપવાદનું વિકસિત સ્વરૂપ તે સ્વાદુવાદ છે, પણ આ માન્યતા સ્વાવાદ અંગેના ખોટા ખ્યાલને કારણે ઊભી થઈ છે. વાસ્તવમાં સ્વાદુવાદ અને વિક્ષેપવાદમાં બહુ ફેર છે. સંજય વેલટ્રિપુત્ર વિક્ષેપવાદી હતા. એમનું મંતવ્ય આ પ્રમાણે હતું. જે કઈ મને પૂછે કે શું પરક છે? અને જે મને એવું લાગે કે પરલોક છે તે હું કહીશ, હા. પરંતુ મને એવું લાગતું નથી. મને એવું પણ લાગતું નથી કે પરલોક નથી. ઔપપાતિક પ્રાણું છે કે નહીં, સારા-ખરાબ કર્મનું ફળ મળે છે કે નહીં, તથાગત મૃત્યુ પછી રહે છે કે નહીં, એમાંની કેઈ બાબત અંગે મારી કોઈ નિશ્ચિત. ધારણું નથી. ૩૯ નિગ્રંથ જ્ઞાતપુત્ર બૌદ્ધ સાહિત્યમાં નિગ્રંથ જ્ઞાતપુત્રનું નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે, યદ્યપિ તે સર્વથા સત્ય નથી, પરંતુ લાગે છે કે કોઈ સાંભળેલી ધારણા જ ત્યાં અંકિત થયેલી છે. તે વર્ણન આ પ્રમાણે છે : ૩૬ ભગવાન મહાવીર ઔર મહાત્મા બુદ્ધ, પૃ. ૨૨–૨૪ ૩૭ આગમ ઔર ત્રિપિટક એક અનુશીલન નં. ૧. પૃ. ૧૮ ૩૮ ભગવાન બુદ્ધ, ધર્માનન્દ કમાખી પૃ. ૧૮૭ ૩૯ ભગવાન બુદ્ધ, પૃ. ૧૮૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન નિગ્રંથ જ્ઞાતપુત્ર (મહાવીર) ચાતુર્યામ સંવરવાદી હતા. એમના ચાર સંવર હતા : ૧૫૦ (૧) નિગ્રંથ જલના વ્યવહારનું વારણ કરે છે, જેથી જલના જીવ ન મરે. (૨) નિગ્રંથ સર્વ પાપાનું વારણ કરે છે. (૩) નિગ્રંથ સર્વાં પાપાનું વારણ કરવાથી તપાપ થઈ જાય છે. (૪) નિગ્રંથ સર્વ પાપોનું વારણ કરવામાં સદા પ્રવૃત્ત રહે છે. આ પ્રમાણે નિગ્રંથ ચાર સંવામાં સંવૃત્ત રહે છે. એટલા માટે તે નિગ્રંથ ગતાત્મા (અનિચ્છુક), યતાત્મા (સ'યમી) અને સ્થિતામા કહેવાય છે. ૪. આ પ્રમાણે તથાગત બુદ્ધના સમયમાં છ ધમ નાયકની ઉપયુ ક્ત માન્યતાએ બૌદ્ધસાહિત્યમાં અંકિત થયેલી છે. એ વાત ખરી છે કે આ માન્યતાએ સર્વાશે પ્રામાણિકપણે આપવામાં આવી નથી. બૌદ્ધ સાહિત્યકારાએ માન્યતાઓનુ નિરૂપણ કરવામાં તટસ્થતા રાખી નથી; ઉદાહરણ તરીકે નિગ્રંથ જ્ઞાતપુત્ર અંગે જે લખવામાં આવ્યું છે, તે સાચી વસ્તુની જાણકારીના અભાવમાં લખવામાં આવ્યુ છે અથવા એમાં સાતપુત્રને ન્યૂન અતાવીને બુદ્ધને શ્રેષ્ઠ દેખાડવાની વૃત્તિ છુપાયેલી છે. એ પ્રમાણે અન્ય ધર્મ નાયકાની ખાખતમાં થયેલુ હાય એવી સંભાવના છે, તેાપણ જિન ધર્મ અને ધર્માંનાયકાની જે પરપરાએ લુપ્ત થઈ ગઈ છે, એમના વિચારેાની અસ્પષ્ટ ઝાંખી આ વર્ણનમાં દેખાય છે; એટલે એ સંદર્ભોમાં આ પ્રકરણ અહુ ઉપયાગી છે. મહાવીર અને બુદ્ધના વ્યક્તિગત પ્રભાવ અને ધર્મ પ્રચારના કારણે તે સમયે પેાતાની સામાજિક જવાબદારી છેડી હજારો નવ યુવાન અને યુવતીએ શ્રમણ અને શ્રમણી થવા લાગ્યા. કેટલાક અન્ય ધર્મી સાધુ-સાધ્વીએએ પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યાં. આ કારણે કુટુંબ ૪૦ દીધનિકાય ( હિન્દી અનુવાદ), પૃ. ૨૧ને સાર. Page #188 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધમનાયક વ્યવસ્થા અને વર્ણાશ્રમ વ્યવસ્થા શિથિલ થવા લાગી, પરિણામે કુટુંબ વ્યવસ્થા અને વર્ણાશ્રમ વ્યવસ્થા પર આધારિત એવા વૈદિક સમાજમાં એક પ્રકારને સક્ષેાભ ઉત્પન્ન થયા. આ પ્રવૃત્તિને રોકવા તે સમયે વૈદિક પરંપરામાં એક પ્રતિક્રિયા થઈ, જે અંગેના ઉલ્લેખ આપણને એમનાં ધર્મ શાસ્ત્રા અને મહાકાળ્યા-રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે. આ રીતના સંન્યાસગ્રહણને રાકવા અને વર્ણાશ્રમને દેઢ કરવાનું પ્રયાજન મનુસ્મૃતિમાં સ્પષ્ટપણે જોવા મળે છે. એમાં વર્ણ અને આશ્રમની ઉપચાગિતા અને એનાં કબ્સેની મર્યાદા પુનઃ વિસ્તારથી સ્પષ્ટ કરવામાં આવી છે. અને એના પરિપાલન પર ભાર મૂકવામાં આવ્યે છે.૪૧ વળી શ્રમણપ્રવૃત્તિ અટકાવવા માટે એ નિયમ ઘડવામાં આવ્યે કે બ્રહ્મચય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમેાનું પાલન ક્રમશઃ કરવું જોઈ એ. અભ્યાસ પૂર્ણ કર્યો પછી ગૃહસ્થ ધમ અંગીકાર કરવાને બદલે સંન્યાસ ગ્રહણ કરવાના વલણને અસામાજિક લેખવામાં આવ્યું. બુદ્ધની વૈદિક પરંપરાની ટીકાનું મુખ્ય લક્ષ્ય બ્રાહ્મણા અન્યા હતા, કે જેઓને એ પરંપરામાં બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતુ. પણ તે સાથે એમને ઊચી જીવનપ્રલાણીના આદેશ આપવામાં આવ્યે. તે અંગે તેઓ શિથિલ બન્યા હતા. બ્રાહ્મણેાની જેમ ક્ષત્રિયા અને વૈશ્ર્ચા પણ પેાતાના કર્તવ્યપાલન અને આચારમાં શિથિલ બન્યા હતા. એટલે જ વૈદિક પરંપરામાં રાજધ’ના શીક નીચે ક્ષત્રિયાને એમની રાજ્ય, પ્રજા, ઈશ્વર અને બ્રાહ્મણ પ્રત્યેની ફરજ અંગે અને વર્ણાશ્રમ ધર્મોનું ક્રમશઃ પાલન થાય તે જોવાની જવાખદારી અંગે સભાન થવાને જોવા મળે છે. મહાભારતમાં પ્રકરણા પર છે કે જેમાં યુધિષ્ઠિરને ન્યાય સ્થાપન અર્થે ૪૧ મનુસ્મૃતિ અધ્યાય ૨,૪, ૧૫૧ આદેશ આપતું નિરૂપણ પ્રકરણેામાં એ જોવા મળે એ ધર્મયુદ્ધ જીત્યા પછી Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧પર ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સંન્યાસગ્રહણ કરવાન-પરિત્યાગ કરવાનો આદેશ આપવામાં આવ્યું છે. આના ઉદાહરણમાં રામાયણમાં આવતા રાજત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરવા તત્પર થયેલા જનક વિદેહી અને તેમને તેમ ન કરવાનું સમજાવતાં એમની પત્ની વચ્ચે સંવાદ ટાંકવામાં આવ્યું છે. [ આ શ્રમણ અને બ્રાહ્મણે વચ્ચેના સંઘર્ષ અંગે જુએ-પદ્મનાભ એસ. જૈનીને શ્રમણન્સઃ ધેર કેન્ફિલકટ વીથ બ્રાદ્વૈનીકલ સોસાયટી નામને લેખ.]૨ ભગવાન મહાવીર નિગ્રંથ જ્ઞાન પુત્ર અંગેની પ્રામાણિક જાણકારી માટે આ પુસ્તકને બીજો ખંડ તથા આ લેખકના “મહાવીર તવદર્શન” અને “જૈન દર્શન : સ્વરૂપ અને વિશ્લેષણ” નામનાં પુસ્તકો વાંચવાનું સૂચન કરવામાં આવે છે. x Sramanas : Their conflict with Bramanical society; Chapters in Indian civilization, Ed. Joseph W. Elder, Wisconsin, 1967. P. 41-81. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૪. ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર • આગમ સાહિત્ય • નિયુક્તિ સાહિત્ય • ભાષ્ય સાહિત્ય • ચૂર્ણિ સાહિત્ય • પ્રાકૃત સાહિત્ય ૦ સંસ્કૃત સાહિત્ય • અપભ્રંશ સાહિત્ય ૭ રાજસ્થાની સાહિત્ય • આધુનિક સાહિત્ય ♦ બૌદ્ધ સાહિત્ય Page #191 -------------------------------------------------------------------------- ________________ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૪. ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર પ્રાચીન ઈતિહાસ અંગે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મુખ્યત્વે ત્રણ સાધન છે. સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય અને અભિલેખ (શિલાલેખ). શિલ્પ–સ્થાપત્ય અને અભિલેખે દ્વારા પ્રાચીન ઈતિહાસ જાણું શકાય છે, પરંતુ તે માત્ર પ્રતીક રૂપમાં જાણી શકાય છે. ઈતિહાસનું સર્વાગી તેમજ વિસ્તૃત જ્ઞાન આ સાધન વડે પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે સાહિત્ય જ એવું સાધન છે કે જે પ્રાચીન ઇતિહાસને સ્પષ્ટ રૂપમાં આપણી સમક્ષ રજૂ કરી દે છે. યદ્યપિ પ્રાચીન સાહિત્યમાં જેટલું, જેવું વર્ણન અપેક્ષિત છે, એટલું પ્રાપ્ત થતું નથી. કેઈક જગ્યાએ કેટલુંક અછડતા રૂપમાં, તો કેઈક જગ્યાએ અતિશક્તિ રૂપમાં, કોઈક જગ્યાએ ઉપમા તેમજ અલંકારથી યથાર્થ દબાઈ ગયે હોય એવા રૂપમાં અને કઈ જગ્યાએ યથાર્થ અતિ સ્પષ્ટ રૂપમાં મળે છે. એ પરિસ્થિતિમાં સાહિત્ય પણ સાચી વસ્તુસ્થિતિ અંગે સારો પરિચય આપવામાં કેટલું સમર્થ નીવડે છે તે પણ એક ચિંત્ય પ્રશ્ન છે. ભગવાન મહાવીરને જીવન–વૃત્તાન્ત પ્રાચીન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે, પણ એ કહેવું મુશ્કેલ છે કે એમના જીવનને પૂર્ણ વૃત્તાન્ત આ જ સાહિત્યમાં સુરક્ષિત છે? એમના જીવનની ઘણી બધી ઘટનાઓ અને અનેક વિરલ પ્રસંગ સાચે જ સાહિત્યમાં અંકિત કરવામાં આવ્યા હોય તે પણ સુદીર્ઘ કાલપ્રવાહમાં તે વિલુપ્તપ્રાયઃ બની ગયાં છે. બૌદ્ધ-પરંપરાના સાહિત્યમાં એને કંઈક વિકૃત પણ કરવામાં આવ્યા છે તો પણ મહાવીરના જીવન–વૃત્તાન્ત અંગે સારા પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ થાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભગવાન મહાવીર : એક અનુશીલન આ જૈન સાહિત્યના પરંપરાની દષ્ટિથી બે વિભાગ પાડી શકીએ. વેતાંબર પરંપરાનું સાહિત્ય અને દિગંબર-પરંપરાનું સાહિત્ય. અત્રે અમે પ્રાચીન સાહિત્યથી આરંભી આધુનિક સાહિત્ય પર્યત એક વિહંગાવલોકન કરી ભગવાન મહાવીરની જીવનગાથાનું સાહિત્યગત મૂલ્યાંકન પ્રસ્તુત કરીએ છીએ. એમાં વાચકને બે રીતે લાભ થશે. એક તો ભગવાન મહાવીરની જીવનકથાનું સૂત્ર કયા પ્રકારે કમશઃ વિકસિત અને વિસ્તૃત થતું ગયું, અનેક રેચક ઘટનાએ કેવી રીતે એમાં સંકળાતી ગઈ યા ઉભાવિત થતી રહી, એને સ્પષ્ટ ખ્યાલ આવશે. બીજું એ કે ભગવાન મહાવીરના જીવન અંગે આજ સુધી કેટલું વિપુલ સાહિત્ય લખાયેલું છે અને પરિચય અને એક સમીક્ષામક નોંધ પણ વાચકને વધુ અવલોકન માટે પ્રેરણારૂપ બનશે. અહીં અમે સર્વપ્રથમ વેતાંબર પરંપરાના સાહિત્ય અંગે વિચારણા કરીશું, કેમકે તે દિગંબર સાહિત્ય કરતાં વધુ પ્રાચીન છે અને એમાં ભગવાન મહાવીરનું જીવનવૃત્તાન્ત અધિક પ્રમાણમાં સુરક્ષિત રહેલું છે. આચારાંગસૂત્ર આચારાંગસૂત્ર સમગ્ર જૈન આચારની આધારશિલા ગણાય છે. ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યમાં આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધને પ્રાચીનતમ માનવામાં આવે છે. આ વસ્તુ એની પ્રાકૃત–ભાષા, એની શિલી અને એમાંના ભાવથી સિદ્ધ થયેલી છે. એ મુખ્યત્વે બે શ્રુતસ્કંધમાં વિભાજિત છે. પ્રથમ સ્કંધ ગણધર રચિત છે અને બીજો સ્થવિર રચિત છે. ચૂર્ણિકારે સ્થવિરનો અર્થ ગણધર કર્યો છે અને ૧ પ્રાકૃત ઔર ઉસકા સાહિત્ય ડો. મોહનલાલ મહેતા, પૃ. ૪ ૨ આચારાંગ નિયુક્તિ, ગા. ૨૮૭ ૩ થરા Tળધરા – આચારાંગચૂર્ણિ, પૃ. ૩૨૬. Page #194 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૫૭ વૃત્તિકારે ચતુર્દેશ પૂર્વવિદ્ કર્યાં છે.જ ચૂર્ણિ અને વૃત્તિમાં કોઈ પણ સ્થાને નામના નિર્દેશ થા નથી પણ અન્યત્ર આધારે એ કહી શકાય કે અહીં... સ્થવિર શબ્દ બાહુને માટે પ્રત્યેાજાયેલા છે. ઉપલબ્ધ સંદર્ભોને ચતુ શપૂર્વી ભદ્ર પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયન છે. એમાંથી નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરના શ્રમણ જીવનનું આદર્શ અને હૃદયસ્પર્શી ચિત્ર દોરવામાં આવ્યું છે. એમની કઠોર સાધના અને તિતિક્ષાનું રોમાંચકારી વર્ણન આ અધ્યયનમાં વાંચવા મળે છે. આ અધ્યયનનું નામ ઉપધાન શ્રુત છે. નિયુક્તિકાર ઉપધાન શબ્દની વ્યાખ્યા કરતાં જણાવે છે કે તકિયા દ્રવ્ય ઉપધાન છે, જેનાથી સૂવામાં સગવડતા મળે છે અને તપ ભાવ ઉપધાન છે જેનાથી ચારિત્ર પાલનમાં સહાયતા પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે જલથી મેલું વસ્ત્રશુદ્ધ થાય છે, તેવી રીતે તપથી આત્મા નિર્મલ અને છે. ભગવાન મહાવીર એક આદર્શ અને મહાન શ્રમણ હતા. એમણે પોતાના શ્રમણુજીવનમાં ઉગ્ર તપ કર્યું હતું. એવું જ ઉગ્ર તપ પ્રત્યેક શ્રમણે કરવું જોઈ એ. એની નજર સમક્ષ પ્રતિપક્ષ, પ્રતિક્ષણ મહાવીરનું તપઃકર્મ આદર્શ તરીકે રહેવું જોઈ એ. વિશુદ્ધ તામય જીવન જ શ્રમણ-જીવનને જવલંત આદર્શ છે. પ્રસ્તુત અધ્યયન ચાર ઉદ્શકમાં વિભક્ત છે. પ્રથમ ઉદ્દેશકમાં મહાવીરની ચો(વિહાર)નું વર્ણન છે. ખીજામાં શય્યા-વસતિને ઉલ્લેખ છે. ત્રીજામાં પરીષહ–કષ્ટોનું વર્ણન છે અને ચાથામાં આતંક ચિકિત્સાના ઉલ્લેખ મળે છે. સામાન્ય રૂપમાં આ ચારે ઉદ્દેશકામાં તપને સમાવેશ થયેા છે. આ વર્ણન એટલું સહજ, સમુચિત અને સરલ છે કે પ્રબુદ્ધ વાચક એને વાંચતા-વાંચતાં જ શ્રદ્ધા-વિભાર થઈ જાય છે. જ્યારથી મહાવીર અનગાર બને છે, ત્યારથી એમના વિહાર શરૂ થઈ જાય છે. મહાવીરે જ્યારે દીક્ષા ગ્રહણ કરી, તે વખતે એમની પાસે એક આચારાંગ વૃત્તિ, પત્ર ૨૯૦. ४ स्थविरैः श्रुतवृद्धैश्चतुर्दशपूर्व विद्भिः । GEG Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભગવાન મહાવીર : એક અનુશીલન દેવદુષ્ય વસ્ત્ર હતું. તે વસ્ત્ર એમણે શિયાળામાં ઠંડી નિવારવા માટે નહોતું રાખ્યું, પણ બધા તીર્થંકરો એક દેવદૂષ્ય વસ્ત્ર સહિત દીક્ષા લે લે છે, એ દષ્ટિથી એમણે એને સ્વીકાર કર્યો હતે. તે વસ્ત્ર લગભગ તેર મહિના સુધી એમના ખભા પર પડી રહ્યું પણ એમણે એને એઠવા વગેરેમાં ઉપયોગ કર્યો ન હતે. દીક્ષાની પૂર્વે મહાવીરના શરીર પર ચન્દનાદિનો લેપ કરવામાં આવ્યું હતું, એની સુમધુર સૌરભથી આકર્ષાઈ ચાર મહિનાથી પણ વધારે સમય માટે વિવિધ પ્રકારના જીવ–જન્તુ એમના પર આક્રમણ કરતા રહી, એમને દુઃખ આપતા રહ્યા હતા. ચાલતી વખતે તે પુરુષ પ્રમાણ માર્ગનું અવલોકન કરતા અને ખૂબ સાવધાનીપૂર્વક ચાલતા. એમને જોઈને ભયભીત થયેલાં બાળકો ચીસ પાડીને આકંદ કરતાં માર્ગમાં એમનું કોઈ અભિવાદન કરતું કે મારતું તે પણ તેઓ કેઈને પણ કંઈ પણ કહેતા નહીં, વંદન તેમ જ બંધન એ બધાને તે સમભાવથી સહન કરતા. એમને આખ્યાન, નૃત્ય, ગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ વગેરેમાં એમને કઈ પણ પ્રકારને રસ ન હતું. તેઓ ભયંકર કષ્ટો પણ શાંતિપૂર્વક સહન કરતા. એમણે દીક્ષા લેવાના બે વર્ષ પહેલાં સચિત્ત જલનો ત્યાગ કરી દીધા હતા. એમણે એ જાણી લીધું હતું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય સચિત્ત છે, ચેતનયુક્ત છે. અતઃ એમને કઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય એમ વિચરણ કરતા હતા. એમણે સ્વયં હિંસા ન કરવાનું અને બીજા પાસે હિંસા ન કરાવવાનું વ્રત ગ્રહણ કરી રાખ્યું હતું. અબ્રહ્મચર્ય બધાં પાપનું મૂળ છે, એ સમજીને એ સંયમી પુરુષ સ્ત્રીઓને સર્વથા પરિત્યાગ ૫ આચારાંગ ૧,૯,૪ ૬ આચારાંગ ૧, ૧,૯, ૩ ૭ એજન ૧,૧,૯,૫ ૮ એજન પુ. ૧,૧,૯,૯ ૯ એજન પુ. ૧,૧,૯,૧૧,૧૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર કરી રાખ્યો હતો. ૧• તે પિતાના નિમિત્તે બનાવવામાં આવેલા ધાર્મિક આહાર વગેરેનું પણ સેવન કરતા નહીં. જેમાં કિંચિત માત્ર પાપ થવાની સંભાવના હોય, એવું કંઈ પણ કાર્ય તેઓ કરતા નહીં અને કે અન્ય પાત્ર (વાસણ) ભેજન આદિમાં ઉપગમાં લેતા નહીં. ૧૧ સન્માન અને અપમાન છેડીને અદીનમનસ્ક બનીને તેઓ ભિક્ષા માટે જતા હતા. અશન, પાનની માત્રા અને પૂર્ણપણે સભાન રહેતા. રસે પ્રતિ આસક્તિ રાખ્યા વગર જે કંઈ પ્રાપ્ત થતું તે તેઓ ખાઈ લેતા હતા. ૧૨ તેઓ ન તે આંખોનું પ્રમાર્જન કરતા કે ન તે શરીરને ખંજવાળતા.૧૩ માર્ગમાં ચાલતી વખતે આમ-તેમ બહુ ઓછું જેતા. પ્રાયઃ તેઓ મૌન રહેતા, પ્રશ્ન કરવામાં આવે ત્યારે ટૂંક ઉત્તર આપતા હતા. ભગવાન મહાવીર વિહાર દરમ્યાન ગૃહ, પણ્યશાલા (દુકાન), પાલિતસ્થાન (કારખાના), પલાલજ (ઘાસની ગંજી), આગન્તાર (અતિથિ-ગૃહ), આરામગાર, શમશાન, શૂન્યાગાર, વૃક્ષમૂલ વગેરે સ્થાન પર રોકાતા અને અપ્રમત્ત બની રાત-દિવસ ધ્યાન કરતા. ઊંઘની કિંચિત્ માત્ર ઈચછા કરતા નહીં, નિદ્રા આવે તે વખતે ઊભા રહીને આત્માને જાગૃત કરતા, નિદ્રા આવે તે વખતે મુહુર્ત–પર્યન્ત આમ તેમ ફરતા. ૧૫ એમને વસતિ-સ્થાનમાં સર્ષ વગેરે પ્રાણીઓ, પક્ષીઓ, દુરાચારીઓ, ગ્રામરક્ષક, શસ્ત્રધારીઓ દ્વારા અનેક પ્રકારનું દુઃખ આપવામાં આવતું. ઈહલેક અને પરલેક અગેના વિવિધ પ્રકારના ભય તથા અનુકૂળ પ્રતિકૂલ ઔદ્રિયક વિષય ઉપસ્થિત થવાને પ્રસંગે ૧૦ આચારાંગ ૧,૧,૯,૧૭ ૧૧ એજન ૧,૧,૯, ૧૯ ૧૨ એજન ૧,૧,૯,૨૦ ૧૩ એજન ૧,૧,૯,૨૧ ૧૪ ૧૫ એજન ૧.૨,૯, ૫-૬ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ભગવાન મહાવીર : એક અનુશીલન પર તેઓ રતિ-અરતિ ન કરતાં મધ્યસ્થ-તટસ્થ થઇ બધું સહન કરી લેતા હતા. ૧૬ મહાવીર જે વખતે ધ્યાનસ્થ થતા, તે સમયે ફાઈ આવીને એમને પ્રશ્ન-પૃચ્છા કરતા, પણ તેઓ ધ્યાન-મગ્ન હાવાથી મૌન રહેતા, એથી પેલા ગુસ્સે થઈ જતા. કાઈ કાઈ વખતે તેઓ ‘હું ભિક્ષુક છું” એવા ઉત્તર આપતા. ૧૭ શિશિર ઋતુમાં જ્યારે ખીજા લેાકેા ઠંડા પવનથી પ્રજતા, અન્ય શ્રમણ અનગાર-પવનરહિત સ્થાનની ખાજ કરતા, સંઘાટ વડે પોતાનું શરીર ઢાંકી દેતા, તો કેટલાક અગ્નિ પ્રજ્વલિત કરી એનાથી તાપતા, તે સમયે પણ ખુલ્લા સ્થાનમાં રહી ભગવાન ઠંડીને સહન કરતા. ૧૮ છદ્મસ્થ કાલમાં, મહાવીરને એમ તે બધાં સ્થાન પર પરીષહુ સહન કરવા પડ્યા હતા. પરંતુ લાઢ દેશની વભૂમિ અને શુભ્રમિ નામના બે દુશ્મર પ્રદેશેામાં જ્યારે વિચરણ કર્યું, તે સમયે એમને અસહ્ય આપત્તિએ આવી. ત્યાંના નિવાસીઓએ મહાવીરને ખૂબ માર્યો. કેટલીય વાર એવું પણ અનતું કે ગામના લેાકે એમને મારા-મારે’ ને! તુમુલઘાષ કરી લાઠીએ, ભાલાએ, પથ્થરા, મુાએથી મારતા, એમના શરીર પર ઘા કરતા, ધૂળ ફેંકતા, એમને કૂતરાં કરડાવતા. મહાવીર પેાતાના શરીર પ્રત્યેના માહ છેડીને એ ઉપદ્રવાને વીરતાપૂર્વક સહન કરતા. તેએ માત્ર ઉપસર્ગાનું સ્વાગત જ નહી. પણ કર્મોની નિર્જરા કરવા માટે નિત્ય-નૂતન ઉપસર્ગોને આમંત્રિત પણ કરતા ૧૯ રહેતા. મહાવીરે કાઈપણુ વખતે ચિકિત્સાની ઇચ્છા કરી ન હતી. તે અલ્પાહારી હતા. સ્નાનશુદ્ધિ, અત્યંગન, પ્રક્ષાલન વગેરેથી તે ૧૬ એજન ૧,૨,૯,૭–૧૦ ૧૭ એજન ૧,૨,૯,૧૧-૧૨ ૧૮ એજન ૧,૨,૯,૧૩-૧૪-૧૫ ૧૯ આચારાંગ ૧,૩,૯,૨-૩-૪ ૨૦ એજન ૧,૪,૯,૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૬૧ સદા દૂર રહેતા.૨૧ ઇન્દ્રિયેાના વિષયમાં એમને જરા પણ આસક્તિ ન હતી. તેઓ શિયાળામાં છાંયડામાં અને ઉનાળામાં તડકામાં રહીને ધ્યાન કરતા હતા.૨૨ એદન, કુમાષ આદિ રૂક્ષ પદાર્થોના આહાર કરતા.૨૩કેટલીક વાર મહિના સુધી પાણી અને અન્ન ગ્રહણ કર્યાં વગર તેએ વિચરણ કર્યા કરતા. લૂખાસૂખા નીરસ જે કંઈ આહાર મળતા, એને સહ ગ્રહણ કરી લેતા.૨૪ તે પેાતાના આહાર માટે ન તેા પોતે પાપ કરતા, ન તે અન્ય પાસે કરાવતા અને ન તે કરનારને અનુમેદન આપતા. બીજાના નિમિત્તે બનાવવામાં આવેલા આહારનું તેએ અનાસક્ત ભાવે સેવન કરતા. આહાર–ગવેષણાને માટે જવા-આવવાના માર્ગમાં કોઈ પશુપક્ષીઆને કષ્ટ ન થાય એનું ધ્યાન રાખતા હતા.પપેાતાના આહાર માટે કેાઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુક, અતિથિ વગેરેની વૃત્તિના ઉચ્છેદ ન થાય, કાઈને નાખુશી ન થાય, કાઈ ને અંતરાય ન પહોંચે એની સતત સાવધાની રાખતા હતા.૨૬ તેઓ નિષ્કષાય, અનાસક્ત અને મૂર્છારહિત હતા. અપ્રમાદી હતા. તેએ ઉકડૂ, ગાદીહાસન, વીરાસનાદિ આસના સાધીને, એમાં સ્થિર રહી, સમાધિસ્થ રહી, ધ્યાનમાં તલ્લીન રહેતા. આ અવસ્થામાં ઊર્ધ્વ, અધા અને તિર્યક્ ત્રણે લેાકેાના સ્વરૂપને વિચારતા. ૨૭ આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ શ્રુતસ્કંધમાં ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ સાધનાના આંખે દેખ્યા હેવાલ નહીં, પણ એનું સ્વય' ભગવાન મહાવીરના શ્રીમુખેથી શ્રવણુ કરવામાં આવેલ વર્ણન ૨૧ એજન ૧,૪,૯,૨ ૨૨ એજન ૧,૪,૯, ૩-૪ ૨૩ એજન ૧,૪,૯,૪ ૨૪ એજન ૧,૪,૯,૫-૭ ૨૫ એજન પૃ ૧૪,૯, ૮-૧૦ ૨૬ એજન પૃ. ૧,૪,૯,૧૧ ૨૭ એજન રૃ. ૧,૪,૯,૧૧ ૧૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રાપ્ત થાય છે. એમાં એમના જન્મ, જન્મસ્થલ, પરિવાર વગેરે પૂર્વ જીવન અંગે જરા પણ સૂચના નથી. દ્વિતીય શ્રુતસ્કંધ આચારાંગના દ્વિતીય સ્કંધમાં ભાવનાધ્યયનમાં ભગવાન મહાવીરનું જીવનવૃત્તાંત સંક્ષિપ્તમાં ઉપલબ્ધ થાય છે. તેઓ દશમા દેવલોકમાંથી આવ્યા, જન્મ થયે, વિવાહ થયે, માતા-પિતા સ્વર્ગસ્થ થયા પછી દીક્ષા ગ્રહણ કરી, સાધના કાલમાં વિનો આવ્યાં, તીર્થકર બન્યા. આ પ્રમાણે સામાન્ય પરિચય આપવામાં આવ્યું છે. એમાં મહાવીરના પૂર્વભવ તથા સાધના કાલમાં એમણે ક્યાં ક્યાં વિચરણ કર્યું અને કયા સ્થાને કે ઉપસર્ગ ઉપસ્થિત થયે, એને ઉલ્લેખ નથી. સૂત્રકૃતાંગ સૂત્ર સૂત્રકૃતાંગના છઠ્ઠા અધ્યયનમાં ભગવાન મહાવીરની દિવ્ય સ્તુતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે તે અધ્યયનનું નામ વીરસ્તાવ રાખવામાં આવ્યું છે. એમાં ૨૯ ગાથાઓ છે. મહાવીરની તે સૌથી પ્રાચીન સ્તુતિ છે. એમાં ભગવાન મહાવીરના ગુણેનું હૃદયગ્રાહી વર્ણન છે. એમાં મહાવીરને હાથીઓમાં એરાવણ, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં ગરુડની ઉપમા આપીને લેકમાં સર્વોત્તમ બતાવ્યા છે. ૨૯ સ્થાનાંગ સૂત્ર સ્થાનાંગ સૂત્રની રચના કોશ શિલીએ થઈ છે. બૌદ્ધોને અગુત્તરનિકાય ગ્રંથ પણ આ પ્રકારની શિલીએ રચાયેલ છે. આ આગમમાં એકથી દસ સ્થાન સુધીનું વર્ણન છે. તે પણ એમાં ભગવાન મહાવીરનું ક્રમબદ્ધ વર્ણન નથી. પણ જુદાં જુદાં સ્થાનો પર મહાવીરના જીવન ૨૮ આચારાંગ ૨,૩,૧૫ ૨૯ સૂત્રકૃતાંગ ૧,૬૨૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૬૩ અગેની સામગ્રી પ્રાપ્ત થાય છે. જેમકે, બાવીસ તીર્થકરોમાંથી વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ટનેમિ, પાર્થ અને મહાવીરને કુમારવાસમાં પ્રવજિત થયેલા ગણાવ્યા છે. મહાવીર વાઇષભનારા સંહનન અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા.૩° અને સાત હાથ ઊંચા હતા. એમના તીર્થમાં જમાલી, તિષ્યગુપ્ત, આષાઢ, અવમિત્ર, ગંગ, ષલક, રોહગુપ્ત અને ગેઝમહિલ નામના સાત નિબ્દની ઉત્પત્તિ થઈ૩૧ આઠમાં અધ્યયનમાં મહાવીરે જે આઠ રાજાઓને દીક્ષા આપી હતી, એનાં નામ વીરાંગદ, ક્ષીરયશ, સંજય ઐણેયક, વેત, શિવ, ઉદાયન, શંએવ આપવામાં આવ્યાં છે.૩૨ દશમા અધ્યયનમાં દસ આશ્ચર્યોમાં મહાવીરના ગર્ભહરણની ઘટના છે. ૩૩ સમવાયાંગ સૂત્ર એની પણ સ્થાનાંગની જેમ સંકલના થઈ છે. એમાં મહાવીરના અગિયાર ગણધરનાં, માતા-પિતાનાં નામ, આયુષ્ય વગેરે અનેક વાતનું નિરૂપણ છે.૩૫ ભગવતી (વ્યાખ્યાજ્ઞસિ સૂત્ર) ભગવતીએ આગમ સાહિત્યમાં સૌથી અધિક વિશાલકાય ગ્રંથરતન છે. એમાં અનેક વિષયે અંગે તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી છે. એમાં મહાવીરના જીવનની અનેક વાતો જોવા મળે છે. મહાવીરને સાલિય અને મહાવીરના શ્રાવકને “સાલિય સાવએ” ૩૦ સ્થાનાંગ ૭,૫૬૮ ૩૧ સ્થાનાંગ ૭,૫૮૭ ૩૨ એજન ૮૬૨૧ ૭૩ એજન ૧૦,૭૭૭ ૩૪ સમવાયગ ૪૪ ૩૫ સમવાયીગ ૧૫૭,૫,૬,૭,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭, ૧૮, ૧૯,૨૦,૨૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કહેવામાં આવ્યા છે. ભગવાન પાર્શ્વના શિષ્ય ગાંગેય અનગાર, કાલાશ્યવૈશિષ્ઠ પુત્ર વગેરે અનેક પાશ્વાપત્ય અનાગરા ચાતુર્યંમ ધર્મના ત્યાગ કરી મહાવીરનાં પંચ મહાવ્રતાને સ્વીકાર કરે છે. એ વસ્તુથી મહાવીર પૂર્વે પણ નિગ્રંથ-ધર્મ(પાર્શ્વનાથ-પરંપરા)નું અસ્તિત્વ હતું, એ વસ્તુ સ્વાભાવિકપણે સામિત થઈ જાય છે. ગાશાલકના થાનકમાં મહાવીર અને ગેશાલકના નિકટતમ સંબંધ અંગે પ્રકાશ પડે છે. ૬ એ સિવાય આર્ય સ્કંદ, કાત્યાયન, માકન્દીપુત્ર, વિદેહપુત્ર (કૂણિક), નવ મલ્લવી, નવ લિચ્છવી, ઉડ્ડયન, મૃગાવતી, જયંતી વગેરે મહાવીરના અનુયાયીઓ અંગે સારી એવી જાણકારી મળે છે. દેવાનંદાના પ્રસંગમાં ભગવાન મહાવીરે એક મહત્ત્વપૂર્ણ રહસ્ય છતું કર્યું છે કે તેમણે એમને પેાતાની માતા તરીકે ગણાવ્યાં છે. અસુરેન્દ્ર ભાગીને મહાવીરનું શરણ સ્વીકારે છે, અને શકેન્દ્રે પોતાના વજ્રના ઉપસંહાર કર્યાં. મહાશિલાક'ટક અને રથમૂસલ સંગ્રામના પણ ઉલ્લેખ છે. એ સિવાય અન્ય અનેક ઐતિહાસિક, ધાર્મિક અને દાર્શનિક ચર્ચાએ પ્રાપ્ત થાય છે. જેનાથી મહાવીરના દિવ્યજ્ઞાન અને વિરાટ પ્રભાવશીલતાના સહેજે ખ્યાલ આવે છે. જ્ઞાતૃધર્મકથા સૂત્ર જ્ઞાતૃધર્મકથામાં પ્રથમ અધ્યયનમાં મેઘકુમારનું વર્ણન છે, જે રાજા શ્રેણિકના પુત્ર હતા. એની દીક્ષાનેા પ્રસંગ તે સમયના મહાત્સવની એક સુંદર અને ભવ્ય ઝાંખી કરાવે છે. તે સંયમ-ધર્મથી વિચલિત થાય છે, તે વખતે ભગવાન મહાવીર એને પૂર્વજન્મના વૃત્તાન્ત જણાવી પુનઃ સંયમમાં સ્થિર કરે છે.૩૮ ઉપાસક દશાનાં દસ અધ્યયનમાં મહાવીરના દસ ઉપાસકેાના ૩૬ ભગવતી, શતક ૧૫ ૩૭ ભગતી શ્વેતક ૯, ઉદ્દેશ્ય ૩૩ ૩૮ રામકથા ૧,૧. Page #202 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૬૫ આચાર અંગે વિસ્તૃત વર્ણન છે. આ સાથે એ સમયની ભાગે પાગની વસ્તુએ, જીવનવ્યવહાર, આજીવિકા, ગૃહસ્થજીવનની સાધના વગેરેનું સુંદર ચિત્ર ચિત્રિત કરવામાં આવ્યું છે ઉપાસક આનંદે જે ત ગ્રહણ કર્યું એ પ્રસંગમાં તે સમયની સમાજવ્યવસ્થા, જીવનની આવશ્યકતાએ વગેરેનું સુંદર વર્ણન જોવા મળે છે. મહાવીર પોતાના પ્રધાન શિષ્ય ગૌતમને આનંદની પાસે ક્ષમા-યાચનાને માટે માકલે છે, એ એમની સત્યનિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ છે. કામદેવ શ્રાવકની દઢતાનુ રેશમાંચકારી વર્ણન પણ મળે છે. મહાવીર પેાતાના શ્રમણાને જણાવે છે કે ઉપસર્ગ આવી પડે ત્યારે એમણે પણ કામદેવની માફ્ક સ્થિર રહેવું જોઈએ. ૪૦ કુંભકાર સદ્દાલપુત્રના પ્રસંગમાં સંખલિગોશાલક મહાવીરને મહાબ્રાહ્મણુ, મહાગેાપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક અને મહાનિયામક શબ્દો દ્વારા સાધિત કરે છે.૪૧ મહાવીર અને ગોશાલકના મુખ્ય સિદ્ધાન્તામાં જે મુખ્ય ભેદ છે એનું એમાં સ્પષ્ટ નિર્દેન છે. અન્તકૃશા સૂત્ર અન્તકૃશાના છઠ્ઠા વર્ગમાં અર્જુનમાલીનું વર્ણન છે. અર્જુનમાલી જેવા ક્રૂર હત્યારાને દીક્ષા અપાવીને ભગવાને એના જીવનની સુરત પલટી નાંખી હતી.૪૨ અતિમુક્તકુમાર જેવા માળ રાજકુમારને પણ મહાવીર દીક્ષા આપે છે,૪૩ જેની ઉંમર ભગવતી સૂત્રની ટીકા અનુસાર ફક્ત છ વર્ષની હતી, જેને સાધના કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. ૩૯ ઉપાસકદશા ૧ ૪૦ ઉપાસકદશા ૨,૨૩ સુત્તાગમે ૪૧ ઉપાસકદશા ૭,૫૬ સુત્તાગમે જર અન્તકૃદ્દશા વર્ગ ૬ અ. ૩ ૪૩ એજન ૧ ૬ અ. ૧૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન અનુત્તરાપપાતિક સૂત્ર અનુત્તર।પપાતિક સૂત્રમાં પ્રાપ્ત વર્ણન અનુસાર રાજા શ્રેણિકની રાણી ધારિણીના સાત પુત્ર, ચેલાના બે પુત્ર અને નંદાના અભયકુમાર આદિ પ્રતિભાસંપન્ન રાજકુમારાએ મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઉત્કૃષ્ટ સાધના કરીને અનુત્તર વિમાનમાં ગયા.૪૪ એમાં મહાવીરના શિષ્ય ધન્ના અનેગારના ઉગ્ર તપનું રેશમાંચકારી વર્ણન છે. ઉગ્ર તપથી એમનું શરીર અત્યંત કુશ થઈ ગયું હતું. મહાવીરે એમના મહાન તપની પ્રશંસા રાજા શ્રેણિક સમક્ષ કરી હતી.૪૫ }} વિપાક સૂત્ર એમાં પાપ અને પુણ્યના વિપાકનુ મુખ્યત્વે વર્ણન છે. ગણુધર ગૌતમ ખૂબ દુ:ખી અને સુખી લેાકેાને જોઈ ને મહાવીરને પ્રશ્ન કરે છે અને મહાવીર દુઃખ અને સુખનાં કારણેા પર વિશેષ પ્રકાશ પાડે છે. મૃગાપુત્રને જીવનવૃત્તાન્ત અત્યંત હૃદયદ્રાવક છે. મહાવીરની આજ્ઞા મેળવીને ગણધર ગૌતમ એમને જોવા જાય છે. ૪ ૬ રાજકુમાર સુબાહુ મહાવીરના ઉપદેશથી ખાર વ્રત ગ્રહણ કરે છે,૪૭ વગેરે મહાવીર સાથે સબંધ રાખનારા પ્રસંગે પ્રાપ્ત થાય છે. ઓપપાતિક સૂત્ર અંગ સાહિત્ય પછી ઉપાંગ સાહિત્ય આવે છે. ઔપપાતિક સૂત્ર ઉપાંગ છે. એમાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, શ્રેણિકના પુત્ર કાણિક, એની રાણીએ તથા ભગવાન મહાવીરના સમવસરણમાં રાજા કેાણિકનુ સપરિવાર વેંઢણા કરવા આવવું વગેરેનું વર્ણન છે. ભગવાન મહાવીરની ૪૪ અનુત્તરૂપપાતિક, વર્ગ ૧,૨ ૪૫ અનુત્તરાપપાહિક, વર્ગ ૩ અ. ૧ ૪૬ વિપાકસૂત્ર ૧,૧ ૪૭ વિપાકસૂત્ર ૨,૧. Page #204 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૬૭ દિવ્ય અને ભવ્ય શરીરાકૃતિનું જે શબ્દચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તે અન્યત્ર દુર્લભ છે.૪૮ આ સાથે મહાવીર યુગના તાપસના નિયમ અને તપ અને સારા પ્રમાણમાં જાણકારી પ્રાપ્ત થાય છે. રાજપનીય સૂત્ર આના પ્રથમ ભાગમાં સૂર્યાભદેવના વિમાનનું વિસ્તૃત વર્ણન છે. સૂર્યાભદેવ પિતાના પરિવાર સહિત મહાવીરના દર્શન માટે આવે છે. તે વખતે મહાવીર આમલકપા નગરીમાં વિરાજમાન હતા. ધર્મશ્રવણ પછી તે મહાવીરની સમક્ષ બત્રીસ પ્રકારનાં નાટકે પ્રસ્તુત કરે છે. જેમાં અંતિમ નાટકમાં ભગવાન મહાવીરના વનથી આરંભી નિર્વાણ સુધીના જીવન પ્રસંગે અભિનય કરીને બતાવે છે, જે મહત્વપૂર્ણ છે.૪૯ નિરયાવલિયા સૂત્ર નિરિયાવલિયામાં રાજા શ્રેણિકની રાણી કાલી, સુકાલી વગેરે, એના પુત્ર અને પુત્રવધૂઓ તથા મહારાજા કૃણિક તથા ચેટકના મહાયુદ્ધનું ઐતિહાસિક વર્ણન છે.પ૦ મહાવીરના યુગનું આ સૌથી મોટું યુદ્ધ હતું. કપાવલંસિકા નિરિયાવલિયાનો જ બીજો વર્ગ છે. એમાં મહારાજા શ્રેણિકના દસ પુત્ર, પ્રપાત્રોને પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ તથા સૌધર્મ કલ્પમાં ઉત્પન્ન થયાનું વર્ણન છે. ૧૧ પુપિકા એમાં ચન્દ્ર નામક ઈન્દ્ર મહાવીરને વંદના કરવા આવ્યો અને નાટવિધિ કરી એ ઉલ્લેખ છે. ૪૮ ઔ પપાતિક સૂત્ર ૧ ૪૯ રાજપ્રમ્નીય ૫૦ નિયાવલિયા સટીક પત્ર ૬-૧ ૫૧ કપાવત સિકા Page #205 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ઉત્તરાધ્યયન સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર મહાવીરની અન્તિમ વાણીના રૂપમાં પ્રસિદ્ધ છે. એમાં કેશી–ગૌતમને ઐતિહાસિક સંવાદ છે, જેઓ પાર્શ્વનાથની પરંપરા છેડીને મહાવીરના સંઘમાં ભળે છે. આ સિવાય પણ મહાવીરના જીવનની અનેક બાબતે એમાં પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરનાં ઉપદેશવચને આ તે મહાસાગર છે. નંદી સૂત્ર નંદીસૂત્રના પ્રારંભમાં જ મહાવીરની ઘણી જ લલિત ભાષામાં સ્તુતિ કરવામાં આવી છે. આની સાથે આપવામાં આવેલી સ્થવિરાવલી ઐતિહાસિક દષ્ટિથી મહત્વની છે. દશાશ્રુતસ્કંધ (ક૯પસૂત્ર) દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષનું વિસ્તૃત વર્ણન મળે છે. આનું બીજુ નામ વગોસણા યા વસૂત્ર છે.૫૪ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં જે પ્રકારે મહાવીરનું જીવનવૃત્ત પ્રાપ્ત થાય છે, એનાથી પણ વિસ્તૃત રીતે અન્ને મહાવીરનું જીવનવૃત્ત પ્રાપ્ત થાય છે. આની બીજી વિશેષતા એ છે કે આચારાંગસૂત્રમાં કેવલ મહાવીરના જીવન અંગે વર્ણન મળે છે, જ્યારે આમાં અન્ય ત્રેવીસ તીર્થકરેના જીવન વિષે પણ વર્ણન મળે છે. ગ્રેવીસ તીર્થકરોના વર્ણનની સાથે મહાવીરનું પણ વર્ણન સૌ પ્રથમ અહીં જ મળે છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે ગર્ભપરિવર્તન, જન્મ, ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમ, સાધના કાલમાં સહન કરેલા અનેક ઉપસર્ગો એને તે ઉલ્લેખ પર ઉત્તરાધ્યયન અ. ૨૩ પક નંદી મંગલાચરણ ૫૪ જુઓ, લેખક દ્વારા સંપાદિત “કલ્પસૂત્ર' Page #206 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર છે, પણ તે કયા ઉપસર્ગો હતા, એને ઉલ્લેખ નથી. તપનું વર્ણન છે, પણ કયારે કેટલું તપ કર્યું એનું વર્ણન નથી. આ પ્રમાણે આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં જે રેખાએ આપવામાં આવી હતી, એમાં રંગ ભરવાનું કામ ત્રે પૂર્ણ કરવામાં આવ્યું નથી. આના પર જિનપ્રભ, ધર્મસાગર, વિનયવિજય, સમયસુંદર, રત્નસાગર, સંઘવિજય, લક્ષ્મીવલ્લુભ વગેરે અનેક આચાર્ચોએ ટીકા લખી છે. જેમાં મહાવીરના જીવનને અત્યધિક પદ્ઘતિ અને પુષ્પિત કરવામાં આવ્યું છે.પપ ર્યુષણની પુણ્ય પળેમાં કલ્પસૂત્રને પ્રવચનમાં શ્રવણુ કરવાની પણ એક પરંપરા છે. નિયુક્તિ સાહિત્ય મૂળ ગ્રંથા પર વ્યાખ્યાત્મક સાહિત્ય લખવાની પરંપરા બહુ પ્રાચીન છે. જેમકે વૈદિક પરંપરામાં પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવા માટે યાસ્ક મહર્ષિએ નિઘંટુભાષ્ય રૂપ નિરુક્ત લખ્યું છે, તેવી રીતે જૈન આગમાના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવા માટે આચાર્ય ભદ્રબાહુએ પ્રાકૃતપદ્યમાં નિર્યુક્તિઓની રચના કરી હતી. નિયુક્તિ વ્યાખ્યા પદ્ધતિ પ્રાચીન છે. શૈલી સૂત્રાત્મક તેમ જ પદ્યમય છે. આવશ્યક નિયુક્તિ ૧ ૧૬૯ આચાર્ય ભદ્રબાહુએ દસ નિયુક્તિઓની રચના કરી છે. એમાં આવશ્યક નિયુક્તિનું પ્રથમ સ્થાન છે. એમાં અનેક વિષય પર વિસ્તૃત અને વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી છે. પ્રાચીન જૈન ઇતિહાસને વ્યવસ્થિત રૂપમાં પ્રસ્તુત કરવાના આ પ્રથમ પ્રયાસ છે. એમાં સર્વેપ્રથમ ભગવાન મહાવીર મિથ્યાત્વાદીમાં કેવી રીતે બહાર આવ્યા, ૫૫ લેખકની ‘સાહિત્ય ઔર સંસ્કૃતિ' પુસ્તકમાં કલ્પસૂત્ર ઔર ઉસફ્રી ટીકાયે' લેખ જુએ ૧ મલયગિરિગત્તિ સહિત, આગમે!દય સમિતિ, મુંબઈમાંથી પ્રકાશિત Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ભગવાન મહાવીર : એક અનુશીલન એ જિજ્ઞાસાના સમાધાન અર્થે ભગવાન મહાવીરના પૂર્વ ભવાની ચર્ચાના પ્રારંભ થાય છે. એટલું જ નહીં પણ ભગવાન ઋષભદેવના યુગ પહેલાં થઈ ગયેલા, કુલકરની ચર્ચાના પણ પ્રારંભ થઈ જાય છે. અન્તિમ કુલકર નાભિના પુત્ર તે ઋષભદેવ. ઋષભદેના જીવન અંગે વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યેા છે. અને સાથે સાથે અન્ય તીર્થંકરાના જીવન પ્રત્યે સંકેત કરવામાં આવ્યેા છે. ભગવાન મહાવીરના પૂર્વભવનું વર્ણન સર્વ પ્રથમ આ ગ્રંથમાં થયું છે. સમવાયાંગમાં પૂર્વભવાને કંઈક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પણ નિયુક્તિની જેમ સત્તાવીશ ભવાને ઉલ્લેખ નથી. મહાવીરના જીવન સાથે સંબંધિત એવી નિમ્નલિખિત તેર ઘટનાઓના નિર્દેશ એમાં પ્રાપ્ત થાય છેઃ (૧) સ્વમ (૨) ગર્ભાપહાર (૩) અભિગ્રહ (૪) જન્મ (૫) અભિષેક ૨ ગાથા ૪૫૯ ૩ આ ગાથાએ મૂલ નિયુક્તિમાં નથી. ૪ ગાથા ૪૬૦=૪} i ૫ ગાથા ૪૬૩-૪૬૪ (૮) ભાત્પાદન (૯) વિવાહ (૧૦) અપત્ય (૧૧) દાન (૬) વૃદ્ધિ (૭) જાતિસ્મરણ જ્ઞાન ૩ દેવાનંદા દ્વારા ચૌદ સ્વમનું દર્શન, હરિનૈગમેષી દ્વારા ગર્ભનુ પરિવર્તન, સાતમા માસમાં પ્રતિજ્ઞા ‘હું માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી શ્રમણ અનીશ નહીં.' જન્મ થતાં દેવા દ્વારા જન્માભિષેક, માતા-પિતાના સ્વર્ગવાસ પછી ભગવાન મહાવીરેશ્રમણ-ધર્મ અગીકાર કરવા,૪ આ અવસ્થામાં અનેક વિકટ પરીષહ સહન કરવા, પાંચ પ્રતિજ્ઞા કરવી, આ પાંચે પ્રતિજ્ઞાનું પૂર્ણપણે પાલન કરતા કરતા પ્ (૧૨) સંબધિ (૧૩) મહાભિનિષ્ક્રમણ ર Page #208 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૭૧ અનેક સ્થાને પર ફરતાં રહેવું, અંતમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરવી–એ સર્વનું વર્ણન આ ગ્રંથમાં છે. ' કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી ભગવાન મધ્યમાં પાપાના મહુસેન ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં દ્વિતીય સમવસરણ થાય છે. એ સ્થાન પર મિલાર્ય નામના બ્રાહ્મણે વિશાળ યજ્ઞનું આયેાજન કર્યું હતું. આ યજ્ઞવાટિકામાં ભાવી ગણધર– (૧) ઈન્દ્રભૂતિ ( ૭) મૌર્યપુત્ર (૨) અગ્નિભૂતિ ( ૮) અકૅપિત (૩) વાયુભૂતિ ( ૯) અચલભ્રાતા (૪) વ્યક્ત (૧૦) મેતાર્ય (૫) સુધર્મા (૧૧) પ્રભાસ (૬) મંડિક આવ્યા હતા. એમના મનમાં કમશઃ નિમ્નલિખિત શંકાઓ હતી.૮ - (૧) જીવનું અસ્તિત્વ ( ૭) દેવેનું અસ્તિત્વ (૨) કર્મનું અસ્તિત્વ ( ૮) નરકનું અસ્તિત્વ (૩) જીવ અને શરીરને અભેદ (૯) પુણ્ય–પાપ (૪) ભૂતાનું અસ્તિત્વ (૧૦) પરલેકની સત્તા (૫) ઈહભવ પરભવ સાદશ્ય (૧૧) નિર્વાણ સિદ્ધિ (૬) ધ–મક્ષ જ્યારે યશવાટિકાના વિદ્વાનને એ જ્ઞાત થયું કે દેવતાસમૂહ અમારા યજ્ઞથી આકર્ષાઈને નથી આવી રહ્યો પણ ભગવાન મહાવીરના મહિમાથી ખેંચાઈને આવી રહ્યો છે ત્યારે અભિમાની ઇન્દ્રભૂતિ ઈર્ષાથી મહાવીરની પાસે જાય છે. ભગવાન એને એનું નામ લઈને ૬ ગાથા ૫૨૭ ૭ ગાથા ૫૯૪-૫૯૫ ૮ ગાથા ૫૯૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુૌશલ સંખેાધિત કરે છે. ઇન્દ્રભૂતિના સંશય દૂર થાય છે. પાતાના પાંચસા શિષ્યા સાથે તે દીક્ષિત થઈ જાય છે. એ પ્રમાણે અન્ય ગણુધરા પણ ક્રમશઃ ભગવાન પાસે દીક્ષા લઈ લે છે.॰ આ ગણુધરાના જન્મ, ગેાત્ર, માતા-પિતા આદિનુ' વર્ણન પણ ગ્રંથકારે કર્યું છે. ૧૦ ૧૦૨ આ પ્રમાણે આપણે જોઈ એ છીએ કે સત્તાવીશ ભવાનું વર્ણન, ઉપસર્ગોની વિવિધ ઘટનાઓ, ગણધરેાની શંકાઓ અને અનેક સમાધાનાનું જે વર્ણન આચારાંગ અને કલ્પસૂત્રમાં નથી થયું એ વર્ણન પ્રથમ આવશ્યક–નિયુક્તિમાં થયું છે. આગમ સાહિત્યની અપેક્ષાએ મહાવીરની કથાને એમાં કંઈક વધુ વિકાસ થા છે. આગમપ્રભાવક પુણ્યવિજયજી આદિ વિદ્વાનાનું મંતવ્ય છેકે વર્તમાન કાલમાં જે સ્વરૂપમાં નિયુક્તિઓ ઉપલબ્ધ છે, એનેા રચનાકાલ વિક્રમ સંવત ૨૦૦-૬૦૦ની વચ્ચેના છે. ૧૧ આવશ્યકનિયુક્તિ પર અનેક ટીકાઓ લખાયેલી છે. એમાં નીચે જણાવેલી ટીકાઓ પ્રકાશિત થઈ છે -- : (૧) મલયગિરિવૃત્તિ-આગમાય સમિતિ, મુંબઈ તથા દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકાદ્વાર, સૂરત. (૨) હરિભદ્રકૃત વૃત્તિ-આગમાય સમિતિ, મુંબઈ. (૩) મલધારી હેમચન્દ્ર કૃત પ્રદેશ વ્યાખ્યા તથા ચન્દ્રસૂરિષ્કૃત પ્રદેશ વ્યાખ્યા ટિપ્પણ—દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકાષ્ઠાર સમિતિ, મુંબઈ (૪) જિનભદ્રકૃત વિશેષાવશ્યક ભાષ્ય તથા એની મલધારી હેમચન્દ્રકૃત ટીકા, યશેાવિજય જૈન ગ્રંથમાલા, બનારસ. આવશ્યક નિયુક્તિ-દીપિકા-વિજયદાન (૫) માણિકયશેખરકૃત સૂરીશ્વર, સૂરત ૯ ગાથા ૫૯૯ ૬૪૨ ૧૦ ગાથા ૬૪૩-}} ૧૧ જૈન સાહિત્યને બૃહદ્ઇતિહાસ, ભાગ-૩ પૃ. ૭૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૭૩ (૭) (૬) કેટયાચાર્યકૃત વિશેષાવશ્યક ભાષ્ય વિવરણ–ષભદેવજી કેશરી મલજી વેતાંબર સંસ્થાન, રતલામ. જિનદાસગણિમહરકૃત ચૂર્ણિ–ષભદેવજી કેશરીમલજી વેતાંબર સંસ્થાન, રતલામ. (૮) વિશેષાવશ્યક ભાષ્યની જિનભદ્રકૃત પત્તવૃત્તિ-લાલભાઈ દલપત ભાઈ વિદ્યામંદિર, અમદાવાદ આ સર્વ વૃત્તિઓમાં આવશ્યક નિયુક્તમાં જે મહાવીર–કથા પ્રાપ્ત થાય છે, એને કંઈક વધારે વિસ્તાર કરવામાં આવ્યું છે. ભાષ્યસાહિત્ય આગની પ્રાચીનતમ પદ્યાત્મક ટીકાએ નિર્યુક્તિ તરીકે જાણીતી છે. નિયુક્તિઓની વ્યાખ્યાન-શૈલી અત્યંત ગૂઢ અને સંક્ષિપ્ત છે, એમાં વિસ્તાર અલ્પ છે, પણ મુખ્યત્વે પારિભાષિક શબ્દની વ્યાખ્યાઓ જ છે. નિર્યુક્તિઓના ગૂઢાથ સ્પષ્ટ કરવા માટે ઉત્તરકાલીન આચાર્યોએ નિર્યુક્તિએના આધાર અથવા સ્વતંત્ર રીતે જે પદ્યાત્મક વ્યાખ્યાઓ લખી, તેને ભાષ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. નિર્યુક્તિની જેમ ભાષ્ય પણ પ્રાકૃતમાં લખાયેલ છે. વિશેષાવશ્યક ભાષ્ય આવશ્યક સૂત્ર પર ત્રણ ભાષ્ય લખાયેલાં છે. (૧) મૂલભાષ્ય (૨) ભાષ્ય (૩) વિશેષાવશ્યક ભાષ્ય. ૧ (ક) શિષ્યહિતાખ બૃહદવૃત્તિ (માલધારી હેમચન્દ્ર કૃત) યશોવિજય ગ્રંથ માલા, બનારસ. (ખ) ગુજરાતી અનુવાદ – આગમેદય સમિતિ, મુંબઈ (ગ) વિશેષાવશ્યક ગાથા નામક્રમાદિ: ક્રમ તથા વિશેષાવશ્યક વિષયાણા મનુક્રમઃ આગમેદય સમિતિ, મુંબઈ (૧) સ્વાપેક્ષવૃત્તિ સહિત (ત્રણ ભાગ) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન તે પહેલાં બે ભાખ્યો અતિ સંક્ષિપ્તમાં લખાયેલાં છે. અને અનેક ગાથાઓ વિશેષાવશ્યક ભાષ્યમાં સમાવી લેવામાં આવી છે. આ રીતે વિશેષાવશ્યક ભાષ્યને ત્રણ ભાષ્યનું પ્રતિનિધિત્વ ધરાવતું માની શકાય. આ ભાગ સંપૂર્ણ આવશ્યક સૂત્ર પર નથી પણ પ્રથમ સામાયિક અધ્યયન પર જ છે. વિશેષાવશ્યક ભાષ્યના રચનાર જિનભદ્રગણું ક્ષમાશ્રમણ છે. વિશેષાવશ્યક ભાષ્ય એક એવે રત્નગ્રંથ છે કે જેમાં જૈન આગમોમાં વર્ણવેલ સર્વ મહત્ત્વપૂર્ણ વિષયની ચર્ચા કરવામાં આવી છે. આ ગ્રંથની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે એમાં જૈનતત્વ જ્ઞાનનું નિરૂપણ કેવળ જૈનદષ્ટિથી જ નહીં પણ અન્ય દાર્શનિક મતોની તુલના સહિત કરવામાં આવ્યું છે. આગામેની માન્યતાઓનું તર્કપુર સર નિરૂપણ જેવું આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે એવું અન્યત્ર કોઈ ગ્રંથમાં મળતું નથી. પ્રસ્તુત ગ્રંથ ભગવાન મહાવીર તથા અગિયાર મુખ્ય બ્રાહ્મણ પંડિતોની વચ્ચે દાર્શનિક વિભિન્ન વિષય પર થયેલી ચર્ચા તથા ભગવાનનાં મંતવ્યથી પ્રભાવિત થઈને આ મહાન પંડિતોએ મહાવીરના સંઘમાં ભળવાનું સ્વીકાર્યું, એની એમાં વિસ્તૃત અને તર્કયુક્ત ચર્ચા છે. જેમાં દાર્શનિક યુગની પ્રાયઃ સમસ્ત વિષચેની ચર્ચાને સમાવેશ થયેલ છે. આ ચર્ચા સર્વપ્રથમ આ ગ્રંથમાં જ કરવામાં આવી છે. નિર્યુક્તિમાં જે ચર્ચાનાં બીજ હતાં તે અહીં વિરાટ વૃક્ષનું રૂપ ધારણ કરે છે. ઉત્તરકાલીન સાહિત્યમાં જે ગણધરવાદની ચર્ચા છે, એનું મૂલ ઉદ્ગમ સ્થાન પણ આ જ છે. ચૂર્ણિસાહિત્ય અગમે પરની પ્રાચીનતમ પધાત્મક વ્યાખ્યાઓ નિર્યુક્તિઓ અને ભાવેના નામે જાણીતી છે. એની ભાષા પ્રાકૃત છે. પદ્યાત્મક વ્યાખ્યાઓ પછી ગદ્યાત્મક વ્યાખ્યાઓ લખાઈ છે. આ વ્યાખ્યાઓ પ્રાકૃતમાં અથવા સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં લખાયેલી છે, જેને ચૂણિ કહેવામાં આવે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર આવશ્યકચૂર્ણિ આવશ્યક ચૂર્ણિમાં મહાવીરના પૂર્વભવ તથા એમના જીવન સાથે સંબંધિત એવી નીચે આપેલી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. દૈયપરીક્ષા, વિવાહ, અપત્ય, દાન, સ ખાધ, લેાકાન્તિકાગમન, ઇન્દ્રાગમન, દીક્ષામહાત્સવ, ઉપસર્ગ, ઇન્દ્રપ્રાર્થના, અભિગ્રહપંચક, અછંદકવૃત્ત, ચંડકૌશિકનૃત્ત, ગોશાલકવૃત્ત, સંગમકૃત-ઉપસર્ગ, દૈવીકૃતઉપસર્ગ, વૈશાલી વગેરેમાં વિહાર, ચન્દનખાલાવૃત્ત શલાકાપસર્ગ, કેવલાત્પત્તિ, સમવશરણુ, ગણધર–દીક્ષા વગેરે. ધ્રુવીકૃત ઉપસર્ગનું વર્ણન કરત. આચાર્ચે દેવીઓના રૂપલાવણ્યનું સફલતાપૂર્વક ચિત્રણ કર્યું” છે. ભગવાન મહાવીરના દે–વર્ણનમાં પણ આચાયે પેાતાનું સાહિત્યકૌશલ બતાવ્યું છે. આ પ્રમાણે પૂર્વગ્રંથની અપેક્ષાએ આમાં કઈક વધુ વિસ્તાર થયા છે. શૈલીની સજાવટ અને સાહિત્યિક છટા પણુ અનેાખી છે. પ્રાકૃત કાવ્ય—સાહિત્ય ૧૦૫ ૧ ચપ્પન-મહાપુરિસચરિય જૈન સાહિત્યમાં મહાપુરુષોને શલાકા પુરુષ અર્થાત્ યુગના વિશિષ્ટ ગણનાપાત્ર પુરુષ કહેવામાં આવે છે. આ અંગે એ વિચારધારાએ છે, એક પ્રતિવાસુદેવાની વિચારધારા સાથે ગણના કરી ૬૩ શલાકા પુરુષા થઈ ગયેલા માને છે તેા ખીજી વિચારધારા પ્રતિવાસુદેવની ગણતરી સ્વતંત્ર રીતે કરી ૫૪ શલાકા પુરુષો થઈ ગયેલા માને છે. પ્રસ્તુત ગ્રંથ ઘણેા મોટો છે. એમાં ૫૪ શલાકા પુરુષનાં જીવનવૃત્ત ગ્રંથિત છે. એના રચનાકાર શ્રી શીલંકાચાર્ય છે. તેઓ નિવૃત્તિકુલીન માન ૧ શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સ ંસ્થા, રતલામ. ૧ (ક) સંપાદક અમૃતલાલ ભોજક, પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાહ્સી ૫. (ખ) ગુજરાતી અનુવાદક આ. હેમસાગરસૂરિ પ્ર. મેાતીલાલ મગનલાલ ચેકસી ટ્રસ્ટી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભગવાન મહાવીર એક અનુશીલન દેવસૂરિના શિષ્ય હતા. એમનાં બીજાં બે અપરનામ શીલાચાર્ય અને વિમલમતિ પણ ઉપલબ્ધ થાય છે. આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પહેલાં અને તે પછી ગ્રંથકારનું નામ ક્રમશઃ વિમલમતિ અને શીલાચાર્ય રહ્યાં હશે, એમ જ્ઞાત થાય છે કે શીલાંક એ ગ્રંથાકારનું ઉપનામ છે. ગ્રંથના અંતમાં જે પ્રશસ્તિ છે એમાંથી એમના સમય અંગે કઈ પ્રકાશ પડતું નથી. વિદ્વાનોએ અનેક પ્રમાણેના આધારે એમને રચનાકાલ ઈ.સ. ૮૬૮ નિર્ધારિત કર્યો છે. આ ગ્રંથમાં પ્રાપ્ત થતી કેટલીય બાબતે અન્ય મહાવીર ચરિત્રના ગ્રંથે સાથે મેળ ખાતી નથી. જેમકે- (૧) અન્ય ગ્રંથોમાં મહાવીરની એક પત્નીને ઉલેખ છે અને એનું નામ યશોદા આપવામાં આવ્યું છે. પણ પ્રસ્તુત ગ્રંથમાં કઈ પણ પત્નીના નામને નિર્દેશ કર્યો નથી, પણ અનેક કન્યાઓનું પાણિગ્રહણ છે. (૨) અન્ય ગ્રંથમાં ચમરેન્દ્રના આવાસ ઉપર સૌધર્મેન્દ્રનું વિમાન સદા અવસ્થિત રહે છે એમ લખ્યું છે, ત્યારે આ ગ્રંથમાં પિતાના આવાસ પરથી સૌધર્મેન્દ્રનું વિમાન જતું જોઈ ચમરેન્દ્ર ગુસ્સે થઈ જાય છે એમ જણાવ્યું છે. (૩) અન્ય ગ્રંથમાં અમરેન્દ્ર વર્ધમાન સ્વામીના શરણમાં ગયા છે, એમ જાણું વજદેવ ચમરની સાથે ભગવાનને પણ મારશે એ દષ્ટિએ સૌધર્મેન્દ્ર ફક્ત ચાર આંગળનું અંતર છે, ત્યારે વાદેવને પકડી લે છે, એવી વિગત છે, જ્યારે અત્રે ચમરેન્દ્ર વર્ધમાનની શરણમાં જાય છે, એમ જાણીને સ્વયં સંરંભથી વિરત થઈ જાય છે, એમ કહેવામાં આવ્યું છે. . (૪) અન્ય ગ્રંથમાં ગોશાલકની તેજલેશ્યાથી સર્વાનુભૂતિ મુનિ २ एव च परियप्पउण वीसयविरत्तचितेणावि पडिच्छियाओ. कण्णयाओ। वत्तं जहा. વિહિં વારે –ચઉપન્ન પૃ. ૨૭૨ ૩ ચઉ૫ન ૧૨. પ્ર ૧૨ પૃ. ૨૯૨ ૪ ચઉપન પ્રસ્તાવ ૧૨, પૃ. ૨૯૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૭૭, તથા સુનક્ષ મુનિ મરી જાય છે. એ પછી તે વર્ધમાન સ્વામી પર તે જેતેશ્યા છેડે છે ત્યારે તે ભગવાનના દિવ્ય પ્રભાવથી પાછી ફરે છે અને તે ગોશાલકને જ પડે છે. જેથી ગોશાલકનું મૃત્યુ થઈ જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં ગોશાલક સર્વાનુભૂતિ મુનિ ઉપર તે જેલેશ્યા છોડે છે ત્યારે સર્વાનુભૂતિ મુનિ પણ શાલકની સામે પોતાની તેજેતેશ્યા છેડે છે. બને તેલેશ્યાને મધ્યમાં જ સંઘર્ષ થાય છે. આ સમયે વર્ધમાન સ્વામી શીતલેશ્યા છેડે છે. જેથી ગોશાલકની પિતાની તેલેશ્યા સ્વયં એને દુઃખ દેવા લાગે છે. ફલતઃ તે વર્ધમાન સ્વામીના શરણમાં આવી જાય છે અને એનું દુઃખ ઓછું થાય છે." (૫) શૂલપાણિ યક્ષના ઉપદ્રવના પ્રસંગમાં એના પૂર્વભવ અંગે ઉલ્લેખ છે. એમાં જણાવવામાં આવ્યું છે કે બળદ મરીને શૂલપાણિ યક્ષ બને છે. એના વડે ફેલાવામાં આવેલી મહામારીને કારણે મૃત મનુષ્યનાં હાડકાંમાંથી બનેલા દેવાલય વગેરેને ઉલ્લેખ છે. પરંતુ આ ગ્રંથમાં આસ્થિક સર્પ દ્વારા મારી નાંખવામાં આવેલા મનુષ્યનાં હાડકાંમાંથી બનેલા મંદિરને તથા એના વડે મહાવીર સ્વામી પર કરવામાં આવેલ ઉપસર્ગનું વર્ણન જોવા મળે છે. આ વૈષમ્ય-સૂચક ઘટનાઓ અંગે પં. શ્રી અમૃતલાલ ભોજકનું એવું મંતવ્ય છે કે સંભવતઃ એમાં લેખકની અસાવધતા કારણરૂપ હોય યા એ આ આર્યકાલિક કૃત પ્રથમનુગ પર આધારિત હોય. પ્રસ્તુત ગ્રંથમાં ભગવાન મહાવીરના જીવનચરિત્રમાં એમના પૂર્વભવેનું વર્ણન આપવામાં આવ્યું નથી. જન્મ, મહાવીર નામ, દીક્ષા, બ્રાહ્મણને વસ્ત્રદાન, ગોવાલને ઉપસર્ગ, આસ્થિક નાગરાજને ઉપસર્ગ, ઉત્પલ મહર્ષિ, પાખંડ અચ્છેદક, ચંડકૌશિક સર્પને પ્રતિબંધ, સુદંષ્ટ્ર દેવને ઉપસર્ગ, પુણ્ય સામુદ્રિક અને ઈન્દ્રને સંવાદ, ગોશાલકનું વર્ણન, વ્યંતરી વડે કરાયેલ શીત ઉપસર્ગ, સંગમ વડે કરાયેલ ૫ ચઉપન્ન પૃ. ૩૦૬,૩૦૭ ૬ છઉપન મહા. ૫. ૨૭૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભગવાન મહાવીર : એક અનુશીલન ઉપસર્ગ, વસુમતી ચંદનાને પ્રબંધ, ચમરેન્દ્રના ઉત્પાત, ગેાપાલક દ્વારા કાનમાં શલાકાએ મારવી, કેવલજ્ઞાન, ગણધરાના સંશયનું નિરાકરણ, મૃગાવતીની દીક્ષા, ઉદયનકુમારને રાજ્યાભિષેક, ગૈાશાલકને પ્રતિષેધ ને પ્રસન્નચંદ રાજર્ષિને કેવલજ્ઞાન, મેઘકુમારની દીક્ષા, નંદિષણ મુનિ. દ રાકદેવના પૂર્વભવ, અભયકુમારે શ્રમણની દૂર કરેલી અવજ્ઞા, પંદરસેા તાપસાને પ્રતિષેધ, પુંડરીક અને કુંડરીક, રાજા દશાર્ણભદ્રની વંદના, કુણાલા નગરીના નાશ, મહાવીરનું નિર્વાણુ અને ગૌતમ ગણધરને કેવલજ્ઞાન વગેરે પ્રસંગે આપવામાં આવ્યા છે. ચરિત ગ્રંથની રચના કરતી વખતે લેખકે એમ તેા પેાતાથી પૂર્વકાલીન સાહિત્યમાંથી પરંપરાના પ્રવાહને-સામગ્રીને ગ્રહણ કરી છે. તેમ છતાં એમણે પોતાના તરફથી અનેક તથ્યા પણ સામેલ કર્યાં' છે. પ્રસંગેાપાત્ત વર્ણનામાં પ્રચુર પ્રમાણમાં સાંસ્કૃતિક સામગ્રી પણ ઉપલબ્ધ થાય છે. પ્રાકૃત ભાષામાં લખાયેલી પ્રસ્તુત કૃતિ અત્યંત મહત્ત્વ ધરાવે છે. મહાવીર ચરિયં ( પદ્યમË) પ્રાકૃત ભાષામાં મહાવીરચરિયું નામથી એ ચરિત્ર કાવ્ય ઉપલબ્ધ થાય છે. આ ચરિત્ર કાવ્યના રચનાર ચન્દ્રકુલના બૃહદ્ગીય ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય અને આમ્રદેવસૂરિના શિષ્ય નેમિચન્દ્રસૂરિ છે. આચાર્ય પદ પ્રાપ્ત કર્યાં પૂર્વે એમનું નામ દેવેન્દ્રગણિ હતું. આ ચરિત્ર ગ્રંથની રચના વિક્રમ સંવત ૧૧૪૧ માં થઈ છે. એમાં ભગવાન મહાવીરના પૂર્વભવા આપવામાં આવ્યા છે. તે ૭ આ ગ્રંથને ગુજરાતી અનુવાદ આચાર્ય શ્રી હેમસાગર સૂરિએ કર્યાં છે. એનુ પ્રકાશન મેાતીચન્દ મગનલાલ ચેકસી, શેઠ દે. લા. પુ. ક્રૂડના મેનેજિંગ ટ્રસ્ટી તરફથી કરવામાં આવ્યુ છે. ૮ આત્માનંદ સલા ભાવનગર દ્વારા પ્રકાશિત. Page #216 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૭ સાથે આવશ્યક ચૂર્ણિમાં આપવામાં આવેલ સર્વ જીવનપ્રસંગો પણ અત્રે આપવામાં આવ્યા છે. લેખકે ચરિત્ર ગ્રંથને રોચક બનાવવા માટે પૂરતા પ્રયાસ કર્યો છે. કથાવસ્તુની સજીવતા માટે વાતાવરણનું માર્મિક ચિત્રણ આપવામાં આવ્યું છે. ભૌતિક તેમ જ માનસિક અને પ્રકારના વાતાવરણની ચારુતા પ્રસ્તુત ગ્રંથને પ્રાણ છે. અનુકૂલ અને પ્રતિકૂલ બન્ને પ્રકારની પરિસ્થિતિમાં રાગ–દ્વેષની અનુભૂતિ કેવી રીતે થાય છે, એનું વિવરણુ ટીકાત્મક રીતે આપવામાં આવ્યું છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વની અભિવ્યંજના પાત્રોના ક્રિયા-કલાપો વડે સુંદર રીતે કરવામાં આવી છે. પ્રસ્તુત ચરિત્ર કાવ્યમાં જેટલા પ્રમાણમાં મનેારંજનનું તત્ત્વ છે, એનાથી અધિક પ્રમાણમાં માનસિક તૃપ્તિનાં સાધના વિદ્યમાન છે. મરીચિ અહંકારથી જીવનના આધારભૂત એવા વિવેક અને સમ્યક્ત્વની ઉપેક્ષા કરે છે. પરિણામે અને અનેક વાર જન્મ લેવા પડે છે. તે પોતાના સંસારની સીમાને આમ વિસ્તૃત કરે છે. ચરિત્રગ્રંથ હાવા છતાં લેખકે મર્મસ્થાનાની એવી સુંદર ચાજના કરી છે કે વાચકોની જિજ્ઞાસાવૃત્તિ અંત સુધી જળવાઈ રહે છે. આ આખા ગ્રંથ પદ્યમદ્ધ છે. એની ભાષા સરલ અને પ્રવાહિત છે.૯ મહાવીરચરિયું ( ગદ્યપદ્યમય )૧૦ આ મહાવીર ચરિત્રના રચનાર ગુણચન્દ્રસૂરિ છે. તે પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમ સંવત ૧૧૩૯ માં પ્રસ્તુત ગ્રંથની રચના થઈ છે. આચાર્ય સિદ્ધાંત–નિરૂપણુ, તત્ત્વનિર્ણય અને દર્શનની ગૂઢ સમસ્યાના ઉકેલ માટે અને અનેક ખૂબ ગંભીર વિષયા સ્પષ્ટ કરવા માટે ૯ પ્રાકૃતભાષા અને સાહિત્યના આલેાચનાત્મક ઇતિહાસ – નેમિચન્દ્ર શાસ્ત્રી ૧૦ દેવચંદ્ર લાલભાઈ ગ્રંથમાલા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભગવાન મહાવીર : એક અનુશીલન પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. ભગવાન મહાવીરના સંપૂર્ણ જીવનને ચરિત કાચિત શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પૂર્વજન્મની ઘટનાએ રોચક છે. કાર્ય–વ્યાપારમાં વિશેષ પ્રકારને ઉતાર-ચઢાવ છે. મહાવીર ચરિત્રનું ઉદ્ઘાટન અનેક પરિસ્થિતિઓ અને વાતાવરણની મધ્યમાં થયેલું દર્શાવ્યું છે. સંવાદથી ચેજના અત્યંત સંઘટિત છે. કર્થોપકથન સજીવ, સ્વાભાવિક અને સરસ છે તેમજ ચરિત્રોના સ્પષ્ટીકરણ સાથે પાત્રોને સ્પષ્ટરેખ સાથે કથાવસ્તુને ગતિમાન કરવામાં પૂર્ણ સહાયભૂત થાય છે. આ ચરિત્રકાવ્યમાં આઠ પ્રસ્તાવ-સગ છે. પ્રારંભમાં ચાર સર્ગોમાં ભગવાન મહાવીરના પૂર્વ ભવેનું વર્ણન છે. અને પછીના ચાર સર્ગોમાં એમના વર્તમાન ભવનું વર્ણન મળે છે. પ્રથમ પ્રસ્તાવમાં સમ્યકત્વ પ્રાપ્તિનું નિરૂપણ છે. બીજા પ્રસ્તાવમાં રાષભ, ભરત, બાહુબલિ તેમ જ મરીચિના નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્રીજા પ્રસ્તાવમાં વિશ્વભૂતિની વસંતકીડા, રણયાત્રા તથા સંભૂતિ આચાર્યના ઉપદેશથી વિશ્વભૂતિ દીક્ષા લે છે, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં ત્રિપૃષ્ઠના અશ્વગ્રીવ સાથેના યુદ્ધ તેમ જ પ્રિય મિત્ર ચકવર્તીના દિગ્વિજય અને એની પ્રત્રજ્યાનું વર્ણન મળે છે. ચોથા પ્રસ્તાવમાં પ્રિય મિત્રોનો જીવ, નંદન બની જાય છે. નંદન પિટ્ટિલ નામના આચાર્ય પાસેથી નરવિક્રમને પરિચય જાણવા માગે છે, એટલે આચાર્ય આ ચરિત્રનું કથન કરે છે. ચોથા પ્રસ્તાવમાં નરવિક્રમનું ચરિત્ર વર્ણવ્યું છે. નંદને જીવ જ ક્ષત્રિયકુંડમાં રાજા સિદ્ધાર્થને ત્યાં જન્મ ગ્રહણ કરે છે, બાલકનું નામ વર્ધમાન રાખવામાં આવે છે. વર્ધમાનને વર્યાપન મહત્સવ કરવામાં આવે છે. મહાવીર ૨૮મા વર્ષે, માતાપિતાને સ્વર્ગવાસ થયા પછી નંદિવર્ધનને રાજ્ય ભિષેક, પછી ભાઈની અનુમતિ લઈને દીક્ષા, પાંચમા પ્રસ્તાવમાં ગેપને ઉપસર્ગ અને શૂલપાણિ અને ચંડકૌશિકને બોધ આપવાના પ્રસંગેનું વર્ણન છે. છઠ્ઠા પ્રસ્તાવમાં શાલકની ઉદંડત્તાનું વર્ણન, સાતમા Page #218 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૮૧ પ્રસ્તાવમાં મહાવીર વડે સહન કરાયેલા પરીષહ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિનું વર્ણન, આઠમા પ્રસ્તાવમાં સંક્ષિપ્તમાં ગણધરવાદનું વર્ણન, ગણધરો અને ચંદનાની દીક્ષા, ગોશાલકનો પ્રસંગ, બાર વત વગેરેનું નિરૂપણ છે. અને નિર્વાણ અને કેવલજ્ઞાન આદિનું વર્ણન છે. કાવ્યની દષ્ટિએ આ એક સફલ કૃતિ છે. બાણભટ્ટ, માઘ અને ભારવિનાં સંસ્કૃત કાવ્યને પૂર્ણ પ્રભાવ એમાં જોવા મળે છે. મહારાષ્ટ્રી, પ્રાકૃત ઉપરાંત વચ્ચે વચ્ચે અપભ્રંશ અને સંસ્કૃત પદ્ય પણ પ્રાપ્ત થાય છે. દેશ્ય શબ્દને સ્થાને તદુભવ અને તત્સમ શબ્દોને પ્રાગ સારા પ્રમાણમાં જોવા મળે છે. છંદમાં પણ વિવિધતા જોવા મળે છે. આ ગ્રંથને ગુજરાતી અનુવાદ શ્રી આત્માનંદ સભા-ભાવનગરથી પ્રકાશિત થયેલ છે. આ પ્રમાણે આ ગ્રંથમાં મહાવીરનું સંપૂર્ણ જીવન નિરૂપિત થયેલું છે. છત્મસ્થ અવસ્થા સુધી કમબદ્ધ વર્ણન પ્રાપ્ત થાય છે. એ પછીના વર્ણનમાં ક્રમ જળવાયેલે મળતું નથી. તિલોયપણુત્તિ દિગંબરની માન્યતા અનુસારનું મહાવીર રેખાચરિત્ર તિલેયપત્તિ નામના ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં આટલું લખવામાં આવ્યું છે – તીર્થકર વર્ધમાન કુંડલપુરમાં પિતા સિદ્ધાર્થ અને માતા પ્રિયકારિણથી ચૈત્ર સુદ તેરસને દિવસે ઉત્તરાફાગુની નક્ષત્રમાં ઉત્પન્ન થયા હતા. એમણે માગશર વદ દશમે બપોર પછી જ્યારે ઉત્તરાનક્ષત્ર હતું તે વખતે નાથવનમાં તૃતીય ભક્ત સાથે મહાવતે ગ્રહણ કર્યા. અત્રે ભગવાન મહાવીર સંબધે ખાસ વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યું નથી. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં લખાયેલું છે. સંસ્કૃત–સાહિત્ય ભારતીય સાહિત્યના પ્રાચીનનિધિમાં સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષાના કષાગારમાં સંરક્ષિત છે. સંસ્કૃત અને પ્રાકૃત બને ઋષિ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભાષા કહેવાય છે. પ્રાચીન સમયમાં બન્નેનું સરખું મહત્વ હતું. વૈદિક કાળમાં સંસ્કૃતનું પ્રાધાન્ય હતું. વેદ, ઉપનિષદ વગેરે રચનાઓ સંસ્કૃતમાં થઈ હતી. પ્રાચીન જૈન અનુકૃતિના આધાર પર એમ માનવામાં આવે છે કે જૈન ધર્મનું પૂર્વકાલીન સાહિત્ય પણ સંસ્કૃતમાં હતું. પરંતુ પછીના જન સાધારણને સુગમતાથી તાવની સમજણ આપી શકાય તે માટે એકાદશ અંગેની રચના પ્રાકૃતમાં કરવામાં આવી. - પ્રાચીન સમયમાં સંસ્કૃત તત્ત્વ અને દર્શનની ભાષા રહી હતી, પરંતુ કાવ્ય તથા ચરિત કાવ્યની ભાષા ઘણા સમય પછી બની હતી. સંસ્કૃતમાં સર્વથી પ્રાચીન ચરિત્રાત્મક ગ્રંથ વાલમીકિ રામાયણ અને મહાભારત (જય–ભારત) મનાય છે. જૈન પરંપરામાં જે સંસ્કૃત ગ્રંથની રચના થઈ તે પ્રારંભમાં તે દાર્શનિક ગ્રંથે જ હતા. દર્શન અને ઉપદેશ ગ્રંથેને માટે સંસ્કૃતને પ્રારંભિક પ્રયોગ થયે હતે. જૈન પરંપરામાં સૌથી પહેલાં સંસ્કૃત લેખક આચાર્ય ઉમાસ્વાતિને ગણવામાં આવે છે. આચાર્ય ઉમાસ્વાતિ પછી સંસ્કૃત લેખન પ્રવૃત્તિનો એક પ્રવાહ ચાલુ થાય છે. અનેક આચાર્યોએ દર્શન, તર્ક, ન્યાય, તિષ વગેરેની સાથે સાથે ચરિત્ર કાવ્ય માટે પણ સંસ્કૃત ભાષા અપનાવી અને પુરાણ તેમજ ચરિત્રગ્રંથ સંસ્કૃતમાં લખાવા લાગ્યા. - ભગવાન મહાવીરનું ચરિત્ર સર્વપ્રથમ પ્રાકૃત ભાષામાં લખાયેલું છે. એ પછી જ્યારે સંસ્કૃતને પ્રભાવ વધી પડે છે તે વખતે આચાઓંએ સંસ્કૃતમાં પણ પિતાના આરાધ્ય પુરુષોનાં જીવનચરિત્રો લખ્યાં છે. તીર્થકરોનાં સંસ્કૃત જીવનચરિત્રોમાંથી અત્રે ભગવાન મહાવીરના જીવન અંગે પ્રાપ્ત સંસ્કૃત સાહિત્યને સંક્ષિપ્ત પરિચય અત્રે આપવામાં આવે છે. ૧ કર્યા gયં સેવ પસાથે રૂણિમાસિકં – અનુગદ્વાર ૨ હીરપ્રશ્ન, કિલાસક Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ગ્રંથના રચનાર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્ર છે. આ કાવ્યમાં દસ પર્વ છે. એમાં ત્રેસઠ કલાઘનીય મહાપુરુષોના જીવન ચરિત્ર છે. મુનિશ્રી પુણ્યવિજયજી અનુસાર એમાં ૩૨૦૦૦ હજાર કલેક છે. એની રચનાકાલ જર્મન વિદ્વાન ડે. બુહુરના મત પ્રમાણે વિ. સં. ૧૨૩૬–૧૨૩૯ત્ની વચ્ચે છે. પ્રસ્તુત કાવ્ય એક અનોખું છે અને જ્ઞાનનો વિશાળ ભંડાર છે. મહા ભારત માટે એક કહેવત છે. “રઢિાસ્તિ તદ્દચત્ર સ્નેહસ્તિ ન તવરિત જે એમાં છે, તે બીજી જગ્યાએ છે. જે એમાં નથી, તે કોઈપણ જગ્યાએ નથી. પ્રસ્તુત ગ્રંથ અંગે આમ કહેવામાં કઈ અતિશક્તિ નથી. ભગવાન ઋષભદેવથી આરંભી પિતાના યુગ સુધીના ઈતિહાસને હેમચન્દ્રાચાર્યે એક ક્રમબદ્ધ સ્વરૂપમાં રજૂ કર્યો છે. આ ચરિત્રના માધ્યમ દ્વારા કેવલ જૈન પરંપરાને વિશદ ઈતિહાસ જ ઉપસ્થિત કરવામાં આવે છે, એમ નહીં પરંતુ મહાભારતની જેમ એમાં પણ અધ્યાત્મ, સંસ્કૃતિ, નીતિ, ધર્મ અને આચાર અંગેનાં અનેક મહત્વપૂર્ણ બેધવચનોને સમાવેશ કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથના દસમા પર્વમાં ભગવાન મહાવીરનું જીવન વિસ્તારથી આપવામાં આવ્યું છે. મહાવીરના જીવનના બધા મહત્વપૂર્ણ પ્રસંગો એમાં આવી જાય છે. એની ભાષા સંસ્કૃત છે. શૈલી ચિત્તને આકર્ષી લે છે. આ ગ્રંથને જૈન પરંપરાનું મહાભારત કહી શકાય. આ ગ્રંથને અંગ્રેજી ભાષામાં અનુવાદ એલેન જોનસનને કરેલ છે. અને વડોદરા ઓરિએંટલ સિરિજમાં તે ચાર ભાગમાં પ્રકાશિત થયેલ છે. અને આને ગુજરાતીમાં અનુવાદ ચાર ભાગમાં જૈનધર્મ પ્રચારક સભા, ભાવનગરથી પ્રકાશિત થયા છે, પ્રથમ પર્વને હિન્દી અનુવાદ પણ પ્રકાશિત થયેલ છે. પણ બીજાં પર્વો બાકી છે. ૩ જૈન ધર્મપ્રચારક સભા, ભાવનગર Page #221 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન લઘુવિષશિલાકા પુરુષચરિત્ર' લઘુત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર નામની એ કૃતિઓ ઉપલબ્ધ થાય છે–એક સામપ્રભાચાર્ય રચિત અને ખીજી મહામહાપાધ્યાય મેઘવિજય ગણી રચિત. સામપ્રભાચાર્યના ગ્રંથ હજીસુધી પ્રસિદ્ધ થયે નથી. પરંતુ મેઘવિજયજી ગણીને ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. એનાં પણ દસ પર્વો છે. આચાર્ય હેમચન્દ્રે ત્રિષ્ટિશલાકા ચરિત્રનું અનુકરણ કર્યું હાવા છતાં લેખકે અન્ય તીર્થંકરાના ચરિત્રને પણ પોતાની નજર સમક્ષ રાખ્યાં છે, એટલે અનેક નવા પ્રસંગેા સાંપડે છે. ત્રિષષ્ઠિ સ્મૃતિશાસ્ત્ર ૧૮૪ આના લેખક પં. આશાધરજી છે. રચના સંક્ષિપ્તમાં છે. કવિએ આચાર્ય જિનસેન અને ગુણચન્દ્ર રચિત મહાપુરાણ અને ઉત્તર પુરાણનું અનુકરણ કર્યું છે. મહાપુરાણુ ચરિત એના લેખક મેરુત્તુંગ છે. એમાં ઋષભ, શાંતિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન એ પાંચ તીર્થંકરાનું ચરિત્ર વણિત છે. આ શ્વેતાંખર પરંપરામાં માન્ય ગ્રંથ છે. એમાં અતિશય સંક્ષિપ્તમાં શલાકાપુરુષોનું ચરિત્ર છે. પુરાણુસાર સંગ્રહ રાયમલ્લાદય રાયમલ્લાભ્યુદયના લેખક શ્વેતાંખર વિદ્વાન પદ્મસુંદરજી છે. એમણે વિ. સં. ૧૯૧૫ માં પ્રસ્તુત ગ્રંથની રચના કરી હતી. એટલે એમના નામથી પ્રસ્તુત ગ્રંથનું નામ આવું આપવામાં આવ્યું છે. એમાં ચાવીસ તીર્થંકરનું વર્ણન છે. ચતુર્વિશતિ જનચરિત ચતુર્વિશતિ જિનચરિતના લેખક શ્વેતાંબર વાયડગચ્છીય જિન ૪ ગુજરાતી અનુવાદ મેાહનલાલ શાહ, ઉનાવા (ઉ. ગુજરાત) તરફથી પ્રકાશિત. Page #222 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૮૫ દત્તસૂરિના શિષ્ય અમરચન્દ્ર છે. આ ગ્રંથ ગ્રેવીસ અધ્યાયમાં વિભક્ત છે. એમાં ૨૪મા અધ્યાયમાં ભગવાન મહાવીરનું ચરિત્ર વર્ણવેલું છે. વીરદય કાવ્ય વીરોદય કાવ્ય-એના રચનાર મુનિ જ્ઞાનસાગરજી છે. ભાષા સંસ્કૃત છે. બાવીસ સર્ગોમાં આ કાવ્ય પૂરું કરવામાં આવ્યું છે. એના સંપાદક પં. હીરાલાલ શાસ્ત્રી છે. જેમણે ગ્રંથની શરૂઆતમાં શેાધ-પ્રધાન ભૂમિકા પણ લખી છે." ઉત્તરપુરાણ દિગંબર આચાર્ય જિનસેને આદિપુરાણની રચના કરી છે. એમાં ભગવાન આદિનાથ ભગવાનના જીવનનું વિસ્તૃત વર્ણન છે. એમના ઉત્તરકાલીન આચાર્ય ગુણભદ્ર ઉત્તર પુરાણની રચના કરીને એમના અધૂરા કાર્યને પૂર્ણ કર્યું છે. ઉત્તરપુરાણ દિગંબર પરંપરાની એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે. એમાં ભગવાન અજિતથી આરંભીને ભગવાન મહાવીર સુધીના તીર્થંકરે અંગે વર્ણન પ્રાપ્ત થાય છે. અંતિમ ચાર પર્વોમાં ભગવાન મહાવીરના જીવનનું નિરૂપણ છે. મહાવીરના પૂર્વ ભવ અને આ વર્તમાન ભવનું વર્ણન મળે છે. પરંતુ વેતાંબર ગ્રંથની જેમ મહાવીરના પરીષહ વગેરેનું વર્ણન નથી. ભાષા શુદ્ધ સંસ્કૃતમય છે; આ ગ્રંથ દિગમ્બર પરંપરામાં મહાવીર અંગેને સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ પછી દિગંબર આચાર્યો પ્રાયઃ આને જ અનુસર્યા છે. વર્ધમાનચરિતમ્ વર્ધમાનચરિતમના રચનાર મહાકવિ અસગ છે. ગ્રંથની પ્રશસ્તિ ૫ પ્રકાશક: મુનિ જ્ઞાનસાગર જૈન ગ્રંથમાલા ખ્યાવર. ૬ ડો. એ.એન. ઉપાશે અને ડો. હીરાલાલ જન દ્વારા સંપાદિત. જીવરાજ જૈન ગ્રંથમાલા, સોલાપુરથી બે ભાગમાં પ્રકાશિત. ૭ સંપાદન અને મરાઠી અનુવાદ જિનદાસ પાર્શ્વનાથ ફડકૂલે, પ્રકાશક: રાવજી સખારામ દોશી, સોલાપુર Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮} ભગવાન મહાવીરઃ એક અનુશીલન અનુસાર આ કાવ્યને રચનાકાલ શક સંવત ૯૧૦ (ઈ. સ. ૯૮૮) છે. કવિએ પેાતાના ગુરુનું નામ નાગનંદે જણાવ્યું છે. આ કાવ્યમાં અઢાર સર્ગ છે, કથાવસ્તુ ઉત્તરપુરાણમાંથી લેવામાં આવ્યું છે. ઉત્તરપુરાણમાં પુરુરવા નામના ભિલ્લરાજથી વર્ધમાનના પૂર્વે ભવાના આરંભ કરવામાં આવ્યેા છે. કવિએ ઉત્તરપુરાણની કથાવસ્તુને કાવ્યેાચિત બનાવવા માટે કાપકૂપ પણ કરી છે. અસગે પુરુરવા અને મરીચનું આખ્યાન છોડી દીધું છે અને શ્વેતાતપત્રા નગરીમાં રાજા નંદિવર્ધનના આંગણામાં પુત્ર જન્માત્સવથી કથાનકના પ્રારંભ કર્યો છે. એમાં સંદેહ નથી કે આરંભસ્થાન અહુ રમણીય છે. ઉત્તરપુરાણની કથાવસ્તુના આરંભના અશને ચાગ્ય રૂપમાં બતાવી મુનિરાજના મુખથી પૂર્વ ભવા લિના રૂપમાં કહેવાયું છે. વર્ધમાનના જીવન-વિકાસ અનેક ભવે જન્મના સરવાળે છે. પ્રસ્તુત મહાકાવ્યની શૈલી પ્રાયઃ ભારવિના ‘ કિરાતાર્જુનીયમ્' સાથે મળતી છે. મહાકાવ્યની દૃષ્ટિથી આ એક સફળ કાવ્ય કહી શકાય. * વીર વર્ધમાન ચરિતમ્ વીર વર્ધમાન ચરિતના રચયિતા ભટ્ટારક શ્રી સકલકીર્તિ છે. એમને સમય વિક્રમની પંદરમી સદી મનાય છે. આ ચરિત્રના આગણીસ અધ્યાય છે. નવમા અધ્યાયમાં ભગવાનના અભિષેકનું વર્ણન છે. ત્યાં કવિએ ગંધ, ચંદન તથા અન્ય સુગંધિત દ્રવ્યેાથી યુક્ત જલ ભરેલા કલશેા વડે ભગવાન મહાવીરના અભિષેક કરાવ્યેા છે પણ દહીં દૂધ આદિ વડે અભિષેક કરાગૈા નથી, ખીજી નવી વાત એ છે કે આઠ વર્ષના થતાં મહાવીરે સ્વયં શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યાં હતાં. શ્વેતાંખર ગ્રંથામાં તીર્થંકર ગૃહસ્થાશ્રમમાં શ્રાવક મત ગ્રહણ કરે છે. એવા ઉલ્લેખ કાઈ પણ જગ્યાએ જોવા મળતે નથી. બારમા અધ્યાચમાં દીક્ષા લેવા પૂર્વે પેાતાના હૃદયભાવ મહાવીર પેાતાનાં માતા-પિતાને જણાવે છે. દીક્ષા લેવાને કારણે માતા પ્રિય Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર કારિણી પુત્ર-વિયેગથી પીડા અનુભવી રડે છે અને વિલાપ કરે છે. પણ વેતાંબર પરંપરાના બધા ગ્રંથમાં માતા-પિતાને સ્વર્ગવાસ થયા પછી બે વર્ષ બાદ દીક્ષા લીધાને ઉલેખ છે. ચૌદમા અધ્યાયમાં ભગવાનનાં જ્ઞાન કલ્યાણક વર્ણન છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ અને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન ઋષભદેવના જ્ઞાન કલ્યાણક ઉત્સવ મનાવવા માટે ઈન્દ્રના આદેશથી બલાહકદેવે જંબુદ્વીપ પ્રમાણુ એક લાખ જન (માપનું) વિમાન બનાવ્યું એ ઉલ્લેખ છે. એવું વર્ણન અત્રે સકલકીર્તિએ પણ કર્યું છે. દિગબર વિદ્વાન શ્રી હીરાલાલ શાસ્ત્રીનું મંતવ્ય છે કે અન્ય સાહિત્યમાં કઈ પણ સ્થાને આ વર્ણન નથી. કવેતાંબર ગ્રંથોમાં સૌધર્મેન્દ્ર પિતાના સકલ પરિવાર સાથે વિમાનમાં બેસીને આવે છે પરંતુ સકલકીર્તિએ એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સકલકીર્તિએ પ્રસ્તુત અધ્યાયમાં કે ઈન્દ્ર કયા વાહનનો ઉપયોગ કરીને આવે છે, એ જણાવતાં લખ્યું છેઃ (૧) સૌધર્મેન્દ્ર-ઐરાવત ગજેન્દ્ર પર, (૨) ઈશાનેન્દ્ર-અધવાહન પર, (૩) સનકુમારેન્દ્ર-મૃગેન્દ્રવાહન પર, (૪) માહેન્દ્ર-વૃષભ વાહન પર, (૫) બ્રન્દ્ર-સારસ વાહન પર, (૬) લાન્તકેન્દ્ર-હંસ વાહન પર, (૭) શકેન્દ્ર-ગરુડ વાહન પર, (૮) શતારેન્દ્ર-મયૂર વાહન પર, (૯) આનતેન્દ્ર, (૧૦) પ્રાણેતન્દ્ર, (૧૧) આરણે, (૧૨) અય્યતેન્દ્ર-આ ચારેય જુદાં જુદાં પુષ્પક વિમાનમાં બેસીને આવે છે. અપભ્રંશ સાહિત્ય ભાષા વિકાસની દૃષ્ટિએ અપભ્રંશ ભાષા પ્રાકૃત-તેમ જ આધુનિક આર્ય ભાષાની યાત્રાના સેતુરૂપ છે. તે મધ્ય કડી છે. અને કહેવું જોઈએ કે અનેક ભારતીય ભાષાઓની અને ખાસ કરીને હિન્દી ભાષાની તે જનની છે. અનેક ભાષાની મોટી બહેન છે. તે સંસ્કૃત અને પ્રાકૃત એ બનેની તુલનાએ વધુ પ્રવાહી, મનહર, લલિત તેમ જ શ્રુતિ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મધુર છે. એમાં એક સહજ-સરલતા અને સરસતા છે. સાંપ્રદાયિક વ્યા મેહમાં પડી ભલે કેટલાક વિદ્વાનો, કવિઓએ એને પ્રાકૃતની માફક સાધારણ લેકેની ભાષા, ભેળા ગામડિયા અને અશિક્ષિત સ્ત્રીઓની ભાષા ગણાવી હોય પણ એનાથી એનું ભાષાગત માધુર્ય અને સ્વાભાવિકતા જ સિદ્ધ થાય છે. અપભ્રંશ ભાષા–એક પ્રકારે જૈન સાહિત્યની ભાષા રહી છે. એમાં કેટલુંક સિદ્ધ (બૌદ્ધ આચાર્યો) સાહિત્ય સિવાય જૈનતર સાહિત્ય નગણ્ય જેવું જ છે. આ ભાષાને વિપુલ ભંડાર જૈન આચાર્યો વડે ભરાયેલે છે. અપભ્રંશમાં જૈન આચાર્યોએ અનેક કાવ્ય, કથાગ્રંથ, ઉપદેશ અને દર્શન પ્રધાન ગ્રંથ તેમ જ વિપુલ ચરિત કાવ્યની રચના કરી છે. અપભ્રંશ ભાષાનું સર્વોત્તમ અને સૌથી પ્રાચીન કાવ્ય સ્વયંભૂકૃત પઉમચરિયું મનાય છે. ભગવાન મહાવીરની પાવન-જીવન કથા પણ અપભ્રંશ ભાષામાં નિબદ્ધ થઈ છે. અપભ્રંશના અનેક વિદ્વાન મનીષીઓએ ભગવાન મહાવીરના જીવન અંગે કાવ્ય સર્જન કર્યા છે. જેમાંથી કેટલાંક કાવ્યોને સંક્ષિપ્ત પરિચય અત્રે આપવામાં આવ્યો છે. પ્રાકૃત–ભાષાની જેમ અપભ્રંશ ભાષામાં જૈન સાહિત્યકારોએ મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી છે. દિગંબર વિદ્વાન મહાકવિ પુષ્પદંતની તિસ૬મહાપરિસ ગુણાલંકારુ” એક મહત્વપૂર્ણ રચના છે, આ અંગે અમે આગળ પર જણાવીશું. જયમિત્ર હલ્લકૃત “વઢમાણ-કવુ” નામને ગ્રંથ પ્રાપ્ત થાય છે. જેમાં ૧૧ સંધિઓ છે. આ કાવ્ય દેવરાયના પુત્ર સંધાધિપ હેલિવર્મને માટે લખાયેલું છે. એની એક હસ્તપ્રત વિ. સં. ૧૫૪૫ ની મળી છે, એટલે એની રચના એ પૂર્વ થઈ હોવી જોઈએ. એમાં ભગવાન મહાવીરના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યું છે. વઢમાણ કહા ” એ કવિ નરસેનની સુંદર કૃતિ છે. જે વિકમ Page #226 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર સ'. ૧૫૧૨ માં લગભગ લખાયેલી છે. જિનેશ્વરસૂરિના શિષ્ય આચાર્ય શ્રી અભયદેવ રચિત અપભ્રંશ મહાવીર ચરિતના ઉલ્લેખ જૈન ગ્રંથાવલીમાં કરવામાં આવ્યા છે. ખંભાતના શાંતિનાથ તાડપત્રીય ભંડારમાં એની પ્રતિ સુરક્ષિત છે. પુષ્પદન્તના ‘મહાવીર ચરિત્ર”નું સપાદન ડૉ. હીરાલાલ જૈન કરી રહ્યા હતા. ગ્રંથ સચિત્ર પ્રકાશિત કરવાની ચેાજના હતી. જયમિત્ર હલકૃત ‘વઢમાણુ ચર'નું સ'પાદન ડૉ. રાજારામે સન્મતિજિન ચર'નું સંપાદન પૂર્ણ કર્યું છે. અને શ્રીધરકૃત ‘ વઢમાણુ ચિત્તે 'નું કરી રહ્યા છે. નીમચના ડૅા. દેવેન્દ્રકુમારે નરસેન કૃત · વર્ડ્ઝમાણુ ચિર ’ સંપાદન પૂણ' કર્યું છે. : < તિસટિ મહાપુરિસ ગુણાલ કારુ મહાપુરાણુર આ ગ્રંથ રત્નના રચનાર અપભ્રંશ ભાષાના મહાકવિ પુષ્પદન્ત છે. ૯ મી અને ૧૦ મી સદીના મિલનબિંદુ પર એમના જન્મ થયે છે. તે સ્વભાવે કડરામ હતા. પૂરાં ખાર વર્ષે એમણે સાહિત્ય-સાધના કરી હતી. એમણે જે કાંઈ લખ્યું છે, તે યુગ અને પરંપરા અનુસાર જ લખ્યું છે. તે પણ એમાં મૌલિક સજીવતા છે. આ પુરાણમાં ૧૦૨ ૧. હિન્દીમાં ઉપલબ્ધ મહાવીર—સાહિત્ય ઃ એક પર્યાલેચના-ડૉ. કસ્તૂરચન્દ્ર કાસલીવાલ, તીય કર માસિક વષ ૧, અંક ૯ ૨. માંથાય સમટ મર તદ્, केवल किरण हो घर विहर तह | गय छासहि दिनंतर जाबहि, अमराहिमणि चितइ तामहि || इय सामग्गि सयल जिणणाहटो पचमणाग्य गवाह हो किं कारणु णट वाणि पयासइ जीवाइय तच्चाइण भासइ ॥ ૧૮૯ વધુ માન કાવ્ય પત્ર ૮૩ (ખ). Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ભગવાન મહાવીર : એક અનુશીલન સંધિ છે. આ ગ્રંથ ત્રણ ભાગમાં પ્રકાશિત થયેા છે. ત્રીજા ભાગમાં મહાવીર ભગવાનનું જીવનચરિત્ર મળે છે. મહાવીર ચરિત મહાવીર–ચરિત’ આ ગ્રંથના રચનાર મહાકવિ રઈધૂ છે. એમણે અપભ્રંશ ભાષામાં આ ગ્રંથની રચના કરી છે. મહાવીરની કથા પ્રાચીન ગ્રંથાના આધાર પર આપવામાં આવી છે, પરંતુ નવી વાત એ છે કે રઈએ ભગવાનના જન્માભિષેકના સમયે સુમેરુ પર્વત કંપિત થઈ ગયા એમ જણાવ્યું છે. દીક્ષા માટે જતા ભગવાન મહાવીર સાત પગલાં પગપાળા ચાલ્યા હતા, એનું વર્ણન પણ કવિએ કર્યું છે. વડ્વમાણુ ચરિ’ ‘વર્ડ્ઝમાણુ ચિર’ ના રચનાર કવિ શ્રીધર છે. એની ભાષા અપભ્રંશ છે. કથા–વસ્તુના મૂલસ્રોત દિગંબર પરંપરા છે, તે પણ શ્વેતાંબર મહાવીર ચરિત્રોના પણ એના પર પ્રભાવ પડ્યો છે, જેમકે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં સિંહને મારી નાંખવાની ઘટના, મહાવીરને જન્મ થવાના દિવસથી સિદ્ધાર્થના ગૃહમાં લક્ષ્મીની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી, એટલે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું વગેરે વર્ણન પણ એમાં જોવા મળે છે. વધમાન કાવ્ય વર્ધમાન કાવ્યના રચનાર જયમિત્તહર્હી કવિ છે. એમણે એની રચના અપભ્રં’શ ભાષામાં કરી છે. મહાવીરનું ચરિત્ર દિગંખર પરંપરા અનુસાર જ છે તે પણ કેટલીક નવી વાતે એમાં સાંકળવામાં આવી છે. કવિએ ભગવાનના જન્માભિષેકના સમયે મેરુ–કંપનની ઘટનાનું વણુ ન અડુ રાચક શૈલીમાં કર્યું છે. પૂના દિગંમર સાહિત્યમાં ભગવાને કેવલજ્ઞાન થવાના પ્રસંગે ૬૬ દિવસ સુધી દિવ્ય ધ્વનિ ખંધ પડયો નહીં એવા ઉલ્લેખ છે, પણ એ સમયે એમના વિહાર અંગે કોઈ ઉલ્લેખ નથી. પરંતુ આ Page #228 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૯૧ ગ્રંથમાં એ સમયે પણ એમના વિહાર અંગે ઉલ્લેખ મળે છે. આ ગ્રંથનું સપાદન ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી આરા કરી રહ્યા હતા. આ ચરિત્ર કાવ્યે સિવાય અન્ય અનેક ગ્રંથા એવા છે કે જેમાં ભગવાન મહાવીરની જીવનકથાનું વર્ણન મળે છે. હજી અપભ્રંશ સાહિત્ય અંધકારમાં પડેલું છે, કોઈ દષ્ટિસંપન્ન અનુસંધાતાની પ્રતીક્ષામાં એ સંભવિત છે કે જેમ જેમ અપભ્રંશ સાહિત્યનું સંશોધન થતું જશે તેમ તેમ મહાવીર અંગેના નવા કાવ્ય અને મધ્યયુગમાં પ્રચલિત મહાવીરના જીવનની કેટલીક નવી ઘટનાઓ પ્રકાશમાં આવે. રાજસ્થાની સાહિત્ય અમે એ કહી ગયા છીએ કે અપભ્રંશ સાહિત્ય અનેક ભારતીય સાહિત્યની આદિ કડી છે. જેને આપણે પ્રાચીન હિન્દી, પ્રાચીન રાજસ્થાની અને પ્રાચીન ગુજરાતી કહીએ છીએ, તે અપભ્રંશનું અંતિમ રૂપ છે. અપભ્રં’શથી જ અન્ય દેશી ભાષાઓને વિસ્તાર થયેા છે અને અનેક ધારાએ પ્રવાહિત થઈ છે. રાજસ્થાનીને અપભ્રંશ સાથે સીધા સંબંધ છે. પ્રાચીન ગુજરાતી એની બહેન છે. પ્રાચીન રાજસ્થાની રાસે વગેરેમાં ગુજરાતીના સારા એવા પ્રભાવ છે. કેટલાક ફારસી-અરખી શબ્દો પણ એમાં આવી ગયા છે, જે આ યુગના મેાગલ શાસકેાની ભાષા હતી. રાજસ્થાની સાહિત્ય જેને ડિંગલ સાહિત્ય કહેવામાં આવે છે, અધિક પ્રમાણમાં વીરરસ માટે પ્રસિદ્ધ છે, પરંતુ એ ભાષા એટલી મધુર અને લહેકાદાર છે કે જ્યાં વીરરસને અસ્ખલિત પ્રવાહ વહે છે ત્યાં શૃંગારરસ, શાંતરસ ( કરુણુરસ ) આદિની રસધારા પણ સર્વથા સમર્થ સિદ્ધ થઈ છે. શ્રુતિમાર્યની સાથે શબ્દની લચક એ આ ભાષાની આગવી વિશિષ્ટતા છે. રાજસ્થાની ભાષામાં ભક્તિ સાહિત્ય પણ પ્રચુર માત્રામાં રચાયેલું છે. ચરિતકથાઓ પણ 'રાસ'ના નામથી ઘણી સંખ્યામાં લખાયું છે. અત્રે માત્ર ભગવાન મહાવીર અંગેના રાજસ્થાની સાહિત્યની સામાન્ય ઝાંખી કરવામાં આવે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરઃ એક અનુશીલન મહાવીરરાસ (વમાન રાસ) મહાવીર રાસના રચનાર શ્રીકુમુદચન્દ્ર છે. એમણે એની રચના રાજસ્થાની ભાષામાં કરી છે. સકલકીર્તિ રચિત મહાવીર ચરિત્ર એને આધાર-ગ્રંથ છે. ૧૯૨ વધુ માન-પુરાણુ વધુ માન-પુરાણના રચનાર કવિ નવલશાહ છે. થાનકના મૂળ આધાર સકલકીર્તિ છે. ગ્રંથની રચના હા, ચાપાર્ક, સોરિડા, ગીત, જોગી રાસા, સવૈયા વગેરે અનેક છંદોમાં કરવામાં આવી છે. મહાવીરના રાસ આના રચનાર પદ્મકવિ છે. જે હિન્દીના સારા વિદ્વાન હતા તેઓ ભટ્ટારક શુભચન્દ્રના શિષ્ય હતા. એમાં ભગવાન મહાવીરના જીવનનું સુવિસ્તૃત કાવ્ય-નિખરૢ વર્ણન પ્રાપ્ત થાય છે. એની હસ્તપ્રતનાં પાંડુલિપમાં ૬૫ પત્ર છે. એને લેખન સમય સં.૧૮૯૧ છે અને રચનાકાલ સ,સ,૧૬૦૯ છે. વધમાન રાસ એના રચનાર વધુ માન કવિ છે. જે ભટ્ટારક વાદભૂષણના શિષ્ય હતા. કાવ્ય દૃષ્ટિએ આને ઉત્તમ રચના કહી શકાય એમ છે. વિક્રમ સંવત ૧૬૬૫માં એ રચાયું છે. વધમાન પુરાણ આ મહત્ત્વપૂર્ણ રચના નવલરાયની છે. જેને કવિએ વિક્રમ સવત ૧૬૯૧માં માગશર માસમાં પૂરી કરી હતી. રચનાકારે કવિ સકલકીર્તિના ઉલ્લેખ કર્યો છે, જેની પ્રેરણાથી કવિએ પોતાના પુત્રના સહયાગથી આ પુરાણુ લખ્યું છે.‘ વિતા પુત્ર મિત્તિ રજ્યા પુરાળ' એવા ઉલ્લેખ સ્વયં કવિએ કર્યો છે. વર્ધમાન ચરિત આના રચનાર કેશરીસિંહ જયપુર નગરના નિવાસી હતા. આ Page #230 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૯૭ પુરાણ મૂલતઃ ભટ્ટારક સકલકીર્તિ કૃત વર્ધમાન પુરાણની ભાષા-વચનિકા છે. આ રચના બાલચંદ્ર છાવડાના પૌત્ર જ્ઞાનચંદ્રના આગ્રહથી કરવામાં આવી હતી. એની ભાષા પં. દૌલતરામજી કાસલીવાલની ગદ્યકૃતિ જેવી છે. વર્ધમાન સૂચનિકા આ બુધજનજીની લઘુ કૃતિ છે. એમાં ભગવાન મહાવીરનું પરિચયાત્મક વર્ણન મળે છે. મહાવીર પુરાણ આ પુરાણ મનસુખસાગર દ્વારા લખાયેલ છે. પરંતુ આ કઈ સ્વતંત્ર રચના નથી. આ શિખરમાહામ્ય ભાષાને જ અંતિમ અધ્યાય છે. આ અધ્યાયમાં ૯પદ્ય છે. મનસુખસાગર, લેહાચાર્યની પટ્ટ પરંપરાના મહીચંદ્રની પરંપરામાં થનારા ભટ્ટારક ગુલાબકીર્તિના પ્રશિષ્ય અને બ્રહ્મસંતોષ સાગરના શિષ્ય હતા. મહાવીરની વિનંતી આ એક ભટ્ટારક શુભચંદ્રકૃત સ્તવન છે. જેમાં ભગવાન મહાવીરને ગુણાનુવાદ છે. મહાવીર છંદ” પણ આવી એક લઘુ કૃતિ છે. જેમાં મહાવીરના ગર્ભ કલ્યાણકનું વર્ણન છે. એમાં ૧૬ સ્વપ્નનું પણ વર્ણન છે. ભાષા સંસ્કૃત-નિષ્ઠ છે. રાજસ્થાની ભાષામાં ભગવાન મહાવીરનાં અન્ય પણ સેંકડો ચરિત્ર લખાયેલાં છે. કેમકે રાજસ્થાનમાં ભક્ત અને સંત પ્રાયઃ કવિ થયેલા છે. અને તેઓ પિતાના આરાધ્યની પાવન–જીવન કથાથી પિતાની સરસ્વતીને પવિત્ર ન કરે એ કેવી રીતે સંભવે? પણ વિશેષ પરિચય ઉપલબ્ધ ન થવાથી વધુ લખવું સંભવિત નથી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન આધુનિક સાહિત્ય પ્રાચીન યુગમાં ભગવાન મહાવીર પર પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત તથા રાજસ્થાની અને અન્ય પ્રાતીય ભાષાઓમાં અનેકાનેક ગ્રંથે લખાયેલા છે. આ સર્વને પરિચય આપ સાધનના અભાવને કારણે સંભવ નથી. તો પણ જે ગ્રંથને પરિચય આપવામાં આવ્યો છે, એનાથી એ અંગે સામાન્ય ઝાંખી પ્રાપ્ત થાય છે. વર્તમાન યુગમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શેધપ્રધાન અને જનસાધારણને ઉપગી એવા ઘણા ગ્રંથ પ્રકાશિત થયા છે અને મહાવીરની પચ્ચીસસોમી નિર્વાણ શતાબ્દીના ઉપલક્ષ્યમાં કેટલાય ગ્રંથે ઘણું અધિકારી વિદ્વાનો દ્વારા લખાઈ રહ્યા છે. એમાંના મુખ્ય મુખ્ય ગ્રંથને પરિચય આપી બાકી રહેલા ગ્રંથની અત્રે યાદી પ્રસ્તુત કરીએ છીએ. શ્રી મહાવીર સ્વામી ચરિત્ર શ્રી મહાવીર સ્વામી ચરિત્ર, (લેખક સ્વર્ગસ્થ વકીલ નંદલાલ લલ્લુભાઈ, વડોદરા) આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ૧૯૨૫માં પ્રકાશિત થઈ હતી. લેખકની ભાષા ગુજરાતી છે. લેખકે ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને મુખ્ય આધાર લીધે છે. તે સાથે રાજા શ્રેણિક, એમના પુત્ર અને રાણીએને પરિચય આપવા માટે અન્તકૃદ્દશાંગ, અનુત્તરોપપાતિક, જ્ઞાતૃધર્મ કથા વગેરેને ઉપયોગ કર્યો છે. લેખકની શૈલી સુંદર છે. મહાવીર કથા પ્રસ્તુત ગ્રંથના લેખક ગેપાલદાસ જીવાભાઈ પટેલ છે. એની, પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૪૧માં અને બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૫૦માં પ્રકાશિત થઈ છે. પ્રામાણિક મહાવીરચરિત્ર લખવાની કલ્પનાથી પ્રસ્તુત ૧. મુક્તિકમલ જૈન મોહન માલા, કોઠી પાળ, વડોદરા ૨. ગુજરાત વિદ્યાપીઠ, નવજીવન કાર્યાલય, અમદાવાદ - - Page #232 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૮૫ ગ્રંથ રચાયો છે. મહાવીરની કથાને રસપ્રદ બનાવવાને લેખકે પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ ચાર ખંડમાં વિભક્ત છે. પહેલા ખંડમાં મહાવીરના મુખ્ય મુખ્ય પૂર્વ આપવામાં આવ્યા છે. બીજા ખંડમાં જન્મથી આરંભી પરિનિર્વાણ સુધીની ઘટનાઓ વર્ણવેલી છે. ત્રીજા ખંડમાં મહાવીર દ્વારા કથિત પંદર દષ્ટાન્ત કથાઓ આપવામાં આવી છે. અને ચોથા ખંડમાં એમના ઉપદેશો પર પ્રકાશ પાડવામાં આવે છે. આ ગ્રંથ ઉપયોગી અને પઠનીય છે. ભગવાન મહાવીર આ ગ્રંથના લેખક ચન્દ્રરાજ ભંડારી છે. આ ગ્રંથ ચાર ખંડેમાં વિભક્ત છે. પ્રથમ ખંડ ઐતિહાસિક છે, જેમાં નિમ્ન વિષય પર પ્રકાશ પાડવામાં આવે છે: (૧) એ સમયનું ભારતવર્ષ, (૨) આ સમયનાં મોટાં નગર, (૩) ગ્રામરચના, (૪) આર્થિકઅવસ્થા, (૫) સામાજિક સ્થિતિ, (૬) વર્ણાશ્રમધર્મને ઈતિહાસ, (૭) ધાર્મિક સ્થિતિ, (૮) બૌદ્ધ ધર્મનો ઉદય, (૯) આજાવિક સંપ્રદાય, (૧૦) આ સમયના બીજા સંપ્રદાય, (૧૧) જૈન અને બૌદ્ધ ધર્મમાં સંઘર્ષ, (૧૨) શું મહાવીર જૈનધર્મના મૂલ સંસ્થાપક હતા?, (૧૩) જૈનધર્મની ઉન્નતિ અને એને સમાજ પર પ્રભાવ, (૧૪) ભગવાન મહાવીરને કાલ– નિર્ણય, (૧૫) જન્મભૂમિ, (૧૬) માતા-પિતા, (૧૭) જન્મ, (૧૮) જનધર્મ અને બૌદ્ધધર્મ પર તુલનાત્મક દષ્ટિ. બીજો ખંડ મને વૈજ્ઞાનિક છે. પ્રારંભમાં આ સમયની મને વૈજ્ઞાનિક સ્થિતિનું ચિત્રણ છે. પછી મહાવીરના બાલ્યકાલથી આરંભી સંક્ષિપ્તમાં નિર્વાણ સુધીના પ્રસંગેનો પરિચય આપવામાં આવ્યું છે. ત્રીજો ખંડ પૌરાણિક છે. એમાં મહાવીરના પૂર્વભવ વગેરે પર પ્રકાશ પાડ્યો છે. ચોથા દાર્શનિક ખંડમાં અહિંસા અને અનેકાન્ત આદિ વિષ પર ચર્ચા કરવામાં આવી છે. આ પ્રમાણે મહાવીર અંગે ઐતિહાસિક ૩, શ્રી મહાવીર ગ્રંથ પ્રકાશન મંદિર, ભાનપુરા (હેલકર રાજ્ય) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભગવાન મહાવીર : એક અનુશીલન મને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ચિંતન કરવામાં આવ્યું છે. ભાષા હિન્દી છે. વિક્રમ સં. ૧૯૮૧માં પ્રકાશિત થયો છે. શ્રી મહાવીર ચરિત્ર એના લેખક સ્થાનકવાસી મુનિશ્રી હર્ષચન્દ્ર છે. આની પહેલી આવૃત્તિ ૧૨૦ અને બીજી આવૃત્તિ ૧૯૪૫માં પ્રકાશિત થઈ હતી. ભગવાન મહાવીર પર સંક્ષિપ્તમાં પ્રકાશ પાડવામાં આવ્યું છે. ભાષા ગુજરાતી છે. શ્રી વર્ધમાન ચરિત્ર ૫ આના લેખક ઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગીય સુશિષ્ય જ્ઞાનચંદ્રજી છે. જેમણે પ્રાચીન ગ્રંથને આધારે સંક્ષિપ્તમાં મહાવીર પર લખ્યું છે. ભગવાન મહાવીરકા આદર્શ જીવન આ ગ્રંથના લેખક સ્થાનકવાસી મુનિ જૈન દિવાકર ચૌથમલજી મહારાજ છે, જેમણે ભગવાન મહાવીર પર વિસ્તારથી લખ્યું છે. પ્રારંભમાં ત્રેવીસ તીર્થંકરને પરિચય આપવામાં આવે છે. બેંતેર કલા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અંતમાં સંક્ષિપ્તમાં જૈન તત્વજ્ઞાનનું પણ નિરૂપણ છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રસ્તુત ગ્રંથના રચનાર પુરાતત્વવેતા મુનિ શ્રી કલ્યાણવિજયજી છે. આવશ્યક નિર્યુક્તિ અને શૂણિ વગેરેમાં ભગવાન મહાવીરની ૨ ૪. શાહ નાનાલાલ ધરમશી, બુકસેલર એન્ડ પબ્લિશર, ભાવનગર (ગુજરાત) ૫. મહેરચન્દ્ર લમણુદાસ જૈની, સંસ્કૃત પુસ્તકાધ્યક્ષ, લાહોર (પંજાબ). ૬. જેન દિવાકર દિવ્ય જતિ કાર્યાલય, ખ્યાવર ૭. કયાણ વિજય શાસ્ત્ર સંગ્રહ સમિતિ, ગટ જાલેર. Page #234 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૧૯૭ છદ્મસ્થ અવસ્થા સુધીના વિહાર અને ચાતુર્માસનું વિગતપૂર્ણ વર્ણન મળે છે, પણ કેવલ-જ્ઞાન પ્રાપ્ત થયા પછીના સમયનું વર્ણન મળતું નથી. મુનિશ્રીએ આ ઊણપને પ્રાચીન ગ્રંથાની સહાયથી અને પોતાની કલ્પના વડે દૂર કરી છે. એમણે છેંતાલીસ ચાતુમાસની સૂચિ આપી છે. ભગવાન મહાવીર કયાં કયાં ગયા અને કેવી રીતે પ્રચાર આદિ કાર્ય કરવામાં આવ્યું એની વિગત પણ આપી છે. પ્રસ્તુત ગ્રંથ મહાવીરના જીવન પર અનેાખા પ્રકાશ પાડે છે. પરિશિષ્ટમાં ભૌગોલિક ક્ષેત્રોને પણ પરિચય આપ્ચા છે. તીર્થંકર વમાન આના લેખક છે શ્રીચન્દ્ર રામપુરિયા. એમણે મુખ્યત્વે આગમ સાહિત્યના આધારે મહાવીર જીવન પર સપ્રમાણ પ્રકાશ પાડયો છે. ચૂર્ણિ વગેરેને આધાર ન લેવાને કારણે મહાવીર જીવનના કેટલાય મહત્ત્વપૂર્ણ પ્રસંગે એમાં જોવા મળતા નથી. ખીજા ખંડમાં મહાવીર વાણીનું સ્વતંત્ર રીતે સંકલન કરવામાં આવ્યું છે. તીર્થંકર મહાવીર ભાગ ૧-૨ આ ગ્રંથરત્નના લેખક ઇતિહાસતત્ત્વમહેાદધિ વિજયેન્દ્રસૂરિ છે. એમણે મુનિશ્રી કલ્યાણ વિજયજીની શૈલીનું ચાતુમાસની દૃષ્ટિએ અનુસરણ કર્યુ છે, પણ અનેક નવીન ઐતિહાસિક બાબતોનું નિરૂપણ કર્યુ” છે. સર્વત્ર લેખકની શેાધ-પ્રધાન દેષ્ટિનું દર્શન થાય છે. અન્ન ભાગ ખૂબ મહત્ત્વના છે. આગમ ઔર ત્રિપિટક એક અનુશીલન॰ પ્રસ્તુત ગ્રંથના લેખ મુનિશ્રી નગરાજજી છે. આગમ તથા ૮. હમીરમલ પૂનમચન્દ્ર રામપુરિયા, સુજાનગઢ (બીકાનેર) ૯. યશેાધમ મંદિર, ૧૬૬, મર્જવાન રાડ, અંધેરી, મુ`બઈ ૫૮ ૧૦, જૈન શ્વેતામ્બર તેરાપી મહાસખા, ૩ પાસું ગીજ ચ સ્ટ્રીટ કલકત્તા ૧. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભગવાન મહાવીરઃ એક અનુશીલન ત્રિપિટક સાહિત્યના આધારે ભગવાન મહાવીર અને બુદ્ધનું તુલનાભક દષ્ટિએ નિરૂપણ કર્યું છે. કાલનિર્ણય પ્રકરણ અને ત્રિપિટકમાં નિગંઠ તથા નિગઠ નાતપુત્ત પ્રકરણ પૂર્ણપણે શેાધ-પ્રધાન છે. જેને ધમકા મૌલિક ઈતિહાસ આ ગ્રંથના લેખક આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ છે. ગ્રંથના પ્રથમ ખંડમાં વીસ તીર્થંકરોનો પરિચય આપવામાં આવે છે. ભગવાન મહાવીરના જીવન અંગે વિસ્તારથી લખવામાં આવ્યું છે. મુનિશ્રી કલ્યાણ વિજયજીના શ્રમણ ભગવાન મહાવીરનું વિશેષ રૂપમાં અનુકરણ કરવામાં આવ્યું છે તે પણ અન્ય અનેક મૌલિક બાબતે પણ જોવા મળે છે. સન્મતિ મહાવીર આ ગ્રંથના લેખક સુરેશ મુનિજી શાસ્ત્રી છે. ગ્રંથની ભાષા એટલી પ્રવાહી છે કે વાચક વાંચતાં વાંચતાં આનંદ-વિભોર થઈ જાય છે. મહાવીર ઃ સિદ્ધાંત અને ઉપદેશ ૩ ઉપાધ્યાય અમરમુનિ દ્વારા લખાયેલા આ નાનકડા પુસ્તકમાં ગાગરમાં સાગર ભરવામાં આવે છે, એમ કહી શકાય. વિશ્વાતિ–મહાવીરજ આ પુસ્તકના લેખક પણ ઉપાધ્યાય અમર મુનિજી છે. પુસ્તકમાં જીવન ચરિત્રપ્રધાન નથી, પણ વિચારપ્રધાન જોવા મળે છે. ૧૧. સન્મતિ જ્ઞાનપીઠ લેહામંડી, આગરા-૨ ૧૨. સન્મતિ જ્ઞાનપીઠ લોહામંડી, આગરા-૨ ૧૩. સન્મતિ જ્ઞાનપીઠ લેહામંડી, આગરા-૨ ૧૪. એજન. Page #236 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ચાર તીર્થકર ૫ આ પુસ્તકના લેખક ૫. સુખલાલજી સંઘવી છે. પુસ્તકમાં ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર પર શેધપ્રધાન દષ્ટિથી નિરૂપણ કરવામાં આવ્યું છે. પુસ્તકની પ્રત્યેક પંક્તિમાં પંડિતજીની બહુશ્રુતતા તથા ગંભીર ચિન્તન સ્પષ્ટ રૂપમાં ઝળકી રહ્યું છે. - મહાવીરવાણું મહાવીર-વાણીના સંપાદકીય લેખમાં પં. બેચરદાસ દેશીએ મહાવીર અને એના મહિમા વિષે નિરૂપણ કર્યું છે. વૈશાલીન રાજકુમાર તીર્થકર વર્ધમાન મહાવીર ૭ આ ગ્રંથના લેખક ડે. નેમિચન્દ્ર જૈન છે. લેખકે ચિત્તાકર્ષક ભાષામાં દિગંબર પરંપરા અનુસાર મહાવીરના વ્યક્તિત્વ અને કૃતિત્વ પર પ્રકાશ પાડ્યો છે. કાલ્પનિક અધ્યાત્મ મહાવીર૮ પ્રસ્તુત ગ્રંથના લેખક ગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી છે. આ ગ્રંથ ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે. ગ્રંથમાં મુખ્યત્વે મહાવીરનું જીવન નથી, પણ એ એતિહાસિક પાત્રના આધાર પર લેખકે કમનીય કલ્પનાના ગગનમાં વિહાર કરીને મહાવીરને અધ્યાત્મ રૂપમાં પ્રસ્તુત કરવાને પ્રયાસ કર્યો છે. આચાર્ય રજનીશનાં પ્રવચને અને પ્રશ્નોત્તરેનું આ સંકલન ૧૫. જૈન સંસ્કૃતિ સંશોધક મંડલ, બનારસ-૫ ૧૬. સર્વ સેવા સંઘ, રાજઘાટ, વારાણસી. ૧૭. શ્રી વીર નિવણ ગ્રંથ પ્રકાશન સમિતિ, ૪૮ સીતલા માતા બજાર, ઈન્દોર-૨ ૧૮. શ્રીમદ બુદ્ધિસાગર સૂરિ સાહિત્ય સંરક્ષક, પ્રકાશન સમિતિ, ઝવેરીવાડ, અમદાવાદ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભગવાન મહાવીર : એક અનુશીલન છે. આચાર્ય રજનીશની પિતાની શૈલી છે, પિતાના વિચાર છે. તેઓ પ્રત્યેક વસ્તુ પર પિતાની દૃષ્ટિથી વિચારે છે. મહાવીર અને એના સિદ્ધાંત પર એમણે પિતાની દષ્ટિથી પ્રકાશ પાડ્યો છે. મહાવીરને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. એમના વિચારો સાથે બધાએ સહમત થવાની જરૂર નથી. ભગવાન મહાવીર એના લેખક શ્રી કામતાપ્રસાદ જૈન છે. લેખકે દિગંબર ગ્રંથના આધારે શેધપરક દષ્ટિથી મહાવીરના જીવન પર પ્રકાશ પાડ્યો છે. નિગ્રંથ ભગવાન મહાવીર ગુજરાતી સાહિત્યનાં મહાન લેખક જયભિખુએ પિતાની સાહિત્યિક ભાષા અને લાક્ષણિક શૈલીમાં પ્રસ્તુત પુસ્તક લખ્યું છે. યુગપુરુષ મહાવીર પ્રસ્તુત પુસ્તકના લેખક શરદ કુમાર “સાધક છે. શૈલી શેાધપ્રધાન છે. જગદુદારેક ભગવાન મહાવીર પુસ્તકના લેખક વકીલ અંબેલાલ નારાયણજી જોષી છે. ગુજરાતી ભાષામાં લેખકે મહાવીરના જીવન પ્રસંગેનું નિરૂપણ કર્યું છે. કુન્તલપુરના રાજકુમાર ભગવાન મહાવીર લેખક જયપ્રકાશ શર્મા છે. પ્રાચીન ગ્રંથની સાથે એમાંના કેટલાય પ્રસંગે મેળ ખાતે નથી. ૧૯. મોતીલાલ બનારસીદાસ, બંગલા રોડ, જવાહરનગર દીલ્લી-૭ ૨૦. ભારતીય દિગંબર જૈન પરિષદ પબ્લિશિંગ હાઉસ, દિલ્લી. ૨૧. નિગ્રંથ પ્રકાશન,કે. ૬૬,૪૦ નરહરપુરા, વારાણસી. ૨૨. ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી રસ્તો, અમદાવાદ ૨૩. પ્રભાત પિકેટ બુકસ, મેરઠ શહેર Page #238 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ૨૦૧ પ્રભુ મહાવીરનુ' જીવન ચરિત્ર:૪ લેખક સ્થાનકવાસી મુનિશ્રી અખાજી સ્વામી છે. આ ગદ્ય-પદ્ય મિશ્રિત રચના છે. લેખકના મૂળ આધાર કલ્પસૂત્ર છે.ભાષા ગુજરાતી છે. વધમાન (મહાકાવ્ય)પ હિન્દી ભાષામાં મહાવીર પર લખાયેલું પ્રથમ મહાકાવ્ય છે. લેખક દિગ ખર પરંપરાથી પ્રભાવિત છે. એટલે દિગંબર વિચારધારા અત્રતત્ર જોવા મળે છે. એના રચનાર અનૂપ કવિ છે. વીરાયણ (મહાકાવ્ય) આ રામચરિતમાનસની શૈલીમાં હિન્દી ભાષામાં મહાવીર પર લખાયેલું મહાકાવ્ય છે. જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર૨૭ આમાં પ્રેસર હીરાલાલ રસિકલાલ કાપડિયાનાં મહાવીર અંગેના લેખા અને ભાષા સંગ્રહ છે. ૨૬ ત્રિશલાનંદન મહાવીર રતિલાલ મફાભાઈ શાહે સંક્ષેપમાં ભગવાન મહાવીરના જીવનનું નિરૂપણ કર્યું છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવનુ જીવન ૨૯ મુનિ શ્રી ભદ્રંકર વિજયજીએ વિંગ દૃષ્ટિએ મહાવીર પર પ્રકાશ પાડવાના પ્રયાસ કર્યો છે. ૨૮ ૨૪.શાહ લલિતચન્દ્ર હીરાચન્દ સ્થા. જૈન ઉપાશ્રયની પાસે પારખ ́દર (સૌરાષ્ટ્ર) ૨૫, ભારતીય જ્ઞાનપીઠ, કાશી. ૨૬. લાધાજી વાંમી પુસ્તકાલય. લિમડી (સૌરાષ્ટ્ર) ૨૭. શ્રી નેમિ—વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાન મદિર, મેાટા રસ્તા, ગેાપીપુરા-સુરત-૨ ૨૮. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ઠે. ભદ્ર પાસે, અમદાવાદ ૨૯. કલ્યાણુ પ્રકાશન મંદિર, પાલીતાણા (સૌરાષ્ટ્ર) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ભગવાન મહાવીરઃ એક અનુશીલન મહાવીર વર્ધમાન” ડે. જગદીશચંદ્ર જૈન દ્વારા લખાયેલ આ પુસ્તક શોધ પ્રધાન છે. આ પુસ્તક અત્યંત સંક્ષિપ્તમાં લખાયેલું છે. ભારતની પ્રાતીય ભાષાઓમાં પણ વિભિન્ન કવિઓએ ભગવાન મહાવીરના જીવન પર ચરિત્ર–કાવ્ય, પુરાણ, રાસ, ગીત અને સ્તવન લખીને એમનું યશગાન કર્યું છે. એવી રીતે કથા, પાઈ, બત્રીસી છત્રીસી, ચઢાલિયા તેમજ અષ્ટકના માધ્યમ વડે એમનું જીવન વિભિન્ન દષ્ટિએ આંકવામાં આવ્યું છે, પરંતુ દુઃખની વાત એ છે કે આપણા પ્રાચીન કવિઓની અધિકાંશ રચનાઓ શાસ્ત્ર–ભંડારેની શેભા જ વધારી રહી છે. અને પિતાની દુર્દશા અંગે વિલાપ કરી રહી છે. આ બધી કૃતિઓને ભંડારથી બહાર લાવી એને પ્રકાશિત કરવામાં આવે તે જરૂરી છે. ઉપર્યુક્ત પંક્તિઓમાં ભગવાન મહાવીરનું જીવન આગમ યુગથી આરંભી વર્તમાન યુગ સુધી કેવી રીતે વિભિન્ન ગ્રંથમાં વિકસિત થતું રહ્યું હતું એની અ૫ ઝાંખી થાય છે. આ સાથે વાચકને એ પણ ખ્યાલ આવશે કે ભગવાન મહાવીરના જીવનની અનેક ઘટનાઓ એવી પણ છે કે જે આગમ સાહિત્યમાં સંગ્રહીત થયેલી નથી, પણ પાછળથી મનીષી આચાર્યોએ અનુકૃતિ વગેરેના આધાર પર આ ઘટનાઓનું સંકલન કર્યું છે. મહાવીરનું કથા-સૂત્ર ધીમે ધીમે વિકસિત થયું છે. એમાં અનેક કાલ્પનિક અને વિવાદાસ્પદ ઘટનાઓ જોડાઈ છે. વર્તમાન યુગમાં તે એમ લાગે છે કે અનેક ઐતિહાસિક માન્યતાઓને છેડી દઈ નવી ઘટનાઓ રચવામાં આવે છે. અને ચરિત્ર લેખક પિતાને નવી કલ્પનાને ઉભાવક સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. અમારે મત છે કે–મહાવીર ઐતિહાસિક પુરુષ છે–એમના જીવન સાથે સંકળાયેલ એવી ઘટનાઓ લખવી જોઈએ કે જેને કંઈક ૩૦. વેતાંબર સ્થાનકવાસી જૈન કેન્ફરન્સ ટી જી. શાહ બિલ્ડિંગ, પાયધુની, મુંબઈ– ૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ઐતિહાસિક આધાર હોય. મહાપુરુષે અંગેની મનમાં આવે એવી ગડેલી કલ્પનાઓ ભલે ગમે તેટલી સુંદર હોય, એથી એનું કઈ મહત્ત્વ વધતું નથી. અમે પ્રસ્તુત ગ્રંથમાં આ પ્રયત્ન કર્યો છે કે ભગવાન મહાવીરના જીવનપ્રસંગો વાચક સમક્ષ રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવે પરંતુ અતિહાસિક ઉપેક્ષા થવી જોઈએ નહીં. બૌદ્ધ સાહિત્યમાં મહાવીર ભગવાન મહાવીર અંગે વૈદિક સાહિત્યમાં કોઈ વિશેષ ચર્ચા ઉપલબ્ધ થતી નથી. એમના સમકાલીન સાહિત્ય અને ઉત્તરકાલીન સાહિત્યમાં પણ કેઈ ચર્ચા નથી. આનું એક ખાસ કારણ આ પ્રમાણે માનવામાં આવે છે–ભગવાન મહાવીરના યુગમાં વૈદિક પ્રતિભા ખૂબ દુર્બલ થઈ ગઈ હતી. ઉપનિષદ્ કાલ સુધી તે એમાં આધ્યાત્મિક તેજ હતું પરંતુ ત્યાર બાદ ક્રિયાકાંડની જડતાથી તે કુંઠિત થવા લાગી હતી. અને ખાસ કરીને મહાવીરની વિદ્યમાનતામાં તે એ કઈ વૈદિક વિદ્વાન જોવા મળતું નથી કે જે એમના અંગે ચર્ચા કરતે હોય, એમના દર્શન અને ચરિત્રની આલોચના કરતે હેય. ઉત્તરકાલીન વૈદિક સાહિત્યે પણ એમની ઉપેક્ષા કરી છે. આનું મુખ્ય કારણ એ હઈ શકે કે ત્યાં સુધીમાં શ્રમણ પરંપરા વૈદિક પરંપરાની સામે એક પ્રભાવશાળી પ્રતિસ્પધીના રૂપમાં આવી ખડી થઈ ગઈ હતી. વૈદિક યજ્ઞયાગ, બ્રાહ્મણવાદના વિરેાધને કારણે વૈદિક વિદ્વાને શમણે દ્વેષ કરતા હતા. એના વિરોધમાં અને મુખ્યતઃ દાર્શનિક સિદ્ધાન્તના વિરોધમાં તર્ક-વિતર્ક કરતા હતા. ભગવાન મહાવીરનું વ્યક્તિત્વ તે નિર્વિવાદ તેમજ અત્યંત નિર્મલ હતું. એટલે એની ચર્ચા કરવી, એના વિષયમાં કંઈક કહેવું, એ એક વિકટ સમસ્યા હતી. પ્રશંસા કરી શકતા નહીં અને નિંદા કરવાને કઈ મુદ્દો મળ્યો નહીં હોય. હાં Page #241 -------------------------------------------------------------------------- ________________ २०४ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જ્યાં ત્યાં શ્રમણ પર જરૂર આક્ષેપ કરવામાં આવ્યા છે, પણ ભગવાન મહાવીર અંગે વૈદિક સાહિત્ય પ્રાયઃ મૌન જ રહ્યું છે. બૌદ્ધ સાહિત્યમાં આવી સ્થિતિ નથી. એનાં કારણે આ છેબુદ્ધ ભગવાન મહાવીરના સમકાલીન હતા. બંનેનું પ્રચાર અને વિહારનું ક્ષેત્ર એક જ હતું. અનેક રાજવંશ બન્નેના પ્રભાવ અને સંર્પકમાં આવ્યા હતા. બનને શ્રમણ પરંપરાના બે તેજસ્વી મહાપુરુષ હતા. –અને બને બ્રાહ્મણવાદ અને હિંસાત્મક યજ્ઞોના વિરોધી હતા. બન્નેએ વેદેની અપૌરુષેયતાને પડકાર આપે હતે. એટલે બન્નેની વિચારસરણમાં સારા પ્રમાણમાં સમાનતા હતી. એટલે માત્ર સમયની સમકાલીનતા જ નહીં પરંતુ એમના ચિંતનમાં પણ નિકટતા હતી. આ કારણે એ સંભવિત છે કે બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીરની ચર્ચા વારંવાર થઈ હોય. એક આશ્ચર્યકારક બાબત એ છે કે જૈન આગમોમાં તથાગત બુદ્ધની કઈ ખાસ ચર્ચા દષ્ટિગોચર થતી નથી. આનું કારણ વિદ્વાને એ બતાવે છે કે મહાવીર બુદ્ધથી જ્યેષ્ઠ હતા, એમની પરંપરા અને દર્શન બુદ્ધથી વધુ પ્રાચીન અને જનવ્યાપી હતાં એટલે એણે નવી પરંપરા પ્રત્યે ઉપેક્ષા બતાવી, જ્યારે બુદ્ધે કેટલીય જગ્યાએ મહાવીરના અનુયાયીઓને પિતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો એટલે એની ચર્ચા પણ કરી છે. આ ચર્ચામાં અધૂરાપણું, સાંપ્રદાયિક કટુતા જોવા મળે છે. પરંતુ આને અલગ તારવીને અમે અત્રે એ બતાવવા માગીએ છીએ કે બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીરની ક્યા ક્યા ગ્રંથમાં કેવા રૂપમાં ચર્ચા કરવામાં આવી છે. વિદ્વાને પોતે જ એમાંથી સ્વયં સત્ય ગ્રહણ કરી લેશે– યથ લીરઉમવાડુમથાત ! બસ આ અપેક્ષા સાથે અત્રે બૌદ્ધ સાહિત્યમાંથી મહાવીર અંગેની ચર્ચા-વિચારણાનું એક વિહંગમ અવલોકન પ્રસ્તુત છે. બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીરનું કેઈ વ્યવસ્થિત અને કમબદ્ધ જીવનચરિત્ર મળતું નથી. સમગ્ર બૌદ્ધ સાહિત્યનું પરિશીલન કરવાથી આવા એકાવન ઉલેખ પ્રાપ્ત થાય છે કે જે નિર્ગઠ નાતપુત્ત Page #242 -------------------------------------------------------------------------- ________________ २०५ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર અને એના શિષ્ય સાથે સંકળાયેલ છે. આ સર્વ ઉલ્લેખેનું સંકલન –આકલન મુનિશ્રી નગરાજજીએ આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન” નામના ગ્રંથમાં કર્યું છે. આ એકાવન ઉલેખમાં બત્રીસ તે મૂલ ત્રિપિટકમાં છે. મઝિમનિકાયમાંનાં દસ છે. દીઘનિકાયમાં ચાર છે. અંગુત્તરનિકાય અને સંયુક્તનિકાયમાં સાત સાત છે. સુત્તનિપાતમાં બે અને વિનયપિટકમાં બે સંદર્ભ મળે છે. આ ઉલ્લેખમાં અનેક વિષયો પર બુદ્ધ અને નિર્ગથેની વચ્ચે થયેલી ચર્ચાઓ, ઘટનાઓ તથા ઉલ્લેખ છે. કેટલાય સંદર્ભમાં આચાર વિષયક ચર્ચા છે. મુખ્યત્વે નિગ્રંથના ચાતુર્યામ સંવર પર ચર્ચા છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચૌર્ય અને અબ્રાચર્યની નિવૃત્તિ રૂપ ચાર યામ બતાવવામાં આવ્યા છે. અને કેટલાંક સ્થળમાં કાચું પાણી અને પાપોની નિવૃત્તિરૂપ યામ આપવામાં આવ્યા છે. એક સંદર્ભમાં એ પ્રશ્ન કરવામાં આવ્યું છે કે બીજાને અપ્રિય લાગે, તે પ્રકારનાં વચન બુદ્ધ બોલી શકે છે કે નહીં.' માંસાહારની ચર્ચામાં નિગ્રંથ દ્વારા ઉદિષ્ટ માંસની આલોચના કરવામાં આવી છે. આ સાધુના બાહ્ય વેશ અને આચારના સંબંધમાં ચર્ચા કરવામાં આવી છે. સાધુ દ્વારા પ્રાતિહાર્ય (દિવ્ય–શક્તિ) ના પ્રદર્શનને ૧. ત્રિપિટક સાહિત્યમાં નિગંઠ અને નિગઠ નાતપુત્ત પ્રકરણ. પૃ. ૪૦૨-૫૦૮ ૨. (ક) સંયુક્ત નિકાય નાના તિથિય સુર ૨,૩, ૧૦. (ખ) સંયુસ નિકાય, સુખ સુર ૪૦,૮. (ગ) અંગુત્તર નિકાય, પંચક નિપાત ૫,૨૮,૮,૧૭. (ધ) મજિઝમ નિકાય, ઉપાતિ સુર ૨,૧૬. ૩. દીઘનિકાય, સામંજફલ સત્ત. ૧,૨. ૪. મજિઝમ નિકાય, અભયકુમાર સુત્ત, ૨, ૧,૮. ૫. વિનયપિટક, મહાવાગ, ભૈષજ્ય ખન્ધક ૬, ૪, ૮. છે. સંયુક્ત નિકાય, જટિલ સુર ૩, ૨,૧. Page #243 -------------------------------------------------------------------------- ________________ २०१ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અક૯ષ્ય બતાવવામાં આવ્યા છે, જે સાધુના આચાર અંગે પ્રકાશ પાડે છે. શ્રાવકના આચાર-વિચારની ચર્ચા કરતી વખતે ઉપસથ-અંગે વિવરણ આપવામાં આવ્યું છે. કેટલાય સંદર્ભે તવ-ચર્ચા અગેના છે. નિર્ચેથની તપસ્યા અને કર્મવાદની ચર્ચા અનેક સ્થાન પર કરવામાં આવી છે, જેમાં તપથી કર્મનિર્જરા અને દુઃખ નષ્ટ કરવાની બાબત પર ચિંતન કરવામાં આવ્યું છે. દીર્ઘતપસ્વી નિગ્રંથ અને ગૃહપતિ ઉપાલિની સાથે બુદ્ધ મને દંડ, વચનદંડ અને કાયદંડ અગે ચર્ચા કરે છે. જૈન પરિભાષાની દૃષ્ટિથી તપથી નિર્જરાનું વિધાન કરવામાં આવ્યું છે તે યર્થાથ છે. દંડ, વેદનીય, કર્મ વગેરે શબ્દપ્રયોગ જૈન સાહિત્યમાં પ્રચુર માત્રામાં પ્રયુક્ત થયા છે. આશ્રવર અભિજાતિ(લેશ્યા), લેકની સાન્તતા અનન્તતા ૧૪ અવિતર્ક અવિચાર સમાધિ, (ધ્યાન), કિયાવાદ-અકિયાવાપાત્ર ૭. વિનય પિટક, ચુલ્લવગ, ખુદ્દક વન્યુ ખબ્ધક, ૫, ૧, ૧૦. તથા ધમ્મપદ અઠકથા ૪, ૨. ૮. અંગુત્તર નિકાય, તિક નિપાત ૭૦. ૯. (ક) મજિઝમ નિકાય, ચૂલ દુખફખધ સૂત ૧, ૨, ૪. (ખ) અંગુત્તર નિકાય, તિક નિપાત ૭, ૪ (ગ) મજિઝમ નિકાય, દેવદહ સુત્ત, ૩, ૧, ૧. (ધ) અંગુત્તર નિકાય, ચતુષ્ક નિપાત, ૪, ૨૦, ૫. (ટ) અંગુત્તર નિકાય ચતુક નિપાત ભાગ ૨ પૃ.૧૯થી૧૯૯ હિન્દી અનુવાદ ૧૦. (ક) મજિઝમ નિકાય, દેવદહ સુત્ત, ૩, ૧, ૧. (ખ) મક્િઝમ નિકાય, ચતુક્ક નિપાત, ૪, ૨૦, ૫. ૧૧. મઝિમ નિકાય, ઉપાતિ સુત્ત, ૨, ૧, ૬. ૧૨. અંગુત્તર નિકાય વ૫ સુર ૪, ૨૦, ૫ ૧૩. અંગુત્તર નિકાય, છક્ક સુત્ત, ૬, ૬, ૫૭ ૧૪. અંગુત્તર નિકાય, નવક નિપાત, ૬, ૪, ૭ ૧૫. સંયુત નિકાય, ગાયણું સંયુક્ત ૩૬,૮ ૧૬. વિનય પિટક, મહાવચ્ચ, ભૈષજય, ખધક ૬, ૪, ૮, Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર અપાત્રદાન ૧૭ વગેરે તત્ત્વજ્ઞાન અગેની જે ચર્ચા છે તે જૈન દષ્ટિકેણ પ્રકટ કરે છે. જૈનધર્મ સંમત સર્વજ્ઞતાને અનેક સ્થાન પર સ્પષ્ટ ઉલ્લેખ છે. અને સમીક્ષા પણ છે. ૮ કેટલાય ઉલેખે એવા પણ મળે છે જેમાં નિગઠ નાતપુત્તના વ્યક્તિત્વની સમીક્ષા કરી બુદ્ધની તુલનામાં એમને હીન બતાવવા પ્રયાસ કરવામાં આવ્યું છે.૧૯ આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે બૌદ્ધ ત્રિપિટક સાહિત્યમાં જૈન આચાર, તત્ત્વજ્ઞાન, ભગવાન મહાવીરના વ્યક્તિત્વ, એમની સંધિરૂપ સ્થિતિ વગેરે પર વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવે છે, જેનું ઐતિહાસિક દષ્ટિએ ઘણું મહત્ત્વ છે. મહાવીર અને બુદ્ધ અને સમસામયિક યુગપુરુષ હતા, એ તો અમે પૂર્વે જ કહી ગયા છીએ. ૧૭. મજિક નિકાય, ચૂલ સરચક સત્ત ૧, ૪, ૬ ૧૮. (ક) મઝિમ નિકાય, ખર્દક સુર ૨, ૩, ૬, (ખ) મઝિમ નિકાય” ચુલ સકુલુદાયિ સુત્ત ૨, ૩, ૯ (ગ) અંગુત્તર નિકાય' તિક નિપાત ૭૪ ૧૯. (ક) સુત નિપાત, ધમિક સુત પૃ. ૭૫-૭૭ હિન્દી અનુવાદ (ખ) દીઘનિકાય, મહાપરિનિસ્વાણ સુર ૨, ૩, (ગ) સંયુકત નિકાય, દહર સુર ૩, ૧, ૧. (ધ) સુત નિપાત, સભિય સુત્ત. Page #245 -------------------------------------------------------------------------- ________________ Page #246 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરઃ એક અનુશીલન બીજો ખંડે જીવનની સહજમુખી સાધના ૧. ભગવાન મહાવીરના પૂર્વભવ ૨. ગૃહસ્થજીવન ૩. સાધકજીવન ૪. ગણધરવાદ ૫, તીર્થંકરજીવન ૧૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ Page #248 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વ ભવ – એ પ્રવાહ ♦ પૂર્વભવ ♦ નયસારને પ્રથમ ભવ(૧) ♦ તુલના • મરીચિ (ત્રિદ’ડી) (૩) ♦ કૌશિક (૫) ♦ પુષ્પમિત્ર (૬) • અગ્નિદ્યોત (૮) ♦ અગ્નિભૂતિ (૧૦) ૭ ભારદ્વાજ (૧૨) ૦ સ્થાવર (૧૪) ૭ પરિવ્રાજકના છ ભવ ૭ વિશ્વભૂતિ (૧૬) સમીક્ષા ત્રિપુષ્ઠ વાસુદેવ (૧૮) પ્રિયમિત્ર ચક્રવતી (૨૨) ♦ નંદન રાજકુમાર (૨૫) ♦ તીથંકર નામકમ'નું ઉપાર્જન ♦ દેવાનંદાના ગર્ભ માં (૨૭) - પૂર્વ ભવ: એક તુલના Page #249 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરન બે ધારાઓ ભારતીય સંસ્કૃતિ મૂલતઃ બે સાંસ્કૃતિક ધારાઓને સમન્વિત પ્રવાહ છે–તે છે બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ. શ્રમણ અને બ્રાહ્મણ-બનેય સંસ્કૃતિઓનું મૂળ કેન્દ્ર અધ્યાત્મ રહ્યું છે, તે પણ બન્નેની ચિંતનપદ્ધતિ અને જીવનશૈલીમાં સારું એવું અંતર છે. એમ તે બ્રાહ્મણ સંસ્કૃતિનું લક્ષ્ય બ્રહ્મ (જ્ઞાનની ઉપલબ્ધિ) છે. અને શ્રમણ સંસ્કૃતિનું લક્ષ્ય સમ(સમતાની પૂર્ણ ઉપલબ્ધિ) છે. બ્રહ્મ અને સમ એ બનને આધ્યાત્મિક સ્વરૂપમાં કઈ ખાસ ભેદ નથી, પરંતુ લક્ષ્યની દષ્ટિએ સારું એવું અંતર છે. બ્રાહ્મણ સંસ્કૃતિ મૂલતઃ કર્મકાંડ પ્રધાન છે, શ્રમણ સંસ્કૃતિ ત્યાગપ્રધાન છે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં જીવનનું ચરમ લક્ષ્ય સ્વર્ગીય વૈભવની પ્રાપ્તિ છે, જ્યારે શ્રમણ સંસ્કૃતિનું અંતિમ ધ્યેય સર્વ બંધનથી મુક્ત થઈ મેક્ષ અર્થાત્ આત્મસ્વરૂપની ઉપલબ્ધિ છે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં જીવ અને ઈશ્વર બને ભિન્ન તત્ત્વ છે. કેઈ કઈ જગ્યાએ જીવને ઈશ્વરને અંશ માનવામાં આવે છે, જ્યારે શ્રમણ સંસ્કૃતિમાં આત્મા અને પરમાત્મામાં કઈ મૌલિક ભેદ માનવામાં આવતો નથી. આત્માની શુદ્ધ નિર્વિકાર દશા તે જ પરમાત્મા છે. અને તે શુદ્ધ સ્વરૂપમાં આત્માની અવસ્થિતિ કરવા માટે જ બધા પ્રયત્ન–સાધના છે. એક દષ્ટિથી બ્રાહ્મણ સંસ્કૃતિ સમાજ અને રાષ્ટ્રની સંસ્કૃતિ છે અને શ્રમણ સંસ્કૃતિ વ્યક્તિની આધ્યાત્મિક સાધનાની સંસ્કૃતિ છે. બ્રાહ્મણ સંસ્કૃતિના ચિંતને મીમાંસાદર્શન, વેદાન્તદર્શન, વૈશેષિકદર્શન ને ન્યાયદર્શનને જન્મ આપે. અને શ્રમણ સંસ્કૃતિના ચિંતને Page #250 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન, એગદર્શન અને આજીવકદર્શનને જન્મ આપે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને અત્યધિક મહત્વ આપવામાં આવ્યું છે, એને બધા આશ્રમમાં મુખ્ય માનવામાં આવ્યું છે. પરંતુ શ્રમણ સંસ્કૃતિએ ગૃહસ્થ જીવનથી પણ શ્રમણ જીવનને અધિક મહત્ત્વ આપ્યું છે અને એનાથી મેક્ષની પ્રાપ્તિ માની છે. શ્રમણના વિચાર અને આચારને અનુસરનારી પરંપરા શ્રમણ સંસ્કૃતિ છે. - કપિલે સાંખ્ય-સૂત્રમાં અને પતંજલિએ યોગ-સૂત્રમાં જીવનેત્થાનને માટે સંન્યાસને પ્રથમ જરૂરી ગયું છે. ઉચ્ચતમ સાધકોને માટે એમણે સંન્યાસી, પરિવ્રાજક અને ચેગી શબ્દને પ્રયોગ કર્યો છે. પરંતુ “શ્રમણ શબ્દનો ઉપયોગ કર્યો નથી. અર્થની દષ્ટિએ બહુ ફેર નથી. સાંખ્ય-દર્શનના સંન્યાસી, ગ-દર્શનના યેગી અને શ્રમણ-સંસ્કૃતિના શ્રમણ આ ત્રણેનું અંતિમ લક્ષ્ય એ છે કે જીવનનો પરમ વિકાસ કરી અનંત આનંદની ઉપલબ્ધિ કરવામાં આવે. ભાષા, પરિભાષામાં ભેદ હેવા છતાં પણ સંન્યાસ ધર્મને પ્રધાનતા આપવાને કારણે સાંખ્ય અને ચેગને શ્રમણ સંસ્કૃતિની શાખાઓ માનવામાં આવે છે. આજીવક મત પણ શ્રમણ સંસ્કૃતિના અંગરૂપ છે, પરંતુ આજ એની પરંપરાઓ લુપ્ત અને વિસ્મૃત થઈ ગઈ છે. આ પ્રમાણે શ્રમણ સંસ્કૃતિને વ્યાપ બહુ વિસ્તૃત રહ્યો છે. આજ શ્રમણ સંસ્કૃતિમાંથી બને જૈન અને બૌદ્ધ પરંપરાઓ અંગે જ્ઞાન પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ સંસ્કૃતિ અવતારવાદી રહી છે, જ્યારે શ્રમણ સંસ્કૃતિ ઉત્તારવાદી છે. બ્રાહ્મણ સંસ્કૃતિ પ્રત્યેક મહાપુરુષને ઈશ્વરને પૂર્ણાવતાર અને અંશાવતાર માને છે. અને એના દ્વારા કરવામાં આવેલ આચરણની મીમાંસા ર્યા વગર એ સર્વ કૃત્યને લીલાનું નામ આપી એના પર શ્રદ્ધાનું આવરણ કરવા પ્રયત્ન કરે છે. શ્રમણ સંસ્કૃતિના ઉન્નાયકને પિતે પિતાને કઈ પણ વખતે ઈશ્વર અવતાર અને અંશાવતાર કહ્યો ૧. શ્રમણ સંસ્કૃતિ સિદ્ધાન્ત ઔર સાધના, પૃ-૨૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪. ભગવાન મહાવીર : એક અનુશીલન નથી. એમનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે કઈ પણ ઈશ્વર જન્મ ધારણ કરી અધર્મને નાશ કરતું નથી. શુદ્ધ સ્થિતિમાંથી અશુદ્ધ સ્થિતિમાં જઈ શકતા નથી. ઈશ્વરને મનુષ્યના રૂપમાં ઉત્તરણ અર્થાત એને હાસ થતું નથી, પરંતુ મનુષ્યનું ઈશ્વરરૂપમાં ઉત્તરણવિકાસ થાય છે. અવતારને અર્થ નીચે ઊતરવું અને ઉત્તારને અર્થ છે ઉપર ચઢવું. અવતારવાદી પરંપરામાં ઈશ્વર માનવ રૂપમાં નીચે ઊતરે છે અને ઉત્તારવાદી પરંપરામાં માનવ પિતાને આધ્યામિક વિકાસ કરી ઈશ્વર બની શકે છે. જૈન તીર્થંકરનું જીવન આ બાબતનું જ્વલંત પ્રમાણ છે. ભગવાન મહાવીરના જીવનનું એ સોનેરી ચિત્ર આપણી સમક્ષ છે. એમણે સાધના કાલમાં જે સંયમ-સાધના, તપઆરાધના અને મનોમંથન કરીને દેને પરિહાર કર્યો અને તેઓ તીર્થંકર બન્યા એવી સાધનાની પ્રક્રિયા અવતારવાદની પરંપરામાં નથી. વૈદિક સંસ્કૃતિની દષ્ટિથી રામ અને કૃષ્ણ, મહાવીર તથા બુદ્ધની માફક સાધના કરતા નથી. એમના જીવનમાં સાધનાનું કોઈ મહત્વ નથી; કેમકે જન્મથી જ તે પૂર્ણ પુરુષ હોય છે, નિર્દોષ હોય છે, મુક્ત હોય છે. શ્રમણ સંસ્કૃતિની માન્યતા એવી છે કે આ જીવ અનાદિ કાલથી આ વિરાટ વિશ્વમાં પરિભશ્રણ કરી રહ્યો છે. જ્યારે તે સંસારથી વિમુખ થઈ નિર્વાણ માર્ગ તરફ ગમન કરે છે, ત્યારે તે પિતામાં રહેલા દેને પરિષ્કાર કરે છે. અને નરમાંથી નારાયણ બને છે, આત્મામાંથી પરમાત્મા બને છે. ભગવાન મહાવીરના પૂર્વ-ભવ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની દષ્ટિએ સમ્યગ દર્શનનું અધિક પ્રમાણમાં મહત્વ ગણાય છે. જેને દષ્ટિલાભ કે ધિલાભ કહે છે. આ પ્રગતિનું પ્રથમ સોપાન છે. જ્યારે જીવ એક વાર એ પ્રાપ્ત કરી લે છે તે તે પરિત–સંસારી બની જાય છે. ભગવાન મહાવીરના જીવે અન્ય જીવોની Page #252 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૧૫ જેમ અનેક જન્મ-મરણ (ભાવ) કર્યા છે, એની ગણતરી કરવી શક્ય નથી. પરંતુ જ્યારે ભગવાન મહાવીરના જીવે સર્વ પ્રથમ બેધિલાભ મેળવ્યું ત્યારથી તે પરિત–સંસારી બની ગયા. એમને એક આત્મસાધનાની દિશા મળી ગઈ એટલે ત્યારથી એમના ભવાની ગણતરી અહીં કરવામાં આવી છે. ભગવાન મહાવીરના જીવનની પરિચયરેખા સર્વપ્રથમ આચારાંગ અને કલ્પસૂત્રમાં ઉપલબ્ધ થાય છે. પરંતુ ત્યાં ભગવાન મહાવીરે જ્યારે દષ્ટિલાભ પ્રાપ્ત કર્યો, તે અંગે કોઈ પણ પ્રકારનું સૂચન નથી. અને એમના પૂર્વ–ભો અંગે પણ કઈ ઉલ્લેખ નથી. એમાં ફક્ત ભગવાન મહાવીરને જીવ દસમા દેવલોકથી ચ્યવી અન્તિમ ભાવમાં મનુષ્ય બન્યું બસ એટલે જ ઉલ્લેખ છે. પણ દેવભવ પહેલાં તેઓ ક્યાં હતા, અને ક્યાંથી આવ્યા હતા, આ અંગે કેઈ વર્ણન મળતું નથી. સમવાયાંગમાં “શ્રમણ ભગવાન મહાવીર તીર્થંકરના ભવ ગ્રહણની પૂર્વ છઠ્ઠા ભાવમાં પિટિલ હતા અને ત્યાં એક કરોડ વર્ષ સુધી શ્રામય પર્યાયનું પાલન કર્યું હતું, એ ઉલ્લેખ છે. પરંતુ ત્યાં એમણે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું, એ ઉલ્લેખ નથી અને વળી ત્યાં જ ભવનાં નામ પણ જણાવ્યાં નથી. ભગવાન મહાવીરના જીવે સમ્યગદર્શન સર્વ પ્રથમ ક્યા ભવમાં પ્રાપ્ત કર્યું એની સૂચના આવશ્યકનિર્યુક્તિમાં મળે છે. પંડિત શ્રી દલસુખ માલવણિયાની માન્યતા છે કે આવશ્યકનિયુક્તિનાં પણ અનેક સંસ્કરણ થયેલાં છે. તેમાં સૌથી પ્રાચીનતમ સંસ્કરણ મૂલાચાર છે. ૨ આચારાંગ, ભાવના. અ. ૧૫. ગળ્યપદ ૩, મારો ત૮ આવાર ગૂ૫. ૩૨૯. ૩ ક૯૫સૂત્ર. ४ समेणे भगवं महावीरे तिस्थगरभवग्गहणाओ छठे पोटिल्ल भवग्गहणे एग वास कोडिं, सामण्ण परियांग । ૯-સમવાયાંગ, સમવાય ૧૩૪, પ૦ ૯૮. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ભગવાન મહાવીર : એક અનુશીલન એમાં એવી કેઈ સૂચના નથી." પણ વર્તમાનમાં જે આવશ્યકનિયુક્તિ મળે છે, એમાં એ સૂચના છે, મહાવીર અંગે જે ગ્રંથ છે, એમાં તે સર્વથી પ્રાચીન છે, એમાં સંશય નથી. આવશ્યકનિયુક્તિમાં જેને સંકેત કરવામાં આવ્યું છે. એને વિસ્તાર પછીથી વિશેષાવશ્યકભાગ્ય, આવશ્યકચૂર્ણિ, આવશ્યક હરિ. ભદ્રીયવૃત્તિ, આવશ્યક મલયગિરિ વૃત્તિ, ચઉપન્ન મહાપરિસચરિયું, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને કલ્પસૂત્રની વિભિન્ન ટીકાઓમાં કરવામાં આવે છે. - દિગબર પરંપરામાં મહાવીરના પૂર્વભવોનો ઉલ્લેખ સર્વપ્રથમ ઉત્તરપુરાણમાં થયે છે, એનું અનુકરણ અસગ કવિએ શ્રી વર્ધમાન ચરિતમાં, ભટ્ટારક સકલકીતિએ વીર વર્ધમાન ચરિતમાં, રઈધૂએ મહાવીર ચરિતમાં, સિરિહર અને વડઢમાણ ચરિત્રમાં, મિત્તહલે વર્ધમાન કાવ્યમાં અને કુમુદચન્ને મહાવીર રાસમાં કર્યું છે. મહાવીરના પૂર્વ–ભ અંગે આગળ પર ચર્ચા કરી છે. શ્વેતાંબર ગ્રંથમાં મહાવીરના સત્તાવીસ ભવેનું નિરૂપણ છે.’ અને દિગંબર ગ્રંથમાં તેત્રીસ ભવેનું વર્ણન છે. એ સિવાય નામ, સ્થળ અને આયુષ્ય વગેરે બાબતમાં બને પરંપરામાં ફેર છે. પરંતુ આટલું તે સ્પષ્ટ છે કે એમનું તીર્થકરત્વ અનેક જન્મની સાધનાનું પરિણામ હતું. સવાલ એ છે કે “સત્તાવીસ કે તેત્રીસ” ભવેનું વર્ણન એનું કારણ કર્યું? અને ઉત્તર છે–મહાવીરના જીવે નયસાર કે પુરુરવાના ૫ મહાવીર પં. દલસુખભાઈ માલવણિયાની હસ્તપ્રત. ૬ (ક) જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, ભાગ ૩, પૃ. ૭૧. (ખ) પ્રાકૃત સાહિત્યકા ઇતિહાસ ર્ડો. જગદીશચન્દ્ર જન. ૭ વીરોદયકાવ્ય : પ્રસ્તાવનાઃ હીરાલાલ સિદ્ધાન્ત શાસ્ત્રી. ૮ (ક) આવશ્યક ચૂણિ (ખ) ત્રિષષ્ટિ, ૧૦, ૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ભગવાન મહાવીરના પૂર્વભવ ભવમાં જ સૌ પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું, એટલે એ ભવેથી એમના ભવાની ગણતરી કરવામાં આવી છે. નયસાર કે પુરુરવાના ભવ પછી પણ અનેક વાર અનેક ભવનાં સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થઈ હતી. સત્તાવીસ કે તેત્રીસ ભવોની જે ગણતરી કરવામાં આવી છે, એ પણ કમબદ્ધ નથી. આ ભવે સિવાય પણ અનેક વાર એમણે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવના અને અન્ય ક્ષુદ્ર ભવ પણ ગ્રહણ કર્યા છે, પણ એને નામ-નિર્દેશ કરવામાં આવ્યું નથી. અમારી દષ્ટિએ પણ સત્તાવીશ કે તેત્રીસ ભવેની સંખ્યામાં જે ભેદ છે, એનું મુખ્ય કારણ આ છે. જ્યાં વેતાંબર આચાર્ય “સંસારે ક્રિાન્તમપિ રમટિયા૧૦ લખીને આગળ વધ્યા છે, ત્યાં દિગંબરાચાર્યે કેટલાક વધુ ભવેનું વર્ણન કર્યું છે. જેથી સંખ્યા વધી છે, પરંતુ એમણે બધા ભવેનું વર્ણન કર્યું હોય, એમ નથી. એમણે આવું અનેક સ્થળે લખ્યું છે. ૧૧ ગ્રંથોમાં સત્તાવીસ ભવોની ગણતરી પણ બે પ્રકારની જેવા મળે છે. આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય ચૂર્ણવૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, કલ્પસૂત્રની ટીકાઓમાં સત્તાવીસમો ભવ દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં જન્મ લીધાનું કહ્યું છે. મૂલ સમવાયાંગમાં એને ઉલ્લેખ નથી મહાવીરને સત્તાવીસમે ભવ કર્યો હતો, પરંતુ સમવાયાંગની વૃત્તિમાં આચાર્ય અભયદેવે છવ્વીસ ભવ દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં જન્મ લેવાનો કહ્યો છે. અને સત્તા ૯ ઉત્તરપુરાણ ૧૦ આવશ્યક નિયુકિત, મલયગિરિ વૃત્તિ, ૫. ૨૪૮. ११ फलेनाधोगतीः सर्वाः प्रविश्य गुरुदुःखभाक् । त्रसस्थावरवगेषु, सख्यातीतसमाश्चिरम् । परिभ्रम्य परिश्रान्तस्तदन्ते मगधाहूवये ઉત્તરપુરાણું ૭૪, પૃ. ૪૪૮. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વીસમે ભવ ત્રિશલા રાણીના ગર્ભમાં આવવાને ગણાવ્યું છે. આચાર્ય અભયદેવ સિવાય કઈ પણ ગ્રંથમાં ગર્ભ–પરિવર્તનને ભવ માન્ય નથી. સંભવ છે કે અભયદેવે સમવાયાંગમાં છઠ્ઠા ભવમાં મહાવીર જીવને પદિલ હતો એ વાતની સાથે મેળ બેસાડવા માટે આ પ્રકારની પરિકલ્પના કરી છે. નયસાર પ્રથમ ભવને આવશ્યકનિયુક્તિમાં ભગવાનના જીવે સર્વ પ્રથમ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું, એ સમયે એમનું નામ શું હતું, તે ક્યાંના રહેવાસી હતા તે અગે કાંઈ પણ ઉલ્લેખ નથી. કેવળ એટલું જ સૂચન છે કે અટવીમાં પરિભ્રમણ કરતા સાધુઓને એમણે માર્ગ બતાવ્યું અને સમ્યકત્વને પ્રાપ્ત કર્યું. આચાર્ય જિનભદ્રગણી ક્ષમાશ્રમણે નિયુક્તિની ગાથાનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે તેઓ અપર મહાવિદેહમાં ગ્રામ-ચિન્તક હતા, સાધુઓને માર્ગ બતાવ્યું અને અનુકંપા સાથે દાન આપ્યું. ૧૩, પણ ગ્રામ–ચિતકનું શું નામ હતું, તે જણાવ્યું નથી. જિનદાસગણું મહત્તરે આવશ્યક ચૂર્ણિમાં ૧૪ પ્રસ્તુત પ્રસંગે કંઈક વિસ્તારથી આલેખ્યા છે. ધર્મકથા કરનાર સંત લબ્ધિસંપન્ન ૧૨ (ક) પંથાવાર સેત્તા, સાબૂi મવિવિધ્વાઢાળ ! सम्मत्त पढमलं भो बोद्धब्बों बड्ढमाणस्स ॥ આવશ્યક નિયુકિત. ૧૪૧ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૪૭. १३ अवरविदेहे गामस्स चिन्तओ रायदारुवणमण । साधू भिक्खवाणिमित्तं सत्था हाणे हि पासे ।। दाणण्ण पंथणयण अणुकप गुरुण कधण सम्मतं । – વિ. ભાષા, ૧૫૪૮, ૧૫૪૯, ભાગ ૨ પૃ. ૨૮૫ ૧૪ આવશ્યક ચૂર્ણિ પુ. ૧૨૮. Page #256 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વ ભવ હતા. ૧૫ એમણે ઉપદેશ આપ્યા ગ્રામ-ચિન્હનને સંવેગ-ભાવ જાગ્રત થયે અને સમ્યક્ત્વ ઉપલબ્ધિ થઈ. તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શનના પ્રશમ, સંવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિકય એ પાંચ લક્ષણ બતાવ્યાં છે. એમાં ગ્રામ ચિંતકના ભવમાં મહાવીરના જીવમાં અનુકંપા અને સંવેગનું પ્રાખલ્ય હતું એમ કહી શકાય. ગુણચંદ્રે મહાવીરચરિત્રમાં અને આચાર્ય હેમચન્દ્રે ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચિત્રમાં કથાને વળી વધુ વિસ્તાર કર્યા છે. તથા કથાને રસપ્રદ્ય અનાવવાના પ્રયાસ કર્યાં છે. તે આ પ્રમાણે છેઃ -- અપર મહાવિદેહના મહાવપ્ર વિજય ક્ષેત્રની જયંતીનગરીમાં શત્રુમર્દન નામને સમ્રાટ હતા. આ પ્રાંતના પુરપ્રતિષ્ઠાન ગામમાં ભગવાન મહાવીરના જીવ આ સમયે નયસાર નામને ગ્રામ-ચિન્તક (ગામના મુખી) અન્યા. ગામનો મુખી હાવા છતાં તે ખૂબ સરલ, વિનમ્ર અને આનદી સ્વભાવના હતા. સમ્રાટને નવા ભવ્ય પ્રાસાદ બનાવવે હતા તે માટે ઉત્તમ પ્રકારનાં ઇમારતી લાકડાંની જરૂર પડી, એમણે આ અંગે નયસારને આદેશ આપ્યું. નયસાર અનેક કર્મચારીઓ અને ગાડાંઓ લઇને જ ગલમાં ગયા. દેવદાર, સાલ વગેરે વૃક્ષોને કપાવીને ઈમારતી લાકડાં તૈયાર કરવા લાગ્યેા. કામ કરતાં કરતાં અપાર થઈ ગયા, તડકા ખૂબ સખત હતા. મજૂરા થાકીને લેાથપોથ થઈ ગયા. નયસારે બધાને ભેાજન અને આરામ માટે રજા આપી અને પોતે લેાજન કરવા તૈયાર થયા. તે વખતે કમ ચારીએ સુંદર ભેાજન૧૫ આવશ્યક ચૂર્ણિ પૂ. ૧૨૮. ૧૬ (ક) પુરૂષÜટૂળનામણિ ગામે નયસારો નામ ગાષિતો અદેસિ 1 (ખ) તસ્યે પ્રામે તુ પૃથિવીપ્રતિષ્ઠાનામિડમવત્ । स्वामिभक्तो नयसाराभिधानों ग्रामचिन्तकः ॥ ૨૧૯ મહાવીરચિત્રપત્ર ૨ ત્રિષષ્ટિ ૧૦, ૧,૫. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ભગવાન મહાવીર : એક અનુશીલન સામગ્રી લઈને એની પાસે આવ્યા. નયસાર ચિંતન કરવા લાગ્યા કે આ સમયે કોઈ અતિથિ આવી જાય તે હું એને જમાડીને જમું. જ્યાં સુધી અતિથિને ન જમાડું ત્યાં સુધી શી રીતે ખાઉં. તે ઊભે થઈ આગળ જઈ દૂર સુધી જંગલમાં નજર ફેલાવી આમતેમ ચારે તરફ જોવા લાગ્યું. ત્યારે ઘણે દૂર પર્વતની તળેટીમાં આમતેમ રસ્તા શોધતા કઈ મુનિ એની નજરે પડયા. નયસાર ખૂબ ખુશ . એણે ધ્યાનથી જોયું તે તેઓ ત્યાં જ આવી રહ્યા હતા. નયસાર ખાવાનું પડતું મૂકીને એમને લેવા સામે ગયે. મુનિર્વાદ ખૂબ જ થાકી ગયું હતું, માર્ગ ભૂલીને તેઓ પહાડીઓમાં આમતેમ ભટક્તા હતા. તેઓ ભૂખ અને તરસથી ખૂખ પીડિત થઈ ગયા હતા. નયસારે નમસ્કાર કરીને પૂછયું-“આર્ય, આ નિર્જન વનમાં આપ શા માટે ફરો છે?” સન્તાએ કહ્યું-ભદ્ર! અમે સાર્થવાહ સંઘની સાથે પ્રસ્થાન કર્યું હતું, પણ પછી સંઘ માર્ગમાં એક જગ્યાએ વિશ્રામ લેવા શે. અમે નજીકના ગામમાં ભિક્ષા લેવા ગયા, ફરીથી અમારા વિશ્રામ સ્થાન પર જઈને જોયું તો માલુમ પડયું કે સાર્થ–સંઘ તે. ચાલ્યા ગયે છે, અમે પણ ચાલવા માંડયું પરંતુ ભૂલથી જંગલમાં અટવાઈ ગયા. નયસારે મુનિઓને પ્રાર્થના કરી–“મહારાજ! ભિક્ષા સ્વીકારે ચંબુમાં મીઠી છાશ તૈયાર છે.” બુઝાતા દીપકને તેલ મળી ગયું. મુનિઓએ નયસારના આગ્રહથી તે નિર્દોષ આહાર કર્યો. મુનિઓને શાંતિ થઈ. નયસાર પણ ખૂબ પ્રસન્ન થે. કેટલેક સમય વિશ્રામ લઈ મુનિએ આગળ જવા તૈયાર થયા. નયસાર રસ્તે બતાવવાને ઘણે સુધી એમની સાથે ગયા. મુનિઓએ જોયું કે નયસાર એક ભાવુક ભક્ત છે. એની આંખમાં સરલતા અને વિનમ્રતા દેખાય છે. એને સેવાભાવ કેટલે મહાન છે. આ સરલ Page #258 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૨૧ હૃદયમાં સહજપણે ધર્મનું બીજ ઉત્પન્ન થઈ શકે. મુનિઓએ કહ્યું“ભક્ત! તમે અમને માર્ગ બતાવે, અમારી ખૂબ સેવા કરી છે. અમે પણ તમને કોઈ રસ્તો બતાવીએ છીએ.” નયસારે નમ્રતાથી કહ્યું-“હા, મહારાજ અવશ્ય બતાવે !” મુનિઓએ એને ધર્મનું રહસ્ય બતાવતાં કહ્યું – “સરલતા, શાંતિ અને સમતા એ જ ધર્મનું બીજ છે. દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ કરે જેનાથી જીવનનું કલ્યાણ થશે.” નયસારે ધર્મનું શ્રવણ કર્યું અને એને હૃદયમાં ઉતાર્યો. એને ધર્મનું બધિબીજ-સમ્યકત્વ પ્રાપ્ત થયું. ૭ તુલના ભગવાન મહાવીરના જીવે માર્ગ ભૂલેલા સતેને રસ્તો બતાવ્યું, એ પ્રકારની ઘટના તથાગત બુદ્ધના પૂર્વભવમાં પણ આવે છે. જ્યારે બુદ્ધ પૂર્વભવમાં સુમેધ પંડિત હતા, ત્યારે એમણે દીપકર બુદ્ધને માટે માર્ગ તૈયાર કર્યો હતો. અને દીપકરે એમના સંબંધમાં ભવિષ્યવાણું કરી હતી. એ બને પ્રસંગોમાં માર્ગની ઘટના સમાનપણે છે. તેઓ બને બાહો માર્ગ બતાવે છે, અને એમને આન્તરિક વિશુદ્ધિને માર્ગ મળે છે. આ સમાનતા ધ્યાનપાત્ર છે. આચાર્ય ગુણભદ્ર રચિત ઉત્તરપુરાણમાં નયસારની ઘટના કંઈક જુદા સ્વરૂપે નિરૂપાઈ છે. એમાં નયસારના સ્થાન પર પુરુરવા નામ મળે છે. ૨૦ એ જાતિએ ભીલ હતે. ૨ અને જંબુદ્વીપમાં આવેલ ૧૭ (ક) મહાવીરચરિયું ગુણચન્દ્ર પન્ના ૬. (ખ) મહાવીરચરિયું. (ગ) ત્રિદિ૦ ૧૦.૧,૨૨. ૧૮ જાતકકથા, સુમિધકથા પૃ. ૧૮ ભારતીચ જ્ઞાનપીઠ કાશી ૧૯ એજન પૂ. ૧૨. २० पुरुरवा प्रियाभ्यासीत् , –ઉત્તર ૭૪, ૧૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વિદેહ ક્ષેત્રમાં સીતા નદીના નજીક પુષ્કલાવતી દેશની પરીકિણી નગરીના મધુવનમાં રહેતા હતા. આ વનમાં દિબ્રમથી ભ્રમિત સાગરસેન મુનિને મૃગ સમજીને તે એને મારવા તૈયાર થાય છે. પરંતુ પત્નીએ કહ્યું કે એ તે વનદેવતા છે. એને મારો નહિ. એ સાંભળીને તે મુનિ પાસે ગયા અને શ્રદ્ધાથી નમસ્કાર કર્યા અને એમનાં મધુર વચન સાંભળીને શાંત થઈ ગયે. એણે આ મુનિરાજ પાસેથી મધુ, માંસ અને શરાબ આદિ ત્રણેના સેવનના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું અને જીવનપર્યન્ત બહુ આદરપૂર્વક એનું પાલન કર્યું. શ્વેતાંબર ગ્રંથાએ નયસારને-ચિન્તક ( ગામને મુખી) કો છે, તે દિગંબર ગ્રંથમાં ભીલનો મુખી કહ્યો છે. ૨ ગુણચંદ્ર અને હેમચન્દ્ર ગ્રામચિન્તકને વિશિષ્ટ આચારનું પાલન કરનાર, ધર્મશાસ્ત્રમાં શ્રદ્ધાળુ, હેય અને ઉપાદેયને જ્ઞાતા, સ્વભાવથી ગંભીર, પ્રકૃતિથી સરલ, વિનીત, પરેપકારપરાયણ વગેરે વિશેષણ વાપરીને એના સદ્ગુણેને પ્રગટ કર્યા છે. ૨૩ પરંતુ દિગંબર પરંપરામાં પુરુ રવાના વર્ણનમાં એના દુર્ગુણેની પ્રધાનતા બતાવી છે. ૨૪ આ પ્રકારે એક જ વ્યક્તિ હોવા છતાં પણ પાત્રની પ્રકૃતિમાં મોટે ભેદ છે. દિગંબર અને તાંબર અને પ્રકારના ગ્રંથમાં મુનિના સત્સંગને સમાનપણે બતાવવામાં આવ્યા છે. તાંબર ગ્રંથમાં શ્રદ્ધાની પ્રધાનતા બતાવવામાં આવી છે, પણ ત્યાગ અંગે કઈ ઉલ્લેખ નથી. જ્યારે દિગંબર પરંપરામાં એણે મધુ-વગેરેને પણ ત્યાગ કર્યો એ ઉલ્લેખ ૨૧ ઉત્તરપુરાણ ૭૪, ૧૫ ૨૨ મધુળે વને તસ્યા નાના વ્યાપોમવતા –ઉત્તરપુરાણ ૦૪, ૧૫ ૨૩ (ક) મહાવીર ચરિયું પૃ. ૩ (4) साधुसम्बन्ध बाह्योऽपि सोऽकृत्येभ्यः पराङ्मुखः दोषान्बेषणविमुखो गुणग्रहणतत्परः । ત્રિષષ્ટિ ૧૧,૧,૬. ૨૪ ઉત્તરપુરાણ ૭૪, ૧૭-૧૮ ૨૫ વિશેષા. ભાષ્ય ૧૫૪૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ છે. તાંબર ગ્રંથમાં ઉત્તરવિદેહને ઉલ્લેખ છે, ત્યારે ઉત્તરપુરાણમાં પૂર્વ વિદેહને છે. ૨૬ પઉમચરિયા(આચાર્યશ્રી વિમલસૂરિ)માં વીસ તીર્થંકરના પૂર્વભવે અગે વર્ણન મળે છે. ૨૭ પરંતુ એમાં તીર્થંકરના પૂર્વના બે ભવે જ બતાવવામાં આવ્યા છે. એક દેવભવ અને બીજો માનવભવભગવાન મહાવીર પૂર્વભવમાં છત્તાયાર નગરીમાં સુનંદ નામથી રહેતા હતા. અને એમના ગુરુ પિટિવ્સ હતા. આ સુનંદ મરીને પુત્તર વિમાનમાં ગયે અને ત્યાંથી ચ્યવીને વર્ધમાન થયે. આ પ્રમાણે એમણે બે ભવેની ચર્ચા કરી છે, પણ સમ્યકત્વની પ્રાપ્તિ અંગે કંઈ પણ ચર્ચા એમાં મળતી નથી. કાષભની પાસે મરીચિએ દીક્ષા લીધી, એ ઉલેખ પઉમરિયમાં છે. પરંતુ તે મહાવીરને પૂર્વભવ છે કે તે ઇષભને પૌત્ર છે, એ ઉલ્લેખ એમાં નથી. ૨૯ (૨) પ્રથમ દેવક નયસાર ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ-કલ્પમાં એક પત્યેપમની સ્થિતિવાળા મહદ્ધિક દેવ બળે. ઉત્તરપુરાણ અનુસાર એનું એક સાગરનું આયુષ્ય હતું. ૧ (૩) મરીચિ (ત્રિદંડી) નયસારને જીવ સ્વર્ગથી આયુષ્ય પૂર્ણ થવાથી ત્રીજા ભવમાં ચક્રવર્તી સમ્રાટ ભરતના પુત્ર મરિચિ તરીકે ઉત્પન્ન થયા. ૨૨ ૨૬ ઉત્તરપુરાણ ૭૪,૧૪ ૨૭ પઉમરિય ઉદ્દેશક ૨૦ ૨૮ એજન પૃ. ૨૦,૨૪ ૨૮ પઉમચરિયું ૧૧૯૪ પૃ. ૧૨૬ 30 (3) सोधम्मे उववण्णो पलिताउ ततोचुतो मिरियी । (ખ) આવ. નિર્યુક્તિ ગા. ૧૪૪. વિશે ભાષ્ય ૧૫૪૯ ભાગ ૨. ૩૧ સાપરિવ્યાપુ: સૌધર્મે નિમિષોમવત્ : ઉત્તરપુરાણ ૭૪,૨૨. ૩ર (ક) વિશેષા ભાષ્ય ૧૫૫૦ (ખ) આવ. નિ. ગા. ૧૪૨ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન આવશ્યકનિર્યુક્તિ,૩૩ વિશેષાવશ્યક ભાષ્ય,૩૪ આવશ્યક મલયગિરિ વૃત્તિ, ૫ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, કલ્પલતા.૩૭ કલ્પદ્રમકલિકા ૮ વગેરે તાંબર ગ્રંથ અનુસાર ભગવાનનું પ્રથમ પ્રવચન સાંભળીને સમ્રાટ ભરતનો પુત્ર મરીચિ ભગવાન ઝાષભદેવ પાસે દીક્ષિત થાય છે. તપ સંયમની વિશુદ્ધ આરાધના સાધના કરતા તે એકાદશ (અગિયાર) અંગેનું અધ્યયન કરે છે. પરંતુ એક વાર પ્રખર ઉનાળાના તાપથી વ્યાકુળ થઈ મરીચિ સાધનાના કઠોર કંટકાકીર્ણ માર્ગમાંથી વિચલિત થઈ જાય છે. એના અંતરમાનસમાં દુર્બળતાયુક્ત વિભિન્ન વિકલ્પની લહેર ઊછળવા લાગે છે. મેરુ પર્વત જેવા આ સંયમને માટે ભાર હું એક પળ પણ સહન કરવા અસમર્થ છું. શું મારે ફરીથી ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરવું જોઈએ? ના, કદી પણ નહીં. પરંતુ જ્યારે હું સંયમનું વિશુદ્ધતાથી પાલન કરી શક્તો નથી, તે શ્રમણ વેશ છોડી ન વેશ અપનાવે જોઈએ.4° અનેક સંકલ્પવિકલ્પ પછી એણે નિર્ણય કર્યો-શ્રમણ સંસ્કૃતિના શ્રમણ ત્રિદંડ-મન, વચન અને કાયના અશુભ વ્યાપારથી રહિત હોય છે. ઈદ્રિયવિજેતા હોય છે, પરંતુ હું ત્રિદંડથી યુક્ત અને અજિતેન્દ્રિય છું એટલે એના પ્રતીકરૂપમાં હું ત્રિદંડ ધારણ કરું છું.' શ્રમણ દ્રવ્ય અને ભાવથી મુંડિત થાય છે. સર્વ પ્રાણાતિ ૩૩ આ. નિ. ૩૪૭ આવ. હરિભદ્રીય વૃત્તિ ૩૪૪ ૩૪ વિશેષા. ભાષ્ય ૧૭૦૯-૧૭૧૨ ૩૫ આવ. મલ. વૃત્તિ પૂ. ૨૩૦/૧ ૩૬ ત્રિષષ્ટિ ૧૦,૧,૨૨-૨૩ ૩૭ ક૯પસૂત્ર કપલતા ૨૦૭ ૩૮ કપત્ર, ક૯૫ક્રમકલિકા ૧૫૧ ૩૯ વિશે. ભાષ્ય ૧૭૨૦ ૪૦ આવ નિયુકિત. ૨૭૯ વિશે. ભાષ્ય ૧૭૨૪ ૪૧ (ક) આ નિ. ૨૮૦ (ખ) વિશે. ભાગ્ય ૧૭૨૫ (ગ) ત્રિષષ્ટિ, ૧૦, ૧,૩૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ભગવાન મહાવીરના પૂર્વભવ પાતવિરમણ મહાવતના ધારક હોય છે. પરંતુ હું શિખા સહિત છું, સુરમુંડન કરાવીશ અને સ્કૂલપ્રાણાતિપાતનું વિમરણ કરીશ.” શ્રમણ અકિંચન તથા શીલની સૌરભથી સુરભિત હોય છે, પણ હું એવું નથી. હું સપરિગ્રહી રહીને શીલની સૌરભના અભાવમાં ચન્દનાદિની સુગંધથી સુગંધિત રહીશ.” શ્રમણ નિર્મોહી હોય છે, પરંતુ હું મોહ-મમતાના મરુસ્થલમાં ફરી રહ્યો છું. એના પ્રતીકરૂપ છત્ર ધારણ કરીશ. શ્રમણ નગ્ન રહે છે, પણ હું ઉપાનહ (કાષ્ઠપાદુકા–પાવડી) પહેરીશ.” શ્રમણ જે સ્થવિરકલ્પી છે, તે કવેત વસ્ત્ર ધારણ કરે છે, અને જિનકલ્પી નિર્વસ્ત્ર હોય છે, પરંતુ હું કષાયથી કલુષિત છું, એટલે એના પ્રતીક તરીકે કાષાય વસ્ત્ર ધારણ કરીશ.” શ્રમણ પાપભીરુ અને ઘણા જીવને ઘાત કરનાર આરંભ પરિગ્રહથી મુક્ત હોય છે. તેઓ સચિત્ત જલને પ્રવેગ કરતા નથી. પણ હું એમ કરી શકતું નથી. એટલે સ્નાન માટે અને પીવા માટે મર્યાદિત જલ ગ્રહણ કરીશ.” આ પ્રકારે મરીચિએ પિતાની નવીન કલ્પનાથી પરિવ્રાજક–પરિધાન તેમજ મર્યાદાનું નિર્માણ કર્યું અને ભગવાનની સાથે જ ગામડામાંનગરમાં ફરવા લાગ્યા. ભગવાન આદિનાથના શ્રમણથી મરીચિની જુદા પ્રકારની વેશભૂષા જેઈ, લેકેના મનમાં કુતૂહલ ઉત્પન્ન થતું, અને જિજ્ઞાસુ બની એમની પાસે પહોંચી તે અંગે પૃછા કરતા. તે વખતે મરીચિ પોતાની કમજોરી પ્રગટ કરતા અને ભગવાનના શ્રમણધર્મની પ્રશંસા કરી તેમને પ્રતિબંધ આપી અને ભગવાનના શિષ્ય બનાવતા.૩ ૪૨ (ક) આવ. નિ. ૨૮૧ ૨૮૫ (ખ) વિશે. ભાગ ૧૭૨૬–૩૦ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૧, ૩૭-૪૧ ૪૩ (ક) આવ. નિ. ૨૮૬-૨૮૮ (ખ) વિશે. ભાગ્ય ૧૭૩૧–૩૩ (ગ) મહાવીરચરિયું ગુણચંદ્ર, પ્રસ્તાવ ૨, પત્ર ૧૬,૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ભગવાન મહાવીરઃ એક અનુશીલન - એક વખતે સમ્રાટ ભરતે ભગવાન ઋષભદેવને પૃચ્છા કરી પ્રભુ, આ પરિષદમાં કઈ એવી ભાગ્યશાળી વ્યક્તિ છે કે જે આપની માફક દિવ્ય વિભૂતિથી સંપન્ન એવા તીર્થકર બનશે?”૪૪ ભગવાને આને ઉત્તર આપતાં કહ્યું-“સ્વાધ્યાય અને ધ્યાનથી આત્માનું ધ્યાન કરતે તમારા પુત્ર મરીચિ પરિવ્રાજક ભવિષ્યમાં વર્ધમાન નામના અતિમ તીર્થંકર થશે. તે પૂર્વે તે પિતનપુરના અધિપતિ ત્રિપૃષ્ટ વાસુદેવ થશે અને વિદેહ ક્ષેત્રની મૂકાનગરીમાં તમારા જે પ્રિયમિત્ર નામક ચક્રવર્તી થશે. આ પ્રમાણે ત્રણ વિશેષ ઉપાધિ તે એકલો જ પ્રાપ્ત કરશે.૪૫ ભગવાનની વાણી સાંભળીને ભરત ખૂબ જ ખુશ થયે. તેઓ જલદીથી ભગવાનને નમસ્કાર કદી જ્યાં મરીચિ પરિત્રાજક બેઠા હતા ત્યાં જાય છે. અને હર્ષાવેગથી બોલી ઊઠે છે—મરીચિ, તું ધન્ય છે. તે ખૂબ ભાગ્યશાળી છે તારું ભવિષ્ય ખૂબ મહાન છે. તે ભવિષ્યમાં વાસુદેવ બનીશ. ચકવર્તીનું પદ પ્રાપ્ત કરીશ અને અંતિમ તીર્થકર બની સંસારમાં ધર્મોદ્યોત કરીશ. ભગવાન ઇષભદેવે તારું આવું ભવિષ્ય બતાવ્યું છે, હું તને આ માટે અભિનંદન આપું છું.' ચકવર્તી ભરતના મુખથી પિતાની પ્રશંસા અને ભાવિ જીવનની ગૌરવગાથા સાંભળીને મરીચિ આનંદથી ઊછળવા લાગ્યો. હર્ષોલ્લાસથી મત્ત થઈને નાચવા લાગ્યો. એનો આનંદ અહંકારમાં પલટાઈ ગયે. અહા ! હું કેટલો મહાન છું. મારાં કુલ અને વંશ કેટલાં મહાન છે. મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને ૪૪ (ક) આવ. નિયું. ૨૯૫ (ખ) વિશે. ભાષ્ય. ૧૭૪૧ (ગ) મહાવીરચરિયું ગા. ૧૨૪, પૃ. ૧૮,૧ ૪૫ (ક) આવ. નિયુ, મલયગિરિવૃત્તિ ગા. ૪૨૨-૪૨૪ (ખ) મહાવીરચરિયું, ગા. ૧૨૬ -૧૨૮, પૃ. ૧૮,૧ ૪૬ (ક) આવ. નિ મલયગિરિવૃત્તિ ગા. ૪૨૮ પૃ. ૨૪૪ (ખ) મહાવીરચરિયું ગા. ૧૨૯ થી ૧૩૬ પૃ. ૧૯ (ગ) વિશેષા. ભાષ્ય ગા. ૧૭૭૫, (બ) આ. નિ. ૩૧૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૨૭ હું, હું પ્રથમ વાસુદેવ, ચકવર્તી અને અંતિમ તીર્થકર બનીશ. શું કહેવી મારા કુલની મહાનતા ?' હર્ષ અને જાતીય ગૌરવથી ફુલાઈને એણે પિતાના પગ ત્રણ વાર જમીન પર પછાડીને કહ્યું, “મેં ઘણું પ્રાપ્ત કરી લીધું છે, હવે આનાથી વધુ મારે કંઈ પણ જરૂર નથી” -તે નાચતા નાચતા આવતાં-જતાને કહેવા લાગ્યો, જુઓ, જુઓ મારું કુળ કેટલું મહાન છે. કેટલું ઉત્તમ છે. ૪૭ - મરીચિ આ ગૌરવને પચાવી શક્યો નહીં. તે પ્રત્યેક વ્યક્તિની સામે પિતાની બડાઈ કરતે, કુળ–ગૌરવનાં ગીત—ગાતો અને આત્મપ્રશંસા કરત. અહંકાર પતનનું પ્રથમ પગથિયું છે. તે પિતાના અભિમાન અને આત્મપ્રશંસાને કારણે પિતાની ઉત્કૃષ્ટ સાધનાના ફલથી વંચિત થઈ ગયે. એણે કુલ-મદના કારણે નીચ ગેત્રને “બંધ” કરી લીધે.૪૮ એક દિવસ મરીચિ માંદો પડી ગયો એની સેવા કરનાર કોઈ ન હતું. સેવા કરનારની અનુપસ્થિતિમાં ક્ષુબ્ધ થયેલા મરીચિના માનસમાં એ વિચાર ઊડ્યો કે “મેં અનેક જણને ઉપદેશ આપી ભગવાનના શિષ્ય બનાવ્યા, પરંતુ આજે મારી સેવા કરનાર કોઈ શિષ્ય નથી. માટે સાજો થઈ પછી હું કોઈ મારે પોતાના શિષ્ય બનાવીશ.” તે સાજો થઈ ગયો. રાજકુમાર કપિલ ધર્મ અંગે જાણવા એની પાસે આવે છે. એને એણે આહંતી દીક્ષા લેવા પ્રેર્યો. કપિલે પ્રશ્ન કર્યો “તમે પોતે જ કેમ આહંત ધર્મનું પાલન કરતા નથી?” ૪૭ (ક) આ. નિ ૩૧૩ થી ૩૧૫ (ખ) વિશે. ભાષ્ય. ગા. ૧૭૭૭ થી ૧૭૭૯ ૪૮ (ક) આવ. નિ. ૩૨૧-૩૨૨ (ખ) વિશે ભાષ્ય ૧૭૮૭-૧૭૮૮ (ગ) આ. નિ. હ. ૪૩૮-૩૯ (ધ) મહાવીરચરિયું, ગુણચન્દ્ર, પ્ર. ૨ ગા. ૧૪૫ ૫. ૧૯ () ત્રિષષ્ટિ. ૧૦, ૧, ૫૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ २२८ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ઉત્તરમાં મરીચિએ કહ્યું-“હું આ કઠોર વ્રતવાળા ધર્મનું પાલન કરવા અસમર્થ છું.” કપિલે ફરી પ્રશ્ન કર્યો, “શું તમે જે માર્ગને અનુસરો છે, એમાં ધર્મ નથી?” આ પ્રકને મરીચિના મનમાં આત્મ-સંમાનનો સંઘર્ષ ઉત્પન્ન કર્યો અને થેડીક પળો રેકાઈને એણે કહ્યું, “એમાં પણ એ જ છે, જે જિન ધર્મમાં છે.”૪૯ - કપિલ મરીચિને શિષ્ય બન્યું અને મિથ્યા મતની સ્થાપના કરી, જેને કારણે તે સંસારી બન્યા અને કૃત-દોની આલેચના કર્યા વિના એણે આયુષ્ય પૂરું કર્યું. પછીથી કરેડે સાગરેપમ કાલ સુધી સંસારમાં ભ્રમણ કરતો રહ્યો." જેવી રીતે ભગવાન ઋષભદેવે મરીચિ તાપસ અગે ઉદ્દઘોષણા કરી કે તે અન્તિમ તીર્થંકર મહાવીર થશે, એવી જ રીતે જાતક અડકથા અનુસાર પ્રથમ બુદ્ધ દીપકરે સુમેધ તાપસને માટે એવી ઘેષણા કરી હતી કે આ ગૌતમ બુદ્ધ થશે. ૫૩ મહાવીરની ઘટના એમના પચીસ ભવ પહેલાની છે, તે બુદ્ધની ઘટના પાંચસો એકાવન ભવ પૂર્વેની છે.પ૪ બને ઘટનાઓમાં એક અનોખું સામ્ય છે. દિગંબર પરંપરાના આચાર્ય ગુણભદ્ર, સકલકીર્તિ અને વિમલ૪૯ (ક) આવ. નિ. મલય. યુ. પુ. ૨૪૭ (ખ) આ. નિ. ક. ૪૩૭ (ગ) મહાવીરચરિયું પૃ. ૨૨ (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૧,૬૯ ૫૦ આવ. નિ. ૩ર૦, વિશે. ૧૭૮૬ ૫૧ ત્રિષષ્ટિ. ૧૦,૧,૭૦-૭૧ પર મહાવીર (હસ્તપ્રત) પં. દલસુખ માલવણિયા પ૩ (ક) જાતક અઠકથા દૂર નિદાન, ૫ ૨ થી ૩૬ (ખ) જાતકટઠકથા પૃ. ૧૨, ભારતીય જ્ઞાનપીઠ, કાશી (ગ) પાલી પ્રોપરનેમ્સ, બુદ્ધ, દીપ કર અને સુમેધ શબ્દ ૫૪ આગમ ઔર ત્રિપિટક: એક અનુશીલન પ. ૧૨૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૨૯ સૂરિના ૫ મત પ્રમાણે જે ચાર હજાર રાજાઓએ ભગવાન ઋષભસાથે દીક્ષા લીધી હતી, એની સાથે મરીચિએ પણ દીક્ષા લીધી હતી. પરંતુ અહીં યાદ રાખવું ઘટે કે આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, મહાવીરચરિયું, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે પ્રમાણે ભગવાન ઋષભદેવને કેવલજ્ઞાન થયા પછી એમનું પ્રથમ પ્રવચન સાંભળીને મરીચિએ દીક્ષા લીધી હતી એ ઉલ્લેખ છે. આચાર્ય જિનસેન અનુસાર મરીચિ પણ બીજા રાજાઓની જેમ ભૂખ-તરસથી વ્યાકુલ થઈને પરિવ્રાજક થઈ ગયા હતા. મરીચિ સિવાય બધા પરિવ્રાજકના આરાધ્યદેવ શ્રી ઋષભદેવ જ હતા.૫૪ ભગવાને કેવલજ્ઞાન થવાને સમયે મરીચિ સિવાય અન્ય સર્વ ભ્રષ્ટ થયેલા સાધકેએ તનું યથાર્થ સ્વરૂપ સમજીને ફરીથી દીક્ષા લઈ લીધી હતી. પ૭ ગુણભદ્રાચાર્યે મરીચિને ભરતનો માટે પુત્ર ગણાવ્યો છે.૫૮ પરંતુ તાંબર ગ્રંથમાં તે મોટે પુત્ર જ હતા. એ કઈ ઉલ્લેખ નથી. બને પરંપરાના ગ્રંથે એ બાબતમાં એકમત છે કે મરીચિ આઘપરિવ્રાજક હતું.પ૯ અને એણે સાંખ્યશાસ્ત્રની સ્થાપના કરી હતી.પઉમરિયમાંથી એ વસ્તુ સ્પષ્ટ થતી નથી કે મરીચિ ઋષભનો પૌત્ર હતું. પરંતુ એમાં પણ એ વસ્તુ સ્પષ્ટ છે કે એણે પરિવ્રાજક ૫૫ (ક) ઉત્તરપુરાણ ૪,૫૨, પૃ. ૪૪૬ (ખ) મહાવીરપુરાણ ૫ ૯ (ગ) પઉમચરિયું ૧૧,૯૪ પૃ. ૧૨૬ ૫૬ મહાપુરાણ-જિનસેન પૃ. ૧૮, શ્લોક ૬૦-૬૧, પૃ. ૪૦૨-૪૦૩ ૫૭ મહાપુરાણ-જિનસેન ૨૪,૧૮૨, પૃ. ૨ ५८ प्रज्ञाविक्रमयोर्लक्ष्मीविशेषो वा पुरुरवाः । મમૂતસ્તાલીમૂરઃિ જૂની ! –ઉત્તરપુરાણ ૭૪, ૫૧ ૫૯ (ક) શરત માને, ય હs તવ નન્દન | મરવિર્નામઘેન, વરિત્રાગ મહિમા ત્રિષડટ. ૧,૬, ૩૭૩ (ખ) ઉત્તરપુરાણ ૭,૫૬,૪૪૭ ૬૦ (ક) મહાપુરાણ ૧૮૬૧ થી ૬૩ (ખ) ત્રિષષ્ટિ. ૧,૬,૫૨. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ભગવાન મહાવીરઃ એક અનુશીલન ધર્મની સ્થાપના કરી હતી. ૧ ચઉપન્નમહાપુરિસચરિયુંમાં મરીચિને ભાગવત ધર્મના પ્રરૂપક કહેવામાં આવ્યા છે. ૬૨ પણ ત્યાં આગળ ચાલીને કપિલ અને આસુરિ સમ્રુિતંતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યે છે.૧૩ એટલે આનાથી એ વસ્તુ સ્પષ્ટ થાય કે અહીં પણ લેખકને સાંખ્યમત જ અભિપ્રેત છે. આનાથી એ સિદ્ધ થાય છે કે પ્રાચીન પરિવાજકાની પરંપરા જૈનધર્મના કઠોર આચારથી ગભરાઈ ને મધ્યમ માર્ગનો સ્વીકાર કરનાર સાધકાની પરંપરા રહી છે. એના મૂળમાં જૈનત્વના સંસ્કાર છુપાયેલા છે, પણ સમયના પ્રવાહમાં આજ તે લુપ્તપ્રાયઃ થઈ ગયા છે. મરીચિ અને કપિલનું વર્ણન જેવું જૈનસાહિત્યમાં મળે છે એવુ ભાગવત ૬૪ અને વિષ્ણુપુરાણમાં પ્રાપ્ત થતું નથી. જૈન સાહિત્યમાં મરીચિને ભરતને પુત્ર ગણવામાં આવ્યે છે, જ્યારે ભાગવતકારે ભરતની વંશપરંપરાનું વર્ણન આપી, અનેક પેઢીએ પછીથી સમ્રાટ’ના પુત્ર તરીકે જણાવ્યેા છે અને એની માતાનું નામ ઉત્કલા આપ્યુ છે. ૬ જૈન સાહિત્યમાં કપિલને રાજપુત્ર અતાન્યેા છે, જ્યારે વૈશ્વિક સાહિત્યમાં એને કર્દમ ઋષિના પુત્ર કહ્યો છે. સાથે સાથે એને વિષ્ણુના પાંચમા અવતાર પણ ગણવામાં આવે છે. ૬૭ વેદોમાં એને ૬૧ પઉમચરિય ૧૧,૯૫-૯૬, પૃ. ૧૨૬ १२ पटटावियं च तेण कुलिंग भाणवयदरिसणं ચપન મહાપુરિસચરિય' પૃ. ૯૭ ૬૩ ઉપન્ન મહાપુરિસ પૃ. ૯૭ ૬૪ ભાગવત ૫, ૧ ૬૫ વિષ્ણુપુરાણુ ૨,૧૧ ૬૬ ભાગવત ૫,૧૫,૧૫,૬૦૬ १७ पंचमः कपिलो नाम सिद्धेशः कालविप्लुतम् । प्रोवाचासुरये सांख्य तत्त्वग्रामविनिर्णयम् ॥ —ભાગવત સ્કંધ ૧, અ. શ્લાક ૧, પૃ. ૫૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૩૧ ઉલ્લેખ આદિ વિદ્વાન અને મહાજ્ઞાની તરીકે કરવામાં આવ્યું છે. ભગવદ્દગીતામાં એને સિદ્ધોમાં શ્રેષ્ઠ ગણાવે છે. પરંતુ એના અંગે ઐતિહાસિક દષ્ટિથી કાંઈ પણ કહી શકાય એમ નથી. આચાર્ય જિનસેન વગેરેએ મરીચિ અંગે તે ભાવી તીર્થકર થશે એ ભવિષ્યવાણીને ઉલેખ કર્યો નથી. અને કુલાભિમાન કર્યું હોય એવી કઈ વાતનું પણ કંઈ વર્ણન નથી. અને એટલા જ માટે એમણે ગર્ભાપહારની ઘટનાની પણ કોઈ ચર્ચા કરી નથી. (૪) બ્રહ્મદેવ લેક ચોર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મરીચિનો જીવ બ્રહ્મદેવ લેકમાં દસ સાગરની સ્થિતિવાળા દેવ બને છે. ૬૯ (૫) કૌશિક બ્રહ્માસ્વર્ગથી એવીને મરીચિને જીવ કલાક સન્નિવેશમાં એંસી લાખ પૂર્વનું આયુષ્ય ધરાવનાર કૌશિક નામને બ્રાહ્મણ બને છે.૭૦ અને ત્યાં પણ વૈરાગ્ય ધારણ કરી પરિવ્રાજક બને છે.૭૧ આચાર્ય શીલાંકે લખ્યું છે–કૌશિક મર્યા પછી સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળે દેવ બને છે.છર દિગંબર આચાર્ય ગુણભદ્ર લખ્યું છે—બ્રહ્મદેવ લેકથી ચ્યવને અધ્યા નગરીમાં કપિલ નામના બ્રાહ્મણની કાલી નામની પત્નીથી ૬૮ (ક) જુઓ, પ્રાચીન ચરિષ (ખ) અમારી પરંપરા પૃ. ૩૭ર ૬૯ (ક) આવ. નિયુકિત ૩ર૩ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૮૯ (ગ) આવ. ૧. પૃ. ૨૨૯ ૭૦ (ક) આવ. નિ. ૩૨૩ (ખ) વિશે. ભાષ્ય ૧૭૮૯ (ગ) વિષષ્ટિ ૧૦,૧. ૭૧ ચઉપન પૃ. ૯૭ ૭ર ચઉપગ્ન પૃ. ૯૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ભગવાન મહાવીર : એક અનુશીલન વેદેને જાણકાર જટિલ નામક પુત્રરૂપે જન્મે છે. પરિવ્રાજક બનીને પહેલાંની માફક લાંબા સમય સુધી એ માર્ગને ઉપદેશ આપે અને મૃત્યુ પામી તે સૌધર્મ સ્વર્ગમાં દેવ થયે છે. અને ત્યાં બે સાગરની સ્થિતિ પ્રાપ્ત કરી.૭૩ આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વગેરે ગ્રંથમાં સૌધર્મ સ્વર્ગમાં જવાને કોઈ ઉલ્લેખ નથી. આવશ્યક મલયગિરિ વૃત્તિમાં એ ઉલ્લેખ છે કે કૌશિક પછી અનેક ભવે લઈને પછીથી છૂણ નગરીમાં જન્મ લીધો.૭૪ પરંતુ તેનાં નામે ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. સંભવ છે કે આ અનેક ભેમાં એક ભવ સૌધર્મ સ્વર્ગમાં જવાને પણ ગણવામાં આવ્યું હોય. (૬) પુષ્યમિત્ર કૌશિક તરીકે આયુષ્ય પૂર્ણ કર્યા પછી તે (જીવ) પૂણા નગરીમાં પુષ્યમિત્ર નામને બ્રાહ્મણ થાય છે. એનું આયુષ્ય બોતેર લાખ પૂર્વનું હતું. છેલ્લા સમયમાં ત્યાં પણ તે ત્રિદંડી પરિવ્રાજક બને છે.૭૫ (૭) સીધમ દેવક તે (જીવ) અહીંથી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ કલ્પમાં મધ્યમ સ્થિતિવાળે દેવ બને છે." ૭૩ ઉત્તરપુરાણ ૭૪,૬૮ થી ૭૦ ७४ संसारे क्यिन्तमपि कालमटित्वा स्थूणायां नगर्या जातः । આ. નિ. મલ. વૃત્તિ પૃ. ૨૪૮ ૭૫ (ક) આવ. નિ. ૩૨૪ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૯૦ (ગ) આ. મલ. વૃત્તિ પર, ૨૪૮ (ધ) આવ. ચૂર્ણિ. ૨૨૯ (ડ) ત્રિષષ્ટિ ૧૦,૧,૭૭ (ચ) ઉત્તરપુરાણ ૭૪, ૭૧-૭૨ ૭૬ ઉપર્યુક્ત બધાં સ્થાન જુઓ Page #270 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ તે ( જીવ ) બ્રાહ્મણ થાય છે. એનું આયુષ્ય ચાસઠ સમયમાં તે ત્રિદ‘ડી પરિવ્રાજક થયેા. વણું ન નથી. (૮) અગ્નિધોત ત્યાંથી ચ્યવીને ચૈત્ય સન્નિવેશમાં અગ્નિદ્યોત નામનો લાખ પૂર્વનું હતું. છેલ્લા ઉત્તર પુરાણમાં આ ભવનું તે ( જીવ ) ત્યાંથી આયુષ્ય પૂર્ણ મધ્યમ સ્થિતિવાળેા દેવ અને છે. પુરાણમાં નથી. આ (૯) ઈશાન દેવલાક ઈશાન દેવલેાકમાં વણું ન પણ ઉત્તર કરીને ભવતું ૨૩૩ (૧૦) અગ્નિભૂતિ ત્યાર પછી મરીચિનો જીવ મંદિર નામક સૈનિવેશમાં અગ્નિભૂતિ નામના બ્રાહ્મણરૂપે જન્મ લે છે. એનું આયુષ્ય છપ્પન લાખ પૂર્વ હતું. જીવનની સંધ્યાના સમયે અહીં પણ તે ત્રિદંડી પરિત્રાજક અને છે.૮ આ પરથી એ સ્પષ્ટ થાય છે કે મરીચિ-ભવમાં પરિમાજિક ધર્મોના સંસ્કાર એના અંતઃકરણમાં સારા પ્રમાણમાં સ્થાપિત થયેલા હતા. ઉત્તરપુરાણમાં લખ્યું છે કે સૂતિકા નામના ગામમાં અગ્નિભૂતિ બ્રાહ્મણની ગૌતમી નામની સ્રીને અગ્નિસહુ નામનો પુત્ર જન્મ્યા હતા.૭૯ શ્વેતાંખર પરંપરાના ગ્રંથેામાં અગ્નિભૂતિ નામ મળે છે, નહીં કે અગ્નિસહ. પૂજ્યશ્રી ઘાસીલાલજી મ.ને પ્રસ્તુત ભવની ગણતરી॰ ૭૭ ઉપર્યુકત બધાં સ્થાન જુએ, ૭૮ (ક) તથાવિ પરિવાઓ આવ. ચૂર્ણિ ૨૩૦ (4) परिव्राजक दीक्षायां नीत्वा कालं स पूर्ववत् । ૭૯ ઉત્તરપુરાણ ૭૪,૭૪ પૃ. ૪૪૮ ૮૦ કલ્પસૂત્ર, પ્રથમ ભાગ, પૃ. ૨૧૦, શ્રી ધામીલાલજી મ. સ’પાદિત ઉત્તરપુરાણુ ૭૪,૭૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ , ૨૩૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરી નથી. પરંતુ પ્રમાણના અભાવમાં એમની આ ધારણનું કઈ મહત્તવ નથી. (૧૧) સનકુમાર દેવલોક તે (જીવ) ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સનકુમાર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થા.૨૧ (૧૨) ભારદ્વાજ સનકુમાર કલ્પમાં આયુષ્ય પૂર્ણ કરી તે (જીવ) તામ્બિકા નગરીમાં ભારદ્વાજ નામને બ્રાહ્મણ થાય છે. એનું આયુષ્ય ચાલીસ લાખ પૂર્વ હતું. અતિમ સમયમાં તે ત્રિદંડી પરિવ્રાજક બને છે. ઉત્તર પુરાણ અનુસાર એની પહેલાં એક ભવ અગ્નિ મિત્રને અને બીજે ભવ માહેન્દ્ર કપમાં એમ બે ભવ વધારે થયા હતા અને ત્યારબાદ ત્યાંથી ચ્યવી મંદિરનગરમાં શાકંપન બ્રાહ્મણની પત્ની મંદિરાની કૂખે વિશ્વ-વિકૃત ભારદ્વાજ તરીકે જન્મ લે છે.૮૩ (૧૩) મહેન્દ્ર દેવલોક તે (જીવ) ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મહેન્દ્ર કપમાં મયમસ્થિતિવાળે દેવ બને છે.૮૪ (૧૪) સ્થાવર મરીચિને જીવ દેવલોકથી ચ્યવી અને કેટલાય કાળ સંસારમાં પરિભ્રમણ કરી રાજગૃહ નગરમાં સ્થાવર નામને બ્રાહ્મણ થાય છે. ૮૧ (ક) આવ. નિ. ૩૬૫ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૯૧ (ગ) સકુમારે મક્ષિત્િતી ૩વવનો આવ. ચૂર્ણિ પૃ. ૨૩૦ (ધ) ઉત્તરપુરાણ ૭૪, ૭૪ (ડ) ત્રિષષ્ટિ. ૧૦, ૧,૮૧. ૮૨ (ક) આવ. નિ. ૩૬૫ (ખ) વિશે. ભાષ્ય ૧૭૯૧ (ગ) આવ. ચૂણિ ૨૩૦ (ધ) ત્રિષષ્ટિ, ૧૦, ૧, ૮૨ ૮૩ ઉત્તરપુરાણુ ૭૪,૭૭–૭૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૩૫ ત્યાં એનું આયુષ્ય ચેત્રીસ લાખ પૂર્વનું હતું. જીવનના અંત ભાગમાં તે ત્રિદંડી પરિવ્રાજક બન્યું અને મિથ્થામતને ઉપદેશ આપ્યું. પરિવ્રાજકના છ ભવ ભગવાન મહાવીરના જીવે સર્વ પ્રથમ નયસારના ભવમાં સમ્યદર્શન પ્રાપ્ત કર્યું હતું. અને મરીચિના ભવમાં તે સદ્બોધિને ઈન્કાર કરી, તે ફરી પાછો મિથ્યાત્વી બની ગ.૨૫ આચાર્ય શીલાંક અનુસાર તે (જીવ) મરીચિ પછીના જે પાંચ ભવ. મનુષ્યના કરે છે, એમાં તે વારંવાર પરિવ્રાજક બને છે. અને મરીચિના ભાવ સાથે ગણતરી કરતાં છ ભવ પરિવ્રાજકના ગણી શકાય. બીજા બધા ગ્રંથકારોએ મરીચિ સિવાય છ પરિવ્રાજકના ભવ ગણાવ્યા છે. આ અંગે વેતાંબર અને દિગંબર બને પરંપરાના ગ્રંથ એકમત છે.-૭ એકવાર સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થઈ જવા છતાં પણ પુનઃ આત્મા પથભ્રષ્ટ થઈ જવાની વધુ સંભાવના છે. કેમકે મિથ્યાત્વને વેગ વધુ પ્રબળ હોય છે. જે સાવધાની રાખવામાં ન આવે તે મરીચિની જેમ આત્મા સમ્યગદર્શનના રત્નને ખોઈ દે છે. આપણે તટસ્થ દષ્ટિથી ચિંતન કરીએ તો માલુમ પડશે કે પ્રારંભમાં પરિવાજ નિગ્રંથ સમુદાય વચ્ચે માત્ર આચાર બાબત જ ભેદ હતો. નિગ્રંથ સંપ્રદાયના આચાર અતિ કઠિન હતા, જેનું પાલન મરીચિ કરી શક્યો નહીં, અને એણે નવી વેશ–ભૂષાની કલ્પના કરી જેને કારણે તે પરિવ્રાજક સંપ્રદાયને પ્રવર્તક મનાય છે. પરંતુ તે ૮૪ (ક) આવ. નિ. ૩૨ ૫ (ખ) વિશેષ. ભાણ ૧૭૯૧. ૮૫ (ક) આવ. નિયુકિત ૩૨૬ (ખ) વિશે. ભાષ્ય ૧૭૯૨ (ગ) આવ. ચૂર્ણિ ૨૩૦ (ધ) આવ. મલય. વૃત્તિ ૨૪૮ (ચ) ઉત્તરપુરાણ ૭૪,૮૨,૮૩-૮૫ ८१ छस्सु वि पारिवज्ज भमितो तत्तो य संसार। આવ. નિ. ૩૨૯ ૮૭ (ક) મહાવીર ચરિત્ર ૨,૨૬૬ (ખ) ઉત્તરપુરા ૭૪,૬૮-૮૫. Page #273 -------------------------------------------------------------------------- ________________ २३६ ભગવાન મહાવીર : એક અનુશીલ નિગ્રંથ સંપ્રદાય સાથે તાવિક માન્યતામાં કઈ કઈ બાબતમાં મતભેદ હતા, એને કંઈ પણ નિર્દેશ નિયુક્તિ વગેરેમાં મળતા નથી. મરીચિ રાજકુમાર કપિલને પણ આ પ્રમાણે કહે છે. વિત્યા ધરં વિ.૮ હે કપિલ જે વાત ત્યાં (ભગવાન આદિનાથ) પાસે છે, તે અહીં પણ છે, એનો અર્થ એ છે કે ત્યાં સુધી સિદ્ધાંતે અંગે ખાસ કોઈ મોટે ભેદ પડ્યો ન હતો. પરંતુ ધીરે ધીરે સિદ્ધાનોમાં અંતર પડવા લાગ્યું અને દર્શનમાં એક મોટે ભેદ ઉપસ્થિત થઈ ગયે. અમારી દષ્ટિએ જ્યાં સુધી સમ્યગ્દર્શનના પ્રશ્ન છે, ત્યાં સુધી તે આચાર સાથે સંકળાયેલ નથી, એટલે તે વિચાર સાથે સંકળાયેલ છે. નિગ્રંથ સંપ્રદાયમાં પણ બધા એક સરખા આચારના પાળનારા હેતા નથી. એમાં પણ વધુ-ઓછાપણું જોવા મળે છે એટલે આચાર શૈથિલ્યની સાથે વિચારોમાં પણ મૌલિક મત–ભેદ ઉપસ્થિત થ જોઈએ. એ ખૂબ સંભવિત છે કે દાર્શનિક માન્યતાઓના મૌલિક મતભેદને કારણે જ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થવાને પ્રસંગ ઊભા થયે હોય. આ પ્રશ્નના સમાધાન માટે જ જિનદાસગણી મહત્તરે આવશ્યક ચૂણિમાં સર્વપ્રથમ મરીચિને સંબંધ સાંખ્યશાસ્ત્રની સાથે સાંકનવામાં આવ્યું છે. આનું અનુસરણ આવશ્યકવૃત્તિ અને મહાવીરચરિયું આદિમાં કરવામાં આવ્યું છે. વાચકેએ આ મૂળ ગ્રંથે જેવા જોઈએ. (૧૫) બ્રહ્મ દેવક પંદરમા ભવમાં તે બ્રહ્મદેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયે. ઉત્તર પુરાણકારે બ્રહ્મને સ્થાને મહેન્દ્ર નામ આપ્યું છે.૮૯ ૮૮ (ક) આવ. નિયું૩૨૦ (ખ) વિશેષા, ભાષ્ય ૧૭૮૬ (ગ) આવ. ચૂર્ણિ ૨૨૮ ૮૯ (ક) આવ. નિ. ૩૨૬ (ખ) વિશેષા ભાષ્ય ૧૭૯૨ (ગ) વંમોપ સુરો –આવ. ચૂણિ પૃ. ૨૩૦ (ઘ) આવ મલ ૨૪૮ (ડ) ત્રિષષ્ટિ ૧૦, ૧,૮૪ (ચ) ઉત્તરપુરાણ ૭૪,૮૫ Page #274 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૩૭ (૧૬) વિશ્વભૂતિ - દેવલોકનું આયુષ્ય પૂર્ણ થવાથી લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા પછી એ રાજગૃહનગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ તથા યુવરાજ વિશાખશ્રુતિના પુત્ર વિશ્વભૂતિ તરીકે જન્મ ધારણ કરે છે. રાજા વિશ્વનંદીના પુત્રનું નામ વિશાખાનંદી હતું.° બને ભાઈઓમાં પરસ્પર ખૂબ ઈર્ષા અને સંઘર્ષ હતું. વિશ્વભૂતિ છે કે નાનાભાઈને પુત્ર હતો, પરંતુ તે અત્યંત તેજસ્વી, પરાક્રમી અને સાહસિક હતે. રાજાને પુત્ર વિશાખનંદી કાયર, ભીરુ અને ચીડિયા સ્વભાવને હવે પિતાના પરાક્રમને લીધે વિશ્વભૂતિ સમગ્ર રાજપરિવાર પર છવાઈ ગયો હતો. એને પુષ્પકીડાને ખૂબ શેખ હતે. તે પિતાની રાણીઓની સાથે રાજકીય ઉદ્યાનમાં ચાલ્યો જતો અને ત્યાં રાત-દિવસ પિતાની રાણીઓ સાથે પુષ્પક્રીડા કરવામાં મશગૂલ રહે. ફૂલોના હાર, દડા વગેરે બનાવી રાણીઓ સાથે એના વડે રમત કરવામાં એને ખૂબ આનંદ પડતો. જ્યારે રાજકુમાર પિતાના સેવકના મુખથી વિશ્વભૂતિની પુપકીડાઓ અંગે સાંભળતો ત્યારે તે ઈર્ષાથી બળી જતો. એનામાં એટલું સાહસ ન હતું કે તે વિશ્વભૂતિને બહાર કાઢી, સ્વયં પિતે ઉદ્યાનમાં કીડા કરવા જાય. વિશ્વભૂતિના તેજસ્વી વ્યક્તિત્વની સામે તે કાંઈ પણ કરી શકતો નહીં. કોઈ કોઈ વાર પિતાની માતા પાસે જઈ આ અંગે બડબડાટ કરતે. એક વખતે વિશ્વભૂતિ પુષ્પ–કરંડક ઉદ્યાનમાં પિતાની પત્નીઓ સાથે ઉન્મુક્ત-કીડા કરતું હતું. ત્યારે મહારાણીની દાસીએ એ ઉદ્યાનમાં પુષ્પ વગેરે લેવા આવી, વિશ્વભૂતિને આ પ્રકારે સુખસાગ४० (8) रायगिह विस्सणंदी विसाहभूती तस्स जुबराया । जुवरण्णो विस्सभूती विसाहणन्दी व इतरस्स || – આવ. નિયતિ ૩૨૭ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૯૩ (ગ) આવ. ચૂર્ણિ. ૨૩૦ (ધ) મહાવીર ચરિયું ગુણ પૃ. ૩, પૃ. ૨૯ (ડ) ત્રિષષ્ટિ ૧૦,૧.૮૬ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ભગવાન મહાવીર : એક અનુશીલન રમાં તરતો જોઈને તે બધીનાં મુખ ઈર્ષાથી પ્લાન બની ગયાં, એમણે મહારાણુના કાન ભંભેર્યા–“મહારાણજી, રાજવૈભવને સાચે આનંદ તો વિશ્વભૂતિ કુમાર જ લૂટે છે, વિશાખનંદી રાજકુમાર છે, તે પણ એને વિશ્વભૂતિ જેવું સુખ ક્યાં છે? કુમાર વિશાખનંદી તે વિચારે દેશનિકાલ થયેલા જેવી સ્થિતિમાં રહે છે, તે ઉદ્યાનમાં હરીફરી પણ ક્યાં શકે છે. કહેવા ખાતર તે ભલે પિતાનું રાજ્ય કહે પણ ખરેખર રાજ્ય તે વિશ્વભૂતિનું છે. દાસીઓની વાતથી રાણી ખિજાઈ ગઈ. પિતાના પુત્રનું દુઃખ અને અપમાન જોઈને તે ક્રોધથી ધુંવાપૂવાં થઈ ગઈ. ગુસ્સે થઈને તેણે રાજા પાસે જઈને કહ્યું– “તમારા રાજ્યમાં કેટલું અંધેર છે? તમારે પુત્ર શરણાર્થીની જેમ આમ તેમ મુખ તાકીને ફરતો રહે છે અને નાનાભાઈનો પુત્ર મેજ ઉડાવે છે. આપણું રાજકીય ઉદ્યાનમાં જ્યાં રંગ-બેરંગી પુપે ખીલી રહ્યાં છે એને આનંદ વિશ્વભૂતિ લૂંટી રહ્યો છે, જ્યારે ત્યાં તમારા પુત્રને ભિખારીની જેમ બહાર જ રોકી દેવામાં આવે છે. જ્યારે તમારા જીવતાં તમારી આંખ સમક્ષ જ આવી સ્થિતિ છે, તે પછીથી શું સ્થિતિ થશે?” રાજાએ રાણુને સમજાવતાં કહ્યું: “આ આપણી કુલ–મર્યાદા છે કે જ્યારે કેઈ રાજા કે રાજકુમાર વગેરે પિતાના અંત:પુર સાથે ઉદ્યાનમાં હોય ત્યારે બીજો કોઈ પણ એમાં પ્રવેશ કરી શકતો નથી.” રાણીએ ખૂબ ગુસ્સે થઈને કહ્યું: “એવી મર્યાદા ચૂલામાં પડે! ઘરનો માલિક મેં વકાસતો રહે અને ચાર માલ ખાતે રહે. જ્યાંસુધી વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી બહાર કાઢી મૂકવામાં નહિ આવે, ત્યાં સુધી હું અન્નજળ ગ્રહણ કરીશ નહીં.” રાજા વિશ્વનંદી સમક્ષ વિકટ સમસ્યા ઉપસ્થિત થઈ. એણે ૯૧ (ક) આવશ્યક ચૂર્ણિ પુ. ૨૩૦ (ખ) આવ. મલ. ર૪૯ (ગ) ત્રિષષ્ટિ ૧૦, ૧,૯૦. Page #276 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૨૯ આ વાત અમાત્યને જણાવી. અમાત્યે આ સમસ્યાને ઉકેલ લાવવા માટે અજાણ્યા માણસો દ્વારા રાજાને કૃત્રિમ લેખ પહોંચડાવ્યો. લેખ વાંચીને રાજાએ યુદ્ધની ઘોષણા કરી રણભેરી વાગી ઊઠી. તે યુદ્ધ-યાત્રા માટે પ્રસ્થાન કરવા લાગ્યા. વિશ્વભૂતિને આ અંગે ખબર પડતાં જ તે ઉદ્યાનમાંથી નીકળી રાજાની પાસે પહોંચી ગયે. જોયું તે રાજા પિતે જ યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. કુમારે પૂછયું-“મહારાજા ! અચાનક યુદ્ધની ઘોષણા કેમ કરવામાં આવી છે? શું વાત છે?” રાજાએ કહ્યું: “સરહદ પર એક પુરુષસિંહ સિંમત છે તે ઘણા દિવસ થયા માથું ઊંચકી રહ્યો છે, હું એની સાથે યુદ્ધ કરવા જાઉં છું.” પેલે અજ્ઞાતપત્ર પણ એણે એના હાથમાં મૂકી દીધો. “મહારાજ હું ઘેર રહું અને આપ યુદ્ધ કરવા જાવ, તે શું મારે માટે શરમની વાત નથી? આપ મને આજ્ઞા આપો. રાજા તે એ જ ઈચ્છતો હતો. એણે તે જ સમયે તે અંગેની સંમતિ આપી દીધી. વિશ્વભૂતિ સેના લઈ નીકળી પડ્યો. પણ પુરુષસિંહ તે લડવા જ માગતું ન હતું, તે ભેટ-સોગાદ લઈને આવે. હાથી, ઘોડા, હીરા-મોતી વિવધ પ્રકારની ભેટે આપી એણે વિશ્વભૂતિને ખુશ કર્યો. વિશ્વભૂતિ પુરુષસિંહને અનુકૂળ જોઈ, અને સીમાની રક્ષા કરવાની જવાબદારી સોંપી, યુદ્ધ કર્યા વિના, વિજયવાવટે ફરકાવી સેના સાથે પાછો ફર્યો. આ બાજુ વિશ્વભૂતિના ગયા પછી રાજકુમાર વિશાખાનંદીએ અતઃપુર સાથે પિતાનો પડાવ ઉદ્યાનમાં નાખે. વિશ્વભૂતિ પાછા ફર્યા બાદ ફરીથી ઉદ્યાનમાં પ્રવેશ કરવા લાગે ત્યારે દંડધારી દ્વારપાલેએ એને રોક્યો. એમણે કહ્યું-“અંદર રાજકુમાર વિશાખનંદી પિતાની પત્નીઓ સાથે રહેલા છે. ” વિશ્વભૂતિ રોકાઈ ગયે, એના હૃદયને ઘેરે આઘાત લાગે. Page #277 -------------------------------------------------------------------------- ________________ યાર છું, પટી વ્યવહાર કરે છે ફાર અને ભારે ૨૪૦ : ભગવાન મહાવીર ઃ એક અનુશીલન તે વિચારવા લાગ્ય, અહે! મને આ ઉદ્યાનમાંથી બહાર કાઢવા માટે શું આ યુદ્ધનું નાટક કરવામાં આવ્યું નથી? અને આ નાટકના સૂત્રધાર સ્વયં મહારાજા જ લાગે છે? હું જેને માટે પ્રાણ તજવા તૈયાર છું, તે મહારાજા મારી સાથે આવે કપટી વ્યવહાર કરે છે? એને રાજાના વ્યવહાર અને ભારે દુઃખ થયું. ક્રોધ પણ ચઢયે અને ક્રોધાવેશમાં તેણે ત્યાં રહેલા કપિત્થ (કેઠીનું ઝાડ) પર જોરથી લાત મારી જેવી એના પર રહેલાં બધાં (કઠાં ) ભૂમિ પર પડી ગયાં. એણે દ્વારપાલને ધમકાવતાં કહ્યું –“અધમ ! આ પ્રમાણે હું તમારા માથાં પણ ઉડાડી શકું છું. પણ રાજાને ગૌરવનું રક્ષણ કરવા ખાતર હું તેમ કરતે. નથી. મારી પાસે માગણી કરીને ઉદ્યાન લઈ શકાતું હતું, પરંતુ આ પ્રકારે છળ-કપટ કરવું અનુચિત છે. કુમારને કહી દેજે કે ભાઈની સાથે દગે કરવાનું પરિણામ સારું નહીં આવે.”? વિશ્વભૂતિને ક્રોધ જોઈને પહેરેગીરને પસીને છૂટી ગયે. તેઓ થરથર ધ્રુજવા લાગ્યા, પરંતુ કુમારે પોતાના ક્રોધના આવેગને આગળ વધતું અટકાવી દીધું. ગ્લાનિ વૈરાગ્યમાં પલટાઈ ગઈ, એને સંસાર પ્રતિ વિરતિ થઈ ગઈ. તે ઘેરથી નીકળીને આર્ય સંભૂતિ સ્થવિર પાસે પહોંચી ગયેલા અને સંયમ ગ્રહણ કરી લીધો. કઠોર સાધના અને દીર્ધતપસ્યાથી આત્માને ભાવિત કરીને એણે અનેક પ્રકારની તજન્ય લબ્ધિઓ પ્રાપ્ત કરી.૯૪ એક વખતે વિહાર કરતાં કરતાં વિશ્વભૂતિ અણગાર મથુરા નગરીમાં આવ્યા. આ બાજુ વૈશાખનંદી કુમાર પણ મથુરાની રાજકન્યા સાથે લગ્ન કરવા ત્યાં આવ્યો અને મુખ્ય માર્ગ પર આવેલા રાજપ્રાસાદમાં ઊતર્યો. વિશ્વભૂતિ અણગાર માસિક ઉપવાસનાં પારણાં અર્થે ફરતા ૯૨ આવશ્યક ચૂર્ણિ પુ. ૨૩૧, (ખ) મહાવીર ચરિય ૩, ૫. ૩૩૬૬ (ગ) ષિષષ્ટિ ૧૦, ૧, ૯૬ ૯૩ એજન. તે બધા સ્થળે ૯૪ એજન Page #278 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૪૧ ફરતાં ત્યાં આવી પહોંચ્યા. વિશાખનંદીના સેવકેએ મુનિને ઓળખી લીધા છે. એમણે જલદીથી આની ખબર આપી. વિશાખનંદી ત્યાં આવ્યું, જેયું, એક મહાન દ્ધો વિશ્વભૂતિ આજ ખૂબ જીર્ણ-શીર્ણ થએલે ચાલી રહ્યો હતો. મુનિને જોઈને એના અંતરમાનસમાં ક્રોધની આંધી ઊઠી, સરોષ નેત્રથી તે મુનિને જોઈ રહ્યો હતોએટલામાં એક તરત વિયાએલી ગાયની ટકકર લાગતાં વિશ્વભૂતિ અણગાર ભૂમિ પર પડી ગયે. પડતા મુનિને ઉપહાસ કરતા વિશાખનંદી કુમારે કહ્યું ઃ “વિશ્વભૂતિ, તારું તે પરાક્રમ, જે કપિત્થને તેડવાને સમયે જેવામાં આવ્યું હતું તે કયાં ગાયબ થઈ ગયું?” રાજકુમારના વ્યંગ વચનથી મુનિનો કોધ ભભૂકી ઊડ્યો, દુખ ! હું સાધુ બની ગયો છું, તે પણ આજે તું મારી મજાક કરી રહ્યો છે? મારી ક્ષમા અને તપસ્યાને દુર્બલતા સમજી રહ્યો છું ?” વિશ્વભૂતિ અણગારે આવેશમાં આવીને ગાયનાં બે શિંગડાં પકડી એને ચક્કર ચક્કર ફેરવી, આકાશમાં ઉછાળી અને કહ્યું, “શું દુર્બલ સિંહ શિયાળથી પણ જાય, જે મારા તપ-જપ અને બ્રહ્મચર્યનું ફલ હોય તે હું આગામી જન્મમાં અપરિમિત બલવાળે બનું.” આ પ્રકારે મુનિએ નિદાન કરી તથા દેષની આલેચના કર્યા વિના એ સમય આવતાં આયુષ્ય પૂર્ણ કર્યું. દિગંબરાચાર્ય ગુણભદ્રે વિશ્વભૂતિના સ્થાન પર વિશ્વનંદી આ નામ આપ્યું છે. અને વિશ્વનંદીના બદલે વિશ્વભૂતિ નામ આપ્યું છે.* પરિવારના સભ્યોના નામમાં પણ ફેરફાર છે. ४५ (8) ताहे अमरिसेणं त गावि अग्गसिंगेहि गहाय उइदं उम्विहति । આવ. ચૂણિ ૨૩૨ (ખ) આવ. મલ. વૃત્તિ ૨૪૯ (ગ) ત્રિષષ્ઠિ. ૧૦, ૧, ૧૦૨ (ધ) મહાવીરચરિયું ૩, ૧૧, પૃ. ૪૦ ૯૬ ઉત્તરપુરાણ ૭૪,૮૬,૮૭,૮૮ Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૪ર ભગવાન મહાવીર : એક અનુશીલન ઉત્તરપુરાણમાં આ ખાખત આ પ્રમાણે છે-વિશ્વભૂતિ દીક્ષા લે છે અને પોતાના નાના ભાઈ ને રાજ્ય આપી દે છે. પરંતુ થાની મૌલિક ઘટના ઉદ્યાનની પુષ્પ ક્રીડા, ભાઈ ના અધિકાર તથા કેવી રીતે કપટયુદ્ધનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું વગેરે ઘટનાએ અન્ને પરંપરામાં સમાન છે. જેમ પહેલાં કહી ગયા તેમ શ્વેતાંખર ગ્રંથા અનુસાર વિશાખનંદી કુમાર મથુરામાં લગ્ન માટે આબ્યા હતા જ્યારે ઉત્તરપુરાણ પ્રમાણે તે વ્યસનમાં ફસાઈને રાજ્યમાંથી પદભ્રષ્ટ થઈ ગયા હૈાય છે, અને તે એક રાજાના ક્રૂત તરીકે મથુરા આવેલેા હાય છે. ત્યાં તે એક વેશ્યાના મકાનમાં બેઠા હતા ત્યારે મુનિને તરતની વિયાએલી ગાયની ટક્કર લાગતાં ગબડી પડતા જોઈને એના ઉપહાસ કરતા વર્ણવવામાં આવ્યા છે.૯૭ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ગુણચંદ્રે શ્રેયાંસ તીર્થંકરના પ્રસંગમાં ત્રિપૃષ્ટ વાસુદેવને પૂર્વભવ ખતાવવા માટે વિશ્વનંદીની કથા આપી છે, જોકે તે અતિ સંક્ષિપ્તમાં અને જુદી જ રીતે આપવામાં આવી છે, ફક્ત ઉદ્યાન અને ગાયના પ્રસંગેા સરખા છે. કપિત્થ(કાઠીનું ઝાડ) વાળા પ્રસંગ એમાં નથી તેમજ કપટયુદ્ધના પ્રસંગ પણ નથી. ઉદ્યાન માટે બન્ને ભાઇઓ વચ્ચે યુદ્ધ થાય છે અને વિશાખનંદી ભાગી જાય છે. એથી વિશ્વનંદીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.૯૮ અને તે ८७ प्रविष्टवान् विनष्टात्मबलश्चलपद स्थिति: । तथा व्यसनसंसर्गाद् भ्रष्टराज्यों महीपतेः ॥ ११३ ॥ कस्यचिद् दूतभावेन मथुरां पुरमागतः । विशाखनंदी वेश्याया: प्रासादतलमाश्रितः ॥ ११८ ॥ ८८ विखाखभूतिपुत्रेण निर्भर वनपालकान् । स्वीकृत तबलात्तेन तेनासीत्स युगस्तयोः ॥ स ग्रामासनात्तत्र दृष्ट्वा तस्य पलायनम् । विश्वनन्दी विरक्तः सन् घिग्मोहमिति चिन्तयन् ॥ -ઉત્તરપુરાણ ૭૪ ઉત્તરપુરાણ ૫૭,૭૬ ૭૭ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ભગવાન મહાવીરના પૂર્વભવ સંભૂત સ્થવિરની પાસે દીક્ષા લે છે.૯ સંભવ છે કે ગુણભદ્રને મહાવીરની કથા લખવાના સમયે સંપૂર્ણ કથા મળી ગઈ હોય, જે કથા પહેલાં મળી ગઈ હોત તો એક જ ગ્રંથમાં એક કથાનાં બે રૂપાંતરે આવ્યાં ન હોત.” સમીક્ષા આવશ્યક નિયુક્તિમાં કથાનાં પાત્ર, દીક્ષા, નિદાન વગેરેનું ફક્ત સૂચન જ છે, એને વિસ્તાર આવશ્યક ચૂર્ણિમાં કરવામાં આવ્યું છે. મહાવીરચરિયું ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને કલ્પસૂત્રની ટીકાઓમાં પ્રસ્તુત પ્રસંગ કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે. મરીચિ પછી પરિવ્રાજક ભવ ર્યા પછી મહાવીરને જીવ ફરી આ ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. અને આહતી દીક્ષા ગ્રહણ કરી ઉત્કૃષ્ટ તપસાધના પણ કરે છે. આ દષ્ટિએ આ ભવનું વિશેષ મહત્વ છે, પરંતુ અંતમાં નિદાન કરીને વાસુદેવ જેવી વિશિષ્ટ ઉપાધિ પ્રાપ્ત કરે છે. ભૌતિક વૈભવની દષ્ટિએ એનું મહત્ત્વ ઓછું નથી. પરંતુ આંતરિક ઉન્નતિના અભાવમાં એને નરકની દારુણ વેદના જોગવવી પડી. આ કથાનો સાર આ છે–સાધનાના પ્રશસ્ત પંથને ભૂલીને જે સાધક ભૌતિક વૈભવ વગેરેની આકાંક્ષા કરે છે, એને ५८ (४) रायगिह घिस्सणंदी विसाहभूती य तस्स जुवराया । जुवरणो विस्सभूती बिसाहणन्दी य इतरस्स ।। रायगिह विस्सभूती विसारुभूतिसूतरवत्तिए कोडी ।। वाससहस्स दिक्खा सभूतजतिस्स पासम्मि । गोतासितो मधुराए सणिदाणो मासएण भत्तेणं ।। આવ. નિયુક્તિ ૩૨૭–૩૨૯ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૯૩ થી ૧૭૬૫. ૧૦૦ મહાવીર–પં. દલસુખ માલવણિયાની પ્રેસ કોપી Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ભગવાન મહાવીર : એક અનુશીલન એ વસ્તુ ભલે પ્રાપ્ત થઈ જાય, પરંતુ તે પછી આ ભૌતિક સમૃદ્ધિને ઉપચાગ કરવાથી એનું પતન અવશ્ય થાય છે. જૈન પરિભાષામાં એને ‘નિદાન’ કહેવામાં આવે છે, જે શલ્યની માફક હંમેશાં ખટકચા કરે છે. આપણે આ વાતની સરખામણી વૈદિક-પરંપરાના એ તપસ્વીએ સાથે કરી શકીએ કે જે પેાતાના દિવ્ય તપેાખલથી કાઈ ને આશીર્વાદ કે શાપ આપતા હતા. C આ કથાથી નિદાનનું ખરાબ પરિણામ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. નિદાન ’ કરવા છતાં પણ જીવનની સંધ્યા સમયે આલેાચના અને પ્રાયશ્ચિત કરી લેવામાં આવે તે જીવન વિશુદ્ધ થઈ શકે છે. પરંતુ વૈરને આ સમયે શમાવવામાં ન આવે તે એની એ પરંપરા દીર્ઘકાલ પર્યન્ત ચાલુ રહે છે. આગળના ભવમાં આ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૧૭) મહાશુક્ર દેવલાક તે જીવ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાશુક્ર કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થાય છે. (૧૮) ત્રિપૃષ્ટ વાસુદેવ ૧ ત્રિપુષ્ટ વાસુદેવની કથા આવશ્યક નિર્યુક્તિમાં નથી, ફક્ત નગરી, માતા, પિતા અને તે પ્રથમ વાસુદેવ છે, એટલું જ સૂચન જોવા મળે છે, પરંતુ આવશ્યક ચૂર્ણિ, મહાવીરચરિયું, આવશ્યક હરિભદ્રીય અને મલયગિરિવૃત્તિ, ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્રમાં આ કથા વિસ્તારથી આપવામાં આવી છે જે આ પ્રમાણે છે-દેવલાકનું આયુષ્ય પૂર્ણ થવાથી તે પાતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની મહારાણી મૃગાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થાય છે. માતાએ સાત સ્વમાં જોયાં. જન્મ થયા પછી પુત્રના ૧ (ક) સત્ સુવિળા વિટ્ઠા આવ. મલ, વૃત્તિ. ૨૫૦ (ખ) આવ. ણિ ૨૩૨ Page #282 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૪૫ પૃષ્ઠ ભાગમાં ત્રણ પાંસળીઓ હેવાને કારણે એનું નામ “ત્રિપૃષ” રાખવામાં આવ્યું. રાજા પ્રજાપતિ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના માંડલિક હતા. એકવાર પ્રતિવાસુદેવે નિમિત્તજ્ઞને પ્રશ્ન કર્યો કે – “મારું મૃત્યુ કેવી રીતે થશે?” નિમિત્તણે કહ્યું કે- “જે તમારા ચંડમેઘ દૂતને મારશે, સુગગિરિ પર રહેલા કેસરીસિંહને મારી નાંખશે એના હાથથી તમારું મૃત્યુ થશે.” આ સાંભળી અશ્વગ્રીવ ભયભીત થઈ ગયે. તેના મુખથી એણે સાંભળ્યું–પ્રજાપતિ રાજાને પુત્ર ખૂબ બળવાન છે. પરીક્ષા કરવાને માટે ચંડમેઘ દૂતને મોકલી આપવામાં આવ્યું. રાજા પ્રજાપતિ પિતાના પુત્ર અને સભાસદની સાથે રાજસભામાં બેઠે હતે. સંગીતના ઝણકારથી રાજસભાનું વાતાવરણ રસમય બની રહ્યું હતું. બધા તન્મય બની નૃત્ય અને સંગીતને આનંદ માણી રહ્યા હતા. એ જ વખતે અભિમાની તે પૂર્વથી કેઈપણ સૂચના આપ્યા વગર ધૃષ્ટતાપૂર્વક રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાએ સંબ્રાન્ત બની દૂતનું સ્વાગત કર્યું. સંગીત અને નૃત્યનો કાર્યક્રમ સ્થગિત કરી એને સંદેશે સાંભળે. ૨ (ક) આવ. નિ. ૩૩૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૭૬ (ગ) તિનિ વિના તેગ સે તિવિત્તિ નામં છત –આવ. ચૂણિ ૨૩૨ (ધ) ત્રિરંકૃત્યાત્તિશૃંદ રૂતિ સંસિન: ત્રિષષ્ટિ. ૧૦, ૧, ૧૧૯ (૩) ઉત્તરપુરાણ ૭૪, ૧૨૨, પૃ. ૪૫૧ 3 इओ य महामंडलीओ आसग्गीतो राया, सो मित्ति अप्पणों मच्चु पुच्छति, कतो मम भय तितेण भणिय -- जो एतं सीई मारिहित्ति चंडमेह दत्तं आधरिसेहिति, ततो भयं ते। આવ. ચૂર્ણિ. ૨૩૩ ४ (४) आव. चूणि २३३मों 'तत्थ य अंतेपुरयेच्छणय वदृति, तत्थ दूतो पविट्ठो ...અન્તઃપુરનો ઉલ્લેખ થયો છે. (ખ) પ્રજ્ઞા : સંજીત નિઝવષરિ | अकस्मात्प्राविशच्चडवेगः स्वामिबलोन्मदः॥ ત્રિષષ્ટિ. ૧૦, ૧, ૧૨૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ભગવાન મહાવીરઃ એક અનુશીલન ત્રિપૃષ્ણકુમારને રંગમાં ભંગ કરનાર દૂતની આ ઉડતા ખૂબ ખૂંચી. એણે પિતાના સેવકને એ હુકમ કર્યો કે જ્યારે કુત અહીંથી રવાના થાય તેની મને ખબર આપે. રાજાએ પ્રતિવાસુદેવને સંદેશે સાંભળી દૂતને સત્કારપૂર્વક વિદાય કર્યો. આ બાજુ બન્ને રાજકુમારે એના જવાની રાહ જોઈને જ બેઠા હતા. જેવી ખબર મળી તેવા જ તેઓ જંગલમાં પહોંચી જઈ દૂતને પકડી એને જોરથી મારવા લાગ્યા. દૂતના જે કઈ સાથીસહાયક હતા, તે બધા ભાગી છૂટ્યા, દૂતને ખૂબ મારવામાં આવ્યું. જ્યારે પ્રજાપતિને પિતાના પુત્રો દ્વારા કરવામાં આવેલ ઘટનાની ખબર પડી ત્યારે તે ખૂબ ચિંતાતુર થઈ ગયે. દૂતને ફરીથી પાછો બોલાવી ખૂબ ભેટ-સોગાદ આપીને કહ્યું કે “પુત્રોની એ ભૂલ અગે અવીવને કંઈ પણ કહેતા નહીં.” તે આ વાતને સ્વીકાર કર્યો પણ એના સાથીએ કે જે એની પહેલાં પહોંચી ગયા હતા, એમણે બધે વૃત્તાન્ત અવીવને જણાવી દીધું હતું. અશ્વગ્રીવ ખૂબ ગુસ્સે થઈ ગયો. એને લાગ્યું એ જ રાજકુમાર એનો કાળ છે. એટલે બને રાજકુમારને મારી નાંખવાની ચેજના વિચારવા લાગ્યું. અવીવે તંગગ્રીવ ક્ષેત્રમાં શાલિ ધાન્ય–ડાંગરની ખેતી કરાવી અને પછી કેટલાક સમય બાદ પ્રજાપતિની સમીપ દૂતને મોકલ્યા. તે આવીને પ્રજાપતિને અવગ્રીવને આદેશ સંભળાવ્યું કે ડાંગરના ખેતરમાં એક કર સિંહે ઉપદ્રવ મચાવે છે, એના રખેવાળને એણે મારી નાખ્યો છે. આખું ક્ષેત્ર ભયભીત થઈ ગયું છે માટે તમે જઈને એ ડાંગરના ખેતરની રક્ષા કરો.” પ્રજાપતિ જાતે જ પેલા ડાંગરના ખેતર ભણી જવા લાગ્યા. પુત્રએ પ્રાર્થના કરી કે- “પિતાજી, આપ ભી જાવ. આવા નાના ૫ (ક) આવ. ચૂર્ણિ પૃ. ૨૩૩ (ખ) આવ. મલ. ૨૫૦ (ગ) ત્રિષષ્ટિ ૧૦, ૧, ૧૩૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૪૭ કામ માટે તે અમે બે ભાઈઓ પૂરતા છીએ. આ૫ આરામ કરો અને અમને જવા દે.” રાજાએ સિંહની ભયંકરતાનું વર્ણન કરતાં જણાવ્યું કે- “ પુત્ર હું અત્યારે નદીકિનારે આવેલા વૃક્ષ જે છું. ક્યારેય મરવાનું તે છે જ, પરંતુ તમે તો આશાના દીપક છે. આ કયારીનાં ખીલતાં ફૂલ છે. એટલે તમારે પોતાની જાતનું સતત રક્ષણ કરવું જોઈએ.” પુત્રોએ ખૂબ આગ્રહ કર્યો અને પિતાની અનુમતિ લઈ કુમારો તે બાજુ ચાલી નીકળ્યા. પિતાએ ઘણાં બધાં તીક્ષણ શસ્ત્રો અને વીર સૈનિકે સાથે આપ્યા. ડાંગરના ખેતરમાં જઈને કુમારેએ ખેતરના રક્ષકને પૂછયું, “બીજા રાજાઓ અહીં કેવી રીતે અને કયા સમયે રહે છે?” એમણે જણાવ્યું–“જ્યાં સુધી ડાંગર (ધાન્ય) પાકતી નથી ત્યાં સુધી ચતુરંગી સેનાને ઘેરા કરી અહીં રહે છે અને સિંહથી રક્ષા કરે છે.” ત્રિપુટે કહ્યું, “મને એ સ્થળ બતાવે કે જ્યાં નવહથે કેસરી સિંહ રહે છે?” વૃદ્ધ ખેડૂતોએ હસતાં હસતાં કહ્યું, “રાજકુમાર, આપ તો એવી વાત કરે છે કે જાણે કે હરણ અને સસલાંને શિકાર કરવા આવ્યા છે? આ તે ખૂંખાર કેસરીસિંહ છે. મોટા મોટા રાજા અહીં આવી ગયા, પરંતુ હજી સુધી કોઈ એને મારી શક્યું નથી અને આપ આવતાંની સાથે જ એની ગુફા અંગે પૂછી રહ્યા છે ?” ત્રિપૃષ્ણની ભુજાઓ ફરકતી હતી. બલ અને સાહસ એનામાંથી જેર કરીને બહાર નીકળી રહ્યાં હતાં. તે બે , “એ છે તો સિંહ જ. ચપટીમાં અમે એનો શિકાર કરી નાખીશું.” રથારૂઢ થઈ સશસ્ત્ર ત્રિપૃષ્ટકુમાર ત્યાં પહોંચી ગયે. સિંહને આહવાન આપ્યું. સિંહ પણ આળસ અખેરીને ઊઠ અને મેઘગંભીર ગર્જના કરીને પર્વતનાં શિખરે Page #285 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ધ્રુજાવતા ગુફામાંથી બહાર નીકળી આવ્યેા. ત્રિપૃષ્ટ વિચાર્યું’– તે પેદલ છે અને હું રથારૂઢ છું, એ શસ્રરહિત છે અને હું શસ્ત્રથી સજ છું. આ પ્રકારની સ્થિતિમાં આક્રમણ કરવું ચેાગ્ય નથી. એવા વિચાર કરીને તે રથમાંથી નીચે ઊતરી ગયેા અને શસ્ત્રા પણ ફ્રેંકી દીધાં. ૨૪૮ સિ ંહું વિચાર્યું– આ મોટા મૂર્ખ છે. પહેલું તો એ કે તે એકલા મારી ગુફામાં આળ્યે છે, ખીજુ એ કે તે રથમાંથી ઊતરી ગયા છે, ત્રીજું એ કે શસ્ત્રા પણ ફેકી દીધાં છે. હવે હું એને એક જ સપાટે ચીરી નાંખું, પછી તે ત્રિપૃષ્ટ પર તૂટી પડચેા. ત્રિપૃષ્ટ પણ પૂરી તાકાતથી (પૂર્વકૃત નિદાન અનુસાર) એનાં જડખાંને પકડયાં અને જૂનાં વસ્ત્રની માફક એને ચીરી નાંખ્યા. આ જોઈ ને જોનારા આનંદવિશેાર થઈ ગયા. દૂર ઊભેલા દર્શકે કુમાર ત્રિપૃષ્ટનું સાહસ જોઈ ને સ્તબ્ધ થઈ ગયા. જયઘાષાથી ગગન ગાજી ઊઠયું. આ સિંહુ વિશાખનંદીના જ જીવ હતા. ત્રિપૃષ્ટકુમાર સિંહ-ચર્મ લઈને પોતાના નગરમાં આળ્યે, આવતાં પહેલાં એણે કૃષકો-ખેડૂતોને કહ્યું- “ એ ઘાટકગ્રીવને કહી દેજો કે તે હવે નિશ્ચિંત રહે.” અવગ્રીવે કુમાર ત્રિપૃષ્ટના અદ્ભુત પરાક્રમની વાત સાંભળી તેા તે દિગ્મૂઢ થઈ ગયા. ઈર્ષ્યા અને ભયની આગથી તે મળી ઊઠયા. અવગ્રીવે અન્ને રાજકુમારોને ખેાલાગ્યા. જ્યારે તેઆ એની પાસે ગયા નહીં, ત્યારે અશ્વગ્રીવે સસૈન્ય પાતન - १ ( 3 ) कुमारो चिंतेति यस पयायेहिं अह रहेण, विसरिसं जुद्ध, ताहे असिखेडगहत्थो रहातो उत्तिन्नों, ताहे पुणों चिंतितं - एस दाढणक्खाउधो अह असिखोडणं एवमवि बिसमंतात पि णेण अस्तिखेडग छड्डतं । (ખ) આવશ્યક હરિભદ્રીયાવૃત્તિ (ગ) આવશ્યક મલ, વૃત્તિ ૨૫૦ (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૧,૧૪૪–૧૪૫ ७ विशाखनन्दि जीवोऽथ भवं भ्रान्त्वा मृगाधिपः । जातस्तु गगिरौ शंखपुरदेशमुपाद्रवत् ॥ આવ. ચૂર્ણિ પૃ. ૨૩૪ —ત્રિષષ્ટિ, ૧૦, ૧ ૧૨૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૪૯ પુર પર ચઢાઈ કરી. ત્રિપુષ્ટકુમાર પણ પિતાના સૈન્ય સાથે દેશની સીમા પર આવીને ઊભે રહ્યો. બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ત્રિપૃષ્ટને એ નરસંહાર એગ્ય ન લાગ્યું. એણે અવગ્રીવને કહ્યું “નિરપરાધી સૈનિકને મારવાથી શું ફાયદે છે? એ એગ્ય છે કે આપણે બે જ યુદ્ધ કરીએ.” અશ્વગ્રીવે આ પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો. બને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. અવગ્રીવનાં બધાં શો પૂરાં થઈ ગયાં. એણે ચકરત્ન ફેક્યું. ત્રિપૃષ્ણ એને પકડી લીધું અને એના વડે પિતાના શત્રુનું મસ્તક કાપી નાંખ્યું. ત્યારે દિવ્યવાણીથી નભે મંડલ ગુંજી ઊઠવું, ત્રિપુષ્ટ નામના પ્રથમ વાસુદેવ પ્રગટ થઈ ગયા છે.”૮ " શ્વેતાંબર પરંપરાના ગ્રંથે અનુસાર વિશાખનંદીને જીવ સિંહ બન્યો હતો. પણ ઉત્તરપુરાણ અનુસાર વિશાખનંદીને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ બને. ઉત્તરપુરાણમાં સિંહને ઉપર્યુક્ત પ્રસંગ નથી. સમય આવ્યે અવીવને નાશ કરી તે ત્રિપૃષ્ઠ વાસુદેવ બળે. ગુણચન્દ્ર અને આચાર્ય હેમચન્ટે એક નવી ઘટનાને ઉલ્લેખ કર્યો છે. એ આ પ્રમાણે છે– એકવાર સંધ્યાનો સુંદર સમય હતે. સૂર્ય અસ્તાચલ તરફ પહોંચી ગયા હતા. એ સમયે ત્રિપૃષ્ઠ વાસુદેવ સમક્ષ સંગીતજ્ઞ આવ્યા. એમણે સંગીતની સુ–મધુર સ્વરલફરીથી વાતાવરણને મુખરિત બનાવી દીધું. નિદ્રા આવવાના સમયે વાસુદેવે શય્યાપાલકને કહ્યું-જ્યારે મને નિદ્રા આવી જાય, ત્યારે તું ગાયકને અટકાવી દેજે. શય્યાપાલકે ८ (8) देवेहि उग्घु एस पढमो तिविठ नामेण वासुदेवो त्ति । આવ. ચૂર્ણિ. પૃ. ૨૩૪ (ખ) આવ. નિયુક્તિ, મલય પૃ. ૨૫૦ ८ विशाखनन्दः संसारे चिर भ्रान्त्वातिदुःखितः । अश्वग्रीवाभिधः सू नुरजनिष्टापचारवान् । ઉત્તરપુરાણુ ૭૪, ૧૨૯ ૧૦ ઉત્તરપુરાણું ૭૪, ૧૬૧ થી ૧૬૪ પુ. ૪૫૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ભગવાન મહાવીર : એક અનુશીલન તેમ કરવા કબૂલ્યું. કેટલાક સમય પછી સમ્રાટને નિદ્રા આવી ગઈ. શધ્યાપાલક સંગીત પર એટલે મુગ્ધ થઈ ગયું હતું કે એણે સંગીતોને ત્યાંથી વિસર્જિત કર્યા નહીં. આખી રાત સંગીત ચાલુ રહ્યું. ઉષાનાં સોનેરી કિરણે પ્રાચી પર પડનાર હતાં એટલામાં સમ્રાટની નિદ્રા તૂટી ગઈ. સમ્રાટે પૂર્વવત્ સંગીત ચાલુ જ છે તે જોયું. શય્યાપાલકને પૂછયું, “આમને વિસર્જિત કેમ ન કર્યા? એણે નમ્રતાથી જણાવ્યું કે–“સંગીત સાંભળવાના આનંદમાં અનુરક્ત થઈ જવાથી એમને વિસર્જિત કર્યા ન હતા.” આ સાંભળીને ત્રિપૃષ્ટ વાસુદેવનો ક્રોધ ભભૂકી ઊઠ. પિતાના સેવકને બેલાવી કહ્યું, “આજ્ઞાની અવહેલના કરનાર તેમજ સંગીત લોભી આ શય્યાપાલકના કાનમાં ગરમાગરમ સીસું રેડી દે.”૧૧ સમ્રાટની કઠોર આજ્ઞા પ્રમાણે શય્યાપાલકના કાનમાં સીસું રેડવામાં આવ્યું, ભયંકર વેદનાથી પીડાતા તેણે પ્રાણ ત્યજી દીધા, ત્રિપુષ્ટ વાસુદેવે સત્તાના મદમાં કૂર બની આ કૂર કૃત્ય કરવાને કારણે નિકાચિત કર્મોનું બંધન કર્યું. મહારંભ અને મહાપરિગ્રહમાં મશગૂલ બનીને ચોર્યાશી લાખ વર્ષ સુધી રાજ્યશ્રીને ઉપભોગ કરતે રહ્યો. સમીક્ષા પ્રસ્તુત કથા-પ્રસંગે ચૂર્ણિથી આરંભી બધા ગ્રંથકારોએ પ્રજાપતિની કથા કહી છે. વિસ્તારભયથી મેં એને ઉલેખ ઉપર્યુક્ત પંકિતએમાં કર્યો નથી. આ કથા વૈદિકેની પ્રજાપતિની કથા સાથે સામ્ય ધરાવે છે, જેનું મૂળ અંતરીય બ્રાહ્મણમાં જોવા મળે છે. ૧૨ ૧૧ (ક) તત્તતતવરનું વિવે સોનુ તિ | મહાવીરચરિયું ૩, ૬૨ (4) तच्छ्रुत्वा कुपितो विष्णुः प्रभाते तस्य कर्णयोः । ગણેય ત્રપુ તd રાપો મૃત સ: . –ત્રિષષ્ટિ. ૧૦,૧, ૭૮ ૧૨ (ક) અતરીય બ્રાહ્મણ ૩, ૩૨ (ખ) વિશેષ પરિચય માટે જુઓ ભારતવર્ષીય પ્રાચીન ચરિત્ર કોશ'માં “પ્રજાપતિ” શબ્દ પૃ. ૪૬૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વ ભવ 6 ત્રિષ્ટ ’ એ નામ કેવી રીતે આપવામાં આવ્યું તે અંગે આવશ્ય ચૂર્ણિ વગેરેમાં ઉત્તવિવર' ૧૩ એવા શબ્દ આપવામાં આવ્યે છે. વૃષ્ણ' શબ્દના અર્થ પીઠમાં વધેલું હાડકું (ધ ) થાય છે. ૧૪ શીલાંકે ‘વસતિય' શબ્દના પ્રયાગ કર્યો છે. ૧૫ ત્રિપૃષ્ટ પ્રથમ વાસુદેવ છે અને અશ્વીવ પ્રતિવાસુદેવ છે. અવગ્રીવ મૃત્યુના ભયથી એવી રીતે ધ્રૂજે છે જેવી રીતે કંસ કૃષ્ણના ભયથી કાંપતા હતા. આ પ્રસંગની તુલના આપણે ભાગવત અને અન્ય પુરાણમાં આવેલી ( કંસ અને કૃષ્ણની ) કથા સાથે કરી શકીએ છીએ. ૧૭ એ વસ્તુ સ્પષ્ટ છે કે આવશ્યક ચૂર્ણિમાંથી અન્ય ગ્રંથકારેએ કથાસૂત્ર અપનાવ્યું છે. પરંતુ કથા-પ્રસંગ સમાન હોવા છતાં કથાપ્રસ’ગમાં એક સરખાપણું નથી. સિંહને મારવાના પ્રસંગ ચૂર્ણિમાં પ્રતિવાસુદેવની આજ્ઞાને કારણે ઉપસ્થિત થયેલેા વર્ણન્યેા છે. જ્યારે ચપ્પન્ન મહાપુરિસ ચરિય'માં સ્વતંત્ર રીતે ઉપસ્થિત થયેલેા જોવા મળે છે. સમાન પરંપરા હોવા છતાં લેખકાએ પોતાની સ્વતંત્રતાને ઉપયેગ પણ કર્યા છે. આવશ્યક ચૂર્ણિમાં ત્રિપૃષ્ટના ભવમાં સમ્યક્ત્વના નાશ થઈ ગયા હતા એ વાત જોવા મળતી નથી. પણ ગુણચન્દ્ર ૧૮ અને નેમિ૧૩ (ક) આવ. ચૂર્ણિ ૨૩૨ (ખ) મહાવીરચિરય પૂ. ૪૩ ૧૪ પાઇઅસમણવા પૃ. ૫૯૮, પૃષ્ઠ જીવરાજ્ ૧૫ ચઉપન્ન મહાપુરિસચરિય. પૃ. ૯૫ ૧૬ ભાગવત ૧, ૨, ૩, ૪ ૧૭ ભારતવર્ષીય પ્રાચીન ચરિત્રકાષ, ‘કસ’ શબ્દ પૃ. ૧૦૬ १८ अइकूरज्झव साणेण य परिगलियसम्मत्तरयणो । { ૨૫૧ મહાવીરચરિય ૩, ૬૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ભગવાન મહાવીર : એક અનુશીલન ચન્દ્રના મહાવીર ચરિયંમાં તથા ચઉપન્ન મહાપરિસ ચરિયામાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આ ભવમાં સમ્યકત્વરૂપી રત્ન વિનષ્ટ થઈ ગયું હતું. ઉત્તરપુરાણમાં ત્રિપુષ્ટની જે કથા આપવામાં આવી છે એમાં આ અગે કેઈ સૂચન નથી. પણ જ્યારે તે આગળના ભાવમાં સિંહ બને છે, ત્યારે તે શિકાર કરી હરણને ખાતે હોય છે, તે વખતે એક ચારણ મુનિ ત્યાં આવી એને ઉધન કરતાં કહે છે કેત્રિપૃષ્ઠના ભવમાં તે અત્યંત વિષયવાસનાનું સેવન કર્યું, તેમ છતાં તને તૃપ્તિ થઈ નહીં અને સમ્યગ દર્શન તથા પાંચ વ્રત રહિત થવાને કારણે સાતમા નરકમાં પ્રવેશ્યો. ૨૧ આ ઉધન સાંભળીને સિંહ પ્રતિબંધ પામે. આચાર્ય હેમચન્દ્ર સમ્યક્ત્વના લોપ અગે કેઈ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ હિંસા, અવિરત અને મહારંભી તથા મહાપરિગ્રહી હોવાને કારણે તે સાતમા નરકમાં ગયો, એટલે ઉલ્લેખ તે કર્યો છે. ૨૨ એનું કારણ અમારી દષ્ટિએ એ હોઈ શકે કે જૈન પરંપરામાં મહારંભી અને મહાપરિગ્રહી વ્યક્તિ એ થાય છે કે જે મિથ્યાત્વી હોય. એટલા માટે આચાર્ય હેમચન્દ્રને સમ્પત્વના લેપની વાત બહુ મહત્ત્વની ન લાગી હોય. ઉત્તરપુરાણમાં પ્રસ્તુત કથાના વર્ણનમાં વાસુદેવનાં રત્નોને પણ १८ परिगलिय सम्मत ज दुलह भवसएहि पि । -મહાવીરચરિયું ૯૭, પૃ. ૧૩ २० अइकूरज्झवसाइणो गलिय सम्मत्तरयण । ઉપન પૃ. ૧૦૩ ૨૧ ઉત્તરપુરાણ ૭૪, ૧૮૨ २२ अहिंसादिष्वविरतो महार भपरिग्रहः । चतुरशीत्यब्दलक्षी प्राजापत्योऽत्यवाहयत् ।। ત્રિષષ્ટિ. ૧૦,૧,૧૮• Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ભગવાન મહાવીરના પૂર્વભવ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એણે સ્ત્રી-રતન કેવી રીતે પ્રાપ્ત કર્યું એનું વર્ણન પણ અત્રે જોવા મળે છે. ૨૩ ઉત્તરપુરાણમાં આપવામાં આવેલી કથામાં કેઈ નવી બાબત નથી. તો પણ પૂર્વ ભવમાં કેવી રીતે શત્રુ અને મિત્રતાનો ભાવ રહ્યો હતે એની સુંદર સજના કરવામાં આવી છે અને કથામાં એક પ્રકારના કવિનું દર્શન થાય છે. ૨૪ (૧૯) સાતમું નરક ત્રિપૃષ્ટ વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરી સાતમા તમસ્તમા નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નરયિક રૂપે ઉત્પન્ન થયા. ૨૫ (૨૦) સિંહભવ ત્યાંથી નીકળ્યા પછી તે કેસરીસિંહ બને. નિર્યુક્તિ વગેરે વેતાંબર ગ્રંથમાં એની વિશેષ માહિતી મળતી નથી. ઉત્તર પુરાણ અનુસાર જ્યારે આ ભયંકર સિંહ હરણને પકડી એને ખાઈ રહ્યો હતો, તે વખતે એક ચારણ લબ્ધિધારી મુનિરાજ ત્યાં આવ્યા અને ઊંચા અવાજે એને ધર્મને ઉપદેશ આપે શરૂ કરતાં જણાવ્યું કે-“ત્રિપૃષ્ટ ભવમાં તે અત્યંત વિષયભોગ કર્યા છે. પરિણામે તે સમ્યક્ત્વમાંથી ભ્રષ્ટ થઈને ત્યાંથી મરીને અહીં સિંહ થયે છે.” મુનિ મહારાજની વાણું સાંભળીને એને જાતિસ્મરણ થયું અને ખૂબ પશ્ચાત્તાપ થ. મુનિરાજે પુરૂરવા વગેરે પૂર્વભવેનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે–આ ૨૩ ઉત્તરપુરાણુ ૭૪, ૧૩૫–૧૫૫ ૨૪ મહાવીર-લે પં, દલસુખ માલવણિયા ૨૫ (ક) આવા નિ ૩૩૧ (ખ) વિશે. ભાષ્ય ૧૭૯૭ (ગ) આ. મલ. વૃ. ૨૫૧ (ધ) સરમાણ પુઢવી અફાળે નg વવનો -આવ. ચૂર્ણિ ૨૩૫ (ડ) મહાવીર ચરિયં ૩, ૬ર (ચ) ત્રિષષ્ટિ ૧૦, ૧, ૧૮૧ (૭) ઉત્તરપુરાણ ૭૪, ૧૬૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભવથી દસમા ભવમાં તું અંતિમ તીર્થંકર થઈશ. આ બધું મેં શ્રીધર તીર્થંકર પાસેથી સાંભળ્યું છે. એ સમયે કાળ વગેરે લબ્ધિઓ મળી જવાથી જલદીથી તત્ત્વશ્રદ્ધાને ધારણ કર્યા અને મન સ્થિર કરી શ્રાવક વ્રત અંગીકાર કર્યું. ૨૪ ત્યાંથી મરીને એ સૌધર્મ સ્વર્ગમાં સિંહકેતુ નામનો દેવ થશે. ત્યાં બે સાગરની સ્થિતિ જોગવી અને તે પૂર્ણ થતાં ધાતકી ખંડપના પૂર્વમાં જે વિદેહક્ષેત્ર છે ત્યાં કનકપ્રભુ નગરમાં રાજા કનકપુંગવ અને કનકમાલાના ગર્ભમાંથી કનકેજજવલ નામના પુત્રરૂપે જ . ૨૭ તે એકવાર પિતાની પત્ની કનકવતીની સાથે મંદરગિરિ પર ગયે. ત્યાં એણે પ્રિય મિત્ર મુનિનાં દર્શન કર્યા, અંતમાં સંયમ ધારણ કરીને સાતમાં સ્વર્ગમાં દેવ થશે. ત્યાંથી ચ્યવને જંબૂદ્વીપના કેશલદેશમાં સાકેતનગરીના અધિપતિ રાજા વાસેનની રાણી શીલવતીની કૃપમાં જન્મ લીધે. એનું નામ હરિણ રાખવામાં આવ્યું, પિતાના સ્વભાવગત ગુણો વડે તે બધાને પ્રસન્ન કરવા લાગ્યું. જીવનની સંધ્યા સમયે એણે શ્રતસાગર નામના સદ્ગુરુની પાસે દીક્ષા લીધી અને આયુષ્ય પૂર્ણ કરી મહાશુક્ર સ્વર્ગમાં દેવ થયા. ત્યાં સોલ સાગરની સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. ૨૮ આ ભવ અંગેની ચર્ચા શ્વેતાંબર ગ્રંથમાં થઈ નથી. (૨૧) ચતુર્થ નરક શ્વેતાંબર ધ્ર પ્રમાણે સિંહને જીવ મરીને ચેથા નરકમાં ગયો.૨૯ નરકમાંથી નીકળ્યા પછી એણે અનેક ભવ તિર્યંચ અને મનુષ્યના કર્યા. પણ આ ભવેનાં નામે જણાવવામાં આવ્યાં નથી.” २६ इतोऽस्मिन्दशभे भावी भवेऽन्त्यस्तीर्थकृद् भवान् । सर्व मश्रावि तीर्थे शान्मयेद् श्रीघरावयात् ॥ - ઉત્તરપુરાણ ૭૩, ૨૦૪ થી ૨૦૮ ર૭ ઉત્તરપુરાણ ૭૪, ૨૨૦ થી ૨૨૨ ૨૮ ઉત્તરપુરાણ ૭૪, ૨૩૪ ૨૯ (ક) પુળો નરાહુ-આવશ્યક ચૂર્ણિ ૨૩૫ (ખ) ત્રિષષ્ટિ ૧૦, ૧, ૧૮૨ ૩૦ લાદે છતિયા તિરિયમપૂરમવહારું મમઝ-આવ. ચૂપ. પુ. ૨૩૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૫ (૨૨) મનુષ્ય આવશ્યક મલપગિરિવૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને શ્રમણ ભગવાન મહાવીર નામના ગ્રંથમાં બાવીસમે માનવનો ભવ જણાવવામાં આવે છે. પરંતુ આ ગ્રંથમાં એનું નામ, આયુષ્ય અને જીવન પ્રસંગે અંગે કઈ ઉલેખ કરવામાં આવ્યું નથી. મહાવીરચરિયંમાં ગુણચન્દ્ર આ ભવમાં તપ-જપની સાધના કરી ચક્રવર્તીને પુણ્ય ઉપાર્જન કર્યું એ વસ્તુ ભારપૂર્વક જણાવી છે. ગે પાલદાસ જીભાભાઈ પટેલે પિતાને “મહાવીર કથા” ગ્રંથમાં અને આચાર્ય વિજયધર્મસૂરિજીએ “શ્રમણ ભગવાનના છવ્વીસ ભવ૨૩ નામના પુસ્તકમાં નામ, સ્થલ વગેરેને ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે કે ભગવાન મહાવીરને જીવ બાવીસમા ભવમાં વિમલ રાજા બન્ય. એમની માતાનું નામ વિમલા હતું. અને પિતાનું નામ પ્રિય મિત્ર હતું. યુવાવસ્થામાં એમણે આહતી દીક્ષા લીધી અને ઉત્કૃષ્ટ તપજપની સાધના કરી. પણ એમણે આ અંગે કોઈ પ્રાચીન ગ્રંથનું પ્રમાણ આપવાની તસ્દી લીધી નથી. સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં આચાર્ય અભયદેવે મહાવીરના છે પૂર્વભવ આપ્યા છે. જે બાવીસમે ભવ મનુષ્યને માનવામાં આવે તે સમવાયાંગની વૃત્તિની સાથે એને મેળ બેસતો નથી. એટલે કલ્પસૂત્રના વિવેચનમાં મેં બાવીસમે ભવ મનુષ્યને જણાવ્યું નથી. પરંતુ એ બે ગ્રંથનું સૂક્ષ્મ અવલોકન કરી વિચારતાં પ્રતીત થયું કે આ કથન ઉચિત નથી. એક આચાર્ય અભયદેવ સિવાય બધા ગ્રંથકારેએ ગર્ભપરિવર્તનને ભવ તરીકે ગણું નથી. એક જન્મમાં બે ૩૧ (ક) આવ નિ. મલ. વૃત્તિ ૫. ૨૫૧ (ખ) મહાવીર ચરિય ૩, પૃ. ૬૪, ગા. ૬ (ગ) ત્રિષષ્ટિ ૧૦, ૧, ૧૮૩ (૧) શ્રમણ ભગવાન મહાવીર, કલ્યાણવિજય પૃ. ૧૭૧ ૩૨ મહાવીર ચરિયું ૩ ૩૩ મહાવીર કથા ૫ ૪૪ (ખ) પૃ. ૧૩૪ થી ૧૩૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ભગવાન મહાવીર : એક અનુશીલન ભવ કેવી રીતે થઈ શકે? તર્કની દૃષ્ટિએ પણ આ વસ્તુ બહુ આછી પ્રતીતિકર જણાય છે. જો મૂલ સમવાયાંગમાં આ વાત હાત તા તને કાઈ અવકાશ રહેત નહીં, પરંતુ આ વાત મૂલમાં તે છે જ નહીં, તે તે વૃત્તિમાં છે. વૃત્તિની અપેક્ષાએ નિયુક્તિ અને ચૂર્ણિની વાત વિશેષ પ્રામાણિક માનવામાં આવે છે. આ વિષય પર અન્વેષકેાને તટસ્થ દૃષ્ટિથી ચિંતન કરવાની નમ્ર વિનંતિ કરું છું. (૨૩) પ્રિયમિત્ર ચક્રવર્તી ત્યાંથી તે આયુષ્ય સમાપ્ત કરી મહાવિદેહ ક્ષેત્રની સૂકા નગરીમાં ધનંજય રાજાની ધારણી રાણીથી પ્રિયમિત્ર ચક્રવર્તી તરીકે જન્મે છે. પેટ્ટિલાચાર્યના પાવન પ્રવચનરૂપી પીયૂષનું પાન કરી મનમાં વૈરાગ્યની યાતિ પ્રજવલિત થઈ. એમણે દીક્ષા ગ્રહણ કરી, એક કરોડ વર્ષ સુધી સંયમની કઠોર સાધના કરી.૩૪ સમવાયાંગ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરે તીથ કરને ભવ લીધા તે પહેલાં છઠ્ઠો ભવ પાટ્ટિલના ગ્રહણ કર્યાં હતા. અને એક કરોડ વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યુ” હતું.૩૫ નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવે પ્રસ્તુત સૂત્ર પર ટીકા કરતાં ભગવાન પાટ્ટિલ નામના રાજપુત્રથયા એવું લખ્યું છે. ૐકે ભગવાનના જીવે બે વાર પાટ્ટિલાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી, પરંતુ પોતાનું નામ પણ પાટ્ટિલ હતું, એ સમવાયાંગ સિવાય આવશ્યક નિયુક્તિ, આવશ્યક ચૂર્ણિ, મહાવીર ૩૪ (ક) પુત્તો નનયલ્સા પુટિજ વરિયામો જોદિ સન્વટે આવ. નિ. ૩૩૨ (ખ) વિશેષ. ભાષ્ય ૧૭૯૮ (ગ) આવ. ચુણિ ૨૩૫ ३५ समणे भगव महावीरे तित्थगरभवग्गहणाओं छट्ठे पोहिल भवाहणे एंग वासको सामान्न- परियागं पाउणित्ता । સમવાયાંગ સૂત્ર ૧૩૩, પૃ. ૬૮,૧ ७१ 'समणेत्यादि यतो भगवान् पाहिलाभिधानो राजपुत्रो बभूव, तव वर्ष कोटि प्रब्रज्यां पालितावानित्येकेा भवः । સમવાયાંગ અભય. વૃત્તિ ૧૩૬ સ. ૫. ૯૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૫૭ ચરિય, વગેરે કોઈ ગ્રંથમાં મળતું નથી, એ એક આશ્ચર્યની વાત છે. સંભવ છે કે પિટ્ટિલાચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરવાને કારણે પ્રિય મિત્ર ચક્રવર્તી જ પદિલ કહેવાયા હોય. અથવા પ્રિય મિત્રનું જ બીજું નામ પિટિલ હોય, પરંતુ ગુરુ-શિષ્યનાં એક નામ હોવાને કારણે ભ્રમ થાય એ દષ્ટિએ નિર્યુક્તિકાર વગેરેએ નામ ન આપ્યું હોય. પ્રિયમિત્ર અને પિટ્રિલ બન્નેને શ્રમણ-પર્યાય એક કરોડ વર્ષને છે. ૩૭ જે એ સિદ્ધ કરે છે કે તે બને જુદી જુદી વ્યક્તિ નહતી. દિગંબરાચાર્ય ગુણભદ્ર “મૂકા” નગરીની જગ્યાએ “પુંડરીકિશું નામ આપ્યું છે. અને માતા-પિતાનું નામ મનેરમા અને સુમિત્ર જણાવ્યું છે.પઢિલાચાર્યની જગ્યાએ ભગવાન ક્ષેમંકર પાસે પ્રિયમિત્ર ચક્રવર્તીએ એકહજાર રાજાઓ સાથે સંયમ લીધું હતું એ ઉલ્લેખ છે.૩૯ (૨૪) મહાયુકે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહાશુક કલ્પના સર્વાર્થ-વિમાનમાં ઉત્પન્ન થયા. સમવાયાંગમાં મહાશુકને બદલે સહસ્ત્રારકલ્પના સર્વાર્થ વિમાનો ઉલ્લેખ છે.૪૧ આચાર્ય અભયદેવે કોઈ પણ નામને નિર્દેશ ૩૭ (ક) ત્રિાવ વર્ષોરિમૂવ ! આવ. મલ. વૃત્તિ (ખ) આવ. નિયુકિત ૩૩૨ (ગ) વિશેષા. ભાષ્ય ૧૭૯૮ (ધ) મહાવીર ચરિયં ૩, ૭૧ ३८ विषये पुष्कलावत्यां धरेशः पुण्डरीकिणी । पतिः सुमित्रविख्यातिः सुव्रतास्य मनोरमा । –ઉત્તરપુરાણ ૭૪, ૨૩૬ ૩૯ ઉત્તરપુરાણ ૭૪, ૨૩૭ થી ૨૪૦ ૪૦ (ક) મહાનુ પે સન્વવિમા ફેવો નાતો. આવ. ચૂર્ણિ. ૨૩૫ (ખ) આવ. મલ. પૃ. ૨૫૧- પર (ગ) ત્રિષષ્ટિ. ૧૦, ૨, ૨૧૬ ४१ सहस्वारे कप्पे सब्वट्ठविमाणे देवत्ताए उववन्ने । સમવાયાંગ અભય વૃત્તિ ૧૩૩, ૫, ૬૮,૧ ૧૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ભગવાન મહાવીર : એક અનુશીલન કર્યાં નથી.૪૨ ઉત્તરપુરાણકારે પણ સમવાયાંગની જેમ સહસ્રરકલ્પનાં નિર્દેશ કર્યો છે.૪૩ નિયુક્તિકારે મહાશુક્ર નામ ન આપતાં ‘સવ્વš જ નામ આપ્યું છે. ૪૪ આચાર્ય જિનદાસ મહત્તર અને આચાર્ય મલયગિરિએ મહાશુક્ર કલ્પના અર્થ સવાર્થ વિમાન કર્યાં છે.૪૫ સત્તર સાગરાપમ સમય સુધી તે ત્યાં દેવ સંબધી સુખાના ઉપભાગ કરતા રહે છે. ૪' ઉત્તરપુરાણકારે અઢાર સાગરનું આયુષ્ય હતું એમ જણાવ્યું છે.૪૭ (૨૫) નંદન રાજકુમાર ત્યાંથી ચ્યવીને ભરતક્ષેત્રની છત્રાનગરીના જિતશત્રુ સમ્રાટની ભદ્રા મહારાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયેા. એનું નામ નંદન રાખવામાં આવ્યું.૪૮ રાજકુમાર નંદન ખાલ્યકાલથી ખાવા-પીવા અને રમત-ગમત પ્રતિ ઉદાસીન હતા. કેાઈ દુઃખીને જોઈ એનું હૃદય દયાથી દ્રવિત થઈ જતું હતું. શ્રમણેા પ્રતિ એના સહજ ભક્તિભાવ હતા. એનામાં અનેક ગુણ્ણા હતા. એનું જીવન ગુણાને ગુલદસ્તા ગુચ્છા હતા. પચ્ચીસ લાખના સંપૂર્ણ આયુષ્યમાંથી તે ચાવીસ લાખ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. એક લાખ વર્ષ આકી રહ્યાં ત્યારે પાટ્ટિલાચાર્ય ---સમવાયાંગ અભય. વૃત્તિ ૧૩૬, ૫. ૯૯ ઉત્તરપુરા ૭૪, ૨૪૧ C ४२ ततो देवोऽभूदिति द्वितीयः । ४४ प्रान्ते प्राप्य सहस्त्रारमभूत्सूर्यप्रभोऽमरः । ૪૪ (ક) આવ. નિ. ૩૩૨ (ખ) વિશેષાં. ૧૭૯૮ ૪૫ (૩) આવશ્યક ચૂર્ણિક પુ. ૨૩૫ (ખ) આવ. મલ. વૃત્તિ ૨૫૧ ૪૬ આાવ. સૃષિ` પૃ. ૩૩૫ ૪૭ ઉત્તરપુરાણ ૭૪, ૨૪૧, પૃ. ૪૫૯ ४८ (8) णंदणो णामं कुमारो जातो (ખ) આવ. મલ, વૃત્તિ રપર (ગ) સમવાયાંગ વૃત્તિ ૧૩૩ ૫. ૯૯ (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૧,૨૧૩ --આવ. ચૂર્ણિ`. ૨૩૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૫૯ પાસે સંયમ લીધો. એક લાખ વર્ષ સુધી નિરન્તર “માસખમણની તપસ્યા કરી. અગિયાર લાખ સાઠ હજાર “માસખમણ થયા, અને ત્રણહજાર ત્રણ વર્ષ ત્રણ માસ ઓગણત્રીસ દિવસ પારણાં થયાં. તપની સાથે ક્ષમા, સેવા અને ધ્યાનની ત્રિવેણુ વહેવા લાગી અને ઉચ્ચતર સાધના કરવાથી આત્મા વિશુદ્ધ દશામાં પહોંચી ગયે. તીર્થકર નામ કર્મનું ઉપાર્જન એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે પ્રિય મિત્ર ચક્રવર્તીના ભાવથી મહાવીરને જીવ પુનઃ શ્રમણ દીક્ષા લે છે અને એના પછીના બધા ભમાં તે શ્રમણ દીક્ષા લે છે અને આધ્યાત્મિક ઉત્કર્ષ કરે છે. આવશ્યક ચૂર્ણિકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેના ફલરૂપે તે નંદનના ભવમાં તીર્થંકર નામ ગાત્ર બાંધે છે, અને જેનાથી તે વર્ધમાન ભવમાં તીર્થકર બને છે. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આવશ્યક નિર્યુક્તિ ૪૯ વિશેષાવશ્યકભાષ્ય, આવશ્યક હરિભદ્રીય વૃત્તિ,૫૧ વગેરેમાં નંદનના ભવની ચર્ચાના પ્રસંગમાં એણે તીર્થંકર નામ ગોત્ર આપ્યું તે અંગે કોઈ ઉલલેખ નથી. પરંતુ દેવલોકમાં જઈ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થાય છે, એ નિર્દેશ પાછળ તીર્થકર નામ કર્મનાં વીસ કારણે હેવાનું જણાવ્યું છે, તે આ પ્રમાણે છે–પર ૪૯ આવ. ગા. ૩૩૨,૩૩૩ ૫૦ વિશેષાવશ્યક ભાય ૧૭૯૮-૧૭૯૮ ૫૧ આવ. હરિભદ્રીયા. ૪૪૯-૪૫૦ ५२ अरहंतसिद्धपवयणगुरुथेरवहुस्सुते तवस्सीसु । वच्छल्लता य एसि अभिवखणाणोवयोगे य॥ दसण विणए आवस्सए य सीलव्वते णिरतियारों । खणलवतवच्चियाए वेयावच्चे समाधी य॥ अप्पुव्वणाणगहणे सुत्तभत्ती पवयणे पभावणया । દિ શહિ સિરથયાત્ત અતિ વીરો ! આવ. નિ. ૩૪ થી ૩૬ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ૧. અરિહંતની આરાધના ૧૧. ષડાવશ્યકનું વિધિવત્ સમાચરણ ૨. સિદ્ધગુરુની આરાધના ૧૨. બ્રહ્મચર્યનું નિરતિચાર પાલન ૪. પ્રવચનની આરાધના ૧૩. ધ્યાન ૪. ગુરુને વિનય ૧૪. તપશ્ચર્યા ૫. સ્થવિરને વિનય ૧૫. પાત્રદાન ૬. બહુશ્રતને વિનય ૧૬. વૈયાવૃત્ય ૭. તપસ્વીને વિનય ૧૭. સમાધિ–દાન ૮. અભીક્ષણ જ્ઞાનેપગ ૧૮. અપૂર્વ જ્ઞાનાભ્યાસ ૯. નિર્મલ સમ્યગ્દર્શન ૧૯ શ્રત ભક્તિ ૧૦. વિનય ૨૦. પ્રવચન–પ્રભાવના * નિયુક્તિકારે એ દર્શાવ્યું છે કે આ વીસ કારમાંથી બધાં કારણોની આરાધના અતિમ તીર્થકરે કરી છે. આ વિસ કારણોની ગાથાઓ ભગવાન ત્રાષભના વર્ણન વખતે પણ જોવા મળે છે. પ૪ એને જ અહીં પુનઃ અંકિત કરવામાં આવી છે. જે ક્રમથી આ ગાથા આપવામાં આવી છે, તેજ કમ નિર્યુક્તિકારને અભિપ્રેત હોય તે તીર્થકર નામ કમને બંધ વર્ધમાન મહાવીરના ભવમાં થયો એવું માનવું પડે, પરંતુ એ તે ચોક્કસ છે કે નિર્યુક્તિકારે આ ગાથાઓને સંબંધ કેઈ ભવ સાથે બતાવ્યો નથી. આવશ્યક ચૂર્ણિમાં, પ મહાવીરચરિયંમાં, અને ત્રિષષ્ટિ૫૩ (ક) પદમેન પછિળ સવે વિ #સિતા કાળા | આવ. નિયુક્તિ ૩૩૭ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૮૦૩ ૫૪ (ક) આવ. નિયું. ૧ર-૧૭૫ (ખ) વિશેષા. ૧૫૮૨ થી ૧૫૮૫ (ગ) આવ. નિ. હરિભદ્દી ૧૭૯ થી ૧૮૨ ५५ इमेहि वीसाए कारणेहि आसेवितबहुलीकतेहिं तित्थगरनामगोयं णिवत्तेति આવ. ચૂર્ણિ. ૨૩૫ ५६ सो नंदणमुणिवसहो इय वीसइठाणगाई फासित्ता । તિસ્થયરનીમપોરd મે વંધે ઘરમા – મહાવીરચરિયું ગુણ ૧૧૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વ ભવ ૨૬૧ શલાકા પુરુષચરિત્રપ વગેરે શ્વેતાંબર ગ્રંથામાં નંદનના ભવમાં તીર્થંકર નામ કર્મના બંધ કર્યાં એ વસ્તુ સ્પષ્ટપણે જણાવી છે. ઉત્તરપુરાણમાં પણ નંદનના ભવમાં જ તીર્થંકર નામકર્મ બાંધવાના ઉલ્લેખ છે. પુરાણકારે વીસ કારણેા ન આપતાં સેાળ કારણા આપ્યાં છે.૫૮ આ પ્રમાણે નંદન કે નંદે આ ભવમાં તીર્થંકર ગોત્ર માંધ્યું અને અતમાં માસિક સલેખના કરી આયુષ્ય પૂર્ણ કર્યું.. ૧૦ ૫૯ ઉત્તરપુરાણમાં નંદના માતા-પિતાનાં નામ વીરવતી અને નંદિવન છે.૬૦ (૨૬) પ્રાણત દેવલાક ત્યાંથી આયુષ્ય પૂર્ણ થવાથી તે પ્રાણત-દેવલેાકના પુષ્પાત્તરા તંસક વિમાનમાં વીસ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા. ૧ ઉત્તરપુરાણુ અનુસાર અચ્યુત સ્વર્ગના પુષ્પાત્તર વિમાનમાં શ્રેષ્ઠ ઇંદ્ર થયા. ત્યાં એનું આયુષ્ય ખવીસ સાગરોપમનું હતું. કર (૨૭) દેવાનન્દાના ગર્ભમાં ભગવાન મહાવીરના જીવ ગ્રીષ્મ ઋતુના ચાથા માસમાં આઠમા પક્ષમાં, આષાઢ સુદી છઠ્ઠને દિવસે હસ્તાત્ત નક્ષત્રના ચાગ વખતે પ્રાત નામના દશમા સ્વર્ગના પુષ્પાત્તર પ્રવર પુંડરીક નામના મહાવિમાનમાંથી વીસ સાગરોપમ પ્રમાણ દેવ આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી શ્રુત થયા.૪૩ અને જ ખૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં દક્ષિણ બ્રાહ્મણુ५७ अहं भक्त्यादिभिः स्थानैर्विशत्यापि महातपाः । दुरर्जमर्जयामास, तीर्थं कृन्नामक સ: -ત્રિષષ્ટિ. ૧૦,૧,૨૨૯ ૫૮ ઉત્તરપુરાણુ ૭૫,૨૪૫ ૫૯ આવ. ચુણિ', ૨૩૫ ૬૦ ઉત્તરપુરાણુ ૭૪, ૨૪૩ ૬૧ (૪) આવ. નિયુ. ૩૩૩ (ખ) વિશેષ. ભાષ્ય ૧૭૯૯ (ગ) આવશ્યક ચણિ. ૨૩૫ (૧) સમવાયાંગ અભ. વૃત્તિ. ૧૬૫, ૯૯ ૬૨ ઉત્તરપુરાણુ ૭૩, ૨૪૬ ૬૨ (ક) કલ્પસૂત્ર, સૂત્રર દેવેન્દ્રમુનિ સ`પાર્જિત (ખ) આચારાંગ બ્રુિ. ૩૮૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ભગવાન મહાવીર : એક અનુશીલન કુંડ સન્નિવેશમાં કેડાલ ગોત્રીય ઋષભદત્તની જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરિત થયા. ૬૪ ક્ષણભર માટે ત્રણે લેાકમાં આનંદના સંચાર થયા અને સર્વત્ર એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયા. ભગવાન મહાવીર આ સમયે મતિ, શ્રુત અને અવિધ આ ત્રણે જ્ઞાન ધરાવતા હતા. દેવગતિથી ચુત થવું છે, તે એમણે જાણ્યું, શ્રુત થઈને હું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં પહેાંચી ગયા છું, તે પણુ એમણે જાણ્યું પરંતુ ચ્યવનના કાળ એમણે જાણ્યા નહીં, કેમકે તે અત્યંત સૂક્ષ્મ હોય છે. પ ગર્ભાધાનના સમયે દેવાનંદા અધનિદ્રિત અવસ્થામાં હતી. આ સમયે એને ચૌદ સ્વપ્ન આવ્યાં. તે પ્રસન્ન થઈ ગઈ. અને એણે ઋષભદત્તને આખા સ્વપ્નવૃત્તાંત કહ્યો. ઋષભદત્ત પણ તે સાંભળી ખૂબ હર્ષ પામ્યા. એણે કહ્યું-સુભગે! આ સ્વપ્ન વિલક્ષણ છે, કલ્યાણ તથા શિવરૂપ છે, મંગલમય છે. આરાગ્યદાયક અને મંગલદાયક છે. આ સ્વપ્નાનાં ફળરૂપે તને અર્થ, ભાગ, પુત્ર અને સુખનેા લાભ થશે. નવ માસ અને સાડા સાત દિન પૂરા થતાં તું એક અલૌકિક પુત્રને જન્મ આપીશ. એના હાથ-પગ અત્યંત સુકુમાર હશે. એનું શરીર સુગઠિત અને સર્વાંગસુંદર હશે. વિશિષ્ટ લક્ષણુ, વ્યંજન તથા ગુણસ...પન્ન હશે. તે ચન્દ્રના જેવા સૌમ્ય, સર્વને પ્રિય, કાન્ત અને મનેાજ્ઞ થશે. શૈશવકાલ પૂર્ણ કરીને તે જ્યારે યૌવનમાં પ્રવિષ્ટ થશે, ત્યારે તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ઇતિહાસ તથા નિઘંટુનો સાંગાપાંગ જ્ઞાતા બનશે. એનાં ગંભીર રહસ્યાને ઉકેલશે. વેદોના વિસ્તૃત થયેલા હાર્દને પુનઃ પ્રકટ કરશે. ષડંગ અને ષષ્ટિતંત્ર (કાંપિલીપ) શાસ્ત્રમાં નિષ્ણાત મનશે. ગણિતશાસ્ત્ર, જ્યાતિષ, વ્યાકરણ, બ્રાહ્મણશાસ્ત્ર, પરિવાજશાસ્ત્ર વગેરેમાં પણ ૬૪ (૩) આવ. નિયુક્તિ ૩૪૯ (ગ) મહાવીર ચરિય (ચ) કલ્પસૂત્ર સૂત્ર ૨ પૃ. ૨૩ ૬૫ (૩) કલ્પસૂત્ર સૂત્ર ૩ (ખ) વિશેષા. ભાષ્ય ૧૮૨૦ (ધ) ત્રિષષ્ટિ ૧૦, ૨, ૩ (ખ) આચારાંગ ટ્વિ. છુ. ભાવનાધિકાર પૂ. ૩૮૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ પારંગત બનશે. ઇષભદત્ત દ્વારા કરાયેલ સ્વપ્નફલ સાંભળી દેવાનંદા અત્યંત આનંદ પામી. મહાવીરના ગર્ભવતરણની ઘટના જ્યારે કેન્દ્રને એ સમયે જ્ઞાત થઈ ત્યારે એને વિચાર આવે – તીર્થકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવ આદિ શુદ્ર, અધમ, તુચ્છ, અપકૌટુબિંક નિધન, કૃપણ, ભિક્ષુક યા બ્રાહ્મણકુલમાં અવતરિત થતા નથી, તેઓ તે રાજન્યકુલમાં જ્ઞાત, ક્ષત્રિય, ઈક્વાકુ, હરિ વગેરે વંશમાં જ અવતરિત થાય છે. કેન્દ્ર તે સમયે હરિશૈગમેષી દેવને બાલાવ્યા અને ગર્ભપરિવર્તનને આદેશ આપે છે - મરીચિના ભવમાં જાતિ તથા કુલની શ્રેષ્ઠતાના દરૂપ જે સાપ ડચ્ચે હિતે, એનું વિષ હજી ઊતર્યું ન હતું, એના ફલસ્વરૂપે એમને દેવાનંદના ગર્ભમાં આવવું પડ્યું અને પાસી રાત્રિ સુધી આ ગર્ભમાં રહ્યા. ત્યાસીમી રાત્રિએ હરિëગમેષ દેવે દેવાનંદાની કુક્ષિમાંથી સંહરણ કરીને એમને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પ્રસ્થાપિત કર્યા. આ સમયે પણ મહાવીર ત્રણ જ્ઞાનના ધારક હતા. સંહરણ પૂર્વે એમને એ જ્ઞાન હતું કે આ પ્રમાણે થઈ રહ્યું છે. સંહરણ પછી પણ એમને હતું કે આવું થઈ ગયું છે અને સંહરણ થઈ રહ્યું છે. એ પણ જ્ઞાન હતું કે ચૈત્ર સુદી તેરસના દિવસે એમનો જન્મ થયે. એમના તેજસ્વી વ્યક્તિત્વ અને મંગલકારી કૃતિત્વનો પરિચય આગળના અધ્યાયમાં પ્રસ્તુત કર્યો છે. પૂર્વભવઃ એક તુલના ઉત્તરપુરાણ વગેરે દિગબર ગ્રંથે પ્રમાણે મહાવીરને જીવ દેવલકથી મૃત થઈને ત્રિશલાની કુક્ષિમાં જ આવે છે. ગર્ભ – સિંહરણની ઘટના એમાં પ્રાપ્ત થતી નથી. ૬૬ ક૯૫સૂત્ર, સૂત્ર ૪ થી ૯ ૬૭ કલ્પસૂત્ર ૧૩-૧૭ ૬૮ ક૯૫સૂત્ર ૨૫ ૬૯ (ક) ક૯પસૂત્ર ૨૭ (ખ) સમવાયાંગ ૮૩, પત્ર. ૮૩–૨ (ગ) સ્થાનાંગ ૨,૫ ૭૦ ઉત્તરપુરાણ ૭૪, ૨૫૩-૨૬૨ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સંક્ષેપમાં તાંબર ગ્રંથ પ્રમાણે મહાવીરના પૂર્વભવે આ પ્રમાણે છે. ૧. ગ્રામચિન્તક- આવ. નિ. ગા. ૧૫૪૧, વિ. ૧૪૭, હરિ. ૧૪૫. ૨. સૌધર્મ દેવલોક (વિશે. ગા. ૧૫૪૯) ૩. મરીચિ (આવ. વિ. ૧૪૨, વિ. ૧૫૫૦, આવ. હરિ. ૧૪૯) ૪. બ્રહ્મદેવ ૫. કૌશિક (પરિવ્રાજક) (આ. નિ. ૩૨૬, વિ. ૧૭૨, - હરિ. ૪૪૩). ૬. પુષ્પમિત્ર (પરિવ્રાજક) (ચઉમ્પન્ન.માં આ ભવને ઉલ્લેખ પૃ. ૯૭–૯૮) નથી, એમાં મરીચિ સહિત ૬ પરિવજિકભવ ગણવામાં આવ્યા છે. ૭. સૌધર્મ દેવલોક ૮. અગ્નિત બ્રાહ્મણ (પરિવ્રાજક) ૯. ઈશાનક૫ દેવ ૧૦. અગ્નિભૂત મંદિર સન્નિવેશમાં (પરિવ્રાજક) ૧૧. સનકુમારદેવ ૧૨. ભારદ્વાજ (પરિવ્રાજક) ૧૩. મહેન્દ્રકલપમાં (પછીથી સંસાર–ભ્રમણ) ૧૪. સ્થાવર (પરિવ્રાજક) ૧૫. બ્રહ્મદેવલોક ૧૬. વિશ્વભૂતિ (મરીચિના ભવ પછી આ ભવમાં અહંત દીક્ષા મહાવીરચરિયું પ્ર. ૩) ૧૭. મહાશુકદેવ ૧૮. ત્રિપૃષ્ઠ આદિવાસુદેવ) ૧૯. નરક Page #302 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૬૫ ૨૦. સિંહ ૨૧. નરક (તિર્યંચ અને મનુષ્યભવ) ૨૨. પ્રિય મિત્ર ચક્રવર્તી (મૂકાનગરીમાં, પદિલ્લ પાસે શ્રમણ દીક્ષા) ૨૩. મહાશુકદેવ ૨૪. નંદન-છત્રાનગરી(શ્રવણ દીક્ષા-તીર્થકર નામ કર્મનું અનુબંધન) ૨૫. પુપત્તર વિમાનમાં દેવ ૨૬. બ્રાહ્મણ કુળમાં (દેવનંદાના ગર્ભમાં) ચઉપન મહાપુરિસ ચરિયઅનુસાર (પૃ. ૯૭–૧૦૩) ૧. મરીચિ પરિવ્રાજક ૨. બ્રહદેવલેકમાં દેવ ૩. કેસિય પરિવ્રાજક ૪. સૌધર્મ દેવ પ. અગિજજોએ પરિવ્રાજક ૬. ઈશાનદેવ ૭. અગ્નિભૂઈ પરિવ્રાજક ૮. સનકુમાર દેવ ૯. ભારદ્વાજ પરિવ્રાજક ૧૦. માહેન્દ્ર દેવ ૧૧. થાવર પરિવ્રાજક ૧૨. બ્રહ્મદેવલોક ૧૩. વિશ્વભૂતિ ૧૪. મહાશુકદેવ ૧૫. ત્રિપૃષ્ટ ૧૬. અપ્રતિષ્ઠાન નરક સાતમી આટલા ભવ બતાવ્યા પછી આચાર્ય શીલાંક લખે છે. સો વાર Page #303 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વાળમાળતિથથરવરિયાણિ હિસ્સામાં રિ પૃ. (૧૦૩) પરંતુ ભગવાન મહાવીરના ચરિત્રનું વર્ણન કરતી વખતે એટલું જ કહ્યું છે કે મરીચિને જીવ અનેક ભવ કરી પુલપિત્તર વિમાનથી દેવાનંદાના ગર્ભમાં આ.૭૧ ત્રિપૃષ્ટ પછીના ભવોને ઉલેખ આચાર્ય શીલાકે કર્યો નથી.૭૨ એમ તે આપણે ન કહી શકીએ કે આચાર્ય શીલાંકને તે અંગે જાણકારી ન હતી. કેમકે એમની પૂર્વે આવશ્યક નિર્યુક્તિ, આવશ્યક ચૂર્ણિ, વગેરે ગ્રંથે વિદ્યમાન હતા, જેમાં મહાવીરના પૂર્વભ અગે ઉલ્લેખ થયેલું છે. એમણે સત્તરથી છવીસ ને અને પ્રારંભના બે ભને ઉલ્લેખ કેમ કર્યો નથી એક ચિંતનીય પ્રશ્ન છે. દિગંબરાચાર્ય ગુણભદ્રના ઉત્તર પુરાણ અનુસાર મહાવીરના પૂર્વભવ આ પ્રમાણે છે : ૧. પુરુરવા (૭૪, ૨૪–૨૧) ૨. સૌધર્મ દેવ (૭૪, ૨૨). ૩. મરીચિ (૭૪, ૨૨-૬૬) ૪. બ્રહ્મદેવલોકમાં દેવ (૭૪, ૬૭) ૫. જટિલ પરિવ્રાજક8 (૭૪, ૬૯) ૬. સૌધર્મ દેવ8 (૭૪,૬૯) ૭. પુષ્પમિત્ર પરિવ્રાજક (૭૪, ૭૦-૭૨) ૮. સૌધર્મ દેવ (૭૪, ૭૩) ૯. અગ્નિસહ પરિવ્રાજક૫ (૭૪,૭૪–૭૫) ૧૦. સનકુમારહેવ૬ (૭૪,૭૫) ૧૧. અગ્નિમિત્ર પરિવ્રાજક (૭૪,૭૬-૭૭) ૧૨. માહેદ્રદેવ4 (૭૪,૭૮) ૭૧ ચઉ૫– પૃ. ૨૭૦ ( ૭૬ આવ. નિયું.માં ઈશાનકલ્પ ૭ર જુઓ, ચઉપન્ન પૃ. ૨૭૦ ૭૭ , , અગ્નિભૂતિ ૭૩ આવ. નિ માં ક્રૌશિક ૭૮ , , સનકુમાર ૭૪ આવ. નિ. માં તિયય વગેરે અનેક ભવ છે. ૭૫ આવ. નિયું.માં અગ્નિોત Page #304 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૧૩. ભારદ્વાજ પરિવ્રાજક (૭૪,૭૮-૭૯) ૧૪. મહેન્દ્રદેવ (૭૪,૮૦) ૧૫. ત્રણ સ્થાવરાદિ અનેક ભવ (૭૪,૮૧) ૧૬. સ્થાવર પરિવ્રાજક (૭૪,૮૨-૮૫) ૧૭. મહેન્દ્ર૯ (૭૪,૮૫) ૧૮. વિશ્વનંદી° (શ્રમણદીક્ષા) ૭૪,૮૬–૧૧૭ ૧૯. મહાશુકદેવ (૭૪,૧૧૮) ૨૦. ત્રિપૃષ્ટ વાસુદેવ (૭૪,૧૨૨–૧૬૬) ૨૧. સાતમું નરક (૭૪,૧૬૭) ૨૨. સિંહ ૭૪,૧૬૮ ૨૩. પ્રથમ નરક ૭૪,૧૭૦ ૨૪. સિંહ (તીર્થકર બનવા અંગે ચારણમુનિની ઘોષણા અને શ્રાવક વ્રત ગ્રહણ કરવું) ૨૫. સૌધર્મદેવ સિંહ કેતુ ૭૪,૨૧૯ ૨૬. કનકેજજવલ વિદ્યાધર-૩ (જૈનદીક્ષા) ૭૪,૨૨૨-૨૨૯ - ૨૭. સાતમા સ્વર્ગમાં દેવ-૪ (૭૪, ૨૨૯) ૨૮. હરિષણ (જૈનદીક્ષા)૫ ૭૪, ૨૩૦-૨૩૩ ૨૯. મહાશુકદેવ ૭૫, ૨૩૪ - ૩૦. પ્રિયમિત્ર ચકવર્તી (જૈન દીક્ષા) ૭૪, ૨૩૫-૨૪૦ ૩૧. સહસ્ત્રાર ક૫માં સૂર્યપ્રભ૭૭૪, ૨૪૧ 9 આવ. નિયુકિતમાં આ ભવ નથી. બહ્મદેવલોક ફરી સંસાર. ૮૧ , , વિશ્વભૂતિ તિર્યંચ મનુષ્ય વગેરે ભવ આ ભવ નથી. આ ભવ નથી. આ ભવ નથી. આ ભવ નથી ૮૨ ' મહાશુક્ર Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ભગવાન મહાવીર : એક અનુશીલન ૩૨. નંદ (જૈનદીક્ષા) ૭૪, ૨૪૨-૨૪૩. ૩૩. અશ્રુતના પુત્તર વિમાન ૭૪, ૨૪૬. ૩૪. સિદ્ધાર્થ પત્ની પ્રિયકારિણીના પુત્ર વર્ધમાન ૭૪, ૨૫૧. આવશ્યક નિર્યુક્તિની સાથે ઉત્તરપુરાણના પૂર્વભવોની તુલના કરવાથી એ જણાઈ આવે છે કે આ ભવમાં કઈ મહત્વપૂર્ણ ફેરફાર નથી, ફક્ત સંખ્યામાં ફેર છે. જે મહત્ત્વના ભવ છે, તે બને પરંપરામાં પ્રાયઃ સમાન જ છે. નિર્યુક્તિકારે મરીચિના ભાવમાં “એમાં પણ ધર્મ છે એ પ્રરૂપણ કરી જેનાથી એને અનંત સંસાર વધી ગયો પરંતુ ઉત્તરપુરાણમાં આ પ્રમાણેને કઈ પ્રસંગ બતાવવામાં આવ્યું નથી. ઉપર્યુક્ત પંક્તિઓમાં ભગવાન મહાવીરના પૂર્વ અંગે તુલનાત્મક દ્રષ્ટિથી કંઈક લખવામાં આવ્યું છે, જે જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની સ્પષ્ટ ઝાંખી કરાવે છે. ભૌતિક અિધૂર્યની ઉન્નતિ વસ્તુતઃ ઉન્નતિ નથી. આધ્યાત્મિક ઉન્નતિના અભાવમાં ભૌતિક ઉન્નતિ કેઈ પણ પ્રકારની અવનતિનું કારણ બને છે. થેડીક અસાવધાની કેટલા મોટા પતનને નોંતરે છે, ફરી ઉત્થાન માટે કેટલે કઠેર શ્રમ અને તપ કરવું પડે છે વગેરે વાતે મહાવીરના પૂર્વભવના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. આ સાથે એ સત્ય પણ સ્પષ્ટ થયું છે કે ભગવાન મહાવીરે તીર્થકર બનીને જે અનંત આધ્યાત્મિક-ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું, એ એક જન્મની સાધનાને પથે નહીં, પણ અનેક જન્મોની કઠોર તપ–ધ્યાન વગેરેની સાધનાનું જ પરિણામ છે. આ સાધના આત્માનું ઉત્થાન થયું. જૈન-દર્શન સંમત આત્મ–ઉત્તારવાદની એક વિરલ ઝાંખી પણ આ પૂર્વભવના પરિશીલનથી આપણી સમક્ષ સ્પષ્ટ થઈ જાય છે. * * * * * Page #306 -------------------------------------------------------------------------- ________________ જીવનનું પ્રથમ પાન (ગૃહસ્થ જીવન) 0 • જન્મ પૂર્વેની પરિસ્થિતિ જન્મસ્થાનઃ એક પરિચય ત્રિશલાના ગર્ભમાં સ્વપ્નદર્શન જન્મ અને ઉત્સવ માતા-પિતાની ખ્યાતિ નામકરણ: એક વિશ્લેષણ વર્ધમાન મહાવીરઃ સન્મતિ: કાશ્યપ જ્ઞાતપુત્ર ઃ વિદેહઃ વૈશાલિક: જન્મકુંડલીઃ એક ચિંતન વિરાટ વ્યક્તિત્વનાં બીજ બાહ્ય વ્યક્તિત્વ: બાલ ક્રીડા તિન્દુષક ક્રીડા અતુલ બલઃ વિદ્યાશાળામાં વિવાહ પ્રકરણ માતા-પિતાને સ્વર્ગવાસ સર્વસ્વ ત્યાગ અભિનિષ્ક્રમણ અભિગ્રહ Page #307 -------------------------------------------------------------------------- ________________ જન્મપૂર્વની પરિસ્થિતિ આજથી છવીસે વર્ષ પૂર્વે ભારતની સ્થિતિ ખૂબ વિષમ હતી. આ યુગ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં એક અધિકારપૂર્ણ યુગના રૂપમાં ચિત્રિત કરવામાં આવ્યું છે. ચારે બાજુ હિંસા, અસત્ય, અન્યાય, વિષમતા, શેષણ અને ઉત્પીડનની બેલબાલા હતી. અધર્મ ધર્મને સોનેરી પરિવેશ ધારણ કરી માણસને ભૂલાવામાં નાખતે હતો. જીવનના આધ્યાત્મિક ઉચ્ચ આદર્શો ભુલાઈ ગયા હતા. એને સ્થાને માનવ ભૌતિક એષણાઓ તેમ જ સામાજિક વિષમતાઓની ચક્કીમાં પિસાતે હતે. જન-જીવનમાં દૈવી ભાવનાને સ્થાને આસુરી ભાવનાએ દ્રૌપદીના વસ્ત્રની માફક વૃદ્ધિ પામી રહી હતી. માનવતાના નામ પર દાનવતાનું નગ્ન નૃત્ય થઈ રહ્યું હતું. બૌદ્ધિક દૃષ્ટિએ પણ એ યુગ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. દાર્શનિક ચિંતનનું સ્થાન અંધશ્રદ્ધાએ લઈ લીધું હતું. ધર્મ સંપ્રદાયની સ્થિતિ ખૂબ બ્રાન્ત હતી. કપાયેલા પતંગની માફક ધર્મ જિજ્ઞાસુ માનવ મન ભટકતું હતું. ચાર્વાકના અનુયાયી ભૌતિકતાની પરાકાષ્ઠાને જ જીવનનું અંતિમ ધ્યેય માનતા હતા. કેઈ અ-ક્રિયાવાદમાં માનતા હતા. કેઈન એ ઘેષ હતું કે અકર્મણ્યતા ૧ ચાવક દર્શનનું મંતવ્ય હતું – (७) यावज्जीवेत् सुख जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागन' कुतः । (ખ) પિવ, હાટુ ર વરો . – સર્વદર્શનસંગ્રહ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ હતા. કઈ નિત્યવાદને સવારમાં ધર્મ માન જન્મ પૂર્વની પરિસ્થિતિ જ ધર્મ છે. તે કઈક ક્ષણિકવાદમાં ધર્મ માને નિત્યવાદનું ખંડને કરતા. ૩ કેઈ નિત્યવાદનું સમર્થન કરીને ક્ષણિકવાદને ઉપહાસ કરતા હતા. કોઈ નિયતિવાદનું સમર્થન કરતા,' તે કેઈ ઉચ્છેદવાદનું. તે કેઈ અન્યવાદને મહત્વ આપતા હતા. તે કઈ વિક્ષેપવાદને.’ બધા પિતાપિતાના વૈચારિક ચોકઠામાં બંધાયેલા હતા. સ્વર્ગ અને નરક વેચાઈ રહ્યાં હતાં. અવ્યવસ્થા, પિતાપિતાની ઉદ્ધતાઈ અને વૈરાચારે ધર્મની પવિત્રતા, દર્શનની દિવ્યતાને ખંડિત કરી નાંખી હતી. આ પ્રકારે ધર્મ અને દર્શનના નામ પર અરાજક્તા ફેલાયેલી હતી. એક પ્રકારને બૌદ્ધિક કોલાહલ તથા ધાર્મિક વિશંખલતા છવાઈ ગયાં હતાં. આ યુગમાં જાતિવાદનું પ્રાધાન્ય હતું. સમાજ, ધર્મ અને રાજનીતિના મંચ પર બ્રાહ્મણવાદને સિતારો બુલંદ હતે. સમાજ અને ધર્મના નેતૃત્વને દેર એમના હાથમાં જ હતું. એમના વધતા જતા વર્ચસ્વ નીચે શ્રમણ સંસ્કૃતિ દબાઈ રહી હતી. યજ્ઞ, ત્યાગ અને બાહ્ય ક્રિયાકાંડેને જ ધર્મ માનવામાં આવતો હતો. યજ્ઞમાં વૃત અને મધુ હોમવામાં આવતું. પરંતુ સાથે સાથે પશુ અને માનવેને પણ હેમવામાં આવતાં. તેને તેઓ ધર્મ માનતા હતા અને અધિકૃત રીતે જણાવતા હતા કે ભગવાને યજ્ઞને માટે તે પશુઓની રચનાઓ ૨ આ વિચારસરણી પૂર્ણ કાશ્યપની હતી - જુઓ ભગવાન બુદ્ધ – ધર્માનંદ કૌસખી પૃ. ૧૮૧ ૩ આ વિચારસરણી તથાગત બુદ્ધની હતી – “ ફળ તત્ સત્ તથા સર્વ નિત્ય” | ૪ સાંખ્યદર્શન આત્માને કૂટસ્થ નિત્ય માને છે. ૫ ગોશાલક નિયતિવાદના પ્રચારક હતા. ૬ અજિત કેશકમ્બલ – દીઘનિકાય સામજલિ સુર ૭ પ્રફુદ્ધ કાત્યાયન- » ૮ સંજયલહિ પુત્ર છે ” Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ભગવાન મહાવીર : એક અનુશીલન કરી છે. વેદ-વિહિત યજ્ઞમાં કરવામાં આવતી હિંસા, હિંસા નહી બકે અહિંસા છે.” સ્વર્ગનાં રંગીન પ્રભન આપીને પશુ–વધનું દુશ્ચક જોરથી ચલાવવામાં આવી રહ્યું હતું. સંસ્કૃતિ ધર્મના સંરક્ષણને ભાર તથાકથિત બ્રાહ્મણના ખભા પર હતે. બ્રાહ્મણ વિદ્વાન હોય કે મૂર્ખ, સદાચારી હોય કે વ્યભિચારી, અગ્નિની જેમ હંમેશાં પૂજનીય અને પવિત્ર માનવામાં આવતું. ૧૧ પિંડા અને પુરોહિત આ યુગના વિચારોના નિયન્તા-નિયામક હતા. જનતા એમના હાથમાં રહેલી કઠપૂતળી હતી. તેઓ પિતાની ઉદ્દામ લાલસા પૂર્ણ કરવા માટે જનતાને ભરમાવતા હતા. બ્રાહ્મણ નિસંકેચપણે શુદ્રનું ધન લઈ લેતા, કેમકે શુદ્રનું પોતાનું કંઈ પણું હોતું નથી. એનું બધું ધન એના સ્વામી બ્રાહ્મણનું જ હોય છે. વર્ણવ્યવસ્થા અને જાતિવાદના નિબિડ બંધનમાં માનવ સમાજ એટલે જકડાયેલું હતું કે નિમ્ન જાતિની વ્યક્તિઓને સુખ-સગવડ ૯ જ્ઞાથ ઘરાવઃ સુથાર સ્વયમેવ સ્વયં મુવી | यज्ञस्य भूत्यै सर्वस्य तस्मात् यज्ञे वधोऽवधः ॥ - મનુસ્મૃતિ ૫,૨૨,૩૯ १० या वेदविहिता हिंसा नियतास्मिश्चराचरे । અહિંસામેવ તો વિદ્યાત વાદ્ ઘમ હિ નિર્વમૌ -મનુસ્મૃતિ ૫૨૨,૪૪ ११ अविद्वांश्चैव विद्वांश्च, ब्राह्मणो दैवत महत् । प्रणीतश्चाप्रणीतश्च, यथाग्निर्दैवत महत् ॥ श्मशानेष्वपि तेजस्वी, पावको नैव दुष्यति । हूयमानश्च यज्ञेषु भूय एवाभिवर्द्धते ॥ एवं यद्यप्यनिष्टेषु वर्तन्ते सर्व कर्मसु । सर्व था ब्राह्मणाः पूज्याः , परम दैवतं हि तत् ॥ મનુસ્મૃતિ ૮, ૩૧૭-૩૧૯ ૧૨ વિશ્વ ગ્રાહાબ: ફૂદ્િ દ્રવ્યોપાલાનમાતા न हि तस्यास्ति किंचित्स्वं भतृहाय धनो हि सः॥ -મનુસ્મૃતિ ૮, ૪૧ Page #310 -------------------------------------------------------------------------- ________________ જન્મ પૂર્વની પરિસ્થિતિ અને આધ્યાત્મિક સાધના માટે કાઈપણ પ્રકારની સ્વતંત્રતા ન હતી. ભારતના એક છેડેથી ખીજા છેડા સુધી જાત-ભાતના ઝઘડાને કારણે વિષમતાની નક્કર દીવાલેા ખડી થઈ ગઈ હતી. બ્રાહ્મણુ પોતે પોતાને બ્રહ્મમુખ તથા બધાં પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ અને સર્વે જ્યેષ્ઠ માનતા હતા અને શૂદ્રોને નીચ, અધમ અને ઘાતકી સમજીને એમની છાયાથી પણ તે દૂર રહેતા હતા. કપોલકલ્પિત અહંભાવના લા પાયા પર જાતિવાદના મહેલ ઊભેા કરી માનવતાની ક્રૂર મશ્કરી કરવામાં આવી રહી હતી. ૧૩ આચાર અને વિચારની શ્રેષ્ઠતાઓને ભુલાવી દઈ જાતિની મહત્તા પ્રદર્શિત કરવામાં આવતી હતી. ૧૪ બ્રાહ્મણ કે જે જ્ઞાનના અધિષ્ઠાતા હતા તે જ્ઞાન અને સેવાના પ્રશંસનીય પથને છેડી સ્વાર્થવાદની અંધારી ગલીમાં આમ-તેમ ભટકી રહ્યો હતા. અને સાથેસાથે ખીજાએને પણ ભટકાવતા હતા. શિક્ષા-દીક્ષા અને વેદ વગેરેના અધ્યયન-અધ્યાપન અને શ્રવણનો એક માત્ર બ્રાહ્મણને જ અધિકાર હતા. શૂલાક વેદની ઋચાએ ન સાંભળી શકતા, ન વાંચી શકતા હતા અને ન તેા મુખથી ઉચ્ચારી કરી શકતા. શૂદ્રોની માક સ્ત્રી પણ વેદને વાંચવા માટે અધિકારિણી ન હતી. ૧૫ જો શુદ્ધ ભૂલથી પણ વેદ સાંભળી લેતા એના કાનમાં ગરમાગરમ સીસું રેડવામાં આવતું. વેદની ઋચા ખેલવાને કારણે એની જીભ કાપી લેવામાં આવતી અને વેદની ઋચાઓ કંઠસ્થ કરે તે એને ખૂબ માર મારવામાં આવતો. એટલું જ નહીં એને માટે પ્રાર્થના પણ કરવામાં આવતી કે १३ यश्चास्योपदिशेद्धर्भ, यश्चास्य व्रतमादिशेत् । सोऽसंवृतं तमो घोरं सह तेन प्रपद्यते ॥ १४ दुःशीलोऽपि द्विजः पूज्यो न शूद्रों विजितेन्द्रियः । कः परित्यज्य दुष्टाङ्गां दुहेच्छीलवती खरीम् ॥ ૧૫ ન સ્ત્રીચકી વેલ્મથીચેતામ્ । ૧૫ ૨૭૩ વશિષ્ઠસ્મૃતિ ૧૮,૧૩ --પરાફ઼રસ્મૃતિ ૮,૩૨ Page #311 -------------------------------------------------------------------------- ________________ 'રાજ ભગવાન મહાવીર : એક અનુશીલન એને બુદ્ધિ આપવામાં ન આવે, યજ્ઞનો પ્રસાદ આપવામાં ન આવે અને રતાદિનો ઉપદેશ પણ કરવામાં ન આવે.' - બૌદ્ધોના ચિત્ત–સંભૂત જાતકમાં એક પ્રસંગ છે–એક વખતે બ્રાહ્મણ અને વૈશ્ય કુલની બે મહિલાઓ નગરના મહાદ્વારમાંથી પસાર થઈ રહી હતી. એમને રસ્તામાં બે ચાંડાલ મળી ગયા. ચાંડાલેને જોઈને એમણે અપશુકન થયા માન્યા. તેઓ પાછી ફરીને ઘેર આવીને એમણે શુદ્ધ થવા માટે પિતાની આંખે ધોઈ. ઘરના લોકોને કહી એ ચાંડાલને ખૂબ માર ખવડાવ્યું અને એમની ખૂબ ખરાબ દશા કરાવી. એના સિવાય માતંગ જાતક અને સદ્ધર્મ જાતકમાંથી પણ અછૂતે પ્રત્યે કરવામાં આવતા નિકૃષ્ટ વ્યવહારને ખ્યાલ આવે છે. ૧૭ - શુદ્ધતા અને અસ્પૃશ્યતાના નામે હજારેલા વ્યક્તિઓને માનવતાના હકથી વંચિત કરવામાં આવી હતી. તેઓ પશુથી પણ ભૂંડી હાલતમાં હતા. માનવને માનવના રૂપમાં સન્માનિત કરે એ વસ્તુ એ કાલમાં નફરતની દષ્ટિથી જોવામાં આવતી. માતૃ-જાતિની દશા પણ દયાજનક હતી. એ ગૃહસ્વામિનીના १६(3) वेदमुपशृण्वतस्तस्य अतुभ्यां श्रोत्रः प्रतिपूरणमुच्चारणे जिहवाच्छेदो धारणे शरीरभेदः। -ગૌતમ ધર્મસૂત્ર પૂ. ૧૬૫ . टीका - उपश्रुत्य बुद्धिपूर्वकमक्षरग्रहणमुपश्रवणम् । अस्य शूद्रस्य वेदमुपशृण्वत नपुजतुभ्यां नपुणा (शीशकेन) जतुना च द्रवीकृतेन श्रोत्रे प्रतिपूरयितव्ये । स चेद् द्विजातिभिः सह वेदाक्षराण्युदाहरेदुच्चरेत्, तस्य जिह्वा छैद्या। धारणे सति यदाऽन्यत्र गतोऽपि स्वयंमुच्चारयितुं शक्नोति ततः परश्वादिना शरीरमस्य भेद्यम् । –ગૌતમ ધર્મ સૂત્ર અ. ૩, સુ. ૪ પૃ. ૮૯-૯૦ ના આવૃત્તિ (4) न शूद्राय मति दद्यान्नोंच्छिष्ट न हविष्कृतम् । न चास्योपदिशेद्धर्म न चास्य व्रतमादिशेत् ॥ વસિષ્ઠસ્મૃતિ ૧૮,૧૨ ૧૭ જુઓ, વીણાદય કાવ્ય”ની પ્રસ્તાવના પુ. ૫૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ જન્મ પૂર્વની પરિસ્થિતિ ગૌરવપૂર્ણ સ્થાનથી દૂર કરી ગૃહદાસી બનાવી દેવામાં આવી હતી. શાક-ભાજીની માફક એને ચબુતરા પર ઊભી રાખીને વેચવામાં આવતી. ૧૮ એને હેય અને પાપાચારની મૂર્તિ માનવામાં આવતી. ન સ્ત્રી સ્વાતંત્રીમતિને તુમુલ ઘોષ ચારે બાજુ ગુંજી રહ્યો હતો. સામાજિક અને ધાર્મિક સર્વ પ્રકારના અધિકારોથી એને સર્વથા વંચિત કરી દેવામાં આવી હતી. એ સિદ્ધાંતને પ્રચાર કરવામાં આવ્યું હતું કે,–“નારી કઈ પણ સ્થિતિમાં સ્વતંત્ર રહેવા માટે યોગ્ય નથી. કેમકે પુરુષ પ્રધાન છે, અને એના પર પુરુષને અધિકાર છે. ૨૦ બાળપણમાં પિતા, લગ્નજીવન દરમિયાન પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રોના સંરક્ષણમાં રહીને પિતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. ૨૧ સ્ત્રીઓ, વૈશ્ય અને શુદ્રો એ બધાં પાપ નિ છે, પાપ-જન્મા છે. ૨૨ એમના જાત-કર્મ વગેરે સંસ્કાર પણ કઈ મંત્ર વગર કરવામાં આવે છે. એ ભયથી કે રખે મંત્ર પણ અપવિત્ર થઈ ન જાય. રાજનૈતિક દૃષ્ટિથી પણ એ સમય ઊથલપાથલને સમય હતે. એમાં સ્થિરતા અને એકરૂપતાને અભાવ હતે. અનેક સ્થાને પર પ્રજાતંત્રાત્મક ગણરાજ્ય હતાં. જેમાં વ્યવસ્થિત રીતે પ્રતિનિધિઓની ચૂંટણી થતી. જે પ્રતિનિધિ રાજ્ય-મંડલ યા સાંથાગારના સભ્ય થતા હતા, તે જનતા જનાર્દનના હિતોનું પણ ધ્યાન રાખતા. એ વખતનાં બધાં ગણરાજમાં લિચ્છવી ગણરાજય મુખ્ય–ખરાનું ગણાતું. એની રાજધાની વૈશાલી હતી. મહારાજા ચેટક આ રાજ્યના પ્રધાન હતા. ૧૮ આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૨૨૫ ૧૯ વશિષ્ઠ સ્મૃતિ २० अस्वतन्त्रा स्त्री पुरुषप्रधाना । -વશિષ્ઠસ્મૃતિ ૫,૧ २१ पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने । પુત્રસ્ત થાઈવરે મરે ન સ્ત્રી સ્વાતંત્ર્યતિ | બૌધાયન સ્મૃતિ ૨,૨,પર ૨૨ સ્ત્રિયો વૈવયાતથા રૂાદા રેડ સ્યુઃ નવા -ગીતા ૯, ૩ર Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ભગવાન મહાવીર : એક અનુશીલન કાશી અને કૌશલના પ્રદેશ આ ગણરાજ્યમાં સમાયેલેા હતા. એની વ્યવસ્થા કરનારી સભા શિયન રા સંઘ 'ના નામથી પ્રખ્યાત હતી. < આ સમયે લિચ્છવી ગણાયની સાથે શાકય ગણરાજ્ય પણ હતુ. જેની રાજધાની ‘કપિલવસ્તુ' હતી. જેના પ્રધાન રાજા શુદ્ધોદન હતા, જે તથાગત બુદ્ધના પિતા હતા. આ ગણરાજ્ગ્યા સિવાય મલ્લ ગણરાજ્ય હતું, જેની રાજધાની કુશીનારા અને પાવા હતી. કોલ્ય ગણરાજ્ય, આમ્લકપ્પાના મુલિગણુ, પિપલિવનના મારીયગણુ વગેરે અનેક નાનાં-મોટાં ગણરાજ્ય હતાં. આ ગણરાજ્યે સિવાય મધ, ઉત્તરકાશલ, વત્સ, અવન્તિ, કલિંગ, અંગ, અંગ વગેરે કેટલાંય સ્વતંત્ર રાજત ંત્ર પણ હતાં. ઉક્ત ગણરાજ્ગ્યામાં પરસ્પર સ્નેહ-સંમ ધ હતા તે પણ શુદ્રોની દશા અત્યંત દયાજનક હતી, નારીવગની સ્થિતિ ગંભીર હતી. બધી બાજુ પાખંડ, સ્વાર્થ –લેાલુપતા તેમ જ પુરાહિતવાદની આંધી ઊમટી રહી હતી. ભારતની ક્ષિતિજ પર એક ગાઢ અધકાર છવાઈ ગયા હતા. ભારતના એક મહાન તેજસ્વી ભગવાન પાર્શ્વનાથની પરપરાના અંતિમ પ્રતિનિધિ કેશીકુમાર શ્રમણ આ સઘન અંધકારમાં ભટકતા અને ઠોકર ખાતા એવા જન-માનસને જોઈ ને દ્રવિત થઈ ગયા હતા એમનું હૃદય કરુણાથી છલકાઈ ગયું. તેએ વિચારવા લાગ્યા આજે ચારે બાજુ અંધકાર ને અંધકાર છવાઈ ગયેલા છે. ભાળી—ભલી જનતા અંધકારમાં અટવાઈ રહી છે. આ કાળ-રાત્રિને કચારે અંત આવશે અને કયા સૂર્ય આ ક્ષિતિજ પર પ્રકાશ--કિરણા ફેલાવતા સંસારને પ્રકાશયુક્ત કરશે ?’૨૩ ઇન્દ્રભૂતિ ગૌતમ સમક્ષ એમણે પોતાની આ અન્તવ્યથા વ્યક્ત પણ કરી હતી. ? શ્રમણુ કેશીકુમારના આ વેદના-વિહ્વળ શબ્દોમાં એ યુગની પીડાનું સ્પષ્ટ પ્રતિમિમ ઝળકી રહ્યુ છે. આ સમય ભગવાન પાર્શ્વ - ૨૩ બંધયારે તમે વોરે, ચિતિ પાળિળો વૃદુ । को करिस्सइ उज्जोय सव्वलोंगम्मि पाणिणं ॥ -ઉત્તરાધ્યયન ૨૩,૭૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ જન્મ પૂર્વની પરિસ્થિતિ २७७ નાથની પરંપરાના સંત વિદ્યમાન હતા, પરંતુ આચાર અને વિચાર તથા સંગઠનની શિથિલતાને કારણે તેઓ જનતાને જોઈ એ તેવું માર્ગદર્શન આપી શક્તા ન હતા. એ વસ્તુ ખરી કે એમાં કેટલાક સંતે ખરેખર પ્રતિભાસંપન્ન હતા તેઓ હિંસાનો વિરોધ કરીને અહિંસાનો પ્રચાર કરતા હતા. પણ એમનો અવાજ પણ જે ઉમંગથી સાંભળ જોઈએ, તે ઉમંગથી સાંભળતા ન હતા. ભારતની જ નહીં, પણ આખા જગતની સ્થિતિ ડામાડોળ હતી. બધા સ્થાને મહાપુરુષની અપલક પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી, જે ભૂલેલા–ભટકતા જીવનમાર્થીઓને સાચું માર્ગદર્શન આપે,ન્યાય,નીતિ સમાનતા, સુખ, શાંતિને મહાપાઠ ભણાવે. આ સમયે વિશ્વના અનેક પ્રદેશમાં મહાન ધર્મપુરુષ અવતરિત થયા હતા. ભારતમાં ભગવાન મહાવીર અને તથાગત બુદ્ધ આવ્યા, જેમણે અહિંસાને ઉપદેશ આપી જનસમુદાયના મનમાં નવી આશા, ન ઉત્સાહ, અભિનવ ચેતના અને નવસ્કૂર્તિને સંચાર કર્યો. આ વખતે ચીનમાં લાઓત્સ અને કેન્સયુશિયસે, ગ્રીકમાં પાઈશ્રેગોરસે, પ્લેટ અને સેક્રેટિસે, ઈરાનમાં જરથુષ્ટ્ર, ફિલિપાઈનમાં જિરેમિયાં અને ઈજા કેલ વગેરે વિચારકેએ પોતપોતાનાં ક્ષેત્રમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિ કાન્તિ કરી. ભગવાન મહાવીરે પિતાને દિવ્ય અને ભવ્ય સંદેશ દ્વારા અવરુદ્ધ માનસિક જડતાને જોરથી ખંખેરીને એને વિશુદ્ધ માનવતાના પાઠ શીખવ્યા. ધાર્મિક વિચારમાં જે અજ્ઞાનનો મેલ લાગી ગયે હિતે એને સાફ કર્યો. નિર્ભયતાપૂર્વક પુરોહિતોનાં કાળાં કૃત્ય સમાજ સામે પ્રસ્તુત કરતાં કહ્યું–મનુષ્યની એક જ જાતિ છે. જેવી રીતે બ્રાહ્મણને ધર્મ આચરવાનો અધિકાર છે, એ જ અધિકાર શૂદ્રોને પણ છે. જેવી રીતે પુરુષ આધ્યાત્મિક વિકાસ કરી શકે છે, તેવી રીતે સ્ત્રી પણ કરી શકે છે. આ પ્રમાણે સત્ય, શિવ અને સુંદરમનો મધુર ઘોષ માણસના કાન પર ગુંજવા લાગ્યા. આ કાન્તિના સૂર્ય સામાજિક જીવનમાંથી અજ્ઞાન-અંધકારને દૂર કર્યો. સર્વત્ર સમાનતાને નવ પ્રકાશ ફેલાવા લાગ્યા. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭૮ ભગવાન મહાવીર : એક અનુશીલન જન્મસ્થાન : એક પરિચય ભગવાન મહાવીરના જન્મસ્થાન અને ઈતિહાસગ્ન વિદ્વાનોમાં અનેક મતભેદ છે. કેટલાય વિદ્વાન આગમ અને આગામેત્તર સાહિત્યમાં આવેલા “સાય’ શબ્દને જોઈને ભગવાન મહાવીરનું સ્થાન વૈશાલી હોવાનું માને છે, પણ ભગવાન મહાવીરનું જન્મસ્થાન વૈશાલી નથી, પરંતુ વૈશાલીની સમીપ આવેલ કુંડપુર છે. મુનિશ્રી કલ્યાણવિજયજીએ કુંડલપુરને વૈશાલીનું ઉપનગર માન્યું છે. શ્રી વિજયેન્દ્રસૂરિજીએ એને ઉપનગર નહીં પણ સ્વતંત્ર નગર માન્યું છે. જૈન સાહિત્યના પર્યવેક્ષણથી જ્ઞાત થાય છે કે, બ્રાહ્મણ કુંડગ્રામ નગર અને ક્ષત્રિય કુંડગ્રામ નગર એમ બે નગરો મળે છે. કોઈ કઈ જગ્યા પર એને સન્નિવેશ (રહેવાનું સ્થાન) પણ કહેવામાં આવ્યું છે. દક્ષિણમાં બ્રાહ્મણ કુડપુર સન્નિવેશ હતું તે ઉત્તરમાં ક્ષત્રિય કુડપુર સંનિવેશ હતું.' પાશ્ચાત્ય વિદ્વાનું માનવું છે કે કુંડગ્રામ એક જ નગર હતું, એના બે વિભાગ હતા. જે વિભાગમાં પ્રધાનતઃ બ્રાહ્મણની વસતિ હતી એને બ્રાહ્મણ ૧ (ક) આચારાંગ ૨ ૧૫,૩-૫ (ખ) કલ્પસૂત્ર ૩૦ (ગ) આવશ્યક નિયુકિત ૩૪૦ (ધ) વિશેષા. ભાષ્ય ૧૮૨૧ અને ખત્તિયકુંગવા માટે ગા. ૧૮૩૧,૧૮૪૦ જુઓ () આવ. હારિભદ્દીયા. ૧૭૭ (ચ) ત્રિષષ્ટિ ૧,૨.૧૨ શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૫ ૩ તીર્થકર મહાવીર પૃ, ૪ (ક) ભગવતી, અમિલક૦ ૯,૩૩,૧-૨૧ (દેવાનંદા અને જમાલિ પ્રકરણ) (ખ) આચારાંગ (ગ) કલપસૂત્ર ૨,૧૫,૨૦,૨૧,૨૪,૨૬,૨૮,૩૦,૬૭, ૧૦૦ ५ दाहिणमाहण-कुण्डपुर-सन्निवेसाओ उतिरखत्तिय-कुण्डपुरसन्निवेसंसि...... આચારાંગ ૨,૧૫,૫ Page #316 -------------------------------------------------------------------------- ________________ જન્મ પૂર્વની પરિસ્થિતિ k . કુંડગ્રામ અને જેમાં મુખ્યત્વે ક્ષત્રિયોની વસતિ હતી, અને ક્ષત્રિય કુંડગ્રામ કહેતા હતા. આગમાના વર્ણનો પરથી એમ લાગે છે કે અને નગરા જુદાં જુદાં હશે. બ્રાહ્મણ કુંડગ્રામ નગરની બહાર વહુસારું નામનું ચૈત્ય હતું. અને ક્ષત્રિયકુંડગ્રામ નગરની મહાર નાયસ માતૃખંડ નામનું ઉદ્યાન યા વન હતું. જેનાથી અન્ને જુદાં જુદાં નગરો હાવાનો સંકેત પ્રાપ્ત થાય છે. એ વચ્ચે સારું એવું અંતર હોવું જોઈ એ કેમકે ક્ષત્રિય કુંડથી બ્રાહ્મણકુંડ જવાનું વર્ણન છે તે પરથી આવું અનુમાન સ્પષ્ટપણે કરી શકાય. ક્ષત્રિય કુંડગ્રામ નગરમાંથી એક સાથે પાંચસેા ક્ષત્રિયે પ્રત્રજિત થયા હોવાનો ઉલ્લેખ સાંપડે છે. જે એની વિશાલ જન—સંખ્યા( વસતિ )ને સૂચવે છે. ઉક્ત પ્રસંગમાં ક્ષત્રિય કુંડગ્રામને બહાર અને અંદરથી શણગારવાની વાતનો ઉલ્લેખ છે.૧ નગરમાં શૃંગાટક, ત્રિક, ચાક વગેરે રસ્તાઓ હતા. આ પરથી સહજપણે એમ અનુમાન કરી શકાય કે ક્ષત્રિય કુંડગ્રામ એક મેટું નગર હાવું જોઈ એ અને તેવી રીતે બ્રાહ્મણ કુંડગ્રામ પણ મોટું નગર હાવું જોઈ એ. આ બન્ને નગરા જમ્મૂદ્વીપ ભારતના દક્ષિણા ભાર ૧૬ E } Uvasagadasao (Hoevnle)-Lecture 1. 3. (ખ) કલ્પસૂત્ર (ગ) ૭ ભગવતી ૯,૩૨, ૧,૨૧,૨૩ (દેવાનાંદા અને જમાલી પ્રકરણ) ८ ( 3 ) उत्तरखत्तियकु डपुर संणिवेसस्स मज्झ मज्झेणं णिगच्छइ, णिगच्छता जेणेव णावसंडे उज्जाणे केणेव उवागच्छइ । --આચારાંગ ૨,૧૫,૨૯ ...સત્તો બાયમંડવાં | Note 8. Page 3 to 6 ૯ ભગવતી સૂત્ર શ. ૯, ઉં. ૩૩-૭૩ (જમાલિપ્રકરણ) ૧૦ ભગવતી. ૯,૩૩-૪૧ ૧૧ (ક) ભગવતી. ૯, ૩૩-૨૨ ૨૭૯ -વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૮૬ (ખ) ૧૯પસૂત્ર ૧૦૦ Page #317 -------------------------------------------------------------------------- ________________ २८० ભગવાન મહાવીરઃ એક અનુશીલન તમાં આવેલાં હતાં. ૧૨ તીર્થકર મહાવીર બ્રાહ્મણ કુંડગ્રામ નગરના દક્ષિણ ભાગમાં માતાના ગર્ભમાં આવ્યા અને ક્ષત્રિય કુંડગ્રામ નગરના ઉત્તર ભાગમાં એમનો જન્મ થ.૧૩ કેટલાય વિદ્વાનોનું મંતવ્ય છે કે આવશ્યક નિર્યુક્તિ,૧૪ આવશ્યકચૂર્ણિ, ૧૫ આવશ્યક હરિભદ્દીયાવૃત્તિ, ૧૬ કલ્પસૂત્ર, ૧૭ મહાવીરચરિય,૮ પઉમચરિયું, ૧૯ વરાંગચરિત્ર, વગેરેમાં કુડપુરનો ઉલ્લેખ થયેલ છે. દિગંબર પરંપરાના ગ્રંથમાં પણ કુડપુરને જ ઉલ્લેખ છે, ક્ષત્રિયકુંડનો નથી. એટલે મહાવીરનું જન્મસ્થાન કુડપુર જ હોવું જોઈએ. આચારાંગ વગેરેમાં ક્ષત્રિયકુંડને ઉલેખ છે. અમારી ધારણા અનુસાર વસ્તુતઃ કુડપુરને જ એક ભાગ ક્ષત્રિય૧૨ (ક) આચારાંગ સૂત્ર શ્રત ૨, અ. ૧૫ (ખ) ક૯૫સુરા ૨,૧૫ ૨૦,૨૪,૨૮ ૧૩ આચારાંગ, ૨,૧૫,૩–૫ १४ अध चेत्तसुद्ध पक्खस्स तेरसी पुचरत्तकालम्मि । हत्थुत्तराहि जातो कुण्डग्गामे महावीरो॥ આવ. નિ. ૩૯૪ ૧૫ આવશ્યક ચૂર્ણિ–૨૪૩,૨૪૪,૨૫૦ ૨૫૬,૨૬૫,૨૬૬,૪૧૬ ૧૬ આવશ્યક હરિભદ્રીયાવૃત્તિ-૧૬૧,૨;૧૮૦,૧,૧૮૦,૧;૧૮૩૧;૧,૮૩,૧; ૧૮૩,૨;૧૮૪,૧ ૧૭ ક૯પસૂટા ૬૫,૯૭, ૧૧૩ ૧૮ (ક) મહાવીરચરિયું–નેમિચન્દ્ર ૩૩૧, ગાથા ૬૬, પત્ર ૨૬, ૨, ગાથા - ૭,૩૬,૧; ગાથા ૪૩ (ખ) મહાવીરચરિયં-ગુણચન્દ્ર ૧૧૫,૨૨૪,૧;૧૩૫,૧;૧૪૨,૧૬૧૪૨,૨. ૧૯ મન્થથ મદવા, કૃણાર્મ પુર ગુણનિર્દૂ | -પઉમચરિયું ૨,૨૦ ૨૦ જયસિંહનંદિ-વિરચિત પૂ. ૧૭૨, લેક. ૮૫. ૨૧ (ક) નિનેન્દ્રવીરસ્ય સમુર્મવરસ તાતઃ પુરં સાપરઃ | सुपूजितः कुण्डपुरस्य भूभृता नृपोऽयमाखण्डलतुल्यविक्रमः ।। -હરિવંશપુરાણ ૬ ૬, (ખ) ઉત્તરપુરાણ ૭૪,૨૫૨ ૨૨ આચારાંગ ૨,૧૫,૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ જન્મ પૂર્વની પરિસ્થિતિ ૨૮૧ કુડપુર હવે જોઈએ અને બીજો ભાગ બ્રાહ્મણકુડપુર છે. ક્ષત્રિયકુંડને જ કુડપુર કહેવામાં આવ્યું છે. - કુડપુરના સ્થાન અંગે વિદ્વાનો એકમત નથી. કેટલાક વિદ્વાન એને અંગ દેશમાં આવેલું માને છે, તો કેટલાક વિદ્વાન મગધ દેશમાં આવેલ માને છે. તે વળી કેટલાક એને વિદેહમાં હોવાનું જણાવે છે. પણ ઐતિહાસિક પ્રમાણે પરથી એ વસ્તુ ચક્કસ છે કે, કુડપુરને એક વિભાગ ક્ષત્રિય કુડપુર મગધ કે અંગ દેશમાં નહીં પણ વિદેહમાં આવેલું હતું. આચારાંગ અને કલ્પસૂત્ર વગેરેમાં મહાવીરને વિદેહવાસી કહેવામાં આવ્યા છે. દિગંબરાચાર્યોએ પણ કુડપુર–ક્ષત્રિયકુંડનું સ્થાન જંબુદ્વીપના ભારતવર્ષમાં વિદેહ અન્તર્ગત હેવાનું માન્યું છે. ૨૩ આ પૂર્વે અમે જણાવી ગયા છીએ કે વૈશાલીની બાજુમાં જ કંડપુર આવેલું હતું. વૈશાલી લિચ્છવીઓની રાજધાની હતી.૨૪ અને લિચ્છવીઓની રાજધાની હોવાથી તે મગધ અને અંગદેશમાં હાઈ શકે નહીં કેમકે ત્યાં લિચ્છવીએાનું રાજ્ય કદાપિ હતું નહીં. એમનું રાજ્ય ગંગાની ઉત્તરમાં, વિદેહમાં જ હતું. સંયુક્તનિકાય પ્રમાણે વજજી (લિચ્છવી અને વિદેહનું રાજ્ય) અને મગધ જનપદની વચ્ચે ગંગા નદી સીમારૂપ હતી. ૨૫ એકવાર બિંબિસારે રાજગૃહથી ગંગા સુધીને આખે માર્ગ ધજા અને ફૂલની માળા વડે શણગાર્યો હતે. એવી રીતે લિચ્છવી૨૩ (ક) સિદ્ધાર્થવતિતનયો, મારતવારો વિવેદકુંદપુરે ! -દશભક્તિ પૃ૧૧૬, આચાર્ય પૂજયપાદ (4) भरतेऽस्मिन् विदेहाख्ये विषये भवनांगणे । राज्ञः कुण्डपुरेशस्य, वसुधारायतत् पृथुः ॥ -હરિવંશપુરાણ ૧,૨,૨૫૧-પર ૨૪ ડિકશનરી ઓફ પાલી પ્રોપરનેસ ભાગ ૨ પૃ. ૯૪૦ ૨૫ સંયુકત નિકાય, ભાગ પહેલે પૃ. ૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એએ વૈશાલીથી ગંગા નદી સુધીના માર્ગ તરણ વગેરેથી સજા હત.૨૬ મગધની ઉત્તરે અને ગંગાના આ કિનારાની બાજુએ વજિજએનું રાજ્ય હતું (મુખ્ય નગર–વૈશાલી) અને એની ઉત્તરની બાજુએ મલ વસતા હતા. ૨૭ લિચ્છવી–વંશની સમૃદ્ધિયુક્ત રાજધાની વૈશાલી (બિહારના મુજફરપુર જિલ્લામાં સ્થિત, વર્તમાન સમયમાં વૈશાલી જિલ્લામાં વસાઢ) નગર પ્રારંભના દિવસોમાં બૌદ્ધધર્મને દુર્ગ હતું. ૨૦ તથાગત બુદ્ધના સમયમાં વૈશાલી ગંગાથી ત્રણ જન (૨૪ માઈલ) દૂર હતું. બુદ્ધ ત્રણ દિવસમાં ગંગાના કિનારાથી વૈશાલી પહોંચ્યા હતા. ૨૯ ક્યાંગસેને ગંગાથી વૈશાલીનું અંતર ૧૩૫ લી૩૧ (૨૭ માઈલ) હોવાનું લખ્યું છે. હાલ મુજફર જિલ્લામાં આવેલ વસાઢ ગામ કે જે પટણાથી સત્તાવીસ માઈલ અને હાજીપુરથી વીસ માઈલ ઉત્તરમાં છે, તે પ્રાચીન વૈશાલી હતું અને વસાઢની નજીકમાં વાસકુંડ સ્થાન છે એનું જ પ્રાચીન નામ કુડપુર છે. જે ભગવાન મહાવીરનું જન્મસ્થાન છે.૩૨ મહાનિશ્વાન–સુતમાં બુદ્ધની અંતિમ યાત્રાનું વર્ણન આપવામાં આવ્યું છે. એમાં કુડપુર (ક્ષત્રિયકુંડ) અથવા નાતિક વજી (વિદેહ) ૨૬ જાફી ઑફ અર્લી બુદ્ધિજમ પૃ. ૧૦ ૨૭ ,, ૨૮ ૨૫૦૦ ઈયર્સ ફ બુદ્ધિજમ પૂ. ૩૨૦ ૨૯ ડિકશનરી ઑફ પાલી પ્રોપરનેમ્સ ભાગ ૨ પૃ. ૯૪૧ ૩૦ “લો' અંતર માપવાનું એક માપ છે. કનિંઘમ પ્રમાણે ૧ લી બરાબર ૧૫ માઈલ થાય છે. ૩૧ એસિયન્ટ ગ્રાફિ ઇન્ડિયા-કનિંથમ પૂ. ૬૫૪ ૩૨ શ્રમણ ભ. મહાવીર ઔર તીર્થ કર મહાવીર Page #320 -------------------------------------------------------------------------- ________________ જન્મ પૂર્વની પરિસ્થિતિ દેશની અન્તત હતું. મહાર્પરનિબ્બાન-સુત્તના ચીની સંસ્કરણમાં નાતિકનુ સ્થાન વૈશાલીથી ૭ લી' ક્રૂર ખતાવવામાં આવ્યુ છે.૩૩ ઉપર્યુક્ત પ્રમાણાના પ્રકાશમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે વૈશાલીની સમીપનું ક્ષત્રિયકુંડ જ ભગવાન મહાવીરની જન્મભૂમિ છે. આધુનિક ક્ષત્રિયકુંડ જે હાલમાં પૂર્વ બિહારમાં ગિદ્ધોર સ્ટેટમાં (કિલ--કયૂલ) સ્ટેશનથી પશ્ચિમ બાજુ આઠ કાશ પર લક્ઝુઆડ ગામ છે. જેનું ખીજું નામ ક્ષત્રિયકુંડ પણ છે, જે પૂર્વકાલીન પ્રાદેશિક સીમાની દૃષ્ટિથી અંગદેશમાં આવેલુ છે તે ભગવાન મહાવીરનું જન્મસ્થલ નથી, કેમકે ભગવાન દીક્ષાના ખીજા દિવસે કાલ્લાગ સન્નિવેશમાં જઈ ને પારણાં કરે છે.૩૪ જૈન સાહિત્યમાં કાલ્લાગ સન્નિવેશ એ જોવા મળે છે. એક વાણિજયગાંવની પાસે અને ખીજુ રાજગૃહની પાસે આવેલું છે. જો ભગવાનનું જન્મસ્થાન હાલના ક્ષત્રિયકુંડને માનવામાં આવે તે બીજે દિવસે કાલ્લાગ સન્નિવેશમાં કેવી રીતે ભગવાન પારણાં કરી શકે. કેમકે રાજગૃહની નજીકમાં આવેલું કાલ્લાગ સન્નિવેશ લગભગ ચાલીસ માઈલ દૂર પશ્ચિમમાં અને વાણિયગાંવવાળું કાલ્લાગ એનાથી પણ દૂરના અંતરે છે. એટલે એ તર્કસંગત લાગે છે કે ભગવાને વૈશાલીની નજીકમાં ક્ષત્રિયકુંડમાં જ જન્મ લીધે હતા.૩૫ ખીજી વાત એ કે ક્ષત્રિય કુંડમાં દીક્ષા લઈ ને ભગવાને કર્મારગ્રામ, કાલ્લાગ સન્નિવેશ, મેારાક સન્નિવેશ વગેરેમાં વિચરણ કરીને અસ્થિક ગામમાં વર્ષાકાલ વ્યતીત કર્યું. વર્ષાવાસ પછી મેારાક, વાચાલા, કનકખલ, આશ્રમપદ અને શ્વેતાંખિકા વગેરે સ્થાનમાં ૩૩ (ક) સાઇ ના ઇંડિયન--સ્ટડીઝ વેલ્યૂમ ૧, ભાગ ૪, પૃ ૧૯૫ (ખ) જુલાઈ ૧૯૪૫ કમ્પરેટિવ સ્ટડીઝ ઈન ધ પરિનિબ્બાન સુત્ત એન્ડ ચાઈનીઝ વન, ફાચ-લિખિત ૩૪ આવશ્યક નિયુકિત ગા. ૩૯--૨૫ ૩૫ શ્રમણ ભગવાન મહાવીરની પ્રસ્તાવના ૨૮૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ભગવાન મહાવીર : એક અનુશીલન પરિભ્રમણ કર્યા પછી રાજગૃહ તરફ ગયા અને તે રાજગૃહમાં વર્ષોંવાસ કર્યો. ઉક્ત વિહાર વર્ણનમાં એ તથ્ય આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે—પ્રથમ તે એ કે મહાવીર વર્ષોવાસ પછી શ્વેતાંત્રિકા તરફ જાય છે. અને ખીજુ એ કે એ સ્થાનેથી વિહાર કર્યા બાદ ગંગા નદી ઊતરીને રાજગૃહ જાય છે. શ્વેતાંબિકા શ્રાવસ્તીથી કપિલવસ્તુ જવાના માગમાં આવે છે. આ ભૂમિપ્રદેશ કાશલના પૂર્વોત્તરમાં અને વિદેહની પશ્ચિમમાં પડે છે અને ત્યાંથી રાજગૃહ જવાના માર્ગમાં વચ્ચે ગંગા નદી આવે છે. આધુનિક ક્ષત્રિયકુંડની આસપાસ ન । શ્વેતાંખિકા નગરી હતી અને ન તા અહીંથી જવાના માર્ગે ગંગા પાર કરવી પડતી. એનાથી એ સ્પષ્ટ છે કે ભગવાનનું જન્મસ્થાન વૈશાલીની પાસેનું ક્ષત્રિયકુંડ છે. ૩૬ કુંડગ્રામ નગરની આસપાસ વાણિજ્ય ગ્રામ, વૈશાલી, કેલ્લાગ સન્નિવેશ અને કર્મોરગાંવ હતાં. ભગવાનને ચતુર્થ પૌરુષીમાં દીક્ષા લીધી અને ત્યાંથી વિહાર કરી એ દિવસે એક મુહૂર્ત બાકી રહ્યું ત્યાં કોરગાંવ પહોંચ્યા.એનાથી એ પુરવાર થાય છે કે કર્મોરગાંવની પાસે જ ક્ષત્રિયકુંડ આવેલું હતું અને ખીજા દિવસે સવારે જ મહાવીર કાલ્લાગ સન્નિવેશ પહેાંચ્યા હતા. એટલે કાલ્લાસસન્નિવેશ પણ પાસે જ હતું. એક સમયે ગણધર ગૌતમ વાણિજયગ્રામની બહાર ઉત્તરપૂર્વમાં આવેલ દુઈપલાસય૩૯ ચૈત્યથી નીકળીને વાણિજ્યગ્રામ નગરમાં ભિક્ષાને માટે આવ્યા અને પાછા ફરતી વખતે વાણિજ્યગ્રામ નગરથી નીકળીને કાલ્લાગ સન્નિવેશ થઈ ને પાછા ફર્યાં. એવા ઉલ્લેખ ૩૬ શ્રમણ ભગવાન મહાવીરની પ્રસ્તાવના ૩૭ આચારાંગ ૨,૧૫૩૫ ૩૮ ત્રિષષ્ટિ ૧૦, ૩, ૩૪ ૩૯ (ક) વિપાક સૂત્ર અ. ૨,૩ (ખ) ઉપાસકદશાંગ સૂત્ર અ. ૧,૩ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ જન્મ પૂર્વની પરિસ્થિતિ મળે છે.• એનાથી પણ ખ્યાલ આવે છે કે છેલ્લાગ સન્નિવેશ વાણિજ્યગ્રામ નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં આવેલું હતું. ૪૧ આ પ્રમાણે ક્ષત્રિયકુંડ અને વાણિજ્યગ્રામ એ બને નગર પાસે પાસે આવેલાં હતાં વાણિજ્યગ્રામ અને વૈશાલીની વચ્ચે ગંડકી નદી વહેતી હતી.૪ એટલે વૈશાલી પણ નજીકમાં જ હતું. ડોકટર હારનલેએ૩ મહાવીરનું જન્મસ્થાન કેલ્લાગ સન્નિવેશ હોવાનું જણાવ્યું છે. પણ આ ઉચિત નથી. એમની આ કલ્પના આધારહીન છે. કેમકે આગમ અને આગામેત્તર સાહિત્યમાં સ્પષ્ટપણે ક્ષત્રિયકુંડને ઉલ્લેખ છે. તે પણ કલાગ સન્નિવેશમાં જ્ઞાતૃકુલની પૌષધશાલા હતી. એના આધારે એને ભગવાન મહાવીરની જન્મભૂમિ માનવી તે યુક્તિયુક્ત નથી. ત્રિશલાના ગર્ભમાં જેમ પૂર્વપડમાં જોઈ ગયા છીએ તેમ ભગવાન મહાવીરનો જીવ પ્રાણુત સ્વર્ગથી ચ્યવને બ્રાહ્મણકુંડના ઋષભદત્ત બ્રાહ્મણની ધર્મપત્ની દેવાનંદાના ગર્ભમાં આવ્યો. ખાસી રાત્રિ સુધી એના ગર્ભમાં રહ્યા અને એ પછી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં સાહરિત કરવામાં આવ્યા. અહીંયાં એ જણાવી દેવું ગ્ય થશે કે જૈન પરંપરામાં તીર્થંકરને ૪૦ ઉપાસકદશા અ ૧,૭૮-૮૦ ૪૧ ઉપાસકદશા અ. ૧૭ ४२ नाथोऽपि सिद्धार्थपुराद्वैशाली नगरी ययौ । शंखः पितृसुहत्तत्राभ्यानर्च गणराट् प्रभुम् ॥ तत. प्रतस्थे भगवान् ग्राम वाणिजकं प्रति । મને દિવિજ નામ ની નાવોત્તતા રા ત્રિષષ્ટિ ૧૦,૪,૧૩૯ ૪૩ જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ૪, પૃ. ૨૧૮માં ડો. હારનો મહાવીર તીર્થકરની જન્મભૂમિ' લેખ. Page #323 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જન્મ ક્ષત્રિયકુલમાં થાય છે એમ માનવામાં આવે છે, અન્ય કુલમાં નહીં. લાગે છે કે આ ધારણુ આ યુગની એક મુખ્ય અને વ્યાપક ધારણું બની ગઈ હતી કે બ્રાહ્મણ જ્ઞાનયોગી થઈ શકે છે પરંતુ કર્મયેગી નહીં. કર્મ, પુરુષાર્થ, વિજય–એને માટે જે મહાન પરાક્રમની અપેક્ષા રાખવામાં આવે છે, તે ક્ષત્રિયવંશમાં સહજપણે વિકસિત થાય છે. કેવલ શ્રમણ સંસ્કૃતિમાં જ નહીં પણ એ ધારણા, બ્રાહ્મણ સંસ્કૃતિમાં પણ દઢમૂલ હતી. વૈદિક સંસ્કૃતિમાં જેમને પિતાના ઈષ્ટ અને આરાધ્ય ભગવાન માને છે એ મર્યાદાપુરુષોત્તમ રામ અને અને કર્મચગી શ્રીકૃષ્ણને અવતાર પણ ક્ષત્રિયકુલમાં જ કરવામાં આવ્યો છે. બૌદ્ધગ્રંથ અનુસાર બૌદ્ધને આત્મા જ્યારે સ્વર્ગમાં હતા ત્યારે તે પણ એમ વિચાર કરે છે કે બુદ્ધને જન્મ બ્રાહ્મણ ચા ક્ષત્રિય-આ બે કુલેમાં જ થવું જોઈએ. મારે ક્ષત્રિય કુલમાં જ જન્મ લે છે. એનાથી પણ એ ધ્વનિત થાય છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય બને કુલેને ગ્ય સમજીને પણ બુદ્ધ પણ પિતાના જન્મને માટે ક્ષત્રિય કુલને શ્રેષ્ઠ સમજે છે. ક્ષત્રિયમાં વિજેતાની વૃત્તિ હતી, જે જૈનત્વની ખૂબ નિકટ હતી. તે પુરુષાથી અને કર્મયેગી હતા. જ્યારે બ્રાહ્મણ ભાગ્યવાદી અને પરાશ્રિતવૃત્તિના પ્રતીક માનવામાં આવતા હતા. એક એવી પણ માન્યતા હતી કે ક્ષત્રિયકુભવ મહાપુરુષ જ્ઞાનગ તેમજ કર્મવેગને સાક્ષાત્ સંગમ જેવા હતા જ્યારે બ્રાહ્મણ કેવલ જ્ઞાનવાદ, ક્ષત્રિય કેવલ પુરુષાર્થવાદના પ્રતીક બની ગયા હતા. આ કારણે મહાપુરુષની જન્મ-પરંપરા પ્રમાણે ભગવાન મહાવીરને જન્મ ક્ષત્રિયકુલમાં થે એ એક યુગીન-સંગતિ જ માનવામાં આવે છે. ક્ષત્રિયકુંડ વૈશાલીનું જ એક ઉપનગર હતું અને વૈશાલી ગણરાજ્ય સાથે સંબંધિત હતું. ત્યાં રાજા સિદ્ધાર્થ ક્ષત્રિય ખૂબ પ્રભાવશાળી અને વીર ક્ષત્રિય હતે. સિદ્ધાર્થને વર્ચસ્વ અને વ્યાપક પ્રભાવને ખ્યાલ એ પરથી આવે છે કે એને સંબધ વૈશાલી ગણરાજ્યના અધ્યક્ષ Page #324 -------------------------------------------------------------------------- ________________ જન્મ પૂલની પરિસ્થિતિ ૨૮૭ ચેટકની બહેન ત્રિશલાની સાથે થયે હતે. એ યુગના અનેક ગણરાજા અને રાજતંત્રના પ્રમુખ શાસકને સંબંધ વૈશાલીના રાજવંશ સાથે, હતો. જેવા કે શ્રેણિક, ચંડપ્રદ્યોતન, ઉદાયન વગેરેનો. એ રાજવંશની સાથે સિદ્ધાર્થને સંબંધ છે અને પછીથી ચેટકની પુત્રી જયેષ્ઠાની સાથે સિદ્ધાર્થના જયેષ્ઠ પુત્ર નન્દિવર્ધનનો સંબંધ છે રાજા સિદ્ધાર્થના પ્રભાવની વ્યાપકતાનો સૂચક છે. હા! તો આ સિદ્ધાર્થ રાજાની ધર્મપત્ની વૈશાલી ગણાધ્યક્ષ ચેટકની બહેન ત્રિશલાના ગર્ભમાં ભગવાન મહાવીરનું સાહરણ કરવામાં આવ્યું. કેન્દ્રની આજ્ઞાથી હરિસેગમેલી દેવ વડે ત્યાસીમી રાત્રિએ અદ્ભુત કુશલતાની સાથે મહાવીરના શિશુડિંબને ત્રિશલાની કુક્ષિમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. સ્વપ્નદર્શન દેવાનંદા પિતાના શયનકક્ષમાં સુખપૂર્વક સૂતી હતી. ગર્ભકાલની વ્યાસીમી રાત્રિએ અચાનક એણે એ સ્વમ જોયું કે એનાં ચૌદ મંગલકારી શુભ સ્વમો મુખમાંથી બહાર નીકળી ગયાં છે એ સમયે જાગી ગઈ અને આકુલ–વ્યાકુલ થઈ વિલાપ કરવા લાગી કે ત્રિશલા ક્ષત્રિયાણીએ એના ગર્ભનું અપહરણ કર્યું છે.' १ भगवतो माया चेडगस्सभगिणी –આવા ચૂર્ણિ ભાગ ૧ પત્ર ૨૪૫ ૨ (ક) આચારાંગ ૨,૧૫, ૫ (ખ) કલ્પસૂત્ર ૧૦ (ગ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૨૭ થી ૧૮ ૩૨ ૩ (ક) ક૯૫સૂત્ર ૩૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૩૪ (ગ) આવ. ચૂર્ણિ. પૃ. ૨૪-૪૧ (ધ) મહાવીરચરિયું ગુણચંદ્ર પઝા ૨૧૨ (७) देवानन्दो ब्राह्मणी सा शयिता पूर्ववीक्षितान् ।। મુનિસરતોદ્રાક્ષીમેહ્રસ્વનાંઋતુ . ત્રિષષ્ટિ, ૧૦, ૨,૨૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આ માજી મહારાણી ત્રિશલા નીચેનાં ચૌદ જુએ છે.— ૧. ગજ ૨. વૃષભ ૩. સિંહુ ૪. લક્ષ્મી ૫. પુષમાલા ૬. ચન્દ્ર ૬. સૂ ભગવાન મહાવીર : એક અનુશીલન મહા સ્વપ્નાં ૮. ધા ૯. કુંભ ૧૦. પદ્મ સરેશવર ૫ કલ્પસૂત્ર ૪૯ થી ૫૪ ૬ કલ્પસૂત્ર પ૬ થી ૧૭ ૧૧. સમુદ્ર ૧૨. વિમાન ઉક્ત સ્વમ જોઈને ત્રિશલા જાગી ગઈ. પ્રસન્નમના તે રાજા સિદ્ધાર્થ પાસે ગઈ અને એણે સ્વસો અંગે રાજાને જણાવ્યું. રાજાને પણ આ શુભ સંવાદથી હાર્દિકે પ્રસન્નતા થઈ. એણે ત્રિશલાને કહ્યું“ દેવી ! તે કલ્યાણુકારી સ્વપ્રો જોયાં છે. એના લરૂપે આપણને અર્થ, ભાગ, પુત્ર અને સુખની પ્રાપ્તિ થશે અને રાજ્યની પણ અભિવૃદ્ધિ થશે. કોઈ મહાન આત્મા જન્મ લેશે.”પ ૧૩. રત્નરાશિ ૧૪. નિ મઅગ્નિ સિદ્ધાર્થ રાજા દ્વારા પેાતાના સ્વોનું સંક્ષિપ્ત અને વિશિષ્ટ ફળ સાંભળી ત્રિશલા આનંદિત થઈ. રાજાની પાસેથી ઊડીને તે પાતાના શયનગારમાં આવી. માંગલિક સ્વમ કોઈપણ રીતે નિષ્ફળ ન જાય, તે માટે ખાકીની રાત્રિ અધ્યાત્મ-જાગરણુ કરી વ્યતીત કરી. રાળ સિદ્ધાર્થ સવારમાં ઊઠયા. આજ એમના શરીરમાં અપૂર્વ સ્ફૂર્તિ હતી. પ્રાતઃકાલીન કૃત્યથી નિવૃત્ત થઈને વ્યાયામશાલામાં ગયા, શસ્ત્રાભ્યાસ, વલન (કૂદવું), બ્યામર્દન, મયુદ્ધ તથા પદ્મા૪ (૬) કલ્પસૂત્ર ૩૪ થી ૪૭માં કાવ્યાત્મક સ્વપ્નાનુ વર્ણન છે. (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૩૦-૩૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાના ગર્ભમાં ૨૮૯ સન વગેરે વિવિધ આસને કર્યા. થાક ઉતારવાને માટે શતપાક અને સહસ્ત્રપાક તેલનું મર્દન કરાવ્યું. મજજન-ગૃહમાં જઈને સ્નાન કર્યું. ગેરેચન ચંદનનું વિલેપન કર્યું. સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. બધી રીતે સજ થઈને તે સભાભવનમાં આવ્યા. રાજા સિદ્ધાર્થના સિંહાસનની સમીપ પડદા પાછળ રાણું ત્રિશલા માટે રતનજડિત ભદ્રાસન રાખવામાં આવ્યું હતું. રાજાએ કૌટુમ્બિકને આદેશ આપ્યો કે અષ્ટાંગનિમિત્તના જાણકાર સ્વપ્રપાઠકેને રાજસભામાં બોલાવી લાવવામાં આવે. કૌટુમ્બિકોએ એ જ વખતે રાજાના આદેશને અમલ કર્યો.૭ સ્વમ-ફળ રાજાનું નિમંત્રણ મળતાં સ્વમપાઠકે આનંદિત થયા. સુંદર વસ્ત્રાદિ પહેરીને તેઓ રાજસભામાં આવ્યા. રાજાએ એમને સત્કાર કર્યો અને ત્રિશલા દ્વારા જોવામાં આવેલ ચૌદ સ્વમોના ફળ અને પૃચ્છા બધા સ્વપ્રપાઠકે એ પરસ્પર વિચારવિનિમય કરીને કહ્યું, “રાજન ! સ્વપ્રશાસ્ત્રમાં બેંતાલીસ સામાન્ય ફળ આપનાર અને ત્રીસ ઉત્તમ ફળ આપનાર મહાસ્વમ જણાવવામાં આવ્યાં છે. આ પ્રમાણે કુલ તેર સ્વો હોય છે. તીર્થંકર અને ચક્રવર્તીની માતા ત્રીસ ૭ (ક) ક૯પસૂત્ર ૬૦ થી ૬૫ (ખ) આચારાંગ ૨,૧૫ ભાવનાધ્યયનમાં સ્વપ્ન અને ફલનું વર્ણન નથી. વિશેષાવશ્યકમાં સ્વપ્ન નું નામ જણાવવામાં આવ્યાં છે. પણ સ્વપ્નફળ વગેરેનું વર્ણન નથી. મહાવીરચરિયંમાં ગુણચંદ્ર કંઈક વિસ્તારથી વર્ણન કર્યું છે પણ ક૯પસૂત્ર જેવું નથી. ૮ ક૯૫સૂત્ર ૬૬ થી ૬૯ ૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ભગવાન મહાવીર : એક અનુશીલન મહાસ્વપ્રોમાંથી ચૌદ સ્વો જુએ છે. તે પ્રમાણે વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર, અને માંડલિક રાજાની માતા એક સ્વતે જુએ છે. ૧૨ સ્વમશાસ્ત્રીઓએ પિતાની વાત સ્પષ્ટ કરતાં જણાવ્યું–રાજન ! મહારાણી ત્રિશલાએ ચૌદ સ્વમ જેયાં છે. એટલે અર્થલાભ, પુત્રલાભ, સુખલાભ અને રાજ્યલાભ થશે. નવ માસ અને સાડાસાત અહોરાત્રિ વ્યતીત થયા પછી કુલકેતુ, કુલદીપક, કુલકિરીટ, કુલ-તિલક, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકૃતિવાળે કાન્ત, પ્રિયદર્શી અને સુરૂપ પુત્રને તે જન્મ આપશે. તે પુત્ર લક્ષણ તથા વ્યંજન ગુણેથી યુક્ત થશે. ૯ (ક) ક૯પસૂત્ર ૭-૧ (ખ) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, અભયદેવવૃત્તિ ભાગ ૩. ૧૬, ૬, ૫૭૯ તીર્થ કર અને ચક્રવતી એ બન્નેની માતા ચૌદ સ્વપ્ન જુએ છે. પણ તીર્થકરની માતા બહુ સ્પષ્ટપણે જુએ છે, જ્યારે ચક્રવતીની માતા કંઈક ધૂધલાં જુએ છે. જુઓ - सार्वभौमस्य मातापि स्वप्नानेतान्निरीक्षते । किन्तु किंचिन्न्यूनकान्ती-नर्हन्मातुरपेक्षया । -કાલલેકપ્રકાશ, સર્ગ ૩૦, પૃ. ૧૬૯ (1) चतुदं शायमून्स्वप्नान् या पश्येक्ति चिदस्फुटान् । सा प्रभो प्रमदा सूते नन्दनं चक्रवर्तिनम् ॥ –શીવર્ધમાનસૂરિ વાસુપૂજ્ય-ચરિત્ર ૩,૮૧ ૧૦ (ક) ત્રિષષ્ટિ. ૪૧,૨૧૭ (ખ) સિંહ, સુર્ય, કુંભ, સમુદ્ર, લક્ષ્મી, રત્નરાશિ, અગ્નિ આ સાત સ્વપ્ન વાસુદેવની માતા જુએ છે. ૧૧ (ક) રિષષ્ટિ. ૪,૧,૧૬૮ (ખ) હાથી, ૫મસરોવર, ચન્દ્ર, વૃષભ આ ચાર સ્વપ્ન બલદેવની માતા " જુએ છે. –સેનપ્રશ્ન પૂ. ૩૭૯ (ગ) પ્રતિવાસુદેવની માતા ૩ રવપ્ન જુએ છે-હરિપ્રશ્નપ્રકાશ ૪, પૃ. ૨૩૬ ૧૨ કાલલેકપ્રકાશ સર્ગ ૩૦, પૃ. ૧૯૯ Page #328 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાના ગર્ભમાં ૨૯૧ શૈશવ સમાપ્ત કરીને તે પરિપકવ જ્ઞાનવાળે થશે. તે જ્યારે યૌવનમાં પ્રવિષ્ટ થશે, ત્યારે દાનવીર, પરાક્રમી અને ચારે દિશાઓના અધિશાસ્તા, ચક્રવર્તી, યા ચાર ગતિને અંત આણનાર ધર્મચકવર્તી તીર્થકર થશે. જુઓ આ ચૌદ મહાસ્વમોનું જુદું જુદું તાત્પર્ય આ પ્રમાણે છે. ૧૩ (તીર્થંકર પક્ષમાં) (૧) ચાર દાંતવાળે હાથી જેવાને કારણે તે ચાર પ્રકારના ધર્મ(શ્રમણ, શ્રમણું, શ્રાવક, શ્રાવિકા રૂપ)ને કહેનારે થશે. (૨) વૃષભ જેવાને લીધે ભરત-ક્ષેત્રમાં બોધિબીજ વાવશે. (૩) સિંહ જેવાને કારણે કામદેવ વગેરે વિકારરૂપ ઉન્મત્ત હાથીઓનો નાશ કરી ભવ્ય-જીવ રૂપ વનનું સંરક્ષણ કરશે. (૪) લક્ષમીને જોવાને કારણે વાર્ષિક દાન આપી તીર્થંકર પદના અપાર એશ્વર્યને ઉપભેગ કરશે. (૫) માળા જેવાને કારણે ત્રણ ભુવનમાં મસ્તક પર ધારણ કરવા ગ્ય અર્થાત્ ત્રિલોક પૂજ્ય થશે. (૬) ચન્દ્ર જેવાને લીધે ભવ્ય-જીવ રૂપ ચન્દ્રવિકાસી કમળને વિકસાવનાર થશે અથવા ચન્દ્રમાં સમાન શાન્તિદાયી ક્ષમાધર્મને ઉપદેશ આપશે. (૭) સૂર્ય જેવાને કારણે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરીને જ્ઞાનને પ્રકાશ ફેલાવશે. (૮) ધ્વજ-દર્શનને એ અર્થ છે કે ધર્મ-રૂપ ધજા વિશ્વની ક્ષિતિજ પર ફરકાવશે યા જ્ઞાતુ-કુલમાં ધજારૂપ થશે. (૯) કલશ જેવાને કારણે કુળયા ધર્મરૂપી પ્રાસાદના શિખર પર તે સુવર્ણ–કલશરૂપ બનશે. ૧૩ કલ્પસૂત્ર-વિવેચન, દેવન્દ્ર મુનિ પૂ. ૧૧૩-૧૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન (૧૦) પદ્મસરોવર જેવાને કારણે દેવ-નિર્મિત સ્વર્ણકમલ પર એનું આસન થશે. (૧૧) સમુદ્ર જેવાને કારણે સમુદ્રની માફક અનંત જ્ઞાન-દર્શનરૂપ મણિ-રત્ન ધારણ કરનાર થશે. (૧૨) વિમાન જેવાને લીધે વૈમાનિક દેવોને પૂજ્ય થશે. (૧૩) રત્ન–રાશિ જેવાને લીધે મણિરત્નથી વિભૂષિત થશે. (૧૪) નિધૂમ અગ્નિ જેવાને કારણે ધર્મરૂપ સુવણને વિશુદ્ધ અને નિર્મળ કરનાર થશે. સ્વપ્રપાઠક પાસેથી સવિસ્તર વિવેચન સાંભળી સિદ્ધાર્થ અને ત્રિશલા ખૂબ પ્રસન્ન થયાં એમને યથેચ્છ દક્ષિણ આપી અને સત્કાર કરી એમને વિદાય કર્યો. દિગંબર પરંપરામાં સળ સ્વોને ઉલ્લેખ છે, જે આ પ્રમાણે છે : ૧. ગજ ૯. ઝષયુગલ (માછલી યુગલ). ૨. વૃષભ ૧૦. સાગર ૩. સિંહ ૧૧. સરોવર ૪. લક્ષ્મી ૧૨. સિંહાસન ૫. માલ્યશ્ચિક ૧૩. દેવ-વિમાન ૬. શશિ ૧૪. નાગ–વિમાન ૭. સૂર્ય ૧૫. રતન-રાશિ ૮. કુંભદ્રિક ૧૬. નિધૂમ અગ્નિ બને પરંપરામાં તેર સ્વો તે એક સરખાં છે. પરંતુ દિગંબર પરંપરામાં જ્યાં ઝષ(મીન)ને ઉલેખ છે, ત્યાં વેતાંબર પરંપરામાં ઝય” ધજાને ઉલ્લેખ છે. સંભવ છે કે “ઝય'ના સ્થાને “ઝષ” થઈ ગયું લાગે છે. આ ચૌદ સ્વમ સિવાય બે વધુ સ્વમ માનવામાં આવ્યાં છે.–એક સિંહાસન અને બીજુ ભવનવાસી દેવેનું નાગમંદિર યા નાગ–વિમાન. Page #330 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાના ગર્ભમાં ૨૯૩ શ્વેતાંબર પરંપરા પ્રમાણે સ્વર્ગમાંથી આવનાર તીર્થકરની માતાને દેવ-વિમાન સ્વમમાં દેખાય છે, નાગ-વિમાન નહીં. એવી રીતે નર કથી આવનાર તીર્થકરની માતાને સ્વમમાં નાગ-વિમાન દેખાય છે દેવ-વિમાન નહીં. દિગંબર આચાર્યોની દષ્ટિથી દેવવિમાન ઊર્ધ્વલેકના અધિપતિત્વનું, સિંહાસન મધ્યકના સ્વામિત્વનું અને નાગવિમાન યા ભવન અલેકના અધિપતિત્વનું સૂચક છે. જેનું તાત્પર્ય છે કે ગર્ભમાં આવનાર છવ ત્રણ લેકના અધિપતિઓને પૂજ્ય બનશે. ઉત્તરપુરાણ પ્રમાણે સ્વમનું ફળ સિદ્ધાર્થ જ જણાવે છે, સ્વપાઠક નહીં ૧૪ ગર્ભમાં પ્રતિજ્ઞા કલ્પસૂત્ર,૧૫ આવશ્યક ચૂર્ણિ, ૧ ચઉપન્ન મહાપરિસ ચરિયું, મહાવીરચરિયું, ૮ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં ૧૯ મહાવીરના ગર્ભને એક રોચક પ્રસંગ અંકિત કરવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે ગર્ભમાં એકવાર વિચાર કર્યો–મારા હાલવા-ચાલવાથી માતાને કષ્ટ થતું હોવું જોઈએ. મારે એનું નિમિત્ત ન બનવું જોઈએ. એમાં વિચારી તેઓ નિશ્ચલ થઈ ગયા, એમણે હાલવા-ચાલવાનું બંધ કરી દીધું, અકંપ બની ગયા. પિતાનાં અંગોપાંગોને પણ સંકેચી લીધાં ત્રિશલાના આંતર-માનસમાં વિવિધ પ્રકારની આશંકાઓ થઈ કે શું કે દેવે મારા ગર્ભનું અપહરણ કર્યું છે કે એ મરી ગ છે? શું ૧૪ ઉત્તરપુરાણ ૭૪,૨૫૮-૨૫૯ ૧૫ ક૯પસૂત્ર ૮૭-૮૮ ૧૬ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪૨ ૧૭ ચઉપન ૨૭૦-૨૭૧ ૧૮ (ક) મહાવીર ચરિય પૃ. ૧૧૪-ગુણચંદ્ર () મહાવીર ચરિયું ગા. ૩૭-૪૧, નેમિચન્દ્ર ૧૯ ત્રિષષ્ટિ. ૧૦,૨,૩૭–૪૮ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ભગવાન મહાવીર : એક અનુશીલન તે ગળી ગયે છે? વિવિધ આકાઓએ ત્રિશલાના હૃદયને ઘેરે આઘાત પહોંચાડ્યો. તે રડવા લાગી, કરુણ—કંદન કરવા લાગી, મૂછિત થઈ પડી ગઈ. પરિચારિકાઓએ ઉપચાર કર્યો કંઈક સ્વસ્થ થતાં કહેવા લાગી “રાણજી! તમે કેમ રડે છે? આપનું મુખકમલ કેમ પ્લાન થઈ ગયું છે? આપનું શરીર તે સ્વસ્થ છે ને? આપનું ગર્ભસ્થ બાલક તે સકુશલ છે ને? ત્રિશલાએ ખૂબ કરુણ સ્વરમાં કહ્યું, “ખબર પડતી નથી કે મારા ગર્ભસ્થ શિશુને શું થઈ ગયું છે? તે હાલતું નથી કે ચાલતું નથી. એનું સ્પંદન પણ બંધ થઈ ગયું છે.” આ સાંભળી બધાં ગભરાઈ ગયાં. કુળની ઘરડી સ્ત્રીઓ શાંતિકર્મ, મંગલ અને ઉપચારના નિમિત્ત માનતાઓ કરવા લાગી ગઈ અને તિને બોલાવી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવા લાગી ગઈ. સિદ્ધાર્થે પણ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે ચિંતાતુર બની ગયો. મંત્રી-ગણપણ કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયે. રાજભવનને રંગરાગ બંધ થઈ ગયે. ભગવાને (ગર્ભસ્થ શિશુએ) અવધિજ્ઞાનથી માતા-પિતા અને પરિજનોને શેકવિહવલ થયેલાં જોયાં. વિચાર્યું–અરે ! આ શું થઈ રહ્યું છે! મેં તો માતા-પિતાને સુખ આપવા માટે આ કાર્ય કર્યું હતું પરંતુ એ તે ઊલટું એમના દુઃખનું કારણ બની ગયું. મેહની ગતિ ખૂબ વિચિત્ર છે. જેવી રીતે દ૬ ધાતુને ગુણ કરવાથી “દેષની નિષ્પત્તિ થાય છે, એવી રીતે મેં જે કાર્ય સુખને માટે કર્યું તેનાથી ઊલટું દુઃખ જ નિષ્પન થયું.૨૦ એમ વિચાર કરીને એમણે ફરીથી પિતાના શરીરને સ્વાભાવિક સ્થિતિમાં સ્પંદનશીલ બનાવી દીધું. ગર્ભની કુશળતાથી ત્રિશલા આનંદિત થઈ. એને પિતાના પૂર્વ ચિંતન માટે પશ્ચાત્તાપ થયે. તે વિચારવા લાગી કે મેં આવું અમંગલ કેમ વિચાર્યું? ચોકકસપણે મારા ગર્ભનું અપહરણ થયું નથી કે નથી २० किं कुर्मः ? कस्य वा ब्रमो ? मोहस्य गतिरीदृशी । दुषेर्धातोरिवास्माकं दोषनिष्पत्तये गुणः ।। Page #332 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાના ગર્ભમાં મારા ગર્ભ ગળી ગયા. મારે ગર્ભ પહેલાં હાલતા ન હતા તે હવે હાલવા લાગ્યા છે. ત્રિશલાની પ્રસન્નતાથી આખું રાજભવન આનંદમંગ્ર ખની ગયું. આ ઘટના એ સમયની છે કે જયારે મહાવીરને ગર્ભમાં આવ્યાને, સાડાછ મહિના થઈ ગયા હતા. આ ઘટનાની મહાવીરના મન પર એ અસર પડી, એણે વિચાર્યું હજી તે હું ગર્ભમાં છું. માએ મારુ મુખ પણ જોયું નથી, તાપણુ માતાને આટલા બધા મેહ છે, તો જન્મ પછી કેટલેા માહ થશે? માતા-પિતાની વિદ્યમાનતામાં જો હું સંયમ લઈશ તા એમને ખૂબ દુઃખ થશે. એટલે માતૃ-સ્નેહને વશ થઈ એમણે પ્રતિજ્ઞા કરી– જ્યાં સુધી મારાં માતા-પિતા જીવતાં રહેશે ત્યાં સુધી હું મુંડિત થઈને ગૃહવાસના ત્યાગ કરીને દીક્ષા અગીકાર કરીશ નહીં. ૨૧ 6 વિશેષાવશ્યકભાષ્યમાં કેવલ એટલું જ વર્ણન છે કે સાતમા માસમાં ગર્ભસ્થિતિમાં ભગવાન મહાવીરે એ પ્રતિજ્ઞા ગ્રહણ કરી કે માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી શ્રમણ ખનીશ નહીં.૨૨ પ્રસ્તુત ઘટનાના ઉલ્લેખ આચારાંગના ભાવનાધ્યયનમાં, આવ શ્યક નિયુક્તિમાં અને પઉમચરિયું નથી. દિગંમર ગ્રંથામાં આ ઘટના નથી. ૨૯૫ ગર્ભપરિપાલન ગર્ભને સુરક્ષિત સ્થિતિમાં જોઈ ત્રિશલાએ સ્નાનાદિ કર્યો અને ૨૧ तर णं समणे भगवं महावीरे गव्भत्थे चेव इमेयारूवं अभिगिग्ग अभिगिन्हई नो खलु मे कप्पइ अम्मापिएहिं जीव तेहि मुंडे भवित्ता अगारवासाओ अणगारियं કલ્પસૂત્ર ૯૧ ગ્ર पव्वइत्तए । अद्य सत्तमम्मि मासे गन्भत्थो चेवमिग्गह समणो होह अम्मापितरम्मि णा गेहे । जीयंते ॥ —વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૩૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન આભૂષણ આદિ ધારણ કર્યાં. ગર્ભપોષણને માટે તે અતિ શીત, અતિ ઉષ્ણુ, અતિ તીખા, અતિ કડવા, અતિ કષાયિત, અતિ ખાટા, અતિસ્નિગ્ધ, અતિ રૂક્ષ, અતિ આર્દ્ર, અતિ શુષ્ક ભાજનના ત્યાગ કરી ઋતુને અનુકૂલ એવું ભાજન કરતી. તે સદા અત્યંત ચિંતા, શાક, દૈન્ય, માહ, ભય, ત્રાસ વગેરેથી દૂર રહેતી. ૨૯૬ વયેવૃદ્ધા અને અનુભવી મહિલાએની હિતશિક્ષાઓને યાદ કરી ધીરે ધીરે ચાલતી, અને ધીરે ધીરે વાર્તાલાપ કરતી, ક્રોધ આદિ કરતી નહીં. પથ્ય વગેરેનું સેવન કરતી વગેરે ખાખતનું તે પૂર્ણપણે ધ્યાન રાખતી.ર૩ ધન-ધાન્યાદિની વૃદ્ધિ જયારથી મહાવીર ગર્ભમાં આવ્યા ત્યારથી તે સિદ્ધાર્થના ઘરમાં અત્યધિક ધન-ધાન્યની અભિવૃદ્ધિ થવા લાગી. શકેન્દ્રના આદેશથી વૈશ્રમણ જમ્મુક ધ્રુવા દ્વારા ભૂમિગત ધન-ભંડાર, બિનવારસી ધન-ભંડાર, વિના સરક્ષણના ધનભંડાર અને એવા ભૂમિગત ધનભંડાર જેની કાઈ ને ખબર ન હતી તથા ગામ, નગર, અરણ્યમાર્ગ, જલાશય, તીર્થસ્થાન, ઉદ્યાન, શૂન્યાગાર, ગિરિકંદરા, વગેરેમાં છુપાયેલા ધનભંડારા હતા-તેમને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને સિદ્ધાર્થનાં ઘર પહાંચાડવા લાગ્યા. રાજ્યમાં પ્રચુર ધન-ધાન્ય, યાન-વાહન વગેરેની વૃદ્ધિ થવા લાગી. ૨૪ શ્વેતાંબર પરંપરાના આચાર્ય વિમલસૂરિ એ પઉમચરિય૫માં ૨૩ જીએ, કલ્પસૂત્ર પૃ. ૧૨૭ ૨૪ મહાવીર ચરિય, ગુચન્દ્ર પત્ર ૧૧૪ २५ छम्मासेण जिणवरो, होही गब्भम्मि चणकालाओ | पाडेइ रयणवुट्ठी घणओ मासाणि पण्णरस || -પઉમચરિય' ૩, ૬૭ Page #334 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલાના ગર્ભમાં ૨૯૭ અને દિગંબર પરંપરાના આચાર્ય જિનસેને આદિપુરાણમાં એ માન્યતાને અભિવ્યક્તિ આપી છે કે પ્રત્યેક તીર્થંકરના ગર્ભવતરણના છે માસ પૂર્વેથી જ દેવગણ તીર્થંકરના માતા-પિતાના રાજપ્રાસાદ પર રત્નની વૃષ્ટિ કરવાનું શરૂ કરી દે છે. દેહદ ગર્ભના પ્રભાવથી માતા ત્રિશલાને દિવ્ય દેહદ ઉત્પન્ન થયો ૨૭ હું મારા હાથે દાન આપું, સરુઓને આહાર વગેરે પ્રદાન કરું, દેશમાં આનંદ ઢેલક બજવાવું, કેદીઓને કારાગૃહથી મુક્ત કરાવું, સમુદ્ર, ચંદ્ર અને પીયૂષનું પાન કરું, ઉત્તમ પ્રકારનાં ભેજન કરું, આભૂષણ ધારણ કરું, સિંહાસન પર બેસીને શાસનનું સંચાલન કરું અને હાથી પર બેસી ઉદ્યાન વગેરેમાં પરિભ્રમણ કરું. રાજા સિદ્ધાર્થે રાણીના બધા દેહદ પૂરા કર્યા. કલ્પસૂત્રની કલ્પલતા વૃત્તિ પ્રમાણે ત્રિશલા રાણીને એક વિચિત્ર દેહદ ઉત્પન્ન થયે. હું ઈંદ્રાણીના કાનનાં કુંડલ-યુગલ ઝૂંટવીને પહેરું પરંતુ એવું બનવું સર્વથા અસંભવિત હતું એટલે તે ખિન્ન રહેવા લાગી. એકાએક ઈદ્રનું આસન ડોલવા લાગ્યું. પિતાના અવધિજ્ઞાનના બલથી એણે આ સર્વ જાણું લીધું. એને પૂર્ણ કરવા માટે એણે ઈન્દ્રાણી વગેરે અપ્સરાઓ સાથે લઈને એક દુર્ગમ પર્વતના અન્તર્વર્તી વિષમ સ્થાનમાં દિવ્ય દેવનગરનું નિર્માણ કર્યું. અને ત્યાં રહેવા લાગ્યું. રાજા સિદ્ધાર્થ એની જાણ થતાં તે સસૈન્ય ઈન્દ્રની પાસે આવ્યા અને કુંડલિની યાચના કરી. ઈન્ડે એ આપવાને ઇન્કાર કર્યો. બન્ને વચ્ચે २१ षड्भिर्मासैरथैतस्मिन् स्वर्गादवतरिष्यति । रत्नवृष्टि दिनो देवाः पातयामासुरादरात् ।। -આદિપુરાણુ ૧૨, ૮૪ ૨૭ ક૯પસૂત્ર-સૂત્ર ૮૨ Page #335 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન યુદ્ધ થયું. ઇન્દ્ર જાણી જોઇને યુદ્ધમાં પરાજિત થયે. કિલ્લા પર સિદ્ધાર્થે અધિકાર જમાવ્યેા ઇન્દ્રાણીના કાનામાંથી કુંડલ ઝૂંટવીને રાણીને પહેરાવ્યાં. દોહદ પૂર્ણ થવાથી ત્રિશલા અત્યન્ત આનંદિત થઈ. ૨૯૮ જન્મ અને અને ઉત્સવ વના બાર મહિનામાં ચૈત્ર મહિનેા બધાથી શ્રેષ્ઠ માનવામાં આવ્યેા છે. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું : -માસાનાં મધુમાસેઽશ્મિ' —હું મહિનાએમાં માધવ માસ-ચૈત્ર માસ છું અને ઋતુએમાં વસંત ઋતુ છું. પાનખરની શેકજનક ઉદાસી અને કષ્ટદાયક શૂન્યતા ને તેાફાનમાંથી સરતી પ્રકૃતિ નવા ઉલ્લાસથી પુલકિત થઈ જાય છે. તે ભૂમિના કણ-કણમાં નવી અગડાઈ ભરી દે છે. સર્વત્ર મન-મેાહક હરિયાલી, પ્રાકૃતિક સુષમા અને શાન્ત, સૌમ્ય-સ્વાસ્થ્યપ્રદ વાયુના સંચરણ—વિચરણથી જનજીવનમાં નવેા ઉલ્લાસ, નવીન ચેતના, નવીન ઉમંગાને સંચાર થાય છે. યજુર્વેદમાં વસંતને પ્રાણશક્તિના પુત્ર કહેવામાં આવ્યે છે. ૧ એ મધુમાસ છે કે જે સર્વત્ર મધુની વર્ષા કરે છે. પ્રકૃતિના કણ કણને મધુરસથી આપ્લાવિત કરે છે. સર્વત્ર ઉલ્લાસની ઊર્મિઓ ઊઠેલી જોઈ ને એવું લાગે છે કે જાણે કે કેાઈ જ્ઞાની કે યાગી અંદરની આનંદામિઆથી આનંદિત થઈ આનંદવિભાર થઈ રહ્યો છે એટલે જ સંભવતઃ શતપથ બ્રાહ્મણમાં ઋષિઓએ એને જ્ઞાનીઓની, સાધકની ઋતુ કહી છે. આ મહિનામાં ચૈત્ર વદ આઠમે ભગવાન ઋષભદેવને જન્મ થયા હતા.૩ ચૈત્ર સુદ નામે શ્રીરામના જન્મ થયા હતા.૪ ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાનના જન્મ થયા હતા અને ચૈત્ર સુદ ૧ વસન્તઃ પ્રાયન: ૨ દ્રોવ વસન્તઃ (બ્રાહ્મણ વસત છે) -યજુવેદ ૧૩, ૧૪ ૩ કલ્પસૂત્ર ૧૯૩ ૪ ત્રિષષ્ટિ શલાકાપુરુષ-ચરિત્ર -શતપથ બ્રાહ્મણ ૨, ૩,૫ Page #336 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને ઉત્સવ તેરસને દિવસે ભગવાન મહાવીરને જન્મ થયા.પ નવ મહિના અને સાડા સાત દિવસ પૂરા થતાં હસ્તેાત્તરા નક્ષત્રોના ચેાગમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરેાગ્યપૂર્વક એક પુત્રને જન્મ આપ્યા. તે દેવતાઓની જેમ જરાયું-રુધિર અને મલથી રહિત હતા. એ દિવસે સાત ગ્રહે। ઉચ્ચ સ્થાનમાં હતા અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રની સાથે ચન્દ્રમાના યાગ હતા. આખું જગત પ્રકાશથી ઝગમગી ઊઠયું હતું; શીતલ, મંદ સુગંધી દાક્ષિણાત્ય પવન વાઈ રહ્યો હતા. દિશાએ શાંત અને વિશુદ્ધ હતી. શકુન જય-વિજયના સૂચક હતા. દેવા દ્વારા ઉત્સાહ ભગવાનના જન્મ સમયે છપ્પન દિકુમારીએ આવી ભગવાનનું સૂતિકા-કર્મ કરીને જન્માત્સવ કર્યાં અને પોત-પોતાના સ્થાને ગઈ.૭ ભગવાનના જન્મ થવાની સાથે શક્રેન્દનું સિંહાસન ડોલવા લાગ્યું. એણે અવધિજ્ઞાનથી જોયું કે ભગવાનના જન્મ થઈ ગયા છે; તે ખૂબ આનંદિત થયે અનેક દેવ-દેવીઓની સાથે તે કુંડપુર આવ્યેા. એની સાથે ભવનપતિ, વાણુન્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવાનિકાયના ઇન્દ્ર અને દેવગણ આવ્યા. આ સમયે જાણે કે દેવામાં પરસ્પર પ્રતિસ્પર્ધા થઈ હોય એમ લાગતું હતું. તેએ એકબીજાથી આગળ વધવાને પ્રયાસ કરી રહ્યા હતા. સર્વપ્રથમ શક્રેન્દ્ર ભગવાનની અને માતા ત્રિશલાની ૫ (૩) આચારાંગ ૨,૧૫,૮ (ગ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૪૦ ૬ કલ્પસૂત્ર ७ षट्पञ्चाशद्दिक कुमार्योऽभ्येत्य भोगंकरादयः । स्वामिनः स्वामिमातुश्च सूतिकर्माणि चक्रिरे ॥ ૮ (૩) આચારાંગ ૨,૧૫,૯ (ખ) કલ્પસૂત્ર ૯૬ (ગ) વિશે, ભાષ્ય ૧૮૪૩ ૯૯ (ખ) કલ્પસૂત્ર ૯૩ (ધ) મહાવીર ચરિય(ૐ) ત્રિષષ્ટિ. ૧૦, -ત્રિષ્ટિ ૧૦,૨,પર Page #337 -------------------------------------------------------------------------- ________________ ... ભગવાન મહાવીર : એક અનુશીલન E ત્રણ વાર પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યો, મહાવીર(શિશુ)નું એક પ્રતિષિખ અનાવીને માતાની સમક્ષ મૂકયું. અવસ્વાપિની નિદ્રામાં માતાને સૂવડાવી મહાવીરને મેરુપર્વતના શિખર પર લઈ ગયેા. એ નોંધવું જોઈ એ કે આચારાંગમાં તીર્થંકરને અભિષેક કર્યાં એવું વર્ણન છે અને કલ્પસૂત્રમાં દેવા દ્વારા તીર્થંકરાના જન્માભિષેકને! મહિમા કરવામાં આવ્યે એમ જણાવ્યું છે પરંતુ મેરુપર્વત પર લઈ જવાના ઉલ્લેખ નથી. વિશેષાવશ્યકભાષ્ય, મહાવીરચરિયું, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, પઉમરિયે શલાકાપુરુષ વગેરે ગ્રંથમાં મેરુપર્વત પર લઈ જઈ ને અભિષેક કરવાને ઉલ્લેખ છે. ૧૦ મેરુકંપન આચારાંગ, કલ્પસૂત્ર, આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય આદિ સાહિત્યમાં મેરુ-કંપનના ઉલ્લેખ નથી. દિગંમરાચાર્ય ગુણભદ્ર પણ આ ઘટનાનેા ઉલ્લેખ ઉત્તરપુરાણમાં કર્યાં નથી. પર ંતુ પઉમચરિયુંમાં વિમલસૂરિએ સંક્ષેપમાં જણાવ્યું છે કે-“મેરુપર્વતને પેાતાના ૯ ત્રિષષ્ટિ લકાપુરુષ ચરિત્ર ૧૦,૨,૫૩ થી ૫૪માં એવુ વર્ષોંન મળે છે કે સૌધમેન્દ્ર સ્વય' પ્રસૂતિગૃહમાં જાય છે, અને ભગવાનનુ પ્રતિબિંબ માતા સમક્ષ મૂકીને માતાને અવરવાપિની નિદ્રામાં સૂવાડી ભગવાનને મેરુ 'ત પર અભિષેક માટે લઈ જાય છે. પરંતુ દિગબર પર પરામાં આચાર્ય જિનસેનના આદિપુરાણ ૧૩,૨૭ થી ૩૬માં વર્ણન પ્રાપ્ત થાય છે કે સૌધમેન્દ્રની ઇન્દ્રાણી પ્રસૂતિગૃહમાં જાય છે અને ભગવાનના પ્રતિબિંબને મૂકીને ભગવાનને બહાર લાવી ઇન્દ્રને આપે છે. ચઉપ્ન મહાપુષ ચરિય પુ. ૨૭૧ ગા. ૧૩માં ઇન્દ્રના આદેશથી રિલૈગમેષી ભગવાનને લાવીને ઇન્દ્રના હાથમાં આપે છે. ૧૦ (ક) તેવીદ્દેિ સરયુ તેવા નૈષ્ફિકૂળ ત્તિસ્થર' / तूण मन्दरगिरि अभिसेयं तत्थ कासी य ॥ (ખ) મહાવીર ચિરય” પૃ. ૧૧૯ (૪) પઉમચરિય` ૨,૨૪ વિશેષ, ભાષ્ય, ૧૮૪૪ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૫૩ થી ૧૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને ઉત્સવ અંગૂઠાથી રમત માત્રમાં એમણે હુલાવી નાંખ્યા હતા, એટલે સુરેન્દ્રોએ એમનું નામ મહાવીર રાખ્યું. ૧૧ આચાર્ય શીલાંકે લખ્યું કે અનેક ઇન્દ્રો દ્વારા એકી સાથે કરવામાં આવતી અભિષેક ધારાએ આ નાનકડા ખાલક કેવી રીતે સહન કરી શકશે-એ પ્રકારની આશંકા ઇન્દ્રના મનમાં જાગી. ભગવાને ઇન્દ્રની ઉપર્યુક્ત આશકાને પોતાના અવધિજ્ઞાનથી જોઈ અને નિવારણ અર્થે ભગવાને એક અંગૂઠાથી મેરુ પર્વતને કંપાયમાન તેના કરી નાખ્યા, જેનાથી સમગ્ર વિશ્વમાં Àાલ ઉત્પન્ન થઈ ગયા. આ પ્રસંગ પર ઇન્દ્રે વિચાર કર્યો કે ભગવાનના અભિષેકથી તે સમગ્ર વિશ્વમાં પ્રસન્નતા વ્યાપવી જોઈ એ, એને બદલે આ અકસ્માત ભૂકંપ કેવી રીતે થયા? એણે પેાતાના અવધિજ્ઞાનથી જોયું કે આ તે જિનેશ્વર દેવના અનંત સામર્થ્યનું પરિણામ છે ત્યારે ઇન્દ્રે પ્રભુ સમક્ષ પોતાના અપરાધની ક્ષમા માગી. ૧૨ પ્રસ્તુત પ્રસંગ આચાર્ય નેમિચંદ્ર અને આચાર્ય ગુણચન્દ્ર અને આચાર્ય હેમચન્દ્ર અને કલ્પસૂત્રની ટીકાએમાં વિસ્તાર અંકિત કરવામાં આવ્યે છે. પણ મહાવીરના નામ સાથે ઉક્ત પ્રસંગને સાંકળવામાં આવ્યે નથી. દિગંબરાચાર્ય વિષેણે પઉમચર્યનું અનુકરણ કરીને ઉક્ત પ્રસંગને મહાવીરના નામ સાથે જોડચો છે. ૧૬ ૧૧ આમ્પિયો ય નેળ, મેક્ અલ્લુટન સ્ટીા । तेणेह महावीरो, नामं सि कय सुरिन्देहिं ॥ ૧૨ ચૐપ્પન મહાપુરિસ ચરિય' પૃ. ૨૭૧ ૧૩ મહાવીર ચિરયં ગા. ૧-૩૪ પૃ. ૩૦-૩૧ ૧૪ મહાવીર ચરિય* ગા. ૧-૩ તથા પૃ. ૧૨૦-૧૨૧ ૧૫ ત્રિષષ્ટિ૦ ૧૦, ૨, ૫૮-૬૬ १६ पादांगुष्ठेन यो मेरुमनायासेन कंपयन् । लेभे नाम महावीर इति नाकालायाधिपात् ॥ --પઉમચરિય', ૨,૨૬, પૃ. ૧૦ ૩૦૧ --પદ્મચરિતમ્ ૨,૧,૭૬ પુ. ૧૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર: એક અનુશીલન પંડિત સુખલાલજીને ભાગવતમાં આવેલ શ્રીકૃષ્ણના જીવનના એ પ્રસંગ સાથે તુલના કરી છે કે જેમાં તરુણુ શ્રીકૃષ્ણે ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલ ઉપદ્રવાથી રક્ષણ પામવા માટે ચેાજન પ્રમાણ ગર્વધન પર્વતને સાત દિવસ સુધી અદ્ધર ઊંચકેલા રાખ્યા હતા, ૧૭ તા અહીં તેા જન્મેલા મહાવીરે અગૂઠાથી મેરુ પર્વતને ક'પાવી દીધા. ૧૮ ૩૦૨ ૌદ્ધ પરંપરામાં પણ આ પ્રકારની ઘટનાના ઉલ્લેખ છે. ભિક્ષુ મૌદ્દગન્ત્યાયન દ્વારા બૈજયન્ત પ્રાસાદને અનુષ્ઠ સ્પર્શથી કંપિત કરી ઇન્દ્રને પ્રભાવિત કર્યાં હતા એવું વર્ણન મળે છે. કહેવામાં આવે છે કે એક વખતે યુદ્ધ મૌદ્ગલ્યાયન વગેરે પૂર્વારામના અપરિભૌમમાં હતા. પ્રાસાદને નીચે કેટલાક પ્રમાદી ભિક્ષુ વાર્તા, ઉપહાસ આદિ કરી રહ્યા હતા એમનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે પોતાના ઋદ્ધિ-ખલથી મૌગાત્સ્યાયને આખા પ્રાસાદને પ્રસંપિત કરી નાખ્યા. સવિગ્ન અને શર્ચિત એ પ્રમાદી ભિક્ષુઓને બુદ્ધે ઉદ્બોધન કર્યું.૨૦ આ પ્રમાણે મેરુ-કંપન, ગોવર્ધન પર્વત અને પ્રાસાદ–કંપનની ઘટનાએ આ યુગમાં પોતપોતાના આરાધ્ય પુરુષોના સામર્થ્ય, પરાક્રમ તેમજ ઐશ્વર્યના પ્રતીકરૂપ બની ગઈ હતી. જન્માભિષેકના મહાત્સવ કર્યાં પછી ઇન્દ્રે બાળક વર્ધમાનને ક્રીથી માતાંની પાસે લાવીને સૂવાડી દીધા. અંગૂઠામાં અમૃતના લેપ જન્મભિષેક પછી ખાળક વર્ધમાનના અંગૂઠામાં ઇન્દ્રે અમૃતના ૧૭ ભાગવત દશમસ્કંધ અ. ૪૩, શ્લાક. ૨૬-૨૭ ૧૮ ચાર તીથ કર – ૫. સુખલાલજી રૃ. ૬૦ ૧૯ મઝિમનિકાય, ચૂલતહાસ`ખયસુત્ત ૨૦ સંયુક્તનિકાય, મહાવર્ગ, ઋદ્ધિપાદ, સંયુક્ત, પ્રાસાદકમ્પનવર્ગી, મૌન્ગલાન સુત્ત. Page #340 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને ઉત્સવ ૩૦૩ લેપ કર્યો, અને ચૂસીને વર્ધમાને બાલભાવને પૂર્ણ કર્યો, એ ઉલ્લેખ સર્વ પ્રથમ પઉમચરિયંમાં મળે છે. પરંતુ આ ઉલ્લેખ અન્ય વેતાંબર ગ્રંથમાં મળતું નથી. આસારાંગમાં તે સ્પષ્ટપણે ખીરધાઈ, મજણધાઈ વગેરેનો ઉલ્લેખ છે. ક્ષીરધાતુનું કાર્ય ભગવાનને દૂધ પીવડાવવાનું છે. જે તે દૂધ ન પીવડાવતી હોત તે એને ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યું હોય? એટલે અમૃતલેપને પ્રસંગ મહિમાપૂર્ણ હોવા છતાં એ અંગે પ્રાચીન ગ્રંથોના પ્રમાણની અપેક્ષા રહે છે–જે અલપ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. રત્નની વૃષ્ટિ શ્વેતાંબર આચાર્ય વિમલસૂરિરર અને દિગંબર આચાર્ય જિનસેને ૨૩ એ માન્યતા અભિવ્યક્ત કરી છે કે પ્રત્યેક તીર્થકરના ગર્ભવતરણના છ માસ પહેલેથી જ દેવગણ તીર્થંકરનાં માતા-પિતાના રાજપ્રાસાદ પર રત્નની વૃષ્ટિ કરવી શરૂ કરી દે છે. વિશેષાવશ્યકભાગ,૨૪ મહાવીરચરિય૨૫ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' વગેરેમાં ગર્ભવતરણ પછી શકાજ્ઞાથી જંભકદેવે તીર્થકરોના ૨૧ સુરૂઢિનાહા, કાદવમય ! उम्मुक्कबालभावो, तीसइवरिसेा जिणो जाओ।। ૨૨ પઉમચરિય ૩, ૬૭ ૨૩ આદિપુરાણ ૧૨,૮૪ २४ खाम कुण्डलजुयल सिरिदाम चेब देति से सबको । माणिकणभरतणवास उवच्छुभ जंभगा देवा ॥ वेसमणवयणसचोतिता तु ते तिरिय जंभगा देवा । कोडिग्गा हिरण रतणाणि य तत्थ उवणेन्ति ॥ –વિશેષા. ભાષ્ય ૧૮૪૬-૪૭ ૨૫ મહાવીરચરિયું પ્રસ્તાવ ૪, પૃ ૧૨૩,૧ ૨૬ ત્રિષષ્ટિ ૧૦,૨,૯૦ Page #341 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પિતાના રાજ-કેને વિપુલ નિધિઓથી પૂરિપૂર્ણ કર્યા અને જન્મના સમયે રત્નાદિની વૃષ્ટિ કરી હતી એવા ઉલેખ પ્રાપ્ત થાય છે. ( આ પ્રમાણે જન્મ વચતે સર્વપ્રથમ દેવગણ દ્વારા એમનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યું. એ પછી પ્રાતઃકાલમાં રાજા સિદ્ધાર્થને જ્યારે ભગવાનના જન્મની વધાઈ મળી એટલે તે પણ આનંદિત થયા અને મહાન ઉત્સવનું આયોજન કર્યું. સિદ્ધાર્થ દ્વારા જમેન્સવ પ્રિયંવદા દાસીએ પ્રાતઃકાલ થતાં આ પુત્ર-જન્મને સંવાદ રાજા સિદ્ધાર્થને સંભળાવ્યું. આ સંવાદ સાંભળીને રાજા સિદ્ધાર્થ ખૂબ પ્રસન્ન થયે. એણે મુકુટ સિવાયનાં પિતાના, શરીર પર ધારણ કરેલાં બધાં આભૂષણે, દાસીને ભેટમાં આપી દીધાં અને જીવનપર્યન્ત માટે દાસીને દાસત્વમાંથી મુક્ત કરી દીધી. ર૭ પછી આરક્ષકને બેલાવી એમને આદેશ આપતા કહ્યું-કારાગૃહમાંથી બધા કેદીઓને મુક્ત કરી દે, અણુજનોને જણમાંથી મુક્ત કરી દે. બજારમાંના બધા વેપારીઓને સૂચના આપી છે કે જે કઈને જે કઈ વસ્તુની આવશ્યકતા હોય પણ અર્થના અભાવે તે એ વસ્તુ સ્વયં ખરીદી શકે તેમ ન હોય એને તે વસ્તુ વિનામૂલ્ય આપી દે અને એ વસ્તુનું મૂલ્ય રાજ્ય-મેષમાંથી પ્રાપ્ત કરી લેવામાં આવે. જે વસ્તુઓ માપી અને તોલીને આપવામાં આવતી હોય એના મા૫ અને તોલમાં વૃદ્ધિ કરવામાં આવે. નગરમાં બધે સ્થળે સફાઈ કરવામાં આવે અને બધાં સ્થળ પર સુગંધિત જલ છાંટવામાં આવે. રાજમાર્ગ વગેરે દર્શનીય સ્થાનને શણગારવામાં આવે, બજારમાં અને અન્ય મુખ્ય સ્થાનો પર મંચ બનાવવામાં આવે જેથી એના પર બેસીને નાગરિક સુખપૂર્વક મહત્સવ નિહાળી શકે દીવાલેને ઘેળી નાખે અને એના પર મંગલ–સૂચક થાપાએ લગાડે. શહેરમાંના બધા ૨૭ કલપસૂત્રની ટીકાઓ Page #342 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાની ખ્યાતિ ૩૦૫ નાટક કરનારાઓને, નાચ કરનારાઓને, દોરડા પર ખેલ કરનારાએને, કુસ્તી અને મુક્કાબાજી કરનારાઓને, વિદૂષકોને, વાંદરાની માફક અહીંતહીં ઊછળનાર-કૂદનારાઓને, ખાડાઓને કૂદી જનારાને, નદી તરનારાઓને, કથાવાચકને, સૂક્તિ–પાઠકેને, રાસ કરનારાઓને, વાંસ પર ચઢી વિવિધ પ્રકારના ખેલ કરનારાઓને, હાથમાં ચિત્ર લઈને ભિક્ષા માગનારા વિશિષ્ટ સંન્યાસીઓને, તૂણ નામનું વાઘ વગાડનારાઓને, વીણા, મૃદંગ અને તાળી પાડનારાઓને સજજ કરે અને ત્રિક, ચતુષ્પથ અને ચચ્ચર વગેરે સ્થાનમાં પિતાની શ્રેષ્ઠ કલાઓ લેકોને દેખાડે એ એમને નિર્દેશ કરો. રાજાની આજ્ઞા મેળવી અધિકૃત અધિકારી પોતપોતાના કાર્યમાં તલ્લીનતાથી લાગી ગયા. ૨૮ - આ પછી રાજા સિદ્ધાર્થ વ્યાયામશાલામાં ગયા. દૈનિક કાર્યક્રમ સમાપ્ત કરી તે રાજસભામાં આવ્યા. આનંદ અને ઉલ્લાસની મધુર ક્ષણેમાં દસ દિવસ સુધી સ્થિતિ પતિત નામનો મહોત્સવ કર્યો. ૨૯ ત્રીજા દિવસે મહાવીરને ચન્દ્ર-સૂર્યનાં દર્શન કરાવ્યાં. છઠ્ઠા દિવસે રાત્રિ-જાગરણ કરવામાં આવ્યું. બારમા દિવસે નામ-સંસ્કાર કરવામાં આવ્યું. એ દિવસે સિદ્ધાર્થે પિતાના ઈષ્ટ મિત્રો, સ્વજનો, સ્નેહીઓ અને નોકરોને આમંત્રિત કરી ભેજન–પાણી, અલંકાર વગેરેથી સર્વને સત્કાર કરી પ્રસન્ન કર્યા. માતા-પિતાની ખ્યાતિ ભગવાન મહાવીરના જન્મોત્સવનું વર્ણન વાચક વાંચી ગયા ૨૮ કલ્પસૂત્ર. સૂત્ર ૯૭ થી ૯૮ ૨૯ (ક) કુરુકમાવાગતે પુત્રજન્માનુષ્ઠાને (નિ. ૧,૨,૭) (ખ) ભગવતી ૧૧,૧૧, (ગ) નાયા ધમ્મકહા ૧,૧૪ (ઘ) રાયપ્રસ્નીય. ૨૮૬ . ૨૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ભગવાન મહાવીર : એક અનુશીલન છે. અને એના નામકરણનું તથા વિવિધ નામેનું વિસ્તૃત વર્ણન આગળ પર આપવામાં આવશે. આ દરમિયાન એ વસ્તુ જાણવાની ઉત્સુકતા રહે કે ભગવાન મહાવીર જેવા દિવ્ય પુત્રને જન્મ આપનાર માતા-પિતાના કુલ તેમજ પરિવાર, ઐશ્વર્ય તથા સમૃદ્ધિનો સંક્ષિપ્તમાં પરિચય મળે જઈએ. વાચકેની આ જિજ્ઞાસાની પરિતૃપ્તિ માટે ભગવાન મહાવીરનાં માતા-પિતાની ખ્યાતિનો સંક્ષિપ્તમાં પરિચય અત્રે પ્રસ્તુત કરવામાં આવે છે. ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. એનાં અપર નામ “શ્રેયાંસ” અને “યશસ્વી પણ હતાં. ભગવાન મહાવીરની માતાનું નામ “ત્રિશલા” હતું. એનાં અપર નામ “વિદેહદિણ અને પ્રિયકારિણી” હતાં. તેઓ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના અનુયાયીઓ હતા. એમને માટે રાજા અને નરેન્દ્ર શબ્દનો પણ પ્રયોગ પણ થયેલ છે. એમના ગણનાયક, દંડનાયક, યુવરાજ, તલઘર, માડમ્બિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દવારિક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નાગર, નિગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ વગેરે પદાધિકારીઓ હતા.8 આ પ્રમાણે એ સ્પષ્ટ છે કે સિદ્ધાર્થ એક રાજા હતા. તે પણ ડોકટર હાર્નેલ અને જૈકેબીએ પોતાના લેખોમાં સિદ્ધાર્થને રાજા ૧ (ક) આયારો. આયર ચૂલા ૨,૧૫,૧૭-૧૮ (ખ) ક૯પસૂત્ર ૧૦૫–૧૦૬ २ समणस्स णं भगवओ महावीरस्स अम्मापियरो पासावच्चिज्जा समोवासगा यावी દેથા : –આચારાંગ, ચૂલિકાસૂત્ર. ૪-૧ ૩ (ક) સિથે–કપસૂત્ર. ૫ર (ખ) નરિટે--ક૯પસૂત્ર ૬૨ ૪ ક૯પસૂત્ર ૬૨. ૫ “મહાવીર તીર્થકરની જન્મભૂમિ' લેખ, જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧, અંક ૪, પૃ. ૨૧૯ ૬ જન સૂની પ્રસ્તાવનાને અનુવાદ જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ૪, પૃ. ૭૧ Page #344 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાની ખ્યાતિ ૩૦૭ ન માની એક પ્રતિષ્ઠિત ઉમરાવ યા સરદાર માન્યા છે, જે આગમસંમત નથી; કેમકે આચારાંગ અને કલ્પસૂત્રમાં સ્થાને સ્થાને સિદ્ધ વત્તિ' શબ્દનો પ્રયોગ થયેલ છે. જેના કારણે એમને આ ભગ્ન થઈ ગયું છે, પરંતુ “ક્ષત્રિય' શબ્દનો અર્થ સાધારણ ક્ષત્રિય સિવાય “રાજા પણ થાય છે. અભિધાનચિંતામણિમાં કહ્યું છે કેક્ષત્રિય, ક્ષત્ર આદિ શબ્દનો પ્રયોગ રાજાને માટે પણ થાય છે.” પ્રવચન સારદ્વારમાં “મને જ રિ' શબ્દ આવ્યું છે. ત્યાં ટીકાકારે ક્ષત્રિયના અર્થ રાજા કર્યો છે.’ પૂર્વ મીમાંસા–સૂત્ર” (બીજા ભાગ)ની ટીકામાં શબર સ્વામી લખે છે-“રાજા તથા ક્ષત્રિય શબ્દ સમાનાર્થી છે.” ટીકાકારના સમયમાં પણ આંધ્રના લેકે “ક્ષત્રિયને લીધે “રાજાશબ્દનો પ્રયોગ કરતા હતા. સિદ્ધાર્થ સાધારણ ક્ષત્રિય નહીં પણ રાજા હતા. એમને માટે નરેન્દ્ર શબ્દનો પ્રયોગ થયેલ છે. પ્રથમ સાહિત્યમાં નરેન્દ્ર શબ્દને પ્રાગ રાજાને માટે જ થતો હતો. જે સિદ્ધાર્થ સાધારણ ક્ષત્રિય હેત તે શું વૈશાલીનો મહાન પ્રતાપી ચેટક જે કાશી, કૌશલના અઢાર ગણરાજાઓને અધ્યક્ષ હતું, તે પિતાની બહેન ત્રિશલાનાં લગ્ન સાધારણ ક્ષત્રિયની સાથે કરે? એનાથી સ્પષ્ટ થાય છે કે ત્રિશલા સાધારણ ક્ષત્રિયાણ જ નહીં એક મહારાણી પણ હતી, અને એનો જન્મવંશ ગૌરવશાલી હતે. ७ क्षत्र तु क्षत्रियों राजा राजन्यो बाहुसम्भवः -અભિધાન ચિંતામણિ કાંડ ૩, લેક પરછ ८ (3) प्रवचनसारोद्धार सटीक पत्र ८४ __(4) चन्द्रप्रभस्य महासेनः क्षत्रियो राजा । -પ્રવચનસારોહાર, સટીક પત્ર ૮૪ ૯ ટ્રાઈબ્સ ઈન એસેંટ ઇડિયા પુ. ૩૨૨ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એ પણ સત્ય છે કે રાજા સિદ્ધાર્થ ચેટકની જેમ મોટા રાજા ન હતા. તે પણ એક પ્રમુખ રાજા હતા. એમાં બેમત નથી. અને વિદેહ દેશના રાજવંશેમાં એમનું સારું એવું માન અને પ્રભાવ હતો. નામકરણ : એક વિશ્લેષણ ભગવાન મહાવીરનું વિશ્વ-વિખ્યાત નામ “મહાવીર” છે. વર્ધમાન નામ પણ સારું એવું પ્રસિદ્ધ છે. એ સિવાય આગમ અને પ્રાચીન ગ્રંથોમાં એમનાં અનેક નામેની ચર્ચા જોવા મળે છે. કેટલાંક નામ જાતિ અને કુલ સાથે સંકળાયેલ છે. કેટલાંક એમના કતૃત્વ સાથે અને ઉદાત્ત ગુણે સાથે જોડાયેલાં છે. દેશ–જાતિ આદિનાં સૂચક નામ પરથી એમની સ્થાનિક સ્થિતિનો ખ્યાલ આવે છે, તો ગુણસૂચક નામે પરથી એમના જીવનના ઉદાત્ત ગુણે અને ગૌરવની ઝાંખી થાય છે. ઐતિહાસિક પ્રમાણેના સંદર્ભમાં અત્રે એમના નામકરણની ચર્ચા કરવામાં આવે છે. નામકરણ. વધમાનઃ-આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્યમાં ભગવાન મહાવીરને જન્મ થવાને કારણે દેવોએ સુવર્ણ, રતન વગેરે સિદ્ધાર્થના ઘરમાં લાવીને મૂક્યાં અને જભક દેએ મણિરત્નાદિની વૃષ્ટિ કરી હતી, તે અમે જણાવી ગયા છીએ પણ આ કારણે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું, એવું જણાવ્યું નથી. આચાર્ય ભદ્રબાહુએ કલ્પસૂત્રમાં વર્ધમાન નામ પાડવા અંગે લખ્યું છે–જે રાત્રિએ ભગવાન મહાવીર જ્ઞાતૃકુલમાં લાવવામાં આવ્યા, ૧ (ક) આવ. હારિભદ્રીયાવૃત્તિ ગા. ૬૭-૬૮ (ખ) આવ. મલયગિરિવૃત્તિ ગા. ૬૭-૬૮ પૃ. ૨૫૭ (ગ) વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૮૪૬ ૧૮૪૭ ૨ ક૯પસૂત્ર ૮૫ Page #346 -------------------------------------------------------------------------- ________________ નામકરણ : એક વિશ્લેષણ ૩૦૯ તે રાત્રિથી સંપૂર્ણ જ્ઞાત કુલ ચાંદીમાં, સુવર્ણમાં, ધન-ધાન્યમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં, સેનામાં, વાહનમાં, કેશમાં, કોઠારમાં, નગરમાં, અંતપુરમાં, જનપદમાં, યશ અને કીર્તિમાં વૃદ્ધિ પ્રાપ્ત કરવા લાગ્યું. જ્ઞાતૃકુલનાં લોકોમાં પરસ્પર પ્રીતિ, આદર અને સત્કારસદ્ભાવ વધવા લાગ્યાં, જેનાથી ભગવાન મહાવીરનાં માતા-પિતાના મનમાં એ વિચાર આવ્યું કે જ્યારથી આ અમારો પુત્ર ગર્ભમાં આવ્યું છે, ત્યારથી અમારા હિરણ્યમાં, સુવર્ણમાં, ધનમાં, ધાન્યમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં, સેનામાં, વાહનોમાં, ધન-ભંડારમાં, પુરમાં, અંતઃપુરમાં, જનપદમાં, યશકીતિમાં વૃદ્ધિ થતી રહી છે તથા ધન, કનક, રત્ન, મણિ, મેતી, શંખ, શિલાપ્રવાલ, માણેક વગેરે વધવા લાગ્યાં છે. પરસ્પર પ્રીતિ અને આદર-સત્કાર વધવા લાગ્યાં છે. એટલે જ્યારે અમારે પુત્ર જન્મશે, ત્યારે એનું ગુણનિષ્પન્ન નામ વર્ધમાન રાખીશું. આ સંકલપ અનુસાર એમણે વર્ધમાન નામ રાખ્યું. આ વાતનું સમર્થન આચારાંગ, મહાવીરચરિયમ ચઉપૂન મહાપરિસ ચરિય, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, વગેરે ગ્રંથોમાંથી સાંપડે છે. મહાવીરનું સર્વપ્રથમ વર્ધમાન નામ પાડવામાં આવ્યું. ભગવાન મહાવીરનું એક નામ વર્ધમાન હતું, એ અંગેનું સૂચન આપણને અન્ય પ્રાચીન આગમાં પણ મળે છે. સૂત્રકૃતાંગમાં વર્ધમાન ઋષિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે.’ ૩ કપસૂત્ર ૧૦૩ ૪ ચૂલિકા ૨,૧૫, ૧૨-૧૩ ૫ (ક) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર, પ્ર. ૪ પૃ. ૧૧૪–૧૨૪ (ખ) મહાવીર ચરિયું, ૭૭. પૃ. ૩૪ મિચન્દ્ર ૬ ચઉ૫ન. પૃ. ૨૭૧ ૭ ત્રિષષ્ટિ. ૧૦,૨,૯૮-૯૯ ८ खत्तीण सेढे जह दन्तवक्के, इसीण सेठे तह वद्धमाणे । સૂત્રકૃતાંગ ૧, ૬, ૧૨ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પઉમચરિયંમાં ચોવીસ તીર્થંકરનાં નામની ગણત્રી કરવામાં આવી છે. ત્યાં પણ વર્ધમાન નામ આપવામાં આવ્યું છે. પણ આ નામ કેણે પાડયું એની ચર્ચા કરી નથી. - હરિવંશપુરાણમાં કહેવામાં આવ્યું છે મેરુ પર્વત પર અભિષેક કરી ફરીથી લાવીને મહાવીરને માતાની પાસે મૂકી દીધા ત્યારે દેએ વર્ધમાન કહીને એમની સ્તુતિ કરી હતી. ૧૦ ઉત્તરપુરાણમાં કહેવામાં આવ્યું છે શ્રેષ્ઠ આભૂષણોથી સજજ કરીને ઇન્દ્ર વીર અને વર્ધમાન એ બે નામ પાડ્યાં. ૧૧ રવિષેણે પદ્મચરિતમાં ભગવાન મહાવીરને લીધે ઋદ્ધિ અને સંપત્તિની વૃદ્ધિ થઈ, એવું વર્ણન કર્યું છે. પરંતુ એના લીધે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું એટલે કેઈ ઉલ્લેખ કર્યો નથી. - ઉક્ત સંદર્ભોથી એ સ્પષ્ટ થાય છે કે મહાવીરનું એક નામ વર્ધમાન” હતું, એમાં કઈ સંદેહ નથી. મહાવીર –વર્ધમાનનું બીજું નામ મહાવીર કેમ રાખવામાં આવ્યું તે અંગે આચારાંગ૩ અને કલ્પસૂત્રમાં ૪ જણાવવામાં આવ્યું ८ पासा य वद्धमाणो, जस्स इयौं वट्टए तित्थ । –ઉમચરિયં ૨૦,૬. પૃ. ૧૮૨ ૧૦ હરિવંશપુરાણ ૨,૪૪ પૃ. ૧૫ ૧૧ મરું તિિત તં મહત્યા વિન્થોવિભૂષશૈઃ | વીર: શ્રીવર્ધમાનશ્રેત્યસ્થાત્રિત ચઘાત ! –ઉત્તરપુરાણુ ૭૪, ૨૭૬ ૧૨ પદ્મચરિત્ર ૨,૭૯-૮૩ १३ भीम भयभेरवं उराल अचेलय परिसह सहइ त्ति कह, देवेहिं से णाम कय : “મને મળવું નEવીરે ! આયા આયાર. ૨,૧૫-૧૬ १४ अयले भयमेरवाण परीसहोवसग्गाण खतिखये पालए धीय अरतिरति सहे दविए वीरियस पन्ने देवेहिं से णाम कय समणे भगव महावीरे। -ક૯પસૂત્ર. ૧૦૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ નામકરણ: એક વિશ્લેષણ ૩૧૧ છે કે કેઈપણ પ્રકારને ભય ઉત્પન્ન થવા છતાં અચલ રહેનાર, પિતાના નિર્ણયથી સહેજ માત્ર પણ વિચલિત ન થનાર, નિષ્કપ, કેઈપણ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો આવવા છતાં ચલિત ન ન થનાર, એ પરીષહ અને ઉપસર્ગો શાંત ભાવથી સહન કરવામાં સમર્થ, ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરનાર, ધીમાન, શેક અને હર્ષમાં સમભાવી, સદ્ગુણેને ભંડાર, અતુલ બલવાન હોવાને કારણે દેવતાએએ એનું નામ “મહાવીર” રાખ્યું. આવશ્યક નિર્યુક્તિમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે પિતાના સાધનાકાળમાં અનેક પરીષહે અને કષ્ટ સહન કર્યા, એનાથી તે મહાવીર બન્યા. ૧૫ આ વાતનું સમર્થન મહાવીરચરિવું અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર આદિમાં પણ કરવામાં આવ્યું છે. ૧૬ તત્ત્વાર્થ સૂત્રની પ્રારંભની કારિકામાં નાતિ મહાવીર તિ ત્રિકૌળતર #તામિહા આ ઉલ્લેખ આવે છે. આચાર્ય હરિભદ્રે દશવૈકાલિક વૃત્તિમાં લખ્યું છે-જે શૂરવિકાન્ત હોય છે, તે વીર કહેવાય છે. કષાયાદિ મહાન અખ્તરંગ શત્રુઓને જીતવાને લીધે ભગવાન મહાવિકાન્ત-મહાવીર કહેવાયા. ૧૮ ૧૫ (ક) ઘેર વસમું મધિયાસિત્તા મવીરો 1 –આવ. નિયંતિ. ૪૨૦ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૭૨ (ગ) આ. હરિભદ્રીય. ૫૩૭ ૧૬ (ક) મહાવીરચરિયં ૪,૧૨૫ (4) महोपसगैरप्येष न कप्य इति वज्रिणा । महावीर इत्यपर' नाम चके जगत्पतेः॥ ત્રિષિષ્ટિ ૧૦,૨,૧૦૦ ૧૭ (ક) પઉમચરિયં ૨,૨૬ (ખ) પદ્મચરિત ૨,૭૬ રવિણચાર્ય १८ महावीरेण-शूर-वीर-विक्रान्ताविति कषायादिशत्रुजयान्महाविक्रान्तों महावीरः । દશ. હરિભદ્રીય વૃત્તિ પત્ર ૧૩૭ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ભગવાન મહાવીર : એક અનુશીલન જિનદાસગણું મહત્તરે લખ્યું છે-યશ અને ગુણમાં મહાન વીર હોવાથી ભગવાનનું નામ મહાવીર પાડયું.૧૯ ભગવાન વર્ધમાનનું મહાવીર નામ આગમમાં અનેક સ્થાને પર વ્યવહત થયું છે. • જેનાથી એ સ્પષ્ટ થાય છે કે વર્ધમાન નામ હોવા છતાં પોતાની વીરતા–ધીરતાને કારણે તે “મહાવીર એવા નામથી વિશેષ પ્રસિદ્ધ થયા. સમતિ–ઉત્તરપુરાણ વગેરે દિગંબર ગ્રંથમાં મહાવીરનું એક નામ “સન્મતિ પણ જોવા મળે છે. સન્મતિ નામ કેમ પાડવામાં આવ્યું એના કારણ અને પ્રકાશ પાડતાં લખવામાં આવ્યું છે–સંજય અને વિજય નામના બે ચારણ મુનિઓના મનમાં કોઈ તત્વવિષયક શંકા ઉત્પન્ન થઈ, તે ભગવાનની સમીપ આવ્યા જેથી એમની શંકાનું નિવારણ થઈ ગયું. ત્યારે એમણે ભગવાનનુ “સન્મતિ એવું નામ પાડયું અને ભવિષ્યકથન કર્યું કે તે “તીર્થંકર બનશે. ૨૧ કાશ્યપ –ભગવાન મહાવીરને માટે “કાસવ” શબ્દનો પ્રયોગ થયો છે. ૨૨ ભગવાનના પિતા સિદ્ધાર્થ ક્ષત્રિય કાશ્યપ ગોત્રી હતા. એટલે ભગવાન મહાવીર પણ કાશ્યપ ગેત્રી કહેવાયા. ૨૩ સૂત્રકૃતાંગ,૨૪ ૧૯ મહંતો ચTomહિ વીર મહાવીર –દશ. જિનદાસ ચૂણિ પૃ. ૧૩૨ ૨૦ (ક) આચારાંગ ૯,૧,૧૩૯૩,૮૬૯,૪,૮,૧૪, ૯,૨,1; ૯,૧૩,૧૩. (ખ) ના પુત્તે મહારે | સૂત્રકૃતાંગ ૧,૧૧,૨૭ ૨૧ ઉત્તરપુરાણ ૭૪,૨૮૨–૨૮૩; પૃ. ૪૬૨ ૨૨ દશવૈકાલિક ૪,૧ २३ (8) समणस्स ण भगवओ महावीरस्स पिआ कासवगोत्तेण समणे भगवं મહારે સવારે –આચારાંગ ૨,૧૫ (4) काश्यप गोत्तं कुल यस्य सोऽयं काशपगात्तो तेण काशपगोत्तेण । દશવૈકાલિય જિન. ચૂર્ણિ ૧૩૨ (1) काश्यपेनेति काश्यपसगोत्रेण । -દશ. હારિ. પૃ. ૫. ૧૩૭ ૨૪ સત્ર. ૧,૬,૭; ૧,૧૫,૨૧; ૧,૩,૬,૧૪૧,૨,૧,૧૧; ૫,૩૨ Page #350 -------------------------------------------------------------------------- ________________ નામકરણ : એક વિશ્લેષણ ૨૬ ભગવતી, ૨૫ ઉત્તરાધ્યયન, મહાવીરનું નામ કાશ્યપ જોવા 6 નામ ૨૮. વગેરેમાં આચારાંગ, ૨૭ કલ્પસૂત્ર, મળે છે. ધનંજયે ભગવાન મહાવીરનું તીર્થંકર ઋષભદેવ છે. ૨૯ અન્ય કાશ્યપ' લખ્યું આફ્રિ–કાશ્યપ હતા અને અંતિમ ‘અન્ય કાશ્યપ.’ અન્ય કાશ્યપ'ની આવ્યું છે કે ઇન્નુરસનું પાન કરવાને કારણે ભગવાન ઋષભ કાશ્યપ કહેવાયા અને એમના ગાત્રમાં ઉત્પન્ન થનાર મહાવીર પણ કાશ્યપ કહેવાયા. ૩૦ કાશ્યપ ઇક્ષ્વાકુવંશનું એક ગેત્ર હતું. ભગવાન પાર્શ્વના પિતા વિશ્વસેનને પણ ઇક્ષ્વાકુવંશી અને કાશ્યપગોત્રી કહેવામાં આવ્યા છે. ભગવાન મહાવીર ઇક્ષ્વાકુવંશી હતા. ભગવાન સુત્રત અને અરિષ્ટનેમિ ગૌતમ ગોત્રી હરિવંશી હતા. અન્ય ખાવીસ તીથ કર કાશ્યપ ગાત્રી અને ઇક્ષ્વાકુવંશી હતા. ૩૨ ૨૫ ભગવતી ૧૫, ૮૭–૮૮ ૨૬ ઉત્તરાધ્યયન ૨,૧,૪૬,૨૯,૧ ૨૭ આચારાંગ ૨,૨૪,૯૯૩,૧૦૦૩, ૨૮ કલ્પસૂત્ર ૧૯ २७ सन्मतिर्महतीवीरो महावीरोऽन्त्य काश्ययः । नाथान्वयो वर्धमान यत्तीर्थमिह साम्प्रतम् || ૩૧૩ પ્રથમ તીર્થંકર ભગવાન મહાવીર વ્યાખ્યા આપતાં કહેવામાં -ધન જયનામમાલા, ૧૧૫, પૃ. ૫૮ ३० कास - उच्छू तस्य विकारो - कास्यः रसः सेो जस्य पाण ं सा कासवा उम्रभ स्वामी तस्स जो गोत्तजाता ते कासवा ते कासवा तेण वद्धमाण स्वामी कासवो तेण कासवे | દશવૈકાલિક અગસ્ત્યસિદ્ધ ચૂર્ણિ ३१ तत्पतिर्विश्वसेनाख्येाऽप्यभूद् विश्वगुणैकभूः । काश्यपाख्य सुत्रस्थेक्ष्वाकुव शरिवांशुमान् ૩૨ (ક) વિશેષાવશ્યક ભાષ્ય ૧૩૮૭ (4) गोयमगुत्ता हरिवंशस भवा नेमिसुव्वया देवि । कासवगत्ता इक्खागु वंसजा सेस बावीस ॥ "1 --સપ્તતિસ્થાન ૧૦૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ભગવાન મહાવીર : એક અનુશીલન જ્ઞાતપુત્ર –કલ્પસૂત્રમાં નાય, નાયપુર, નાયકુલચન્દ, વિદેહ, વિદેહદિન્ન, વિદેહજચ્ચ અને વિદેહસૂમાલ આ વિશેષણે ભગવાન મહાવીરને માટે પ્રયુક્ત થયાં છે.૩૩ પહેલાં ત્રણ વિશેષણ પિતૃપક્ષ સાથે સંકળાયેલાં છે. અને આગળનાં ચાર વિશેષણ માતૃપક્ષ સાથે જોડાયેલાં છે. આચારાંગ,૩૪ સૂત્રકૃતાંગ,૩૫ ભગવતી, ઉત્તરાધ્યયન,૩૭ અને દશવૈકાલિકટ વગેરે આગમોમાં પ્રસ્તુત નામને વારંવાર ઉલ્લેખ આવે છે. વિનયપિટક ૩૯ મઝિમનિકાય,૪° દીઘનિકાય,૪૧ સુત્તનિપાતર 33 समणे भगवौं महावीरे .. नाए नायपुत्त नायकुलचंदे विदेहे, विदेहदिन्ने विदेहजच्चे विदेहसूमाले। – કલ્પસૂત્ર ૧૧૦ ૩૪ (ક) UTU, Tયત્તે થ તા –આચારાંગ મુ. ૨, ,૧૫, સૂ. ૧૦૦૩ (ખ) ના પુત્તે સાહિg I આચા. શ્રુ. ૧ અ. ૮ ઉ. ૮, સૂ. ૪૪૮ ૩૫ (ક) જિગ્ના વિત્ત જ નામો સામે ર ાસ –સૂત્ર ઉ. ૧, ગા. ૨૨ (ખ) હં જ ના ૬ દંત સે सील कहें नायसुयस्स आसि ।। -સત્ર ૧,૪, ૨ (ગ) ને નાયપુરા ઘરમથિ નાળી | -સૂત્ર ૧, ૬,૨૪ (૧) તમે સમળે નાથપુરો રૂછેવ મે હેફ મર્ફે વિયો | -સુ. ૨,૬,૧૯ ૩૬ ભગવતી ૧૫,૭૯ ૩૭ ગરા નાયપુરો માવે ! -ઉત્તરા, ૬, ૧૭ ३८ एयच दास दठुण, नायपुत्रोण भासिय । –દશ. અ, ૫, ઉ. ૨, ગા. ૪૯ તથા ૬,૨૫ તેમજ ૬,૨૧ માં ૩૯ વિનયપિટક મહાવગ પૃ. ૨૪૨ ૪૦ મજિઝમનિકાય હિન્દી ઉપાતિ-સુરત પૃ. ૨૨૨ ચૂલ-દુકખકૂખધ-સુરત પૃ. ૫૯ ચૂલ સારોપમ સુરંત પૃ. ૧૨૪ મહાસચ્ચિક સુતખ્ત પૃ. ૧૪૭ અભયરાજકુમાર સુરન્ત પૃ. ૨૩૪ દેવદહ-સુન્ત ૫. ૪૪૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ નામકરણ: એક વિશ્લેષણ ૩૧૫ વગેરે બૌદ્ધ-પિટકોમાં ભગવાન મહાવીરને ઉલ્લેખ “નિગંઠ નાતપુત્રના નામથી કર્યો છે. “નાય અને નાતનું સંરકૃત રૂપ “જ્ઞાત થાય છે. એ માટે ભગવાનને જ્ઞાતપુત્ર માનવામાં આવે છે. જ્ઞાત” નામ યા કુલ જ્ઞાત શબ્દની સાથે એક ઐતિહાસિક પ્રશ્ન જોડાયેલ છે કે આ જ્ઞાત શું છે એ વ્યક્તિવિશેષ નામ છે યા કુળનું નામ છે? પ્રાચીન– કાલમાં નામકરણની પદ્ધતિ પ્રમાણે માતા-પિતા અથવા કુલની આગળ પુત્ર યા સુત શબ્દને ઉપગ થતો હતો. જેમકે જૈન સાહિત્યમાં ‘થાવસ્થા પુત્ત' (કાકંદીયપુર) અને બૌદ્ધ સાહિત્યમાં સારી પુત્ત” વગેરે નામ માતુપરક છે. સિદ્ધWપુર એ નામ પિતૃપક છે. “ના” શબ્દને સબંધ માતા-પિતા સાથે નથી. એ નામ કુલવાચક છે. નામકરણની પદ્ધતિ અગે અનુગદ્વારમાં વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાં કુલ નામને સ્થાપના નામને એક પ્રકાર ગણાવવામાં આવ્યું છે. એના વિવેચનમાં કહેવામાં આવ્યું છે કે ઉષ્ણ, ભગ, રાઈફણ (રાજન્ય), ખત્તિય, ઈકખગ્ન, જ્ઞાત અને કેરવું–આ કુલ નામ છે.૪૩ ભગવાન મહાવીરનું કુલ “નાય” યા નાત હતું, એટલે તેઓ જ્ઞાતપુત્ર યા જ્ઞાતચુત કહેવાતા હતા. શ્રી લાલશેખરનો પણ એ અભિપ્રાય છે કે “ના” અને “નાય એ ૪૧ દીઘનિકાય સામજફલસુત પૃ. ૧૮, ૨૧ ,, સંગીતિ પરિયાય સૂત ૫. ૨૮૨ ,, મહાપરિનિવ્વાણ સુત્ત પૃ. ૧૪૫ ,, પાસાદિક સુત્ત પૃ. ૨પર ૪૨ સુરનિપાત-સુભિય સત્ત પૂ. ૧૦૮ ४३ से कित कुल नामे ? उग्गे, भोगे, राइण्णे, खत्तिए, इकखागे, णाते, कोरव्वे । -અનુયાગદ્વાર સુત્ત ૧૩૦ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ભગવાન મહાવીર : એક અનુશીલન કુલનું નામ છે. પાલિ પ્રોપર નેમ્સઝ અને સંયુક્ત નિકાયની ટીકાને આધારે લખવામાં આવ્યું છે કે “ના” એ મહાવીરના પિતાનું નામ હતું, એની સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે એ કુલ બ્રાહ્મણ હતું કે ક્ષત્રિય હતું એ અંગે કોઈ પાલિમાં કેઈપણ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ આનું સ્પષ્ટીકરણ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધપ અને કલ્પસૂત્રમાં ગર્ભાપહરણના પ્રસંગમાં પ્રાપ્ત થાય છે. “નાય” એ કુલ છે. પરંતુ જૈન અને વૈદિક સાહિત્યમાં જ્યાં કુલેની ચર્ચા કરવામાં આવી છે, ત્યાં “જ્ઞાત કુલની ચર્ચા જોવા મળતી નથી. આવશ્યક નિર્યુક્તિમાં ભગવાન ત્રાષભદેવે જે કુલેની સંસ્થાપના કરી તે ઉગ્ર, ભગ, રાજન્ય અને ક્ષત્રિય કુલ હતા. રાજ્યની સુવ્યવસ્થા માટે આરક્ષક દલની સંસ્થાપના કરી, જેના અધિકારીઓ ઉગ્ર કહેવાયા. મંત્રી-મંડલ બનાવ્યું જેના અધિકારીઓ ભેગ” નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટની સમીપસ્થ માણસ કે જેઓ પરામર્શ પ્રદાતા હતા તેઓ રાજન્ય નામથી વિખ્યાત થયા અને અન્ય રાજકર્મચારીઓ “ક્ષત્રિય નામથી ઓળખાયા. ૪૭ આવશ્યક નિર્યુક્તિની ઉપર્યુક્ત સૂચીમાં ચાર કુલેને જ નિર્દેશ છે. પરંતુ જ્ઞાતૃકુલને કોઈ ઉલ્લેખ નથી. જિનભદ્રગણું ક્ષમાશ્રમણે ૪૪ પાલિ પોપર નેમ્સ ભાભ-૨ ૫ ૬૪ ४५. नायाणं खतियाणं सिद्धत्थस्स खत्तियस्स कासव गुतस्स तिसलाए खतियाणीए वासिगुत्ताए । આચારાંગ દિ સૂત્ર. ૧૭૬ ૪૬ ક૯પસૂત્ર સૂત્ર ૧-૨ દેવેન્દ્રમુનિ સંપાદિત ૪૭. (ક) ૩ મોના રૂug વત્તિયા સંજો મળે વસુધા | आरक्खि गुरुवयंसा सेसा भे खत्तिया ते तु ॥ –આ. નિયુકિત ૧૯૩ (ખ) આવ. મલ.માં ૧૬૮ (ગ) હરિભદ્રમાં ૨૦૨૦, વિશેષા ૧૬ ૦૪ અને વળી આવ. ૨૦૫, વિશે. ૧૬૪૩ Page #354 -------------------------------------------------------------------------- ________________ નામકરણ : એક વિશ્લેષણ ૩૧૭ વિશેષાવશ્યક ભાષ્યમાં ભગવાન મહાવીરના ચરિત્ર વર્ણવાના પ્રસંગે જે ગાથા આપી છે, એમાં ઉગ્ર, ભેગ, ક્ષત્રિય, ઈક્વાકુ, કેરવ, હરિવંશ અને જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો છે; તીર્થંકર વગેરે મહાપુરુષ આ કુલમાં જ ઉત્પન્ન થાય છે. આ ગાથામાં ઉગ્ર, ભેગા, ક્ષત્રિય ઉપરાંત ઈવાકુ, જ્ઞાન, કેરવ અને હરિવંશનો ઉલ્લેખ કર્યો છે પરંતુ નિયુંક્તિની ગાથામાં રાજન્ય એક જુદા કુલ તરીકે ઉલ્લેખાયેલ છે, તે ભાષ્યમાં જુદા કુલ તરીકે ઉલ્લેખાયેલ નથી. ભગવતી, સ્થાનાંગ અને પ્રજ્ઞાપનામાં ક્ષત્રિયને પણ જુદું સ્થાન આપવામાં આવ્યું નથી.૪૬, પઉમ ચરિયંમાં ઇવાકુ અને હરિવંશની સાથે સમ વગેરે મહાવશેને પણ ગણાવવામાં આવ્યા છે.પ૦ સારાંશ એ છે કે નિર્યુક્તિમાં જ્ઞાતૃવંશને ઉલ્લેખ થયું નથી, તે ભાગની યાદીમાં રાજન્યના સ્થાને જ્ઞાતને ઉલ્લેખ થયો છે, તે ભગવતી વગેરેમાં ક્ષત્રિયને સ્થાને જ્ઞાતૃવંશને સ્થાન આપવામાં આવ્યું છે. આગમ અને વિશેષાવશ્યક ભાષ્ય આદિમાં સ્પષ્ટપણે ઈફવાકુ વંશ અને જ્ઞાતૃવંશને જુદા જુદા માન્યા છે.' જ્ઞાતૃધર્મ કથાની ટીકામાં આચાર્ય અભયદેવે અને ચઉપન્ન મહાપુરિસ ચરિયંમાં પ૨ આચાર્ય શીલાંકે જ્ઞાતવંશને ઈક્વાકુવંશ અને જ્ઞાતૃવંશનું જ રૂપ માન્યું છે. ०४८. उग्गकुलभोगखत्तियकुलेसु इवखागणात कोरध्वे हरिवंसे य विसाले आयंति तहिं पुरिससीहा। -વિશેષા. ભાષ્ય ૧૮૨૯ ૪૯ (ક) ભગવતી ૨૦,૯ (ખ) સ્થાનાંગ ૪૭૮ (ગ) પ્રજ્ઞાપના ૧૦૪ ૫૦ પઉ મચરિયના મતે ચાર વંશ છે. ઈકબાગ, સોમ, વિજજાહર અને હરિવંશ (૫, ૧-૨) ૫. જ્ઞતિઃ સૂફીવરાવિરોષમતાઃ | -જ્ઞાતૃધમંથા ટીકા પૂ. ૧૫૩ પર. ફુવા વૈપમ | – ચઉપન્ન પુ. ૨૭૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ભગવાન મહાવીર : એક અનુશીલના જિનદાસગણું મહત્તરે આવશ્યક ચૂર્ણિમાં પ૩ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ભગવાન ઝાષભદેવના જે સજીને હતા, જે જાતિ ભાઈ હતા તે જ્ઞાતુ કહેવાયા. આવશ્યક નિર્યુક્તિમાં જે ચાર કુલ જણાવવામાં આવ્યાં છે એમાં જ્ઞાતૃવંશને આપણે ક્ષત્રિય કહી શકીએ એટલે જ્યાં જ્ઞાત શબ્દ ન આવ્યું હોય ત્યાં એને ક્ષત્રિય અન્તર્ગત ગણી લેવામાં આવ્યે છે. કલ્પસૂત્રમાં તીર્થકરને ગ્ય જે કુલ ગણાવવામાં આવ્યાં છે એમાં ઉગ્ર, ભેગ, રાજન્ય, ઈક્વાકુ, ક્ષત્રિય અને હરિવંશને ગણ્યા છે. એક એમાં જે ક્ષત્રિયકુલને ઉલ્લેખ છે તે જ્ઞાતૃકુલનો વાચક માનવે જોઈએ. બૃહત્કલ્પમાં ઉગ્ર, ભગ, રાજન્ય, ક્ષત્રિય, જ્ઞાન, કેરવ અને ઈવાકુવંશ આ છ કુલને કુલાર્ય માન્યા છે. * આ ગાથામાં ક્ષત્રિયના બે ભેદ જ્ઞાત અને કેરવ ગણવાથી જ છ કુલાર્ય થાય છે. પ્રસ્તુત ગાથાની વૃત્તિમાં મલયગિરિએ ક્ષત્રિયનું નિર્યુક્તિમાં અલગ સ્થાન હેવાને કારણે જ્ઞાત અને કોરવને એકરૂપ માન્યા છે. પંડિત દલસુખ માલવણિયાનો અભિપ્રાય એ છે કે ક્ષત્રિય શબ્દ જે નિયુક્તિમાં છે એના જ્ઞાત અને કૌરવ એ બે ભેદ કરવા અધિક સંગત પ્રતીત થાય છે. ૫૩. (ક) ખાતા નામ છે ડસમસમર્સ સળગા|| તે જાતવંસા / આવશ્યકચૂણિ ભાગ. ૧, પૃ ૨૪૫ (ખ) તત્ર જ્ઞાતા શ્રીરામસ્વનવંરાગા ફુક્ષાકુ-વંથ gવ જ્ઞાતા ફુવારા વિરોષા: I. (ગ) કલ્પસૂત્ર સદેહવિષૌષધિ વૃત્તિ પત્ર ૩૦-૩૧, જિનપ્રભસૂરિ ૫૪ કપસૂત્ર ૧૭ ૫૫. ૩ મો સારા વત્તિયા તરં પાત દોર .. इक्खागा वि य छट्ठा कुलारिया होति णायव्वा ॥ - બૃહકલ્પ-૩૨ કપ ૫૬. વા: દ્રારક્ષત્રિયા હોવા: કુરુવંશોમવાદ કડવા : –બૃહત્ક૯૫ ટીકા ૩૨૬૫ Page #356 -------------------------------------------------------------------------- ________________ નામકરણ એક વિશ્લેષણ ૩૧૯ ક્ષત્રિય કુંડમાં જ્ઞાતુ ક્ષત્રિય રહેતા હતા. આ કારણે બૌદ્ધ ગ્રંથમાં જ્ઞાતિક અથવા નાતિક નામથી પણ એમને ઉલ્લેખ થયેલો છે. જ્ઞાતિઓની વસ્તી હેવાને કારણે એને જ્ઞાતૃગ્રામ પણ કહેવામાં આવ્યું છે. પ૭ “જ્ઞાતુકની અવસ્થિતિ વજજી દેશની અન્તર્ગત વૈશાલી અને કેટિગ્રામની વચ્ચે બતાવવામાં આવી છે. એમના અભિપ્રાય પ્રમાણે કંડપુર, ક્ષત્રિયકુંડ અથવા “જ્ઞાતક વજજી વિદેહ અન્તર્ગત હતા. મહાપરિનિશ્વાન સુત્તના ચીની સંસ્કરણમાં આ નાતિકની સ્થિતિ સ્થાન વધુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ત્યાં એને વૈશાલીથી સાત લી અર્થાત્ ૧૦ માઈલ દૂર હોવાનું જણાવ્યું છે. ૫૮ આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, વસુદેવ હિન્ડી, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર આદિમાં એ સ્પષ્ટ છે કે ભગવાન ઋષભ જ્યારે એક વર્ષથી કંઈક ઓછી ઉંમરના હતા તે વખતે તેઓ પિતાની ગોદમાં બેસીને રમત કરતા હતા, તે વખતે કેન્દ્ર હાથમાં ઈક્ષુ શેરડી લઈને આવ્યો, અષભે તે લેવાને હાથ લંબાવે. બાલકને ઈક્ષુ પ્રતિ આકર્ષણ જોઈ એ વંશનું નામ ઈક્વાકુ રાખવામાં આવ્યું. આ વંશની સ્થાપના ઈન્દ્ર કરી હતી. પઉમચરિય વગેરેમાં ત્રષભદેવને ५७ जातिकेति दिते जातकानां गामे - સંયુકત નિકાયની બુદ્ધષની સારWયકાસિની ટીકા 46 (5) Sino I dian Studies Vol. I Part 4 Page 195, July 1945 (ખ) Comparative Studies. “The Parinivvan Sutta and its Chinese Version" by Faub (ગ) લી, અંતર માપવાનું એક માપ છે. કનિધમ પ્રમાણે ૧ લી ૧૫ માઈલ બરાબર થાય છે – એસિયેન્ટ જોગ્રોફી ઓફ ઇન્ડિયા ૫૯ (૪) સવવ વંદને ફુવાર, તેન દોંન્તિ છુસ્વા | –આવ નિયુકિત ૧૮૧ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૯૧ (ગ) વસુદેવહિન્દી ૫ ૧૬૧ (ઘ) ત્રિષષ્ટિ ૧,૨,૬૫૪-૫૯ (ચ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૧૫ર (છ) વિશેષ માટે જુઓ ઋષભદેવઃ એક પરિશીલન પૂ. ૬૮-૬૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ઇક્ષ્વાકુકુલના ઉત્તમ નરેન્દ્ર કહેવામાં આવ્યા છે પરંતુ ઇક્ષ્વાકુકુલની ઉત્પત્તિ ઋષભદેવથી થયેલી ન માનતાં ભરતપુત્ર આદિત્યયશથી થયેલી માની છે. ૩૨૦ પઉપચરિય'ના અભિપ્રાય પ્રમાણે પણ ઇક્ષ્વાકુવંશ'નું નામ ‘ઇક્ષુ'ના આધારે થયું છે. ‘વ્ય ફલાનો”ક લખ્યું છે પણ એ પ્રસંગ એમણે આપ્ચા નથી. દિગ ખરાચાય યતિવૃષભે તિલોયપણુત્તિર નામના ગ્રંથમાં લખ્યું છે કે ધર્મ, અર અને કુન્થુ આ ત્રણ તીર્થંકર ‘કુરુવંશ’માં થયા. મહાવીર ‘નાહવંશ' અને પાર્શ્વ' ઉગ્રવંશ'માં, મુનિ સુવ્રત અને નેમિ યાદવવંશ'માં અને શેષ તીર્થંકર ઇક્ષ્વાકુકુલમાં થયા. આ પરથી માલૂમ પડે છે કે તિદ્યાયપણત્તિના અભિપ્રાય પ્રમાણે મહાવીરના વંશ એ ઇક્ષ્વાકુવંશ ન હતા. સાથે સાથે એ પણ જાણવા મળે છે કે ણાહ અને ઇક્ખાણુ એ જુદા જુદા વંશ હતા. આચાય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રની પ્રારંભિક કારિકામાં એ ભાવ પ્રદર્શિત કર્યા છે કે ભગવાન મહાવીર ઇક્ષ્વાકુ વંશમાં થઈ ગયા. એમણે સાત અને ઇક્ષ્વાકુને જુદા જુદા માન્યા નથી.૧૩ ભગવાનના પિતા સિદ્ધાર્થને સાતકુલ–નિવૃત ’ કહેવામાં આવ્યા છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે ભગવાનનું કુલ નાત હતું. 6 १० एसो ते परिकहिओ आइचजसाइस भवा बसे । एतो सुणाहिनरवर । उप्पती सोमब सस्स || ૬૧ પઉમચરિય' },૮૮ કર તિàાયપણતિ ૪,૫૫૦ ६३ यः शुभकर्मासेवनभावितभावो भवेष्वने केषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु सिद्धार्थनरेन्द्र कुलदीपः ॥ --પઉમચરિય' ૫૯ -તત્ત્વાર્થે પ્રારભિક કારિકા Page #358 -------------------------------------------------------------------------- ________________ નામકરણ : એક વિશ્લેષણ અગસ્ત્યસિહ સ્થવિર૬૪ અને જિનદાસ મહત્તર પ અનુસાર ‘નાત ’ ક્ષત્રિયાનું એક કુલ યા જાતિ છે. ૮ સાત • શબ્દથી તેઓ જ્ઞાત-કુલ -ઉત્પન્ન સિદ્ધાર્થને ગ્રહણ કરે છે અને જ્ઞાતપુત્રથી ભગવાનને. હરિભદ્રસૂરિએ ‘જ્ઞાત' શબ્દના અર્થ ઉદાર-ક્ષત્રિય સિદ્ધાર્થ કર્યો છે. ક! પ્રાફ્સર વસંતકુમાર ચટ્ટોપાધ્યાય પ્રમાણે લિચ્છવીઓની એક શાખાના વંશનું નામ ‘નાય’ (નાત) હતું. નાય' શબ્દનેા અ સંભવતઃ જ્ઞાતિ (રાજાના જાતિજન) છે,૬૭ જૈનાગામાં એક આગમનું નામ નાયધમ કહા' છે. ત્યાં નાય શબ્દ ભગવાનના નામને પ્રતીક છે, એવા કેટલાય વિદ્વાનાના અભિપ્રાય છે. નાયધમ કહાને દિગંખર સાહિત્યમાં નાથધમ્મ કહા' તથા ‘ જ્ઞાતૃધર્મ કથા' લખ્યુ છે. ધન જય નામમાલામાં પણ મહાવીરને વંશ નાથ માનવામાં આવ્યે છે અને એમને નાથાય’૭૦ કહેવામાં આવ્યા છે. ઉત્તરપુરાણમાં પણ ભગવાનને વંશ ‘નાથ’ જણાવવામાં આળ્યે છે. સભવતઃ નાય' શબ્દનું જ નાથ અને ‘નાત' અપભ્રંશ સ્વરૂપ ખની ગયું લાગે છે. ‘નાથ’ શબ્દ અંગે કાઈ આધાર શ્વેતાંબર આગમમાં મળતા નથી. ‘જ્ઞાતુ’ નાથનું રૂપાંતર ન થઈ શકે.૨ એ અત્રે નોંધવું જોઈએ કે ‘નાયાધમ્મ કહા'માં જે ‘નાયા' १६ ज्ञातः उदारक्षत्रियः सिद्धार्थ: तत्पुत्रेण । ૬૭ જૈન ભારતી વર્ષ ૨, અંક ૧૪-૧૫, પૃ. ૨૭૬ १८ ( 3 ) णाह धम्म हा णाम अंग तित्थयराणं सरूवं वण्णेदि । (ખ) ગામ્મટસાર ૬૯ તત્ત્વા રાજવાતિ ક-અકલ’કદેવ ૭૦ ધનય નામમાલા ૧૧૫ ૭૧ ઉત્તરપુરાણુ છુ. ૪૫૦ ૭૨ અતીતકા અનાવરણ પૃ. ૧૪૧ ૨૧ ૩૨૧ —દશવૈ. હારિભદ્રીયા વૃત્તિ ૧૯૯ --જયધવલા ભાગ. ૧ પૃ. ૧૨૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન શબ્દ છે એને સંબંધ મહાવીરના વંશ સાથે નથી. સમવાયાંગ૩ અને નંદી′માં આવેલા વર્ણન પ્રમાણે ‘નાયાધમ કહા'માં જ્ઞાતાં-ઉદાહરણ ભૂત મેઘકુમાર વગેરે વ્યક્તિઓનાં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા, માતા–પિતા, સમવસરણ, ધર્માચાર્ય આદિનું વણું ન મળે છે. મલયિગિર અને અભયદેવે પણ સ્પષ્ટપણે લખ્યું છે કે— “જ્ઞાતાવમથાસુ સાતાનાં વાદળમૂતાનાં નવરાવીનેિ વ્યાઘ્યાયન્તે’। અહી જ્ઞાત શબ્દના અર્થ ઉદાહરણુ છે. સ્થાનાંગમાં પણ ઉદાહરણના અર્થમાં જ ‘નાત' શબ્દના પ્રયોગ થયા છે. દશ વૈકાલિક નિયુક્તિમાં ‘ નાય ’ શબ્દ અને ઉદાહરણને પર્યાયવાચી શબ્દો માનવામાં આવ્યા છે.પ તત્ત્વા ભાષ્યમાં પણ ઉદાહરણેા દ્વારા જેમાં ધર્મનું કથન કર્યું હોય એને જ્ઞાત માન્યું છે.૭૬ ૩૨૨ નાયાધમ્મ કહામાં છે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં એગણીસ નાય-જ્ઞાત છે. પ્રત્યેક અધ્યયનની સાથે જ્ઞાત-શબ્દ પ્રયુક્ત થયા છે.છ દ્વિતીય શ્રુતસ્કંધમાં ધર્મકથાઓના દશ વ છે. અને શ્રુતસ્કંધાનું સંયુક્ત નામ નાયાધમ કહા છે. એટલે એના સંબંધ ભગવાનના વંશ સાથે નથી. હવે પ્રશ્ન એ છે કે ભગવાન મહાવીરના ‘જ્ઞાત કુલ’ના સંબંધ કેાની સાથે છે? ઉત્તર સ્પષ્ટ છે કે એ સમયે વૈશાલીમાં લિચ્છવી અથવા જિએનુ ગણરાજ્ય હતું અને સંભવતઃ તે નવ લેાનુ ૭૩ સમવાયાંગ સૂત્ર ૧૦૧ પુ. ૧૨૫ કમલમુનિ સોંપાદિત ૭૪ નન્દીસૂત્ર ૫૦ મલયગિરિ ટીકા ७५ नायमुदाहरण ति य, ट्ठितोत्रमनिदरिसण त य । -દવે, નિયુક્તિ પર › एगट्ठत दुविहं चउव्विद चेव नायव्व ॥ ૭૬ જ્ઞાતા તઇન્તાઃ સાનુવાચ ધમે યંત્ર ધ્યતે જ્ઞાતધર્મ ક્થા; । -તત્ત્વાર્થ” ભાષ્ય ७७ णायाण कति अज्झयणा ? णायाण एगूणवीस अज्झयणा । एवमौचित्येन सर्वत्र जात शब्द योज्यः । -જ્ઞાતા ધર્મકથા Page #360 -------------------------------------------------------------------------- ________________ નામકરણ : એક વિશ્લેષણ ૩૨૩ હતું. કેમ કે નવ જી એ પ્રકારનો ઉલ્લેખ નિરયાવલિકા,૭૮ ભગવતી વગેરેમાં છે. શ્રી રાહુલ સાંકૃત્યાયનનું અનુમાન છે કે આ નવ કુળમાંથી એક જ્ઞાતકુળ હતું.૭૯ પણ લિચ્છવીઓનું નેત્ર વાસિષ્ઠ છે અને જ્ઞાતૃવંશી મહાવીર કાશ્યપ ગોત્રી છે. એટલે એ માનવું ગ્ય છે કે લિચ્છવીથી એમને એ વંશ ભિન્ન હતે. જ્ઞાતૃકુલના લોકે હાલ જથરિયાના નામથી જાણીતા છે. શ્રી રાહુલે જ્ઞાતૃ + જ્ઞાતર, જવર, ધર–ઈય (સંસ્કૃતમાં ઈક) આ પ્રમાણે જથરિયા શબ્દની સાથે જ્ઞાતુ શબ્દને સંબંધ જોડ્યો છે. ભગવાન મહાવીરનું ગેત્ર કાશ્યપ હતું અને જથરિયા જાતિવાળા પણ કાશ્યપગેત્રી છે. વસાઢ, જે પૂર્વે વૈશાલી હતું, હાલ એની આજુબાજુ જથરિયા લેકેનું બાહુલ્ય છે. રાહુલ સાંકૃત્યાયન અને પંડિત દલસુખ માલવણિયા લખે છે કે વસાઢ જે મુજફફરપુર જિલ્લાના રત્તી પરગણામાં છે. રત્તી-શબ્દ જ્ઞાતૃકેની નાદિકાનું વિકૃત રૂપ છે, એને સંબંધ પણ જ્ઞાતૃ સાથે જોડી શકાય છે. રસ્તી-ભત્તી, નત્તી–નાતી નાદિ (પાલિ) અને આ નાદિકા-જાતિકા નામક વજજુદેશમાં જ્ઞાતૃવંશનું મેટું ગામ હતું તે કટિ ગામની મધ્યમાં છે. એ ઉલેખ પાલીમાં છે. જ્ઞાતૃવંશી ક્ષત્રિય હોવા છતાં પણ આજના ભૂમિહાર પિતાને બ્રાહ્મણ કહેવડાવે છે. આના પર પ્રકાશ પાડતાં શ્રી રાહુલ સાંકૃત્યા૭૮ (ક) નિરયાવલિયા પૃ. ૧૮ (ખ) ભગવતી સૂત્ર ૭, ૯ (ગ) ભગવતી સાર પૃ. ૨૫૪ ૭૯ પુરાતત્વ નિબન્ધાવલી પૂ. ૧૦૯ ૮૦ કલ્પસૂત્ર ૨,૧માં સિદ્ધાર્થને કાશ્યપગાત્રી અને ત્રિશલાને વશિષ્ઠ ગોત્રી કહેવામાં આવ્યા છે. ૮૧ (ક) મહાવીર હસ્તપ્રત પં. દલસુખ માલવણિયા (ખ) આ ગ્રંથના વિશેષ પરિચય માટે જુઓ “પાલિ પ્રોપર નેમ્સ'માં “જ્ઞાતિક શબ્દ, રાહુલે એને સંબંધ જ્ઞાતૃવંશની સાથે જોડ્યો છે. જુઓ બુદ્ધચર્યા પૃ. ૪૯૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ કૃ૨૪ ભગવાન મહાવીર : એક અનુશીલન યન લખે છે કે ગુપ્તકાલમાં કનેજનું જ્યારે મહત્ત્વ વધ્યું ત્યારે અનેક જાતિઓએ પિતાની ટેવી બાંધવાની શરૂઆત કરી, એ વખતે કેટલાય ક્ષત્રિએ બ્રાહ્મણ જાતિમાં જવાનું પસંદ કર્યું. આ કારણે જ્ઞાતૃવંશના લેકેને આજ ભૂમિહાર બ્રાહ્મણના રૂપમાં ઓળખવામાં આવે છે.૮૨ જ્ઞાતૃવંશના લેકે વૈશાલી અને એની આસપાસ રહેતા હતા. એમાં ક્ષત્રિયકુંડગ્રામ, વાણિજ્યગાંવ અને કેલાસસન્નિવેશને સવિશેષ ઉલલેખ થયેલું છે. એમાં જે કુંડગ્રામ હતું, તે વિદ્વાનોના મત પ્રમાણે હાલનું વસુકુંડ છે. વૈશાલીમાં રાજ્યવ્યવસ્થા ગણતંત્રની હતી. અનેક ગણ મળીને એક પ્રમુખને ચૂંટે છે. મહાવીરના પિતા સિદ્ધાર્થને પ્રાચીન અવતરણમાં ક્ષત્રિય કહેવામાં આવ્યા છે. પછીથી રાજા પણ કહેવામાં આવ્યા છે. પંડિત માલવણિયાનું એ માનવું છે કે ગણ રાજ્યમાં એમનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું હશે. અન્યથા ગણના મુખી ચેટકની બહેનની સાથે સિદ્ધાર્થનાં લગ્ન કેવી રીતે સંભવિત થાય? વિદ્વાનનું એ અનુમાન છે કે ભગવાન મહાવીરને ધર્મપ્રચારમાં આ સંબંધીએને કારણે સરળતા પડી હશે, પણ આવું માનવું ભૂલ ભરેલું છે. એમને સાધના-કાળમાં કોઈનો સહકાર મળે ન હતો. તપ અને ત્યાગના પ્રવાહથી જ જનતા એમના પ્રત્યે આકર્ષિત થઈ હતી. નાત” અને “ના” આચાર્ય અભયદેવે ઔપપાતિકની વૃત્તિમાં “નાયરને અર્થે નાગ પણ કર્યો છે.૮૪ વળી આગળ વધીને એમણે પ્રસ્તુત આગમમાં ૨૭ માં ૮૨ ક) પુરાતત્ત્વનિબંધાવલી પૃ. ૧૧૧ (ખ) વર્ધમાન મહાવીર પૃ. ૯૩ ૮૩ આ વસુકુંડ આજે તિરહુત જિલ્લામાં આવેલું જણાવવામાં આવે છે. આ તિરહુતનું પ્રાચીન નામ “તીરભુકિત” હતું. ८४ उग्गपब्वइया, भोगपव्वइया, राइण्णनापकारवखत्तियपव्वइया-ज्ञाताः इक्ष्वाकुवंश વિરોષમતા, ના. વા નાવરાપ્રસૂતા | ઔપપાતિક વૃત્તિ પત્ર ૫૦ Page #362 -------------------------------------------------------------------------- ________________ નામકરણ : એક વિશ્લેષણ ૩૨૫ સૂત્રની વૃત્તિમાં “નાયરને મુખ્ય અર્થ નાગવંશી અને ગૌણ રૂપમાં જ્ઞાતવંશી કર્યો છે.૮૫ - ભગવતીમાં વૈશાલી ગણ રાજ્યમાં પ્રમુખ ચેટક અને અજાતશત્રુ કેણિકના યુદ્ધમાં વરુણને ઉલ્લેખ છે. “નાગનત્તએ એનું વિશેષણ છે, (નએનખૂક–પૌત્ર યા દૌહિત્ર) આ વરુણ નાગને પૌત્ર કે દૌહિત્ર હતો. વિષ્ણુપુરાણના અભિપ્રાય મુજબ નવ નાગવંશી રાજા પદ્માવતી, કાન્તિપુરી અને મથુરામાં રાજ્ય કરતા હતા. રાજસ્થાનમાં નાગ લેકેનું શાસન હતું. નાગો અને કૌરવોમાં પરસ્પર સંઘર્ષ પણ ચાલતું હતું. તક્ષ નામના નાગે પરીક્ષિતને મારી નાખ્યું હતું. જનમેજયે એનો બદલે લીધે. એણે નાગોને તક્ષશિલાથી દૂર કર્યા અને સળગતી આગમાં નાંખી દીધા. આ પ્રમાણે નાગકુલને ઈતિહાસ પ્રાચીન છે. તે ભારતના ઉત્તર અને દક્ષિણ બને ભાગમાં મળે છે. નેપાળના ઈતિહાસમાં નાગ રાજાઓને ઉલેખ છે.” શ્રેણિક બિંબિસારને હર્યક વંશ હતે. નાગ જાતિની જ એક શાખા હર્ધક વંશ છે. બાહદ્રથ વંશ પછી મગધમાં નાગેની સત્તા સ્થપાઈ હતી. એ એક ઐતિહાસિક તથ્ય છે. મગધમાં નાગોની સત્તા સ્થપાઈ તે પહેલાં કાશીમાં નાગેની સત્તા સ્થપાઈ ગઈ હતી.૯૧ નાગવંશની ઉત્પત્તિ ઈવાકુ વંશથી થઈ છે. ૧૨ નાગ આર્ય–પૂર્વ ८५ क्वचित् पठ्यते-इक्खागा नाया कोरव्वा-त्रायति नागवंश्या वा । –ઔપપાતિક પત્ર ૧૧૦ ૮૬ ભગવતી ૭,૯ ૮૭ વિષ્ણુપુરાણ ૪,૨૪,૬૩ ૮૮ રાજપુતાને કા ઇતિહાસ પ્રથમ ભાગ પૃ, ૨૩૦-૨૩૨ ૮૯ ભારતીય ઇતિહાસકી રૂપરેખા પુ. પર૩ ૯૦ ધી હિસ્ટ્રી ઓફ-નેપાલ પૃ. ૭૦-૭૪ ૯૧ અતીત કા અનાવરણ પૃ. ૧૩૪ ૯૨ ભગવાન પાર્શ્વનાથ ભાગ ૧ ૫. પર૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ ३२६ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જાતિ છે. આવશ્યક નિયુક્તિ પ્રમાણે કચ્છ અને મહાકછના પુત્ર નમિ અને વિનમિએ ભગવાન ઋષભદેવના શ્રમણ બન્યા પછી રાજ્યની માગણી કરી. ભગવાન મૌન રહ્યા. એ વખતે નાગરાજ વંદના કરવા આજો, એણે નમિ અને વિનમિતે વિદ્યાઓ આપી અને વૈતાઢય પર્વત પર એમને માટે ઉત્તર શ્રેણીમાં ૬૦ અને દક્ષિણમાં ૫૦ નગર વસાવ્યાં.આ સમયથી નાગપૂજા પ્રચલિત થઈ. આચાર્ય ક્ષતિમહિનસેનનું પણ એવું માનવું છે કે નાગપૂજા અવૈદિક છે. ૯૪ પંડિત, મુનિશ્રી નથમલજીના “ભગવાન મહાવીર જ્ઞાત પુત્ર થે યા નાગપુત્ર” અને “ભગવાન મહાવીરના કા નાગવંશ” એ શીર્ષકથી બે નિબંધ પ્રકાશિત થયા છે. એમાં અનેક પ્રમાણે આપી એ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે કે ભગવાન મહાવીર જ્ઞાતપુત્ર નહીં પણ નાગપુત્ર હતા. કેમકે “નાય”નું સંસ્કૃતરૂપ “નાગ થઈ શકે છે. પરંતુ “નાત”નું “જ્ઞાન” થઈ શકે પણ નાગ ન થઈ શકે. પણ “નાત”નું જ્ઞાત થાય છે અને “નાગ નહીં” એ પ્રશ્ન અવશ્ય ભમ્રમાં પાડી દેનારે છે. પરંતુ આપણે આગમાંના શબ્દપ્રયોગો તરફ ધ્યાન આપીએ તે એ ભમ્ર સ્વયં નિરાવૃત્ત થઈ જાય છે. એમાં “તને પ્રચાર પ્રચુર પ્રમાણમાં મળે છે. અનેક વર્ષોમાં “તને આદેશ થાય છે–પંદરમી શતાબ્દીથી ૧૮ મી શતાબ્દી સુધી લખાયેલા આગમોનાં આદમાં “તને પ્રયોગ અ, આ, ઈ, ઉ, એ, એ સ્વરો તથા દશ વર્ણોને સ્થાને જોવા મળે છે. “નાગ”નું “નાત” કે “ગ”ને સ્થાને “ય થયા પછી “નાય'નું નાત રૂપ મળે છે, એ કોઈ આશ્ચર્યની વાત નથી. તથા નાતમાં “ત” હોવાને કારણે જ અમે એનું સંસ્કૃત રૂપ જ્ઞાત કરવા માટે વિવશ નથી...નાય” શબ્દના અર્થમાં પણ ભગ્ન થયો હોય એમ લાગે છે અને નાગને બદલે જ્ઞાતનું પ્રચલન થઈ ગયું છે અમે એ નિષ્કર્ષ પર આવીએ છીએ કે ભગવાન ૯૩ આવે. નિયુકિત ૩૪૦ ૯૪ ભારતવર્ષમેં જાતિભેદ ૫. ૭૭ Page #364 -------------------------------------------------------------------------- ________________ નામકરણઃ એક વિશ્લેષણ ૩રં૭ મહાવીર જ્ઞાતપુત્ર નહીં પણ નાગપુત્ર હતા.૯૫ ઈતિહાસનાં પૃષ્ઠોમાં નાગવંશ અત્યધિક પ્રસિદ્ધ રહ્યું છે, જેની ચર્ચા અને પૂર્વે કરી ગયા છીએ. સંભવ છે કે આ કારણથી જ મુનિશ્રી નથમલજીએ ભગવાનને નાગપુત્ર માન્યા લાગે છે. એમણે જે તથ્ય આપ્યું છે, તેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. પણ સર્વથા એને સ્વીકાર પણ કરી શકીએ નહીં. જૈન આગમ સાહિત્યમાં ઉદ્ભટ વિદ્વાન પંડિત બેચરદાસજી મુનિશ્રી નથમલની વિચારધારા સાથે સહમત નથી, તેઓ લખે છેએક જૈન મુનિએ “નાયપુત્રીનું સંસ્કૃત રૂપાંતર “નાગપુત્ર” કરીને શ્રમણ ભગવાન મહાવીરને નાગવંશી પ્રમાણિત કરવાનો પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્ન જૈન અને બૌદ્ધ સાહિત્ય તથા ઐતિહાસિક પરં. પરાની દષ્ટિએ સર્વથા અસંગત છે. જ્યારે બૌદ્ધત્રિપિટક ગ્રંથના મૂળમાં “ઉઘતી નિટો નાતપુરો 'ના રૂપમાં અનેક વાર ભગવાન મહાવીરને માટે “નાતપુત્ત” શબ્દનો પ્રયોગ થયેલ છે. અને તે સાક્ષી રૂપમાં આજ પણ પાલીત્રિપિટકમાં ઉપલબ્ધ છે. ત્યારે પ્રાકૃત જૈનાગમોમાં પ્રયુક્ત નાયપુત્રનું સંસ્કૃતરૂપ “નાગપુત્ર” સમજવું અને ભગવાન મહાવીરને ઈતિહાસ પ્રસિદ્ધ જ્ઞાતૃવંશની સાથે સંબંધિત ન માનીને એને નાગવંશ સાથે સંબંધ જોડવે, એ સ્પષ્ટપણે નિરાધાર ક૯પના સિવાય શું છે ? આચાર્ય હરિભદ્ર અને આચાર્ય હેમચંદ્ર આદિ પ્રાચીન બહુશ્રત આચાર્યોએ પણ નાયપુત્રનું જ્ઞાતપુત્ર જ સંસ્કૃતરૂપ જણાવ્યું છે અને અનેક સ્થાન પર એમનો “જ્ઞાતનંદન'ના રૂપમાં ઉલ્લેખ કર્યો છે. એવી સ્થિતિમાં વ્યર્થ જ નિરાધાર અને બ્રાંત કલ્પનાઓના આધાર પર આપણે આપણા પ્રાચીન ઉલ્લેખે અને માન્યતાઓને એકાએક કેવી રીતે અસત્ય કહી શકીએ. ૯૫ અતીતકા અનાવરણ પૃ. ૧૩૧-૧૪૩ ૯૬ ગુરુદેવ શ્રી રત્નમુનિ સ્મૃતિગ્રંથ પુ. ૧૦૧ જૈન અંગ સૂત્રો કે વિશેષ વિચારણીય કુછ શબ્દ અને પ્રસંગ Page #365 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન વિદેહ ભગવાન મહાવીરના પિતૃકુલના આધારે ‘જ્ઞાતૃકુલ' ને નિર્દેશ થયા છે. એમની માતાના કુલને આધારે પણ ‘વિદેહ’, ‘વિદેહદિન્ને’, ‘વિદેહજચ્ચે’, ‘વિદેહસૂમાલે’ વગેરે વિશેષણ એમના માટે વપરાય છે. ભગવાન મહાવીરની માતાનું નામ વિદેહદિના મળે છે. ભારતના પૂર્વ ભાગમાં વિદેહ નામની જાતિ બ્રાહ્મણુ કાલમાં પ્રસિદ્ધિમાં આવી હતી. મહાભારતમાં વિદેહ રાજા જનકની રાજધાની મિથિલા હેાવાનું જણાવવામાં આવ્યું છે. સીતા વિદેહની હાવાથી વૈદેહી કહેવાઈ. એટલે ત્રિશલા પણ ‘વિદેહા' વગેરે નામેાથી ઓળખાવાઈ છે. ૩૨૮ ઉપાધ્યાય વિનયવિજયજીએ વિદેહના અથ વષ્રક્રૃષનનારાપસ નન, સમચતુરભ્રંસ સ્થાન મનેાહર વિશિષ્ટ દેહને વિદેહ જણાવ્યા છે.૯૮ અન્ય ટીકાકારાએ પણ આ પ્રમાણે અથ કર્યો છે જે સંગત લાગતા નથી. ડૉકટર હર્મોન જેકેાખીએ વિદેહ'ના અવિદેહવાસી કર્યા છે.૯૯ પરંતુ ‘વિદેહજચ્ચે’ને અર્થ દેહમાં શ્રેષ્ઠ હાવા જોઈએ કેમકે લખ્તે ગાય: ના અ ઉત્કૃષ્ટ થાય છે. કલ્પસૂત્રના બંગાળી અનુવાદક વસંતકુમાર ચટ્ટોપાધ્યાયે આ મતનું સમર્થન કર્યું છે. ૧૦૦ ભગવાન મહાવીરનું જન્મસ્થાન વિદેહમાં હતું. એટલે પણ તે વિદેહ કહેવાયા હાય. કુંડપુર અને મગધ અંગદેશમાં નહિ પણ વિદેહમાં હતાં. ૯૭ (ક) આચારાંગ ૨,૧૭૯ (५) समणस्स णं भगवओ महावीरस्स माया वासिहा गोणं तसेणं तओ नामधिज्जा एवमाहिज्जति त जहा तिसला इवा, विदेहदिण्णा इवा । पियकारिणी इवा । -કલ્પસૂત્ર ૧૦૬ ८८ (विदेह) वज्रऋषभनाराचसौं हननसमचतुरस्रस स्थानमनेोहरत्वाद् विशिष्टा देहो यस्य स विदेहः । -કલ્પસૂત્ર સુએધિકા પત્ર ૨૬૨-૨૬૩ ૯૯ સેક્રેડ બુકસ ફ્ ધી ઈસ્ટ, સેકસ ૨૨, પૃ. ૨૫૬ ૧૦૦ કેપસૂત્ર અનુ. બ. કલકત્તા વિશ્વવિદ્યાલય ઈ. સ. ૧૯૫૭ પૃ. ૨૭ Page #366 -------------------------------------------------------------------------- ________________ નામકરણ : એક વિશ્લેષણ ૩૨૮ વૈશાલિક જેનાગમાં અનેક સ્થળે પર ભગવાન મહાવીરને વૈશાલિક તરીકે સંબોધવામાં આવ્યા છે. ઉત્તરાધ્યયનમાં ચૂર્ણિકારે વૈશાલિકના કેટલાય અર્થ કર્યા છે. જે (૧) જેમના ગુણ વિશાલ હાય, (૨) જેમનું શાસન વિશાલ હેય, (૩) જે વિશાલ ઈવાકુવંશમાં જન્મ્યા હોય, (૪) જેમની માતા વૈશાલી હોય, (૫) જેમનું કુળ વિશાલ હાય, એ વૈશાલિક, વિશાલિક, કહેવાય છે. એનું સંસ્કૃત રૂપ વૈશાલીય, વૈશાલિય, વિશાલીય અને વૈશાલિક છે. ભગવાનનું જન્મસ્થાન કુંડગ્રામ હતું. એ વૈશાલીની પાસે હતું. ભગવાનની માતા ત્રિશલા વૈશાલીને ગણરાજ્યના અધિપતિ ચેટકની બહેન હતી, એ દષ્ટિએ ત્રિશલા વૈશાલિક કહેવાતી હતી. વૈશાલીના પુત્ર હોવાથી મહાવીર વૈશાલિક કહેવાયા. કેટલાક વિદ્વાન આગમ સાહિત્યમાં આવેલ “સાલિય’ શબ્દને જોઈને ભગવાનનું જન્મસ્થળ વૈશાલી હેવાનું માને છે. કેમકે પાણિનીય ૧ (ક) આચારાંગ ૧, ૨, ૩, ૨૨ (ખ) ઉત્તરાધ્યયન અ. ૬, ગા. ૧૭ २ (४) वेसालीए त्ति गुणा अस्य विशाला इति वैशालीय: विशाल शासन वा. विशाले वा इक्ष्वाकुवंशे भवा वैशालिया । वैशाली जननी यस्य, विशाल कुलमेव च । विशाल प्रवचन वा, तेन वैशालिको जिनः।। (ખ) વિસાસ્ટિક સાવણ ત્તિ-વિરાર--મહાવીર-જનની, તા, અત્યનિતિ તૈરાત્રિ भगवान् तस्य वचन शणोति तद्रसिकत्वादिति वैशालिक श्रावकः । -ભગવતી, અભયદેવ વૃત્તિ, ભાગ ૧, શતક ૨ ઉદે. ૧ પૃ. ૨૪૬ (ગ) સૂત્રકૃતાંગ-શીલાંગાચાર્ય વૃત્તિ પૂ. ૭૮ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૦ ભગવાન મહાવીર : એક અનુશીલેન વ્યાકરણ અનુસાર ‘વિરાટાથ મ. આ અર્થમાં છપ પ્રત્યય લાગીને વેત્રિય શબ્દ થાય છે. એને અર્થ છે વૈશાલીમાં ઉત્પન્ન થનાર. ભગવાનની જન્મભૂમિ વૈશાલી નહીં પરંતુ વૈશાલીની સમીપમાં આવેલું કુડપુર છે. કુડપુર અંગે અમે જન્મસ્થાનના શીર્ષક નીચે વિચારણું કરી ગયા છીએ. જે પ્રમાણે વૈશાલી નામથી નગર પ્રસિદ્ધ હતું, તેવી રીતે વૈશાલીના નામથી જનપદ પણ પ્રખ્યાત હતું. અને એ દેશના નિવાસી વૈશાલિક' કહેવાતા હતા. - દીઘનિકાય પરિનિવ્વાન–સુત્તમાં એક પ્રસંગ છે કે આમ્રપાલી ગણિકાએ બુદ્ધને ભિક્ષુ સંઘ સહિત નિમંત્રણ આપ્યું અને બુદ્ધિ એને સ્વીકાર કરી લીધું ત્યારે લિચ્છવીઓએ આમ્રપાલીને કહ્યું કે આ લાભ અમને મળવું જોઈએ. ત્યારે આમ્રપાલીએ કહ્યું –આર્યપુત્રો, જે વૈશાલી જનપદ પણ આપે તો પણ હું આ મહાન ભાત (ભજન) નહીં આપું. મહાવસ્તુમાં “વૈરાટવાનાં જીવીનાં વચનને પણ પ્રયોગ થયેલ છે. જેનાથી પણ એ સ્પષ્ટ થાય છે કે “વૈશાલી” એ દેશનું નામ - ચીની યાત્રી હ્યુસંગસેને પિતાની યાત્રાના વર્ણનમાં લખ્યું છે કે વૈશાલી-દેશની પરિધિ ૫૦૦૦ લીથી પણ વધુ હતી." પાર્જિટરે લખ્યું છે–“રાજા વિશાલે વિશાલા અથવા વૈશાલી નગરી વસાવી અને રાજધાની બનાવી, એ રાજ્ય પણ વૈશાલી કહે3 स चे 'पि अय्यपुत्ता वैसालि साहारं दस्सथ एवं महन्त मत न दस्सामी'ति । –દીઘનિકાય મહાપરિનિશ્વાન સૂત્ર પૂ. ૧૨૮ ૪ મહાવતુ ભાગ ૧, પૃ. ૨૫૪ ૫ બુદ્ધિસ્ટ રેકાર્ડ' એફ વેસ્ટર્ન ઈન્ડિયા ખંડ ૨, પૂ. ૬ Page #368 -------------------------------------------------------------------------- ________________ જન્મ કુંડલી એક ચિંતન ૩૩૧ વાતું અને રાજા વૈશાલિક રાજા કહેવાતા હતા. આ વૈશાલિક શબ્દ એ કુળમાં ઉત્પન્ન થયેલ સર્વ માટે પ્રયુક્ત થતો હતો. આ બધા પ્રમાણેના પ્રકાશમાં એ સ્પષ્ટ થાય છે કે ભગવાન વૈશાલિક કેમ કહેવાયા. ઉક્ત ચર્ચાને નિષ્કર્ષ એ છે કે ભગવાન મહાવીરને પ્રાચીન સાહિત્યમાં મુખ્યત્વે આ નામથી સંબોધિત કરવામાં આવ્યા છે વર્ધમાન મહાવીર સન્મતિ કાશ્યપ (અત્યકાશ્યપ) જ્ઞાતપુત્ર (નાપુત્ર) વૈશાલિક એ પણ પ્રાયઃ સ્પષ્ટ છે કે એમને ગૃહસ્થાવાસમાં પ્રાય: “વર્ધમાન” નામથી ઓળખાવવામાં આવ્યા છે. મહાવીર નામ પછીથી પડયું અને અન્ય નામે સાહિત્યકારે દ્વારા આપવામાં આવ્યાં. જન્મ-કુંડલી : એક ચિંતન ભગવાન મહાવીરની જન્મકુંડલી અનેક ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. પરંતુ પ્રશ્ન એ છે આ જન્મકુંડલી શું એમના જીવનકાલ દરમિયાનમાં જ બની ગઈ હતી? જે બની હોય તે એ સમયે વર્તમાનમાં પ્રચલિત મેષ, વૃષભ આદિ રાશિઓનું પણ પ્રચલન થઈ ગયું હતું. ઉક્ત પ્રશ્નો પર આપણે આગમ સાહિત્યમાં પ્રકાશમાં ચિંતન ૬ એસેંટ ઇડિયન હિસ્ટોરિકલ ટ્રેડીશન પૂ. ૯૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલને કરીએ તે જ્ઞાત થશે કે આચારાંગના દ્વિતીય શ્રતસ્કન્દમાં ભગવાન મહાવીરની જન્મકાલીન સ્થિતિનું જ્યોતિષની દૃષ્ટિથી આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રીષ્મ ઋતુમાં પ્રથમ માસ, બીજે પક્ષચિત્ર સુદી તેરસે હસ્તત્તરા અર્થાત્ ઉત્તરાફાગુની નક્ષત્રને ચુંગ થવાના સમયે શ્રમણ ભગવાન મહાવીરને જન્મ થયો. - આ ઉલ્લેખથી એ સ્પષ્ટ થતું નથી કે આ વખતે હાલમાં પ્રચલિત રાશિઓનું પ્રચલન થઈ ગયું હતું અને ન તો એ સ્પષ્ટ થાય છે કે જન્મ સમયે કયું લગ્ન હતું. કેમકે જન્મનો સમય બતાવવામાં આવ્યું નથી. આ ઉલ્લેખથી એટલું જ ચક્કસ જાણવા મળે છે કે જન્મ સમયે ચન્દ્રમાં કન્યા રાશિમાં અને સંભવ છે કે સૂર્ય મેષ રાશિમાં આવી ગયું હશે. અહીં નોંધવું જોઈએ કે અંગ, ઉપાંગ અને મૂલ સૂત્રોમાં જ્યાં પણ અન્ય જાતિષ અંગે ચર્ચા છે, ત્યાં પણ હાલમાં પ્રચલિત પંચાંગનાં પાંચ અંગોમાંથી કેવલ તિથિ, નક્ષત્ર અને કરણે આ ત્રણ અંગોની ચર્ચા કરવામાં આવી છે. સૂર્ય અને બાહસ્પત્ય સંવત્સરના મહિનાઓને ઉલ્લેખ છે, ત્યાં પણ રાશિઓ અંગે કોઈ પણ ચર્ચા મળતી નથી એ માટે પણ શ્રાવણ વગેરે ચાન્દ્ર માસનાં નામ આપવામાં આવ્યાં છે. જ્યાં બાહસ્પત્ય અને શનૈશ્ચર સંવત્સરની પરિભાષા આપવામાં આવી છે ત્યાં પણ સંપૂર્ણ નક્ષત્ર મંડલની સાથે વેગ કરવાનો ઉલ્લેખ કર્યો છે, પણ સમગ્ર રાશિ મંડલને નહીં. એનાથી એ સ્પષ્ટ થાય છે કે એ વખતે મેષ વગેરે રાશિઓને પ્રચાર ન હતું, જે હેત તે આંશિક રૂપમાં પણ કંઈ ને કંઈ ઉલ્લેખ અવશ્ય થ હોત. આચારાંગ પછી કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જન્મ અંગે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, ત્યાં આચારાંગથી બે વિગતે વધુ મળે છે. ૧ આચારાંગ ૨ Page #370 -------------------------------------------------------------------------- ________________ જન્મકુંડલી : એક ચિંતન ૩૩૩ એક તે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોવાની–‘વારુ પદે” અને બીજી મધ્યરાત્રિમાં-“પુરવારના 4 રત્તા સમસિ”ની. કલ્પસૂત્રના ટીકાકારોએ ઉક્ત સ્થાન પર વિવેચન કરતાં ગ્રહોના ઉચ્ચ સ્થાન વિષે આ પ્રમાણે લખ્યું છે : ગ્રહ રાશિ અશ મેષ ચંદ્રમાં વૃષભ મંગલ બુધ કન્યા ૧૫ સૂર્ય મકર ૨૭ તુલા મીન શનિ સુખી, ભેગી, ધનવાન, નેતા, મંડલપતિ, નૃપતિ અને ચકવર્તી ક્રમશઃ ઉચ્ચ ગ્રહનું ફળ છે. ત્રણ ગ્રહ ઉચ્ચ હોય તે નરેન્દ્ર થાય, પાંચ ગ્રહ ઉચ્ચના હોય તે અર્ધચકી (ત્રિખંડાધિપતિ) અને છે ગ્રહો ઉચ્ચના હોય તે ચકવતી થાય. અને સાત ગ્રહ ઉચ્ચના હોય તે તીર્થકર થાય છે. જે એક ગ્રહ પણ ઉચ્ચનો હોય તે એ વ્યક્તિ મહાન ઉન્નતિ કરે છે. બે-ત્રણ ગ્રહ ઉચ્ચના હોય તે, તે મહાન ઉન્નતિ કરે એમાં આશ્ચર્ય શું? २ ग्रहाणामुच्चस्थानान्येवम्: અવગુત્તર ૧ વૃષ ૨ મૃગ ૩ કન્યા ૪ કક ૫ મીન ६ वणिजे ७ ऽऔः दिग् १० दहना ३ रष्टाविंशति २८ तिथी १५ षु ५ नक्षत्र २७ विंशतिभिः २० ॥१॥ फलं त्वेवम् सुखी भोगी धनी नेता जायते मण्डलाधिपः । : नृपति चक्रवर्ती च क्रमादुच्चाहे फलम् ॥१॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ભગવાન મહાવીર : એક અનુશીલન કલ્પસૂત્રની એક અન્ય હિન્દી ટીકામાં લખ્યું છે કે, “એ આનંદના સમયમાં ચૈત્ર સુદી તેરસની મધ્યરાત્રિમાં ભગવાનની જન્મકુંડલીમાં સૂર્ય-ચંદ્ર, મંગલ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ૭ ગ્રહ ઉચ્ચસ્થાનના હતા. એ વખતે મકર લગ્નમાં માતા ત્રિશલાદેવીએ શ્રી મહાવીર સ્વામીને સુખપૂર્વક જન્મ આપ્યો. સમીક્ષા વર્તમાનમાં જે જાતક સાહિત્ય ઉપલબ્ધ છે, એમાં પણ ગ્રહના ઉચ્ચના રાäશાદિનું વર્ણન આ પ્રમાણે મળે છે. કેટલાંક જાતકે માં રાહુ-કેતુની કમશઃ ઉચ્ચ શશિ વૃષભ અને વૃશ્ચિક માનવામાં આવી છે. પરંતુ કલ્પસૂત્રના ટીકાકારોએ રાહુ અને કેતુને ઉલ્લેખ કર્યો નથી. કલ્પસૂત્રના મૂળ પાઠમાં ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય એટલે તીર્થંકર થાય છે. એ ઉલ્લેખ પ્રાપ્ત થતું નથી. ટીકાકારોએ સાત ગ્રહ ઉચ્ચસ્થાનમાં હોવાનું લખ્યું છે, પણ એનો મૂળ આધાર છે છે, તે એમણે જણાવ્યું નથી. ચિંતનીય પ્રશ્ન એ છે કે સાત ગ્રહ જે રૂપમાં એકી સાથે ઉચ્ચ સ્થાનમાં હોવાનું જણાવ્યું છે એ રૂપમાં સાત ગ્રહ એક સાથે ઉચ્ચ હોઈ શકે ખરા? કેમકે બુધ, સૂર્યની રાશિમાં વધુમાં વધુ ૨૮ અંશને હોઈ શકે અને શુક્ર ૪૮ અંશથી વધુ દૂર હોઈ શકે નહીં એટલે જ્યારે સૂર્ય કઈ પણ કુંડલીમાં મેષ રાશિમાં હોય કે જે સૂર્યની ઉચ્ચ રાશિ માનવામાં આવી છે. તે સ્થિતિમાં બુધની ફક્ત ત્રણ સ્થિતિ હોઈ શકે અર્થાત્ સૂર્યની સાથે બુધ યા મેષ રાશિ, સૂર્યથી બારમ બુધ અર્થાત મીન રાશિ અને तहा-तिहिं उच्चेहिं नरि दो, पंचहि तह हाई अद्धचक्की अ । छहिं हाइ चक्कवट्टी, सत्तहिं तित्थंकरो हाइ ॥२॥ इक्को जइ उच्चत्था, वइ गहा उन्नई परं कुणइ । पुण बेतिण्णि गहाओ, कुणति को इत्थ संदेहे। -કલ્પસૂત્ર કિરણાવલી ટીકા પત્ર ૭૯ ૩ કપરા પૃ. ૧૩૭ વ્યાખ્યાન ૪, પ્રકાશ–શ્રીવેતાંબર સંધ કોટા-છબડા વું નથી. કણ એનો માએ સાત જે રૂપમાં એ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ જન્મકુંડલી એક ચિંતન સૂર્યથી બીજે બુધ યા વૃષભ રાશિમાં જ આવી શકે. બુધની ઉચ્ચ રાશિ બુધ મનાય છે. જે આ ઉચ્ચના સૂર્યથી છઠ્ઠી રાશિમાં આવે છે, એટલે ઉચ્ચને સૂર્ય હોય તેવી કુંડલીમાં બુધ કેઈ પણ સ્થિતિ ઉચ્ચનો બની શકે નહીં. - બુધ અને શુક્ર અને ગ્રહ એકી સાથે ત્યારે ઉચ્ચના થઈ શકે, જ્યારે તે બન્ને વચ્ચે એક બાજુ ૧૨ અંશનું અને બીજી જ બાજુ ૧૬૮ અંશનું અંતર હોય પરંતુ આટલું અંતર એ બે વચ્ચે કદી હોતું નથી. તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય ઉચ્ચ સ્થાનને હોય ત્યારે વધુમાં વધુ છ ગ્રહ ઉચ્ચના હેઈ શકે, પરંતુ બુધ કોઈ દિવસ ઉચ્ચનો થઈ શકતો નથી. અને જ્યારે બુધ ઉચ્ચનો હેય એ વખતે પાંચથી વધુ ગ્રહ ઉચ્ચના થઈ શકે નહીં. સૂર્ય અને શુક્ર અને ગ્રહો ત્યારે જ ઉચ્ચના ન થઈ શકે. એટલે એ સ્પષ્ટ છે કે વર્તમાન જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સાત ગ્રહ એક વખતે ઉચ્ચ સ્થાનના કદી થઈ શકે નહીં. આ પદ્ધતિથી ભગવાન મહાવીરના જન્મકાલના ગ્રહોમાં ચંદ્ર અને બુધ એ બને ગ્રહ એક્કસપણે ઉચ્ચ ન હતા. કેમકે ઉચ્ચના ચંદ્ર માટે નિર્દિષ્ટ વૃષભ રાશિના અંશ પ્રમાણે કૃત્તિકા નક્ષત્રના અંતિમ ચરણમાં એ ઉચ્ચનો હોઈ શકે પરંતુ આચારાંગ અને કલ્પસૂત્ર પ્રમાણે એ વખતે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હતું એટલે ચંદ્ર ઉચ્ચના ન હોઈ શકે. કેમકે ઉત્તરાફાગુની નક્ષત્ર કન્યા રાશિનું નક્ષત્ર છે. હાલમાં પ્રચલિત સાયન અને નિરયન બને પદ્ધતિઓ અનુસાર ચૈત્ર સુદ ૧૩ ને દિવસે મેષ સંકતિ હેવાને વાંધો નથી એટલે સંભવ છે કે એ વખતે સૂર્ય ઉચ્ચના હોય. સૂર્ય ઉચ્ચને હોય તો શુક પણ ઉચ્ચને હેઈ શકે છે, સ્વગ્રહી પણ થઈ શકે અને સૂર્યની Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ભગવાન મહાવીર : એક અનુશીલન સાથે એની યુતિ પણ થઈ શકે છે. અમે પૂર્વે જણાવી ગયા છીએ કે સૂર્યાં ઉચ્ચના હોય તેા બુધ ઉચ્ચને હાઈ શકે નહી. જ્યારે ખુષ ઉચ્ચના હેાય ત્યારે સૂર્ય પોતાના સ્વગૃહની આસપાસ કે નીચસ્થ રાશિગત કે બુધની સાથે આવી શકે છે, એ દૃષ્ટિએ સ્પષ્ટ થાય છે કે બુધ પણ ઉચ્ચના ન હતા. સાત ગ્રહ ઉચ્ચના હાય તા તીર્થંકર ને છે' એ ટીકાકારના કથનને સત્ય માનીએ તે આપણે એ પણ માનવું પડે કે ૮ પ્રત્યેક તીર્થંકરના જન્મ કૃત્તિકા નક્ષત્રના અંતિમ ચરણમાં જ થાય છે.' પરંતુ આગમિક પ્રમાણેાના આધાર પર પ્રસ્તુત કથન અસત્ય કરે છે. કેમકે આગમ સાહિત્યમાં તીર્થંકરોનાં જન્મનક્ષત્ર જુદાં જુદાં હોવાનું જણાવ્યું છે. અને તે સાથે જન્મ માસ પણ જુદા જુદા છે. < કલ્પસૂત્રના મૂળમાં એ ઉલ્લેખ નથી કે એ વખતે બધા ગ્રહો ઉચ્ચના હતા યા પ્રત્યેક તીર્થંકરના જન્મ વખતે સર્વે ગ્રહે! ઉચ્ચના હાવાનું અનિવાર્ય છે. સૂત્રનું તાત્પર્ય એટલું જ છે કે જન્મ વખતે એકથી વધુ ગ્રહેા ઉચ્ચના હતા. વળી જો જોમ માનીએ કે મહુ વચન ’ના પ્રયાગ મધા ગ્રહે ઉચ્ચના હેાવાના સંકેત કરે છે તે એ સાધિકારપણે કહી શકાય કે ટીકાકારે ગ્રહો ઉચ્ચના હેાવાનું જે પ્રારુપ પ્રસ્તુત કર્યું છે તે કલ્પસૂત્રના દષ્ટિકાણથી ભિન્ન છે, સાત ગ્રહ ઉચ્ચના હાય ત્યારે તીર્થંકર બને છે. એ કથન યુક્તિયુક્ત નથી. સંભવ છે કે ટીકાકારનું આ અંગે અધ્યયન ન હોવાને કારણે એમણે ગતિકાનુ-ગતિનું અનુસરણ કર્યું હોય.૪ હાલ ભગવાન મહાવીરની જે કુંડલી અનેક ગ્રંથામાં ઉપલબ્ધ થાય છે, એમાં પણ સાત ગ્રહેા ઉચ્ચના ખતાવવામાં આવ્યા નથી. આ કુંડલી આ પ્રમાણે છે :~ ૪ જૈન ભારતી વર્ષ ૨૨, અંક ૩-૪ ભગવાન મહાવીરી જન્મ કુંડલી લેખક-મુનિ ચંદ્દન મલજી Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ જન્મકુંડલી : એક ચિંતન ભગવાન મહાવીરની જન્મકુંડલી ૧૧ ૧૨ X 13 આ 9 જ / ૩ . શ L પ્રસ્તુત કુંડલીના આધારે ભગવાન મહાવીરને જન્મ મકર લગ્નમાં થયું છે. લગ્નમાં મંગલ ઉચ્ચને છે. ચેથા સ્થાને સૂર્ય ઉચ્ચને છે. સાતમા સ્થાને ગુરુ ઉચ્ચનો છે, અને દસમા સ્થાનમાં શનિ ઉચ્ચને છે. આ પ્રમાણે ફક્ત ચાર ગ્રહ ઉચ્ચ રાશિમાં છે. આવી કુંડલીમાં વિશેષપણે એ વસ્તુ ઉલ્લેખનીય છે કે ચારેય કેન્દ્રસ્થાને ઉચ્ચગ્રહ બેઠેલા છે. શુક પાંચમા સ્થાને સ્વગ્રહી છે. નવમા ઘરમાં ચંદ્રમા છે. બુધ સૂર્યની સાથે ચેથા સ્થાનમાં બેઠેલો છે. આ પ્રમાણે બધા ગ્રહનું બળ મળી ગયું છે. આ કુંડલીમાં એક પણ ગ્રહ નીચ નથી. અને કોઈ પણ ગ્રહ છઠ્ઠા, આઠમા, બારમા જે અનિષ્ટ સ્થાને મનાય છે એમાં નથી. એટલે જતિષ શાસ્ત્રની દષ્ટિએ આ કંડલીનું ખૂબ મહત્ત્વ છે." પ્રસિદ્ધ તિવિંદ પ્રેફેસર બી. સી. મહેતાના અભિપ્રાય પ્રમાણે આધુનિક જ્યોતિષશાસ્ત્રમાં એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે મંગલ, ગુરુ, શનિ, બુધ અને શુક આ પાંચ ગ્રહમાંથી એક પણ ગ્રહ કેન્દ્રમાં ઉચ્ચ રાશિના હોય, તે મહાપુરુષ રોગ થાય છે. ભગવાન મહાવીરની કુંડલીમાં આ પ્રમાણે પાંચ મહાપુરુષ ગ, ત્રણ ઉચ્ચ ગ્રહ કેન્દ્રમાં હોવાથી ઉત્કૃષ્ટ મહાપુરુષ યોગ બની ગયા છે. પસંચાલક દિ. જેન જ્યોતિષ ન્યૂરે, બાવર (રાજસ્થાન) ૨૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અર્થાત્ તીર્થકર પેગ બન્યો છે. એ ઉપરાંત ચોથા સ્થાનમાં પણ સૂર્ય ઉચ્ચને થઈ ગયું છે. અર્થાત્ ચારેય મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ઉચ્ચના ગ્રહથી પરિપૂર્ણ છે. સૂર્યની રાશિની ગણત્રીથી પણ એ ત્રણ ઉચ્ચ ગ્રહ કેન્દ્રમાં આવી જાય છે. એટલે પૂર્ણપણે પાંચ મહાપુરુષ ચુંગ આ કુંડલીમાં બને છે. એટલે આ કુંડલી જે પ્રચલિત છે, એ પૂર્ણપણે સાચી લાગે છે. જ્યાં સુધી અનુભવ જણાવે છે. પ્રત્યેકે તીર્થકરની કુંડલીમાં આ પ્રમાણે પાંચ મહાપુરુષ ગ હોય છે જ. ટૂંકમાં સાર એ છે કે ભગવાન મહાવીરના જીવનકાલમાં કુંડલી નિર્માણ થઈ ન હતી. આચારાંગ વગેરેના રચનાકાલ સુધી મેષ આદિ રાશિઓનો પ્રચાર પણ થયો ન હતો. કલ્પસૂત્રની રચનાના સમયે સંભવ છે કે રાશિઓ વ્યવહારમાં આવવા લાગી હેય. સાતગ્રહ ઉચ્ચ હેવાને કારણે તીર્થકર બને છે, એ ટીકાકારનું કથન આધારહીન છે. જે કુંડલી અમે આપી છે, તે વાસ્તવિકતાની વિશેષ સમીપ છે, એ અમારે સ્પષ્ટ અભિપ્રાય છે. વિરાટ વ્યક્તિત્વના બીજ બાહ્ય વ્યક્તિત્વ આવશ્યક નિર્યુક્તિમાં વૃદ્ધિ અને સ્મરણ એ બે દ્વાર બતાવ્યાં છે. * જિનભદ્ર ગણું ક્ષમાશ્રમણે એની વ્યાખ્યા આપતાં ભગવાન મહાવીરના બાહ્ય વ્યક્તિત્વને પરિચય આપ્યું છે. ભગવતીમાં કહ્યું છે–ભગવાનનું શરીર ઉદાર, શૃંગારિત, અલંકાર રહિત હોવા છતાં ૧ (ક) આવ. નિર્યુક્તિ ૩૪૧ (ખ) વિશેષા. ભાષ્ય ૧૮૨૨ २ असितसिरओ सुणयणो बिबोटठा धवलदन्तपन्तीओ । वरपउमगभगोरो फुल्लुप्पल-गंधणीसासे ।। -વિશેષા. ૧૮૪૯ Page #376 -------------------------------------------------------------------------- ________________ વિરાટ વ્યકિતત્વનાં બીજ ૩૩૯ પણ વિભૂષિત, લક્ષણ—વ્યંજન અને ગુણથી યુકત તથા શ્રીથી અત્યંત શેભાન્વિત હતું. ઔપપાતિક સૂત્રમાં વિસ્તારથી પરિચય આપતાં જણાવવામાં આવ્યું છે કે–એમની આંખે પદ્મકમલ જેવી વિકસિત હતી. લલાટ અર્ધચન્દ્ર સમાન દીપ્તિયુક્ત હતું. વૃષભના જેવા માંસલ સ્કંધ હતા. ભુજાઓ લખી હતી. આખું શરીર સુગઠિત અને સુંદર આકારવાળું હતું, પ્રજ્વલિત નિર્ધમ અગ્નિની શિખા સમાન તેજસ્વી હતું. જેને જોવાની સાથે મન મુગ્ધ થઈ જતું. આંખ વારંવાર જોવા લલચાતી હતી. અને દર્શનની સાથે મનમાં પ્રિયતા અને ભવ્યતાને ભાવ જાગૃત થતો. કે એમનું શારીરિક સંગઠન, સંસ્થાન, આકાર અતિ ઉત્તમ હતો. એમના શરીરની પ્રભા નિર્મળ સુવર્ણરેખા જેવી હતી. તેઓ એક હજાર આઠ લક્ષણેથી યુક્ત હતા. ૭ આ વખતે ભગવાનને જાતિસ્મરણ અર્થાત્ પૂર્વભવનું જ્ઞાન હતું. અને અપ્રતિપાતિ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. માનવ સમુદાયમાં એમની કાન્તિ અને બુદ્ધિ સવિશેષ હતી. ૮ ભગવાન મહાવીરનું લાલન-પાલન ઉચ્ચ અને પવિત્ર સંસ્કારના ૩ ભગવતી શ. ૨. ઉ. ૧,૧૪ ४ अवदालिय पुंडरीयणयणे... चन्दद्धसमणिडाले-वरमहिस-वराह-सीह सद्दल उसम नागवरपडिपुण्ण विउलकख धे । -પપાતિક ૧ ૫ (ક) પ્રજ્ઞાપના સૂત્ર ૨૩ (ખ) ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર । वरकणग तवियगारा सोलस तित्थं करा मुणेयव्वा । एसा बण्णविभागो चउवीसाए जिणवराण ।। –આવ. મલય. વૃત્તિ ગા. ૩૩૭ ૭ ત્રિષષ્ટિ ૧૦, ૨,૧૦૨ ८ (8) जातीसरा तु भगव अप्पडिपडिपतेहि तिहि तु णाणेहि । कती य य बुद्धीय य अब्भुतिओ तेसु मणुएसु ॥ -વિશેષા. ભાષ્ય ૧૮૫૦ (ખ) આવશ્યક ચૂર્ણિ ૨૪૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ભગવાન મહાવીર : એક અનુશીલન ભવ્ય વાતાવરણમાં થયું. આચારાંગ પ્રમાણે લાલન-પાલન માટે પાંચ સુદક્ષ ધાઈ નિયુક્ત કરવામાં આવી હતી કે જે એમના પ્રત્યેક કાર્યને સમ્યકપણે સંચાલિત કરતી. આ પાંચેયનું જુદું જુદું કાર્ય હતું – દૂધ પીવડાવવું, સ્નાન કરાવવું, વસ્ત્રાભૂષણ પહેરાવવાં, રમત રમાડવી અને ગાદમાં લેવા. * બાળક વર્ધમાનનાં બધાં લક્ષણ વિલક્ષણ હતાં. સુકુમાર પુષ્પની માફક એમનું બાળપણ નવી અંગડાઈ લઈ રહ્યું હતું. એમનું શરીર સુગઠિત, બલિષ્ઠ અને કાંતિમાન હતું. અને મુખમંડલ સૂર્ય સમાન તેજસ્વી હતું. એમનું હૃદય મખમલ જેવું કોમલ અને ભાવનાઓ સમુદ્ર જેવી વિરાટ હતી. બાલક હોવા છતાં તેઓ વીર, સાહસ અને શૈર્યશાલી હતા. શુકલ પક્ષના ચન્દ્રની જેમ તેઓ મેટા થતા હતા. એમના મનમાં સહજપણે શૌર્ય અને પરાક્રમની લહરે ઊઠતી હતી. બાલકીડા આચારાંગ, કલ્પસૂત્ર અને આવશ્યક નિયુક્તિમાં ભગવાન મહાવીરની બાલકડા અને કોઈ પણ જાતનું વર્ણન પ્રાપ્ત થતું નથી. બાલક્રીડાનું વર્ણન સર્વપ્રથમ આવશ્યક નિર્યુક્તિના ભીષણ પદની વ્યાખ્યા આપતાં વિશેષાવશ્યક ભાષ્યમાં ટૂંકમાં તે અંગે કંઈક સંકેત કર્યો છે, ત્યાં મળે છે. આ પછી આચાર્યોએ એના પર પર વિસ્તારપૂર્વક લખ્યું છે. તે આ પ્રમાણે છે ભગવાન આઠ વર્ષના પણ નહોતા થયા, તે વખતે પોતાની સરખી ઉંમરના સાથીઓ સાથે ગૃહદ્યાન(અમદવન)માં કીડા કરી રહ્યા હતા. આ કીડારમતમાં બધાં બાળકે કેઈ એક વૃક્ષને લક્ષ્યમાં રાખી દેડતાં, જે બાળક સૌથી પહેલાં વૃક્ષ પર ચડીને નીચે ૯ મા તે માયારજૂળ ૨.૧૫,૯૪ ૧૦ વિશેષા. ભાષ્ય ૧૮૫૨ થી ૧૮૫૪ Page #378 -------------------------------------------------------------------------- ________________ વિરાટ વ્યકિતત્વનાં બીજ ૩૪૧ ઊતરી જાય, એ વિજયી બાળક પરાજિત બાળકના ખભા પર ચઢીને એ સ્થાન પર જાય છે, કે જ્યાંથી આ દોડ શરૂ કરવામાં આવતી. આ વખતે દેવરાજ દેવેન્દ્ર બાળક વર્ધમાનના વીરત્વ અને પરાક્રમની પ્રશંસા કરી. એક અભિમાની દેવ શકની પ્રશંસાને પડકાર આપીને એમના સાહસની પરીક્ષા કરવા માટે સર્પનું રૂપ ધારણ કરી, એ વૃક્ષ પર લપટાઈ ગયે. ફૂફાડા મારતા નાગને જોઈ અન્ય બધાં બાળકે ભયભીત થઈ ત્યાંથી ભાગી ગયાં પણ કિશોર વર્ધમાને ડર્યા વિના અને ગભરાયા વગર એ સપને પકડીને એક તરફ મૂકી દીધો.૧ આચાર્ય શીલાકે ૧૨ ઉક્ત કીડાનું નામ “આમલય ખેડું આપ્યું છે. હેમચઢે ૧૩ “આમલકી કીડા” કહી છે. નેમિચંદ્ર પણ એ નામ આપ્યું છે. જિનદાસ ગણું મહત્તરે “સંકલિકએણ” નામ આપ્યું છે. આચાર્ય ૧૧ (ક) આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪૬ (ખ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પૃ. ૧૮૧ (ગ) આવશ્યક મલયવૃત્તિ પૂ. ૨૫૮ (9) ચઉ૫ન્ન મહાપુરિસ પૃ. ૨૭૧ (ડ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૦૩-૧૦૭ (૨) ઉત્તરપુરાણું ૭૪, ૨૮૬-૨૯૫ (છ) મહાવીરચરિયં–નેમિચન્દ્ર ૭૫-૮૬ પૃ. ૩૩ (જ) મહાવીર ચરિય–ગુણચન્દ્ર પ્ર. ૪, પૃ. ૧૨૫ १२ पारद्धं च एक्वम्मि तरुणो हेम्मि आमलयखेड्ड - ઉપૂન ર૦૧ १३ कुर्वत्यामलकी क्रीडां राजपुत्री सह प्रभौ। ત્રિષષ્ટિ. ૧૧,૨,૧૦૬ ૧૪ મઢ કામવાસો મચવ વીરા કુમારહિં સયં | आमलियाखेल्लेण लोयपसिद्धेण पुरबाहि ॥ –મહાવીર. ૭૫ પૃ. ૩૩,૧ ૧૫ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હરિભદ્ર અને ગુણચ ૧૭ “રુખખેડણે નામ આપ્યું છે, તે ગુણભદ્રાચાર્ય કુમક્રિીડા કહ્યું છે. આ પ્રમાણે કીડાનાં નામમાં પણ ભિન્નતા છે. તિન્દુષક કીડા બાળકે ફરીથી એકત્ર થયાં અને રમત પાછી શરૂ થઈ. આ વખતે તેઓ “ર્તિદુષક કીડા ૧૯ રમવા લાગ્યા. જેમાં કોઈ એક વૃક્ષને અનુલક્ષી બધાં બાળકે દેડે છે. જે સર્વ પ્રથમ વૃક્ષને અડકે છે, તે વિજયી બને અને જે પરાજિત થાય છે એની પીઠ પર વિજયી બાળક આરૂઢ થાય. આ વખતે તે દેવ પણ કિશોરનું રૂપ ધારણ કરીને કીડાદલમાં સામેલ થઈ ગયા. ખેલમાં વર્ધમાનની સાથે હારી જવાથી નિયમ પ્રમાણે એને વર્ધમાનને પીઠ પર બેસાડી દેડવું પડ્યું. કિશાર રૂપધારી દેવ દેડતો દેડતે ખૂબ આગળ નીકળી ગયે અને એ વિકરાળ રૂપ બનાવીને વર્ધમાનને ડરાવવા લાગ્યા. જેતજેતામાં કિશોર લાંબા તાડ જેવડો ભયંકર પિશાચરૂપ બની ગયે. १९ भगवं पुण चेडरूं वेहि सम रूक्खखेड्डेण कीलई । -આવ. હારિ. વૃત્તિ પૃ. ૧૮૧ ૧૭ ...સમં ારા વચ્ચેન મિમિ | -મહાવીરચરિયં પૃ. ૧૨૫ १८ कुमार भास्वराकार द्रुमक्रीडापरायणम् । स विभीषयितुं वांछन् महानागाकृति दधत् ॥ -ઉત્તરપુરાણ ૭૪,૨૯૧ ૧૯ (ક) મહ પુરવિ સામી દૂgળ કમરમતિ . –આવશ્યક ચૂર્ણિ પુ. ૨૪૬ (4) अह पुणोऽवि सामी निदूसएण अभिरमइ । – મહાવીર ગુણું. પૂ. ૧૨૫-૧૨૬ ૨૦. (ક) આવ. ચૂર્ણિ પૃ. ૨૪૬ (ખ) મહાવીર. પૃ. ૧૨૬ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૧૧–૧૧૭ (ધ) આવશ્યક મલય. પૃ. ૨૫૮ Page #380 -------------------------------------------------------------------------- ________________ વિરાટ વ્યકિતત્વનાં બીજ ૩૪ ૩. પરંતુ વર્ધમાન એનાં કરતૂત જોઈને પણ ગભરાયા નહીં. તેઓ અવિચલ રહ્યા. અને હિંમતપૂર્વક એની પીઠ પર એવા મુષ્ટિપ્રહાર કરવા લાગ્યા કે દેવ વેદનાથી ચીસ પાડી ઊઠડ્યો. જલદીથી વિકરાળ પિશાચનું રૂપ સમેટી લઈ તે નાનકડો કિશોર બની ગયા. એને ગર્વ ખંડિત થઈ ગયે, એણે બાલક વર્ધમાનના પરાક્રમના પ્રભાવને સ્વીકાર કર્યો અને વંદના કરતાં કહ્યું “ઇંદ્ર જેટલી આપની પ્રશંસા કરી હતી, એનાથી પણ વધુ આપ ધીર અને વીર છે.” દેવ સ્તુતિ કરીને પોતાના સ્થાને પાછો ચાલ્યા ગયે. ન આવશ્યકચૂર્ણિ, મહાવીર ચરિયું, ચઉપન મહાપુરિસચરિયું અને ત્રિષષ્ટિ શલાકા પુરુષમાં ઉપર્યુક્ત ઘટના આવી છે પરંતુ એમાં દેવનું નામ જણાવવામાં આવ્યું નથી. અને બીજી વાત એ કે દેવે મહાવીર નામ આપ્યું એને ઉલ્લેખ થયે નથી. તે વન્દ્રિય વીર નિયતો ભગવાનને વંદન કરીને ચાલ્યા ગયે. વિશેષાવશ્યક ભાગ અનુસાર કહ્યું છે પણ ઈજે મહાવીર કહ્યા છે પણ એણે એ નામ આપ્યું નથી. પણ ઉત્તરપુરાણકારે દેવનું નામ સંગમ આપ્યું છે. એમાં સર્ષની એક જ ઘટના છે. હિંદુષક કીડાનો ઉલ્લેખ નથી. અને એ સંગમદેવે મહાવીરની સ્તુતિ કરી અને મહાવીર એ નામ પાડ્યું. ૨૩ શ્વેતાંબર પરંપરાના ગ્રંથમાં સંગમદેવનો ઉલ્લેખ આવ્યું છે પણ એ વખતે નહીં, પરંતુ ભગવાનના સાધનાકાલમાં આવ્યું છે. ૨૧. વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૫૪ ૨૨. વિશે. ભાષ્ય ૧૮પર २३. ललजिह्वाशतात्युग्रमारुह्य तमहिं विभीः । कुमारः क्रीडयामास मातृपये कवत्तदा ॥ विज़म्भमाणहर्षाम्भोनिधिः संगमकोऽमरः । स्तुत्वा भवान्महावीर इति नाम चकार सः ।। –ઉત્તરપુરાણ ૭૪,૨૯૪–૯૫ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અતુલ બલ ભગવાન મહાવીર જન્મથી અતુલ બળવાન હતા. એમના બળ માટે ઉપમાલંકારથી કહેવામાં આવ્યું છે કે બાર સુભટેનું બળ એક વૃષભમાં, દસ વૃષભનું બળ એક અશ્વમાં, બાર અશ્વોનું બળ એક પાડામાં, પંદર પાડાઓનું બળ એક હાથીમાં, પાંચ હાથીનું બળ એક કેસરી સિંહમાં, બે હજાર કેસરી સિંહનું બળ એક અષ્ટાપદમાં, દસ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં, બે બળદેવનું બળ એક વાસુદેવમાં, બે વાસુદેવનું બળ એક ચકવર્તીમાં, એક લાખ ચક્રવર્તીનું બળ એક નાગેન્દ્રમાં, એક કરેડ નાગેન્દ્રોનું બળ એક ઈન્દ્રમાં, એવા અનંત ઈન્દ્રોનું બળ તીર્થકરની એક કનિષ્ઠ આંગળીમાં હોય છે. એના બળની તુલના કેઈના બળની સાથે કરી શકાતી નથી.૨૪ પ્રકારાતે ભાષ્યમાં કહ્યું છે, કૂવાના કિનારે બેઠેલા વાસુદેવને લખંડની સાંકળથી બાંધીને જે સોલ હજાર રાજા પિતાની સેનાએની સાથે સંપૂર્ણ શક્તિ લગાડીને ખેંચે તે પણ વાસુદેવ આનંદપૂર્વક બેસી રહીને ભજન કરતા રહી શકે. કિંચિત માત્ર પણ તે સ્થાનથી ન હલે કે ન ચાલે અર્થાત્ ત્યાંથી ચલાયમાન થતા નથી એવા વાસુદેવથી બે ગણું બળ ચકવર્તીમાં હોય છે અને ચકવર્તીથી પણ અમાપ બળ તીર્થકરામાં હોય છે. ૨૫ ૨૪. (ક) આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન પૃ. ૧૪૭ ખ) જનધમંકા મૌલિક ઈતિહાસ પૃ. ૨૫૬ ૨૫. સોસ રાયસસ્સા, સવ્વ-વાં તુ સંજનિ | अछंति वासुदेवं, अगडतडम्मि ठिय संतं ।। घेतूण संकलं सो, वाम हत्थेण अंछमाणाण । भुजिज्ज विलिंपिज्ज व, महुमणं ते न चाए ति ।। दो सोला बत्तीसा सव्व बलेणं तु संकल निबद्ध । अछंति चकवट्टि अगडतडम्मि ठिय संतं ।। Page #382 -------------------------------------------------------------------------- ________________ વિરાટ વ્યકિતત્વનાં બીજ ૩૪૫ દેવ અને ઈન્દ્રોને પણ તેઓ પરાજિત કરી દે છે. કેમકે શરીરબળની સાથે એમનામાં અતુલ આત્મ-બળ પણ હોય છે. વિદ્યાશાલામાં આચારાંગ અને કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના કલાચાર્ય પાસે જઈને અધ્યયન કરવા અંગે કિંચિત્ માત્ર સૂચન મળતું નથી. ચઉપૂન મહાપુરિસ ચરિયું અને ઉત્તર પુરાણમાં પણ આ ઘટના અગે કેઈ ઉલલેખ નથી. આ ઘટના સર્વપ્રથમ જિનભદ્રગણું ક્ષમાશ્રમણના વિશેષાવશ્યક ભાષ્યમાં પ્રાપ્ત થાય છે. ૨૪ ભાષ્યમાં કથાને એટલે વિસ્તાર નથી એટલે પછીના લેખકોએ કર્યો છે. આવશ્યક ચૂર્ણિમાં જિનદાસગણ મહત્તરે સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે આવશ્યક નિર્યુક્તિમાં આ દ્વારને ઉલ્લેખ ન હોવા છતાં એની સૂચના “a” શબ્દથી કરવામાં આવી છે. ૨૭ ભાષ્યમાં કથાસંકેતને ચૂણિમાં કેટલાક વિસ્તાર કરવામાં આવ્યે છે અને પછી મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર તથા કલ્પસૂત્રની વિવિધ ટીકાએમાં એનાથી વધુ કાવ્યમય અને રસપ્રદ બનાવવામાં આવે છે. આ કથા આ પ્રમાણે છે – घेतूण संकल' सों वामगहत्थेण अंछमाणाण । @जिज्ज विलिंपिज्ज व चक्कहर ते न चायन्ति ॥ ज केसवस्स बल तं दुगुणं होइ चक्कवटिस्स । ततो बला बलवगा, अपरिमियबला जिणवरिंदा । –વિશે. ભાગ મૂલ પૃ. ૫૭-૫૮ ૨૬. કી તે કામાવિરે ગાળિો ઘર વાસાય | कतकौतुअल'कार लेहायरियस्स उवणेन्ति ॥ -વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૫૨–૧૮૫૮ २७. इयाणिं च सद्दसूचित लेहायारियोवणयणंति दार। -આવ. ચૂર્ણિ પૃ. ૨૪૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ભગવાન મહાવીર : એક અનુશીલન મહાવીર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે માતા-પિતાએ શુભ મુહુત જોઈને એમને અધ્યયન માટે કલાચાર્યની પાસે મોકલ્યા. માતા-પિતાને એમનાં જન્મસિદ્ધ ત્રણ જ્ઞાન અને અલૌકિક પ્રતિભાને પરિચય ન હતા. એમણે પરંપરા પ્રમાણે પંડિતને ઉપહારમાં નારિયેળ, બહુમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ આપ્યાં. વિદ્યાર્થીઓને ખાવા લાયક શ્રેષ્ઠ પદાર્થ અને ઉપયોગી વસ્તુઓ વહેંચી. પંડિતે મહાવીરને બેસવા માટે વિશેષ પ્રકારના આસનની વ્યવસ્થા કરી. માતા-પિતા જ્યારે મહાવીરને અધ્યયન અર્થે લઈ જતાં હતાં, ત્યારે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું, એણે અવધિજ્ઞાનથી જોયું કે વિશિષ્ટ જ્ઞાનીને સામાન્ય જન શું શીખવશે? મહાવીરના બુદ્ધિવૈભવ અને સહજ પ્રતિભા પરિચય વિદ્યાગુરુ તથા જનતાને કરાવવાની દષ્ટિથી તે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ ત્યાં આવે છે. ૨૮ એણે બધા વિદ્યાર્થીઓ અને પંડિતોની ઉપસ્થિતિમાં વ્યાકરણ અંગે અનેક જટિલ પ્રશ્નો પૂછયા. મહાવીરે એને બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા. પંડિત અને વિદ્યાર્થી મહાવીરની અલૌકિક પ્રતિભા જોઈને ચકિત થઈ ગયા. પંડિતે પણ પિતાની કેટલીક જૂની શંકાઓ મહાવીરની સામે ઉપસ્થિત કરી. મહાવીરે એને પણ તર્કપુર:સર ઉત્તર આપે. જ્યારે પંડિત, બાળક વર્ધમાન સામે આશ્ચર્યથી જોવા લાગે, ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી ઈન્ટે કહ્યું-વિજ્ઞવર ! આ સાધારણ બાળક નથી. આ વિદ્યાને સાગર છે અને સંપૂર્ણ શાસ્ત્રોનો જાણકાર છે. વૃદ્ધ બ્રાહ્મણે મહાવીરના મુખેથી સાંભળેલ આ ઉત્તરેને વ્યવસ્થિત ૨૮. (ક) આવશ્યક ચૂણિ ૨૪૮ (ખ) આવશ્યક હરિભદ્રીય વૃત્તિ પુ. ૧૮૨ (ગ) આવશ્યક મલયગિરિવૃત્તિ પૃ. ૨૫૯૧ (ધ) મહાવીર ચરિયું ગા. ૯૨-૯૫ પૃ. ૩૪ મિ. (૮) મહાવીર ચરિયું ગુણચંદ્ર પુ. ૧૨૭ (ચ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૧૯-૨૦ Page #384 -------------------------------------------------------------------------- ________________ વિવાહ પ્રકરણ ૩૪૭ સંકલિત કરી ઐન્દ્રવ્યાકરણની સંજ્ઞા આપી. ૨૯ રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાએ પુત્રની સાધારણ ચોગ્યતા જોઈ તે ખૂબ પ્રસન્ન થયા, એમની હતંત્રીના તાર ઝણઝણું ઊઠયા કે અમારે પુત્ર તે ગુરુને પણ ગુરુ છે. વિવાહ–પ્રકરણ ભગવાન મહાવીરનાં “વિવાહ-પ્રકરણ” અગે વેતાંબર અને દિગંબર ગ્રંથોમાં મોટે મતભેદ છે. એક વિદ્વાને લખ્યું છે કે-“દિગંબર પરંપરા પ્રમાણે મહાવીરની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ જરૂર આવ્યું હતું, પણ પિતાની સહજ વિતરાગ વૃત્તિને કારણે એનો સ્વીકાર કર્યો નહીં. Aવેતાંબર પરંપરા કહે છે કે–વર્ધમાન સ્વયં ભેગ પ્રત્યે અનાસક્ત હતા, પરંતુ માતા-પિતાના સનેહના આગ્રહને કારણે લગ્નના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો.” માનવ–મનોવિજ્ઞાનની દષ્ટિએ લગ્ન ન કરીને ત્યાગી બનવાની અપેક્ષાએ લગ્ન કરીને એનાથી વિરક્ત થઈ જવું એ ત્યાગ અને ઊંચા સંક૯પને અધિક તીવ્રતાની સાથે પ્રસ્તુત કરે છે. મહાવીરે પોતે પણ કહ્યું કે-“ય તે પિયે મણ સ્ત્ર વિશ્વ કુષ્ય જે કાંત-પ્રિય ભેગોને પ્રાપ્ત હેવા છતાં ત્યાગી દે છે તે વાસ્તવિક ત્યાગી છે. આ દષ્ટિએ લગ્ન ઉપરાંત ગૃહત્યાગ મહાવીરની વિરક્તિને વધુ પ્રભાવશાળી બનાવે છે. આ તે થઈ સાહિત્ય અને મનોવિજ્ઞાનની વાત. આપણે પ્રાચીન પરંપરા અને ગ્રંથે આદિના પ્રકાશમાં પણ એ જેવું છે કે વાસ્ત૨૯ (ક) આવા ચૂણિ ૨૪૮ (ખ) ફરું મજાવતેન્દ્રાય ડ્રો સદાનુશાસન ! उपाध्यायेन तच्छ्रुत्वा लोकेष्वैन्द्रमितीरितम् ॥ -ત્રિષ્ટિ . ૧,૨,૧૨૧-૨ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ભગવાન મહાવીર : એક અનુશીલન યોજના ત્યાં જણાવવામાનના સંબંધીએ તે અંગે વિકતા શું છે. અને કહેતાંબર પરંપરાનાં પ્રમાણ મહાવીરના લગ્ન પ્રકરણને કેવા રૂપમાં સ્વીકારે છે. આચારાંગ અને કલ્પસૂત્રમાં મહાવીર લગ્ન કરે છે, તે અંગે કઈ વર્ણન નથી. પણ જ્યાં ભગવાનના સંબંધીઓનો પરિચય આપવામાં આવે છે ત્યાં જણાવવામાં આવ્યું છે કે–એમની પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શાના અને એનું બીજું નામ અનવદ્યા તથા દેહિત્રીનું નામ શેરાવતી હતું અને તે યશસ્વતી નામથી પણ પ્રખ્યાત હતી. એનાથી એ સાબિત થાય છે કે એમણે લગ્ન કર્યા હતાં. વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક હારિભદ્રીય વૃત્તિ, આવશ્યક મલયગિરિ વૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને કલ્પસૂત્રગ્ની વિવિધ ટીકાઓમાં લગ્નનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે જીવનના ઉષઃકાલથી જ મહાવીર ચિંતનશીલ હતા. એમનું १. (७) समणस्स ण भगबओ महावीरस्स भज्जा "जसोया" कोडिण्णागोत्तेण –આયારે તહ આયાર ચૂલા ૨,૧૫,૨૨ થી ૨૪ (ખ) કલ્પસૂત્ર ૧૭ થી ૧૦૯ २. उम्मुक्क बालभावो कमेण अध जोव्वण अणुप्पत्तो । भोगसमत्थ णातुं अम्मापितरो य वीरस्स । तिधिरिकखम्मि पसत्थे महतसामन्तकुल पसूताए । कारेन्ति पाणिगहण जसोतवररायकण्णाए । –વિશે. ભાષ્ય. ૧૮૫૭-૧૮૫૮ ૩. આવ. હરિ. વૃત્તિ ૧૮૨ ૪. આવ. હારિ. વૃત્તિ પૃ. ૨૫૯ (ક) મહાવીર ચરિયનેમિચંદ્ર ગા. ૧-૩ પૃ. ૩૪,૧ (ખ) ગુણચન્દ્ર પ્ર. ૪ પૃ. ૧૨૮–૧૨૯ ૬. ત્રિષષ્ટિ૧૦,૨,૧૨૫-૧૩૭ ૭. કલ્પસૂત્ર સુબોધિકા WWW.jainelibrary.org Page #386 -------------------------------------------------------------------------- ________________ વિવાહ-પ્રકરણ ઉર્વર મસ્તક સદાસર્વદા અધ્યાત્મ સાગરની ઊંડાઈમાં ડૂબકી લગાવતું રહેતું, તે સંસારમાં અનુરક્ત ન હતા, વિરક્ત હતા. જેનાથી માતા-પિતાના મનમાં એ વિચાર-તરંગ ઊઠતા જ હતા કે કાંક પુત્ર શ્રમણ ખની ન જાય. જ્યારે યુવાન થયા ત્યારે મિત્રોના માધ્યમથી મહાવીર સમક્ષ વિવાહ-લગ્નના પ્રસ્તાવ રજૂ કર્યાં. મહાવીરે પોતાના મિત્રોની પાસે લગ્નના વિરોધ કરતાં જણાવ્યું કે-લગ્ન મહ -વૃદ્ધિના હેતુને કારણે થાય છે એટલે ભવ-ભદ્મણનું કારણ પણ અને છે. મારી આંતરિક ઇચ્છા દીક્ષા લેવાની છે. પણ મારા કારણે માતાપિતાને દુઃખ ન થાય તે માટે હું દીક્ષા ગ્રહણ કરતા નથી.’’ મિત્રાની સાથે વાર્તાલાપ ચાલુ હતા, એટલામાં માતા ત્રિશલા પણ ત્યાં આવી પહાંચી. મહાવીરે ઊભા થઈને માતા પ્રતિ આદર ખતાન્યેા. માતાએ કહ્યું-પુત્ર, હું જાણું છું કે તારા મનમાં ત્યાગવૈરાગ્યની ભાવના પ્રખળ છે. પણ અમારી એ ઉત્કટ ઇચ્છા છે કે તમે ચેાગ્ય રાજકન્યાની સાથે લગ્ન કરે.” ૩૪૯ માતા-પિતાના સ્નેહભર્યાં આગ્રહને મહાવીરનું ભાવુક હૃદય ટાળી શકયું નહીં. વસતપુરના મહાસામન્ત સમરવીરની પુત્રી યશેાદા જે એ યુગની શ્રેષ્ઠ સુંદરી હતી, એની સાથે એમનાં લગ્ન થયાં. બધા ગ્રંથામાં મહાવીરની એકપત્ની યશેાદાના જ ઉલ્લેખ થયે છે. પણ આચાર્ય શીલાંક લખે છે કે જ્યારે મહાવીર યુવાન થયા ત્યારે એના ગુણેથી આકર્ષિત થઈને અનેક રાજાએ પોતાની સ્વરૂપવાન ૮. ત્રિષષ્ટિ. ૧૦,૨ ૧૩૮–૧૪૬ ૯ વૈજયન્તી કાષ (પૃ. ૮૪૭)માં સામન્તનેા અથ' પડેાશી રાજા કરવામાં આવ્યો છે. કૌટિલીય અથ'શાસ્ત્રમાં પણ સામત શબ્દ આજ અથ ઉપલબ્ધ થાય છે. પડેાશી રાજાઓમાં પણ જે પ્રમુખ હાય, તે મહાસામન્ત કહેવાતા હતા. -જુએ હું ચરિત્ર પરિશિષ્ટ ર, પૃ. ૨૧૭-૧૮ હૈં।. વાસુદેવશરણુ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ભગવાન મહાવીર : એક અનુશીલન કન્યાઓ લઈને આવ્યા, મહાવીર વિષય-ભાવનાથી વિરક્ત હતા, તે પણ માતા-પિતાના આગ્રહવશ તેઓએ અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા. ૧૦ - દિગંબર પરંપરાના સમર્થ આચાર્ય જિનસેન પણ લખે છે કે જ્યારે ભગવાન મહાવીરનો જન્મસવ થઈ રહ્યો હતો ત્યારે જિનશત્રુ રાજા કુડપુર આવ્યા હતા. રાજા સિદ્ધાર્થે એનું સારું સ્વાગત કર્યું હતું. એને યશોદયા રાણીથી ઉત્પન્ન થયેલી યશોદા નામની પવિત્ર પુત્રી હતી. અનેક કન્યાઓ સાથે આ યદાનું ભગવાન મહાવીરની સાથે લગ્ન-મંગલ જોવા માટે તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતે હતા. પણ મહાવીર તપને માટે ચાલ્યા ગયા. ત્યારે જીતશત્રુ પણ નિરાશ થઈને તપના માર્ગે વળી ગયે. ૧૧ આનાથી જાણવા મળે છે કે આચાર્ય જિનસેનને, ભગવાન મહાવીરની પત્ની યશોદા હતી, એવી કઈ પરંપરા પ્રાપ્ત થઈ હશે, १०. एवं च परियप्पेउण विसयविरतचित्तेणावि पडिच्छ्यिाओ कण्णयाओ । वत्तं जह. વિëિ વા | –ચઉ૫ન. પૃ. ૨૭ર ૧૧. વિરેન્દ્રવીરસ્ય સમુમવોસ તાતઃ પુરં સુવર: | सुपूजितः कुण्डपुरम्य भूभृता नृपोऽपमाखण्डलतुल्यविक्रमः ॥ यशोदयायां सुतता यशोदया पवित्रया वीरविवाहमङ्गलम् । अनेककन्यापरिवारयारुहत् समीक्षितुं तुङ्गमनोरथं तदा ॥ - હરિવંશ ૬૬, ૭ થી ૧૨. હરિવંશપુરાણની રચના જિનસેને સૌરાષ્ટ્રના “વર્ધમાનપુર” જેનું હાલનું નામ “વઢવાણું છેત્યાં પ્રારંભ કર્યો હતે. (૬૬, ૫૩). જ્યાં વેતાંબર પરંપરાનું પ્રાધાન્ય હતું. સંભવ છે કે આ કારણે એમને શ્વેતાંબર ગ્રંથ સાથે પરિચય રહ્યો હશે. પરંતુ યશોદાનો નિર્દેશ કરીને પણ એમણે કથાને પોતાની પરંપરાગત ધારણાને સાચવવા માટે બદલી છે. એ નોંધવું જોઈએ કે હરિવંશપુરાણના પ્રારંભમાં જ્યાં મહાવીરચરિત્ર વિસ્તારથી આપવામાં આવ્યું છે. ત્યાં સર્ગ માં યશોદાને પ્રસંગ નથી. Page #388 -------------------------------------------------------------------------- ________________ વિવાહ પ્રકરણ ૩૫૧ પણ એનું સમર્થન કરવાને બદલે, એમણે પિતાની દ્રષ્ટિથી ઘટનાને બદલી નાંખી છે. બીજી વાત ચઉત્પન્ન મહાપુરિસ ચરિયંમાં ઘણી કન્યાઓની વાત આવે છે, એનું સમર્થન હરિવંશપુરાણથી પણ થાય છે. વેતાંબર ગ્રંથમાં યશોદાને સમરવારની પુત્રી કહી છે. ૧૩ હરિ વંશ પુરાણમાં જિનશત્રની પુત્રી કહી છે. ૧૪ આચારાંગપ અને કલ્પસૂત્રમાં એનું નેત્ર કેડિન્ય હોવાનું જણાવ્યું છે. વિશેષાવશ્યકમાં મહાસામન્ત કુલ કહેવામાં આવ્યું છે. ૧૬ હરિવંશપુરાણમાં હરિવંશ લખે છે. ૧૭ આ પ્રમાણે આ અંગે કેટલેક મતભેદ છે. સમવાયાંગમાં ઓગણીસ તીર્થકરેએ (ટીકાકારે અહીં રાજ્ય ભેગવીને એ અર્થ કર્યો છે) ગૃહસ્થાશ્રમ ભેગવીને દીક્ષા લીધી એમ જણાવ્યું છે. ૧૮ સ્થાનાંગમાં વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ટનેમિ, પાર્શ્વ અને મહાવીરને કુમારાવસ્થામાં પ્રજિત થયાનું કહેવામાં આવ્યું છે. ૧૯ આનું અનુસરણ આવશ્યક નિર્યુક્તિ,° પઉમચરિયું તથા ૧૩. સમનવીર ગુરૂપુત્રી કરો વરાતિ: 1 – કલપસુબોધિકા ટીકા, પત્ર ૨૬૦ ૧૪. હરિવંશપુરાણ ૬૬, ૫ થી ૮ ૧૫. (ક) .. મહીંવીરરસ મઝા “ઝયાજોડિor નો | -આચારાંગ ૨, ૧૫,૨૨. (ખ) ક૯પસૂત્ર ૧૦૭. ૧૬. મહત્તમામન્તભૂત ! – વિશેષા. ૧૮૫૯ ૧૭ હરિવંશ ૬૬. ૫થી ૮ १८. एगूणवीसं तित्थयरा अगारवासमज्झे वसिता मुडे भविता ण अगराओ अणगारियं દવા | -સમવાયાંગ સૂત્ર ૧૯ १४. पंच तित्थयरा कुमारवासमझे वसिता मुंडा जाव पव्वइया त जहा-वासुपुज्जे, मल्ली, अरिट्ठनेमी पासे वीरे । -સ્થાનાંગ ૫,૩. ૫૪૩ ૨૦. (ક) આવ. નિયુક્તિ હારિભદ્રી પ્રતિષ પૃ. ૨૯૫ (ખ) પઉમરિય ૨૦, ૫૭-૫૮ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ભગવાન મહાવીર : એક અનુશીલન દિગંબર ગ્રંથ પદ્મપુરાણ, હરિવંશપુરાણ, તિલેાયપણુત્તિ આદિ ગ્રંથામાં પણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથેામાં જે કુમાર શબ્દ પ્રયુક્ત થયા છે, એણે કથાકારોને ભ્રમમાં પાડી દીધા છે અને તે જ વિવાદનું કારણુ બની ગયું છે. દિગંબર પર પરાએ કુમારના અકું વારા' કર્યો છે. એટલે તેએ માને છે કે આ પાંચે તીર્થંકરાએ લગ્ન કર્યાં. ન હતાં, તે પૂર્ણ બ્રહ્મચારી હતા. એકવિ’શતિસ્થાન પ્રકરણમાં૨૧ કુમારના અર્થ અકૃતરાય અને અવિવાહિત અને કરવામાં આવ્યે છે. એના અભિપ્રાય એવા છે કે વાસ્તૂપૂજય, મલ્ટી, નેમિ, પાર્શ્વ અને મહાવીર કુમાર અવસ્થામાં પ્રવ્રુજિત થયા. શેષ તીર્થંકરોએ રાજ્ય કર્યું. મલ્લી અને નેમિનાથ એ અવિવાહિત પ્રવ્રુજિત થયા. ‘ કુમાર ’ શબ્દના અર્થ એકાન્તતઃ કુંવારા, અવિવાહિત જ નથી થા, કુમારને અ યુવરાજ, રાજકુમાર પણ થાય છે.૨૨ એટલે (1) वासुपूज्यो महावीरा मल्लिः पार्श्वो यदुत्तमः । कुमारा निर्गता गेहात् पृथिवीपतयाऽपरे ॥ (*) નિાન્તિર્વાસુપૂજ્યશ્ય, मल्लेनें मिजिनांत्ययाः । पञ्चानां तु कुमाराणां राज्ञां शेषजिनेशिनाम् ॥ ૨૧. વસુપુખ્ત મલ્ટ નેમી પાસે, ( 4 ) णेमी मल्ली धीरा कुमारकालम्मि वासुपुज्जा य । पास वी गहिदतवा सेसजिणा रज्जचरमम्मि || –તિલેાયપણત્તિ અધિકાર ૪ ગા, ૬૭૦ નીચે મારી પવ્વા FR નાક સેસા, મક્કો રેમી મળિીયા || -એકવિ શતિસ્થાન ૩૪ ૨૨. (ક) મારે યુવાનેડશ્વવાળે વાળ્યે શુદ્દે । (ખ) યુવરાજ્ઞઃ મારા મતું વાક: । પદ્મપુરાણ ૨૦,}છ - હરિવ ́શપુરાણ ૬૦, ૨૧૪ -શબ્દરનસમન્વય, કાળ પૃ. ૨૬૮ -અભિધાનચિંતામણિ કાંડ ૨ શ્લેા. ૨૪૬ Page #390 -------------------------------------------------------------------------- ________________ વિવાહ-પ્રકરણ શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં રાજ્યાભિષેક ન કરતા કુમારાવાસમાં પ્રયા લીધી એમ માન્યું છે. લેાકપ્રકાશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મલ્લિનાથ અને અરિષ્ટનેમિએ લગ્ન કર્યાં વિના દીક્ષા ગ્રહણ કરી હતી.ર૩ સાર એ છે કે શ્વેતાંખર પર’પરાના મંતવ્ય પ્રમાણે ભગવાન મહાવીરે યશેાદા સાથે લગ્ન કર્યાં હતાં, તે દિગંબર પરંપરા પ્રમાણે એમણે લગ્ન કર્યાં ન હતાં. આચારાંગ, કલ્પસૂત્રમાં મહાવીરના પારિવારિક જનેને પરિચય પણ જોવા મળે છે. એમના કાકાનું નામ સુપાર્શ્વ હતું. એમના મોટાભાઈનું નામ નન્દીવર્ધન હતું.ર૪ પત્ની અને માટી બહેનનું નામ સુદ ના હતું. પુત્રી, માતા-પિતાનું નામ પૂર્વે જણાવી ગયા છીએ. આશ્ચર્ય એ છે કે આચાર્ય શીલાંકે નદીવનના નાના ભાઈ તરીકે ઉલ્લેખ કર્યો છે. માતા-પિતાના સ્વર્ગવાસ થયા પછી પેાતાના નાના ભાઈ ને રાજ્ય સોંપી દીક્ષા લઈ લીધી.૨૫ અહી' નામના ઉલ્લેખ નથી પણ આગળ પર વસ્ત્રદાનના પ્રસંગમાં એનું નામ નન્દીવન જણાવ્યું છે. ક ૩૫૩ (ગ) માન-સન, વાય યૂથ, દ્ વિòાવાવ, પ્રિન્સ | -આપ્યું. સંસ્કૃત-ઇંગ્લિશ ડિ. પૃ. ૩૬૩ -અમરકાષ કાંડ ૧, નાટયવગ (બ) યુવરાઽસ્તુ મારા મત વારઃ । વાંળોમષ્ટિનેમિનિનેશ્વરૈ । नियतुरनुद्वाहौ कृतोद्वाहा परे जनाः || –લેાકપ્રકાશ સગ` ૩૨, ૧૦૦૪ પૃ. પર ૪ ૨૪. (૪) મહાવીરસ્સ નેટ્ટે માયા ‘‘વિટ્ટુપ્તે” | -આચારાંગ ૨,૧૫,૨૦ (ખ) કલ્પસૂત્ર ૨૫. વાયમ તેનુ ગાળાગ—અળભુ વામિ, નિયÆિ માડના રાં -ચપન્ન. ૨૭૨ -ચપ્પુન, ૨૦૪ ૨૩. અમે ૨૬. ક્ષમા ન મૂળ ર્િ ઢગલ્સ મયવો માળો ! ૨૩ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન માતા-પિતાને સ્વર્ગવાસ એ અમે પહેલાં જ કહી ગયા છીએ કે મહાવીરનાં માતા-પિતા ભગવાન પાર્શ્વનાથનાં શ્રમણ ઉપાસક હતાં. એમણે લાંબા સમય સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું, જ્યારે જીવનને અંતકાલ નજીક આવ્યું ત્યારે આત્માની વિશુદ્ધિ માટે કરેલાં પાપની આલોચના કરી, પ્રાયશ્ચિત્ત લઈ આત્માને નિર્મલ બનાવ્યું. ડાભના સંથાર (આસન) પર બેસીને ચારે પ્રકારના આહારને ત્યાગ કરી સંથારો કર્યો અને પછીથી અપશ્ચિમ ભારણાન્તિક સંલેખનાથી ગ્રષિત (આરાધિત) શરીરવાળા કાળના સમયમાં કાળ કરી અશ્રુતક૯૫માં દેવરૂપે ઉત્પન્ન થયા. તેઓ સ્વર્ગમાંથી અવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને સિદ્ધિ પ્રાપ્ત કરશે.' દિગંબર પરંપરાના ગ્રન્થમાં મહાવીરે ગર્ભમાં કરેલી પ્રતિજ્ઞાનો ઉલ્લેખ નથી અને માતાપિતાના સ્વર્ગગમન પછી દીક્ષા લેવાને પણ ઉલ્લેખ નથી. જ્યારે મહાવીરે દીક્ષા લીધી તે વખતે એમનાં માતા-પિતા જીવિત હતાં, એ ઉલ્લેખ છે. ભટ્ટારક શ્રી સકલકીતિએ વીર-વર્ધમાન ચરિત્રમાં લખ્યું છે–વૈરાગ્ય ઉત્પાદક મધુર–સંભાષણથી પિતાને દીક્ષા લેવાને ભાવ માતા-પિતા અને કુટુંબી જનોને જણાવ્યું.” ૧. (ક) આયારો તહ આયાર ચૂલા ૨,૧૫,૨૫ (4) अम्मापितीहि भगवौं देवत्तगतेहि भगव देवत्तगतेहि पव्वइतो ।। આવ. નિયુક્તિ, ૩૪૨ (ગ) વિશેષા. ભાય ૧૮૬૦ (ધ) આવ. ચૂણિ પુ. ૨૪૯ (2) अष्टाविशे जन्मतोऽब्दे स्वामिनः पितरावथ । વિહિતાનાન્ન મૃરવા સમતુઃ qમયુતમ ( ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૫૬ २. तदा स मातरं स्वस्य महामाहात्तमानसाम् । बन्धूश्च पितर दक्ष मक्षकष्टेन तीर्थ कृत् । विविक्तैर्मधुरालापैरुपदेशशतादिभिः । વૈરાચાર્વાક સ્વરીક્ષાર્થ ઢબયત ! –વીરવર્ધમાન ચરિત્ર ૪૧-૪૨ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ માતા-પિતાને સ્વર્ગવાસ ભગવાને દીક્ષા લઈને જ્યાં વનમાં પ્રયાણ કર્યું ત્યાં જ માતા પ્રિયકારિણું ત્રિશલા પુત્ર-વિયેગથી પીડિત થઈ કરુણ-કન્દન કરવા લાગી અને જંગલ તરફ ભાગવા લાગી. કવિએ માતાના કરુણ-કન્દનનું જે શબ્દચિત્ર ઉપસ્થિત કર્યું છે, એ વાંચીને હદય કરુણથી છલકાઈ જાય છે. ભગવાને દીક્ષા લીધી તે વખતનાં માતા ત્રિશલાના કરુણ વિલાપનું વર્ણન કુમુદચન્દ્ર પણ મહાવીર–રાસમાં કર્યું છે. વેતાંબર ગ્રંથમાં ભગવાન જ્યારે અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે એમનાં માતા-પિતા સ્વર્ગસ્થ થયાં એવું વર્ણન છે. વૈરાગ્યભાવના આવશ્યક નિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં જે વાતને નિર્દેશ નથી, તે વાત આવશ્યક ચૂર્ણિમાં મળે છે, અને એનું અનુસરણ આવશ્યક હારિભદ્રીયવૃત્તિ, મલયગિરિવૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્રમાં કરવામાં આવ્યું છે કે-જ્યારે મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે માતા-પિતા દિવંગત થયાં એટલે મહાવીરે નન્દિવર્ધન, સુપાર્શ્વ આદિ સ્વજનને કહ્યું “હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ છે. હું દીક્ષા ગ્રહણ કરીશ.” નન્દિવર્ધન આદિને શેક પહેલાં કરતાં વધી ગયે, એમણે ખૂબ દુઃખિત થઈને કહ્યું : “અત્યારે માતા-પિતાનું વિયેગજન્ય દુઃખ જે અમે ભૂલી શક્યા નથી અને તે પ્રવજ્યા લેવાની વાત કરે છે. શું આ કાર્ય આ વખતે ઘા પર મીઠું ભભરાવવા જેવું નથી ? એટલે કેટલાક સમય થોભી જા, પછીથી પ્રત્રજ્યા લેજે ત્યાં સુધીમાં અમે શોક રહિત થઈ જઈશું.” ૩. (ક) આવ. ચૂર્ણિ, પૃ. ૨૪૯ (ખ) આવ. હારિ. ૫. ૧૮૩ (ગ) આ. મલ. વૃત્તિ ર૬૦ (બ) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર પૃ. ૧૩૪ ૪. આવ. ચૂણિ. પૃ. ૨૪૯ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ભગવાન મહાવીર : એક અનુશીલન ભગવાને અવધિજ્ઞાનથી જોઈ લીધું કે મારા પર એમને અપાર સ્નેહ છે. મારા પ્રજિત થવાને કારણે એમના દિલને ઘેરે આઘાત લાગશે, એટલે કેટલાક સમય રોકાઈ એમને ધીરજ આપવી જોઈએ. એટલે એમણે કહ્યું: સારું, મારે કયાં સુધી રાહ જોવાની છે?” એમણે કહ્યું : “અમારો શેક બે વર્ષમાં શાંત થઈ જશે.”૫ ભગવાન મહાવીરે કહ્યું: “તમારા લોકોની વાત મને માન્ય છે પરંતુ આ સમય દરમિયાન ભજન વગેરે કિયા મારી ઈચ્છા અનુસાર કરીશ.” પરિજનોએ મહાવીરની વાત માન્ય કરી લીધી. બે વર્ષથી કંઈક વિશેષ સમય મહાવીર વિરક્ત ભાવથી ઘરમાં રહ્યા. તેઓ સચિત્ત જલથી સ્નાન કરતા નહીં. હાથ-પગેનું પ્રક્ષાલન પણ અચિત્ત જલથી જ કરતા હતા અને આચમન પણ એનાથી કરી લેતા. આ સમય ગાળામાં અપ્રાસુક આહાર, રાત્રિ-ભેજન કરતા નહીં. બ્રહ્મચર્યનું પણ પૂર્ણપણે પાલન કર્યું. ટીકાકારના અભિપ્રાય પ્રમાણે મહાવીરે આ કાળમાં પ્રાણાતિપાતની માફક અસત્ય, કુશીલ અને અદત્ત આદિને પણ ત્યાગ કરી દીધો હતો. ભૂમિ–શયન કરતા અને ક્રોધાદિથી દૂર રહી એકત્વભાવમાં લીન રહેતા. ૫. (ક) આવ. ચૂર્ણિ, પૃ. ૨૪૯ (ખ) મHવાનાર્ – યન્તમ? સ્વગન આદુ--યં | –આ. હારિ. પૃ. ૧૮૩ (ગ) મહાવીર ચરિયું ૧૩૪ ६. (8) अविसाहिए दुवेवासे सीतोदगमभोच्चा णिकखते अफासुग आहार राइभत्तं च अणाहारे तो अविसाहिए दुते वासे, सीताद अभोच्चा णिकखते। –આવ. રર્ણિ. પૃ. ૨૪૯ (ખ) મહિg વે , સી અમીશા જિવંતે . આચારાંગ ૧,૯,૧૧ ૭. (૧) આચારાંગ પ્ર. ટીકા પૃ. ૨૭૫, આગમાદય સમિતિ (ખ) આવશ્યક ચૂર્ણિ ૧ પૃ. ૨૪૯ Page #394 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાના સ્વગ વાસ ચક્રવતી નહીં ભગવાન મહાવીર જ્યારે ગર્ભમાં આવ્યા હતા ત્યારે માતા ત્રિશલાને ચૌદૃ મહા સ્વપ્ન દેખાયાં હતાં તથા શરીર પર પણ એક હુંજાર આઠ લક્ષણ હતાં, એટલે લેાકેાએ કલ્પના ચલાવી હતી કે ગમે તેમ પણ આ કુમાર ચક્રવતી બનશે, ચક્રવતી મનીને તે આપણને ન્યાલ કરી દેશે. આ દૃષ્ટિથી શ્રેણિક, ચંડપ્રદ્યોતન આદિ મોટા મોટા રાજાઓએ પોતપોતાના કુમારને એમની સેવામાં મોકલ્યા હતા. પણ જ્યારે એમણે મહાવીરના ત્યાગ વૈરાગ્યથી આત-પ્રાત જીવન જોયું, પરિવારના માણસા પ્રત્યે પણ એના મનમાં વિરક્તિ જોઈ ત્યારે એમને એમ ચોક્કસપણે લાગ્યું કે આ ચક્રવર્તી નથી. એટલે તેએ ત્યાંથી ચાલ્યા ગયા. મહાવીર તેા અનાસક્ત ચક્રવતિત્વ એમને મન તુચ્છ હતું. હતા. સર્વસ્વ ત્યાગ આવશ્યક નિયુક્તિમાં મહાવીરના ચરિત્ર વનનાં દ્વારેામાં દાન દ્વાર છે. માતા-પિતા સ્વર્ગસ્થ થયા પછી ત્રીસ વર્ષની ઉંઉંમરે દીક્ષા લેવા પૂર્વ એમણે પોતાની સંપત્તિનું દાન કરી દીધું. અહીં આચાર્ય હરિભદ્રે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે સંખાધન અને દાન દ્વારમાં પ્રથમ કે સમજવું જોઈ એ. કેમકે ભગવાન ઋષભના ચરિત્ર વનમાં પહેલાં સંખેાધન૧૦ અને તે પછી દાનની ચર્ચા પ્રાસ ૮. (ક) કલ્પસૂત્ર કપલતા વ્યાખ્યા ૧. ૧૨૩-૧ (ખ) મહાવીર – ૫. દલસુખ માલવણિયા (ગ) આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન ૯. (ક) આવશ્યક નિયુ*ક્તિ ૩૪૧ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૨૨ ૧૦. (ક) આવશ્યક નિયુકિત ૧૯૯ (ખ) વિશેષા. ભાષ્ય ૧૬ ૩૭ ૩૧૭ Page #395 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન થાય છે.૧૧ મહાવીરના વર્ણનમાં દાન પછી સોાધનનું વર્ણન છે. આચાર્ય હરિભદ્ર૧૨ એનું સમાધાન કરતાં જણાવે છે કે સર્વ તીર્થંકરે માટે આ પ્રકારના કોઈ સામાન્ય નિયમ નથી કે સંમેાધન પછી જ દાનની પ્રવૃત્તિ થાય. એ પ્રમાણે જે નિયમ હાત તા આવશ્યક નિયુક્તિકાર આ પ્રમાણે વ્યત્યય કરત નહીં. જો એમ માનવામાં આવે એ નિયમ પણ છે, તેા દાનના સંબંધમાં વક્તવ્ય અધિક હોવાથી નિયુક્તિકારે પ્રથમ દાનની ચર્ચા કરવાનું ઉચિત માન્યું હત. ૩૫૮ દીક્ષા લેવાના વખતે પરિત્યાગ આવશ્યક છે. દેવેા દ્વારા ઉર્દૂએધન છે. કેવલ જીતાચાર છે. મહાવીરની જેમ બુદ્ધચરિત્રમાં પણ ધ્રુવા દ્વારા ઉધનની વાત આવે છે. વિશેષાવશ્યક ભાષ્યમાં૧૩ દાનને પ્રસંગ આ પ્રમાણે છે.. -દાન દેવાની પ્રક્રિયા દરરોજ પૂર્વાદ્ઘમાં દીક્ષા-પૂર્વે એક વર્ષ ચાલતી રહી પ્રાતઃભાજનના સમયે દાન આપવામાં આવતું, એ પણ ચેારા પર. અજારામાં, ગલીઓમાં એ પ્રમાણે ઉત્પ્રેષણા કરવામાં આવતી કે જેને જે માગવું હોય તે માગે, જે માગશે તે મળશે (લિમિøય વિનંતે) આ પ્રમાણે એક કરોડ આઠ લાખ સુવર્ણનું દાન આપવામાં આવતું. ૧૪ ૧૧. (ક) આવ. નિયુકિત ૩૪૧ (ખ) વિશેષા, ભાષ્ય. ૧૮૨૨ ૧૨. ન સર્વતીરાળામય નિયમો यदुत - संबोधनोत्तरकालभाविनी महादानप्रवृत्तिरिति अधिकृत ग्रन्थोपन्यासान्यथानुपपत्तेः, नियमेऽपीह दानद्वारस्य बहुतवक्तव्यत्वात् संबोधनद्वारात् प्रागुपन्यासो न्यायप्रदर्शनार्थोऽविरुद्ध एव, अधिकृतद्वारगाथा नियमे तु व्यत्ययेन परिहारः तत्राल्पव्यवक्तव्यत्वात् संबोधनદ્વારસ્ય પ્રાગુવન્યાસ: ચેતાવન્ત: સમાવિન: વક્ષા : | -આવ.દ્વારિ. વૃત્તિ ૫. ૧૮૩ ૧૩. વિશેષા. ૧૮૬૩ થી ૧૮૬૫ ૧૪. વ. નિયુ . ૨૦૨, વિશેષા ૧૬૪૦ અને આવ. નિ. ૨૦૩, વિશેષા. ૧૬૪૧. તીથંકરાની સાધારણ ચર્યામાં પણ સતી કર એક વર્ષ સુધી દાન કરે છે અને રાજ્ય ત્યાગ કરે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાને સ્વર્ગવાસ ૩૫૯ આચારાંગપ અને કલ્પસૂત્રમાં સર્વસ્વ ત્યાગ કરવાની વાત આવેલી છે. એમણે બધી સંપત્તિનો ત્યાગ કરી દીધે, પણ તે કોને આપી તે સ્પષ્ટ થતું નથી. દાનની વિગત આચારાંગ અને કલ્પસૂત્રમાં સમાન છે. આચારાંગના અંતમાં “સંવરજી ફત્તા' એ શબ્દ જોવા મળે છે. આચારાંગમાં સર્વસ્વના ત્યાગની પૂર્વે લેકાંતિક દેના સંબોધન અંગે કેઈ ચર્ચા નથી, પણ પછીથી પ્રાપ્ત થાય છે. ૧૭ કલ્પસૂત્રમાં પહેલાં સાધન છે અને પછીથી સર્વસ્વ ત્યાગની વાત જોવા મળે છે. ૧૮ ગુણચન્દ્રના મહાવીર ચરિયમાં પહેલાં દાનને અને પછીથી સંબોધનને પ્રસંગ છે. ૧૯ ચઉપૂન મહા પુરિસ ચરિયમાં પણ મહાવીર ચરિયનું જ અનુસરણ છે. • ત્રિષષ્ટિમાં પહેલા લોકાન્તિક દેવનું ઉધન છે અને પછીથી દાનનું વર્ણન છે. ૨૧ હરિવંશપુરાણમાં ભગવાન જ્યારે ત્રીસ વર્ષના થયા, ત્યારે દેવેએ સંબોધન કર્યું એ વાત તે છે, પણ સાંવત્સરિક દાનને કઈ ઉલ્લેખ નથી. ૨ ઉત્તરપુરાણમાં પણ સાંવત્સરિક દાન અગેનો ઉલ્લેખ નથી. ૨૩ १५. अम्मापिऊहिं कालगएहिं...चिचा हिरण चिचा सुवण्ण, चिच्चा बलं, चिच्चा वाएण चिच्चा धण-धण्ण-कणय-रयण-संतसार-सावदेज्ज, विच्छड्डेत्ता, विगोंवित्ता विस्साणित्ता दायारेसु णदायं पज्जमाएत्ता, संवच्छर दलइत्ता । આયાર. ૨,૧૫,૨૬ ૧૬. ક૯પસૂત્ર ૧૧૧ ૧૭. આયા આયાર ચૂલા ૨,૧૫,૨૬ની ૪ થી ૬ ગાથાઓ ૧૮. ક૯પસૂઝા સૂત્ર ૧૧૦ ૧૯. મહાવીર ચરિયું પ્ર. ૪ પૃ. ૧૩૪-૩૫ ૨૦. ચઉ૫ન પૃ. ૨૨ ૨૧. તીર્થ પ્રવર્તકેયુ#સ્તતો સાવાન્તિામઃ | યથામતિથિ રા સ્વાખ્યાાિં રહો | ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૬૯ ૨૨. હરિવંશ પુરાણ ૨,૪૭–૫૦ પૃ. ૧૬ ૨૩. ઉત્તરપુરાણ ૭૪,૨૮૬-૩૦૪ Page #397 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન આવશ્યક ચૂર્ણિ અને મહાવીરચરિય ૨૪ આદિમાં વર્ણન પ્રાપ્ત થાય છે કે જ્યારે દીક્ષા લેવાનું એક વર્ષ બાકી રહ્યું ત્યારે મહાવીરે મનમાં એ સંકલ્પ કર્યો કે હું એક વર્ષ પછી નિષ્ક્રમણ કરીશ. ત્યારે દેવેન્દ્રનું આસન ડેલ્યું, એણે અવધિજ્ઞાનથી જોયું કે વર્ધમાન વાર્ષિક દાન આપવાને વિચાર કરી રહ્યા છે, હવે મારું એ કર્તવ્ય છે કે ત્રણ અબજ અઠ્યાસી કોડ અને એંશી લાખની સુવર્ણ મુદ્રાઓ એમના ભંડારમાં ભરી દઉં. એણે વૈશ્રમણ દેવ દ્વારા એટલી સંપત્તિ વર્ધમાનના ભંડારોમાં પહોંચાડી. પછી વર્ધમાન દરજ દાન આપવા લાગ્યા. દાન લેનારમાં સનાથ, અનાથ, રેગી, ભિક્ષુક, દરિદ્ર વગેરે અનેક પ્રકારની વ્યક્તિ હતી. ભગવાન દરરોજ એક કરોડ આઠ લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન આપતાં ભારતના એક ખૂણેથી બીજા ખૂણા સુધીના લેકે દાન માટે આવવા લાગ્યા. રાજા નન્દિવર્ધને કુંડગ્રામ નગરમાં તથા એ પ્રાન્તમાં યત્ર-તત્ર સર્વત્ર ભોજનશાલાએ બનાવરાવી, જેમાં બધા આનંદપૂર્વક ભજન કરી શકે. વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ જોઈએ એ વસ્તુઓ આપવા લાગ્યા એટલે કે માં એ વાત ફેલાઈ ગઈ કે નન્દિવર્ધન રાજાને ત્યાં જેને જે વસ્તુની આવશ્યકતા હોય તે વસ્તુ મળી જાય છે. આ પ્રમાણે ભગવાનને દેએ જે સંપત્તિ આપી હતી તે સર્વ જનતા –જનાર્દનના કલ્યાણ માટે સમર્પિત કરી દીધી. - અહીં એક પ્રશ્ન થાય છે કે ભગવાન મહાવીરે પોતાના પરિવારની સંપત્તિ દાનમાં આપી કે દેવે દ્વારા ભંડારમાં રાખવામાં આવેલી સંપત્તિનું દાન કર્યું ? કારણ કે પરિવારની સંપત્તિ પર તે બીજાને પણ અધિકાર હતા અને તેઓ સાધુ ન બનતા હતા, એટલે એમની સંપત્તિ દાનમાં દેવામાં કઈ , ઔચિત્ય નથી જણાતું. પરંપરાગત માન્યતા પણ એ છે કે દેવતા ભંડાર ભરે છે અને તે સંપત્તિ તીર્થંકર વર્ષીદાનમાં આપે છે ૨૪. (ક) આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪૯-૨૫૦ (ખ) મહાવીર ચરિયું. પ્રસ્તાવ ૪ પૃ- ૧૩૫ Page #398 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાને સ્વર્ગવાસ ૩૬૧ અભિનિષ્ક્રમણ ત્રીસ વર્ષની અવસ્થા પાર કરીને મહાવીર સંપન્ન–પ્રતિજ્ઞ થયા. ત્યારે કાતિક દેવોએ આવીને પ્રાર્થના કરી–“હે ક્ષત્રિયવર વૃષભ ! આપને જય હે ! હવે આપ દીક્ષા ગ્રહણ કરે અને સમસ્ત પ્રાણીઓ માટે હિતકર ધર્મતીર્થનું પ્રવર્તન કરે.”૨૫ ભગવાન મહાવીરે પણ પિતાના મેટા–ભાઈ નન્દિવર્ધન અને કાકા સુપાર્શ્વ આદિ અભિભાવકે સમક્ષ દીક્ષા અંગેનો પિતાનો દઢ સંકલ્પ વ્યક્ત કર્યો. સર્વએ એમને અનુમોદન આપ્યું. નન્દિવર્ધનને અભિનિષ્કમણ મહોત્સવને પ્રારંભ કર્યો. આચારાંગર આદિ પ્રમાણે મહાવીરના અભિનિષ્ક્રમણને નિર્ણય જાણ ભવનપતિ, વાણવ્યન્તર, જતિષ અને વૈમાનિક દેવ-દેવીઓ પિતાની અદ્ધિ અને સમૃદ્ધિ સાથે આવ્યા. એમણે વૈક્રિયશક્તિથી સિંહાસનની રચના કરી. બધાએ મળી મહાવીરને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડ્યા. એમણે શત પાક અને સહસ્ત્રપાક તેલથી એમના શરીરે માલીસ કર્યું અને સ્વચ્છ જલથી એમને અભિષેક કર્યો. ગંધકષાય વચ્ચથી શરીર લૂછયું અને ગશીર્ષ ચંદનને લેપ કર્યો. વજનમાં હલકાં બહુમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ પહેરાવ્યાં. મહાવીર આ બધા કાર્યથી પરવારી સુવિસ્તૃત અને સુસજિજત ચન્દ્રપ્રભાશિબિકામાં ૨૭ આરૂઢ થયા. મનુષ્ય, ઈન્દ્રો અને દેએ મળીને આ શિબિકા ઉઠાવી. રાજા નન્દિવર્ધન ગજારૂઢ થઈ ચતુરંગિણી સેના સાથે ભગવાન ૨૫. ઝાઝ વત્તિય વર વસમ ! વુક્સટિ મચવું ! सव्व जगज्जीव हिय अरह तित्थं पवतेहि ।। ૨૬. આચારાંગ ૨, ૧૫,૨૭-૨૮-૨૯ ૨૭. દિગંબર પરંપરામાં પણ શિવિકાનું નામ ચન્દ્રપ્રભા આપ્યું છે. જુઓ - चन्द्रप्रभाख्यशिविकामधिरूढा दृढव्रतः । –ઉત્તરપુરાણ ૭૪, ૨૯૯ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ભગવાન મહાવીર : એક અનુશીલન મહાવીરની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. પ્રભુની પાલખીની આગળ ઘેડા, બન્ને બાજુએ હાથી અને પાછળ રથ ચાલી રહ્યા હતા. ભગવાન વિશાલ જનસમુદાયની સાથે ક્ષત્રિયકુંડ ગામમાં વચ્ચેથી પસાર થઈ જ્ઞાતૃ–ખંડ ઉદ્યાનમાં અશેક વૃક્ષ નીચે પહોંચ્યા. શિબિકામાંથી વર્ધમાન નીચે ઊતર્યો અને પિતાના હાથે જ આભૂષણે વગેરે ઉતાર્યા. આવશ્યકચૂર્ણિ, મહાવીરચરિયું પ્રમાણે તે વસ્ત્રાભૂષણ કુલમહત્તરા લઈ લે છે. ૨૯ જ્યારે ઉત્તરપુરાણ પ્રમાણ તે શકે લઈ લે છે. • ચૂર્ણિ અને મહાવીરચરિયું પ્રમાણે કુલમહત્તરા ભગવાનને સંયમજીવન ઉત્કૃષ્ટપણે પાલન કરવાનો સંદેશ આપે છે.૩૧ પછી એમણે પંચમુષ્ટિ લગ્ન કર્યો. કેન્દ્ર ઘૂંટણિયે પડીને તે વાળને એક રનમય થાળમાં ભેગા કર્યા તથા ક્ષીરસમુદ્રમાં એને પધરાવ્યા? આ દિવસે મહાવીરને ષષ્ઠભક્તનું તપ હતું. આ વખતે વિશુદ્ધ લેશ્યા હતી. હેમન્ત બકતુ હતી. માગશર વદ દશમની તિથિ હતી. ૨૮. ઉત્તરપુરાણમાં જ્ઞાતૃ–ખંડના બદલે લંડવને લખ્યું છે – नाथः षण्डवन प्राध्य स्वयानावरुह्य सः । –ઉત્તરપુરાણ ૭૪,૩૦૨ २८. तएण सा कुलमहत्तरिया हसलक्खणेणं षडसाइएण आभरणमल्लालंकार पडिच्छति । –આવ. ચૂર્ણિ, ૨૬૬ ૩૦. વામનનલ્યિનિ સ્વયં સત્ર: સમયે | मुक्तान्येतेन पूतानि मत्वा माहात्म्यमीदशम् ॥ . ---ઉત્તરપુરાણ ૭૪, ૩૦૫ ૩૧. (ક) આવશ્યક ચૂર્ણિ પુ. ૨૬૬-૬૭ (ખ) મહાવીર ચરિયું પ્ર. ૪ પૃ. ૧૪૦-૧૪૧ (१) सयमेव पंचमुट्ठियलाय काउ समारद्धो । -મહાવીર ચરિયું પ્ર. ૪ પૃ. ૧૪૧ (૧) ક૯પસૂત્ર ૩૨. (ક) મહાવીર ચરિય ૪,૧૪૧ (ખ) આયારો. ૨,૧૫,૩૧ ૩૩. (ક) આયારો. ૨૫,૧૨,૨૯ (ખ) ઉત્તરપુરા ૭૪, ૩૦૨ Page #400 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાના સ્વર્ગવાસ ૩૬૩ સુન્નત દિવસ હતા. વિજય મુહૂર્ત હતું. ચેાથા પ્રહર હતા તથા ઉત્તરફાલ્ગુની નક્ષત્ર હતું. સિદ્ધોને નમસ્કાર કરીને ભગવાને સામયિક ચરિત્રને સ્વીકાર કર્યા.૩૪ ‘રેમિ સામાન્ય સવ્વ સાવન ત્રોત પન્નવામિ સ્રાવ વોસિરામિ ’૩૫ અહીં ચૂર્ણિકાર જણાવે છે કે ભગવાન 'મન્વન્ત’ શબ્દના પ્રયાગ કરતા નથી, કારણે એમના એવા જ આચાર હાય છે. જે વખતે પ્રભુએ સામયિક પ્રતિજ્ઞા કરી તે વખતે દેવ અને માનવ અધા ચિત્રલિખિત જેવા અની રહ્યા. દેવેન્દ્ર ભગવાનને દેવદુષ્ય વસ્ત્રપ્રદાન કર્યું. ભગવાને પોતાના જીત આચાર સમજીને એને ડાબા ખભા પર ધારણ કર્યું.૭ આચારાંગ, કસૂત્ર, આવશ્યક ચૂર્ણિ વગેરેમાં એક દેવદુષ્પવસ્ત્ર લઈ દીક્ષા લેવાના ઉલ્લેખ છે. ભગવાન મહાવીરે એકાકી દીક્ષાને ગ્રહણ કરી હતી. ૩૮ દિગંબર પરંપરાના ગ્રંથામાં દેવદુષ્ય વજ્રની સાથે સંયમ ગ્રહણ કર્યાં એવા ઉલ્લેખ નથી. દીક્ષા લેવાની સાથે જ મહાવીરને મન:પર્યવજ્ઞાન થયું. એટલે અઢી દ્વીપ અને એ સમુદ્ર સુધી સમનસ્ક પ્રાણીઓના મનેાગત ભાવાને તે જાણવા લાગ્યા. ૩૯ ३४. नमोऽत्थुणं सिद्धाणं ति कहुँ, सामाइयं चरितं पडिवज्जति । : - ૩૫. આવ. ચૂર્ણિ`. પૃ. ૨૬૭ ૩૬. આવ. ચૂર્ણિ. પૂ. ૨૬૭ ३७. (४) एगं देवदसमादाय णिगिणे भवित्ताणं तं वामे खधे काउं । --આવ. ચૂર્ણિ, પૂ. ૨૬૮ (ગ) કલ્પસૂત્ર ૧૧૪ ૩૯. (૩) આયારે! તહુ આયાર ચૂલા ૨,૧૫,૩૩ (ખ) મહાવીર ચરિય` ૪,૨ પૃ. ૧૪૧ (ખ) આચારાંગ (ગ) કલ્પસૂત્ર (ધ) આવશ્યક ચૂર્ણિ ૨૬૭ ૩૮. (ક) આવશ્યક નિયુ'ક્તિ ૨૨૪ (ખ) મહાવીર ચરિય` ૪,૧ પુ. ૧૪૧ --આવ. ચૂર્ણિ· ૨૬૭ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અભિગ્રહ આચારાંગ પ્રમાણે દીક્ષિત થવાની સાથે મહાવીરે મિત્ર, જ્ઞાતિ અને સંબંધી વર્ગને વિદાય કર્યો અને એક મહાન કહેર અભિગ્રહ ધારણ કર્યો. આજથી સાડા બાર વર્ષ સુધી જ્યાં સુધી કેવલ જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાંસુધી દેહની મમતા છેડીને રહીશ. અર્થાત્ આ સમય દરમ્યાન દેવ, માનવ અને તિર્યંચ છ તરફથી જે પણ ઉપસર્ગ&ષ્ટ ઉત્પન્ન થશે. એને સમભાવપૂર્વક, સમ્યફ રૂપમાં જ સહન કરીશ.૪૦ એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે પણ ઉપસર્ગ થયા તે બધા ભગવાને પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે સહન કર્યો. કલ્પસૂત્રમાં૪૧ ઉપસર્ગ સહન કરવાનો ઉલ્લેખ છે. પરંતુ અભિગ્રહ લેવાને ઉલ્લેખ નથી. આવશ્યકણિ અને મહાવીરચરિયમાં પણ અભિગ્રહને ઉલ્લેખ નથી. વિશેષાવશ્યક ભાષ્યમાં તે સર્વ પાપના અકરણની પ્રતિજ્ઞાને અભિગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે.૪૨ ત્રીસ વર્ષની ઉંમરમાં મહાવીરે ગૃહત્યાગ કરી દૃઢ સંકલ્પ કરી સાધનાના અસિધારાપથ પર કદમ બઢાવ્યા. જ્ઞાતખંડ ઉદ્યાનના અચલમાં હવે તેઓ એકાકી વિકટ જનશૂન્ય પથની તરફ આગળ ગયા. ૪૦. આયારો. ૨,૧૫,૩૪ ૪૧. ક૯૫સૂત્ર સૂત્ર ૧૧૬ ૪૨. કૂળ માર સિદ્ધાળ અમિષાઢ સુ છે જે ! सव्व मे अकरणिज्ज पावत्ति चरित्तमारूढा ॥ -વિશેષા. ભાષ્ય. ૧૮૯૦ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩. દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્રદાન ક્ષમામૂતિ મહાવીર ૭ સ્વાવલમ્મી મહાવીર ♦ પ્રથમ પારણું ૦ તાપસના આશ્રમમાં ૦ શૂલપાણિ પક્ષના ઉપદ્રવ ♦ દસ સ્વપ્ન • મેારાક સન્નિવેશમાં ♦ ચ'ડકૌશિકને પ્રતિમાધ શ્વેતામ્બીની તરફ નાવ કિનારે પહોંચી ગઈ ૦ ધર્મચક્રવતી • ગેાશાલકની મુલાકાત • ગેાશાલક : એક પરિચય સાધકે જીવન • સંગમના ઉપસ • જીણની ભાવના: પૂર્ણનુ દાન • ચમરેન્દ્ર દ્વારા શરણું ગ્રહણ ' વિદેહ – સાધના ૦ લાટપ્રદેશમાં • તિલને પ્રશ્ન વૈશ્યાયન તાપસ ♦ મહાવીર ભૂલ્યા ૦ આજીવિક સંપ્રદાય • ધાર અભિગ્રહ ♦ સ્વાતિદત્તના પ્રશ્ન ૭ ગાવાળા દ્વારા કાનમાં ખીલા સાધના કાલમાં સહિષ્ણુતા ♦ મહાવીરનું તપ ૦ કૈવલ્યપ્રાપ્તિ Page #403 -------------------------------------------------------------------------- ________________ Page #404 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ૩૦ વર્ષના ગૃહજીવનની જે ઘટનાઓ હાલ સાહિત્યમાં ઉપલબ્ધ છે, એની ચર્ચા પાછલાં પાનાં પર કરી ગયા છીએ. ૩૦ વર્ષની જુવાન વયમાં સંસારના અસીમ ઐશ્વર્ય અને ભાગસામગ્રીઓને લાત મારી સાધનાના આગ્નેય પથ પર આગળ જવું તે ઉત્કટ સાહસ, અદ્ભુત વૈરાગ્ય અને પ્રચંડ પૌરુષનું પ્રતીક છે. સાધક જીવન ભગવાનને સાધનાકાલ તે વાસ્તવમાં પણ સાધનાકાલ હતા. એ જીવનમાં જે દૈવિક, પાવિક અને માનુષિક ઉપસર્ગ, કષ્ટ અને પરીષહ ઉપસ્થિત થયા અને આ પ્રસંગેા પર એમની કરુણા, કામલતા, કઠાર તિતિક્ષા, દૃઢ મનેાખળ અને અવિચલ ધ્યાનસમાધિના જે અપૂર્વે વિજય થયા—એનું એક પ્રમાણિક ચિત્ર હવે આગળનાં પાનાં પર અંકિત કરવામાં આવી રહ્યું છે. દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્રદાન ભગવાન મહાવીરના સાધક જીવનની સર્વ પ્રથમ ઘટના દરિદ્ર બ્રાહ્મણને ‘ વસ્ત્રદાન આપવા અંગેની છે. આ 'ગે પ્રાચીન ગ્રંથેામાં એ મત છે. આચારાંગ કલ્પસૂત્ર,આવશ્યક નિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્યના ܕ १. संवच्छर साहिय मासं जण रिक्कासि वत्थ भगव । અમે તો ાફ, તવાસિન્નિ થનારે। -આચારાંગ ૧,૯,૧,૪ ૨. કલ્પસૂત્ર ૧૧૫ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મૂળમાં દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્ર આપવા અંગેનું વર્ણન નથી, પરંતુ આવશ્યક ચૂર્ણિ, આવશ્યક હારિભદ્રીયવૃત્તિ, આવશ્યક મલયગિરિવૃત્તિ, ચઉષ્પન્ન મહાપુરિસ ચરિયું, મહાવીર ચરિયું, ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર અને કલ્પસૂત્રની ટીકાઓમાં આ અંગે જે વર્ણન મળે છે, તે આ પ્રમાણે છે- પ્રવજ્યા લીધા પછી ભગવાન જ્ઞાતૃખંડ વનમાંથી પ્રસ્થાન કરે છે. લોકોની આંખો એકી ટસે ભગવાન નજર બહાર ન ગયા. ત્યાં સુધી એમને જોઈ રહે છે. નજરથી દૂર થયા એટલે આંખમાંથી આંસુઓનાં મેતી વરસવા લાગ્યાં. સમભાવમાં નિમગ્ન ભગવાન અકિંચન ભિક્ષુ બનીને આગળ વચ્ચે જતા હતા. એમને માર્ગમાં રાજા સિદ્ધાર્થને પરિચિત મિત્ર સેમ નામને વૃદ્ધ બ્રાહ્મણ મળે. મહાવીર ભગવાન સમક્ષ નિવેદન કરતે તે કહેવા લાગ્યું– ભગવન ! હું દીન અને દરિદ્ર છું, ન તો ખાવાને અન્ન છે ન તે પહેરવાને માટે પૂરતાં વચ્ચે છે અને રહેવા માટે કોઈ સારું ઝૂંપડું પણ નથી. ભગવન ! જ્યારે આપે સાંવત્સરિક દાન આપ્યું એ વખતે હું ભૂખથી પીડાતા પરિવારને છેડીને ધનની આશાએ દૂરના પ્રદેશમાં ભીખ માગવા ગયેલે હતે. ૧૧ મારા જેવા અભાગિયાને એ જાણવા મળ્યું નહીં કે આપ ધનની વર્ષા કરી રહ્યા છે. હું તે ભટકીને હતાશ અને નિરાશ થઈને ખાલી હાથે ઘેર પાછા ૩. આવશ્યક ચૂર્ણિ. પૃ. ૨૬૮ ૪. આવ. હરિ. વૃત્તિ ૧૮૭,૧ ૫. આવ. મલય. વૃત્તિ ૫. ૨૬ ૬. ચપ્પન ચરિયું પુ. ૨૭૩–૨૭૪ ૭. (ક) મહાવીર ચરિય નેમિચન્દ્ર ગ. પ૭-૬૭ ૫. ૩૬-૩૭ (ખ) મહાવીરચરિત્ર-ગુણચન્દ્ર પુ. ૧૪૪–૧૪૪ ૮. રિષષ્ટિ. ૧૦,૩, ૨-૧૫ ૯. કલ્પસૂત્ર સુબાધિકા ૧૦. (ક) આવ. મલ. વૃત્તિ ૨૬૬ (ખ) મહાવીર ચરિયું ગુ. પ્ર. પ. પૂ. ૧૪૨ (ગ) ત્રિષષ્ટિ. ૧, ૩, ૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્રદાન ૩૬૯ ફર્યો. પત્નીએ ભાગ્યને તિરસ્કાર કરતાં કહ્યું, “અહીં સેનાના વરસાદની ઝડી પડી રહી હતી એ સમયે તમે ક્યાં ભટક્યા કરતા હતા? હજી પણ જલદીથી જાવ અને મહાવીર પાસે યાચના કરે. દીનબંધુ તેઓ આપણને ન્યાલ કરી દેશે. ૧૨ ભગવદ્ કૃપા કરે, આ દીન બ્રાહ્મણ આપની સમક્ષ ભીખ માગી રહ્યો છે. મહાવીર-ભદ્ર! અત્યારે તે હું એક અકિંચન ભિક્ષુ છું.૧૩ બ્રાહ્મણ-ભગવદ્ ! શું કલ્પવૃક્ષ પાસે આવીને પણ મારી મનેવાંછિત કામના પૂર્ણ નહીં થાય? આમ કહેતાં કહેતાં બ્રાહ્મણ ગળગળે થઈ ગયે. આંખે આંસુઓથી છલકાઈ ગઈ તે ભગવાનના ચરણારવિંદમાં પડયો. બ્રાહ્મણની દયાજનક દશા જોઈને મહાવીરનું દયાળુ હૃદય દ્રવિત થઈ ગયું. એમણે એ જ પળે ઈન્દ્ર વડે અપાયેલ દેવદૂષ્ય ચીવરને અર્થોભાગ એને આપી દીધો.૧૪ બ્રાહ્મણ પિતાના ભાગ્યને વખાણ ચાલ્યા ગયા. ૧૧. (ક) મહાવીર ચરિયું ૫,૪ (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૩, ૩ ૧૨. (ક) મહાવીર ચરિયું ગુણ) પૃ ૧૪૩ (ખ) ત્રિષષ્ટિ. ૧, ૩,૭ ૧૩. (ક) મે સેવાવિય ! વરિચત્તાસો sઠું નાથ !, -મહાવીર ચરિયું (ગુણું) ૧૪૩-૧૪૪ (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૮ ૧૪. (ક) તાટે સાનના તપ્ત રેવદૂતસ મદ્ ટ્રિના આવા ચૂર્ણિ. ૨૬૮ (4) इय विन्नत्तो भयवं, करुणेकरसाणुकंपाए वियरइ दूसद्ध अन्न मह नस्थि ___ किं पि इय भणिउ सेो वि गओ पणमित्ता, महापसाओ त्ति त गहिउ । –મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૮૬૩-૮૬૪ (1) गिण्हसु इमस्स देवदूसस्स अद्धति । –મહાવીર ચરિત્ર (ગુણભદ્ર) પુ. ૧૪૪ () ત્રિષષ્ટિ ૧૦,૩,૮ (ક) તાદે સાકિબ તક્ષ કૂતરસ મટું હિor | --આવ, હારિભ. ૫. ૧૮૩ (ચ) તારે સાળ તરસ ફેવદૂસરસ મઝું નિં | આવ. મલ. પુ. ૨૬ Page #407 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ફ્ બ્રાહ્મણી એને જોઈને ખૂબ સતાષ પામી. એણે એક કિનારને ઠીક કરવા માટે રફુગરને એ વજ્ર આપ્યું. રફુગર આ અમૂલ્ય વજ્રની ઝમક જોઈને ચમકી ગયા. બ્રાહ્મણને એણે કહ્યું. આ તે ખૂબ કિંમતી દેવદૃષ્ય છે. જો આખું મળી જાય તે એક લાખ સુવણ મુદ્રા મળી જાય. રક્રુગરની પ્રેરણાથી પ્રેરાઈ તે ફરી અડધું વસ્ત્ર લેવાને ગયા.૧૫ વર્ષ અને એક માસ પછી એ ચીવર મહાવીરના ખભા પરથી નીચે પડી ગયું. ૧૬ ૩૭૮ બ્રાહ્મણે તે વસ્ત્ર લાવીને રકુગરને આપ્યું. એણે એને ખરાખર બનાવી આપ્યું અને એક લાખ દીનારમાં નન્તિવનને વેચી દીધું. ૧૭ બ્રાહ્મણ આજીવન પરમ સુખી થઈ ગયા. આ પ્રમાણે વસ્ત્રદાનની ઘટનામાં જેમ ભગવાનની પરમ કરુણા જેવા મળે છે તેમ સ્વદેહ પ્રતિની ઉત્કૃષ્ટ અનાસક્ત વૃત્તિ પણ જોવા મળે છે. ક્ષમામૂર્તિ મહાવીર રાજકુમાર વધુ માન હવે શ્રમણ વધમાન બની ગયા હતા. ઐશ્વર્યની કામલ પુષ્પશય્યા પરથી સાધનાના અતિ કઠિન કાંટાળા પથ પર એમણે પોતાના કદમ માંડચા હતા. પ્રવ્રુજિત થવાની સાથે જ એમણે કર્મારગ્રામ તરફ પ્રસ્થાન કર્યુ.૧૮ જેનું હાલનું નામ ‘કામન છાપરા’ છે.૧૯ એ દિવસે એક મુહૂર્ત દિવસ ખાકી રહ્યો ત્યારે તે ૧૫. (ક) મહાવીર ચર્રિય ૫,૧૪૪ (4) सोऽपि वासोऽर्ध मादाय हृष्टा निजगृह ययौ । दशाबन्धकृते तुन्नकायस्यादर्श यच्च तत् । ૧૬. (ક) મહાવીર ચરિય’ ગુચન્દ્ર ૫,૧૪ (ખ) આવ. મલય. વૃત્તિ ૫. ૨૬૬ (ગ) ત્રિષષ્ટિ, ૧૦,૩,૧૪ ૧૭. મહાવીરચરિય’૫,૧૫૮ ૧૮. વિશેષા. ભાષ્ય ૧૮૯૨ ૧૯. વીર-વિહાર-મીમાંસા-વિજયેન્દ્રસૂરિ પૃ. ૨૩ -ત્રિષષ્ટિ. ૧૦,૩,૯ Page #408 -------------------------------------------------------------------------- ________________ ક્ષમામૂર્તિ મહાવીર ત્યાં આવી પહાંચ્યા. સૂર્ય પશ્ચિમ ક્ષિતિજથી નીચે ઊતરી રહ્યો હતા. ઊજળા તડકા પીળેા પડી રહ્યો હતા. પંખીએ પેાતપેાતાના માળામાં પાછાં ફરી રહ્યાં હતાં. સંધ્યા થઈ રહી હતી પણ મહાવીરના મનમાં આધ્યાત્મિક જાગૃતિનું સાનેરી પ્રભાત પ્રગટ થઈ રહ્યું હતું, એટલે તેઓ ગામની બહાર વૃક્ષની નીચે નાકના અગ્રભાગ પર દૃષ્ટિ કેન્દ્રિત કરી થાંભલાની માફક ધ્યાનમાં સ્થિર થઈ ગયા. २० એક ગાવાળ પેાતાના અળદો લઈ ત્યાં આત્મ્યા. ગાય દોહવાના સમય થઈ રહ્યો હતા. ગોવાળને ગામમાં જવું હતું પણ એની સમક્ષ એ સમસ્યા હતી કે બળદોને કેની સ'ભાળમાં મૂકી જાય. એણે આમતેમ નજર કરી તો એક શ્રમણ ધ્યાનમાં સ્થિર થઈ ઊભા છે. ગાવાળે નજીક આવીને કહ્યું, જરા બળદોનું ધ્યાન રાખજો હું જલદીથી ગાયા દાહીને આવું છું. ૨૧ એમ કહી ગાપાલ ચાલ્યે! ગયા. મહાશ્રમણ પોતાના ધ્યાનમાં તલ્લીન હતા, સમાધિમાં સ્થિર હતા, તે ભલા કેાનાં બળદોની રખેવાળી કરે? ૩૭૧ ખળઠ્ઠો દિવસભર ખેતરમાં કામ કરીને આવ્યા હતા. ભૂખ અને તરસથી પીડાતા તે બળદો ચરતાં ચરતાં જંગલમાં દૂર ચાલ્યા ગયા. કૈટલેાક સમય પછી ગેાવાલ પાળે કર્યો. પણ ખળાને ત્યાં જોયા નહીં. ત્યારે તેણે મહાવીરને પૂછ્યું-મતાવા, મારા બળદ કયાં ગયા છે? મહાવીર ધ્યાનસ્થ હતા. કાંઈ ઉત્તર ન મળતાં તે આગળ ચાલ્યેા ગયે. નદીના કિનારે કિનારે, ઊંચે ટેકરા પર, ઊંડા નાળામાં, ઘેરી ઝાડીના કુંજમાં, જંગલનો ખૂણેખૂણા તે ખેાળી વન્યા. રાત૨૦. (૪) તલ્થ નયા મળવ‰મ્મારગામ હિમંહિતા ' (ખ) આવ હારિ. વૃત્તિ ૧૮૮ (ગ) ત્રિષષ્ટિ ૧૦,૩,૧૬ ૨૧. (ક) આવશ્યક ણિ પૃ. ૨૬૯ (ખ) આવશ્યક મલય. ૨૬૭ (ગ) મહાવીરચરિય’ ૫,૧૪૪ -આવશ્યક મલય. ૨૬૭ Page #409 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ભર તે ભટકતા રહ્યો, આમતેમ ઠોકરા ખાતે રહ્યો પણ બળદો જડચા નહીં. ૩૭૨ પૂર્વ ક્ષિતિજ પર સાનેરી પ્રભાતની સોનેરી આભા ફૂટી રહી રહી હતી, પણ ગાવાલના મનમાં નિરાશાની કાળી–કાજળ રાત્રિ છવાયેલી હતી. આખી રાત રખડીને થાકેલેા, ખિન્ન ચિત્ત, પડેલા મુખે તે પાળે ફરી રહ્યો હતા. આ ખાજુ ખળદો પણ 'ગલમાંથી ફરતા ફરતા મહાવીરની પાસે આવીને બેસી ગયા હતા. ગેાવાળે બળદોને મહાવીર પાસે બેઠેલા જોયા કે એના ક્રોધ ભભૂકી ઊઠચો. એની આંખા ક્રોધથી લાલચેાળ થઈ ગઈ.‘દુષ્ટ, સાધુના વેશમાં ચાર ! મારા બળદોને રાત આખી કોઈ એકાંતમાં સંતાડી દીધા હતા અને હવે તેને લઈને રવાના થઈ જવા માગતા હતા કેમ? આખી રાત ભટકી-ભટકીને હેરાન થઈ ગયા. પણ ખળદ મળે જ કેવી રીતે! લે હવે હું એની તને શિક્ષા કરું છું.” ગુસ્સે થયેલા ગોવાળ ખળદોને અછાડાથી મહાવીરને મારવા ઢોડયો.૨૨ આ સમયે દેવસભામાં બેઠેલા દેવરાજ ઇન્દ્રે વિચાર કર્યો કે આ વખતે ભગવાન મહાવીર શું કરી રહ્યા છે? અવધિજ્ઞાનથી ગાવાળને આ પ્રમાણે મારવાને તૈયાર થયેલેા જોઈને ઇન્દ્રે એને ત્યાં જ સ્તંભિત કરી દીધા અને પ્રગટ થઈ કહ્યું-અરે! દુષ્ટ તું શું કરી રહ્યો છે? સાવધાન ! દેવરાજ ઇન્દ્રના ોરદાર પડકારથી ગોવાળ ગભરાઈને એક માજુ ઊભા રહી ગયા. ઇન્દ્રે એને કહ્યું-મૂર્ખ ! જેને તું ચાર સમજે છે, તેઓ ચાર નથી. આ તે રાજા સિદ્ધાર્થના તેજસ્વી પુત્ર વર્ધમાન છે. રાજવૈભવને લાત મારીને તે આત્મસાધના કરવા નીકળ્યા છે. તે શું તારા ખળદોની ચારી કરશે? દુઃખ એ વાતનું છે કે તું પ્રભુ પર પ્રહાર કરી રહ્યો છે ?૨૩ ૨૨. (ક) આવ. મલ. વૃત્તિ ૨૬૭ (ખ) આવ. હારિ. પૃ. ૧૮૮ ૨૩. (ક) દુરા । ન ચાતિ સિદ્ધસ્થરાયપુત્તો દ્સ વન્ત્રતે । -આવ. મલ, ૨૬૭ (ખ) ત્રિષષ્ટિ, ૧૦,૩,૨૫ Page #410 -------------------------------------------------------------------------- ________________ સ્વાવલંબી મહાવીર ૩૭૩ ગેવાળ થરથર કાંપવા લાગ્યો. એણે આજીજી કરતાં પ્રભુના ચરણ પકડી લીધા. મહાવીરની સ્નેહસુધા સ્નિગ્ધ આંખમાંથી અસીમ કરૂણા છલકાઈ રહી હતી. તે પ્રભુને વંદન કરી ચાલ્યા ગયે. સ્વાવલંબી મહાવીર મહાવીરની સાધના પૂર્ણતયા સ્વાવલંબી હતી. પિતાની સહાયતા માટે કેઈપણ પાસે હાથ ધરવાનું તે દૂર રહ્યું, પણ ભક્તિભાવથી વિભેર થઈને અભ્યર્થન કરનારને પણ સહગ પણ એમણે કદી ઈચ્છો નહીં. ગોવાલણની મૂઢતાને જોઈ દેવરાજના મનમાં થયું–જનતા પ્રાયઃ અજ્ઞાની છે. પ્રભુને સાધનાપંથ ખૂબ વિકટ છે. એટલે એણે પ્રભુને પ્રાર્થના કરી–ભગવાન! હાલમાં માનવી અજ્ઞાની અને મૂઢ છે. તે આપ જેવા ઘોર તપસ્વીઓને પણ મારવાને તૈયાર થઈ જાય છે. આવતાં સાડાબાર વર્ષ સુધી આપને વિવિધ કન્ટેને સામને કરે પડશે. એટલે આજ્ઞા આપો કે ત્યાં સુધી હું આપની સેવામાં રહી કષ્ટ-નિવારણ કર્યા કરું?૨૪ મહાશ્રમણે દેવરાજની ભક્તિ-પૂર્ણ પ્રાર્થનાનો ઉત્તર આપતાં કહ્યું –દેવરાજ ! આત્મસાધકના જીવનમાં આજ સુધી એ કદી બન્યું નથી અને ન કેઈ દિવસ બનશે, અને અત્યારે પણ તે બની શકે તેમ નથી કે આત્મસિદ્ધિ યા મુક્તિ કેઈ બીજાના બળે કે કોઈ બીજાની મદદ વડે પ્રાપ્ત કરી શકાય. સાધકને આદર્શ છે, ‘gોરે २४ (४) ता कुणह, अणुमन्नह एत्तियं काल मम, जैण सवीवढिओ वेयावच्यं मे करेमिति । -મહાવીર ચરિયું. ૫,૧૪૫ (ખ) આવશ્યક મલય. ૫. ૨૬૭ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૮ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ભગવાન મહાવીર : એક અનુશીલન વારિસાવે –તે એક પિતાના પુરુષાર્થથી આગળ વધતું રહે.” ૨૫ મહાશ્રમણની તેજદીપ્ત વાણુ સમક્ષ દેવરાજ નમી પડ્યો. એ ખરું છે કે આત્મસાધક સંકટોથી ઘેરાવા છતાં પણ બીજાની મદદની અપેક્ષા રાખતું નથી. શું વિરાટકાય હાથીઓથી ઘેરા સિંહ અન્યના સહયોગની અપેક્ષા કરે છે? શ્રદ્ધાભિભૂત થઈ દેવરાજે મહાશ્રમણને નમસ્કાર કર્યા. પ્રથમ પારણું બીજા દિવસે ત્યાંથી વિહાર કરી ભગવાન વર્ધમાન છેલ્લા સન્નિવેશમાં પહોંચ્યા. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર ઘી અને ખાંડ મિશ્રિત પરમાન્ન(ખીર)ની ભિક્ષા પ્રાપ્ત કરી ષષ્ઠભક્તનું પારણું કર્યું. ૨૭ સમવાયાંમાં કહેવામાં આવ્યું છે-2ષભદેવ સિવાયના બાકીના ત્રેવીસ તીર્થકરોએ બીજા દિવસે પારણાં કર્યા અને એમને પારણામાં ૨૫ (ક) ની વહુ વિશ્વાા ાવ મૂર્ય વો મવવા મવસરૂ iળ યર તા વિંલાદ वा असूरिंदाण वा णीसाए केवलनाणमुप्पाइ सु उप्पायति उप्पाइस्सति वा तव वा करिंसु वा करे ति वा, करिस्स ति वा, अरहता सएण उहाणबलवीरिय पुरिसक्कार परक्कमेण केवलनाणमुप्पाइसु उप्पायति उप्पाइस्सति वा । “આવ. મલ. વૃત્ત. પૃ. ૨૭ (ખ) ત્રિષષ્ટિ. ૧૦ ૩, ૨૯ થી ૩૧ (ગ) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર ૫, ૧, ૪૫ २१. करिस घट्टे सीहे। । अहिलसइ किमन्न साहेज? -મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૮૮૨ ૨૭. (ક) સમવાયાંગ (ખ) આવ. નિયુ. ૩૪૪ (ગ) વિશેષા. ભાષ્ય ૧૮૯૩ (ધ) આવ. મલય. વૃત્તિ. ૨૬૮,૧. Page #412 -------------------------------------------------------------------------- ________________ તાપસના આશ્રમમાં ३७५ અમૃત જેવી મધુર ખીર પ્રાપ્ત થઈ હતી. ૨૮ ઉત્તરપુરાણ પ્રમાણે મહાવીર સ્વામી આહાર માટે વનમાંથી નીકળ્યા અને વિદ્યાધરોના નગરના જેવી સુશોભિત કુલગ્રામ નામની નગરીમાં આવી પહોંચ્યા. ત્યાંના કુલ નામના રાજાએ ભક્તિભાવથી વિભોર થઈ એમનાં દર્શન કર્યા, નમસ્કાર કરી પરમાન્ન (ખીર) સમર્પિત કર્યું. આ પ્રમાણે ગુણચન્દ્ર કલાગ સન્નિવેશના સ્થાન પર “કુલગ્રામ અને બહુલ બ્રાહ્મણના સ્થાન પર કુલરાજાનું નામ જણાવ્યું છે. તાપસના આશ્રમમાં ત્યાંથી વિહાર કરી ભગવાન મરાક સન્નિવેશમાં આવ્યા. ત્યાં દુઈજ્જત તાપસને વિશાળ આશ્રમ હતે. આશ્રમના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના પરમ મિત્ર હતા. એમણે ભગવાનને આવતા જોઈને સ્નેહ અને શ્રદ્ધાથી એમનું સ્વાગત કર્યું. ભગવાને પણ પૂર્વના અભ્યાસવશ એમને મળવા માટે બે હાથ પસાર્યા. અને એમના મધુર આગ્રહને માન આપી એક દિવસ ત્યાં રહ્યા. २८. संवच्छरेणभिक्खा, खायलद्वाउसभेण लागणाहेण सेसे6ि बीय दिवसे लद्धाओ पढम भिक्खाओ, उसभस्स पढमभिक्खा खोयरसा आसि लागलाहस्स, सेसाण परमण्ण अयियरस रसोवम आसि । -સમવાયાંગ ૨૯. ઉત્તરપુરાણ ૭૪. ૩૧૮-૩૨૧ ૩૦. તે ૨ યુવતી મતો નિરો | –આવ. નિ. મલ. વૃત્તિ. ૨૬૮ ૩૧. (ક) સમા પુષ્યાન વાહિયાં પ્રસારિયા | આવ. મલય. ૨૬૮ (५) ताहे सामिणा पुव्वपतोगेण तस्स सागतौं दिन । આ. ચૂર્ણિ ર૭૧ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રસ્થાન કરતી વખતે કુલપતિએ નિવેદન કર્યું –“હે કુમારવર! આ આશ્રમ આપનો જ છે. આપ એને બીજાને સમજશે નહીં. કેટલાક સમય અહીંયાં રહે અને એકાંત–શાંત સ્થાનમાં વર્ષાકાલચતુર્માસ-રહેવાની ઈચ્છા હોય તે અહીં અવશ્ય પધારજો. અનુગ્રહિત બનીશ.” ભગવાને ત્યાં એક દિવસ રોકાઈને વિહાર કર્યો. ભગવાન તે સિંહની માફક અનિકેતચારી કહેવાય-ગણાય. પિતાને રાજમહેલ પણ છેડીને આવ્યા છે, સુખ-સગવડનો ત્યાગ કરીને નીકળી પડ્યા છે. તેને હવે કયાં સ્થિર રહેવાનું? અને શું સુખ-સગવડ મળવાને વ્યાહ! તથાપિ કુલપતિના સનેહ અને આગ્રહને જોઈ પિતાને પ્રથમ વર્ષાવાસ-ચાતુરમાસ ત્યાં કરવાને વિચાર કર્યો. - પૂર્વ નિર્ણય પ્રમાણે વર્ષાવાસને સમય આવતાં ભગવાન કુલપતિના આશ્રમે પહોંચી ગયા. તાપસે મહાશ્રમણને વર્ષાવાસ માટે એક સારી રીતે છાયેલી ઝૂંપડી આપી દીધી. મહાશ્રમણ ત્યાં જ ધ્યાનમુદ્રામાં ઊભા રહી ગયા. મેરાક સન્નિવેશ અને એની આસપાસના પ્રદેશમાં ભયંકર તાપ અને દુકાળ પડી રહ્યો હતો. નાના નાના છાંટાવાળી વર્ષોથી ધરતીની ઉમા સારી રીતે શાંત થઈ ન હતી. અરે બીજું તે શું, પણ નવું ઘાસ પણ ફૂટયું ન હતું. ગામનાં પશુઓ ભૂખથી આમતેમ ભટકતાં હતાં. તાપસની ઝૂંપડીઓ સૂકા ઘાસ વડે બનાવેલી હતી, એમાં પશુઓ મેટું નાંખતાં હતાં. આશ્રમના તાપસ પશુ(1) पुवनेहेण सामिद सागयति भणिऊण समुहमुवढिओं भयवयावि पुव्वपओगेण चेव बाहा पसारिया । મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૫,૧૪૬ (ઘ) વિમિત્ર છતિસ્તત્ર નામુપતિઃ पूर्वाभ्यासात् स्वामिनापि तस्मिन् वाहुः प्रसारितः ॥ -ત્રિષષ્ટિ.૧૦,૩,૫૦ Page #414 -------------------------------------------------------------------------- ________________ તાપસના આશ્રમમાં ૩૭૭ એથી હેરાન-પરેશાન થઈ ગયા. થોડા સમય માટે આમતેમ ગયા હોય એટલામાં તે ઝૂંપડી સાફ થઈ જતી. છેવટે એમણે પશુઓને લાકડીઓ મારીને ભગાડવાનું શરૂ કર્યું. મહાવીર જે એકાંત ઝૂંપડીમાં હતા, એને પશુઓ ખાવા લાગ્યાં. મહાવીર તે ધ્યાનસ્થ હતા. એમને તે શું, પિતાના દેહની પણ ચિંતા ન હતી. દીક્ષા લેતી વખતે શરીર પર જે સુગંધિત ગોરોચન વગેરે લગાડવામાં આવ્યું હતું અને જેના કારણે ન જાણે કેટલાય કીડા, પતંગિયાં, ડાંસ, મચ્છર વગેરે ઝેરીલા જીવે ડંખ મારતા હતા પણ કદી એમણે તે પર ધ્યાન આપ્યું ન હતું.૩૨ મહાવીરની ઉપેક્ષાથી કેટલાક તાપસે ઉદ્વિગ્ન બની ગયા. તેઓ વિચારવા લાગ્યાઃ “અમે દિવસભર ડંડાઓ લઈને પિતપોતાની ઝૂંપડીઓનું રક્ષણ કરીએ છીએ અને આ શ્રમણ બિલકુલ જ આળસુ, ઉદાસીન અને નિશ્ચિંત છે. આમ તે થોડા દિવસોમાં પશુઓ નૂપડીના ઘાસને ખાઈ જશે અને પછીથી આ અમારી ઝૂંપડીની માગણી કરશે. અમારે ફરીથી નવી ઝૂંપડી બાંધીને એને આપવી પડશે ? આ કે સારે તપસ્વી છે? અતિથિના નાતે પિતાની ઝૂંપડીની સાથે એની ઝુંપડીની પણ રક્ષા કરવી પડે છે. આ અર્થહીન અતિથિસત્કારથી અમે હેરાન થઈ ગયા.” તાપસોએ કુલપતિને કહ્યું – “તમારે મહેમાન કે આળસુ છે. પિતાની ઝૂંપડીની પણ રક્ષા કરી શકતા નથી ? બીજી ઝૂંપડી કેણ બનાવીને એને આપશે ?” કુલપતિ પણ મહાવીરની ઉદાસીનતાથી નાખુશ થઈ ગયા. તે મહાશ્રમણની પાસે આવીને બેલ્યા, “કુમારવર ! પક્ષીઓ પણ પિતાના માળાની રક્ષા કરે છે, પણ આપ રાજકુમાર થઈને પણ આટલી ઉપેક્ષા ३२. दिव्वेहि गधेहि आगरिसत्ता तं तस्स देहमागम्म आरुज्झ काय विहरं ति વિઘ લિ ૨ | –આવશ્યક ચર્ણિ ૨૬૯ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ભગવાન મહાવીર : એક અનુશીલન કેમ રાખે છે? દુષ્ટને દંડ દેવાનું આપનું કર્તવ્ય છે, તે પણ કર્તવ્યવિમુખ કેમ થઈ રહ્યા છે?”૩૩ આ પ્રમાણે સૂચન કરી કુલપતિ પિતાના સ્થાને પાછા ચાલ્યા આવ્યા. ન મહાવીરે કુલપતિની વાત સાંભળી, પણ ધ્યાનસ્થ હોવાથી એમણે કાંઈ પણ ઉત્તર આપે નહીં. તેઓ વિચારવા લાગ્યા – “ઘર પરિવારનો ત્યાગ કરનાર સાધક પણ ઝૂંપડીની મમતામાં ફસાઈ રહ્યો છે? ઝૂંપડીની રક્ષા માટે તે સાધનાને પણ ભૂલી જાય છે. ધ્યાન, સમાધિ અને સાધના ઉપર ઝૂંપડીએ પિતાનું પ્રભુત્વ જમાવી દીધું છે. ઝૂંપડી મમતા અને અહંકારનું પ્રતીક છે. હું મારા ઘરને ત્યાગ કરીને આવ્યું છું સાધના કરવા માટે, હવે જે પરાઈ ઝૂંપડીમાં ફસાઈ સાધનાને ભૂલી જાઉં? એમ બની શકે નહીં. મારે સાધનાદીપ તે વૃક્ષની નીચે, ગુફામાં, ખંડેરમાં ગમે ત્યાં ઝળહળી શકે છે.” મહાશ્રમણ ચિંતનના ઊંડાણમાં ઊતરી ગયા, “હું ઝૂંપડીની રક્ષા કરી શકતો નથી અને ઝૂંપડી પર પશુઓ માઠું લગાવે છે. જેનાથી કુલપતિ અને અન્ય તાપસગણ ઉદ્વિગ્ન થાય છે. મારી સમાધિ એમની અસમાધિનું કારણ બને છે. તે મારે માટે ઉચિત નથી.” મહાશ્રમણે કુલપતિની અનુમતિ લઈ પરમ સદ્દભાવ સાથે વર્ષાકાલના પંદર દિવસ વ્યતીત થવાની સાથે એમણે ત્યાંથી વિહાર કર્યો. ૩૪ મહાવીરની પ્રતિજ્ઞાઓ આ વખતે મહાવીરે પાંચ પ્રતિજ્ઞા લીધી, જે આ પ્રમાણે છે : ૩૩. (ક) ઉમરવર | સ૩ળ વ તાવ રેડૂઃ | –આવશ્યક ચૂણિ ૨૭૧ (ખ) મહાવીર ચરિયું–૫, ૧ થી ૮; પૃ. ૧૪૮ ૩૪. (ક) મવાનું મર્દુમાસ સ્થિવી તે પછી મયિકામ ! –આવ. મલ. વૃત્તિ. ૨૬૮ (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૭૫ Page #416 -------------------------------------------------------------------------- ________________ તાપસના આશ્રમમાં ૩૭૯ ૧. અપ્રીતિકારક સ્થાનમાં રહીશ નહીં. ૨. સદા ધ્યાનસ્થ રહીશ. ૩. મૌન રાખીશ. ૪. હાથમાં ભેજન કરીશ. ૫. ગૃહસ્થને વિનય કરીશ.૩૫ નેધવું જોઈએ કે આચારાંગ પ્રમાણે મહાવીરે કઈ પણ દિવસ બીજાના પાત્રમાં ભેજન કર્યું ન હતું. પરંતુ જિનદાસ ગણું મહત્તર,૩૭ આચાર્ય મલયગિરિ૮ અને ગુણચન્દ્ર૯ના અભિપ્રાય પ્રમાણે પ્રસ્તુત પ્રતિજ્ઞા ગ્રહણ કરવા પૂર્વે ભગવાને ગૃહસ્થના પાત્રને ઉપયોગ કર્યો હતે અને કેવલજ્ઞાન થયા પછી પ્રવચન લાઘવને કારણે ૩૫. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૭૧ (4) इमेण तेण पंच अभिग्गहा गहिया त जहा- १. अचियत्तोग्गहे न वसितव्वं २. निच्चवोसट्टकाये ३. भाणं च ४. पाणीसु भोत्तव्यं ५. गिहत्था न वंदियव्वा न अब्भुढेयव्वा, ए ए प च अभिग्गहा गहिया । -આવ. નિક્તિ ૨૬૮ (ગ) મહાવીર ગુણચન્દ્ર ૫,૧૪૮ (ધ) ક૯પ. સુબોધિકા વૃતિ પ. ૨૮૮ (૭) ત્રિષષ્ઠિ, ૧૦,૩,૭૬-૭૭ 38. नो सेबई य परधत्थ परपाए वि से न भुजित्था । આચારાંગ ૧,૯,૧. ગા. ૧૯ ३७. ता केई इच्छति-सपत्तो धम्मो पन्नवेयव्वोति तेण पढमपारणगे परपत्तेभुत्तं, तेणं पर पाणिपते । –આવશ્યક ચૂર્ણિ ૨૭૧ ३८. प्रयम पारणक गृहस्थपात्रे बभूण, ततः पाणिपात्रमोजिना मया भवितव्यमित्यभिવ્ર ીતઃ | -આવશ્યક છે. વ. ૫. ૨૬૮ ૩૯. મહાવીર ચરિયું ૫,૧૪૮ Page #417 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન તે જાતે ભિક્ષા માટે પધારતા નહીં.૪- આ વખતે શિખ્યા વડે પાત્રમાં લવાયેલી ભિક્ષાના ઉપયાગ કરતા હતા. એટલે જ લૈાહા અનગારને ધન્ય માનવામાં આવ્યા છે, જેમણે ભગવાનને કેવલજ્ઞાન થવાના ( પ્રસંગે ) ભિક્ષા લાવીને પ્રદાન કરી.૪ ૪૧ ३८० : દિગંબર ગ્રંથ ધવલામાં સુધર્મોનું અપરનામ · લેાહાય ’ જણાવવામાં આવ્યું છે. શ્વેતાંબર ગ્રંથામાં સુધર્મોનું લેાહાર્ય નામ જોવામાં આવ્યું નથી.૪૨ અભિધાન રાજેન્દ્રકાશમાં લૈાહાર્યના અર્થ મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી ભિક્ષા લાવનાર સાધુ કર્યો છે. ૪૩ પણ તે સાધુ કાણુ હતા, તે જણાવ્યું નથી. મારી ષ્ટિમાં લેાહાર્ય સુધર્મા સ્વામી જ હાવા જોઈ એ, કેમકે એમનું લાહાર્ય નામ મળે છે. એનાથી એમનું જીવન કેટલું સેવાપરાયણ રહ્યું હતું એ સંકેત મળે છે. કેવલજ્ઞાન થયા પછી ખીજી પ્રવચન પરિષદમાં એમને દીક્ષા આપવામાં આવી હતી. દિગંબર પરંપરા કેવલીને કવલાહાર નથી માનતી. એટલે ત્યાં ભિક્ષા લાવવા અંગે ઉલ્લેખ થયેલેા નથી. શૂલપાણિ યક્ષના ઉપદ્રવ દુઈજ્જત તાપસાના આશ્રમથી વિહાર કરી ભગવાન અસ્થિગ્રામ ४०. अथेोत्पन्नेऽपि केवलज्ञाने कस्मान्न भिक्षार्थं भगवानयति ? उच्यते, तस्यामवस्थायां भिक्षाटने प्रवचनलाघवसंभवात् उक्तं च । देविंचवी मंड या ईसरा तलवरा य अभिगच्छति जिणिंद गोपरचरिपं न सो अडइ || -આવ. નિયુ`ક્તિ મલય. વૃત્તિ ૨૬૮ ૪૧. ઉત્પન્નસ ૩ ક્નેકાનેતિ । धन्नो से लोहज्जो खं तखमेः पवरलाहसरिवन्ना जस्स जिणो पक्त्ताओ इच्छइ पाणीहिं भातुजे । આવશ્યક ચૂર્ણિ . પૃ. ૨૭૧ ૪૨. જૈતેન્દ્ર કાષ, ભાગ. ૩ પૃ. ૪૩. હ . હાર્ચ. કમ્પન્નવજ્ઞાનવીરસ્ય મિલ્લાવાય સાધી ! -અભિધાન રાજેન્દ્રકાષ ભા. ૬ પુ. ૭૫૫ Page #418 -------------------------------------------------------------------------- ________________ શૂલપાણિ યક્ષનો ઉપદ્રવ ૩૮૧ પધાર્યા. ગામની બહાર ઉધાનમાં એક યક્ષનું મંદિર હતું. જેની આસપાસમાં ન તે વસ્તી હતી અને ન લેકેની અવરજવર હતી. સુમસામ અને ભયંકર વાતાવરણ હતું. ભગવાન ધ્યાન માટે આ સ્થાનને યોગ્ય જાણ તે તરફ ચાલવા લાગ્યા. ગામનો સીધો માર્ગ છોડી યક્ષ-મંદિરની તરફ આગળ વધતા જોઈને લેકેએ કહ્યું, “દેવાર્ય ! ત્યાં ક્યાં જઈ રહ્યા છે ?” મહાશ્રમણે શાંત અને ધીર સ્વરમાં એમને પૂછવું – “મારે ધ્યાન કરવા માટે એકાંત સ્થાન જોઈએ, શું હું આ મંદિરમાં રહી શકું છું? શું તમારી અનુમતિ છે?”૪૪ લોકેએ આશ્ચર્ય સાથે કહ્યું–“શું કહ્યું આ મંદિરમાં ? કદાપિ નહીં. દેવાર્ય ! એ યક્ષ ખૂબ રૌદ્ર છે. ઉપદ્રવી છે. માનવની આકૃતિને જ નહીં, પણ માનવના શરીરની ગંધને પણ તે ઘણું કરે છે. જે માનવ રાત્રિનિવાસ કરે છે, તે સવારે મરેલો જોવા મળે છે. સૂર્યની માફક આપને ચહેરે ચમકી રહ્યો છે. ગુલાબના ફૂલની માફક આપનું સુકુમાર સૌન્દર્ય ખીલી રહ્યું છે. એમાં સહજસ્નેહનું અમૃત ઝળકી રહ્યું છે. આપ ત્યાં ન જાવ, એવી અમારી નમ્ર પ્રાર્થના છે કે આપ અમારી વસ્તીમાં રોકાવ. અમે આપના માટે સારા મકાનની વ્યવસ્થા કરીશું. ” પણ ભગવાને યક્ષને પ્રતિ બેધ પમાડવા માટે અને ઉપસર્ગ સહન કરવા માટે ફરીથી એ સ્થાનની માગણી કરી. ગ્રામનિવાસીઓએ અનુમતિ આપી. ભગવાન એક ખૂણામાં ધ્યાનસ્થ થઈ ગયા.૪૫ સાંધ્ય પૂજા માટે ઈન્દ્રશર્મા નામને પૂજારી આવે, પૂજા કર્યા પછી બધા યાત્રીઓને યક્ષાયતનથી બહાર કાઢી મૂક્યા. ભગવાનને ૪૪. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૭૨ (५) अहो एस्थ जक्खगिहे अम्हे निवसामो ? -મહાવીર ચરિયં-ગુણચન્દ્ર ૧૫૩ ४५ जाणइ सेा सबुज्झिहिइ, ततो गता एगे कुणे पडिम ठितो । -આવ. મલ. ૨૬૭ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ભગવાન મહાવીર : એક અનુશીલન એણે કહ્યું-“દેવાર્ય ! તમે પણ બહાર ચાલે.” પરંતુ તેઓ મૌન હતા. ધ્યાનસ્થ હતા. ઇન્દ્રશર્માએ ફરીથી યક્ષના ભયંકર ઉત્પાતનું શિમાંચક વર્ણન કર્યું. તે પણ ભગવાન વિચલિત થયા નહીં અને તેઓ ત્યાં જ સ્થિત-સ્થિર રહ્યા. ઇન્દ્રશર્મા પછીથી ચાલ્યા ગયે.૪૪ દિનભરને થાકેલે સૂર્ય અસ્તાચલની ગેદમાં જઈને છૂપાઈ ગ. સંધ્યાનાં સોનેરી કિરણે પર અંધકારની કાળાશ પાછી ચડી ગઈ. ચારે બાજુ ગંભીર સન્નાટો છવાઈ ગયો. દૂર દૂર પણ માનવ અવાજ સંભળાતું ન હતું. ગહન અંધકારના રૂપમાં યક્ષાયતનની દીવાલોથી જાણે કે ભયને કાળે ધુમાડે નીકળીને વાતાવરણને અધિકાધિક વિભીષિકાપૂર્ણ બનાવી રહ્યો હતો. ત્યારે શૂલપાણિ યક્ષ પ્રગટ થયે. વીજળીની માફક ચમકતું ભયંકર ભૂલ એના હાથમાં હતું. એવું લાગતું હતું કે જાણે સાક્ષાત્ યમરાજ જ મૃત્યુને સંદેશ લઈને આવી રહ્યો ન હોય! રૌદ્રરસ દેહધારણ કરીને આ ગયે ન હોય. ને ભગવાનને સ્થિર ઊભેલા જોઈને કહ્યું, “મૃત્યુને ચાહનાર આ ગામના નિવાસીઓ અને દેવાર્થક દ્વારા નિષેધ કરવા છતાં પણ ન માન્ય. લાગે છે કે એને હજી સુધી મારા પ્રબલ પરાક્રમને પરિચય નથી.” પરાક્રમને પરિચય આપવા માટે એણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું. યક્ષના અટ્ટહાસ્યને પ્રતિધ્વનિ શૂન્ય દિશાઓ સાથે ટકરાવા લાગ્યા. ઓહ હો! તારું શરીર તે અત્યંત સુંદર અને સુકુમાર છે એ તે અંધકારમાં પણ વીજળીની માફક ચમકી રહ્યું છે. યુવાન છે, પુરુષાથ પણ લાગે છે. તે પણ તું અહીં મરવા માટે કેમ આ છે ? શું જીવનથી ગભરાઈ ને? બહુ સારું થયું, આજ માનવને - ૪૬ (ક) સેવIT સુવિ નીદર, 1 ગળા ના મારિનહિ ! -મહાવીર ચરિયું ૫,૧૫૩ (ખ) ત્રિષષ્ટિ ૧૦,૩,૧૧૮ Page #420 -------------------------------------------------------------------------- ________________ શલપાણિ યક્ષને ઉપદ્રવ ૩૮૩ ભક્ષ મળશે? અહ....હા, યક્ષે ફરી એક કુર અટ્ટહાસ્ય કર્યું. મંદિરની જીર્ણ દીવાલ કંપી ઊઠી.૪૭ મહાશ્રમણ એ વખતે પણ મૌન, અચલ અને નિર્ભય ઊભા હતા. એમની પ્રશાંત મુખમુદ્રામાં ન તે ભયની રેખા હતી અને ન તે એમના શરીર પર ભયનો હળવે રેમાંચ હતે. યક્ષ આશ્ચર્યચકિત થઈ ગયે. એ વિચારવા લાગ્ય-અટ્ટહાસ્યથી મોટા મોટા દ્ધાએ ભશ્મિભૂત થઈ જાય છે, પણ આ તે ખૂબ વિચિત્ર માનવ છે. એનું બૈર્ય વજની માફક અવિચલ, અવિકલ છે, શું આ માનવ છે કે અન્ય કઈ? યક્ષે આ વખતે પૂરી તાકાત અજમાવીને રૌદ્ર સ્વરૂપ પ્રગટ કર્યું. એણે હાથીનું રૂપ બનાવ્યું. દન્ત પ્રહાર કરવા અને પગથી કચડી નાખવા છતાં તેઓ અવિચલ રહ્યા. યક્ષે પિશાચનું વિકરાળ રૂપે પ્રગટ કરીને તીણ નખ અને દાંતે વડે મહાવીરનાં અંગોને કેચ્યાં તોપણ એમના મનમાં રેષ આજે નહીં મુખમાંથી સીસકારે પણ નીકળે નહીં. એ સર્પ બનીને જોરથી કરડ્યો તે પણ મહાવીર ધ્યાનભગ્ન ન થયા. આખરે એણે પોતાની દિવ્ય દેવશક્તિથી એમનાં આંખ, કાન, નાક, માથું, દાંત, નખ અને પીઠમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી. આ પ્રકારની એક વેદનાથી પણ સાધારણ પ્રાણી વ્યાકુળ થઈને તત્કાલ મૃત્યુ પામી જાય છે. પણ મહાવીરે તે એ બધી (સાત ભયંકર) વેદનાઓને શાંત ભાવે સહન કરી લીધી.૪૮ તે હજી પણ “મેવ વાળ ઝઝૂંપમાળા” –સુમેરુની જેમ અકંપિત હતા. ૪૭. (ક) આવા ચૂણિ પૂ. ર૭૩ (ખ) આવ. મલ. વૃત્તિ પૃ. ૨૬૯ (ગ) આવ. હારિ. વૃત્તિ ૧૯૧ (ધ) મહાવીર ચયિં ૫,૧૫૪ ४८. (8) सत्तवीह वेयणं करेति-सीसवेयणं कनवेयण अच्छिवेयण दंतवेयण, णहवेयण नक्कवेयण पिट्ठवेययणं, एकेका वेयणा समत्था पागतस्य जीत संकामेत्तुं, किं पुण सत्त तायो उज्जलाओ । આવ. ચૂણિ ૨૭૪ : Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન તેઓ યક્ષને પ્રતિધ આપવા આવ્યા હતા. પણ ક્રોધની ઉષ્ણ મનેભૂમિમાં મેધનું કલ્પવૃક્ષ કેવી રીતે અંકુરિત થઈ શકે, મનના દૈત્યને પરાજય થયા વગર અન્તરતમ દેવતાનાં દર્શન થઈ શકતાં જ નથી. ન લેામહ ક ઉપદ્રવાની લાંબી શૃંખલા ચાલતી રહી. યક્ષ વિચારતા રહ્યો-હમણાં પડો, હમણાં મર્યાં. પશુ તે મહાશ્રમણ્ પડચા કે ન મર્યાં. ઉપદ્રવ કરતાં કરતાં યક્ષ પોતે થાકીને લોથ થઈ ગયેા. રાક્ષસી ખલ મહાવીરના આત્મખલથી પરાજિત થઈ ગયું. એનું ધૈર્ય ધ્વસ્ત થઈ ગયું. પ્રભુની અદ્ભુત તિતિક્ષા જોઈને તે ચકિત અને સ્થંભિત થઈ ગયેા. ધીરે ધીરે એના હૃદયનું પરિવર્તન થઈ ગયું. તે મહાશ્રમણના ચરણામાં નમી પડ્યો “ પ્રભુ ! મને માફ કરે, મેં અપરાધ નહીં, મહા-અપરાધ કર્યા છે. આપને તે એળખ્યા નહી.”૪૯ પ્રભુએ ધ્યાન–સમાધિ છેડી. એમનાં નેત્રોથી સ્નેહ અને કરુણાની ભાષા વહી રહી હતી—યજ્ઞ ભયભીત અને નહીં. મે’ પ્રાણીમાત્રને અભય આપ્યા છે. તું ક્રોધ અને ઘૃણાને વશ થઈ માનવનાં હાડકાં સાથે ખેલ ખેલતા રહ્યો છે, પરંતુ આ ક્રૂર ક્રીડા તારા મનને કી શાંતિ આપી શકી નથી, ક્ષમા અને પ્રેમથી જ હૃદયમાં શાંતિને આવિષ્કાર થાય છે. એ જ અભયના પ્રશસ્ત માર્ગ છે.' (ખ) આવ. મલય, વૃત્તિ પુ. ૨૭૦/૧ (ગ) આ. હારિભદ્રીયા વૃત્તિ પુ. ૧૯૧ (ધ) મહાવીર ચરિય’ ૫,૧૫૪ ૪૯. (ક) આવ. સૂણિ ૨૭૪ (ખ) આવ. મલ. વૃત્તિ ૨૭૦,૧ (ગ) આવ. હારિ. વૃત્તિ ૧૯૧ (ધ) મહાવીર રિય ૫,૧૫૪ Page #422 -------------------------------------------------------------------------- ________________ દશ સ્વપ્ન ૩૮૫ ભગવાનના ઉદ્બોધનથી શૂલપાણિનાં અંતરચક્ષુ ખૂલી ગયાં, મનને ભય શમી ગયે. એને કોધ શાંત થઈ ગયે. એકને પ્રતિબધિત કરતાં હજારો-લાખો માનવીની વિપત્તિઓ નિર્દૂલ થઈ ગઈ યક્ષના પહેલા નમસ્કાર ભય-પ્રેરિત હતા. હવે તે શ્રદ્ધાસ્નિગ્ધ ભક્તિમાં પલટાઈ ગયે. રણ જેવા નીરસ હૃદયમાં કરુણાની સ્ત્રોતસ્વિની– નદી વહેવા લાગી. કેટલીક પળે પૂર્વે જે નિષ્ફર અને ઉદ્ધત દાનવ હતે, હવે તે ભક્તિવિનમ્ર થઈ ગયો. એણે ભક્તિ-વિભોર થઈને મધુર સ્વરમાં પ્રભુની સ્તુતિને પ્રારંભ કર્યો. પહેલા ભીષણ હુંકાર અને અટ્ટહાસ્યથી દિશાએ કંપી રહી હતી, જ્યારે હવે સંગીતની સુમધુર સ્વરલહરીઓથી દિગદિગન્ત મુખરિત થઈ રહ્યું હતું. દશ સ્વપ્ન એક મુહુર્ત રાત્રિ બાકી રહી ત્યારે ભગવાને એ રાત્રિએ કેટલીક ક્ષણ માટે ઊંઘ આવી ગઈ. આ સમય દરમિયાન એમણે દસ સ્વમ જયાં.૫૦ ૧. હું એક ભયંકર તાડ જેવા ઊંચા પિશાચને મારી રહ્યો છું ૨. મારી સામે એક વેત પુસ્કેકિલ ઉપસ્થિત છે. ૩. મારી સામે એક રંગી–બેરંગી પુસ્કેકિલ ઉપસ્થિત છે. ૪. બે રતનમાળાઓ મારી સમક્ષ છે. ૫. એક વેત ગોકલ–ગાનું પણ મારી સંમુખ છે. ૬. એક વિકસિત પદ્મ સરોવર મારી સામે સ્થિત છે. ૫૦. (ક) તય સામી જૂને ચત્તાર ના મતી વરિતાવીતે ઘમાયાજે મુદુત્તમે निद्दापमायं गतो । -આવ, મલ, ૨૭૦,૧ (ખ), મહાવીર ચરિયું. પૃ. ૧૫૫ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૩, ૧૪૭ Page #423 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ; એક અનુશીલન ૭. હું તર`ગાકુલ મહાસમુદ્રને પોતાના હાથ વડે તરીને પાર કરી ચૂકયો છું. ૩૮} ૮. જાજવલ્યમાન સૂર્ય આખા વિશ્વને આલેકિત કરી રહ્યો છે. ૯. ' પાતાના વૈ^ વર્ણના આંતરડાથી માનુષોત્તર પતને અવેષ્ટિત કરી રહ્યો છું. ૧૦. હું પર્વત પર ચડી રહ્યો છુ. સ્વમાનન્તર ભગવાનની ઊંઘ ઊડી ગઈ, કેમકે ઊધ દરમ્યાન ભગવાન ઊભેલા જ હતા. સાધનાકાલના આ પ્રથમ પ્રસગ હતા કે જ્યારે ભગવાનને ક્ષણભર ઊંઘ આવી ગઈ હોય આ ભગવાનના જીવનકાલની અંતિમ ઊંઘ હતી. રાત્રીમાં શૂલપાણિના ભયંકર અટ્ટહાસને સાંભળી ગામવાસીઓએ એ સમયે અનુમાન કર્યું કે મંદિરમાં રહેલા તે સાધુ સદા માટે ચાલ્યા ગયા. અને પ્રાતઃકાલ પૂર્વે જ્યારે સંગીતની સુમધુર સ્વરલહરી સાંભળી એમનું અનુમાન વધુ દૃઢ થયું કે સાધુના મૃત્યુથી પેાતાના હૃદયની પ્રસન્નતા યક્ષ સંગીતના માધ્યમ દ્વારા વ્યક્ત કરી રહ્યો છે. ઉત્પલ નામના એક નિમિત્તજ્ઞ અસ્થિક ગામમાં રહેતા હતા. તે પહેલાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ બન્યા હતા. પણ કેટલાંક કારણેાને લીધે એનું શ્રમણત્વ નષ્ટ થઈ ગયું હતું. જ્યારે એણે ભગવાન મહાવીરના યક્ષાયતનમાં રહેવાના સમાચાર જાણ્યા એટલે અનિષ્ટની શંકાથી એનું હૃદય ધડકી ઊઠયું. સવારમાં તે ઇન્દ્રશમાં પૂજારીની સાથે ત્યાં યક્ષ-આયતનમાં આવી પહેાંચ્ચે, પણ પેાતાની ધારણાથી વિપરીત યક્ષ દ્વારા ભગવાન મહાવીરને પૂજાયેલા જોઈ ને એના આશ્ચર્યને પાર ન રહ્યો. તે બન્ને પણ પ્રભુના ચરણામાં નમસ્કાર કરવા લાગ્યા-પ્રભુ ! આપનું આત્મતેજ અપૂર્વ છે. આપે Page #424 -------------------------------------------------------------------------- ________________ દશા સ્વપ્ન ૩૮૭ યક્ષપ્રપને શાંત કરી દીધો. આપ ધન્ય છે.૫૧.૫૨ - નિમિત્તજ્ઞ ઉત્પલે જણાવ્યું–પ્રભુ, આપે રાત્રિના પશ્ચિમ પ્રહરમાં જે દસ સ્વમ જેયાં છે, એનું ફલ આ પ્રમાણે પ્રાપ્ત થશે. (૧) આપ મેહનીય કર્મનો નાશ કરશે. (૨) સદા-સર્વદા આપ શુકલધ્યાનમાં રહેશે. (૩) વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ કૃતની પ્રરૂપણા કરશે. (૪) ....? (એનું ફળ મને ખબર નથી.) (૫) ચતુર્વિધ સંઘ આપની સેવામાં રહેશે. (૬) ચતુવિધ દેવ પણ આપની સેવામાં રહેશે. (૭) સંસારસાગરને આપ પાર કરશે. (૮) કેવલજ્ઞાન અને કેવલ દર્શને આપ પ્રાપ્ત કરશે (૯) યત્ર-તત્ર-સર્વત્ર આપની કીર્તિ-કૌમુદી ચમકશે. (૧૦) સમવસરણમાં સિંહાસન પર બિરાજીને આપ ધર્મની સંસ્થાપના કરશે.૫૩ આ પ્રમાણે એ નવ સ્વમોનાં ફળ મને જ્ઞાત છે, પણ ચેથા સ્વમનું ફળ મારી સમજણમાં આવ્યું નથી ! ભગવાને સ્વયં ચોથા સ્વમનું ફળ બતાવતાં કહ્યું– ઉત્પલ, હું સર્વવિરતિ અને દેશવિરતિ રૂપ બે પ્રકારના ધર્મની પ્રરૂપણું કરીશ.૫૪ ભગવાનની વાત સાંભળી નિમિત્ત ઘણે પ્રસન્ન થયે. ૫૧, પર. (ક) આવશ્યક મલ. ૨૭૦ (ખ) મહાવીર ચરિયું. ૧૫૫,૧ ૫૩. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૭૫ (ખ) આવ. મલ. વૃત્તિ ૨૭૦ - (ગ) મહાવીર ચરિયું ૫,૧૫૫ (ઘ) ભગવતી સૂત્ર ૧૬,૬,૫૮૦ ૫૪. આવશ્યક મલય. વૃત્તિ ૨૭૦ Page #425 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન અસ્થિક ગામમાં એ વર્ષાકાલમાં તે પછી ભગવાનને કાઈ પણ પ્રકારના ઉપસર્ગ થયેા નહીં. પ્રસ્તુત વર્ષાકાલમાં ભગવાને પંદર-પંદર દિવસના આઠ અર્ધમાસ ઉપવાસ કર્યાં.૫ ૫૫ મહાવીર અને બૌનાં સ્વમોની તુલના તથાગત બુદ્ધે પણ પોતાના સાધના કાલની અંતિમ રાત્રિમાં પાંચ મહાસ્વમ જુએ છે, જેના સંબંધ પણ ભાવી જીવન સાથે છે. જોકે સ્વોની સંઘટનના ભિન્ન છે, પરંતુ તાત્પર્ય ખૂબ સમાન છે, ૩૮૮ (૧) બુદ્ધે જોયું- હું એક મહાપર્યેક પર સૂઈ રહ્યો છું. હિમાલય મારા તકિયા છે. ડાબે હાથ પૂર્વ સમુદ્રને અડકી રહ્યો છે, જમણા હાથ પશ્ચિમી સમુદ્રને અડકી રહ્યો છે. અને મારા પગ દક્ષિણી સમુદ્રને અડકી રહ્યા છે. એને અર્થ છે-તથાગત દ્વારા પૂર્ણ એધિની પ્રાપ્તિ.પ ૧૬ (૨) બુદ્ધે જોયું-તિરિયા નામનું એક વૃક્ષ એમના હાથમાં પ્રાદુભૂત થઈને આકાશ સુધી પહોંચી ગયું. એના અ` છે, અષ્ટાંગિક માર્ગનું નિરૂપણું. (૩) બુદ્ધે જોયું – શ્વેત કીડા, જેને શિરાભાગ કાળેા છે, મારા ઘૂંટણ સુધી આવી રહ્યો છે, એનું તાત્પર્ય છે – વેત વસ્ત્રધારી ગૃહસ્થાનું શરણાગત થવું. - ૫૫. (ક) તત્ય સામી અઠૂમસે હમ, સ વજ્રમે વાસારત્તો ! (ખ) મહાવીર ચરિય` ૫,૧૫૫ (ગ) ત્રિષષ્ટિ ૧૦,૩,૭૮ પ૬. પ્રસ્તુત સ્વપ્નનું ફૂલ ભગવતીમાં એ જન્મમાં મેક્ષ-પ્રાપ્તિ માનવામાં આવ્યુ છે. -ભગવતી ૧૬,૬, સૂત્ર ૫૮૦ -આવ. મલ. વૃત્તિ ૨૭૦ Page #426 -------------------------------------------------------------------------- ________________ મોરાક સન્નિવેશમાં ૩૮૯ (૪) બુદ્ધે જોયું – રંગબેરંગી ચાર પક્ષીઓ એના ચરણમાં પડે છે અને વેત થઈ જાય છે. એને અર્થ છે – ચારે વર્ષોના લેકે એની પાસે સંન્યસ્ત લેશે અને તે નિર્વાણ પ્રાપ્ત કરશે. (૫) બુદ્ધે જોયું – તેઓ એક ગેમ પર્વત પર ચાલી રહ્યા છે. પરંતુ લપસી કે પડી જતા નથી. એનું તાત્પર્ય છે – સુલભ ભૌતિક સામગ્રીમાં અનાસક્તિ.૫૭ ભગવાન મહાવીર અને તથાગત બુદ્ધ અને પિતાના સાધનાકાલમાં સ્વપ્ન જુએ છે. અને એમાંથી સૂચના મળે છે, ભવિષ્યમાં શીઘ્રતાથી બે ધિલાભ પ્રાપ્ત કરી ધર્મચક પ્રવર્તનની. મોરાક સન્નિવેશમાં ત્યાંથી વર્ષાવાસ પછી વિહાર કરી ભગવાન રાક સન્નિવેશમાં પધાર્યા અને ઉદ્યાનમાં બિરાજ્યા.પ૮ ત્યાં ભગવાનના તપઃપૂત જીવન અને જ્ઞાનપરાયણ તેજસ્વિતાથી લેકના મનમાં શ્રદ્ધાને દીપ પ્રજવલિત થઈ ઊઠયો. ધ્યાનપરાયણ તપસ્વી મહાવીરની ચારે બાજુ જનતા શ્રદ્ધાપૂર્વક આવીને નમન કરવા લાગી. આ સન્નિવેશમાં અચછન્દક જાતિના પાખંડસ્થ (તિષી) રહેતા હતા. જે પિતાની આજીવિકા જ્યોતિષ આદિ વડે ચલાવતા હતા. મહાવીરની અપૂર્વ ધ્યાન અને તપેજન્ય સહજ સિદ્ધિઓને કારણે અચ્છજોકેનું પ્રભુત્વ જનતામાં ક્ષીણ થઈ ગયું. ત્યારે એમણે ૫૭. (ક) અમુત્તર નિકાય ૩-૨૪૦ (ખ) મહાવસ્તુ ૨,૧૩૬ ૫૮. (ક) આવ. ચૂર્ણ ૨૭૫ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૭૦ (ગ) આવ. હારિ. ૧૯૪ (વી મહાવીર ચરિયે ૫,૧૫૬ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ભગવાન મહાવીર : એક અનુશીલન ગભરાઈને ભગવાનને નિવેદન કર્યું – ભગવન ! આપનું વ્યક્તિત્વ અપૂર્વ છે. આપ અન્યત્ર પધારે, કેમકે આપના અહીં બિરાજવાથી અમારી આજીવિકા ચાલતી નથી. અમે અન્યત્ર જઈએ તે પરિચય અને પ્રતિભાના અભાવમાં અમને કઈ પૂછશે નહીં.પ૯ કરુણાવતાર મહાવીરે ત્યાંથી વિહાર કર્યો. આ ઘટના દર્શાવે છે કે ભગવાનની અહિંસા અને કરુણા એટલી ઉત્કટ હતી કે એમના કારણે કદાચ કોઈની આજીવિકા પર આઘાત પહોંચે તે પણ તે એ માર્ગમાંથી હઠી જતા હતા, કોઈના મનને સૂક્ષ્મ પીડા પણ ન થાય, એ એમનું લક્ષ્ય હતું. ચંડકૌશિકને પ્રતિબોધ દક્ષિણ વાચાલાથી ઉત્તરવા ચાલા જવાના બે માર્ગ હતા. એક કનકપલ આશ્રમ થઈને અને બીજો બહારથી. આશ્રમને માર્ગ સીધે હોવા છતાં નિર્જન, ભયાનક અને વિકટ સંકટથી યુક્ત હતા. બહારને માર્ગ કંઈક વાંકે, નાની નાની પગદંડીથી વહેંચાયેલ તથા લાંબે હતે. પણ સુગમ અને વિપદાથી મુક્ત હતા. આત્માની મસ્તીમાં ગજરાજની માફક ફેલતા એવા મહાવીર સીધા માર્ગ પર પિતાના ધીર-ગંભીર કદમ ઉઠાવતા ચાલ્યા જતા હતા.' ૫૯ (ક) “મયવ તમે મનથવિ પુત્રી, મદ્દ હિં જાય ! આવ. મલ. વૃત્તિ. (ખ) મહાવીર ચરિય ૫,૧૫૮ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૧૫–૨૧૭ ६०. (७) ताहे अचियत्तोंग्गोहात्ति काऊण सामी निग्गतो । -આવ. મલ. યુ. ૨૭ર (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૧૮ ६१. (3) कणकखलं णाम आसमपद, दो पंथा-उज्जुओ य वको य, जो सो उज्जुओ सो कणगखलमज्झेण वच्चति, वंको परिहरन्तो, सामी उज्जुएण पधाइतो । -આવ. મૂર્ણિ. ર૭૮ Page #428 -------------------------------------------------------------------------- ________________ ચંડકૌશિકને પ્રતિબંધ ૩૧ માર્ગની કિનારા પર આવેલા એક વૃક્ષની છાયામાં બેઠેલા ગોવાલબાલકેએ જોયું કે એક શ્રમણ આ ભયંકર જંગલ તરફ આગળ વધી રહ્યો છે. એના સેનેરી શરીરની કાંતિથી વન–પ્રદેશ એ આલોક્તિ થઈ રહ્યો છે, જેવી રીતે પ્રભાતના બાલસૂર્યથી દિશાઓ થઈ રહે છે. એમના મુખમંડલ પર અદમ્ય એજ છે, આંખોમાં અપાર નેહને સાગર છલકી રહ્યો છે. એમના ધીર-ગંભીર કદમ દઢતાથી સાથે આગળ વધી રહ્યા હતા. ગોવાલ–બાળકનાં હદય ભવિષ્યની કલ્પનાથી ધ્રુજી ઊડ્યાંબિચારા ભિક્ષુ, આ અજાણ્યા માર્ગ પર જ જઈ રહ્યા છે. જુઓ એની સૂરત કેટલી સુંદર છે. ક્યાંક તે મહારુદ્ર ચંડકૌશિક નાગ કે જે ઝાડીમાં છુપાયેલું છે, એને ભક્ષ્ય બની ન જાય, એટલે અમારે એને રોકવા જોઈએ. ગેવાલાએ ટેકતાં કહ્યું- “દેવાર્ય ! આ બાજુ ન જાવ. આ રસ્તામાં એક ભયંકર દષ્ટિવિષ સર્પ રહે છે, જેના વિષયુક્ત કુંફાડાથી માનવ તે શું પણ પશુ-પક્ષીગણ પણ ભસ્મીભૂત થઈ જાય છે. એ એટલે ભયંકર છે કે તે જયાં જુએ છે ત્યાં ઝેર વરસવા લાગે છે, આગની જ્વાળા ઊઠવા લાગે છે. એના કારણે આસપાસનાં વૃક્ષો પણ સૂકાઈ ગયાં છે, ચારે બાજુ સુમસામ થઈ ગયું છે. દૂર દૂર સુધીનો વનપ્રદેશ ઉજજડ થઈ ગયો છે. જગલનું વાતાવરણ ભયથી ધ્રુજી રહ્યું છે. એટલે શ્રેયસ્કર એ છે કે આપ બહારના માર્ગેથી પધારે. દર મહાવીર મૌન હતા. તે પિતાના લક્ષ્ય તરફ આગળ જઈ રહ્યા હતા. પથથી વિચલિત થવાનું એ શીખ્યા જ ન હતા. (ખ) આવ. મલ. વૃત્તિ. ૨૭૩,૧ (ગ) મહાવીર ચરિયું, નેમિચન્દ્ર, ૯૬૨ () મહાવીર ચરિયું, ગુણચન્દ્ર ૫, ૧૫૯ ૬૨. (ક) આવ. ચૂર્ણિ, ૨૭૮ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૭૩ (ગ) આવ. હારિ. વૃત્તિ ૧૫ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભગવાન મહાવીર : એક અનુશીલન શ્રમણને આગળ વધતે જે એટલે ગેવાળનું હૃદય ખિન્ન થઈ ગયું. અરેરે ! બિચારો મરી જશે. અત્યારે તે જીદ કરી રહ્યો છે. પણ આ કૂર નાગરાજની સામે કેની જીદ ચાલી છે? ગોવાળે દેડીને મહાશ્રમણની નજીક આવ્યા અને બેલ્યા–બાબા, એ તરફ ન જાવ. મહાભયંકર વિષધર સાપ છે. કરડી ખાશે, એક ફૂંફાડાથી જ બાળી નાંખશે, વગર તે મરી જશે. અમારી વાત માને, બીજા માર્ગથી ચાલ્યા જાવ. મહાશ્રમણ જોઈ રહ્યા હતા કે ગોવાળેની આંખમાંથી સહજપણે સહુદયતા છલકાઈ રહી હતી. અને તેઓ મુખથી સર્પની ભયંકરતાનું નગ્ન ચિત્ર ઉપસ્થિત કરી રહ્યા છે, તે પણ મહાશ્રમણ મૌન હતા, અભય હતા. તેઓ તો મૃત્યુને પરાજિત કરવા માટે જઈ રહ્યા હતા. એમના હૃદયમાં અમૃતની શ્રેતસ્વિની ઊભરાઈ રહી હતી. તે મૃત્યુથી ભયભીત કેવી રીતે થઈ શકે. તેને અવિનાશી આત્મચેતનાના સાધક હતા, જેમણે કદી પણ પિતાના લક્ષ્યથી મ્યુત થવાનું જાણ્યું ન હતું. સ્થિતપ્રજ્ઞ મહાવીરે ગેવાળ બાળકને આશ્વાસનની અભય મુદ્રાથી આશ્વાસન આપ્યું અને નિર્ભય અને નિર્દુદ્વ ગતિથી આગળ વધી ગયા. મહાવીર ચંડકૌશિકના બિલ પર જઈ ધ્યાન લગાવીને ઊભા રહી ગયા. ૩ એના મનમાં પ્રેમનો પધિ ઉછાળા મારી રહ્યો હતે. () મહાવીર ચરિયું (નેમિ.) ૯૬ ૩ (ડ) મહાવીર ચરિયું (ગુણ) ૫,૧૫૯ (ચ) ચઉપન મહાપુરુષ ચરિયું (છ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૨૫-૨૨૮ ૬૩. (ક) આવ. ગુણિ. ૨૭૮ (ખ) આવશ્યક મલય વૃત્તિ ૨૭૩ (ગ) આવ. હારિ. વૃત્તિ ૧૯૬ (ઘ) મહાવીર ચરિયું, ૫,૧૫૯ () મહાવીર ચરિયું, નેમિચન્દ્ર ૯૬૪ (ચ) ત્રિષષ્ટિ. ૨,૨૪૮-૨૫૧ Page #430 -------------------------------------------------------------------------- ________________ ચંડકૌશિકને પ્રતિબંધ માનવીય ગંધ આવતાં જ નાગરાજ વિષ તે બહાર નીકળે બિલની પાસે ભગવાનને જોઈ તે ગભરાઈ ગયે. એણે ક્ષુબ્ધ થઈ એક ભયંકર ફૂફાડે માર્યો, વાયુ–મંડલમાં દૂર દૂર સુધી વિષયુક્ત લહેરે ફેલાઈ ગઈ. પાસે ઊડતાં પતંગિયાં ત્યાં ઢગલો થઈને પડયાં. પણ મહાવીર અવિચલ મુદ્રામાં ઊભા રહી ગયા. ફૂંફાડાને નિષ્ફળ ગયેલ જોઈ ચડકૌશિકને ક્રોધ બમણાવેગથી છ. પૂરા આવેશથી એણે મહાશ્રમણના ચરણમાં દંશપ્રહાર કર્યો. ક્યાંય તે મારા ઉપર ન પડે એમ શંકાથી તે એક બાજુ સરકી ગયે. એને દંશપ્રહાર પર પૂરો વિશ્વાસ હતે. પણ આશ્ચર્ય ! લાલ લેહીને બદલે વેત લેહી વહી રહ્યું છે. તેઓ તે એવા જ સ્થિર, અચંચલ ઊભા છે. પહેલાં જે જ એમને ચહેરે મધુર હાસ્ય સાથે ખીલી રહ્યો છે. ખૂબ સૌમ્યતા અને શાંતિ ટપકી રહી છે. જાણે કે એમને કઈ ખ્યાલ નથી કે શું થયું છે. નાગરાજ સ્તબ્ધ અને વિસ્મય બની જોઈ રહ્યો. પિતાના શરીરને કુંડલાકાર બનાવી એણે પિતાની જાતને કસી, ફેણને જોરથી ઉઠાવી ભયંકર વેગથી ફરી ડંખ માર્યો અને પૂર્વેની માફક ફરીથી પાછળની બાજુ સરકી ગયે પણ તે મહાતપસ્વી તો હજી પણ શાંત ઊભા હતા. પીડાથી ચીસ પણ પાડી નહીં. ત્રીજી વાર ફરીથી એણે દંશને તીવ્ર પ્રહાર કર્યો. પણ તે મહા શ્રમણ તે હિમગિરિની દુદ્ધ શિલાની માફક અડેલ રહ્યા. ૧૪ ચંડકૌશિક ગભરાઈ ગયે. એનું પ્રચંડ ઝેર આજ પાણી થઈ ગયું. એની આસ્થા ડગી ગઈ. १४ (७) आसुरत्तो मम ण जाणसित्ति सूरिएणाझाइता पच्छा सामि पलोएति, जाव सो ण डज्झति, जहा अन्ने, एवं दा तिन्नि वारे,ताहे गं तूण, डासति, डसित्ता सरति Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન પરાજિત નાગરાજની વિષદષ્ટિ મહાવીરની દિવ્ય અને અમૃત દષ્ટિ પર સ્થિર થઈ ગઈ, એમની દૃષ્ટિમાંથી કરુણાનું અમૃત ઝરી રહ્યું હતું. જેનાથી એનું ઉગ્ર વિશ્વ શાંત થઈ ગયું. હૃદયના કણે કણમાં શીતલતાને સંચાર થવા લાગ્યા. મહાવીર નાગરાજને શાંત જોઈને ધ્યાનથી નિવૃત્ત થઈને કહ્યુંચંડકૌશિક ! શાંત થઈ જા. “કસમ મો રજોનિયા”! જાગૃત થા. અજ્ઞાનના અંધકારમાં ક્યાં ભટકી રહ્યો છે. પૂર્વજન્મનાં દુષ્કર્મોને કારણે તારે સર્પ બનવું પડ્યું છે. જે હજી પણ તે ન સંભાળે તે ૫ ભગવાનની સુધા-સિક્ત વચનોએ નાગરાજના અન્તર્માનસમાં વિચાર - તિ પ્રજ્વલિત કરી દીધી. ચિંતન કરતા કરતા પૂર્વજન્મનું ચલચિત્ર આંખો સામે નાચવા લાગ્યું. હું પૂર્વ ભવમાં શ્રમણ હતું, ઉગ્ર તપસ્યા કરીને શરીરને સૂકવી નાંખ્યું હતું. હું એક વાર ભિક્ષાને अवक्कमति मा मे उवरि पडिहिति तहवि ण मरति एव तिन्नि वारे. ताहे पलाए तो अच्छति अमरिसेण ।। –આવ. ચૂર્ણિ. ૨૭૮ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૭૩ (ગ) આવ. હારિભદ્રીય વૃત્તિ ૧૯૬ (ધ) મહાવીર ચરિયું (નેમ.) ૯૮૧ (ડ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૫૫-૨૬૧ ૬૫. (ક) આવ. પૂર્ણિ. ૨૭૮ (ખ) મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૯૮૪ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૬૫ ११. (3) ताहे तस्स ईहापूहमग्गणगवेसण करें तस्स जातिस्सरण ससुपन्न । –આવ. ચૂર્ણિ ૨૭૮ (ખ) મહાવીર ચરિયું, નેમિચન્દ્ર ૯૮૯ (ગ) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર ૫, (ધ) ત્રિષષ્ટિ ૧૦,૩,૨૩૬ (s). આવ. નિર્યુક્તિ. ૩૫૦ (ચ) વિશેષા. ભાષ્ય ૧૯૦૨ i Page #432 -------------------------------------------------------------------------- ________________ ચંડકૌશિકને પ્રતિબંધ ૩૯૫ માટે ફરતે હતે. અસાવધાનીથી પગ નીચે દબાઈને એક ક્ષુદ્ર દેડકે મરી ગયે. મારી સાથે એક નાનો વિનીત શિષ્ય પણ હતા. એણે મને જણાવ્યું ગુરુદેવ! ભૂલથી આપના પગ નીચે દેડકે દબાઈ ગયે છે. શિષ્યની વિનમ્ર સૂચના પર મે ધ્યાન આપ્યું નહીં. મેં શિષ્યને ઘૂરકીને માર્ગમાં પડેલા બીજા દેડકાને બતાવીને કહ્યું–શું આને પણ મેં કચડી નાંખે છે? શિગે વિચાર્યું, આ સમયે ગુરુને ક્રોધ ચઢયે લાગે છે, તે મૌન રહ્યો. અમે બને ઉપાશ્રયમાં આવ્યા સંધ્યાના સમયે શિષ્ય જોયું-ગુરુદેવ, પ્રતિક્રમણ કરી રહ્યા છે. પરંતુ દેડકાના પ્રાણ-વિરોધની હિંસાનું પ્રાયશ્ચિત કર્યું નહીં. સંભવતઃ ભૂલી ગયા હશે તેણે વિનય અને સદ્ભાવનાની સાથે પ્રાતઃકાલીન વિરાધનાની આલેચના અંગે સૂચન કર્યું બસ પછી શું હતું? મારે ક્રોધ ભભૂકી ઊઠ. દુષ્ટ! સવારથી મારી પાછળ પડી ગયું છે, મને વારંવાર પરેશાન કરે છે. તે હવે દેડકા અને તારી બન્નેની હત્યાનું પ્રાયશ્ચિત એકી સાથે કરી લઈશ. હાથમાં ડંડો લઈ શિષ્યને મારવા દેડ. પણ મારું રૌદ્ર સ્વરૂપ જોઈને શિષ્ય ચપલતાથી જલદીથી એક બાજુ ખસી ગયે. અંધકારમાં કંઈ પણ સ્પષ્ટ દેખાતું ન હતું. બીજી બાજુ ક્રોધને અંધકાર પણ એટલે ગહન હતું, કે હું એક થાંભલા સાથે અથડાઈ પડે. મારા મસ્તકના ટુકડે ટુકડા થઈ ગયા. ત્યાંથી મરીને પૂર્વ તપને કારણે તિષી દેવતા બન્યું અને ત્યાંથી શ્રુત થઈ કનકખલ આશ્રમમાં કુલપતિને પુત્ર કૌશિક થ. યુવાવસ્થામાં આશ્રમના પાંચસે તપસ્વીઓને અધિનાયક થ. બાલ્યકાળથી હું કોધી હતે. પણ અધિકાર હાથમાં આવવાથી મારું રૂપ અત્યધિક ઉગ્ર થઈ ગયું. અત્યંત ક્રોધી હોવાથી લેકો મને “ચંડકૌશિક’ કહીને બોલાવવા લાગ્યા. આશ્રમ પર મારી અત્યધિક આસક્તિ અને મમતા હતાં, કોઈને પણ હું આશ્રમનું એક પાંદડું પણ તેડવા નહોતા દેતે. જે Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ભગવાન મહાવીર : એક અનુશીલન કેઈ એક પાંદડું પણ ઉઠાવે તે હું એને શિક્ષા કરવા માટે પરશુ (કુહાડી) લઈને મારવા દેતે. મારી કૂર પ્રકૃતિથી બધા ધ્રુજતા હતા. એક દિવસ હું બહાર ગયેલે હતો. તાંબિકાના રાજકુમારો ખેલતા-કૂદતા એ આશ્રમમાં આવી પહોંચ્યા. કિકિયારી કરીને તેઓ રમવા લાગ્યા અને કાચાં અને પાકાં ફળ તેડી–તેડી નીચે પાડવા લાગ્યા. ફૂલે અને પાંદડાને તેડી પાડયાં. લતા અને છોડને ઉખાડિીને એને ઢગલે કર્યો. જે હું બહારથી આવ્ય, રાજકુમારોને ઉત્પાત કરતા જોયા કે મારી આંખમાંથી ખૂન વરસવા લાગ્યું. આવેશથી મારા મસ્તકની નશે ફાટવા લાગી. હું એમને મારવા માટે ધારદાર કુહાડી લઈને દેડ – અરે દુર્ટો ! લે હવે હું તમને મજા ચખાડું છું, તમારા ગરમ અને તાજા લેહીથી હું વૃક્ષોનાં મૂળને સિંચીશ. ૭ મારે વિકરાળ ચહેરે જોઈને બાલકે કંપી ઊઠયા. મને વધુ ચીઢાવવા તાલીઓ પાડતા આમતેમ ઘૂમવા લાગ્યા. હું એમને પકડવા માટે આમતેમ દેડી રહ્યો હતો. દેડતે દોડતે હું હાંફી ગયે. પસીનાથી શરીર તરળ થઈ ગયું. આંખ આગળ અધિકાર છવાઈ ગયે. આંખે કરાઓને જોવામાં પડી હતી એટલામાં એક ખૂબ મોટા ખાડામાં, હું ધડામ દઈને પડી ગયે. હાથમાં રહેલી કુહાડી મને માથામાં વાગી જેનાથી મારા માથાના ટુકડે-ટુકડા થઈ ગયા. ભયાનક ક્રોધાવેશમાં મરીને હું અહીં દષ્ટિવિષ સાપ બન્યા. આ જન્મમાં પણ મારે કોધ ક્યાં શાંત છે. મારા વિષાક્ત ફૂંફાડાથી મેં આખા વનને વિષાક્ત બનાવી દીધું છે. સુંદર માણસથી ભરેલ આકર્ષક પ્રદેશને નિજન બનાવી દીધું છે. અત્યારે મારાથી બધા ભયભીત છે, આ પ્રમાણે પૂર્વ १७. मा वेगेण पलायह वट्टह सडमुहा खण एक्क । तालपुलाणिव सीसे, जेण कुहाडेण पाडेमि ।। -મહાવીર ચરિયું (ગુણ.). ૧૭૬ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ ચંડનાગ-વિજયની સાથે તુલના પાપની સંસ્કૃતિથી ચંડકૌશિકનું હૃદય વિકલ અને વિવલ થઈ ગયું. આત્મજ્ઞાન થવાની સાથે જ તે પિતાની કરેલી ભૂલ માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. ૮ ભગવાનના ચરણારવિંદમાં આવીને તે નમી પડશે. ભગવાનના પાવન પ્રવચનથી તે પવિત્ર થઈ ગયે. એણે દઢ પ્રતિજ્ઞા લીધી કે “આજથી હું કઈને સતાવીશ નહીં, ભગવાન ! ક્ષમા કરે, મારા જેવા પતિત પર કરુણા કરે. મેં ભયંકર અપરાધ કર્યો છે. આ વિષાક્ત જીવન કરતાં તેણે મરવું ભલું.” તેણે એજ વખતે આજીવન અનશન વ્રત ગ્રહણ કરી લીધું. ૯ ભગવાનને ઉભેલા જોઈ લેકે આવવા લાગ્યા. નાગરાજમાં આ અદ્ભુત પરિવર્તન જોઈ લેકે ચકિત થઈ ગયા. જેને મારવાને માટે એક દિવસ લેકે આતુર હતા, આજ તેઓ જ એની પૂજા કરીને આનંદ-વિભેર થઈ રહ્યા હતા. નાગરાજ બિલના મુખમાં છૂપાઈ ગયે હતા. કેઈ એના પર દૂધ અને સાકર ચઢાવી રહ્યા હતા. કેટલાય એના પર કુંકુમનું તિલક કરી રહ્યા હતા. મધુરતા અને સ્નિગ્ધતાને કારણે થોડા સમયમાં હજારે કીડીએ આવીને નાગના શરીર પર ચાટી ગઈ ને એને કરડવા લાગી. અસહ્ય પીડા થવા છતાં પણ તે સમભાવથી સહન કરી રહ્યો. શુભ ભાવમાં આયુ પૂર્ણ કરી આઠમા સ્વર્ગમાં ગયે. ૭૦ ભગવાનના પરિચયમાં આવવાથી એના જીવનને નકશો જ બદલાઈ ગયો. ચંડનાગ–વિજયની સાથે તુલના જે પ્રકારે જૈનગ્રંથોમાં ચંડકૌશિક નાગને પ્રતિબંધ આપવાની ૬૮. ૩મીટિવિ સમુસિચદમ્પરિણામો | – મહાવીર ચરિયું (ગુણ) ૧૭૬ ૬૯. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૭૮ - (ખ) આવશ્યક મલય. ૨૭૩ (ગ) મહાવીર ચરિયું પૃ. ૧૭૬ ૭૦ (ક) આવશ્યક ચર્ષિ ૨૭૯ (ખ) ત્રિષષ્ટિ. ૧૦, ૩, ૨૭-૨૭૯. Page #435 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ઘટના પ્રસિદ્ધ છે, એ પ્રમાણે મૌદ્ધ–સાહિત્ય (વિનયપિટક મહાવર્ગ)માં ચંડનાગ–વિજયને ઉલ્લેખ છે. ન્યૂનાધિક રૂપાંતર થવા છતાં બન્ને ઘટનાઓમાં અત્યધિક સમાનતા છે. બુદ્ધના જીનવનની એ ઘટના આ પ્રમાણે છે. તથાગત બુદ્ધ એકવાર કાશ્યપ જટિલના આશ્રમમાં જઈ પહોંચ્યા અને એમને કહ્યું-તમને જો કોઈ અગવડ ન હોય તે હું તમારી અગ્નિશાળામાં નિવાસ કરવા ચાહું છું. ઉરુવેલ કાશ્યપે નમ્રતાથી નિવેદન કરતાં જણાવ્યું–મહાશ્રમણ ! આપના નિવાસથી મને કોઈ જાતની અગવડ નહીં પડે, પણ ત્યાં અત્યંત ચંડ અને દિવ્ય શક્તિધર આશીવિષ નાગરાજ રહે છે. જે કાંક આપને કરડી ન બેસે. ૩૯૮ બુદ્ધે આત્મવિશ્વાસ સાથે કહ્યું-કાશ્યપ, તે નાગ મને હાનિ નહીં પહાંચાડે, તું મને અગ્નિશાળામાં રહેવાની રજા આપ. બુદ્ધે પેાતાની વાત અનેકવાર દાહરાવી. ઉરુવેલે સ્વીકૃતિ આપી, બુદ્ધે પેાતાનું આસન બિછાવ્યું. સ્મૃતિને સ્થિર કરીને તે ત્યાં બેસી ગયા. નાગરાજે બુદ્ધને જોયા. ક્રોધથી ધૂંઆપૂંઆ થઈ ગયા. બુદ્ધે પેાતાના ચાગબલથી નાગરાજનાં ચર્મ, માંસ, નસ, અસ્થિર મજ્જાને કાઈ પણ પ્રકારની ક્ષતિ પહેાંચાડયા વિના એનું બધું તેજ ખેંચી લીધું. સવારમાં એને પાત્રમાં રાખી ઉરુવેલ કાશ્યપને બતાવતાં કહ્યું, હવે આ નિર્વિષ છે, કાઇને હાનિ પહેાંચાડશે નહીં. ૭૧ આ પ્રમાણે મહાવીરે ચંડકૌશિકના ઉદ્ધાર કર્યા તે મુદ્દે ચંડનાગ પર વિજય મેળવ્યેા હતેા. ઘટનાની સમાનતા હોવા છતાં વિજ યની પ્રક્રિયા અને ઉપદેશની શૈલીમાં ઘણું એવું અતર છે. નાગ અને મહાપુરુષ ભારતીય સાહિત્યમાં નાગના સબંધ અનેક મહાપુરુષના જીવન સાથે સંકળાયેલા છે. વૈદિક પરંપરામાં ત્રણ દેવાની કલ્પના છે. બ્રહ્મા નાગની ૭૧. વિનયયિટક, મહાવર્ગી, મહાખધક. Page #436 -------------------------------------------------------------------------- ________________ તાંખીની તરફ ૩૯૯ સૃષ્ટિ સર્જે છે. વિષ્ણુ નાગની શય્યા પર સૂવે છે. અને મહેશ નાગને ગળા પર લગાડીને ફરે છે. શ્રીકૃષ્ણ કાલીયનાગનું દમન કર્યું હતું. પાર્શ્વનાથે બળતા નાગનું રક્ષણ કર્યું હતું, તે ધરણેન્દ્ર સાત ફેણ બનીને એમના પર છત્ર કર્યું હતું. આ પ્રમાણે નાગવિજય યા ના ઉદ્ધારની કથાએ અનેક મહાપુરુષોના જીવન સાથે સંકળાયેલી છે. એનું તાત્પર્ય એ હેઈ શકે કે મહાપુરુષ સંસારમાં સ્નેહ, સદુભાવ, પ્રેમ, કરુણા અને અહિંસાનું અમૃત દાન કરવા આવે છે. ઈર્ષા, દ્વેષ, કલેશ, ભય અને મમત્વનું વિષ (નાગ) જે સંસારને ત્રસ્ત કરી રહ્યું છે, એનાથી પિતે તે અભય હાય જ છે, પણ સંસારને પણ અભય કરે છે. એમાં એમના મહાપુરુષત્વની વિશિષ્ટતા પ્રગટ થાય છે. તાંબાની તરફ ચંડકૌશિકને પ્રતિબંધ પમાડી ભગવાન ઉત્તર વાચાલી પધાર્યા. નાગસેનના ગૃહે પંદર દિવસના ઉપવાસનું પારણું કરી શ્વેતાંબી પધાર્યા.૭૪ સમ્રાટ પ્રદેશીએ ભાવ-ભીનું સ્વાગત કર્યું, ત્યાંથી સુરભિપુર પધારતા ૭૨. (ક) ત્રિષષ્ટિ ૮,૫, ૨૬૨-૨૬૫ (ખ) “ભગવાન અરિષ્ટનેમિ અને કર્મયોગી શ્રીકૃષ્ણઃ એક અનુશીલન લે દેવેન્દ્રમુનિ પૂ. ૨૧૨૧૩ ૭૩. (ક) ભ. પાર્વઃ એક સમીક્ષાત્મક અધ્યયન'–દેવેન્દ્રમુનિ પૂ. ૧૦૧ (ખ) ચઉપન મહાપુરિસ ચરિયું પૃ. ૨૬૭ (ગ) સિરિયાસણા ચરિયું ૩,૧૯૩ ૭૪ (ક) કરવાવાસ બાળ વન મે રિડ્યા | -આવ. નિ. ૩૫૧ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૦૩ (ગ) આવ. ચૂણિ ૨૭૯ () ત્રિષષ્ટિ. ૧૦, ૩, ૨૮૧-૨૮૫ WWW.jainelibrary.org Page #437 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હતા ત્યાં માર્ગમાં સમ્રાટ પ્રદેશી પાસે જતા પાંચ નૈયિક રાજાઓએ ભગવાનને વંદના-નંદના કરી.૭૫ નાવ કિનારે ચાલી ગઈ સુરભિપુર તરફ જવા માટે ગંગા નદી પાર કરવા ભગવાન સિદ્ધદત્ત નામના નાવિકની નાવમાં બેઠા. નાવે જેવું પ્રસ્થાન કર્યું, તે જ વખતે ડાબી બાજુથી ઘુવડના કર્કશ શબ્દ સાંભળીને ખેમિલ નિમિતજ્ઞએ યાત્રિકોને કહ્યું–મેટા અપશુકન થયા છે. પણ આ મહાપુરુષના પ્રબલ પુણ્યબલથી અમે બચી જઈશું. આગળ વધતાં જ આંધી અને તુફાનથી નૌકા વમળમાં ફસાઈ પડી, એમ જણાવવામાં આવ્યું છે કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો, તે સિંહને જીવ સુદંષ્ટ્ર નામને દેવ થયે હતું અને પૂર્વના વૈરને યાદ રાખી એણે ગંગામાં તેફાન શરૂ કરી દીધું હતું. અન્ય યાત્રીગણ ભયથી કાંપવા લાગ્યા પણ મહાવીર નિષ્કપ હતા. અતમાં મહાવીરના તપભૂત પ્રભાવથી નાવ કિનારે પહોંચી ગઈ. કમ્બલ અને સમ્બલ નામના બે નાગકુમારોએ આ ઉપસર્ગનું નિવારણ કર્યું.' ૭૫. (ક) સેવં વિયાણ પતેતી વંધે નિરાશાળા. –આ. નિયુક્તિ ૩૫૧ - (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૦૩ (ગ) આવ. ચૂણિ ૨૭-૨૮૦ ૭૬. (ક) સુમિપુર સિદ્ધયો ફોસિય વિવ્ય મિત્રો | णागसुडाढ सीहे कम्बलासबला य जिणम हिम ॥ –આવશ્યક નિર્યુક્તિ ૩૫ર (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૦૪, ૧૯૦૫, ૧૯૦૬ (ગ) આવશ્યકચૂર્ણિ પૃ. ૨૮૦, ૨૮૧. (ઘ) આવ. મલય. વૃત્તિ ૨૭૪ (ડ) મહાવીરચરિયું, ગુણચન્દ્ર ૧૭૮ (ચ) નિશીથ ભાષ્ય ગા. ૪૨૧૮ પૃ. ૩૬૬, તૃતીય ભાગ Page #438 -------------------------------------------------------------------------- ________________ ધર્મચક્રવતી ૪૦૧ ધર્મચક્રવતી નાવમાંથી ઊતરી ભગવાન ગંગાકિનારે આવેલા શ્ણાક સન્નિવેશ બહાર ધ્યાન મુદ્રામાં ઊભા રહી ગયા. ભગવાનના ચરણચિહ્નો જોઈને પુષ્ય નામના એક નિમિત્તજ્ઞના મનમાં વિચાર આવ્યું કે ચરણ–ચિહ તે અવશ્ય ચકકસ કઈ ચકવર્તી સમ્રાટનાં છે, જે અત્યારે કેઈ આફતમાં આવીને એકલા ઘૂમી રહ્યા છે. હું જઈને એમની સેવા કરું. ચકવર્તી સમ્રાટ બન્યા પછી તે પ્રસન્ન થઈ મને ન્યાલ કરી દેશે.૭ તે ચરણ–ચિહ્નો જેતે જેતે ભગવાનની પાસે પહોંચે. પરંતુ ભગવાનને ભિક્ષુના વેશમાં જોઈને એના આશ્ચર્યને પાર રહ્યો નહીં. તેને એ ન સમજાયું કે ચકવર્તી સમ્રાટનાં સંપૂર્ણ લક્ષણ વિદ્યમાન હોવા છતાં આ ભિક્ષુક કેવી રીતે હેઈ શકે? એને જતિષ શાસ્ત્રનું કથન મિથ્યા પ્રતીત થયું. તે પોતાના તિષ (સામુદ્રિક) શાસ્ત્રને ગંગામાં પધરાવી દેવાની તૈયારી કરી રહ્યો હતો એટલામાં દેવન્દ્ર પ્રગટ થઈને કહ્યું-પુષ્ય આ કેઈ સાધારણ ભિક્ષુક નથી, ધર્મ-ચકવર્તી છે. ચવકર્તી સમ્રાટથી પણ વિશેષ છે. દેવે અને ઈન્દ્રો વડે પણ વંદનીય અને પૂજનીય છે. પુષ્ય ભગવાનને વંદના કરીને ચાલ્યા ગયા.૮ ૭૭. (ક) આવ નિયુક્તિ ૩૫૫ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૦૭ (ग) तत्थ पूसा णाम सम्मुद्दो, सेा ताणि साचिते लक्खणाणि पासणि ताहे एस चक्कवटी एगागी गतेो वच्चामिण वागरेमि तो मम एत्तो भागवती भविस्सति, सेवामिण कुमारत्ते –આવ. ચૂણિ ૨૮૨ (૧) આવ. મલ. વૃત્તિ ર૭૫ (ડ) મહાવીર ચરિય ૧૮૧ (ચ) ત્રિષષ્ટિ. ૧૦, ૩, ૩૪૮-૩૫૧ ૮. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૮૨ (ખ) જે પૂર I વિ વિસને યમુન્તા વાળ ઘરમથ' | एसो तिहुयण - महिओ अठुत्तरलखणसहस्सा ।। -મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૧૩૦ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ગોશાલકનું મિલન ભગવાન મહાવીરે બીજે વર્ષાકાલ રાજગૃહના ઉપનગર નાલંદાની તત્વાયશાલા (કાપડ બનાવનારની ઉદ્યોગશાલા)માં કર્યો. ત્યાં સંખલિપુત્ર ગોશાલક પણ વર્ષાવાસ માટે આવ્યો હતો. તે ભગવાનના તપ અને ત્યાગથી આકર્ષિત થયે. જ્યારે એણે ભગવાનને માસક્ષમણના પારણામાં પાંચ દિવ્ય પ્રકટ થયેલા જોયા, આકાશમાં દેવ-દુંદુભિ વાગતી સાંભળી ત્યારે એમના ચમત્કારિક તપથી આકૃષ્ટ થઈને એમના શિષ્ય બનવા તૈયાર થઈ ગયે. તે ભગવાનને પોતાના શિષ્ય રૂપે સ્વીકારવાની પ્રાર્થના કરવા લાગ્ય; પ્રભુ મૌન રહ્યા. એ વર્ષાકાલમાં ભગવાને એક-એક માસનું દીર્ધ તપ કર્યું.૭૯ વર્ષાકાલની પૂર્ણાહુતિને દિવસે ગોશાલક ભિક્ષા લેવા નીકળે, તે એણે પ્રભુને જિજ્ઞાસાથી પૂછયું–તપસ્વી! આજ મને ભિક્ષામાં શું પ્રાપ્ત થશે? ઉત્તર આપતાં ભગવાને કહ્યું- “કેદારીના વાસી તદુલ, ખાટી છાશ અને પેટે રૂપિયે.” ભગવાનની ભવિષ્યવાણી મિથ્યા કરવાના પ્રોજને તે શ્રેષ્ઠીઓના ગગનચુંબી ભવ્ય ભવનોમાં પહોંચે. પણ હતાશ અને નિરાશ થઈને ખાલી હાથે પાછો ફર્યો. પછીથી ગરીબની ઝૂંપડીઓ તરફ ગયે. એક લુહારના ઘરેથી એને ખાટી છાશ, વાસી ભાત અને દક્ષિણામાં એક રૂપિયે પ્રાપ્ત થયાં.૮° બસ આ ઘટનાઓથી તે ૭૯. (ક) રાષ્ટિ તંતુસા માસવા જેસા | આવ. નિર્યુક્તિ ૩૫૫ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૦૭ (ગ) આવ. ચૂણિ ૨૮૨ (ઘ) આવ. મલયવૃત્તિ ૨૭૩,૧ (ડ) મહાવીરચરિયું (નેમિચન્દ્ર) ૧૦૩૬ (ચ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૬,૧૮૩ (છ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૩૭૨. ૮૦. (ક) આવ. ચૂણિ ૨૮૨ (ખ) આવ. મલ. વૃત્તિ ર૭૬ (ગ) આવ. હારિભદ્રીય વૃતિ ૧૯૯ (ધ) મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૧૦૪૯ (ડ) મહાવીર ચરિયું (ગુણ) ૬, ૧૮૬ Page #440 -------------------------------------------------------------------------- ________________ ધમ ચક્રવતી નિયતિવાદ તરફ વળ્યે. તે વિચારવા લાગ્યા. જે થવાનું હોય છે તે થઈ ને જ રહે છે. અને તે બધું પહેલેથી જ નક્કી હાય છે. ભગવાન મહાવીર નાલંદાથી વિહાર કરીને કેલ્લાગ સન્નિવેશમાં પધાર્યા. અને ત્યાં એક બ્રાહ્મણને ગૃહે ચાતુર્માંસતપનું પારણું કર્યું, આ બાજુ ગોશાલક ભિક્ષા લઈ પાછે ફર્યાં. ભગવાનને ત્યાં ન જોઈ તે ખાળતા ખાળતા કાલ્લાગ સન્નિવેશમાં આવી પહેાંચે.ભગવાનને શિષ્ય અનાવવા માટે ફરી ફરી અભ્યર્થના કરી, જેને ભગવાને સ્વીકાર કર્યાં. ગોશાલક પ્રકૃતિએ ચંચલ, ઉદ્ધૃત અને લેાલુપ હતા. તે ભગવાનની સાથે જ કાલ્લાગ સન્નિવેશથી સુવર્ણખલ જઈ રહ્યો હતા, ત્યારે માર્ગમાં એક ગેાવાલમંડળી ખીર બનાવી રહી હતી. ખીર જોઈ ને ગેશાલકનું મન એને ખાવા માટે લલચાયુ. મહાવીરને જણાવ્યું. મહાવીરે કહ્યું-ખીર અન્યા પૂર્વે માટલું ફૂટી જવાને કારણે તે ધૂળમાં પડી જશે. ગોશાલક ગેાવાલેને ચેતવવા અને ખીર ખાવાની ઇચ્છાથી ત્યાં રાકાઈ ગયે.. ભગવાન આગળ ચાલ્યા ગયા. ગાવાલેા દ્વારા માટલાનું રક્ષણ કરવા છતાં માટલી ફૂટી ગઈ અને ખીર ધૂળમાં ઢાળાઈ ગઈ.૮૨ ગોશાલક પડી ગયેલા મુખે મહાવીરની પાસે પહોંચ્યા ૮૧. (ક) આવશ્યક સૂણિ' પૃ. ૨૮૨ (५) सामि अपेच्छमाणो रायगिहे सन्भिं तर बाहिरे गवेसेइ जाहे न पच्छइ ताहे मुंड काउगता कोल्लागं तत्थ भयवतो मिलिता । –આ. મલય. વૃત્તિ. ૨૭૬ (ગ) વિશેષા. ભાષ્ય. ૧૯૦૯ ૮૨. (ક) આવ. ચૂર્ણિ ૨૮૩ (५) बाहिं सुवण्णस्वल पायसथाली गियतीय गहण च । (ગ) વિશેષા. ભાષ્ય ૧૯૦૯ (૧) આવ. મલય, વૃત્તિ ૨૭૬ (s") મહાવીર ચરિય’નેમિ. ૧૦૫૫-૧૦પ૯ ૪૦૩ --આવ નિયુ`ક્તિ ૩૫૭ Page #441 -------------------------------------------------------------------------- ________________ ४०४ ભગવાન મહાવીરઃ એક અનુશીલન આ ઘટનાથી એની એ ધારણ દઢ થઈ ગઈ કે થનાર વસ્તુ કોઈ દિવસ ટાળી શકાતી નથી. તે નિયતિવાદ ને પાકે સમર્થક બની ગયે. ત્યાંથી વિહાર કરી ભગવાન બ્રાહ્મણગાંવ પધાર્યા. એના બે વિભાગ હતા. એક “નન્દપાટક અને બીજા ઉપનન્દપાટક. ભગવાન નન્દપાટકમાં નન્દને ગૃહે ભિક્ષા લેવા પધાર્યા. ભગવાનને વાસી ભજન પ્રાપ્ત થયું. પરંતુ શાન્ત ભાવથી એમણે એને સ્વીકાર કર્યો. ગોશાલક ઉપનન્દપાટકમાં ઉપનન્દને ત્યાં ભિક્ષા લેવા ગયે. દાસી વાસી ભાત ભિક્ષામાં આપવા લાગી એટલે ગોશાલકે મેં મચકડીને એને લેવાનો ઈન્કાર કર્યો. ગોશાલકના અભદ્ર વ્યવહારથી ઉપનન્દ ગુસ્સે થઈ ગયે. અને દાસીને કહ્યું–તે ભિક્ષા ન લે તે એને એના મસ્તક પર ફેંકી દે. દાસીએ સ્વામીની આજ્ઞા પ્રમાણે ભિક્ષા એના મસ્તક પર ફેંકી. ગશાલક ક્રોધાવેશમાં મન પર કાબૂ ન રાખી શકે. શાપ આપી બન્ત બકતો ત્યાંથી ચાલ્યા ગયે. ભગવાન ત્યાંથી અંગદેશની રાજધાની ચંપાનગરી પધાર્યા. શાલક પણ સાથે જ હતો. ભગવાને ત્રીજો વર્ષાકાલ ત્યાં જ વ્યતીત કર્યો. વર્ષાવાસમાં બે–બે માસના ઉત્કટ તપની સાથે વિવિધ આસન અને ધ્યાનયોગની સાધના કરી. પ્રથમ પારણું ચંપામાં કર્યું અને બીજું ચંપાની બહાર. ૮૩ - વર્ષાવાસ પછી કાલાય સન્નિવેશમાં પધાર્યા. ત્યાંથી પત્તકાલય પધાર્યા અને બન્ને સ્થાનોનાં ખેડેરેમાં રહી ધ્યાન કર્યું. ૮૪ બને ૮૩ (ક) વંમાના નવા ટૂ વગર તે ચ ચદ્ધ चम्मा दुमासखमणे वासावास मुणी खमइ ॥ –આ. નિયુક્તિ ૩૫૮ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૧૦ (ગ) આવશ્યક મલય. વૃત્તિ ૨૭૭ (ધ) મહાવીરચરિયું ગુણચન્દ્ર ૬, ૧૮૮ ८४. (8) कालाए सुण्णगारे सीहो विज्जुमति गोट्ठिदासीए । खदओ दतिलियाए पत्तालग सुण्णगारम्मि ॥ આવ. નિક્તિ ૩૫૯ Page #442 -------------------------------------------------------------------------- ________________ ધર્મચક્રવતી ૪૦૫ સ્થળે ગોશાલકે પિતાની વિકારયુક્ત અને અવિવેકી પ્રવૃત્તિને કારણે લોકો વડે માર ખાધું હતું. ભગવાન તો પ્રત્યેક રાત્રિ ધ્યાનમાં રહેતા હતા. ત્યાંથી ભગવાન કુમારક સન્નિવેશમાં પધાર્યા, ત્યાં ચમ્પક નામના રમણીય ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ પ્રતિમા ધારણ કરી રહ્યા.૮૫ ભિક્ષાનો વખત થતાં ગે શાલકે ભિક્ષા લેવા જવા માટે મહાવીરને પ્રાર્થના કરી. ભગવાને કહ્યું “મારે ઉપવાસ છે.” ગોશાલક ભિક્ષા લેવા ગયે. એ વખતે પાર્થાપત્ય મુનિ ચન્દ્રસ્થવિર કુમારક સન્નિવેશમાં કુંભાર કૂવણયની શાલામાં છેલ્યા હતા. ગોશાલકે પાર્થાપત્ય મુનિઓના રંગ-બેરંગી વસ્ત્ર જોઈને પછયુંતમે કોણ છે ? એમણે ઉત્તર આપે “અમે નિગ્રંથ છીએ અને ભગવાન પાર્શ્વનાથના શિષ્યો છીએ.” ગોશાલકે કહ્યું –તમે કેવા નિગ્રંથ છે ? આટલાં સારાં વસ્ત્રો અને પાત્ર રાખ્યાં છે, તે પણ તમે પોતાને નિગ્રંથ કહે છે ? એમ લાગે છે કે પિતાની આજીવિકા ચલાવવા માટે આ પ્રપંચ કર્યો છે ! જુઓ-સાચા નિગ્રંથ તે મારા ધર્માચાર્ય છે, જે વસ્ત્રો અને પાત્રોથી રહિત છે. તથા તપ અને ત્યાગની સાક્ષાત્ પ્રતિમૂર્તિ છે.૮૪ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૧ (ગ) આવ. મલય. વૃત્તિ. ૫. ૨૭૭ (ધ) મહાવીરચરિયું ૮,૧૮૭ ૮૫. (ક) આવ. મલયવૃત્તિ ૨૭૮ (ખ) મહાવીરચરિયું (ગુણ.) ૬, ૧૮૯ ८१. (8) सोऽपश्यत्पावशिष्यांस्तान् विचित्रवसनावृतान् । पात्रादिधारिणः के नु यूयत्यिन्वयुक्त च ॥ निग्रंथाः पार्श्वशिध्याः स्यो वयमित्यूचिरेऽथ ते । गोशालोऽपि हसन्नूचे घिग्वो मिथ्याभिभाषिणः ॥ कथं नु यूयं निग्रन्था वस्त्रादिग्रन्थधारिणः ? केवल जीविकाहेतोरिय पाखण्ड-कल्पना । वस्त्रादिस गरहितो निरपेक्षा वपुष्यपि । धर्माचार्यो हि यादृङ्भे निर्ग्रन्थास्तादृशाः खलु ॥ -ત્રિષષ્ટિ. ૧૦,૩,૪૫૩ થી ૫૬ (ખ) આવશ્યક ચૂણિ પત્ર ૨૮૫ Page #443 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ઃઃ પાર્સ્થાપત્ય શ્રમણાએ કહ્યુ- જેવા તું છે, એવા જ તારા ધર્માચાય પણ સ્વયં-ગૃહિતર્લિંગ હશે ! '' ૪૦૬ ગોશાલકે ગુસ્સે થઈને કહ્યુ -મારા ધર્માચાર્યની તમે લેાકા તા મશ્કરી કરી રહ્યા છે ? મારા ધર્માચાર્યનાં દિવ્ય તપ-તેજથી તમારા ઉપાશ્રય મળીને ભસ્મ થઈ જશે' ગેશાલકે અનેક વાર એમ કહ્યું પણ કંઈ પણ થયું નહીં. પાર્સ્થાપત્ય શ્રમણાએ કહ્યું-શા માટે વ્યર્થ કષ્ટ ઉઠાવે છે ? અમે તારા જેવાના શાપથી ભસ્મ થનાર નથી. tr લાંખા સમય સુધી વાદ-વિવાદ કર્યાં પછી ગેાશાલક પા ફરીને મહાવીરની પાસે આવ્યે અને એક્લ્યા, આજ મારું સારંભ અને સપરિગ્રહ શ્રમણા સાથે મિલન થયું હતું. મારા વડે શાપ આપવા છતાં એમના એક વાળ વાંકા ન થયા.” ભગવાને જણાવ્યું કે તે પાર્સ્થાપત્ય અનગાર છે. ત્યાંથી વિહાર કરીને ભગવાન ચારાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાં તસ્કરોને ખૂબ મેટા ભય હતા એટલે આરક્ષક (પહેરેગીર) સતત સાવધાન રહેતા હતા. આરક્ષકાએ પરિચય પ્રાપ્ત કરવા માટે ભગવાનને પ્રશ્નો કર્યો, પણ ભગવાન મૌન રહ્યા. એટલે આરક્ષકાએ એમને ગુપ્તચર સમજી અનેક પ્રકારે યાતના કરી. સેમા અને જયંતી નામની પરિણાજિકા કે જે ઉત્પલ નૈમિત્તિકની મહેના હતી, એમને જ્યારે આ વસ્તુની જાણ થઈ કે તરત તે ત્યાં જલદીથી આવી પહોંચી અને આરક્ષકાને જણાવ્યું કે આ તે સિદ્ધાર્થનંદન મહાવીર છે. ’’ આ રક્ષકાએ એમને મુક્ત કરી એમની ક્ષમા માગી.૮૭ ૮૭. (ક) આવ. નિયુક્તિ ૩૬૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૨ (ગ) આવશ્યક શૂર્ણિ ૨૮૭ (૪) આવ. મલય. વૃત્તિ ૨૭૮-૨૭૯ Page #444 -------------------------------------------------------------------------- ________________ ધર્મચક્રવતી ४०७ ત્યાંથી ભગવાન પૃષ્ઠ ચંપા પધાર્યા અને ચોથે વર્ષાવાસ ત્યાં વ્યતીત કર્યો. પ્રસ્તુત વર્ષાવાસમાં ચાર મહિનાને માટે આહારનો ત્યાગ કરી તે આત્મ-ચિંતન અને ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા.૮૮ વર્ષાવાસ પછી ભગવાન કયંગલા નગરી પધાર્યા. ત્યાં દરિદ્રથેરના દેવળમાં ધ્યાનસ્થ થયા.૮૯ ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તીની બહાર ધ્યાન કર્યું. કડકડતી ઠંડી પડી રહી હતી. તે પણ ભગવાન ઠંડીની પરવા કર્યા વિના રાતભર ધ્યાનમાં રહ્યા. ઠંડીથી ગોશાલક બહુ પરેશાન થઈ ગયા. આ બાજુ દેવળમાં ધાર્મિક ઉત્સવ હેવાથી સ્ત્રી-પુરુષે એકત્ર થઈને નૃત્ય–ગાવાનું–વગાડવાનું કરી રહ્યાં હતાં. ગશાલક એમની મશ્કરી કરવા લાગે–આ કે ધર્મ છે. જેમાં સ્ત્રી-પુરુષે એક સાથે નિર્લજજ થઈને નાચે ગાય. લેકેએ ગોશાલકને પકડીને બહાર કાઢી મૂક્યો, તે ઠંડીથી દૂઠવાઈ ગયે. બેલ્ય, “આ સંસારમાં સાચું બોલવાથી વિપત્તિ વહેરવી પડે છે.” લોકોએ દેવાયને શિષ્ય સમજી ફરીથી અંદર બોલાવે, પણ તે પોતાની આદતથી મજબૂર હતો. પહેલા યુવકે એ એને માર્યો. પછીથી એ વૃદ્ધોએ એની વાતમાં ધ્યાન આપ્યા વગર જોરથી વાજાં વગાડવાનું કહ્યું. સવારમાં ભગવાન ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા. શ્રાવસ્તીમાં શિવદત્ત બ્રાહ્મણની પત્નીએ મૃત બાળકના જ રુધિરમાંસથી ખીર બનાવી અને તે ગોશાલકને આપી, શાલકે તે ખાધી, પ્રભુએ આ વાતનું રહસ્ય જાહેર કર્યું એટલે ગોશાલકે ઊલટી કરી અને એ બધી ૮૮. પિટી વં વાસ તથ તુમ્ભાસિTM મળે આવ. નિયુક્ત ૩૬૧ ८४. () कय गलदाउलवरिसे दरिद्रथेरा य गोसाले। । -આવ. નિયુક્તિ ૩૬૧ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૧૩. ४०. (४) सावत्थी सिरिभद्दा णिन्दु पितुदत्त पयस सिवदत्त । -આવ. નિર્યુક્તિ કરી (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૪ Page #445 -------------------------------------------------------------------------- ________________ ४०८ ભગવાન મહાવીર : એક અનુશીલન વસ્તુ જોઈ નિયતિવાદ પર એનો દઢ વિશ્વાસ થ.૯૧ શ્રાવસ્તીથી વિહાર કરી ભગવાન “હલિદગ૯૨ ગામ પધાર્યા. ગામની નજીક જ એક હલગ નામનું વિરાટ વૃક્ષ હતું. ભગવાન ધ્યાન માટે તે ઉપયુક્ત સ્થલ સમજી ત્યાં રહ્યા. અન્ય યાત્રિકોએ પણ રાત્રે ત્યાં વિશ્રામ કર્યો. એમણે ઠંડીથી બચવા માટે અગ્નિ પ્રગટાવ્યું. સૂર્યોદયની પૂર્વે જ યાત્રીઓ ત્યાંથી આગળ પ્રસ્થાન કરી ગયા. તે અગ્નિ ધીરેધીરે આગળ વધતા વધતે ધ્યાનસ્થ મહાવીરની સમીપ આવી પહોંચે. ગોશાલકે જેવી અગ્નિની જ્વાળા પિતાની તરફ આવતી જોઈ કે બૂમ પાડતે તે ત્યાંથી નાસી ગયે. પરંતુ મહાવીર તો પિતાના ધ્યાનમાં મગ્ન હતા. વાલા આગળ વધી, મહાવીરના પગ એ જવાળાની લપેટમાં દાઝી ગયા. તોપણ તેઓ ધ્યાનથી વિચલિત ન થયા. મધ્યાહે ત્યાંથી આગળ પ્રસ્થાન કર્યું. “નંગલા થઈને “આવત્ત પધાર્યા અને ક્રમશઃ વાસુદેવ તથા બલદેવનાં મંદિરમાં ધ્યાન કર્યું. આ પ્રમાણે અનેક ક્ષેત્રોને પાદ–પમેથી પવિત્ર કરતા ભગવાન ૯૧. ત્રિષષ્ટિ. ૧૦,૩, પ૦૬–૫૧૮ ૯૨. (ક) ટારડwifજ થવા, ધરમાડતાળ થયા ! -આવ. નિયુક્તિ ૩૬૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૧૪ (ગ) આવ. ચૂર્ણિ ૨૮૮ (ધ) સાવિલ્સ વાદ્રા | -આવ. ચૂર્ણિ ૨૮૮ 3. (8) ततो अणं गलाए डिम्भ मुणी अच्छिक इठण चेव । आवते मुहतासे मुणिय त्ति वाहि बलदेवो ॥ -આવ. નિયુક્તિ ૩૬૩ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૫ (ગ) આવ. મલ. વૃત્તિ ૨૮૧,૧ Page #446 -------------------------------------------------------------------------- ________________ ગેાચાલક : એક પરિચય ચારાક સન્નિવેશ પધાર્યાં.૯૪ અહીં લેાકેાએ ગાશાલકને ગુપ્તચર સમજીને માર માર્યા. ત્યાંથી ભગવાન કલબુકા સન્નિવેશમાં જઈ રહ્યા હતા ત્યારે એ માર્ગેથી ત્યાંને અધિકારી કાલહસ્તી ચારાના પીછે કરતા હતા તે નીકળ્યે તે વચમાં ભગવાન મહાવીર અને ગોશાલક મળ્યા. એમણે એમનેા પરિચય પૂછયેા. મહાવીર મૌન હતા અને કુતૂહલ જોવા ગેાશાલક પણ ચૂપ રહ્યો. બન્નેને ચાર સમજી અનેક યાતનાઓ આપી. તા પણ ભગવાન મૌનનેા ભંગ કર્યા નહીં. આખરે દોરડાથી બાંધી એમને પોતાના મેટાભાઈ મેઘની પાસે મેાકલી આપ્યા. મેઘે ગૃહસ્થાશ્રમમાં ક્ષત્રિયકુંડમાં મહાવીરને જોયા હતા એટલે જોતાંની સાથે એની સ્મૃતિ જાગૃત થઈ અને એમને ઓળખી લીધા. તરત જ બંધનાથી મુક્ત કરી પોતે અજ્ઞાનવશ કરેલી ભૂલ માટે ક્ષમાયાચના કરી.૯૫ ગાશાલક: એક પરિચય ભગવાન મહાવીરના જીવનમાં ગેાશાલક એક ચર્ચાસ્પદ વ્યક્તિ રહી છે. એના અંગે અનેક સ્થળે ચર્ચા પ્રાપ્ત થાય છે જેમાં એની વિભિન્ન પ્રકારની વૃત્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રારંભમાં તે ८४. (४) चारा मण्डवमाज्जं गोसाला वधण तेय झावणता । ह य कालहत्थी कल बुकाए य उवसग्गा ॥ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૧૬ (બ) મહાવીરચરિય’૬, ૧૯૪ ૯૫. (ક) આવ. મ્યૂજ઼િ ૨૮૯-૨૯૦ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૮૧ (ગ) આવશ્યક હારિભદ્રીયા ૨૦૬ (૪) મહાવીરચરિય૬, ૧૯૫ (ડ) ત્રિષ્ટ. ૧૦,૩,૫૪૩-૫૫૨. ૪૦૯ -આવ. નિયુક્તિ ૩૬૪ (ગ) આવ. મલય. વૃત્તિ ૨૮૧ (ડ) ાિષષ્ટિ. ૧૦,૩,૫૪૨ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાનને શિષ્ય બન્યું હતું, પછી પ્રતિસ્પર્ધી અને એક વિદ્રોહી બન્ય. આજીવક મતને આચાર્ય બનીને એણે પિતાને તીર્થકર તરીકે જાહેર કર્યો હતે. વાસ્તવમાં ગોશાલક કેણ હતું અને એને અને આજીવક મતને એ યુગમાં શે પ્રભાવ હતો, એ અગે અત્રે સંક્ષેપમાં વિચાર કરવામાં આવે છે. જેથી ગોશાલ અગે કોઈ ચોક્કસ અનુમાન કરી શકાય. ભગવતી સૂત્રનાં પંદરમા શતકમાં ગોશાલક અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. એ આખી ચર્ચા અત્રે આવશ્યક નથી. આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, મહાવીરચરિયું અને ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાં જે પ્રસંગે પ્રાપ્ત થાય છે તે અન્ને ટૂંકમાં રજૂ કર્યા છે. ગોશાલકનાં નામ અને કામ અંગે ભિન્ન ભિન્ન વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. ભગવતી, ઉષાસક શાંગ વગેરે આગમમાં સારું મં૪િ પૂતે આ શબ્દને પ્રવેગ થયેલું છે. ગોશાલક મંખ કર્મ કરનાર સંખલિ નામની વ્યક્તિને પુત્ર હતો. મંખ શબ્દનો અર્થ કોઈ જગ્યાએ ચિત્રકાર અને કઈ જગ્યાએ ચિત્રવિકેતા કરવામાં આવે છે. નવાંગી ટીકાકાર અભયદેવ લખે છે–વિ તથા–જે ચિત્રપટ હાથમાં રાખી પિતાની આજીવિકા ચલાવતા હોય છે. આ અર્થ અમારી દષ્ટિએ સુસંગત છે. મખ એક જાતિ હતી. એ જાતિના લેકે શિવ કે કેઈ દેવનું ચિત્રપટ્ટ હાથમાં લઈને પિતાની આજીવિકા ચલાવતા હતા. જેમકે, આજ પણ ડાકૌત જાતિના લોકે “શનિ દેવની મૂર્તિ યા ચિત્ર પિતાની પાસે રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. બૌદ્ધ સાહિત્યમાં પણ આજીવક નેતાને “મકખલિ ગશાલ કહેવામાં આવે છે. “મકખલિ” નામ કેમ પડયું તે અંગે બૌદ્ધસાહિત્યમાં એક કથા છે. શાલક એક દાસ હતું. એક વખતે તે પિતાના સ્વામીની આગળ તેલથી ભરેલે ઘડે ઊંચકીને ચાલ્યા જતા Page #448 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક : એક પરિચય હતા. કેટલેક દૂર જતા માર્ગમાં ચીકણી ઢાળાવવાળી ભૂમિ આવી. એના સ્વામીએ કહ્યું -“તાત । મા જિ, તાત । મા’િ– અરે લપસી પડતા નહીં, અરે લપસી પડતા નહીં.” પણ ગોશાલકના પગ લપસી પડયે. અને તેલ જમીન પર ઢોળાઈ ગયું. ભાગવા લાગ્યા. પણ સ્વામીએ ભાગતા એવા પકડી લીધા. તે વસ્ત્ર મૂકીને નમ્રપણે ભાગી ગયા. નગ્ન થઈ ગયા અને લેાકે એને મંલિ' કહેવા લાગ્યા. તે સ્વામીની બીકથી એના વસ્ત્રના ઈંડા આ પ્રમાણે તે ૯૬ આ કથા મૌદ્ધ-પરંપરાના ઉત્તરકાલીન સાહિત્યમાં જોવા મળે છે. એટલે એનું વિશેષ મહત્ત્વ ગણવું જોઈએ નહીં.૯ ૯૭ પાણિનિએ એને મસ્કરી' શબ્દ હાવાનું માન્યું છે. ‘મસ્કરી’ શબ્દને સામાન્ય અર્થ પરિવ્રાજક કરવામાં આવ્યેા છે. ભાષ્યકાર પતંજલિએ લખ્યું છે-મસ્કરી’ એ સાધુ નથી કે જે હાથમાં મસ્કર યા વાંસની લાઠી લઈ ને ચાલે છે. તેા પછી શું છે ? મસ્કરી એ છે જે ઉપદેશ આપે છે, કર્મ કરેા નહીં. શાંતિને માર્ગ જ શ્રેયસ્કર છે.૯૯ જોકે પાણિનિ અને પતંજલિએ ગોશાલકના નામના નિર્દેશ કર્યો નથી. પરંતુ એમનું લક્ષ્ય એ જ છે. એમ લાગે છે કે કર્મ કરે નહીં” ની વ્યાખ્યા ત્યારે પ્રચારમાં આવી હતી કે જ્યારે ગોશાલક એક ધર્મો ૯૬. (ક) ધમ્મપટ્–થા- આચાય બુધાષ ૧-૧૪૩ (ખ) મજિઝનિકાય-અટઢકથા ૧-૪૨૨ ૯૭. આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન પૃ. ૪૧ ૯૮. માર મળિો વનુઽત્રાનઠ્યા: 1 ७८. न वै मस्करेIऽस्यास्ती मस्करी परिव्राजकः । किं तर्हि ? माकृत कर्माणि माकृत कर्माणि, शान्तिर्ब्रः श्रेयसीत्याहातो मस्करी परिव्राजकः ૪૧૧ પાણિનિ વ્યાકરણ ૬, ૧,૧૫૪ --પાત જલ મહાભાષ્ય ૬,૧,૫૪ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ભગવાન મહાવીર : એક અનુશીલન ચાર્યના રૂપમાં પ્રખ્યાત થઈ ચૂક હતો. શક્ય છેકે પ્રચલિત નામની નવી વ્યાખ્યા આપવામાં આવી હોય. જૈન આગમે અને આગામેત્તર સાહિત્યમાં એનાથી પણ વધુ સ્પષ્ટતા છે.૧૦° તેમાં તે સંખલિને પુત્ર હોવાનું દર્શાવાયું છે. પણ સાથે સાથે તે “શાળામાં જન્મે હત તેમ જણાવાયું છે. જેનું સમર્થન પાણિનિ દેરાસ્ત્રાયાં નાd ma (૪, ૩, ૨૨) આ વ્યુત્પત્તિ નિયમથી કરે છે. સામંજફલ સુત્તની ટીકામાં આચાર્ય બુદ્ધષે ગે શાલકને જન્મ ગોશાળામાં થયેલે માન્ય છે. કેટલાંક વર્ષ દરમ્યાન ગે શાલક અને આજીવક મત અંગે પાશ્ચાત્ય અને પર્વાત્ય વિદ્વાનોએ સારા પ્રમાણમાં અન્વેષણ કરી છે. અને નવી સ્થાપના કરી છે. નવીન સ્થાપના કરતી વખતે ઈતિહાસ અને પરંપરાના જ્ઞાનની તથા તટસ્થતાની અપેક્ષા રહે છે. જ્યારે સ્થાપના કરવાના સમયે આ અંગે વિવેક નથી રાખવામાં આવતા ત્યારે એ સ્થાપના ભયાવહ થઈ જાય છે. દુઃખ એ વાતનું છે કે કેટલાક વિદ્વાને ગોશાલક અંગેના ઈતિહાસને મૂળથી પરિવર્તિત કરવા માગે છે. જૈન શ્વેતાંબર સાહિત્યમાં ભગવાન મહાવીરને ગોશાલકના ગુરુ તરીકે જણાવવામાં આવ્યા છે. જે દિ બર પરંપરા અનુસાર ગોશાલક ભગવાન પાર્શ્વનાથની પરંપરાના એક મુનિ હતા. મહાવીરની પરંપરામાં આવી તે ગણધર પદ પર નિયુક્ત થવાનું ઈચ્છતે હતે. તે મહાવીરના સમવસરણમાં આવ્યું, પરંતુ જ્યારે એની નિમણુંક ગણધર પદ પર કરવામાં ન આવી ત્યારે તે એમાંથી છૂટો પડી ગયે. શ્રાવસ્તીમાં આવીને તે આજીવક સંપ્રદાયના નેતા બન્યા અને પિતાને તીર્થકર ૧૦૦ ભગવતી, સૂત્રકૃતાંગ, ઉપાસકંદશાંગ, આવશ્ક ચૂર્ણિ, આવશ્યક હરિ ભદ્રીય વૃત્તિ, આવશ્યક. ૧ મલયગિરી વૃત્તિ વગેરે. સુમંગલ વિલાસિની (દીધનિકાય અઠકથા) પૃ. ૧૪૩–૪૪ ૨ ભગવતી ૧૫ શતક. Jain Education international Page #450 -------------------------------------------------------------------------- ________________ ગેાશાલક : એક પરિચય ૪૧૩ કહેવડાવા લાગ્યા. ૩ પણ ડો. વેણીમાધવ ખરુઆ લખે છે–એમ તે કહી જ શકાય તેમ છે કે જૈન અને બૌદ્ધ પર પરાઓમાંથી મળનારી જાણકારી પરથી એ ચોક્કસ થતું નથી કે જે પ્રમાણે જેના ગોશાલકને મહાવીરના બે ઢાંગી શિષ્યેામાંથી એક ઢાંગી તરીકે આળખાવે છે. તે વાસ્તવમાં તેવા હતા. એને બદલે આ જાણકારીથી એનાથી વિપરીત વસ્તુ જ સાષિત થાય છે. અર્થાત્ હું એ કહેવા માગું છું કે આ વિવાદગ્રસ્ત પ્રશ્ન પર ઇતિહાસકારો પ્રયત્નશીલ અને તે એમને કહેવું જ પડશે કે એ બન્નેમાંથી એક ખીજાના ઋણી હોય તેા વાસ્તઆવેલે વમાં ગુરુ જ ઋણી છે, નહીં કે જેના દ્વારા માનવામાં એમના ઢાંગી શિષ્ય.૪ ડો. ખરુઆ આગળ લખે છે કે મહાવીર પહેલા પાર્શ્વનાથના પંથમાં હતા, પરં'તુ એક વર્ષ પછી જ્યારે તે અચેલક મન્યા ત્યારે આજીવક પંથમાં ચાલ્યા ગયા.પ ગોશાલક ભગવાન મહાવીર કરતાં બે વર્ષ પૂર્વે જિનપદ પ્રાપ્ત કરી ચૂકચા હતા. ડા. ખરુઆએ એ સ્વીકાર્યું છે કે આ બધું તેા કલ્પનાને મહાન પ્રયાગ કહી શકાય તેવું છે. છ તે પણ આ કલ્પનાઓએ ગોપાલદાસ જીવાભાઈ પટેલ, ધર્માનંદ કાશાંખી વગેરેને પ્રભાવિત કર્યા છે. આ માન્યતાના સર્જક ડૉકટર હર્મન કાખી છે. ૮ અને એનુ' અનુ 3. ૪. मसयरि-पूर रिसिणा उप्पण्णा पासणाइतित्थम्मि । सिरिवीर समवसरणे अगहियझुणिणा नियत्तेण || बहिणीग्मरण उत्त मण्झ एयार सागं धरिस्स । णिग्गइ झुणीण अरुहो ग्गिय विस्सास सीसस्स ॥ ण मुणइ जिणकहिय सुयं संपइ दिक्खाय गहिय गोयम । विप्पो वयवभासी तम्हा मोक्ख णाणाओ ॥ ૪. The Ajivikas, J. D. L Vol. 1920 pp. 17–18. ૫ એજન પૃ. ૧૮ ૬. એજન પૃ. ૨૧ ૭ મહાવીરસ્વામીને સયમધમ (સૂત્રકૃતાંગને ગુજરાતી અનુવાદ પૃ. ૩૪) ८ S. B. E. Vol XLV, Introduction pp. XXIX to XXXII. Page #451 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન * સરણ કરી ડા. વાશમે પોતાના મહાનિબંધ ‘ આજીવકાં કા ઇતિહાસ ઔર સિદ્ધાંત ' માં આ અંગે વિસ્તારથી પ્રકાશ પાડચે છે. આ મનેવૃત્તિના મૂળમાં કોઈપણ પાશ્ચાત્ય વિવેચકે-વિચારકે જે લખ્યું છે તે સાચું જ છે એવા ખાટા ભ્રમ ” છે. એ વિદ્વાન કે જે ગેાશાલકના અગે લખે છે તે જૈન અને બૌદ્ધ પરપરાના ગ્રંથાને આધારે જ લખે છે. આ સિવાય કાઈ પણ ગ્રંથમાં એનું વર્ણન મળતું નથી. પણ એમાંથી કેટલાને સાચા માનીએ અને કેટલાને ભૂલ ભરેલા ગણીએ, એથી ઐતિહાસિક ષ્ટિ થઈ શકતી નથી. જૈન સાહિત્યમાં જે તથ્ય આપવામાં આવ્યું છે, એનું સમર્થન ઔદ્ધ પરંપરાના ગ્રંથાથી પણ થાય છે. એટલે એને નિરાધાર માનવું ચેા નથી. જૈન ગ્રંથામાં ગોશાલક અને આજીવક મતની આલેચના કરવામાં આવી છે. ત્યાં એને ખારમા અશ્રુત કલ્પમાં પણ ગયેલેા માન્ચે છે અને એને મેક્ષગામી પણ કહેવામાં આવ્યેા છે. ગેાશાલક અંગે એમ માનવું કે તે મહાવીરના ગુરુ હતા, તે સર્વથા કપોલકલ્પિત અને નિરાધાર વાત છે. ગોશાલક પોતે જ કબૂલ કરે છે કે ગોશાલક તમારા શિષ્ય હતા, હું તે નથી. મેં ગોશાલકના શરીરમાં પ્રવેશ કર્યાં છે. આ શરીર એ ગોશાલકનું છે, પણ આત્મા ભિન્ન છે.' આ પ્રમાણે વિરેધી પ્રમાણુના અભાવમાં વિદ્વાનોની કલ્પનાએ નિતાન્ત અર્થશૂન્ય છે. હુ એ બાબતનો છે કે વિદ્વાનોને સત્ય તથ્ય જ્ઞાન થવા લાગ્યું છે. અને તેએ ભ્રાન્ત માન્યતાઓનું નિરસન પણ કરી રહ્યા છે. . ભદ્રા, મહાભદ્રા અને સતાભદ્રા પ્રતિસા ચારાક સન્નિવેશથી ભગવાને વાણિજ્યગ્રામ તરફ વિહાર કર્યાં, માર્ગમાં ગંડકી નદી આવતી હતી, એને પાર કરવા માટે નૌકામાં એસીને તેઓ સામે કિનારે પહાંચ્યા. નાવિકે ભાડુ માંગ્યું. પણ મહાવીરે મૌન ધારણ કર્યું" હતું. એટલે ગુસ્સે થઇ ભગવાન મહાવીરને ભાડું ન આપવા માટે તપેલી તવી જેવી રેતીમાં પરાણે ઊભા રાખ્યા. સંચાગ ૪૧૪ Page #452 -------------------------------------------------------------------------- ________________ ગોપાલક : એક પરિચય ૪૧૫ વશ તે વખતે શંખ રાજાને ભગિનીપુત્ર (ભાણેજ) ચિત્ર, ત્યાં આવી પહોંચ્યા અને એણે નાવિકની યંત્રણથી ભગવાનને મુક્ત કરાવ્યા. ત્યાંથી ભગવાન વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં આનંદ નામના શ્રમણે પાસકને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેણે મહાવીરના ચરણે પડી નમ્ર નિવેદન કર્યું–“પ્રભે! આપને જલદીથી કેવલજ્ઞાન ઉત્પન્ન થશે.”૨ અહીં નોંધવું જોઈએ કે ઉપાસકદસાંગ સૂત્રમાં વર્ણિત ગાથા પતિ આનંદથી આ આનંદ જુદે છે. ભગવાન વાણિજ્યગામથી વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા. વિવિધ પ્રકારનાં તપ અને વેગ ક્રિયાઓની સાધના દ્વારા આત્માને ભાવિત કરતા કરતા એમણે દસમે વર્ષાકાલ ત્યાં પૂરો કર્યો. વર્ષાવાસ પૂરો થયા, પછી ભગવાન “સાનુલદ્વિપ સન્નિવેશમાં પધાર્યા. ત્યાં એમણે ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા પ્રતિમા નામની તપશ્ચર્યાની આરાધના કરી. ૧. (ક) આવ નિર્વિક્ત ૩૭૭ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૯ (ગ) આવ. ૨[ણ ૨૯૯ (ધ) આવ. મલય વૃત્તિ ૨૮૭ (ડ) મહાવીરચરિયું ૭, ૨૨૪ (ચ) ત્રિષષ્ટિ૧૦,૪,૧૩૯–૧૪ર ૨. (ક) વાળિયામાતાવા મળવી રિસદસદે તિ - આવ. નિયંક્તિ ૩૭૮ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૩૦ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૪.૧૪૩–૧૪૭ (ઘ) આવ. મલ. ૨૮૫ ૩ (ક) સાવરથી વાસં વિત્તત લાગુદ્ધિ વહેં ! આવ. નિયુકત ૩૭૮ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૩૦ ४. (8) पडिमा भद्द महाभद्द सव्वतोभद्द पठमिया चतुरो ! अह य वीसाणदे बहुलीय तथ उज्झित य दिव्या ।। (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૩૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ભગવાન મહાવીર : એક અનુશીલન ચારે દિશાઓમાં ચારચાર પ્રહર સુધી કાચેાત્સર્ગ કરવું તે ભદ્રા પ્રતિમા છે.પ આ પ્રતિમાની આરાધના કરનાર પહેલા દિવસે પૂર્વ દિશા તરફ મુખ કરીને કાચોત્સર્ગ કરે છે. રાત્રિમાં દક્ષિણ દિશા તરફ મુખ કરીને કાચેાત્સર્ગ કરે છે. ખીજા દિવસે પશ્ચિમ દિશા માજુ મુખ ફરીને કાર્યાત્સર્ગ કરે છે. અને રાત્રિએ ઉત્તર આજુ મુખ રાખીને કાચેાત્સર્ગ કરે છે. ભગવાને ભદ્રા પ્રતિમા પછી મહાભદ્રા પ્રતિમાને પ્રારંભ કરી દીધા. એમાં ચારે દિશામાં એક દિવસ-રાત કાચેત્સર્ગ કરવામાં આવે છે. ભગવાને ચાર અહારાત્ર સુધી એની આરાધના કરી. એ પછી સર્વતાભદ્રા પ્રતિમાને પ્રારંભ કર્યા, એમાં દસ દિવસ-રાત લાગ્યાં. આ પ્રતિમામાં દશે દિશામાં ક્રમશઃ અહારાત્ર કાચેાત્સર્ગ કરવામાં આવે છે. આ પ્રમાણે ભગવાન સાળ દિવસ સુધી સતત ધ્યાનરત અને ઉપવાસી રહ્યા અને આ કઢાર તપસ્યાની આરાધના કરી. આ તપનું પારણું કરવા માટે ભગવાન ભિક્ષાર્થે પર્યટન કરતાં કરતાં આનંદને ત્યાં પધાર્યા. એની બહુલા ભૃત્તિકા (દાસી) ખચેલું વાસી અન્ન બહાર ફેંકી દેવા નીકળી, ત્યારે ભગવાનને દ્વાર પર ઊભેલા पूर्वादिदिकवतुष्टये प्रत्येक प्रहरचतुष्टय कायोत्सर्ग रूपा अहोरात्रद्वयमानेति । —થાનાંગ સટીક પ્ર. ભા. પત્ર ૬૫-૨ ૫. ૬. महाभद्रापि तथैव, नवरमहाराजकायोत्सर्गरुपा अहोरात्रद्वयमानेति । ૭. સ્થાનાંગ સટીક પ્ર. ભા. પક્ષ ૬૫-૨ (3) सर्वतोभद्रापि तु दशसु दिक्षु, प्रत्येकमहोरात्र कायोत्सर्ग रुपा अहोरात्रदशक प्रमाणेति । (ખ) આવશ્યક મૂર્ણિ′ ૩૦૦ (ગ) આવશ્યક મલ. વૃત્તિ ૨૮૮ (ધ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ ૨૧૫ (ડ) મહાવીરચરિય' (ગુણભદ્ર) ૭,૨૨૫ (ચ) ત્રિષષ્ટિ, ૧૦,૪,૧૪૯ ૧૫૪ Page #454 -------------------------------------------------------------------------- ________________ સંગમના ઉપસર્ગ ૪૧૭ જોઈ, એણે ભગવાન તરફ પ્રશ્નભરી દૃષ્ટિથી જોયું, એટલે ભગવાને મન્ને હાથ ભિક્ષા માટે લખાવ્યા. દાસીએ ભક્તિ-ભાવથી વિશેાર થઈ તે વધેલું અન્ન પ્રભુને ભિક્ષામાં આપ્યું અને ભગવાને એ વાસી અન્નથી જ પારણું કર્યું. સંગમના ઉપસગ સાનુલદ્વિપથી ભગવાને દૃઢભૂમિ તરફ પ્રસ્થાન કર્યું. પેઢાલ ઉદ્યાનમાં આવેલ પેાલાશ ચૈત્યમાં ત્રણ દિવસના ઉપવાસ કરી કાચાત્સર્ગ મુદ્રા કરી. એમનું શરીર કંઈક આગળ ઝૂકેલું હતું. એક પુદ્ગલ પર દૃષ્ટિ કેન્દ્રિત હતી. આંખે અનિમેષ હતી. શરીર સ્થિર હતું. ઇન્દ્રિયા ગુપ્ત હતી. બન્ને પગ જોડયેલા હતા. અને હાથ લટકતા હતા. આવી મુદ્રામાં ભગવાને એક રાત્રિની મહાપ્રતિમા કરી,૧ ભગવાનની આ અપૂર્વ એકાગ્રતા, કષ્ટસહિષ્ણુતા અને અચલ ८. (४) पच्छा तासु सम्मत्तासु आणंदस्स गाहावत्तिस्स घरे बहुलियाए दासिए महासिणी भायणाणि खणीकरें तीए देसीण छडेउकामाए सामी पविठ्ठो ताए भन्नति किं भगव । एतेण जहो, समिणा पाणी पसारिता, ताए परमाए सद्धाए दिन्न' । -આવ. સૂણિ ૩૦૦, ૩૦૧ (ખ) આવ. મલ. વૃત્તિ. ૨૮૮ (ગ) મહાવીરચરિય (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૪,૧૫૫ ૧૫૭ ૧. (૪) આવ. નિયુક્તિ ૩૮૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૩૨ (1 ) तो सामी ठभूमीं गतो... तत्थ अठमेण भत्तेण गते, ईसिप भारगतो नाम ईसि आणओ काओ, अणिभिसणयणो तत्थवि जे अचितपोग्गला तेसुदिद्वि निवेसेति, सचितेहि दिट्ठी अप्पाइज्जति... अहापाणिहितेहिं गत्तेहि सव्विदिएहिं गुत्तेहिं दाचि पादे साहदु बग्धारियपाणी एगराइयं महापडिम ठितो । -આવ. સૂણિ પૃ. ૩૦૧ २७ पपाणएण ईसिंपब्भार अगपोग्गलनिरुद्ध दिat Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ભગવાન મહાવીર : એક અનુશીલન ધૈર્યને જોઈ ને દેવરાજ ઇન્દ્રે ભરી સભામાં ગદ્ગદ સ્વરમાં પ્રભુને વંદન કરતાં કહ્યુ', “ પ્રભુ! આપનું ય, આપનું સાહસ, આપનું ધ્યાન અનેખું છે. માનવ તા શું, શક્તિશાળી દેવ અને દૈત્ય પણ આપને એ સાધનામાંથી વિચલિત કરી શકે નહીં, ”ર શક્રની ભાવના તથા સ્તવનાનું આખી સભામાં તુમુલ જય--ઘાષ સાથે અનુમોદન કરવામાં આવ્યું, પરંતુ સંગમ નામના દેવને મનમાં આ વાત ઠીક ન લાગી. એને પાતાની દિવ્ય દૈવી શક્તિ પર ખૂબ ગર્વ હતા. એણે આને વિરેધ કર્યો અને દેવેન્દ્રની અનુમતિ લઈ ને યાં ભગવાન ધ્યાનસ્થ હતા ત્યાં આવી પહેાંચ્યા. એણે આવતાંની સાથે જ ઉપસર્ગોની જાળ ખીછાવી દીધી. એક પછી એક ભયંકર વિપત્તિઓનું ફાની ચક્ર ચલાવ્યું. તે જેટલું દુઃખ આપી શકે એમ હતા, એટલું આપ્યું. શરીરના કણ-કણમાં પીડા ઉત્પન્ન કરી, પણ જયારે ભગવાન પ્રતિકૂળ ઉપસર્ગાથી જરા પણ પ્રકપિત ન થયા. ત્યારે એણે અનુકૂળ ઉપસ ની શરૂઆત કરી. એણે પ્રલેાભના અરે વિષય-વાસનાનાં મેહક દશ્યેા ઉપસ્થિત કર્યો.. ગગનમ`ડલમાંથી તરુણ સુંદરીએ ઊતરી, હાવભાવ અરે કટાક્ષ કરી પ્રભુ પાસે આવી કામયાચના કરવા લાગી. પણ મહાવીર તા નિપ્રકમ્પ હતા, પ્રસ્તર-મૂર્તિ જેવા હતા કે જેના પર કાઈ પણ અસર થઈ નહીં. તેએ સુમેરુની માફક ધ્યાનમાં અડગ રહ્યા. સંગમે, એક રાત્રિમાં વીસ વિકટ ઉપસર્ગ ઊભા કર્યાં, તે આ પ્રમાણે છે-૩ सवा य देवराया समागत भणेति हरिसितो वयणं । तिष्णि वि लोगऽसमत्था जिणवीरमणि चतु ज्जेो ॥ ૩. (४) धूली पिवीलियाली मुद्दसा चेव तध य उण्हाला | विच्छुग णउला सप्पा य मूसगा चेव अठ्ठयगा || हत्थी हत्थि णियाओ पिसायए घोररूव वग्धेय । थेरेराथेरी सूतो आगच्छति पवकणा य तथा ॥ खरवान कल कलिया कालच्यक्क तधेच य । पाभातिय उवसग्गे वीसतिमा होती अणुलामा ॥ ૨. Page #456 -------------------------------------------------------------------------- ________________ સંગમનો ઉપસર્ગ ૪૧૯ (૧) એણે પ્રલયકાલ જેવી ધૂળની ભષણ વૃષ્ટિ કરી. આ ધૂળથી મહાવીરનાં કાન, નેત્ર, નાક વગરે સર્વથા સ્તબ્ધ થઈ ગયા. (૨) એણે વજમુખી કીડીઓ ઉત્પન્ન કરી, જેણે મહાવીરના સમગ્ર શરીરને પિલું બનાવી દીધું. (૩) એણે મછરોનાં ઝુંડ બનાવ્યાં અને તે મહાવીર પર છેડ્યાં. એમણે એમના શરીરનું ઘણું બધું લોહી ચૂસી લીધું. (૪) એણે તીક્ષણમુખી ઉધાઈ ઉત્પન્ન કરી કે જે મહાવીરના શરીર પર ચોંટી ગઈ અને એમને કરડવા લાગી, એવું લાગતું હતું કે જાણે એમના રૂંવાડા ખડાં થઈ ગયાં છે. (૫) એણે ઝેરી વીંછીઓની સેના તૈયાર કરી, જેણે એકીસાથે મહાવીર પર આક્રમણ કર્યું અને પિતાને તીક્ષણ ડંખથી એમને હિંસવા લાગ્યા. (૬) એણે નોળિયા છેડડ્યા. ભયંકર અવાજ કરતા તેઓ મહાવીર પર એકી સાથે તૂટી પડ્યા અને એમના માંસને છિન્નભિન્ન કરવા લાગ્યા. सामाणिय देवेडि ढ देवो दाएति सो विमाणगतो । भणइ य विरेहि महरिसि । णिक्कत्ती सग्गमावखाण ॥ उबहतमतिविण्णाणो ताधे वीर बहु सहावेतु । ओधीय जिणं ज्झायति झायति छज्जीवहितमेव ॥ આવ. નિયુકિત ૩૮૫–૩૮૬ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૩૭–૧૯૪૧ (ગ) આવશ્યક ચૂર્ણિ ૪૦૩-૩૦૪ (ધ) આવ. મલય. વૃત્તિ ૨૯૦ (૪) આવશ્યક હરિ. વૃત્તિ ૨૧૬-૧૭ (ચ) મહાવીર ચરિયું (ગુણ.) ૭,૨૨૮ (૭) મહાવીર ચરિયું (નેમિ.) ૧૧૦૫-૧૦૧૪ (જ) ઉપન્ન. મહાપુરિસ ૨૮૨ થી ૨૮૯ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન (૭) એણે વિષધર સાપ છોડ્યા. જેના દાંત તીણ હતા તે મહાવીરને વારંવાર કરડવા લાગ્યા. (૮) એણે ઉંદરો ઉત્પન્ન કર્યો, તે પિતાના તીક્ષણ દાંતોથી મહાવીરને કરડવા લાગ્યા. અને એમના પર મલમૂત્રનું વિસર્જન કરવા લાગ્યા. કરડેલા ઘા પર મૂત્ર મીઠા જેવું કાર્ય કરતું હતું. (૯) એણે લાંબી સૂંઢવાળા હાથી તૈયાર કર્યા. જેમણે મહાવીરને વારંવાર આકાશમાં ઉછાળ્યા અને નીચે પડ્યા ત્યારે પગથી ચગદી નાંખ્યા. અને એમની છાતીમાં તીણ દાંત વડે પ્રહાર કર્યા. (૧૦) એણે હાથીની માફક હાથણી પણ બનાવી અને એણે પણ મહાવીરને એવી જ રીતે પગ વડે ચગયા. (૧૧) એણે બીભત્સ પિશાચનું રૂપ બનાવ્યું અને જેણે કર્ણકટુ કિકિયારી કરતે, હાથમાં તીણ બરછી લઈને મહાવીર પર હુમલે કર્યો. પિતાની સમગ્ર શક્તિ સાથે એણે એમના પર આક્રમણ કર્યું. (૧૨) એણે વિકરાળ વાઘ બની વજની જેવા દાંત અને ત્રિશૂલ જેવા નખ વડે મહાવીરના શરીર પર ઉઝરડા પાડ્યા. (૧૩) એણે રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાનું રૂપ બનાવ્યું અને તે કરુણ-રુદન કરતા મહાવીરને કહેવા લાગ્યા કે અમને વૃદ્ધાવસ્થામાં અસહાય છેડીને તું ક્યાં જઈ રહ્યો છે. (૧૪) એણે બન્ને પગ વચ્ચે અગ્નિ પ્રગટાવ્યા અને પગ પર વાસણ રાખ્યું પરંતુ મહાવીર અગ્નિના તાપથી વિચલિત થયા નહીં. . (૧૫) એણે મહાવીરના શરીર પર પક્ષીઓના પિંજરાં લટકાવી દીધાં. પક્ષીઓએ પિતાની ચાંચ અને પંજા વડે પ્રહાર કરીને એમને ક્ષત-વિક્ષત કરવા પ્રયત્ન કર્યો. (૧૬) એણે આંધીનું ભયંકર રૂપ ઉપસ્થિત કર્યું. વૃક્ષ મૂળ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ સંગમના ઉપસર્ગ માંથી ઉખડવા લાગ્યાં, મકાનના છાપરાં ઊડવા લાગ્યાં, મહાવીર પણ કેટલીયવાર આ અધીમાં ઉડ્યા અને નીચે પડ્યા. (૧૭) ચકાકાર પવન વાવા લાગ્યું. મહાવીર એમાં ચકની માફક ઘૂમવા લાગ્યા. (૧૮) એણે કાલચક્ર ચલાવ્યું. મહાવીર ઘૂટણ સુધી ભૂમિમાં પેસી ગયા. જ્યારે પ્રતિકૂળ પરીષહોથી મહાવીર સહેજ પણ વિચલિત ન થયા ત્યારે એણે એમને ધ્યાનથી વિચલિત કરવા અનુકૂળ પરીવહ ઉત્પન્ન કર્યા. ' (૧૯) તે એક દેવવિમાનમાં બેસીને મહાવીર પાસે આ અને બોલ્યો-“કહે, આપને સ્વર્ગ જોઈએ કે અપવર્ગ? તમારી જે કાંઈ ઈચ્છા હશે તે પૂર્ણ કરીશ.” (૨૦) એણે અતમાં અપ્સરા લાવીને ઊભી કરી દીધી. એણે પણ પિતાના હાવભાવથી અને વિશ્વમ-વિલાસથી એમને ચુત કરવા પ્રયાસ કર્યો. પરંતુ એને એમાં સફળતા મળી નહીં. વિસ ભયંકર ઉપસર્ગ કરવા છતાં ભગવાનનું મુખ સુવર્ણ જેવું ચમકી રહ્યું હતું. જાણે કે મધ્યાહ્નો સૂર્ય ન હોય ! પ્રશ્ન એ થાય કે સંગમે અનેક રૂપે બનાવી મહાવીરના શરીરને જર્જરિત અને ઘા યુક્ત બનાવી દીધું, તે બધા ઘા કેવી રીતે મટી ગયા? ઉત્તર એ છે કે તીર્થંકરના શરીરમાં એક વિશિષ્ટ પ્રકારની સિંહણ શક્તિ હોય છે, જેનાથી એમના શરીરના ઘા બહુ જલદીથી સારા થઈ જાય છે. જેમકે, વૃદ્ધ અને રોગી વ્યક્તિના ઘા સારા થવામાં વાર લાગે છે, પણ નવજુવાન અને સ્વસ્થ વ્યક્તિના ઘા જલદીથી સારા થઈ જાય છે. પિ ફાટ. અંધારું દૂર થયું. ધીમે ધીમે ઉષાની લાલી ચમકી ઊઠી અને સૂર્યનાં તેજસ્વી કિરણે ધરતી પર ઊતરી આવ્યાં. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મહાવીરે ધ્યાનથી નિવૃત્ત થઈને આગળ પ્રયાણ કર્યું. જો કે મહાવીરની અદમ્ય શક્તિ વડે એક રાતમાં સંગમની સમસ્ત આશાઓ પર તુષારાપાત થઈ ગયા હતા, તે પણ તે ધીઠ પ્રભુને પીછે છેડ્યા વગર સાથે જ રહ્યો અને “બાલુકા”, “સુગ” “સુચ્છતા” મલય” અને “હસ્તીશીર્ષ ” વગેરે નગરોમાં જ્યાં જ્યાં મહાવીર પધાર્યા ત્યાં ત્યાં પિતાનાં કાળાં કરતૂતથી ભગવાનને પીડાએ આપતે રહ્યો. એક વાર જ્યારે ભગવાન તસલિગાંવ ઉધાનમાં ધ્યાનસ્થ હતા, ત્યારે ત્યાં સંગમ શ્રમણની વેશભૂષા ધારણ કરી ગામમાં આવ્યું અને ત્યાંના ઘરમાં ખાતર પાડવા લાગ્યું. જ્યારે તે પકડાઈ ગયો ત્યારે તે બોલ્યો, “મને કેમ પકડે છે ? મેં તો ગુરુ આજ્ઞાનું પાલન કર્યું છે. જે તમારે પકડવા જ હોય તે ઉદ્યાનમાં જે ધ્યાન કરતા ઊભા છે, તે મારા ગુરુને પકડે.” એ જ ક્ષણે લેકે ત્યાં આવ્યા અને મહાવીરને પકડવા લાગ્યા. દેરડાથી બાંધીને એમને ગામમાં લઈ જવા લાગ્યા. ત્યારે મહાભૂતિલ અદ્રજાલિકે ભગવાનને ઓળખી કાઢયા અને લેકેને ધમકાવતાં સમજાવ્યા. લોકે સંગમની પાછળ દેડ્યા પણ એને કોઈ સ્થાને પત્તે જ લાગે નહીં. જ્યારે ભગવાન મેસલિ ગામમાં પધાર્યા, ત્યારે સંગમે ત્યાં પણ ભગવાન પર તસ્કરકૃત્ય-ચેરીનો આરોપ મૂક્યો. ભગવાનને પકડીને રાજ્ય પરિષદમાં લઈ જવામાં આવ્યા. ત્યારે ત્યાં સમ્રાટ સિદ્ધાર્થના નેહી–સાથી સુમાગધ રાષ્ટ્રીય (પ્રાંત અધિપતિ – ૪ આવ. નિયું. ૩૯૦- ૩૯૧ તથા પૂર્વોક્ત બધાં સ્થાને. ૫ (ક) આવશ્યક નિયુક્તિ ૩૯૨. (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૪૪. (ગ) આવ. ચૂણિ ૩૧૨. (ધ) આવ. મલય. વૃત્તિ ૨૯૧-૯૨. (ડ) આવ. હારિભદ્રીય વૃત્તિ ૨૧૯, Page #460 -------------------------------------------------------------------------- ________________ સગમના ઉપમગ હાલના કમિશનર જેવા) બેઠા હતા. એણે ભગવાનને અભિવાદન કર્યું અને બંધનમુક્ત કરાવ્યા. E ત્યાંથી તાલિના ઉદ્યાનમાં પધારીને ભગવાને પુન: ધ્યાન કર્યું. અત્રે સંગમે ચારી કરીને ભારે શસ્ત્રાસ્ત્ર મહાવીર પાસે લાવી મૂક્યાં. લેાકેાએ ચાર સમજીને મહાવીરને પકડયા. એમને એમને પરિચય પૂછવામાં આવ્યે પણ પ્રશ્નના ઉત્તર ન મળવાથી તેાસલિ–ક્ષત્રિયે એમને છંદમવેશી શ્રમણ સમજીને એમને ફ્રાંસીની સજા કરી. ફ્રાંસીના માંચડા પર ચઢાવીને એમના ગળામાં ફાંસીનું દેરડું નાંખવામાં આવ્યું અને નીચેથી માંચડા ખસેડી લેવામાં આવ્યેા. પણ જેવે નીચેના માંચડા ખસ્યા કે ફાંસીનું દોરડું તૂટી પડયું. ફરીથી ફાંસીનું દોરડું એમના ગળામાં નાંખવામાં આવ્યુ. ફરીથી તૂટી પડયું. એ પ્રમાણે સાતવાર ફાંસીનું દોરડું તૂટી પડ્યું ત્યારે અધા ચક્તિ થઈ ગયા. ક્ષત્રિયને ખબર આપવામાં આવી, એણે પ્રભુને કાઇ મહાપુરુષ સમજીને મુક્ત કરી દીધા. ७ }. (3) मासलि सघि सुमागघ माओती रहिओ पितिवएओ । આવ. નિયુ`ક્તિ ૩૯ ૩ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૪૫ (ગ) આવ. ચૂર્ણ ૩૧૩ (બ) આવ. મલય વૃત્તિ ૨૯૨ (૩) આવ. હરિભદ્રાય વૃત્તિ ૨૧૯ ( 3 ) तोसलिय सत्तरज्जु वावत्ती तोसलीमोक्खे | ૭. (ધ) આવ. મલય. ૨૯૨ (૩) આવ. દ્વારિભદ્રીય વૃત્તિ ૨૧૯-૨૨૦૦ ૪૨૩ (ખ) વિશેષા, ભાષ્ય ૧૯૪૫ (ગ) તતા માત્ર તારુિં તે, તથવિ વા િપત્તિમ તિો । तत्थवि देवो खुहरुव ... टिट्टो सामी । वाणिय परिपेर तेण पासति, गहितो आणीतो ताहे उक्कल बितो, एक्कसिं रज्जू छिन्नो, एवं सत्तवारा छिन्नो, ताहे सिट्ठी तस्स तास लियस्स रवत्तियस्स, सेा भणेति मुयह एस अचोरों, निद्दोसो त खुहय માઢ, નાવ ન રીતિ... -આવ. ચૂર્ણિ ૩૧૩ –આવ. નિયુ*ક્તિ ૩૯૩ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ભગવાન મહાવીર : એક અનુશીલન શ્રમણ મહાવીર ત્યાંથી સિદ્ધાર્થપુર આવ્યા. સંગમ કે જે શિકારી કૂતરાની માફક મહાવીરની પાછળ પડ્યો હતો તેણે ત્યાં પણ મહાવીર પર ચોરીનો આરોપ મૂકીને પકડાવ્યા. પણ કૌશિક નામના ઘેડાના વ્યાપારીએ ભગવાન મહાવીરને પરિચય આપીને એમને મુક્ત કરાવ્યા. ભગવાન ત્યાંથી વ્રજગાંવ પધાર્યા. એ દિવસે પર્વને દિવસ હેવાથી બધા ઘરમાં ખીર બનાવવામાં આવી હતી. ભગવાન ભિક્ષા માટે પધાર્યા, પણ સંગમે સર્વત્ર આહાર-દેષ ઉત્પન્ન કર્યો. એટલે ભગવાન ભિક્ષા લીધા વગર જ પાછા ફર્યા. છ માસ સુધી અગણિત દુઃખ સહન કરવા છતાં પણ મહાવીર પિતાના સાધના પથ પરથી વિચલિત ન થયા, પણ સંગમનું ધૈર્ય જરૂર ખૂટી ગયું. તે હતાશ અને નિરાશ થઈ ગયે એનું મુખ મલિન થઈ ગયું. તે હારીને ભગવાન પાસે આવીને બે –ભગવન! દેવરાજ ઈન્ડે આપના અંગે જે કહ્યું હતું તે પૂર્ણ સત્ય છે. હું ભગ્નપ્રતિજ્ઞ છું. આપ સત્ય પ્રતિજ્ઞ છે. આપ ખુશીથી ભિક્ષાને માટે ८. (४) सिद्धत्थपुरे तेणो त्ति कोसिओ आसवाणिओं मोकखा । –આવ. ચૂર્ણિ ૩૧૩ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૪૬ (ગ) આવ. ચૂણિ ૩૧૩ (ધ) આવ. મલ, વૃત્તિ ૨૯૨. ૯ (ક) આવ. નિયુકિત ૩૯૪ (ખ) વિશેષ. ભાય ૧૯૪૬ (ગ) આવશ્યક ચૂર્ણિ ૩૧૩ (૧) આવશ્યક મલય. વૃતિ ૨૯૨ () આવશ્યક હારિભદ્રીય ૨૨૦ Page #462 -------------------------------------------------------------------------- ________________ સંગમને ઉપસર્ગ ૪૨૫ પધારે. હું કઈ પણ પ્રકારનું વિદન–બાધાઓ ઉપસ્થિત કરીશ નહીં. ૧૦ છમાસ સુધી મેં આપને અનેક કષ્ટ આપ્યાં છે. જેને કારણે આપ સુખપૂર્વક સંયમ-સાધના કરી શક્યા નહીં. હવે આનંદ સહ સાધના કરે. હું જઈ રહ્યો છું. અન્ય દેવને પણ હું રોકીશ. તેઓ આપને કેઈ પણ જાતનું કષ્ટ આપશે નહીં. સંગમના કથન પર ભગવાને પૂર્વ પ્રસન્નતાની જ સાથે કહ્યું, હું કોઈની પ્રેરણાથી પ્રેરિત થઈને કે કોઈના કથનને સંકલપમાં રાખી તપ કરતો નથી. મને કેઈના આશ્વાસન વચનની અપેક્ષા નથી.” વસ વિકટ ઉપસર્ગો પછી છ મહિના ક્યાં કયાં ફર્યા એનું વર્ણન મહાવીર ચરિયમાં (નેમિચન્દ્ર અને ગુણચન્દ્ર) તથા ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, અને ચઉપન્ન મહાપુરુષ ચરિયમાં પ્રાપ્ત થતું નથી. આ ગ્રંથમાં વીસ ઉપસર્ગોનું વર્ણન કાવ્યાત્મક રૂપમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. નિયુક્ત, ચુણિ અને વૃત્તિમાં આવેલાં વર્ણન પછીના ગ્રંથકારોએ કેમ આપ્યાં નથી એ એક વિચારણીય પ્રશ્ન છે. કેટલાક આધુનિક લેખકે એ એક નવીન કલ્પના કરી છે કે જ્યારે સંગમ જવા લાગે ત્યારે મહાશ્રમણની આંખની પાંપણ કંઈ ભીની થઈ ગઈ. ઘર સંકટ અને ઉપદ્રવથી દ્રવિત ન થનાર વજ સમાન કોર હૃદય સહસા દ્રવિત થઈ ગયું. ૧૦. (ક) તાહે હું મારો, ન તીતિ થાજે તિ, રો વિ छम्मासेहि ण चलिओ, अस दोहेणावि कालेज ण सक्को चालेउ, ता पादेसुहे पडितो भणति सच्च सूच्च जसको भणति, सव्व खामेमि। भगवं अहं भग्गपइन्नो, तुज्झे समत्तपन्ना । -આવ. ચૂર્ણિ ૨૧૪ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૯૨. (ગ) આવ. હારિભદ્રીયા ૨૨૦. Page #463 -------------------------------------------------------------------------- ________________ ४२६ ભગવાન મહાવીર : એક અનુશીલન સંગમે આ જોયું-છ મહિનામાં જે પાંપણ કદી બાષ્પાર્ટ નહોતી દઈ, તે આજ સહસા કેવી રીતે છલકાઈ ગઈ. લાગે છે કે કેઈ ગુપ્ત પીડા હોવી જોઈએ. “ભગવાન ! આ શું? કઈ કષ્ટ છે?” સંગમે પ્રભુને પૂછયું. હા ! સંગમ! કષ્ટ છે, ઘણું મોટુ કષ્ટ.” પ્રભુ! કહેને! એવી શું પીડા છે, જેનું દૈવી શક્તિથી શમન નથી કરી શકાતું? હું આપને માટે આકાશ-પાતાળ એક કરી શકું છું', સંગમનો અહંકાર ફરીથી જાગી ઊઠયે. સંગમ! તેં જે દુઃખ આપ્યું, ઉપદ્રની ભૂહ રચના કરી હતી, એનાથી મારા આત્માનું કિંચિત્ માત્ર અહિત થયું નથી. શું કદી સુવર્ણ અગ્નિમાં પડવાથી કાળું પડી જાય છે? નહીં, એ તે અધિકાધિક ચમકે છે. હાં, તે આ કણ તે કંઈ બીજું જ છે.” તે કયું છે?” “તે એ છે કે તે અજ્ઞાન દશામાં મને કષ્ટ આપ્યું છે. વિવિધ પ્રકારનાં દુવિકલપ, અધમ ચરણ અને રૌદ્ર ભાવથી તારા એ અધકારપૂર્ણ ભવિષ્ય પર દષ્ટિ કરું છું, તે ધ્રુજી ઊઠું છું, મારું હૃદય દ્રવિત થઈ જાય છે. એક અબુધ જીવ મારા નિમિત્ત દુષ્ટકર્મ બાંધીને કેટલું કષ્ટ ભેગવશે, કેટલું દારુણ દુઃખ પામશે, જે શ્રમણના નિમિત્તે અગણિત પ્રાણુઓ કર્મમુક્ત બનશે તે જ હું તારે માટે કર્મબંધનનો નિમિત્ત બની ગયા. એ વિચારોથી મારી પાંપણે બાષ્પાદ્ધિ થઈ ગઈ છે.” સંગમને અધકાર ગળીને નષ્ટ થઈ ગયું. તે પ્રભુની મહાનતાને પાર પામી શક્યો નહીં. સંગમ સ્વર્ગમાં ગયે. પણ એના ભયંકર દુષ્કૃત્યને લીધે ઈન્દ્ર એના પર ખૂબ ગુસ્સે થયે. એનો તિરસ્કાર કરી એને દેવલોકમાંથી Page #464 -------------------------------------------------------------------------- ________________ સંગમ ઉપસર્ગ ૪૨૭ કાઢી મૂક્યું. તે પોતાની દેવીઓ સાથે મેરુ પર્વતના શિખર પર રહેવા લાગ્યું. ૧૧ સંગમના જે જ જાતકડકથામાં મારદેવ પુત્રને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જેવી રીતે સંગમે મહાવીરને ઉપસર્ગ કષ્ટ આપ્યું, તેવા જ ઉપસર્ગો મારદેવપુત્ર બુદ્ધને કરે છે. પણ બુદ્ધ દસ પારમિતાઓનું પૂર્વભવના સંબંધોનું સ્મરણ કરે છે. જેનાથી તે આક્રમણ ફૂલેના રૂપમાં બદલાઈ જાય છે. અને એમને કષ્ટદાયક બનતા નથી. પણ મહાવીર એમ કરતા નથી. મહાવીરને આ ઉપસર્ગ છદ્મસ્થ કાલના અગિયારમાં વર્ષમાં કરવામાં આવે છે. તેમ બુદ્ધને અબાધિદશાનાં અંતિમ વર્ષમાં કરવામાં આવે છે. આ પ્રમાણે એકબીજામાં ઘણી સમાનતા છે. સંગમના પ્રસ્થાન પછીના બીજે દિવસે ભગવાન છ મહિનાની કઠિન તપસ્યા પૂર્ણ કરી જગાંવમાં પારણુ માટે પધારે છે. ત્યાં વત્સપાલક વૃદ્ધાએ પ્રસન્નતાથી પ્રભુને ખીરનું આહારદાન આપ્યું. ૧૩ વ્રજગાંવથી આલંભિયા, તામ્બિકા, શ્રાવસ્તી, કૌશામ્બી, વારાણસી, રાજગૃહ, મિથિલા વગેરેને પાવન કરીને ભગવાન વૈશાલી ૧૧ (ક) આવ. નિર્યુક્તિ ૩૯૫-૩૯૬. (ખ) આવશ્યક ચૂણિ ૩૧૪. (ગ) મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૧૧૧૯-૧૧૨૨. ૧૨ જાતકકથા નિદાન. ૧૩ (ક) આવ નિર્યુકિત ૩૯૪ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૪૭. (ધ) આવ. ચૂર્ણિ ૩૧૪ (ઘ) આવશ્યક મલય. વૃત્તિ ૨૯૩. (ડ) આવશ્યક હરિભદ્રીયા વૃત્તિ ૨૨૦. (य) भयव पि बीयादिवसे घोसगओ वच्छवालथेरीए । पडिलाहिओं सुहरिसियमणाए दासीण रवीरीए । - મહાવીર ચરિયું (મિ) ૨૩૧ (છ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૨૩૧. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પધાર્યા. અને નગરની બહાર સમરોદ્યાનમાં બલદેવના મંદિરમાં ચાતુ મસિક તપ સાથે વર્ષાવાસ વ્યતીત કર્યો. આવશ્યક ચૂર્ણિકારે અગિયારમે ચાતુર્માસ મિથિલામાં કર્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે આવશ્યક મલયગિરિય વૃત્તિ, આવશ્યક હારિભદ્રીય વૃત્તિ, મહાવીર ચરિયું (નેમિચન્દ્ર અને ગુણચન્દ્ર), ત્રિષષ્ટિ શલાકા પુરુષ વગેરે બધા ગ્રંથોમાં વૈશાલીમાં કર્યો હોવાનું જણાવ્યું છે અને એનું અનુસરણ શ્રમણ ભગવાન મહાવીર અને તીર્થંકર મહાવીરમાં કલ્યાણવિજયજી અને ઈન્દ્રવિજયજીએ પણ કર્યું છે. અમારી દષ્ટિએ પણ ચૂર્ણિકારનું પ્રસ્તુત કથન યુક્તિપૂર્ણ નથી. જીર્ણની ભાવનાઃ પૂણુનું દાન વૈશાલીમાં એક ભાવુક શ્રાવક જિનદત્ત રહેતું હતું. એની ૧૪. મહિાઈ વાસારો ઘાર, વાયુમ્મસમજ જતિ | -આવ. ચૂર્ણિ પુ. ૩૧૫ ૧૫. (ક) તતો વૈશાસ્ત્રીનગરીમાનતુ, તમૅરો વર્ષારાઃ | આવ. મલય. વૃત્તિ પત્ર. ર૯૪,૧. (4) ततो सामी वेसालि नगरि गतो, तत्थेक्कारसमेावासारतो । -આવ. હારિ. વૃત્તિ ૨૨૧ (1) भयव वेसालीए संपत्तो विहरमाणो उ । समरे उज्जाणम्मी बलदेवगिहम्मि संठिओं भयव । चाउम्मासियरवमण' उवस पज्जित्तु वासासु ॥ -મહાવીર ચરિયં, ૧૧૪-૧૧૪૩ (ધ) મહાવીર ચરિય. ૫. ૨૩૩, ૧. (७) ततो विहरमाणोउगादिशाली नगरी प्रभुः । तत्र चैकादशो वर्षाकाला व्रत दिवाभृत् ॥ - ૧૦, ૪, ૩૪૩. ૧૬ શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૪૧ ૧૭ તીર્થંકર મહાવીર. પૂ ૨૨૯ પ્ર. ભાગ. · Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ જીર્ણની ભાવના : પૂર્ણનું દાન સંપત્તિ ક્ષીણ થઈ જવાથી કે એને જીરું શેઠ કહેવા લાગ્યા. તે સામુદ્રિક શાસ્ત્રને જાણકાર હતો. ભગવાનની પગની રેખાઓને અનુસરતે તે પિલા ઉદ્યાનમાં ગયે, જ્યાં પ્રભુને ધ્યાનસ્થ જેઈન ખૂબ પ્રસન્ન થયું. તે દરરે જ ભગવાનને નમસ્કાર કરવા આવતે અને આહારાદિની અભ્યર્થના કરતો. નિરન્તર ચાર માસ સુધી ચાતકની માફક ચાહવા છતાં એની ભવ્ય-ભાવના પૂર્ણ થઈ નહીં. ચાતુર્માસ પૂર્ણ થયા પછી ભગવાન ભિક્ષા માટે નીકળ્યા અને પિતાના સંકલ્પ અનુસાર ભિક્ષાની અવેષણ કરતા કરતા અભિનવ શ્રેષ્ઠીના દ્વારે છેલ્યા. તે ન ધનિક હતા. એનું મૂળ નામ “પૂર્ણ હતું. શ્રેષ્ઠીએ બેદરકારીથી દાસીને હુકમ કર્યો અને એણે ભગવાનને એક ચમચી બાફેલી કુલત્થ-કળથી (બાકળા) આપ્યા. ભગવાને એના વડે પિતાની તપસ્યાનું પારાણું કર્યું. જીર્ણ શેઠ વિચાર કરી રહ્યો હતે “કલ્પવૃક્ષને અમૃત વડે સિંચન કરવું સુલભ છે, પરંતુ તપે મૂર્તિ મહાવીરને દાન આપવું દુર્લભ છે. અક્ષય પુણ્યદયથી જ આ સૌભાગ્ય મળે છે, આ પ્રકારની કમનીય-કલ્પનાઓમાં રાચતે, હર્ષથી ગગદ થઈને જીણું પ્રભુના ૧ (ક) જીર્ણ શેઠનો આ પ્રસંગ આવશ્યક નિર્યું તિ, વિશેષાવશ્યક ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ અને ચઉપનામાં નથી, પરંતુ મહાવીર ચરિયું તથા ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં પ્રાપ્ત થાય છે. (५) तत्थत्थि परमसहो जिणदत्तो जो जाणम्मि विकखाओ । विहववखएव सेपियचाइओ जिन्नसेटि ति ॥ -મહા. (નેમિ.) ૧૧૪૪ (ગ) મહાવીરચરિયું (ગુણચન્દ્ર) ગા. ૭-૮, ૫. ૨૩૩. २. (3) परमश्रावकस्तत्र जिनदत्तामिघोडवसत् ।। दयावान् विश्रुतो जीर्णश्रेष्ठीति विमवझपात् ॥ -ત્રિષષ્ટિ. ૧૦,૪,૩૪૬ (ખ) મહાવીર વુિં (મિ.) ૧૧૪૪ થી ૪૯ (ગ) , , ગુણ ૭ થી ૧૧ સુધી, પૃ. ૨૩૩ ૩ મહાવીર ચરિયું ગુણ. ૨૩૩. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ભગવાન મહાવીર : એક અનુશીલન, આગમનની, દાન આપવાની પ્રતીક્ષામાં એકીટસે જોઈ રહ્યો હતે. પ્રતીક્ષામાં તે તરસી આંખે બિછાવીને બેઠે હતે. પણ હજી સુધી પ્રભુની ઝાંખી થઈ ન હતી. જીર્ણની ભાવનામાં શ્રદ્ધાની ભરતી હિલેળા લઈ રહી હતી. પ્રતીક્ષાની પુણ્ય-પળમાં એનું હૃદય અપૂર્વ પ્રસન્નતા અનુભવી રહ્યું હતું. અને ભાવનાની ઉચ્ચતમ શ્રેણું ચઢી રહ્યું હતું. એકાએક દેવ-દુન્દુભિ વાગ્યાં, પાંચ દિવ્યવૃષ્ટિ થઈ “અહોદાનં અહોદાન” ની ઉઘેષણ થવા લાગી. “પ્રભુ મહાવીરના ચાતુર્માસિક તપનું પારણું થઈ ગયું છે” એ સાંભળતાંની સાથે જ જીર્ણની ભવ્ય-ભાવના પર વ્રજાઘાત થયે. તે નિરાશ અને ઉદાસ થઈ વિચારવા લાગ્યું કે હું હતભાગી છું. ચાર માસ સુધી નિરન્તર પ્રતીક્ષા કરવા છતાં પણ પ્રભુએ મારા પર કૃપા કરી નહીં. કહેવાય છે કે જે બે ઘડી પછી દેવદંદુભિ જીર્ણ શેઠે સાંભળી હોત તો એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જાત. ૫ પૂર્ણ શેઠે જ્યારે પારણાને દિવ્ય અતિશય છે ત્યારે તે ચકિત થઈ ગયે. લેકાએ પૂછયું–હે ભાગ્યવાન ! પ્રભુને તેં ભિક્ષામાં શું આપ્યું? પૂણે બડાશ હાંકતાં કહ્યું-ભિક્ષા દાન મેં પોતાના હાથ વડે પ્રભુને પરમાન (ખીર)નું દાન કર્યું. * આ મિથ્યા અહંકારને લીધે પૂર્ણને કાંઈ પણ આધ્યાત્મિક લાભ થયો નહીં. ઉચ્ચતમ ભાવનાઓના બલસ્વરૂપ જીર્ણ શ્રેષ્ઠીએ બારમા દેવલેકનું આયુષ્ય બાંધ્યું. ૪ (ક) મહાવીર ચરિયું ગુણ ૨૩૩ (ખ) ત્રિષષ્ટિ. ૧૦.૪, ૩૫૬-૩૫૮ ५. () खणमेत्तं न सुणन्तो दुन्दुहिसद्द तु जई सुपरिणामे।। आरुहिय खवगसेठि ता केवलमेव पाविन्तो ।। -મહાવીર. (મિ) ૧૧૬૨ (ખ) મહાવીર. (ગુણ.) ૨૩૪. १. लाकैश्य पृष्टोडभिनवश्रेष्ठी माय्येवमब्रवीत् । स्वयं मया पायसेन पारण' कारितः प्रभु ॥ -ત્રિષષ્ટિ. ૧૦ ૪,૩૬૦ ૭ મહાવીર ચરિયું ૧૧૬૧. Page #468 -------------------------------------------------------------------------- ________________ છની ભાવના : પૂર્ણનું દાન ૪૩૧ ચમરેન્દ્ર દ્વારા શરણુ-ગ્રહણ વર્ષાવાસ પૂર્ણ કરીને ભગવાન ત્યાંથી સુંસમારપુર પધાર્યા. એ સમયે કેન્દ્રથી ભયભીત થયેલા ચમરેન્દ્ર ભગવાનના ચરણમાં આવ્યું અને એમનું શરણુ-ગ્રહણ કર્યું. એ આ પ્રસંગ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને જણાવ્યું, જે આ પ્રમાણે છે. અસુરરાજ ચમરેન્દ્ર પૂર્વ ભવમાં “પૂરણ” નામને એક બાળ તપસ્વી હતો. તે છટ્ઠ છઠનું તપ કરતો અને પારણના દિવસે કાષ્ટના ચાર ખાસ પાત્રમાં ભિક્ષા લઈ આવતો. પ્રથમ પુટની ભિક્ષા પથિકને આપી દેતે. બીજા ખાનાની ભિક્ષા પક્ષીઓને ખવરાવતા. ત્રીજા પુરની ભિક્ષા જલધરને આપી દેતા અને ચોથા પેટની ભિક્ષા સમભાવથી પિતે ગ્રહણ કરતો. બાર વર્ષ સુધી આ પ્રમાણે ઘેર તપ કર્યું અને એક માસના અનશને આયુષ્ય પૂર્ણ કરી ચમચંચા રાજધાનીમાં ઈન્દ્ર બન્યું. ઈન્દ્ર બનતાં જ એણે અવધિજ્ઞાનથી પિતાની ઉપર સીધર્માવતસક વિમાનમાં શક નામનું સિંહાસન પર કેન્દ્રને દિવ્ય ભેગ ભગવતે છે. તે જોઈ એણે મનમાં વિચાર કર્યો, “આ મૃત્યુને ચાહનાર, અશુભ લક્ષણવાળે, લજા અને શેભા રહિત ચતુર્દશી ચૌદસના દિવસે જન્મ લેનાર હીન પુણ્ય કેણ છે? એની શેભાને નષ્ટ કરી દઉં, પણ મારામાં એટલી શક્તિ ક્યાં છે. ?” તે અસુરરાજ સંસુમારપુર નગરની નજીકના ઉપવનમાં અશોકવૃક્ષ નીચે જ્યાં 1. (७) वेसालि वास भूदाण दे चमरुप्पातो य सुस्समारपुरे । -આવ. નિયુકિત ૪૦૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૫ર (ગ) આવશ્યક ચૂણિ ૩૧૬ (ઘ) આવશ્યક મલ. વૃત્તિ. ૨૯૪ (ડ) મહાવીર ચરિયં-ગુણચક ૭ પૃ. ૨૩૪-૨૪૦ ૨ ભગવતી શતક ૩, ઉદે. ૨, Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર. ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાન મહાવીર છદ્મસ્થાવસ્થાના બારમા વર્ષમાં ધ્યાનસ્થ ઊભેલા હતા ત્યાં આવ્યું. એણે ભગવાન મહાવીરનું શરણુ-ગ્રહણ કર્યું કેન્દ્ર અને એના દેવેને ત્રાસ આપવા વિરાટ અને વિદ્રપ શરીરની વિકવણ કરી અને સીધે સુધર્મા–સભાના દ્વારે પહોંચી ડરાવવા–ધમકાવવા લાગે. શક્રેન્ડે પણ ગુસ્સે થઈ પિતાનું વજાયુધ એની તરફ ફેંકયું. આગના તણખા વેરતા વજને જોઈને ચમરે જે માર્ગેથી આ હત, એ માર્ગે પાછો ફર્યો. શકેદે અવધિજ્ઞાનથી જોયું તે જાણવા મળ્યું કે એ ભગવાન મહાવીરનું શરણ લઈ આવ્યા હતા અને ફરી ત્યાં જ ભાગી રહ્યો છે. ક્યાંક આ જ ભગવાન મહાવીરને કષ્ટ પહોંચાડે એમ માની તે જલદીથી એને પાછું લેવા દેડ, અમરેન્દ્ર પોતાનું સૂક્ષ્મરૂપ બનાવ્યું અને મહાવીરના ચરણમાં આવીને છુપાઈ ગયે. વજી મહાવીરની નજીક આવે તે પૂર્વે કેન્દ્ર વજીને પકડી લીધું. ૩ અને ચમરેંદ્રને મહાવીરને શરણાગત બજે હેવાનું જાણી ક્ષમા આપી. આચાર્ય શીલાંકે પ્રસ્તુત ઘટના અન્ય સ્વરૂપે વર્ણવી છે; જે અંગે આપણે પૂર્વે વિચાર કરી ગયા છીએ. અસુરરાજ સૌધર્મ સભામાં કદી જતો નથી પરંતુ અનંતકાલ પછી અરિહંતનું શરણું લઈને ગયે, તે જૈન સાહિત્યમાં આશ્ચર્ય ગણાય છે. સંસુમારપુરમાંથી ભગવાન ભેગપુર નન્ટિગ્રામ થઈને મેઢિયગ્રામ પધાર્યા. ત્યાં ગોવાળોએ એમને અનેક પ્રકારના ઉપસર્ગ કર્યા. ૪ 3. मम च ण चउरगुलमस पत्तं वज्ज पडिसाहरइ । –ભગવતી શતક. ૩,૨ સૂ. ૧૪૫, ૩૦૨ ૪ (ક) આવશ્યક નિયું ક્તિ, ૪૦, ૪૦૧ (ખ) વિશેષા. ભાય. ૧૯૫૨-૧૯૫૩ (ગ) આવ. ચૂર્ણિ. ૩૧૬ (ધ) આવ. મલય ૨૯૪ (૪) આવ. હારિભદ્રીય વૃત્તિ રરર Page #470 -------------------------------------------------------------------------- ________________ લાટ પ્રદેશમાં ૪૩૩. વિદેહ–સાધના ભગવાન મહાવીરની સાધના અત્યંત ઉગ્રપણે ચાલી રહી હતી. શિયાળાની ધ્રુજાવતી ઠંડી લહેરે, ઉનાળાની આગ ઝરતી ગરમ લુ અને વર્ષાકાલની તેફાની ઝડી, એમને કદી સાધનામાં વિચલિત કરી શકી નહીં. - દીક્ષા વખતે મહાવીરના શરીર પર ગશીર્ષ ચંદન વગેરેનું ખૂબ સુગંધિત ઉબટન, વિલેપન વગેરે કરવામાં આવ્યું હતું. આ વિલેપનની મીઠી સુગંધ કેટલાક મહિના સુધી એમના શરીર પર મહેકતી રહી હતી. સાધારણ માનવ માટે આ પ્રકારની સુગંધ આહલાદનું કારણ બને છે, ત્યારે મહાવીર માટે તે અત્યંત વ્યાસ અને અને પીડાનું કારણ બની જાય છે. મહાવીર જ્યારે જંગલમાં ઊભા રહીને ધ્યાન કરતા તે વખતે એમના દેહમાંથી મધુર સુગંધ હવાની સાથે ફેલાઈ વાતાવરણને એ સુવાસિત બનાવી દેતી હતી. આ મધુર સૌરભથી આકૃષ્ટ થઈને ભમરા એમના શરીર પર આવીને ચૂંટી જતા, જાણે કે ફૂલે સાથે લપટાઈ ન જતા હોય. મધુર રસ ખેંચી લેવા માટે તેઓ તીવ્ર ડંખ મારતા, માંસને ખેંચી લેતા અને લેહી પીતા રહેતા હતા. આ પીડા ભગવાન અત્યંત સમતાથી સહન કરતા હતા. દેહની પીડા અને ત્રાસથી મુક્ત રહીને આત્મ–સ્વરૂપમાં લીન રહેતા. દેહ હેવા છતાં તે વિદેહ હતા. લાટ પ્રદેશમાં સાધના કાલમાં કેટલાક સમય પછી ભગવાન મહાવીરે કર્મોની વિશેષ નિર્જરા માટે લાઢ પ્રદેશ (પ્રાયઃ બંગાલનો ગંગાના પશ્ચિમ ૨૮ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન કિનારાને પ્રદેશ)ની તરફ પ્રસ્થાન કર્યું. આ પ્રદેશ એ યુગમાં અનાર્ય પ્રદેશ ગણાતું હતું. સન્ત-જીવન માટે તે ખૂબ પ્રતિકૂળ હતું. ત્યાં વિચરવું અત્યંત દુષ્કર હતું. આ પ્રાન્તના બે ભાગ હતા. એક વભૂમિ અને બીજી શુભ્રમિ. એ ઉત્તર રાઢ અને દક્ષિણ રાઠના નામથી પ્રસિદ્ધ હતા આ બનેની વચ્ચે અજય નદી વહેતી હતી. ભગવાને બને સ્થાનમાં વિચરણ કર્યું. આ ક્ષેત્રમાં ભગવાનને જે ઉગ્ર ઉપસર્ગ આવ્યા એનું રોમાંચક વર્ણન આર્ય સુધર્માએ આચારાંગમાં નીચે પ્રમાણે કર્યું છે એમને ત્યાં રહેવા માટે અનુકૂળ સ્થાન મળ્યું ન હતું. અનેક ૧ (ક) આવશ્યક નિકિત. (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૧૭ (i) भगवं चितेति बहु कम्म निज्जरेयव्वं लाढाविसय वच्चामि, ते अणारिया, - તથ નિમિ. (૧) આવ. મલય. વૃત્તિ ૨૮૧ (ડ) ત્રિષષ્ટિ. ૧૦.૩,૫૫૪–૫૫૬ (ચ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૬,૧૫ ૨. (ક) અ ટુર–૮–મવાર | –આચારાંગ ૧,૯, ૩,૨ - (ખ) દુકાળ તથ અહિં ! -આચારાંગ ૬, ૩. ગા. ૬ ૩. (ક) વનમૂમિ ૨ મુમ-મમં ૨ . –આચારાંગ ૧,૬,૩,૨ (4) वज्जभूमि शुद्धभूमिलाटा दिम्लेच्छ मूमिषु (1) कर्मनिर्जराराणयागात् स्वामी गोशालकान्वितः ॥ -ત્રિષષ્ટિ. ૧૦,૪,૫૪ ૪ વિજયેન્દ્રસૂરિ લખે છે–વસ્તુતઃ લાટપ્રદેશ બંગાલમાં ગંગા નદીના પશ્ચિમમાં હતો. હાલના તામલક, મિદનાપુર, હુબલી અને બર્દવાન જીલ્લાઓ એ પ્રદેશની અંદર આવેલા હતા. મુર્શિદાબાદ છકલાને કેટલોક ભાગ એની ઉત્તરની સીમામાં આવેલો હતો. -તીર્થકર મહાવીર ભાગ ૧. પૃ. ૨૦૨ ૫ આચારાંગ ૧,૯૩,૨ Page #472 -------------------------------------------------------------------------- ________________ વિદેહસાધના ૪૩૫ પ્રકારના ઉપસર્ગ સહન કરવા પડ્યા. લૂખું-સૂકું વાસી ભોજન પણ મુશ્કેલીથી પ્રાપ્ત થતું હતું. કૂતરાએ એમને દૂરથી જોઈને કરડવા ધસતા હતા. ત્યાં એવા બહુ ઓછા માણસો હતા કે જે કરડતા અને ન ભરાવતા કૂતરાઓને હટાવે, એને બદલે તેઓ કૂતરાઓન સીસકારીને કરડવા માટે ઉત્તેજિત કરતા. ભગવાન મહાવીર આ પ્રાણીઓ પર કોઈપણ પ્રકારનો ખરાબ ભાવ લાવતા નહીં. એમને પિતાના શરીર પર પણ કોઈ જાતનું મમત્વ ન હતું. આત્મવિકાસ અર્થે ગ્રામ–સંકટને તે સહર્ષ સહન કરતા એવા તે સદા પ્રસન્ન રહેતા હતા. જેવી રીતે સંગ્રામમાં ગજરાજે શત્રુઓના તીણ પ્રહારની સહજ પણ પરવા કર્યા વગર આગળ વધ્યે જાય છે, તેવી રીતે ભગવાન મહાવીર પણ લાઢ પ્રદેશમાં ઉપસર્ગોની કિંચિત્ પણ પરવા કર્યા વિના આગળ વધતા રહ્યા. જે એમને રહેવાને–ભવા માટે લાંબા અંતર સુધી કોઈ ગામ જ મળતું નહીં તે ભયંકર જંગલમાં પણ તે રાત્રિવાસ કરતા હતા. જ્યારે તેઓ કઈ ગામમાં જતા ત્યારે ગામની નજીક પહોંચતા કે ગામના લેકે બહાર નીકળીને એમને માર પીટ કરવા લાગતા અને બીજા ગામમાં જવાનું કહેતા. તે અનાર્ય લોક ભગવાન પર દંડ, મુષ્ટિ, ભાલા, પથ્થર અને ઢેફાં વડે ૬ એજન ૧,૯,૩,૨ ૭ એજન ૧,૯, ૩,૪ ૮ એજન ૧,૯,૩,૭ ४. नागासगाम-सीसे वा, पारए तत्थ से महावीर । एवं पि तत्थ लाढे हिं अलद्ध-पुव्वो वि एगया गामा । –આચારાંગ ૧,૨,૩,૮ ૧૦. ૩વસંમત-મહિને રામ તિષ્પિ qત્ત | पडिनिकखमि तुं लुसिसु अपओ परं पलेहित्ति ॥ -આચારાંગ ૧,૯, ૩, ૯ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ભગવાન મહાવીર : એક અનુશીલન પ્રહાર કરતા અને પછી ખુશ થઈ ને કિકિયારી પાડતા. ૧૧ ત્યાંના ક્રૂર મનુષ્યાએ ભગવાનના સુંદર શરીર પર ઉઝરડા કર્યાં, એમના પર વિવિધ પ્રકારના પ્રહાર કર્યાં. ભયંકર પરીષહ એમના માટે ઉપસ્થિત કર્યાં. એમના પર ધૂળ ફેંકી. ૧૨ તેએ ભગવાનને ઊંચે ઉછાળી–ઉછાળીને દડાની માફ્ક નીચે પટકતા. આસન પરથી એમને ગબડાવી દેતા તા પણુ ભગવાન શરીરના મમત્વથી રહિત બનીને કાઈ પ્રકારની ઈચ્છા અને આકાંક્ષા વિના સંયમ–સાધનામાં સ્થિર રહીને કષ્ટોને શાંતિથી સહન કરતા હતા. ૧૩ જેવી રીતે અખતર પહેરેલા શૂરવીરનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે, એવી રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કઠોર કષ્ટો કરતા હોવા છતાં પણ પેાતાના સંયમને અક્ષત રાખ્યા. ૧૪ પુનઃ આ પ્રદેશમાં આ પ્રમાણે સમભાવપૂર્વક ભયંકર ઉપસમાં સહન કરીને ભગ ૧૧. ય-પુ૰ા તથ ળ અનુવા મુદિળા અવુન્તાહે 1 अदु लेलणा कवालेण हंता चंता बहवे कं दिसु ૧૨. મ’સાન છિન્નપુવ્વાળિ, દમિયા યા જાય ત परीसहाइ लुञ्चिसु अदुवा पंसुणा उवकर्रिषु ॥ ૧૩. ચારુચ નિળિયુ અનુવા આસળાકો લ સુધ वासाय- पणयासी दुकख - सहे भगव अपडिन्ने ॥ ૧૪. સૂત્રો સંગામ—સીસેવા, સઁવુડે તથ સે મહાવીરે पडि सेवमाणे करुसाइ अचले भगवं रीइत्था || —આચારાંગ ૧,૯, ૩,૧૦ -આચારાંગ ૧,૯,૩,૧૧ -આચારાંગ ૧,૪૯,૩,૧૨ -આચારાંગ ૧,૯,૩,૧૩ Page #474 -------------------------------------------------------------------------- ________________ વિદેહ–સાધના ૪૩૭ વાને ઘણાં કર્મોની નિર્જરા કરી. તેઓ પાછા આર્ય પ્રદેશ તરફ કદમ બઢાવી રહ્યા હતા એટલામાં સીમા પ્રદેશમાં બે ચાર મળ્યા. તેઓ અનાર્ય પ્રદેશમાં ચોરી કરવા જઈ રહ્યા હતા. ભગવાન (મુંડાયેલા મસ્તકવાળા સાધુ)ને સામેથી આવતા જોઈને એમને અપશુકન થયેલા માન્યા. તેઓ તીણ શસ્ત્ર લઈને ભગવાનને મારવાને દેડ્યા. મહાવીર શાંત તેમ જ મૌન પણે ધ્યાનસ્થ રહ્યા. તસ્કર મહાવીરનું દિવ્ય તેજ જોઈને હતપ્રભ થઈ ગયું. તે વખતે ઈન્દ્ર પ્રગટ થઈને ચરોને પડકાર્યા. ૧૫ ભગવાન આર્યપ્રદેશનાં મલયદેશમાં વિહાર કરવા લાગ્યા અને તે વર્ષે મલયની રાજધાની દિલા નગરીમાં પિતાને પાંચમે ચાતુર્માસ કર્યો. ૧૬ મુનિ નન્દિષેણુને કેવલજ્ઞાન વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભદિલનગરીની બહાર ચાતુર્માસિક તપનું પારણું કરી કદલી સમાગમ “જંબૂસડ થઈને “ભગવાન તંબાયસન્નિવેશ પધાર્યા. છ ત્યાં પાપમ્પીય સ્થવિર નેન્દિષેણ પિતાના બહBત મુનિઓના ખૂબ મેટા પરિવાર સાથે આવેલા હતા. આચાર્ય નંદિણ જિનકલ્પ પ્રતિમામાં અવસ્થિત હતા. ગોશાલકે એમને જોયા અને એમને તિરસ્કાર કર્યો. એ રાત્રિએ નન્દિષેણ ચાર રસ્તા પર ઊભા ૧૫ (ક) આવ. નિયુકિત ૩૬૫ (ખ) વિશેષા. ભાષ્ય ૧૬૧૭ (1) तत्थ पुन्नकलसा णाम अणारियगामा, तत्थं तरादे। तेणा लाढाविसय पविसितुकामा, ते अवसउणो एतस्सेव वहाए भवतुतिकटु...सककेण ओहिणा आभाइत्तादावि वज्जेण, हता । (ઘ) આવ. નિર્યુક્તિ પૃ. ૨૮૧ (૩) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૬,૧૯૫ (ચ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૫૬૨- Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન રહીને ધ્યાન કરી કહ્યા હતા. ત્યારે આરક્ષક પુત્રે એમને ચોર સમજી ભાલાથી ઘાયલ કર્યા. આ અસહ્ય વેદનાને સમભાવથી સહન કરવાથી એમને કેવલજ્ઞાન થયું અને સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા. ૧૮ કુપિય સન્નિવેશમાં તંબાયથી ભગવાન કુપિય સન્નિવેશ પધાર્યા. ત્યાંના લેકેએ ભગવાનને ગુપ્તચર માની પકડી લીધા તેઓએ એમને અનેક યાતનાઓ આપી અને કારાગૃહમાં કેદ કરી લીધા. ત્યાં “વિજ્યા” અને પ્રગલ્યા” નામની પરિત્રાજિકાએ રહેતી હતી. એને જ્યારે ખબર પડી કે નિગ્રંથ શ્રમણ મહાવીરને કેદ કરવામાં આવ્યા છે એટલે તેઓ ત્યાં પહોંચી ગઈ અને અધિકારીઓને ભગવાનની ઓળખ આપી એટલે આધકારીઓએ પોતાનાં અજ્ઞાન પર પશ્ચાતાપ કરીને ભગવાનને મુક્ત કરી દીધા. ૧૯ શાલકનું અલગ વિચરણ ભગવાને ત્યાંથી વૈશાલી તરફ વિહાર કર્યો અત્યાર સુધી ગશાલક એમની સાથે હતે. પણ તે કષ્ટોથી ગભરાઈ ગયું હતું. એટલે એણે ભગવાન મહાવીરને કહ્યું-આપની સાથે રહેવાથી મારે અનેક ૧૮ (ક) આવશ્યક નિયુક્તિ ૩૬૭ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૧૯ (ગ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૯૧ (ઘ) આચાર્ય ઈન્દ્રવિજયજીએ તીર્થકર મહાવીર ભાગ ૧, પૃ. ૩૦૩માં નિન્દિષણને અવધિજ્ઞાન થયું અને તે મરીને દેવલોકમાં ગયો, એમ જણાવ્યું છે. પણ આવશ્યક સૂણિમાં કેવલજ્ઞાનનો ઉલ્લેખ છે એટલે એમના આ કથનને આવશ્યક ચૂણિ સાથે મેળ નથી. લેખક ૧૯. (ક) વિર વારિસ માવા વિનય ઉમા ય આવ. નિર્યુકિત ૩૬૭ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૯ (ગ) આવશ્યક ચૂણિ પૃ. ૨૯૧ (૧) આવશ્યક મલય. વૃત્તિ ૨૮૧-૨૮૨ (ક) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) (ચ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૫૮૩-૫૮૭ ૬, ૧૯૬–૧૯૭ Page #476 -------------------------------------------------------------------------- ________________ વિદેહ-સાધના ૪૩૯ દુસહ યાતનાઓ ભેગવવી પડે છે. ભિક્ષા પણ પૂરી મળતી નથી અને આપ મારી વિપત્તિઓનું નિવારણ કરતા નથી. એટલે હવે હું જુદે વિહાર કરીશ.” આ વાત પર ભગવાન મૌન રહ્યા એટલે પછીથી ગોશાલકે રાજગૃહ તરફ પ્રસ્થાન કર્યું.” લુહારના મંત્રાલયમાં ભગવાન ક્રમશઃ વિહાર કરતા કરતા વૈશાલીમાં પહોંચ્યા. અને લુહારના મંત્રાલયમાં [કમ્માર શાલા] ધ્યાનસ્થ થયા. તે લુહાર છ મહિનાથી અસ્વસ્થ હતે. ભગવાન આવ્યાના બીજા દિવસે એને કંઈક સ્વસ્થતા અનુભવી એટલે તે પિતાના ઓજારો લઈને મંત્રાલયમાં આવે ત્યાં એકાંતમાં ભગવાનને ધ્યાન મુદ્રામાં જોઈને એમને અમંગલ રૂપ સમજ અને ગુસ્સે થઈને હથોડે લઈ જે ભગવાન મહાવીરને પ્રહાર કરવા ધસ્ય કે દિવ્ય દેવીશિક્ત વડે તે એકાએક સ્તબ્ધ થઈ ગ.૨૧ વૈશાલીથી વિહાર કરી ભગવાન ગ્રામક-સન્નિવેશ પધાર્યા અને વિભેલક યક્ષના યક્ષાયતનમાં ધ્યાન કર્યું. ભગવાનના તમય २०. (8) ताहे गोसालो भणई-तुझे ममं हम्ममाणं न वारेह, तुज्झेहि सम ब-हू वसग्ग' अन्न च-अहं चेच पढम हम्मामितो वर अकलो वीहरिस्सं । -આવ. મલય વૃત્તિ ૫. ૨૮૨ (ખ) આવશ્યક ચૂણિ ૨૯૨ (ગ) મહાવીર ચરિયું ૬,૧૬૭ (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૫૯૫ ૨૧. (ક) માવે વેણાસ્ત્રીએ જબ્બાર, ઘmળ રેલવો | –આ. નિયુકિત ૩૬૮ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૦ (ગ) આવ. મલ. વૃત્તિ ૨૮૨ (ધ) આવશ્યક હારિ. ૨૦૮ (ડ) મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) (ચ) , , (ગુણચન્દ્ર) ૧૬૮ (છ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૬૦૫-૬૧૦ Page #477 -------------------------------------------------------------------------- ________________ ४४० ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જીવનથી યક્ષ પ્રભાવિત થઈને એમનું ગુણકિર્તન કરવા લાગ્યા. ૨૨ કટપૂતનાને ઉપદ્રવ ભગવાન મહાવીર ગ્રામક-સન્નિવેશથી વિહાર કરીને શાલી શીર્ષના રમણીય ઉદ્યાનમાં પધાર્યા. માધ માસને સુસવાટ યુક્ત પવન વહેતું હતું. સાધારણ મનુષ્ય ઘરોમાં ગરમ વસ્ત્રો ઓઢવા છતાં ધ્રુજી રહ્યા હતા, પરંતુ એ ઠંડી રાતમાં પણ ભગવાન વૃક્ષ નીચે ધ્યાનસ્થ ઊભા હતા. આ વખતે કટપૂતના નામની એક વ્યંતરી દેવી ત્યાં આવી. ભગવાનને ધ્યાનાવસ્થામાં જોઈને એનું પૂર્વ વેર જાગી ઊઠયું. તે પરિત્રાજિકાનું રૂપ ધારણ કરી મેઘધારાની માફક જટાઓમાંથી ભીષણ જળ વરસાવવા લાગી અને ભગવાનના કેમલ સ્કંધ પર ઊભી રહી જોરથી હવા ફેલાવવા લાગી. બરફ જેવું ઠંડું જળ અને જોરદાર પવન તલવારના પ્રહારથી પણ વધુ તીણ લાગતે હતું તે પણ ભગવાન પોતાના ઉત્કટ ધ્યાનથી વિચલિત થયા નહીં આ સમયે સમભાવની ઉચ્ચ શ્રેણી પર ચઢવાને કારણે ભગવાનને વિશિષ્ટ અવધિજ્ઞાન [કાવધિજ્ઞાનની ઉપલબ્ધિ થઈ૨૪ પરીષદ સહન કરવાની બેહદ તિતિક્ષા અને સમતાને જોઈને કટપૂતના ૨૨ (ક) આવ. નિયુકિત ૩૬૯ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૧ (તથા ઉકત બધા ગ્રંથ) ૨૩. (ક) મા ાિ ૩વસે સાણિી છi ! उवसग्ग तावसी तु विसुज्झमाणस्स लागाही ॥ –આવશ્યક નિર્યુકિત ૩૬૯ (ખ) વિશેષા. ૧૯૨૧ (ગ) આવશ્યક ચૂણિ ૨૯૨-૨૯૩ (ઘ) આવશ્યક મલય. વૃત્તિ ૨૮૩ (ક) આવશ્યક હારિ. વૃત્તિ (ચ) મહાવીર ચરિયં ૬:૨૧૨–૨૧૩ (૭) ત્રિષષ્ટિ ૧૦,૩,૬૧૪-૨૪ ૨૪. (ક) તં દ્વિવં ચ રિયાસંત મથતો મારી 1 गसिओं विसग्वलेागं पासितुमारद्यो । . આવ. ચૂર્ણિ ર૯૩ (ખ) આવ. મલ. વૃત્તિ ૨૮૩ (ગ) આવ. હારિ. વૃત્તિ ૨૯ Page #478 -------------------------------------------------------------------------- ________________ વિદેહ–સાધના ૪૪૧ ચક્તિ થઈ ગઈ, વિસ્મિત થઈ ગઈ. પ્રભુના ધૈર્ય સમક્ષ તે હારીને પ્રભુના ચરણમાં નમી પડી અને પિતાના અપરાધને માટે ક્ષમાયાચના કરવા લાગી. ગશાલક ફરીથી મહાવીર પાસે ગશાલક છ મહિના સુધી જુદે પ્રણ કરી, અનેક કષ્ટ સહન કરતો એ આખરે ફરીથી ભગવાન મહાવીરની પાસે આવી ગ.૨૫ ભગવાન ત્યાંથી પરિભ્રમણ કરીને ભદિયા નગરી પધાર્યા. ચાતુર્માસિક તપ તથા આસન અને ધ્યાનની સાધના કરતા એમણે છઠ્ઠો વર્ષાવાસ ત્યાં જ કર્યો. વર્ષાવાસ પૂરો થયા પછી નગર બહાર પારણું કરી એમણે મગધ તરફ વિહાર કર્યો. મગધનાં અનેક ગામમાં કઈ પણ જાતને ઉપસર્ગ ન થયો. ચાતુર્માસિક તપની સાથે ધ્યાન કરતા એવા એમણે ત્યાં સાતમે ચાતુર્માસ પૂરો કર્યો. ૨૭ ચાતુર્માસિક તપનું ૨૫ (8) છ માસે માવો નાસ મિત્તેિ | –આવ. ચૂર્ણિ ર૯૩ ૨૬. (ક) પુરવ મહિયારે તવં વિચિતં તુ છટવા | -આવ, નિર્યુકિત ૩૭૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૨ (1) तत्थ चउमासखमण विचित य अभिगह कुणद भगव ढाणादीहिं । આવ. હારિ. વૃત્તિ ૨૦૯ ૨૭ (ક) આવ. નિયુક્તિ ૩૭૦-૩૭૧ (ખ) વિશેષા. ભાષ્ય ૧૨૨-૨૩ (1) ततो पच्छा मगह विसए विहरति निरुवसग्ग अठमासे उदुबद्धिए ।...एव धिहरिऊण आलमित एति, तत्थ सत्तम वासावास उवगतो चाउम्मासવમળ | -આવ. ચૂણિ ૨૯૩ Page #479 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન નગર બહાર પારણું કરી કુંડાગ–સન્નિવેશ અને પછીથી મનસન્નિવેશ પધાર્યા. અને સ્થાનેા પર ક્રમશઃ વાસુદેવ અને ખલદેવ ના આલય (મંદિર)માં રહીને ધ્યાન કર્યું. ૪૪૨ લાહેાગેલામાં ત્યાંથી ભગવાન લેાહાગલા પધાર્યા. આ વખતે લેાહાગલાને પડેાશી રાજ્ય સાથે કંઈક સંઘષ ચાલી રહ્યો હતા. એટલે બધા અધિકારી ગણુ આવતા જતા યાત્રીઓ અંગે પૂર્ણપણે સતર્ક જાગૃત રહેતા હતા. પરિચય વિના રાજધાનીમાં કેાઈના પણ પ્રવેશ અંગે અંધી હતી. ભગવાનને પણ પરિચય પૂછવામાં આવ્યેા, પણ તેઓ મૌન રહ્યા આ કારણે અધિકારી એમને પકડીને રાજસભામાં લઈ ગર્ચા. ત્યાં અસ્થિક ગામના રહેવાસી ઉત્પલ નૌમિત્તિક આવેલા હતા. એણે જેવા ભગવાનને જોયા, તેવા જ તેણે ઊઠીને ભગવાનને વંદન કર્યુ... અને અધિકારીઓને કહ્યું “આ ગુપ્તચર નથી. પરંતુ સિદ્ધાર્થ નંદન મહાવીર છે, ધર્મચક્રવર્તી છે.” પરિચય પ્રાપ્ત થવાથી રાજા જિતશત્રુએ ભગવાન અને ગાશાલકને સત્કારપૂર્વક વિદાય કર્યાં, ૨૮ આસન અને ધ્યાન લાહાગલાથી ભગવાને પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. નગરની બહાર કેટલાક સમય સુધી શકટમુખ ઉદ્યાનમાં ધ્યાન કર્યું. વષ્ણુર' શ્રાવકે ત્યાં એમના સત્કાર કર્યો. ત્યાંથી ઉન્નાગ, ગોભૂમિને ૨૮. (ક) છે।હાવજમ્મિ ચારિય નિતસત્તુ સત્વરે માનવે । (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૪ (ગ) આવશ્યક ચૂણિ` ૨૯૪ (બ) આવ. મલય. વૃત્તિ ૨૮૪ (ડ) આવ. દ્વારિભદ્રીય ૨૧૦ (ચ) મહાવીર રિય ૬, ૨૧૪ --આવ. નિયુક્તિ ૩૭૨ Page #480 -------------------------------------------------------------------------- ________________ વિદેહ–સાધના ૪૪૩ પાવન કરીને રાજગૃહ પધાર્યા. ૨૯ ત્યાં ચાતુર્માસિક તપ ગ્રહણ કરી, વિવિધ આસનની સાથે ધ્યાન કરતા રહ્યા. ઊંચે–નીચે અને ત્રાંસી દિશામાં રહેલા પદાર્થો પર ધ્યાન કેન્તિ કરતા એવા ભગવાને ત્યાં ઉત્કૃષ્ટ ધ્યાન કર્યું. ત્યાં જ આઠમે વર્ષાકાલ પસાર કર્યો. પુનઃ રાહ દેશમાં નગરની બહાર ચાતુર્માસિક તપનું પારણું કરીને વિશેષ કર્મનિર્જરા કરવા માટે ભગવાને ફરીથી અનાર્યભૂમિ તરફ (રાઢ દેશની તરફ) પ્રયાણ કર્યું. પહેલાંની જેમ જ અનાર્ય પ્રદેશમાં કટેને સમભાવપૂર્વક સહન કરતા કર્મની ઘોર નિર્જરા કરી.૩૧ રાઠ ભૂમિમાં આવાસ ન મળવાને કારણે વૃક્ષોની નીચે, ખડેરેમાં તથા ઘૂમતા-ઘામતા વર્ષાકાળ પૂરો કર્યો. છ મહિના સુધી અનાર્ય પ્રદેશમાં વિચરણ કરી ફરીથી આર્યદેશમાં પધાર્યા.૩૨ ૨૯. (ક) આવશ્યક નિયુક્તિ ૩૭૩-૭૪ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૨૫-૨૬ (ગ) આવશ્યક ચૂર્ણિ ર૯૪-૯૫ (ધ) આવ. મલય. વૃત્તિ ૨૮૪-૮૫ (ડ) મહાવીર ચરિયું ૬, ૨૧૪–૨૧૮ ૩૦. વિકારું છે મારે, માસાથે અg ! झाण उठे अहे तिरिय च पहेमाणे समाहिमपडिन्ने ॥ -આચારાંગ ૧, ૯, ૪, ૧૦૮ ૩૧. (ક) આવ નિયું. ૩૭૪ - (ખ) વિશેષા. ૧૯૨૬ ૩૨. (ક) તથ નવ વાસત્તેજ, તરઘ = મરાવ ને વસહી શ્રદ્ધા gવ તથ छम्मासे अणिच्य जागरिय विहरतो । –આ. મલ. ૨૮૫ (4) वसहि च अलभमाणो सुन्नगारेसु रुककमूलेसु । धम्मज्झाणाभिरओ वरिसायाल अइक्कमइ ॥ મહાવીર ચરિયું ૬, ૧૦, ૨૧૮ (1) नवमी प्रावृष तत्र धर्मध्यानपरायणः । शून्यागारे द्रुतले वा स्थितः स्वाम्यत्यवाहयत् ।। ત્રિષષ્ટિ. ૧૦, ૪, ૬૬ Page #481 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન તિલનો પ્રશ્નઃ વૈશ્યાયન તાપસ આર્યભૂમિમાં પ્રવેશ કરી ભગવાન સિદ્ધાર્થપુરથી કૂર્મગામ તરફ જઈ રહ્યા હતા. ગોશાલક પણ સાથે જ હતું. માર્ગમાં સાત પુષ્પવાળા તલના એક લહેરાતા છોડને જોઈ ને શાલકે જિજ્ઞાસાથી પૂછયું કે –“ભગવાન, શું આ છેડ ફળયુક્ત થશે ?” સમાધાન કરતાં ભગવાને કહ્યું – “આ છોડ ફલવાન થશે અને સાતેય ફૂલે એક ફળમાં (શીંગમાં) ઉત્પન્ન થશે.” ગોશાલક સંશયશીલ અને દુરાગ્રહી હતે. ભગવાનના કથનને મિથ્યા કરવાની દષ્ટિએ એણે પાછળ રહીને એ છેડને ઉખાડીને એક કિનાર પર ફેંકી દીધો. સંજોગવશાત એ સમયે થોડે વરસાદ પડ્યો અને તે તલને છેડ ફરીથી મૂળ ચૅટી જવાથી લહેરાઈ ઊડ્યો. તે સાત પુપે પણ કહ્યા પ્રમાણે તલના ફળમાં (શીંગમાં) સાત તલરૂપે ઉત્પન્ન થયાં.૩૩ ભગવાન કૃમગામ આવ્યા.૩૪ કૂર્મગામની બહાર વૈશ્યાયન નામના તાપસ પ્રાણાયામી પ્રજયા સ્વીકારી સૂર્યમંડલ સંમુખ દષ્ટિ રાખીને બન્ને હાથ ઉપર ઉઠાવેલા રાખી આતાપના લઈ રહ્યા હતા. તાઢ તડકાથી સતૃપ્ત થઈને જટામાંથી જૂએ પૃથ્વી પર પડી રહી ૩૩. (ક) મણિયાર સિથપુરં તિથન પુછ ભવતિ | उप्पादेति अणज्जो गोशाला वास वहुलाय ॥ આવ. નિયુક્ત ૩૭૫ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૭ (ગ) આવ. ચૂર્ણિ ૨૯૭ (ધ) ભગવતી શતક ૧૫, તૃતીય ખંડ, પૃ. ૩૭૨ ૭૩ (ડ) ત્રિષષ્ટિ ૧૦, ૪, ૬૮–૧૨૮ (૨) આવશ્યક મલય. વૃત્તિ ર૮પ. ૩૪. ભગવતીમાં કુમંગામને સ્થાને કુંડગ્રામ જણાવવામાં આવ્યું છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ તિલનો પ્રશ્ન : શાયયન તાપ ૪૪૫ હતી અને તે એમની તરફ દયા બતાવવા માટે એને ઊઠાવી–ઊઠાવી પાછી જટામાં મૂકી રહ્યા હતા. ગોશાલકે આ દશ્ય જોયું એટલે તે કુતૂહલપૂર્વક ભગવાન પાસેથી ઊઠીને એ તપસ્વીની નજીક આવે અને બે-“તું કેઈ તપસ્વી છે કે જૂઓને શય્યાતર ?” તપસ્વી શાંત રહ્યો. એ વાત ગે શાલક વારંવાર દેહરાવતે રહ્યો. તપસ્વી ગુસ્સે થઈ ગયા. તે પિતાની આતાપના ભૂમિથી સાત-આઠ પગલાં પાછળ ગયે અને દેશમાં આવીને એણે પિતાની તપલબ્ધ તેજેલબ્ધિ ગોશાલકને ભસ્મ કરી નાંખવા છેડી. શાલક ડરને માર્યો ભાગ્યો અને પ્રભુના ચરણોમાં છૂપાઈ ગયે. દયાલુ મહાવીરે શીતલેશ્યાથી એને શાંત કરી દીધી.૩૫ ગે શાલકને સુરક્ષિત ઉભેલ જોઈ તાપસ એનું સર્વ રહસ્ય સમજી ગયે. એણે પિતાની તેજેલેશ્યાનું પ્રત્યાવર્તન (પાછી ખેંચી લેવી) કર્યું અને વિનમ્ર શબ્દમાં બેસવા માંડ્યો “ભગવાન ! મેં આપને ઓળખ્યા. મેં આપને ઓળખી લીધા.” ગોશાલક આ ચમત્કારી શક્તિ જોઈ તે તરફ ખૂબ લલચાયે અને તે પ્રાપ્ત કરવાની વિધિ પૂછી. ભગવાને કહ્યું–નખ સહિત બંધ કરેલી મુઠ્ઠીમાં સમાય એટલા અડદના બાકળા અને એક ચાંગળું પાણુ વડે કેઈ નિરંતર “છઠ્ઠનું તપ કરે અને આતાપના ભૂમિમાં સૂર્યની સંમુખ ઊર્ધ્વબાહ થઈને આતાપના લે એને છ મહિના પછી ૩૫. (ક) ભગવતી શતક ૧૫, તૃતીય ખંડ પૃ. ૩૭૩-૩૭૪ (4) ताहे वेसियायणो रुढो तेय निसिरई, ताहे सामिणा तस्स अणुकपणाए ... वेसियाणस्स उसियतेय पडिसाहरणभेत्थ'तरा सीयलिया तेउल्लेसा निसिरिया। –આ. મલ, વૃત્તિ ૨૮૬ (ધ) ત્રા રાત્રે સ્વામી તજેરામભામુરત तेजोलेश्या तयाशामि वारिणेव हुताशन ॥ -ત્રિષષ્ટિ ૧૦, ૪, ૧૧૯ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સંક્ષિપ્ત અને વિપુલ બને પ્રકારની તેજલેશ્યાઓ પ્રાપ્ત થાય છે. ૩૬ ગોશાલકે ભગવાનની વાતને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ભગવાને કેટલાક સમય પછી ત્યાંથી ફરીથી સિદ્ધાર્થપુરની તરફ પ્રયાણ કર્યું. તલના છેડના સ્થાન પર આવતાં જ ગોશાલકને ભૂતકાળની ઘટનાની યાદ આવી ગઈ. એણે કહ્યું –ભગવાન ! આપની એ ભવિષ્યવાણી અસત્ય ઠરી.” મહાવીરે કહ્યું “ નહીં, તે બીજા સ્થાને ઉગેલે તલને છેડ છે, તે એ જ છે કે જેને તે ઉખેડીને ફેંકી દીધે હતે. ગોશાલક શ્રદ્ધહીન હતું. તે તલના છોડ પાસે ગયા. અને તલની ફલી (શીંગ) તેડીને જોયું તે સાત જ તલ નીકળ્યા. પ્રસ્તુત ઘટનાથી ગશાલક નિયતિવાદ તરફ ખૂબ ઉંડાણમાં આકૃષ્ટ થઈ ગયે એની એ શ્રદ્ધા સુદઢ થઈ ગઈ કે “સર્વ જી મરીને ફરીથી પિતાની જ નિમાં ઉત્પન્ન થાય છે.” ત્યાંથી ગોશાલકે ભગવાનને સાથ છોડી દીધો. ને શ્રાવાતી ગયે અને “હાલાહલા” નામની કુંભારણની ભાંડશાલામાં રહીને મહાવીર દ્વારા બતાવવામાં આવેલી વિધિ અનુસાર તેલબ્ધિની એ સાધના કરવા લાગ્યું. યથા સમય એને એ સિદ્ધિ પ્રાપ્ત થઈ. ૩૬. (ક) ભગવતી ૧૫, ૭, પૃ. ૩૭૪ (ખ) મનવ મનડું – ને જે રાત્રિા | છદાં અળવિવેત્તે ત i आयोवेइ, पारणेए सनहाए कुम्मासपिडियाए एगेण य वियडासएण जावेइ जाव छम्मासा से सरिवत्तविउलतेउलेसे भवइ । –આવ. મલય. વૃત્તિ ૨૮૭ (ગ) ત્રિષષ્ટિ ૧૦. ૪, ૧૨૨-૧૨૪ (ધ) મહાવીર ચરિયં ૬, ૨૨૩ ૩૭. (ક) ભગવતી ૧૫, ૩, પૃ. ૩૭૪–૩૭૫ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૮૭ (ગ) મહાવીર ચરિયું ગુણચન્દ્ર) ૬, ૨૨૩ (૧) ત્રિષષ્ટિ. ૧૦, ૪, ૧૨૬-૧૨૮ Page #484 -------------------------------------------------------------------------- ________________ મહાવીર ભૂલ્યા ? ૪૪૭ એની પ્રથમ પરીક્ષા કરવા તે બહાર નીકળે. ગામની બહાર કૂવા પર એક પાણી ભરતી સ્ત્રી જોવામાં આવી. ગોશાલકે એના ઘડા પર કાંકરે માર્યો. ઘડે ટુકડા થઈને નીચે પડ્યો. પાણું ઢળાઈ ગયું. સ્ત્રીએ ગુસ્સે થઈને ગાળ દીધી, એટલે શાલકે તેજેશ્યાથી એને ત્યાં જ ભસ્મ કરી નાંખી.૮ પછીથી ભગવાન પાર્શ્વનાથના અનુયાયી અષ્ટાંગ નિમિત્તના સાતા શણ, કૃલિન્દ, કાણું કર અછિદ્ર અનિશાયન અને અર્જુન પાસે ગોશાલકે નિમિત્તશાસ્ત્રનું અધ્યયન કર્યું. જેના વડે તે સુખદુઃખ, લાભ-હાનિ, જીવન-મરણ વગેરે દર્શાવવા લાગ્યા અને લેકમાં વચનસિદ્ધ નૈમિત્તિક તરીકે ઓળખાવા લાગ્યું. આ સિદ્ધઓના ચમત્કારથી એની પ્રસિદ્ધિ થઈ અને તે પોતાને આજીવક સંપ્રદાયના તીર્થકર તરીકે ગણાવીને પ્રખ્યાત થ.૩૯ મહાવીર ભૂલ્યા ? ગોશાલકને તેને લશ્યાના આક્રમણથી બચાવવા શ્રમણ ભગવાન મહાવીરે શીતલલેશ્યાને પ્રયોગ કર્યો. ગોશાલકને પ્રાણુ બચી ગયે. ૩૮. (ક) છદં મહિં સંધિવત્તવિકત્તેરો, રંગા, વાસિહ વિનાસિ | આવ. મલ. વૃત્તિ. ૨૮૭ (ખ) ભગવતી ૧૫, ૭, પૃ. ૩૭૫ (ગ) મહાવીર ચરિયું, ૬, પૃ. ૨૨૩. () ત્રિષષ્ટિ ૧૦, ૪, ૧૨૯-૧૩૨ ૩૯. (ક) માવતી ૧૫, પૃ. ૨૭૫ (4) पच्छा तस्स छद्दिसाचरा मिलिया तेहि निमित्तउल्लोगेासे कहित । एवं सो अजिणो जिणपलावी विहरइ एसासे विभूइ संजाया। આવ. મલ. વૃત્તિ. ૨૮૭ (ગ) મહાવીર ચરિયં ૬, પૃ. ૨૨૩-૨૨૪ (ધ) ત્રિષષ્ટિ. ૧૦, ૪, ૧૩૪-૧૩૭. વિષષ્ટિ. ૧૩૪માં એને ભગવાન પાર્શ્વનાથને શિષ્ય કહેવામાં આવે છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાન મહાવીર દ્વારા શીતલલેશ્યાને પ્રગ એક પરમ કારુણિક ભાવનાનું નિદર્શન છે. જ્યારે એક પંચેન્દ્રિય પ્રાણી બળી રહ્યો હોય અને બીજી વ્યક્તિ નિરપેક્ષભાવે ઊભી રહી તે જોયા કરે, એના હદયમાં અનુકંપાની લહેર ન ઊઠે–એ મુકેલ–બાબત છે. ઓછામાં ઓછું એ સાધક માટે એમના હૃદયમાં કણેકણમાં કરુણું છલકાઈ રહી હોય ત્યારે. પરંતુ આ ઘટના-પ્રસંગને વિકટ વિવાદને વિષય બનાવી આચાર્ય ભીખણુજીએ આ અનુકંપાના પ્રસંગને મહાવીરની ભૂલ લેખાવી છે. એમણે કહ્યું છે- છાશ પૂરા તિળકનૈ ?” અમારી દષ્ટિથી આ અહિંસાને એકાન્તિક આગ્રહ યા એકાંગી ચિન્તન છે. કેમકે મહાવીરની અહિંસા ફક્ત નકારાત્મક નથી. કિયા ત્મક પણ હતી અને એનું નિદર્શન એમણે શાલકની પ્રાણ રક્ષા કરીને પ્રસ્તુત કર્યું છે. અહીં અહિંસાની ચર્ચા વિસ્તૃત રીતે કરવા ઈચ્છતા નથી એટલે અમે અત્રે એટલું જ કહીશું કે જે કઈ મહાવીરે ભૂલ કરી હતી એમ જણાવે છે તેઓ પોતાના એકાંગી ચિંતનના કારણે જ તેમ કહે છે. વાસ્તવમાં મહાવીરના જીવન અંગે ઊંડાણથી વિચારનાર વિચારક એ સ્વીકારશે કે મહાવીર જિન હતા, કપાતીત હતા. સામાન્ય ક૯૫માં અટપટી અને અવિહિત (શાસ્ત્રોક્ત ન હોય તેવી) લાગનાર વાત કે ઘટના કલ્પાતીત સાધકના જીવનમાં બનતી હોય છે. ભગવાન મહાવીરના જીવનમાં આવા અનેક પ્રસંગે આવ્યા છે. પરંતુ આપણે એના ઊંડાણને સમજ્યા વગર એને મહાવીરની ભૂલ ગણાવી બેસીએ તે સર્વથા અનુચિત અને અવિવેકપૂર્ણ વાત બનશે. આજીવક સંપ્રદાય બૌદ્ધ સાહિત્યમાં આવક અને જૈન સાહિત્યમાં “આજીવિક શબ્દ ગોશાલકની શ્રમણ પરંપરાને માટે વપરાય છે. અને શબ્દ એકાર્યું છે. બન્ને શબ્દને અર્થ છે–આજીવિકાને માટે જ તપશ્ચર્યા Page #486 -------------------------------------------------------------------------- ________________ મહાવીર ભૂલ્યા ? વગેરે કરનાર. ૪. આજીવક સંપ્રદાયમાં એને શે। અર્થ હતા તે હાલ ઉપલબ્ધ થતું નથી. સભવ છે કે એમણે ભિક્ષાચારીના કઠોર નિયમ વડે આજીવિકા પ્રાપ્ત કરનારની પ્રસંશા થતી હાવાનું માનીને એને અપનાખ્યા હાય. જૈન અને બૌદ્ધ અને સાહિત્યમાં આજીવકાના ઠાર નિયમ અંગે ચર્ચા ઉપલબ્ધ થાય છે. મજિઝમનિકાયના મત પ્રમાણે એના ઘણા ખરા નિયમા નિગ્રંથા સાથે સમાનતા રાખનાર અને કેટલાક તે એનાથી પણ કઠોર હતા.૪૧ આજીવકાની ભિક્ષાચરી અંગે પ્રશંસાત્મક વિવરણ આપતા લખવામાં આવ્યું છે કે “ગામે અને નગરામાં આજીવક સાધુ હોય છે. એમાંના કેટલાંક એક એ ઘર છેડીને, કેટલાક ત્રણ ઘર છેડીને જ્યારે કેટલાક સાત ઘર છોડીને ભિક્ષા ગ્રહણ કરે છે. ૨ ૪૪૯ ભગવતી સૂત્રમાં આજીવક ઉપાસકેાના આચાર-વિચારનું પ્રશંસાત્મક વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે તે ગેાશાલકને અરિહંત માને છે. માતા-પિતાની સેવા-શુશ્રુષા કરે છે. ઉમરડા વડ, ખેર, અંજીર અને પીલું આ પાંચ પ્રકારના ફળાનું ભક્ષણ કરતા નથી. પલાડુ (પ્યાજ−ડુંગળી), લસણ વગેરે કન્દમૂલનું પણુ ભક્ષણ કરતા નથી. ખળદો પાસે નિર્લનનું કાર્ય કરાવતા નહીં. એમના કાન– નાકનું છેદન કરતા નહી' અને ત્રસ-પ્રાણીઓની હિંસા થાય એવી પ્રવૃત્તિ કરતા નહીં. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે આજીવક સંપ્રદાયમાં ભિક્ષા અંગે કઠોર નિયમે હતા જેનાથી એનું નામ આજીવક પડ્યું. ૪૦. (ક) ભગવતી સૂત્ર વૃત્તિ ૨૧, ઉદ. ૨ (ખ) જૈનાગમ શબ્દ સ’ગ્રહ પૃ. ૧૩૪ (2) Hoernle, Ajivikas in Encyclopaedia of Religion and Ethics E, J. Thomas, life of of Buddha p. 130 ૪૧. મહાસચ્ચક સૃત ૧-૪૬ ૪૨. અભિધાન રાજેન્દ્રકાષ ભાગ ૨ પુ. ૧૧૬ ૪૩. ભગવતી શતક ૮. ઉદ્દે. પ ૨૯ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ભગવાન મહાવીર : એક અનુશીલન આજીવક અબ્રહ્મચારી સૂત્રકૃતામાં આદ્રકુમારનું પ્રકરણ છે, એમાં આજીવક ભિક્ષુએ ના અબ્રહ્મ–સેવન અંગે ઉલ્લેખ છે.૪૪ કેટલાય લેક એને આક્ષેપ માને છે. પણ બૌદ્ધ સાહિત્યમાં પણ આજીવિકાના અબ્રહ્મ–સેવન (અબ્રહ્મચારીપણું) અંગે ઉલ્લેખ છે.૪૫ મજિઝમનિકાયમાં નિગૂઠને બ્રહ્મચર્યવાસમાં અને આજીવકને અબ્રહ્મચર્યવાસમાં ગણવામાં આવ્યા છે.* ગોશાલક કહે છે કે અવસ્થા ત્રણ પ્રકારની હોય છે. (૧) બુદ્ધ (૨) મુક્ત (૩) નહીં બદ્ધ કે નહીં મુક્ત. તે પોતાને મુક્ત, કમલેપથી પર માને છે. એનું મંતવ્ય એવું હતું કે મુક્ત પુરુષ સ્ત્રી-સહવાસ કરે તે એને એમાં ભય રહે નહીં. આ વિચાર ભલે આલેચક સંપ્રદાયનો હોય પણ તે નિરાધાર નથી. ઈતિહાસવિદ્દ ડોકટર સત્યકેતુએ પણ ભગવાન મહાવીર અને ગોશાલક વચ્ચે પડેલા ત્રણ મત-ભેદમાં, એક સ્ત્રી-સહવાસ અંગેને હતું, એમ જણાવ્યું છે. એનાથી સ્પષ્ટ છે કે આ આજીવકને જૈન સાહિત્યમાં અબ્રહ્મચર્યના પિષક ગણાવ્યા છે, તે માત્ર આક્ષેપ જ નથી. કેઈ પણ સંપ્રદાય બ્રહ્મચર્યને સિદ્ધાંતરૂપે માન્યતા આપે જ એ કેઈ નિયમ નથી. ભારતવર્ષમાં એવા અનેક સંપ્રદાય છે કે જે ભેગ અને ત્યાગ એ બંનેને મહત્વ આપે છે. ૪૪. (ક) વીરુ વષ ૩, અંક ૧૨, ૧૩ લે. ડા. કામતાપ્રસાદ (ખ) ઉત્તર હિન્દુસ્તાનમાં જૈનધર્મ પૃ. ૫૮ થી ૧૧ ચીમનલાલ જયચંદ શાહ, ભારતીય વિદ્યા ખંડ ૨, પૃ. ૨૦૧-૧૦, ખંડ ૩ પૃ. ૪૭.૫૯ Ajivika Sect. A New Interpretation. ૪૫. Ajivikas Vol.1.; મજ્જન મા ? સુ. ૫૧૪ Encyclo Paedia of Religion and Ethics Dr. Hoerole p. 261. ૪૬. મજિઝમનિકાય સ્કન્દક સુર ૨, ૩, ૬. ૪૭. ભારતીય સંસ્કૃતિ ઔર ઉસકા ઈતિહાસ પુ. ૧૬૩. Page #488 -------------------------------------------------------------------------- ________________ ધોર અભિગ્રહ ૪૫૧ આ પ્રમાણે શૈશાલકના આજીવક મત અંગે જે સામગ્રી ઉપલબ્ધ થાય છે, એના આધાર પર આપણે એ નિર્ણય કરી શકીએ કે તે શરૂઆતમાં ભગવાન મહાવીરને શિષ્ય બન્યું હતું. તે ભગવાનના ઉત્કટ તપ અને ધ્યાનથી પ્રભાવિત થયા હતા. એમની દિવ્ય વિભૂતિઓ તરફ તે આકર્ષિત થયે હતે પછીથી સ્વયં એ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ બન્યું. તેલબ્ધિ તથા અષ્ટાંગ-નિમિત્ત જેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી તે ગર્વથી દીપ્ત અભિમાની થઈ ગયે. એને પ્રભાવ સમાજમાં ફેલાયે, જેને લાભ ઊઠાવીને તે સામાન્ય ભિક્ષુક પિતે પિતાને મહાવીર જેવા તીર્થંકર રૂપમાં જાહેર કરવા લાગ્યું. તે નિયતિવાદને કટ્ટર સમર્થક હતા. તે વાત પણ અનેક ઘટનાઓથી સ્પષ્ટ થઈ જાય છે. આ વર્ષ પછી તે ભગવાન મહાવીરથી દૂર ચાલ્યા. બાદમાં તે એમના તીર્થકર કાલના સોળમાં વર્ષમાં ફરી પાછો એમના સીધા સંપર્કમાં આવે છે. બાળકે દ્વારા ત્રાસ સિદ્ધાર્થપુરથી ભગવાન વૈશાલીમાં પધાર્યા. નગરની બહાર ભાગવાનને ધ્યાનમુદ્રામાં જોઈ અબુધ બાળકે એમને પિશાચ સમજ્યા અને અનેક પ્રકારની યાતના આપી. એકાએક એ માર્ગેથી રાજા સિદ્ધાર્થના નેહી મિત્ર શંખ –રાજા નીકળ્યા. એમણે આ ઉપદ્રવી બાળકને દૂર કર્યા અને સ્વયં પ્રભુને વંદણ કરી આગળ વધ્યા. ઘર અભિગ્રહ મેઠિપગ્રામથી ભગવાન કૌશાંબી પધાર્યા. અને પિષ વદ એકમના દિવસે એક ઘર અભિગ્રહ લીધે. १. (४) कासबीए सताणीउओ अभिग्गा पासबहुलपाडिवए । –આ. નિયુક્તિ ૪૦૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૫૪ Page #489 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન દ્રવ્યથી-અડદના ખાકળા હોય; તે સૂપડાના એક ખૂણામાં હાય-ક્ષેત્રથી આપનારના એક પગ ઊંમરાની અંદર અને એક મહાર હાય, કાળથી ભિક્ષાચરીની અતિક્રાન્ત-વેળા મારના ભાજનના સમય પસાર થઈ ગયા હાય, ભાવથી રાજકન્યા હાય પણ દાસત્વ પ્રાપ્ત થયેલ હોય જે ખ ધનગ્રસ્ત હોય, જેનુ માથુ મુડેલ હાય, જે ત્રણ દિવસથી ઉપવાસી હાય, એવા સોંગામાં મારે ભિક્ષા લેવી અન્યથા છ માસ સુધી મારે ભિક્ષા લેવી નહીં.” આ પ્રમાણે કઠોરતમ પ્રતિજ્ઞા લઈ ને મહાવીર દરાજ ભિક્ષા લેવા માટે કૌશાંખીમાં ફરતા હતા. ઉચ્ચ અટ્ટાલિકાએથી માંડીને ગરીબાની ટૂ પડીએ સુધી તેએ જતા. ભાવુક ભકત ભિક્ષા આપવા માટે ઉત્સુકતા ખતાવતા પણુ ભગવાન કંઈ પણ લીધા વગર પાછા આવતા રહેતા. લેાકેાના અંતરને એક પ્રશ્ન સતાવી રહ્યો હતો કે “એમને શુ જોઈ એ છે ?’’ ૪પર એક દિવસ ભગવાન કૌશાંખીના અમાત્ય ‘સુગુપ્ત’ના ઘરે પધાર્યા. અમાત્યની પત્ની ‘નંદા’ જે ઉપાસિકા હતી, તે ખૂબ શ્રદ્ધાથી ભિક્ષા આપવા આવી, પણ જ્યારે એના ઘરેથી કંઈ પણ લીધા વિના ભગવાન પાછા ફર્યાં, ત્યારે એનું મન ખિન્ન થઈ ગયું. તે જળ વગરની માછલી માર્કે તડફડવા લાગી. પોતાના ભાગ્યને ધિક્કારવા લાગી. પરિચારિકાએએ કહ્યું : “આપ કેમ ગભરાવ છે ! દેવાર્ય તે આજે જ ૨. (ક) સામી ય મ તારવી અમિાદ મિોતિ, उहि दव्वतो कु मासे सुप्पकाणेण ं, खित्तओ एलुयं विक्ख भत्ता, कालओ नियत्तेसु भिक्खायरेसु भावतो जदि रायधूया दासत्तणं पत्ताणियलबद्धा मुडिपसरा रायमाणी अठ्ठेभक्तिया एवं कप्पति, सेस ण कप्पति, कालेा य पासबहुल पाडिव । एवं अभिग्गह' घेत्तुण को बीए अच्छति । આવશ્યક ચૂર્ણિ` ૩૧૬-૩૧૭ (ખ) આવ. મલય વૃત્તિ. ૨૯૪-૨૯૫. (ગ) આવ. ારિ. વૃત્તિ રરર (૪) મહાવીર ચરિય... (નૈમિયન્દ્ર) ૧૨૫૧-૧૨૫૩. Page #490 -------------------------------------------------------------------------- ________________ ધાર અભિગ્રહ નહી, પણ છેલ્રા ચાર માસથી કંઈ પણ લીધા વિના આવી રીતે પાછા ફરે છે.’ જ્યારે એણે આ વાત સાંભળી તે તે વધુ ચિંતામાં પડી ગઈ. એણે અમાત્ય સુગુપ્તને નમ્ર નિવેદન કર્યું– “આપ કેવા મહામંત્રી છે કે ચાર-ચાર મહિના પૂરા થવા છતાં ભગવાન શ્રીમહાવીરને ભિક્ષા ઉપલબ્ધ થતી નથી. એમનેશે અભિગ્રહ છે? અને કંઈ પણુ ખ્યાલ આવતા નથી. તે પછી આ બુદ્ધિ ખીજા શેમાં કામ આવશે ?” અમાત્યને પોતાની ભૂલના ખ્યાલ આવ્યેા. એણે તરત જ પાતે આ અંગે શેાધ કરશે, એવું આશ્વાસન આપ્યું. પ્રસ્તુત સંવાદ વિજયા પ્રતિહારીએ સાંભળી લીધે, એણે તે મહારાણી મૃગાવતીને જણાવ્યે, અને તે એણે સમ્રાટ શતાનિકને કહ્યો. સમ્રાટ અને સુગુપ્ત નામના અમાત્યે આ અંગે ખૂબ પ્રયાસ કર્યાં. રાજાએ પ્રજાને પણ નિયમાપનિયમને પરિચય કરાવી પ્રભુના અભિગ્રહ પૂર્ણ કરવાની સૂચના આપી, પરંતુ ભગવાન મહાવીરનેા અભિગ્રહ પૂર્ણ થયા નહીં. પાંચ મહિના અને પચ્ચીસ દિવસ પસાર થઈ જવા છતાં પણ એમની મુખમુદ્રા એવી જ તેજોદીપ્ત હતી. 3 એક દિવસ પોતાના નિયમ પ્રમાણે કૌશાંખીમાં પરિભ્રમણ કરતા ભગવાન ધન્નાશ્રેણીના ખારણે પહેાંચ્યા. રાજકુમારી ચંદના સૂપડામાં ખાકળા લઈ ને ત્રણ દિવસથી ભૂખી-તરસી બારણાં વચ્ચે પિતાના આગમનની પ્રતીક્ષા કરતી ઊભી હતી. દૂરથી ભગવાન મહાવીરને આવતા જોઈ એના મનમયુર નાચી ઊઠયો. હૃદયકમલ ખીલી ઊઠયું. હાથકડી અને એડીએ ઝણકી ઊઠી, તે અપલક દૃષ્ટિથી પ્રભુને પોતાની તરફ આવતા જોઈ ને વિચારવા લાગી કે મારા ધન્યભાગ્ય છે કે ભગવાન મારે ત્યાં પધારી રહ્યા છે, અડદ જેવી તુચ્છ વસ્તુ ભગવાનને કેવી રીતે આપીશ–એ વિચારતાં ચંદનાની આંખોમાં આંસુ ૩. (૩) આવશ્યક ચૂર્ણિ ૩૧૩ (ગ) આવ. દ્વારિભદ્રી. ૨૨૩ ૪૫૩ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૯૫ (ધ) મહાવીરચય ૧૨૬૦ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ભગવાન મહાવીર : એક અનુશીલન આવી ગયાં. ભગવાનને અભિગ્રહ પૂર્ણ થઈ ગયે. ભગવાને પોતાનું કરપાત્ર ચંદનાની સામે ધર્યું. આંસુભીની આંખે સાથે તથા હર્ષાતિરેકથી ચંદનબાલાએ મહાવીરને અડદના સૂકા બાકળા વહરાવ્યા. મહાવીરે ત્યાં જ પારણું કર્યું. આકાશમાંથી “અહાદાન, અહદાનનાં દેવ-દુભિ વાગી ઊઠયાં. પાંચ દિવ્ય પ્રગટ થયા. સાડા બાર કરોડ સુવર્ણ મુદ્રાની વર્ષા થઈ. ચંદનબાલાનું સૌન્દર્ય ખૂબ ખીલી ઊઠયું. એની લેહ-શૃંખલા સુવર્ણ આભૂષણોમાં પરિવર્તિત થઈ ગઈ. આવશ્યક ચૂર્ણિ, આવશ્યક હરિભદ્રીય વૃત્તિ, આવશ્યક મલયગિરિ વૃત્તિ, મહાવીરચરિયું, ઉપન મહાપુરુષ ચરિયું, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર વગેરે કઈ પણ ગ્રંથમાં ભગવાનનું આંસુ ન જેવાને કારણે પાછા ફરી જવું, પાછા ફરવાને કારણે ચન્દનબાલાને આંસુ આવવાં, એ પછી ફરીથી ભગવાનનું પધારવું વગેરે વર્ણન નથી. તીર્થંકર મહાવીર: “આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન' વગેરે અનેક આધુનિક ગ્રંથોમાં આંસુ ન જોઈને ભગવાનનું પાછા ફરવું અને ફરી પાછા આવવાનું વર્ણન કરવામાં આવ્યું છે. અમારી દષ્ટિએ ૪. (ક) તારે મારા ટા, તે હાં હાઘર , ગાળિયાળ શૃિંદામ તહે सा हत्थी जथा कूल सभरितुमारद्धा एलुग विक्ख भतित्ता तेहि पुरतो कएहिं हिदयष्भतरता रोवति, सामी य अतिगतो, ताए चिंतिय एत सामिस्स देयि मम एत अधम्मकल, भणति-भगव ! कप्पति ? सामिणापाणी पसारितो... –આવ. ચૂર્ણિ ૩૧૯ (4) तयणंतर अप्पडिमरुवं भयव त' दहण अञ्चतमसार कुम्मासमायण निरि क्खिउण दूरमजुत्तमेय इमेस्स महामुणिस्सत्ति विभावमाणीए सोगभरग्गगिराए गलं तबाहप्पाप्वाहाउललोयणाए भणियमणाए- भयव जइवि अणुचियमेव तहावि मय अवन्नए अणुरहट गिण्हह कुम्मास भायणति मयवयावि... पसारिय पाणिपुत्त । -મહાવીર ચરિયં ૨,૨૪,૬ (ગ) ત્રિષષ્ટિ ૧૦,૫૭૩–૫૭૯. ૫ તીર્થંકર મહાવીર પૃ. ૨૨૯ Page #492 -------------------------------------------------------------------------- ________________ ધોર અભિગ્રહ ૪૫૫ પણ આધુનિક ગ્રંથનું આ વર્ણન પાછળના સમયના લેખકની કલ્પના છે, જે યોગ્ય નથી. આને મૂળસ્ત્રોત કયે છે, તે એક વિચારણય મુદ્દો છે. ચંદનાને પરિચય ઉત્તરપુરાણમાં ચંદનાનું સંક્ષેપમાં વર્ણન પ્રાપ્ત થાય છે. પરંતુ તે વર્ણન વેતાંબર ગ્રંથ પ્રમાણેનું નથી. માતા-પિતાના નામમાં અને ઘટનામાં ફેર છે. ઉત્તર પુરાણમાં ચંદનાને ચેટકની પુત્રી કહેવામાં આવી છે. જ્યારે આવશ્યક ચૂણિ વગેરે બધા વેતાંબર ગ્રંથમાં એને દધિવાહનની પુત્રી કહેવામાં આવી છે. ૮ કૌશાંબીના રાજા શતાનકે એકાએક ચંપા પર આક્રમણ કર્યું. દધિવાહન એના ભયથી ભાગી ગયે. શતાનીકના સૈનિકો પિતાની મરજી મુજબ ચંપાને લુંટવા લાગ્યા. એક સૈનિક મહારાણી ધારણી અને ચન્દનાને લઈને જંગલ તરફ ભાગી ગયે. સૈનિકે ભોગની અભ્યર્થના કરી એટલે ધારણીએ પોતાની જાતનું બલિદાન આપી શીલની રક્ષા કરી. છેવટે ધન્ના શેઠે ચંદનાને ખરીદી અને પુત્રી જેમ એને ઉછેરવા લાગ્યા. મૂલાશેઠાણીએ એ શેક થશે એવા ભયથી એનું માથું મૂંડાવી એના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવી દીધી અને એણે એ જ સ્થિતિમાં ભગવાનને અડદના બાકળાનું દાન કર્યું. પણ ઉત્તરપુરાણ પ્રમાણે એક વાસનાથી અભિભૂત થયેલે વિદ્યાધર ચન્દનાને એક ભયંકર જંગલમાં લઈ જાય છે પરંતુ પોતાની પત્નીના ભયથી તે ૬. આગમ અને ત્રિપિટક: એક અનુવાલન પૂ. ર૦૧ ७. कदाचिच्चेकारव्यस्य नृपतेश्चन्दनाभिधाम । सुता वीक्ष्य वनक्रीडासक्तां कामशरातुरः । –ઉત્તરપુરાણ ૭૪, ૩૩૮. ૮. વિવાહૃા રન્ને બાળી દેવી, તીસે ધૂયા વસુમતી આવશ્યક ચૂણિ ૩૧૮ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એને તે જ જંગલમાં છોડી મૂકે છે. જે એક ભીલને જડે છે અને તે એને રાષભદત્તને વેચે છે. ઋષભદત્તની પત્ની સુભદ્રા વિચારે છે કે આને સંબંધ ક્યાંક શેઠની સાથે થઈ ન જાય, એ શંકાથી તે ચન્દનાને ખાવા માટે માટીના શકેરામાં કાંછમિશ્રિત કરીને ભાત, આપતી હતી અને ગુસ્સે થઈને એને સદા સાંકળથી બાંધી રાખતી હતી. ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. નગરમાં પ્રવેશ કરતા જોઈને તે સ્વાગત માટે સામે જવા તૈયાર થઈ. ભક્તિના પ્રભાવથી એના બધા બંધન તૂટી ગયા. એના કાળા-કાજળ જેવા કેશ ચમકવા લાગ્યા, એનાં વસ્ત્ર-આભૂષણ સુંદર થઈ ગયાં. તે નવ પ્રકારના પુણ્યની સ્વામિની બની ગઈ. શીલના માહાસ્યથી એનું માટીનું શાકોરું સુવર્ણપાત્ર થઈ ગયું. કોદરીને ભાત શાલી ચોખાને ભાત બની ગયે આ બુદ્ધિમતીએ વિધિપૂર્વક ભગવાનને આહાર આપે. ૧૧ વેતાંબર ગ્રંથની માફક ઉત્તરપુરાણમાં ભગવાનના ઘોર અભિગ્રહને કોઈ ઉલ્લેખ નથી. કવેતાંબર ગ્રંથોમાં આહારદાન પછી એનાં વસ્ત્ર, હાથકડીઓ વગેરેમાં પરિવર્તન થાય છે એવું વર્ણન છે. પણ ઉત્તરપુરાણકારે પહેલેથી જ આવું વર્ણન કરી નાખ્યું છે. ઉત્તરપુરાણની કથાની અપેક્ષાએ વેતાંબર ગ્રંથની કથા વિશેષ વાસ્તવિક્તાયુક્ત છે. ચંદનબાલાનું જીવન વેતાંબર ગ્રંથ-ત્રિષષ્ટિ શલાકા–પુરુષચરિત્ર, આવશ્યક ચૂણિ વગેરેમાં ખૂબ વિસ્તારથી સુલલિત ભાષામાં આલેખવામાં આવ્યું છે. પાઠકોને ગ્રંથ જેવાની સૂચના કરવામાં આવે છે. ६. कृतोपायो गृहीत्वैनां कश्चिद् गज्छन्नभश्चरः । ___ पश्चाद् भीत्वा स्वभार्याया महारव्यां व्यसर्जयत् ॥ –ઉત્તરપુરાણ ૭૪, ૩૩૯ ૧૦. ઉત્તરપુરાણ ૭૪, ૩૪૧-૩૪૨ ૧૧. મહાભ્યસમૂત પૃથુમરારાવિક | शाल्यन्नभाववत्कोद्रवौदन विधिवत्सुधी ।। ––ઉત્તરપુરાણ ૭૪, ૩૪૩-૩૪૭ Page #494 -------------------------------------------------------------------------- ________________ સ્વાતિદત્તના પ્રશ્નો કૌશાંખીથી વિહાર કરીને ભગવાન શ્રી મહાવીર સુમંગલ, સુછેતા, પાલક, વગરે ૧૨ ક્ષેત્રોને પાવન કરતા ચમ્પાનગરી પધાર્યા અને ચાતુર્માસિક તપથી આત્માને ભાવિત કરતા સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાલામાં બારમા વર્ષોવાસ પસાર કર્યો. સ્વાતિદત્તના પ્રશ્નો ભગવાનના તોપૂત જીવનથી પ્રભાવિત થઈને પૂ ભદ્ર અને મણિભદ્ર નામના એ યક્ષા એમની સેવા કરવા માટે આવે છે. જેને નિહાળીને સ્વાતિદત્તને પણ દઢ ખાતરી થઈ કે આ દેવાર્ય જરૂર કાઈ વિશિષ્ટ જ્ઞાની છે. ૧૩ એણે ભગવાન શ્રી મહાવીરને જિજ્ઞાસાથી પૂછ્યું, આત્મા શું છે?” ૧૪ ૧૨. (ક) તત્તો સમજાવુ સળ માર મુશ્ચેતાન્ ય મા।િ । पागल वाइलवणीय अमंगल अष्पणो असिणा ॥ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૫૬ (ગ) આવ. દ્વારિ. વૃત્તિ ૨૫ (ચ) મહાવીર રિય (ગુણ) ૭,૨૪૭ ૧૩. (ક) આવ. નિયુક્તિ ૪-૫ ૧૪. (ક) ૬ પાવાસાવાસે વે સાતિત પુછાય । वागरणदुधा पदेसण पच्चक्खाणे यदुविधेतु । ૪૫૭ -આવ. નિયુક્તિ. ૪-૪ (ગ) આવ. ચૂર્ણિ ૩૨૦ (૩) આવ. મલય વૃત્તિ ર૯૬ (ખ) વિશેષા ભાષ્ય. ૧૯૫૭ —આવ. નિયુક્તિ. (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૫૭ ( 1 ) ताहे विन्नासण निमित पुच्छति का ह्यात्मा ? भगवानाहयेोऽहमि त्यभिमન્યતે, સીલ સૂક્ષ્માઽસૌ, તિસૂક્ષ્મ यन्न गृहीम ननु शब्द गंधानिलाः किम । न ते इन्दियग्राह्याः तेन ग्रहणमात्मा ननु ग्राह्ययिता हि सः । कतिविहे गं भते । पएसणये ? कहिविहे गं पच्चक्खावे ? भगवानाह सातिदता । दुविहे पदेसणये घम्मियं अधम्मियं च पएसणय नाम उवदेसेा । Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ભગવાન મહાવીર : એક અનુશીલન પ્રભુએ એનું સમાધાન કરતાં કહ્યું–જે “હું” શબ્દનો વાચ્યાર્થ છે, તે આત્મા છે.” સ્વાતિદત્ત ફરીથી જિજ્ઞાસાથી પૂછયું–આત્માનું સ્વરૂપ અને લક્ષણ શું છે?” પ્રભુએ સમાધાન કરતાં કહ્યું – તે અત્યંત સૂક્ષ્મ છે, અને રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે રહિત છે તથા ચેતના ગુણથી યુક્ત છે. પ્રશ્ન ઉત્પન્ન થયે-સૂમ શું છે?” ઉત્તર આ જે ઈન્દ્રિયોથી જાણઓળખી ન શકાય તે.” ફરીથી જિજ્ઞાસા પ્રસ્તુત થઈ કે-“શું આત્માને શબ્દ, રૂપ, ગંધ અને પવનની જેમ સૂક્ષમ ગણી શકાય?” પ્રભુએ સ્પષ્ટીકરણ કર્યું“ના, તે ઈનિદ્રયગ્રાહ્યા છે. શ્રેત્ર-કાન દ્વારા શબ્દ, નેત્રદ્વારા રૂપ, નાક દ્વારા ગંધ અને સ્પર્શ દ્વારા પવન ગ્રાહ્ય છે. પણ જે ઈન્દ્રિયગ્રાહ્ય નથી તે સૂમ છે. પ્રશ્નઃ “શું જ્ઞાનનું નામ જ આત્મા છે?” ઉત્તરઃ “જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાનનો આધાર આત્મજ્ઞાની છે. ” સ્વાતિદત્ત-“ભગવન ! પ્રદેશન શું છે? મહાવીર–પ્રદેશનને અર્થ-ઉપદેશ થાય છે. તે ધર્મ સંબધી પણ ५च्चकखाणे दुविहे-मूलगुणपच्चकखाणे य उत्तरगुणपञ्चकखावे य । एतेहि पदेहि सव्व तस्स उवागत । –આવ. ચૂર્ણિ. ૩૨૦-૩૨૧ (૧) આવ. હરિભદ્રીય વૃત્તિ ૨૨૫-૨૨૬ (ડ) આવ. મલય. વૃત્તિ. ૨૯૭ (ચ) મહાવીર ચરિયં ૭, ૨૪૮ (ગુણ) (૭) ત્રિષષ્ટિ. ૧૦, ૬૦૫-૬ ૧૩. Page #496 -------------------------------------------------------------------------- ________________ ગાવાળ દ્વારા કાનેામાં ખીલા હાઈ શકે છે અને અધર્મ સંબંધી પણ હોઈ શકે છે. એટલે ધાર્મિક પ્રદેશન છે અને અધાર્મિક પ્રદેશન પણ. સ્વાતિદત્ત-પ્રત્યાખ્યાન કેાને કહે છે ? ૪૫૯ આત્માના યા, મહાવીર–પ્રત્યાખ્યાનના અર્થ નિષેધ છે, તે એ પ્રકારના છે. મૂલગુણ-પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન. સત્ય વગેરે મૂલગુણાની રક્ષા તથા હિંસા, અસત્ય વગેરે વૈભાવિક પ્રવૃત્તિઓના પરિત્યાગને મૂલગુણ-પ્રત્યાખ્યાન કહે છે અને મૂલગુણાના સહાયક સદાચારના વિરેાધી આચરણના ત્યાગને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન નામ આપવામાં આવ્યું છે. આ પ્રમાણે જીજ્ઞાસાઓનું સમાધાન થઈ જતાં એનું મન ખૂબ આનંદિત થયું. ગેાવાળ દ્રારા કાનામાં ખીલા વર્ષોવાસ પૂર્ણ થવાથી ભગવાન જ ભિય ગ્રામથી · મંઢિયગ્રામ ’ થઈ ને ‘છમ્માણિ’ પધાર્યાં. અને ગામની અહાર ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા. સંધ્યા સમયે એક ગાવાળ ખળદાને લઇને ત્યાં આળ્યે. બળદોને ભગવાન મહાવીર પાસે મૂકીને તે કંઈ કામકાજ માટે ગયા. બળદો ચરતાં ચરતાં આસપાસની ઝાડીમાં છુપાઈ ગયા. ગેાવાળ પાછા ફર્યાં. બળદોને ન જોતાં એણે તે અંગે મહાવીરને પૂછ્યું. ૧. (ક) આવ. નિયુક્તિ, ૪૦૭. (ખ) વિશેષ ભાષ્ય ૧૯૫૯ ર. (ક) તાદે સો આવતા પુછતિ-રેવન્ના હ્રદિવાિ ? માવ મેળેળ अच्छति ताहे सो परिकुवितो भगवतो कन्नेसु काससलागाओ छुमति, एगा इमेण कन्नेण एगा इमेण, ताहे पत्थरेण आहणति जाव दावि मिलिताओ ताहे मुलभग्गाओ करेति मा कोति उकखणिहित्ति, केति भव निएगा चेव जाव इतरेण कन्नेण निग्गया ताहे अ भग्गा, कन्नेसु तउ तत्तं गोवस्स कत तिविहुणा रन्ना | कन्नेसु वदघमाणस्स तेण छूटा कडस लागा । -આવ. ચૂર્ણિ ૨૨૧-૨૨૨ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૦ ભગવાન મહાવીર : એક અનુશીલન ભગવાન મૌન હતા. એટલે એમણે કોઈ જવાબ આપ્યું નહી. આથી ગાવાળ ગુસ્સેથી લાલ-પીળા થઈ ગયા-સારું ! ખેલતા પણ નથી....દેખાડતા પણ નથી. લાગે છે કે કંઈ સંભળાતું નથી કાનમાં તેલ નાખીને ઊભા છે. અરે હમણાં જ તારા કાન ખાલી નાખુ છું.” એમ કહીને એણે મહાવીરના કાનમાં કાંસાના તીક્ષ્ણ સળિયાએ ખાસી દીધા અને આ સળિયાઓને કોઈ જોઈ ન જાય તે માટે એના મહાર દેખાતા ભાગને કાપી નાખ્યા. શાંત ભગવાનને ખૂબ વેદના થઈ રહી હતી, તેા પણ તે અને પ્રસન્ન હતા. એમના અન્તર્મોનસમાં કંઈ પણ ખિન્નતા ન હતી. તેઓ ચિન્તન કરી રહ્યા હતા કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હુસતા એવા મેં જે શપાપાલકના કાનામાં ગરમ સીસું રેડાવ્યું હતું તે ઘાર કર્મનું આ પ્રતિ મને પ્રાપ્ત થયું છે. ત્યાંથી વિહાર કરી ભગવાન મધ્યમ પાવા પધાર્યાં. ભિક્ષા માટે ક્રૂરતા ફરતા તેઓ સિદ્ધાર્થ શ્રેષ્ઠીને ગૃહે પહોંચ્યા. આ વખતે સિદ્ધાર્થ શ્રેણી વૈદ્ય-પ્રવર ખરક સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. પ્રતિભા સમ્પન્ન વૈઘે સર્વ લક્ષણ સમ્પન્ન મહાવીરના સુંદર અને સુડાલ દેહને જોઈ ને કહ્યું કે “ એમના શીરમાં ‘શલ્ય' છે. એને કાઢવું એ અમારું કન્ય છે.” વૈદ્ય અને શ્રેષ્ઠી દ્વારા અભ્યર્થના કરવા છતાં ભગવાન ત્યાં રોકાયા નહીં. હુંએ ત્યાંથી ચાલ્યા ગયા અને ગામની અહાર આવી ધ્યાનસ્થ થઈ ગયા. ખરક વૈદ્ય અને શ્રેષ્ઠી ઔષધિ વગેરે સામગ્રી લઈ ને ભગવાનને ખાળતાં-ખાળતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ભગવાન ધ્યાનસ્થ હતા. એમણે ભગવાનના કાનમાંથી સળિયાએ કાઢવા પૂર્વે ભગવાનના (ખ) આવશ્યક હરિભદ્રીપ. ૨૨૬ (ગ) આવષ્યક મલય. વૃત્તિ. ૨૯૭ (ધ) મહાવીર ચરિય” (નેમિચન્દ્ર) ૧૩૩૫૧૩૪૦ Page #498 -------------------------------------------------------------------------- ________________ ગોવાળ દ્વારા કાનમાં ખીલા ૪૬૧ શરીરને તેલમર્દન કર્યું અને સાણસીથી પકડીને સળિયાઓ બહાર કાઢયા. કાનમાંથી લેહીનો પ્રવાહ રેલા. કહેવાય છે કે એ ખૂબ ભયંકર વેદનાથી ભગવાનના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ. જેનાથી આ બાગ અને દેવકુળ સંભ્રમિત થઈ ગયું. વૈધે જલદીથી સંરોહણ ઔષધિથી લેહી બંધ કરી દીધું અને ઘા પર ઔષધ લગાડી પ્રભુને નમન કરી તેમ જ એમની ક્ષમાયાચના કરી વૈદ્ય અને શ્રેષ્ઠી પિતાના સ્થાને પાછા આવ્યા. સાધના-કાળમાં સહિષ્ણુતા આ પ્રમાણે ભગવાનને રૂવાડા ખડાં થઈ જાય એવાં અનેક કન્ટેને સામનો કરે પડ્યો. મારવું, ડરાવવું, અપમાનવું અને પીડા આપવી વગેરેએ પદે પદે ભગવાનની કઠેર કસોટી કરી. આ બધા ઉપસર્ગોને ત્રણ વિભાગમાં વિભક્ત કરીએ તે જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાનો ઉપસર્ગ મહાન હતે. મધ્યમ ઉપસર્ગોમાં સંગમના કાળચર્મ ઉપસર્ગને વિશિષ્ટ કહી શકાય અને ઉત્કટ ઉપસર્ગોમાં કાનમાંથી સળિયાએ કાઢવાને અત્યંત ઉત્કટ હતો એમ કહેવાય.' 3. (8) त्तासु य अच्छिज्ज तीसु भगवता आरसितं ते य मणूसे उप्पाडिताउतिट्ठो, तत्थ महामेरवं उज्जाण जात देवउल च, पच्छा स रोहण ओसह दिन्न जेण ताहे चेच पउणो ताहे व दिता खामेत्ता य गता । -- આવા ચૂર્ણિ. ૩૨૨ (ખ) આવ. હારિભદ્રીય વૃત્તિ ૩૨૬-૩૨૭ (ગ) આવશ્યક મલય. ૨૭–૨૯૮ (ધ) મહાવીર ચરિયું (નેમિચદ) ૧૩૪૩–૧૩૫૧ (ડ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૭,૨૪૮-૪૯ (ચ) ચઉ૫ન્ન મહાપુરિસ ચરિય ૨૬૮-૨૯૯ (૭) ત્રિષષ્ટિ. ૧૦,૪,૬૨૭– ૬૪૬ ४. (8) अहवा जहन्नगाण उवरि कडपूयणासीत, मज्झियाण कालचक्क उककोसग्गण उरि सल्लुद्धरण –આવશ્યક ચૂર્ણિ. પુ. ૩૨૨ (ખ) મહાવીર ચરિયં ૭,૨૫૦ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન આશ્ચર્યની વાત એ છે કે ભગવાનનો પ્રથમ ઉપસર્ગ પણ કર્યા રગ્રામમાં એક ગોવાળ વડે પ્રારંભાયે હતો. અને આ અંતિમ ઉપસર્ગ પણ એક ગોવાળ દ્વારા જ ઉપસ્થિત કરવામાં આવ્યું. ગોવાળની ભાવના અશુભ હોવાથી તે સાતમી નારકીમાં ગયે. અને ખરક વૈદ્ય અને સિદ્ધાર્થની ભાવના શુભ હોવાથી તેઓ દેવલેકમાં ગયા.' ભગવાનને સાધનાકાળમાં અનેક ઉપસર્ગો આવ્યા. પણ તેઓ ઉપસર્ગોમાં સર્વદા શાંત રહ્યા. કઈ પણ વખતે એમણે રેષ અને હૈષ કર્યો નહીં. વિરોધીઓ તરફ પણ એમના હૃદયમાં સ્નેહને સાગર ઉભરાતે હતે. વરસાદમાં, ઠંડીમાં, તડકામાં, છાયામાં, આંધીમાં અને તેફાનમાં પણ એમને સાધના-દીપ ઝગમગતે રહ્યો. દેવ, દાનવ, માનવ અને પશુઓ દ્વારા ભીષણ કષ્ટ આપવા છતાં પણ એમણે અદીન ભાવથી, અવ્યથિત મનથી, અશ્લાન ચિત્તથી, મન, વચન અને કાયાને વશ રાખી આ બધું સહન કર્યું. તેઓ વીર સેનાપતિની માફક નિરંતર આગળ વધતા રહ્યા. કદી પણ પીછેહઠ કરી નહીં. મહાવીરનું તપ નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુને એ અભિપ્રાય છે કે અન્ય ५. एवं गोवेण आरद्धा उवसग्गा चेव निहिता । गावो सत्तमि गतो, खरता य सिद्धतो य दिपलोग तिव्वमपि उदीरत तावि सुद्यदभावा । – આવ. ચૂર્ણિ, પૃ. ૩૨૨ ६. () एवं विहरमाणस्स जे केइ उवसग्गा समुपज्जिसु दिव्वा वा माणुसा वा तेरिछिया वा, ते सव्वे उसग्गे समुप्पन्ने समाणे अवाइले अव्वहिए अदीण माणसे तिविहमणवयणकायगुत्ते सम्म सहइ हमइ तितिक्खइ अहियासेइ । – આચારાંગ ૨,૧૫,૩૭ (ખ) જૂ નામની વા, સંવ તત્વ છે મહાવીરે ! पडिसेवमाणे करुसाई अचले भगव रीइत्वा ॥ – આચારાંગ ૧,૯,૩,૧૩ Page #500 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું તપ તીર્થકરોની અપેક્ષાએ મહાવીરનું તપ કર્મ અધિક ઉગ્ર હતું. જેમ સમુદ્રમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, રસોમાં ઈશ્નરસ શ્રેષ્ઠ છે, એ પ્રમાણે તપ-ઉપધાનમાં મુનિ વર્ધમાન જયવન્ત શ્રેષ્ઠ છે. ભગવાને બાર વર્ષ અને તેર પક્ષની લાંબી અવધિ દરમ્યાન કેવળ ત્રણ ઓગણપચાસ દિવસ જ આહાર ગ્રહણ કર્યો હતે. બાકીના દિવસે નિજલ અને નિરાહાર રહ્યા. ટૂંકમાં ભગવાનનું છદ્મસ્થ કાળનું તપ આ પ્રમાણે છે– (આ સમસ્ત તપ જલરહિત-અપાનક હતું)1° એક છ માસી તપ એક છ મહિનામાં પાંચ દિવસ એ છાનું તપ નવ ચાતુર્માસિક બે ત્રિમાસિક બે સાર્ધદ્વિમાસિક છ દ્વિમાસિક બે સાર્ધમાસિક બાર માસિક તેર પાક્ષિક ७. उग्ग च तवोकम्म विसेसओ विद्वमाणस्स । ૮. સૂત્રકૃતાગ ૧, , ૨૦ ૯. (ક) તિાિ સંતે ત્રિસાળ અ૩ળાToો તુ પારViral | उककुडुअणिसेज्जाणं ठितपडिमाणं सते बहुऐ । . આવ. નિયું. ૪૧૭ (ખ) વિશેષા. ભાવ્ય–૧૯૬૯ ૧૦, (ક) આવશ્યક નિયુક્તિ ૪૦૯-૪૧૬ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૬૧ થી ૧૬૬૮ (ગ) આવ. હારિભદ્રીયવૃત્તિ ૨૨૭–૨૨૮ (ગ) આવશ્ય. મલ. વૃત્તિ ૨૬૮-૨૯૯ (૩) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૭૨૫૦ (ચ) ત્રિષષ્ટિ. ૧૦,૪,૬પર-૬૫૬ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ભગવાન મહાવીર : એક અનુશીલન' એક ભદ્રપ્રતિમા [બે દિવસ] એક મહાભદ્રપ્રતિમા [ચાર દિવસ) એક સર્વતોભદ્રપ્રતિમા [દસ દિવસ) બસ એગણતીસ છઠ્ઠભક્ત બાર અષ્ટભક્ત ત્રણસો ઓગણપચાસ દિવસ પારણના એક દિવસ દીક્ષાનો. આચારાંગ અનુસાર દશમભક્ત વગેરે તપસ્યાઓ પણ ભગવાને કરી હતી. ૧૧ કુલ બધા મળીને ભગવાન મહાવીરે પોતાના સાધક જીવનમાં ૪૫૧૫ દિવસમાંથી ફક્ત ૩૪૯ દિવસ જ આહાર ગ્રહણ કર્યો તથા ૪૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી. અનેક ઉપમાઓ કલ્પસૂત્રમાં ભગવાનના જીવનની વિશિષ્ટતાઓ અનેક ઉપમાઓ આપીને ચિત્રિત કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે -૨ (૧) કાંસાના પાત્રની માફક તેઓ નિર્લેપ હતા. (૨) શંખની જેમ નિરંજન રાગરહિત હતા. ૧૧. છm giાયા અને મહુવા મત મેળ | दुवालसमेण अगया भुज पहेमाणे समाहिअपडिन्ने । –આચારાંગ ૧,૯,૪,૭ ૧૨. (ક) કલ્પસૂત્ર. ૧૧૭ (ખ) મે સ ી, ગળે વાયુ ય સરઘસક્રિસ્ટે ચ | पुकखरपत्ते कुम्मे, विहगे खग्गे य भारडे ॥ कुंजर वसभे सीहे णगराया चेय सागरभखामे । चंदे सूरे कणगे, वसुधरा चेब हूयवहे – કલ્પસૂત્ર ૧૧૮. Page #502 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું તપ (૩) જીવની જેમ એમની અપ્રતિહત ગતિ હતી. (૪) તેએ આકાશની માફક આલંબનરહિત હતા. (૫) પવનની માફ્ક અપ્રતિમ હતા. (૬) શરદઋતુના સ્વચ્છ જલની માફ્ક તેએ નિર્મલ હતા. (૭) કમલપત્રની જેમ ભાગથી નિલે ૫ હતા. (૮) કાચખાની જેમ જિતેન્દ્રિય હતા. (૯) ગેંડાની માફ્ક રાગ-દ્વેષથી રહિત-એકાકી હતા. (૧૦) પક્ષીની માફ્ક અનિયત વિહારી હતા. (૧૧) ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત હતા. (૧૨) શ્રેષ્ઠ હાથીની સમાન શ્ર હતા. (૧૩) વૃષભના જેવા પરાક્રમી હતા. (૧૪) સિંહની માફક દુષ હતા. (૧૫) સુમેરુની જેમ પરીષાને સહન (૧૬) સાગરની જેમ ગંભીર હતા. (૧૭) ચન્દ્રવત્ સૌમ્ય હતા. (૧૮) સૂર્યવત્ તેજસ્વી હતા. (૧૯) સુવર્ણની માફ્ક કાન્તિવાન હતા. (૨૦) પૃથ્વી જેવા સહિષ્ણુ હતા. (૨૧) અગ્નિની માફક જાજવલ્યમાન તેજસ્વી હતા. કૈવલ્ય પ્રાપ્તિ આ પ્રમાણે અનેક ક્ષેત્રોમાં વિચરણ કરતા અનુપમ જ્ઞાન, અનુપમ દર્શન, અનુપમ સંયમ, અનુપમ નિર્દોષ નિવાસ, અનુપમ વિહાર, અનુપમ વીર્ય, અનુપમ સરલતા, અનુપમ મૃદુતા, અનુપમ અપરિગ્રહ ભાવ, અનુપમ ક્ષમા, અનુપમ અલેાભ, અનુપમ ગુપ્તિ, અનુપમ પ્રસન્નતા, અનુપમ સત્ય, સંયમ તપ વગરે, સગુણાથી આત્માને ભાવિત કરતા ભગવાન મહાવીરનાં સાડા ખાર વર્ષ પૂરાં થયાં. ३० ૪૬૫ કરવામાં અચલ હતા. Page #503 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન પક શ્રે રણ અને અડામાં કેવલી ગાય ભગવાન મધ્યમ પાવાથી પ્રસ્થાન કરી જંભિયગ્રામની નજીક જુવાલુકા નદીના કિનારે આવેલા જીણું ઉઘાન પાસેના શ્યામા નામના ગાથા પતિના ક્ષેત્રમાં સધન શાલના વૃક્ષ નીચે દેહિકા આસનમાં બેસી પ્રભુ આતાપના લઈ રહ્યા હતા તે વખતે વૈશાખ મહિનો હતો. સુદ દસમના દિવસને અંતિમ પ્રહર હતું. આ સમયે છઠ્ઠભક્તની નિર્જલ તપસ્યા ચાલી રહી હતી. આત્મમંથન ચરમ સીમા પર જઈ રહ્યું હતું, ક્ષપક શ્રેણીનું આરોહણ કરી, શુકલ–ધ્યાનના બીજા ચરણમાં મેહનીય, જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અંતરાય આ ચાર ધાતી કર્મોને ક્ષય થયો, અને ઉત્તરા ફાગુની નક્ષત્રના રોગમાં કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રગટ થયું. ભગવાન હવે જિન અને અરિહંત થઈ ગયા. સર્વજ્ઞ અને સર્વદશ બની ગયા. ભગવાન મહાવીરને કૈવલ્ય પ્રાપ્ત થતાંની સાથે જ એકવાર આ સંસાર અપૂર્વ પ્રકાશથી ઝગમગી ઊઠયો. દિશાએ શાંત અને વિશુદ્ધ થઈ ગઈ. મંદ-મંદ સુખકર પવન વાવા લાગ્યા. દેવતાઓનાં આસન ડેલી ઊઠયાં અને તેઓ દિવ્ય દેવ-દુંદુભિને ગંભીર ઘોષ કરતા ભગવાનનો કૈવલ્ય-મહોત્સવ ઉજવવા માટે પૃથ્વી પર આવ્યા. ૧. (ક) આચારાંગ ૨,૧૫,૩૮ (ખ) કલ્પસૂત્ર ૧૨૦ (1) अवं तवोगुणरतो अणुपुव्वेण मुणी विहरमाणो । घोर परीसहचमु अधियासित्ता महावीरो । उप्पण्णम्मि अणंते णहाम्म य छातुमत्थिो णाणे । –આ. નિયુક્તિ ૪૨૦-૨૧ (ઘ) વિશેષાવડ ભાષ્ય ૧૯૭૨-૧૯૭૩ (ડ) ઉત્તરપુરાણ ૭૪,૩૪૮-૩૫૫ (ચ) ત્રિષષ્ટિ ૧૦, ૫. ૩-૪. विज्ञायासनक पेन केवलज्ञानमीशितुः । इन्द्राः सह सुरैस्तत्र समाजम्मुः प्रमोदिनः ॥ केऽप्पुत्येतुः केऽपि पेतुर्न नतुः केऽपि केऽपि व । जहसुः केऽपि च जगुबूच्चक्रुः केऽपि केऽपि सिंहवत् ॥ स्वामिनः केवलोत्पत्त्या हृष्टात्मानोऽपरेऽपि हि । ચતુવિદ્યા તિવિષે વિવિઘ વિિિષ્ટ | –ત્રિષષ્ટિ. ૧૦,૫૦થી ૫૮ Page #504 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરજીવન (ગણધરવાદ) ઇન્દ્રભૂતિનું સમાધાન (આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ) અગ્નિભૂતિનું સમાધાન (કર્મનું અસ્તિત્વ) વાયુભૂતિનું સમાધાન (આત્મા અને શરીરને ભેદ) વ્યક્તનું સમાધાન (શૂન્યવાદનો રકાસ) સુધમનું સમાધાન (ઈહલેક અને પરલોકની વિચિત્રતા) મેડિકનું સમાધાન (બંધ અને મોક્ષ) મૌર્યપુત્રનું સમાધાન (દેવોનું અસ્તિત્વ) અકપિતનું સમાધાન (નરકનું અસ્તિત્વ) અલભ્રાતાનું સમાધાન (પુણ્ય-પાપનો સદુભાવ) મેતાર્યાનું સમાધાન (પરલોકને સદભાવ) પ્રભાસનું સમાધાન (નિર્વાણની સિદ્ધિ) Page #505 -------------------------------------------------------------------------- ________________ ગણધરોની સાથે દાર્શનિક ચર્ચાઓ પ્રથમ પ્રવચન એ એક શાશ્વત નિયમ છે કે જે સ્થાન પર કેવલજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે, ત્યાં તીર્થકર એક મુહુર્ત સુધી થોભે છે અને ધર્મદેશના પણ કરે છે, ભગવાન પણ એક મુહુર્ત સુધી ત્યાં થેલ્યા. ૧ ' ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં દેવગણ આવ્યા, સમવસરણની રચના કરી. પણ દેવતા સર્વવિરતિને એગ્ય ન હોવાને કારણે ભગવાને એક ક્ષણ ઉપદેશ આપ્યો. ત્યાં મનુષ્યની ઉપસ્થિતિ ન હતી, એટલે કેઈએ પણ વિરતિરૂપ ચારિત્રધર્મને સ્વીકાર કર્યો નહીં. આ પ્રમાણેની ઘટના જૈનાગમમાં એક આશ્ચર્યના ઉછેરા રૂપમાં આલેખવામાં આવી છે. ૩ १. यत्र ज्ञानमुत्पद्यते तत्र जधन्यतोऽपि मुहूर्त मात्रमवस्थातव्यं देवकृता च पूजा प्रतीच्छनीया धर्म देशना च कर्तव्येति । –આવ. મલય. વૃત્તિ ૩૦૦ २. (6) जइविहु एरिसनाणेण जिणवरो मुणइ जोग्गयारहियं । कप्पोत्ति तहवि साहइ खणमेत धम्मपरमत्थ ॥ –મહાવીર ચરિયું ૫,૭ પૃ. ૨૫૧,૧ (4) न सर्वविरतेहैं: कोऽप्योति विदन्नपि । कल्प इत्यकरोत्तत्र निषण्णो देशनां विभुः ।। –ત્રિષષ્ટિ. ૧૦,૫,૧ ૩. (ક) સ્થાનાંગ સૂ ૭૭૭ (ખ) પ્રવચનસારોદ્ધાર, સટીક ઉત્તરભાગ Page #506 -------------------------------------------------------------------------- ________________ ગણધરાની સાથે દાશનિક ચર્ચાઓ મહાવીર રિયમાં આચાર્ય ગુણચન્દ્રે પ્રથમ પરિષદને અભાવિત પરિષદ્ ગણીને પણ આ પરિષદમાં માનવની ઉપસ્થિતિ સ્વીકારી છે. ૪ આચાર્ય શીલાંકે અભાવિત પરિષદને ઉલ્લેખ નથી કર્ચા. એમણે ઋજુવાલકા નદીના તટ પર ભગવાન મહાવીરની પ્રથમ દેશનામાં ઇન્દ્રભૂતિ વગરે અગિયાર પંડિતાનું પાતાના શિષ્યા સહિત ઉપસ્થિત રહેવાને અને શંકાઓનું સમાધાન થઈ જવા પછી ભગવાનના ચરણામાં દીક્ષિત થઈ જવાને અને ગણધર–પદ પ્રાપ્ત કરવાના ઉલ્લેખ કોં છે. ૫ પણ આચાર્ય શીલાંકના પ્રસ્તુત કથનના આચારાંગ ક આવશ્યક નિયુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્ય વગેરે સાથે મેળ ખાતે નથી. પાવામાં યજ્ઞ સમારાહ આ દિવસેામાં મધ્યમ પાવાપુરીમાં સામિલ નામક ધનાઢ્ય બ્રાહ્મણ પેાતાના ત્યાં એક વિરાટ યજ્ઞનું આયેાજન કરી રહ્યો હતા. આ યજ્ઞમાં ભાગ લેવા માટે ભારતના પ્રખ્યાત ક્રિયાકાંડી વિદ્વાન અને આચાર્યં આવ્યા હતા. એમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણ વિદ્વાન ચૌદ વિદ્યાના પારંગત હતા. પ્રત્યેકની સાથે પાંચસા-પાંચસો શિષ્ય હતા. ત્રણેય ગૌતમ ગોત્રીય અને મગધ જનપદના ગેાખર ગામના નિવાસી હતા. ૪. મહાવીર ચરિય’ ૭ ગા. ૪,૪, પૃ. ૨૫૧ ૫. ચઉત્પન્ન મહાપુરિસ ચરિય પુ. ૨૯૯ થી ૩૦૩ }. ૪૬૯ तओ ण समणे भगवं महावीरे उप्पण्णणाणद अप्पाणं च लागं च अभिसमेक्ख पुब्वं धम्माइखति, तओ पच्छा मणुस्साणं । આચારાંગ ૨,૧૫,૪૧ ૭. (૩) આવશ્યક નિયુક્તિ ૪૨૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૭૪ ૮. પાવા અ ંગેની વિસ્તૃત ચર્ચા માટે પરિશિષ્ટ જુએ. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વ્યક્ત અને સુધર્મા નામના બે વિદ્વાન કલાક-સન્નિવેશથી આવ્યા હતા. વ્યક્ત ભારદ્વાજ ગોત્રીય હતા અને સુધર્મા અગ્નિવૈશ્યાયન. એમની સાથે પણ પાંચસો-પાંચસે વિદ્યાર્થીઓ હતા. આ યજ્ઞમાં મંડિક અને મૌર્યપુત્ર–એ બે વિદ્વાન મૌર્ય સન્નિવેશથી આવ્યા હતા. મંડિક વાસિષ્ઠ ગોત્રના અને મૌર્યપુત્ર કાશ્યપ શેત્રના હતા. આ બન્નેની સાથે પણ ત્રણ પચાસ-ત્રણસો પચાસ શિષ્ય હતા. અકલ્પિત, અચલબ્રાતા, મેતાર્યા અને પ્રભાસ નામના ચાર અન્ય વિદ્વાન પણ એ સભામાં હતા. જે અનુક્રમે મિથિલના ગોતમ ગોત્રીય, કૌશલને હારિત ગોત્રીય, તંગિક (કૌશાંબી)ના કૌડિન્ય ગોત્રીય અને રાજગૃહના કૌડિન્ય ગોત્રીય હતા. આ અગિયાર વિદ્વાન આ સર્વ વિદ્વાનોમાં મુખ્ય હતા. સર્વજ્ઞ સર્વદર્શી ભગવાને જોયું કે મધ્યમ પાવાપુરીને પ્રસ્તુત પ્રસંગ અપૂર્વ લાભકારક છે. ભારતના મૂર્ધન્ય મનીષી વિજ્ઞગણ પણ અજ્ઞાનાંધકારમાં અટવાય છે, સાથે સાથે બીજાને પણ અજ્ઞાનાંધકારમાં ધકેલી રહ્યા છે. તેઓ બેધ પ્રાપ્ત કરશે તે હજારે પ્રાણીઓને સત્ય માર્ગે ચાલવા માટે પ્રેરણા આપશે. ભગવાન મહાવીર મધ્યમ પાવાપુરી પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી, વિશાલ માનવમેદની એકત્રિત થઈ. સુર અને અસુર બધા ઉપદેશ સાંભળવા ઉપસ્થિત થયા. મહાવીરની મેઘગંભીર ગજના સાંભળીને બધાને મનમયૂર નાચી ઊઠયો. લેકેની જીભ પર મહાવીરની સર્વજ્ઞતા પર ચર્ચા થવા લાગી. આકાશમાંથી આવતા દેવગ ને જોઈને પંડિતોએ વિચાર્યું-“અમારા યજ્ઞથી આકર્ષાયેલ દેવગણ આવી રહ્યા છે.” હજારે લાખે આખે આકાશ તરફ એકીટસે જઈ રહી. પણ જ્યારે દેવ-વિમાન યજ્ઞમંડપની ઉપરથી સીધું જ આગળ નીકળી ગયું, ત્યારે ભારે નિરાશાથી એમની આંખો નીચી નમી ગઈ. Page #508 -------------------------------------------------------------------------- ________________ ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ ૪૭૧ મુખ પ્લાન થઈ ગયું અને સાશ્ચર્ય વિચાર કરવા લાગ્યા “આ શું છે? શું દેવગણ કેઈની માયામાં ફસાઈ ગયા? યા ભ્રમમાં પડી ગયા? ઇન્દ્રભૂતિએ જોયું કે આ તે એમની સાથે કરવામાં આવેલી મજાક છે. દેવવિમાને જોઈને યજ્ઞમંડપમાં યજ્ઞના મહિમા અંગે પિકાર પાડતે હતો, પણ આ દેએ તે મારે અહંકારને નાશ કરી નાખે. ઇન્દ્રભૂતિ ગૌતમે આર્ય સેમિલને પૂછયું–આર્ય ! આજ પાવાપુરીમાં કોણ આવ્યું છે?” આર્ય સમિલ – શું તમને ખબર નથી ? ઈદ્રભૂતિ–નહીં સેમિલ-ક્ષત્રિયકુમાર વર્ધમાન ! જેમણે લગભગ તેર વર્ષ પૂર્વે ઘર છેડીને પ્રવજ્યા ગ્રહણ કરી હતી. હવે કઠોર તપ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના યજ્ઞ વિરોધી, વેદ-વિરેધી, વર્ણાશ્રમ વિરોધી સિદ્ધાંતોના પ્રચાર માટે તેઓ પાવાપુરી આવ્યા છે. ખૂબ આડંબર છે, દેવતાઓને પણ એમણે પિતાના વશમાં લઈ લીધા છે. ઇન્દ્રભૂતિ–સારું! વર્ધમાન એટલો બધો બળવાન છે, સારું ! હમણા જ જઈને જોઉં છું. આર્ય સેમિલ! મને લાગે છે કે વર્ધન માને કંઈક તપસ્યા કરીને ઐન્દ્રજાલિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એ લેકેને ભ્રમમાં યા માયાજાળમાં પાડી રહ્યો છે. પણ આ અંધકાર ત્યાં સુધી જ છે, જ્યાં સુધી મારા જ્ઞાનને સૂર્ય ત્યાં પહોંચ્યો નથી. સેમિલ–આર્ય! આપનું કથન સત્ય છે. મારી પણ એ આંતરિક ઇચ્છા છે કે વર્ધમાનની જાગૃત થતી શક્તિને આરંભથી જ રેકવામાં આવે. સરિતાના પ્રબલ પ્રવાહને પ્રારંભથી જ ખાળવે જોઈએ, નહીં તે તે વિશેષ બળવાન થઈ જાય છે. શ્રમણ વર્ધમાન પાછળ અનેક ક્ષત્રિય શાસકેનું પીઠબળ છે. વૈશાલી ગણરાજ્યના અધ્યક્ષ મહારાજા ચેટક શરૂઆતથી જ આપણી વૈદિક પરંપરાના Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વિરોધી છે. તેઓ વર્ધમાનના મામા થાય છે. મગધ, વૈશાલી, કપિલવસ્તુ આદિ અનેક જનપદેમાં વેદવિરોધી વિચારોનું તેફાન જાગી રહ્યું છે અને અત્રે વર્ધમાન મહાવીર પણ પ્રચાર કરવા માટે આવી ગયા છે. ઇન્દ્રભૂતિ-આર્ય સેમિલ! આપ ગભરાવ નહીં. હું હમણાં જ જઈને વર્ધમાન સાથે શાસ્ત્રાર્થ કરીશ. એને પરાજિત કરી મારે શિષ્ય બનાવીશ. આપ જેશે કે વૈદિક–ધર્મને વિજય વાવટે અનંત આકાશને ચૂમવા લાગશે. સમવસરણ પ્રતિ ઈદ્રભૂતિની વિદ્વત્તા અદ્વિતીય હતી. વેદ અને ઉપનિષદનું જ્ઞાન એમની ચેતનાના કણેકણમાં સમાયેલું હતું. ન્યાય, દર્શન, તર્ક, જ્યોતિષ, વ્યાકરણ, કાવ્ય, આયુર્વેદની સૂક્ષ્મતમ ગુંચે ઉકેલવાનું કામ એમના ડાબા હાથને ખેલ હતું. તેઓ વિદ્વાન હવા સાથે જિજ્ઞાસુ પણ હતા. આર્ય સોમિલની પ્રેરણા, વિદ્વાનોની પ્રશંસા અને ધર્મોન્માદને કારણે પિતાના પાંચ શિખ્યા સાથે મહાવીર જોડે શાસ્ત્રાર્થ કરવા માટે મહાવીરના સમવસરણ મહસેન વન તરફ તેઓ આગળ વધ્યા. ઈન્દ્રભૂતિ ગૌતમ જ્યારે ભગવાન મહાવીરની ધર્મસભામાં આવી પહોંચ્યા, ત્યારે એમની માનસિક સ્થિતિ કેવી રહી હશે, તે કહેવું કઠીન છે. તેઓ વયમાં મહાવીરથી મોટા હતા. મહાવીર લગભગ બેંતાલીશ વર્ષના હતા. હું જ્યારે ઈદ્રભૂતિ પચાસમું વર્ષ પસાર કરી રહ્યા હતા. ૧૦ એટલે તે પિતાને મહાવીરથી મેટા સમજી રહ્યા હશે. પિતાને મહાન જ્ઞાની અને મહાવીરને નવે નિશાળિયે સમજી રહ્યા હશે. મહાવીરને શાસ્ત્રાર્થમાં ચપટી વગાડતા પરાજિત કરવાનો વિચાર ૯. (ક) ક૯પસૂત્ર ૧૧૬, (ખ) આચારાંગ ૨ ૧૦. આવશ્યક નિયુક્તિ ૬૫૦ Page #510 -------------------------------------------------------------------------- ________________ ગણધરાની સાથે દાર્શનિક ચર્ચાઓ ૪૭૩ મનમાં ઘળી રહ્યા હશે. પણ જ્યારે મહસેન વનની સમીપ પહોંચ્યા, મહાવીરના સમવસરણની અનોખી છટા જોઈ, હજારે દેવતાને ભક્તિભાવનાથી વિભોર થઈને વંદન કરતા જોયા, એમનો દિવ્યધ્વનિ સાંભળે કે પૂર્વેની કલ્પનાઓ નષ્ટ થઈ ગઈ. એમના મનનો મેલ દેવાઈ ગ. મહાવીરે એમને લેહચુંબકની જેમ આકર્ષિત કર્યા. શ્રદ્ધાની છેળ ઉછળવા લાગી. મનમાં એ વિચાર ઊઠવા લાગ્યું કે હું હમણાં મારી જાતને એમનાં ચરણોમાં સમર્પિત કરી દઉં. ઇન્દ્રભૂતિને સમજ ન પડી કે આ શું થઈ રહ્યું છે. ઈદ્રભૂતિના મનને એક ગૂઢ પ્રશ્ન, અબૂઝ જિજ્ઞાસા જાગૃત કરતી હતી કે આત્મા છે કે નહીં ? મહાવીરે જેવા એમને ગૌતમ! કહીને સંબોધ્યા કે તરત જ તે તંભિત થઈ ગયા. વિચાર્યું, મારી લેકવ્યાપક ખ્યાતિને લીધે જ એને મારા નામની ખબર છે. પણ જ્યાં સુધી મારા અંતરના સંશયોનું છેદન કરી ન આપે ત્યાં સુધી હું એને સર્વજ્ઞ ન માનું. ગૌતમના મનમાં સંક૯પ-વિકલ્પ ચાલતા હતા. ઇન્દ્રભૂતિ ગૌતમનું સંશય નિવારણ (આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ) . ભગવાને એમના મનમાં રહેલા સંદેહ તરફ સંકેત કરતાં કહ્યું – તારા મનમાં આત્માના અસ્તિત્વ અંગે એ સંશય છે કે જે આત્માનું અસ્તિત્વ છે તો તે ઘડા આદિની જેમ પ્રત્યક્ષ દેખાવું જોઈએ, પણ તે તે આકાશકુસુમની જેમ સર્વથા અપ્રત્યક્ષ છે, એટલે એનાં અસ્તિત્વને સ્વીકાર કરી શકાય નહીં. જે કઈ એમ કહે કે આમા અનુમાનથી સિદ્ધ છે, તે તે બરાબર નથી. એનું કારણ એ છે કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ થાય છે, જે પ્રત્યક્ષ નથી એની સિદ્ધિ અનુમાનથી કેવી રીતે થઈ શકે ? પ્રત્યક્ષથી નિશ્ચિત ધુમાડે અને અગ્નિ વચ્ચેના અવિનાભાવ સંબધ યાદ આવવાથી જ ધુમાડાના Page #511 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન પ્રત્યક્ષથી અગ્નિનું અનુમાન કરી શરીએ છીએ. આત્માના કેાઈ પણ લિંગના સબંધ-ગ્રહણુ એની સાથે પ્રત્યક્ષથી થતેા નથી, કે જેનાથી આ લિંગ ફ્રીથી પ્રત્યક્ષ થવાથી તે સંબંધનું સ્મરણ થાય કે જેનાથી આત્માનું અનુમાન કરી શકાય. આત્માના સ્વતંત્ર અસ્તિત્વને આગમપ્રમાણથી પણ સિદ્ધ કરી શકતા નથી, કેમકે જે પ્રત્યક્ષ નથી તે આગમના વિષય કેવી રીતે થઈ શકે ! કાઈ એ પ્રકારની વ્યક્તિ દૃષ્ટિગેાચર થતી નથી. કે જેનાથી જીવ પ્રત્યક્ષ થઈ જાય અને જેનાં વચનાને પ્રમાણિક માની આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકીએ. મીજી વાત એ છે—આગમ પ્રમાણ માનવા છતાં પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી કેમકે આગમ અનેક છે અને તે પરસ્પર વિરાધી તત્ત્વ સિદ્ધ કરે છે. એક આગમ જેનું મંડન કરે છે, ખીજું એનું જ ખંડન કરે છે. આવા સંજોગામાં આગમને આધારભૂત ગણીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એટલે એને અભાવ માનવા જોઈ એ. તા પણ લાકે એનું અસ્તિત્વ કેમ માને છે? ૧૧ પ્રસ્તુત સંશયનું નિવારણ કરતા શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું:ગૌતમ ! તારા આ સંશય સમ્યક્ નથી. તારી આ માન્યતા જીવપ્રત્યક્ષ નથી. તે ઉચિત નથી, કેમકે જીવ તને પ્રત્યક્ષ છે જ. એવા સંજોગામાં તને જીવ પ્રત્યક્ષ થઈ જ રહ્યો છે. એ સિવાય મેં કર્યું, હું કરું છું, હું કરીશ, ઇત્યાદિ રૂપાથી ત્રણ કાળ અંગેના વિવિધ કાચના નિર્દેશ કરવામાં આવે છે. એમાં મેં (અમૂ ) રૂપ જે જ્ઞાન છે તે પણ આત્મ-પ્રત્યક્ષ જ છે. {જી વાત-જો સંશય કરનાર કાઈ ન હાય તે ‘હું છું કે નહીં’ એ સશય કેવી રીતે થાય. જેને સ્વરૂપમાં જ સંશય હાય એને માટે વિશ્વમાં એવી કઈ વસ્તુ છે કે જે અસંદિગ્ધ થશે. આવી વ્યક્તિને દરેક સ્થાન પર સંશય થશે. ૪૭૪ આત્મા પ્રત્યક્ષ છે. કેમકે એના સ્મરણ વગેરે વિજ્ઞાનરૂપ ગુણ સ્વસંવેદન દ્વારા પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે છે. જે ગુણીના ગુણાને ૧૧. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૪૯-૧૫૫૩ Page #512 -------------------------------------------------------------------------- ________________ ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ ૪૭૫ પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે તે ગુણીને પણ પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેવી રીતે ઘટના. જીવન ગુણ પ્રત્યક્ષ છે, એટલે જીવ પણ પ્રત્યક્ષ છે. જેવી રીતે ઘટના પ્રત્યક્ષને આધાર એના રૂપાદિ ગુણે છે એવી રીતે જ આત્માના પ્રત્યક્ષ અનુભવને આધાર એના જ્ઞાનાદિ ગુણ છે. જે વ્યક્તિ ગુણથી ગુણીને એકાન્ત ભિન્ન માને છે, એમના મત પ્રમાણે રૂપ આદિનું ગ્રહણ થવા છતાં પણ ઘટ આદિ ગુણી રૂપ પદાર્થો ગ્રહણ થતું નથી. ઈન્દ્રિયેથી કેવલ રૂપાદિ ગ્રહણ થવાથી રૂપાદિને તે પ્રત્યક્ષ માની શકીએ પરંતુ રૂપાદિથી એકાન્ત ભિન્ન ઘટને પ્રત્યક્ષ માની શકતા નથી. આ પ્રમાણે જ્યારે ઘટાદિ પદાર્થ પણ સિદ્ધ નથી તે આત્માના અસ્તિત્વ-નાસ્તિત્વ પર વિચાર કરવાથી શું લાભ છે? એટલે સ્મરણ આદિ ગુણોના આધારે આત્માનું અસ્તિત્વ માનવું જોઈએ ૧૨ આત્મા અને શરીરને ભેદ જ્યારે ઈન્દ્રભૂતિ એ માનવા તૈયાર થઈ ગયા કે જ્ઞાનાદિ ગુણે પ્રત્યક્ષ થવાથી એના આધારભૂત ગુણી કેઈ અવશ્ય હોવું જોઈએ, ત્યારે આટલું માન્યા પછી તેઓ એક નવી શંકા રજૂ કરતાં કહે છે કે સ્મરણ આદિ ગુણેને આધાર આત્મા જ છે, એ મત ઉચિત નથી, કેમકે દુર્બળતા, સ્થૂલતા વગેરે ગુણેની જેમ મરણ આદિ ગુણે પણ શરીરમાં જ મળે છે. એવા સંજોગોમાં એને ગુણભૂત આધાર શરીરને જ માનવું જોઈએ, શરીરથી પૃથક એવા આત્માને નહીં. આ શંકાનું સમાધાન કરતાં મહાવીરે કહ્યું-જ્ઞાન આદિ શરીરના ગુણ હોઈ શકે નહીં, કેમકે શરીર ઘટની માફક મૂર્ત છે, ચાક્ષુષ છે, જ્યારે જ્ઞાનાદિ ગુણ અમૂર્ત અને અચાક્ષુષ છે. એટલે જ્ઞાનાદિ ગુણેને અનુરૂપ દેહથી ભિન્ન એવા કેઈ અમૂર્ત ગુણીની સત્તા અવશ્ય માનવી જોઈએ. એ ગુણી આત્મા જ જીવ છે. આ પછી ઇન્દ્રભૂતિએ એક બીજી શંકા રજૂ કરી કે હું પોતાના ૧૨. વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૫૫૪-૧૫૬૦ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ભગવાન મહાવીરઃ એક અનુશીલન દેહમાં આત્માનું અસ્તિત્વ છે એ માની શકું છું, પણ બીજાના દેહમાં પણ આત્માની સત્તા છે, એનું પ્રમાણુ શું છે? સમાધાન કરતા મહાવીરે કહ્યું- એ હેતુ વડે અન્ય આત્માઓની સિદ્ધિ થઈ શકે છે. બીજાના શરીરમાં પણ વિજ્ઞાનમય જીવ છે, કેમકે એમનામાં પણ ઈષ્ટ–પ્રવૃત્તિ અનિષ્ટ-નિવૃત્તિ આદિ વિજ્ઞાનમય કિયાઓ જોઈ શકાય છે. ૧૩ આત્માની સિદ્ધિઃ એનાં કારણે આત્મસિદ્ધિને માટે કેટલાંક કારણે રજૂ કરતાં મહાવીરે કહ્યું(૧) ઈન્દ્રિયોને કોઈ અધિષ્ઠાતા અવશ્ય હવે જોઈએ. કેમકે તે કરણ છે. જે પ્રમાણે દંડાદિ કરણેને અધિષ્ઠાતા કુંભકાર હોય છે, જેને કેઈ અધિષ્ઠાતા નથી તે આકાશની જેમ કરણ પણ નથી. જે ઈન્દ્રિયોને અધિષ્ઠાતા છે, તે આત્મા છે. (૨શરીરને કઈ બનાવનાર હવે જોઈએ. કેમકે એને ઘડાની જેમ એક આરંભયુક્ત અને નિયત આકાર છે. જેને કોઈ બનાવનાર નથી એને આરંભયુક્ત અને નિશ્ચિત આકાર પણ હતા. નથી. જેમ કે વાદળ. આ શરીરનો જે ર્તા તે જ આત્મા છે. (૩) ઈન્દ્રિયે અને વિષયમાં જ્યારે આદાન-આદેયભાવ છે ત્યારે એને કઈ આદાતા અવશ્ય હૈ જોઈએ. જ્યાં આદાનઆદેયભાવ હોય છે. ત્યાં કોઈ આદાતા અવશ્ય હોય છે, જેમકે સાણસી અને લેખંડમાં આદાન-આદેયભાવ છે અને લુહાર આદાતા છે. એવી રીતે ઈન્દ્રિય અને વિષયમાં આદાન-આદેયભાવ છે. તથા આત્મા આદાતા છે. (૪) દેહાદિનો કોઈ ભક્તા અવશ્ય હવે જોઈએ. કેમકે તે ભેગ્ય હે, જેમકે ભેજન–વસ્ત્રાદિ પદાર્થોને ભોક્તા પુરુષ વિશેષ છે. જે દેહાદિને ભક્તા છે, તે આત્મા છે. ૧૩. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૬૧. Page #514 -------------------------------------------------------------------------- ________________ ગણધરોની સાથે દાર્શનિક ચર્ચાઓ (૫) દેહ આદિને કઈ સ્વામી અવશ્ય હવે જોઈએ, કેમકે તે સંઘાતરૂપ છે, જે સંઘાતરૂપ હોય છે, એને કોઈ સ્વામી અવશ્ય હેય છે. જેવી રીતે ઘર અને એને માલિક. દેહાદિ સંઘાતને જે સ્વામી હોય છે, તે આત્મા છે. ૧૪ વ્યુત્પત્તિમૂલક હેતુ શબ્દની વ્યુત્પત્તિમૂલક દષ્ટિથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કરતાં મહાવીરે કહ્યું-જીવ પદ “ઘટ' પદની જેમ “વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદ હેવાથી એને કંઈક અર્થ અવશ્ય હવે જોઈએ. જે પદ સાર્થક નથી તે વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદ પણ નથી. જેમકે ડિત્ય, અરવિષાણ વગેરે. “જીવ” પદ વ્યુત્પત્તિયુક્ત અને શુદ્ધ છે, એટલે એને કોઈ અર્થ અવશ્ય હે જોઈએ. મહાવીરના તર્કના ઉત્તરમાં ઇન્દ્રભૂતિએ કહ્યું-શરીર જ જીવ પદને અર્થ છે. એનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. મહાવીરે એના તર્કનું નિરસન કરતાં કહ્યું–જીવ પદને અર્થ શરીર નથી. કેમકે જીવ પદના જે પર્યાય છે. તે શરીર શબ્દના પર્યાથી અલગ છે. જીવના પર્યાય જંતુ, પ્રાણું સત્વ, આત્મા વગેરે છે. શરીરના પર્યાય દેહ, વપુ, કાય, કલેવર વગેરે છે. શરીર અને જીવના લક્ષણ પણ પૃથપૃથક છે. જીવ જ્ઞાનાદિ ગુણયુક્ત છે. જ્યારે શરીર તે જડ છે. ૧૫ એ પછી ભગવાન મહાવીરે પોતાની સર્વજ્ઞતાનું પ્રમાણ આપતાં કહ્યું-સર્વજ્ઞનાં વચનામાં સંદેહ ન કરવું જોઈએ. કેમકે તેઓ રાગ વગેરે દોષથી મુક્ત હોય છે. જે રાગ દ્વેષ કારણે માનવ મિથ્યા ભાષણ કરે છે, એનો એમનામાં અભાવ હોય છે. ૧૪ ૧૪. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૬૭ ૧૫. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૭૫– ૧૬. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૭૭-૯ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જીવની અનેકતા જીવને ઉપગ લક્ષણ છે. એના સંસારી અને સિદ્ધ એ મુખ્ય ભેદ છે. સંસારી જીવના ત્રસ અને સ્થાવર એ બે ભેદ છે. ૧૭ - જે લેકેની એ શ્રદ્ધા છે કે આકાશની જેમ જીવની એક જ સત્તા છે, ૧૮ તેઓ વસ્તુતઃ યર્થાથવાદી નથી, નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ વગેરેના શરીરમાં આકાશની જેમ એક જ આત્મા માનવામાં શું વાંધો છે? તે એને જવાબ એ છે કે આકાશની જેમ બધાં શરીરમાં એક આત્મા હવે સંભવિત નથી. સર્વ જગ્યાએ આકાશનું એક જ લક્ષણ આપણું અનુભવમાં આવે છે, એટલે આકાશ એક છે. પરંતુ જીવ અને આ પ્રમાણે ન કહી શકીએ. પ્રત્યેક શરીરમાં જીવ વિલક્ષણ છે. એટલે બધી જગ્યાએ એને એક જ માની શકીએ નહીં. જીવમાં લક્ષણભેદ હેવાને કારણે તે અનેક છે. જેવા કે વિવિધ ઘડાઓ. જે વસ્તુ અનેક નથી, એમાં લક્ષણભેદ પણ નથી હતે. જેમકે આકાશ. બીજી વાત એ છે કે એક જ જીવ માનવાથી સુખ, દુઃખ, બંધ, મેક્ષ આદિની વ્યવસ્થા પણ થઈ શકતી નથી. એક જ જીવને એકીવખતે સુખી અને દુઃખી થવું, બદ્ધ અને મુક્ત થવું કેઈ પણ રીતે સંભવિત નથી. એટલે અનેક ઈવેની સત્તા માનવી તર્કસંગત છે. ઈન્દ્રભૂતિ ફરી શંકા વ્યક્ત કરતાં કહે છે–જે જીવનું લક્ષણ જ્ઞાન-દર્શન રૂપ ઉપગ છે. અને તે બધા જેમાં વિદ્યમાન છે તો પછી પ્રત્યેક પિંડમાં લક્ષણભેદ કેવી રીતે માની શકાય? આનું સમાધાન કરતાં મહાવીરે કહ્યું-સર્વ જેમાં ઉપગ રૂપ સામાન્ય લક્ષણ વિદ્યમાન હોવા છતાં પણ પ્રત્યેક શરીરમાં જુદા જુદા ઉપગનો અનુભવ થાય છે. જીવનમાં ઉપયોગના અપકર્ષ અને ઉત્કર્ષના તારતમ્યમાં અનેક ભેદ છે. એ કારણે જીવેની સંખ્યા પણ અનંત છે. ૧૯ ૧૭. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૮૦ ૧૮. બ્રહ્મબિન્દુ ઉપનિષદ ૧૧ ૧૯. વિશેષા ભાષ્ય ગા. ૧૫૮૧-૩ Page #516 -------------------------------------------------------------------------- ________________ ગધરાની સાથે દાનિક ચર્ચાએ જીવનું સ્વદેહ પરિમાણ જીવાને અનેક માનવાની સાથે અને સર્વવ્યાપક માનવામાં આવે તે! શું વાંધા છે?૨૦ ઇન્દ્રભૂતિ વડે આ પ્રશ્ન પ્રસ્તુત કરતાં મહાવીરે કહ્યુ “જીવ સર્વવ્યાપક નહીં પરંતુ શરીરબ્યાપી છે, કેમકે એના ગુણુ શરીરમાં જ મળે છે. કેમકે ઘટના ગુણ ઘટના માહ્યદેશમાં ઉપલબ્ધ થતા નથી. એટલે તે સર્વવ્યાપક નથી. એવી રીતે આત્માના ગુણુ શરીરની મહાર ઉપલબ્ધ થતા નથી, એટલે તે પણ સ્વદેહુપરિમાણુ જ છે.૨૧ જયાં આગળ જેની ઉપલબ્ધિ થતી નથી, ત્યાં એને અભાવ માનવા જોઈએ. જેમકે ઘડામાં પટના અભાવ છે. શરીરની બહાર સંસારી આત્માની ઉપલબ્ધિ નથી. એટલે શરીરની બહાર એને અભાવ માનવા તર્કસંગત છે. જીવમાં કત્ વ, ભાકતૃત્વ, બંધ, માક્ષ, સુખ-દુઃખ વગેરે તર્કથી સિદ્ધ થઈ શકે છે. એટલા માટે જીવને અનેક, અસર્વવ્યાપક, સ્વશરીરવ્યાપી માનવા જોઈ એ. પરંતુ એક, સર્વગત અને વ્યાપક ન માનવા જોઇ એ. २२ જીવની નિત્યાનિત્યતા પૂર્વ પર્યાય નષ્ટ થઈ જાય છે અને અપર પર્યાયની ઉત્પત્તિ થાય છે, એ અપેક્ષાએ આત્મા અનિત્ય સ્વભાવવાળે છે. ઘટ આફ્રિ વિજ્ઞાનરૂપ ઉપયાગ નષ્ટ થવાથી પટ આદિ વિજ્ઞાનરૂપ ઉપયેાગ ઉત્પન્ન થાય છે. જેનાથી જીવમાં ઉત્પાદ અને વ્યય એ એ સિદ્ધ થાય છે, એટલે જીવ વિનાશી છે. એમ થવા છતાં વિજ્ઞાન-સન્તતિની દૃષ્ટિથી જીવ અવિનાશી અર્થાત્ નિત્યધ્રુવ પણ સિદ્ધ થાય છે. વિજ્ઞાન— ૨૦. સાંખ્ય અને ઔયાંયિક માને છે. ૨૧. સરખાવે यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्मादिवद् निष्प्रतिपक्षमेतत् । तथापि देहाद् बहिरात्मतत्त्ववा दोपहताः पठन्ति ॥ ૨૨. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૮૬-૭ ૪૭૯ . અન્યયેાગયવચ્છેદ ઘ્વાત્રિંશિકા ૯ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ભગવાન મહાવીરઃ એક અનુશીલન સામાન્યને આત્મામાં કદી પણ અભાવ થતું નથી, પરંતુ વિજ્ઞાનવિશેષને અભાવ થાય છે. એટલે વિજ્ઞાન સન્તતિ અર્થાત્ વિજ્ઞાનસામાન્યની દષ્ટિએ આત્મા નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, અવિનાશી છે. વિશ્વના અન્ય બધા પદાર્થોને પણ આ જ સ્વભાવ છે. ૨૩ - જીવ ભૂતધર્મ નહીં કેટલીય વ્યક્તિઓનું એવું મંતવ્ય છે કે ઉત્પત્તિ ભૂતોથી જ થાય છે. એટલે વિજ્ઞાનરૂપ જીવ ભૂતને જ ધર્મ છે. ૨૪ એમનું આ મન્તવ્ય અનુચિત છે, ભૂતની સાથે વિજ્ઞાનને અન્વય-વ્યતિરેક સંબધ નથી. ભૂતનું અસ્તિત્વ હોવા છતાં પણ મૃત શરીરમાં જ્ઞાનનો અભાવ જોઈ શકાય છે. ભૂતના અભાવમાં પણ મુક્તાવસ્થામાં જ્ઞાનને સદુભાવ છે. એટલે ભૂતની સાથે જ્ઞાનને અન્વય અવ્યતિરેક અસિદ્ધ છે. એટલે જ્ઞાનરૂપ જીવ ભૂતધર્મ કદાપિ થઈ શક્તા નથી. જેમ ઘટને સદ્ભાવ થવા છતાં નિયમપૂર્વક પટનો સદ્ભાવ થતો નથી, એટલા માટે પટને ઘટથી ભિન્ન અને સ્વતંત્ર માનવામાં આવે છે, એ પ્રમાણે જ્ઞાનને પણ ભૂતથી ભિન્ન ગણવું જોઈએ. એટલા માટે વિજ્ઞાનરૂપ જીવ ભૂતધર્મ થઈ શકતું નથી.૨૫ - આ પ્રમાણે ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિને જીવ અગેને જે સંશય હતું, તે દૂર કર્યો. એમણે પિતાના પાંચસો શિષ્ય સહિત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. ૨૩ અગ્નિભૂતિનું સંશયનિવારણ (કર્મનું અસ્તિત્વ) આ પછી અગ્નિભૂતિ મહાવીરની પાસે આવ્યા. મહાવીર ૨૩. વિશેષા. ભાષ્ય ૧૫૯૫ ૨૪. આ ચાર્વાક દર્શનનું મંતવ્ય છે. ૨૫. વિશેષા ભાષ્ય ૧૫૯૭-૯ ૨૬. વિશેષા. ભાષ્ય ૧૬૧૦-૨ Page #518 -------------------------------------------------------------------------- ________________ ગણુધરાની સાથે દાર્શનિક ચર્ચાઓ ૪૮૧ એમને એમના નામ અને ગોત્રથી સંબોધન કરતાં કહ્યું–અગ્નિભૂતિ તારા મનમાં એ સંશય છે કે કર્મ છે કે નહીં? તારી માન્યતા એવી છે કે કર્મ પ્રત્યક્ષ વગેરે કોઈપણ પ્રમાણથી સિદ્ધ નથી. એટલે ખરવિષાણની માફક અભાવરૂપ છે. તારે આ પ્રસ્તુત સંદેહ ગ્ય નથી. હું કર્મને પ્રત્યક્ષ જોઉં છું. તું આ વખતે એનું પ્રત્યક્ષ દર્શન તે કરી શકતો નથી. પણ અનુમાનથી તું પણ એની સિદ્ધિ કરી શકે છે. સુખ-દુઃખ-રૂપ-કર્મ-ફલને તું પ્રત્યક્ષ જોઈ રહ્યો છે અને એનાથી એના કારણરૂપ કર્મની સત્તાનું અનુમાન પણ કરી શકાય છે. સુખ-દુઃખનું કઈ કારણ અવશ્ય હોવું જોઈએ કેમકે તે કાર્ય છે. જે પ્રમાણે અંકુર રૂપ કાર્યને હેતુ બીજ છે, તેવી રીતે સુખદુઃખ રૂપ કાર્યને જ હેતુ કર્મ છે. ૨૭ અગ્નિભૂતિએ ફરીથી શંકા ઉઠાવતાં કહ્યું–જે સુખદુઃખનું દૃષ્ટકારણ સિદ્ધ હોય તે અદષ્ટકારણરૂપ કર્મનું અસ્તિત્વ માનવા શી આવશ્યકતા છે? ચન્દન આદિ પદાર્થ સુખનાં કારણ છે અને સાપનું ઝેર આદિ દુઃખનું કારણ છે, આ દષ્ટ કારણોના સિવાય અદષ્ટ કર્મ માનવાની શું આવશ્યકતા છે ? શંકાનું નિવારણ કરતાં મહાવીરે કહ્યું-દષ્ટ કારણમાં વ્યભિચાર દેખાય છે, એટલે અદૃષ્ટ કારણ માનવું અનિવાર્ય છે, કેમકે સુખદુઃખનાં દષ્ટ કારણે સમાનરૂપ હોવા છતાં પણ એના કાર્યમાં જે તારતમ્ય દેખાય છે, તે નિષ્કારણ ન હોઈ શકે. એનું જ કારણ છે, તે કર્મ છે. ૨૮ - કર્મસાધક એક વધુ પ્રમાણ આપતાં ભગવાને કહ્યું–આદ્ય બાલ શરીર દેહાન્તર પૂર્વક છે, કેમકે તે ઈન્દ્રિયાદિથી યુક્ત છે, જેવી રીતે ૨૭. વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૬૧૦-૨ ૨૮. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૧૪ : ૨ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ભગવાન મહાવીર : એક અનુશીલન યુવકનું શરીર બાલ–શરીર પૂર્વક છે. આદ્ય બાલશરીર જે દેહપૂર્વક છે તે કર્મકાર્પણ શરીર છે. " તૃતીય કર્મ સાધક અનુમાન આ પ્રમાણે છે-દાન આદિ જે પણ ક્રિયા આપણે કરીએ છીએ એ ક્રિયાનું ફલ અવશ્ય હોવું જોઈએ, કેમકે તે સચેતન વ્યક્તિકૃત કિયા છે, જેમકે કૃષિ. દાન આદિ ક્રિયાનું જે ફલ છે તે કર્મ છે. અગ્નિભૂતિએ ઉપર્યુક્ત કથનને સ્વીકાર કરી ફરીથી પ્રશ્ન કર્યોજે પ્રમાણે કૃષિ આદિનું દષ્ટ ફલ ધાન્યાદિ છે, તે પ્રમાણે દાન આદિ ક્રિયાનું ફલ મનની શાંતિ આદિ કેમ માની લેવામાં ન આવે? આ દષ્ટ ફલને ત્યાગ કરી અદષ્ટ ફલરૂપ કર્મની સત્તા માનવાથી શો લાભ? ભગવાને કહ્યું –અગ્નિભૂતિ ! શું તું નથી જાણતા કે મનની શાંતિ પણ એક પ્રકારની ક્રિયા જ છે, એટલે સચેતનની અન્ય ક્રિયાની જેમ એનું પણ ફળ માનવું પડે. જે કર્મફલ છે, આ કર્મનું કાર્ય રૂપ સુખ-દુઃખ આદિ આગળ વધીને ફરીથી આપણું અનુભવમાં તે આવે છે. મૂર્તકર્મ જે કાર્યના અસ્તિત્વથી કારણની સિદ્ધિ થાય છે, તે શરીર આદિ કાર્ય મૂર્ત હેવાને કારણે એમના કારણરૂપ કર્મ પણ મૂર્ત જ હેવું જોઈએ. આ સંશયનું નિવારણ કરતાં મહાવીરે જણાવ્યું કે હું કર્મને મૂર્ત માનું છું કેમ કે એનું કાર્ય મૂર્તિ છે. જેવી રીતે પરમાણનું કાર્ય ઘટ મૂર્ત છે, એટલે પરમાણુ પણ મૂર્ત છે. તેવી રીતે કર્મનું શરીર આદિ કાર્ય મૂર્તિ છે, એટલે કર્મ પણ મૂર્ત જ છે” ૨૯. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૧૫,૧૬ ૩૦. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૨૫, ' Page #520 -------------------------------------------------------------------------- ________________ ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ ૪૮૩ - કર્મનું મૂર્તત્વ સિદ્ધ કરનાર અન્ય કારણો–હેતુઓ આ પ્રમાણે છે. (૧) કર્મ મૂર્ત છે, કેમકે એનાથી સંબંધ થવાથી વેદનાની અનુભૂતિ થાય છે, જેમ કે ભેજન. જે અમૂર્ત હોય છે એનાથી સંબંધ થવાથી પણ સુખ-દુઃખની અનુભૂતિ થતી નથી. જેમ કે આકાશ. (૨) કર્મ મૂર્ત છે, કેમકે એનાથી સંબંધ થવાથી વેદનાની અનુભૂતિ થાય છે, જેમકે અગ્નિ. (૩) કર્મ મૂત છે, કેમ કે એમાં બાહ્ય પદાર્થોથી બલાધાન થાય છે. જે પ્રમાણે ઘટાદિ પદાર્થો પર તેલ વગેરે બાહ્ય વસ્તુનું વિલેપન કરવાથી બલાધાન થાય છે અર્થાત સ્નિગ્ધતા આવે છે. એ પ્રમાણે કર્મમાં પણ માલા, ચંદન, વનિતા આદિ બાહ્ય વસ્તુઓના સંસર્ગથી બલાધાન થાય છે. એટલે તે મૂર્ત છે. (૪) કર્મ મૂર્ત છે, કેમ કે તે આત્માદિથી જુદા રૂપમાં પરિણામી છે, જેમ કે દૂધ. કર્મ અને આત્માને સંબંધ કર્મને મૂર્ત માનવામાં આવે તે અમૂર્ત આત્મા સાથે એને સંબંધ કેવી રીતે થઈ શકે? ઘટમૂર્ત છે, તો પણ એને સંગ સંબંધ અમૂર્ત આકાશ સાથે થાય છે. તેવી રીતે મૂર્ત કર્મને અમૂર્ત આત્મા સાથે સંબંધ થાય છે અથવા જેવી રીતે આંગળી વગેરે મૂર્ત દ્રવ્યને આકુંચન આદિ અમૂર્ત ક્રિયા સાથે સંબંધ થાય છે, એવી રીતે કર્મ અને જીવનો સંબંધ છે. ૨૨ સ્કૂલ શરીર મૂર્ત છે પણ એને આત્મા સાથેનો સંબંધ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એવી રીતે એક ભવથી બીજા ભવમાં જતા જીવને ૩૧. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૨૬-૨૭ ૩૨, વિશેષાવશયક ભાષ્ય ૧૬૩૫ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કામણુ શરીર સાથે હવે જોઈએ. નહીં તે નવીન સ્કૂલ શરીરનું ગ્રહણ કરવું કદાપિ શકય નથી.૩૩ પ્રશ્ન એ થઈ શકે કે મૂર્તિથી અમૂર્તને ઉપઘાત અને અનુગ્રહ કેવી રીતે થઈ શકે ? વિજ્ઞાન આદિ અમૂર્ત છે, પરંતુ મદિરા, વિષ વગેરે મૂર્ત વસ્તુઓથી એને ઉપઘાત થાય છે, અને ઘી, દૂધ આદિ પૌષ્ટિક આહારથી એને ઉપકાર થાય છે. આ પ્રમાણે મૂત કર્મ દ્વારા અમૂર્ત આત્માને અનુગ્રહ અને ઉપકાર થઈ શકે છે. ૩૪ - બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે-સંસારી આત્મા વસ્તુતઃ એકાન્તરૂપથી અમૂર્ત નથી. જીવ અને કર્મને અનાદિકાલથી સંબંધ હેવાને લીધે કથંચિત જીવ પણ કર્મ-પરિણામ રૂપ છે, એટલે એ રૂપમાં તે મૂર્ત પણ છે. એવી રીતે મૂર્ત આત્મા પર મૂર્ત કર્મ દ્વારા થનાર અનુગ્રહ અને ઉપઘાતને સ્વીકાર કરવામાં કોઈ પણ પ્રકારનો વધે રાખ ન જોઈએ. શરીર અને કર્મમાં પરસ્પર કાર્યકારણભાવ છે. જે પ્રમાણે બીજમાંથી અંકુર અને અંકુરથી બીજની ઉત્પત્તિ થાય છે. અને આ પ્રમાણે બીજાકુંરે-સન્તતિ અનાદિ છે, એવી રીતે શરીરથી કર્મ અને કર્મથી શરીરને ઉદ્ભવ સમજ જોઈએ. દેહ અને કર્મની આ પરંપરા અનાદિ છે.૩૫ ઈશ્વરકતૃત્વનું ખંડન અગ્નિભૂતિએ કહ્યું–જે ઈશ્વરાદિને જગત–વૈચિત્ર્યનું કારણ માની લેવામાં આવે તે કર્મની આવશ્યક્તા નથી. મહાવીરે સમાધાન કરતાં કહ્યું- કર્મની સત્તા ન માની માત્ર શુદ્ધ જીવને દેહ આદિની વિચિત્રતાને કર્તા માનવામાં આવે યા ૩૩. એજન ૧૬૩૬ ૩૪. એજન ૧૬ ૩૭ ૩૫. વિશેષા ભાષ્ય. ૧૯૩૮-૯ Page #522 -------------------------------------------------------------------------- ________________ ગણુધરાની સાથે દાનિક ચર્ચાએ ૪૮૫ ઈશ્વર આદિને આ સમસ્ત વૈચિત્ર્યના કર્તા માનવામાં આવે તે આપણી સંપૂર્ણ માન્યતાઓ અસંગત સિદ્ધ થશે, કેમકે શુદ્ધ જીવ ચા ઈશ્વર આદિને કર્મ–સાધનની અપેક્ષા નથી. તે શરીરાદિના આરંભ જ ન કરી શકે, કેમકે એની પાસે અભાવશ્યક ઉપકરણેાને અભાવ છે. જે પ્રમાણે કુંભકાર દંડાદે ઉપકરણાના અભાવમાં ઘટ આદિનું નિર્માણ નથી કરી શકતા, એ પ્રમાણે ઈશ્વર કર્મ આદિ સાધનાના અભાવમાં શરીર આદિનું નિર્માણ કરી શકતા નથી. આ પ્રમાણે નિશ્ચેષ્ટતા, અમૃતતા આદિ હેતુએથી પણ ઈશ્વરના કતૃત્વનું ખંડન થઈ શકે છે. ૩૬ ભગવાન મહાવીરે અગ્નિભૂતિના સંશયનું નિવારણ કરી દીધું એટલે અગ્નિભૂતિએ પાંચસેા શિષ્યા સહિત ભગવાન પાસેથી આહુતી દીક્ષા ગ્રહણ કરી. ૩૭ વાયુભૂતિનું સંશય-નિવારણ (આત્મા અને શરીર વચ્ચેના ભેદ ) ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિના પોતપોતાના શિષ્યેા સહિત પ્રત્રજિત થઈ જવાના સમાચાર સાંભળી વાયુભૂતિ પેાતાના શિષ્યા સહિત ભગવાન મહાવીર સમીપ પહાંચ્ચે. મહાવીરે એને સંબંાધન કરતાં કહ્યું : વાયુભૂતિ ! તારા મનમાં એ શંકા છે કે જીવ અને શરીર એક જ છે કે જુદાં જુદાં છે ? તને વેદ-વાકાના સાચા અર્થ ખખર નથી એટલે તને આ પ્રમાણે સ'શય થઈ રહ્યો છે. તારા મત છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર ભૂતના સમુદાયથી ચૈતન્ય ઉત્પન થાય છે. જેમકે મદિરા ઉત્પન્ન કરનાર ભિન્ન ભિન્ન વસ્તુઓમાં મદ્યશક્તિ દષ્ટિગેાચર થતી નથી તેા પણ એના સમુદાયથી મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પૃથ્વી આદિ કાઈ પણ અલગ ભૂતમાં ચૈતન્ય ૩૬. વિશેષા. ભાષ્ય ૧૬૪૧-૨ ૩૭. એજન ૧૬૪૪ ૩૮. વિશેષા. ભાય ૧૬૪૯ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ભગવાન મહાવીર : એક અનુશીલન શક્તિ દષ્ટિગોચર થતી નથી તે પણ એના સમુદાયથી ચિતન્ય શકિતને પ્રાદુર્ભાવ થાય છે. જેવી રીતે અલગ-અલગ દ્રવ્યના સમુદાયથી મદશકિત પેદા થાય છે અને કેટલેક વખત સ્થિર રહી એની પછી કાલાન્તરમાં વિનાશની સામગ્રી ઉપસ્થિત થવાથી ફરીથી નાશ પામી જાય છે. તેવી રીતે ભૂતના સમુદાયથી ચિતન્ય ઉત્પન્ન થાય છે અને કેટલાક વખત સુધી વિદ્યમાન રહીને તે પછી વિનાશની સામગ્રી આવી મળતાં ફરીથી નષ્ટ થઈ જાય છે. એટલે ચૈતન્ય ભૂતનો ધર્મ છે અને ભૂતરૂપ શરીર અને ચૈતન્યરૂપ આત્મા અભિન્ન છે. ૩૯ પ્રસ્તુત સંશયનું નિવારણ કરતાં મહાવીરે કહ્યું – વાયુભૂતિ! તારે આ સંશય ઉચિત નથી. કેમકે ચૈતન્ય કેવલ ભૂતોના સમુદાયથી ઉત્પન્ન થઈ શકતું નથી. તે સ્વતંત્ર રૂપે સત છે. કેમકે પ્રત્યેક ભૂતમાં એની સત્તાને અભાવ છે. જેને પ્રત્યેક અવયવમાં અભાવ હોય તે સમુદાયમાં પણ ઉત્પન્ન થઈ શકે નહીં. રેતીના કઈ પણ કણમાં તેલ નથી એટલે રેતીના સમુદાયથી તેલ નીકળી શકતું નથી. તલ સમુદાયથી તેલ નીકળે છે કેમકે પ્રત્યેક તલમાં તેલની સત્તા રહેલી છે.• તારું એ કથન પણ અગ્ય છે કે મદિરાના પ્રત્યેક દ્રવ્યમાં મદ અવિદ્યમાન છે. સાચી વાત એ છે કે મદિરાના પ્રત્યેક અંગમાં મદ વધતી-ઓછી માત્રામાં વિદ્યમાન છે, એટલે તે સમુદાયમાં પણ ઉત્પન્ન થાય છે. ૪૧ મદિરાના અગની સમાન પ્રત્યેક ભૂતમાં ચિતન્યની માત્રા વિદ્યમાન છે, એટલે તે સમુદાયથી પણ ઉત્પન થઈ જાય છે, જે એમ માનવામાં આવે તે શે વધે છે? પરંતુ તારું એ કથન પણ ઉચિત નથી. કેમકે જેવી રીતે મદિરાનાં દરેક અગ-ધાતકીપુષ્પ, ૩૯. વિશેષા. ભાષ્ય ૧૬પ૦ ૪૦. આ કાર્યવાદનો મૂળભૂત સિદ્ધાંત છે. ૪૧. વિશેષા. ભાષ્ય ૧૬ પર Page #524 -------------------------------------------------------------------------- ________________ ગણધરોની સાથે દાર્શનિક ચર્ચાઓ ४८७ ગોળ, દ્રાક્ષ, શેરડીનો રસ આદિમાં મદશકિત દેખાય છે, એવી રીતે પ્રત્યેક ભૂતમાં ચૈતન્યશકિતનું દર્શન થતું નથી. એટલે એમ ન કહી શકાય કે કેવલ ભૂત સમુદાયથી જ ચિતન્ય ઉત્પન્ન થાય છે. ૪૨ મદિરામાં પ્રત્યેક અગમાં પણ મદશકિત ન માનીએ તે શે વાંધે? જે ભૂતેમાં ચૈતન્યની જેમ મધના પ્રત્યેક અંગમાં મદશકિત ન હોય તે નિયમ કદી પણ કરી શકાય નહીં કેમકે ધાતકીપુષ્પ આદિ તે કારણે છે અને બીજા પદાર્થો નથી. એવી પરિસ્થિતિમાં રાખ, પથ્થર વગેરે કોઈ પણ વસ્તુ મદનું કારણ બની શકે અને કોઈ સમુદાયથી મદિરા પેદા થઈ શકે છે. પરંતુ વ્યવહારમાં આપણે જોઈ શકીએ છીએ કે એવું કદી થઈ શકતું નથી. એટલે મદિરાના દરેક અંગભૂત પદાર્થમાં મદશકિતનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ. ૪૩ ઇન્દ્રિય-ભિન્ન આત્મસાધક અનુમાન ભૂત યા ઈન્દ્રિયો ભિન્ન સ્વરૂપ કઈ પણ તત્ત્વને ધર્મ ચૈતન્ય છે, કેમકે ભૂત યા ઈન્દ્રિયથી ઉપલબ્ધ વસ્તુઓનું સ્મરણ થાય છે, જેવી રીતે પાંચ ઝરોખાથી ભિન્ન સ્વરૂપ દેવદત્તને ધર્મ ચૈતન્ય છે જે પ્રમાણે ક્રમશઃ પાંચ ગવાક્ષેમાંથી જેનાર દેવદત્ત એક જ છે અને તે આ ગવાક્ષોથી અલગ છે. કેમકે તે પાંચેય ગવાક્ષેમાંથી જોવામાં આવેલી વસ્તુનું સ્મરણ કરે છે. એવી રીતે પાંચેય ઈન્દ્રિયેથી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થોનું સમરણ કરનાર ઈન્દ્રિયથી ભિન્ન કેઈ તત્ત્વ અવશ્ય હોવું જોઈએ. આ તત્વનું નામ આત્મા, જીવ યા. ચેતન છે. જે ઈન્દ્રિયોને જ ઉપલબ્ધિ કર્તા માનવામાં આવે તે શે વાંધે ? ઈન્દ્રિયવ્યાપાર બંધ થઈ જાય ત્યારે યા ઈન્દ્રિયોનો વિનાશ થઈ જાય ત્યારે પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરાયેલ વસ્તુનું મરણ થાય છે. કોઈ કઈ વખતે ઇન્દ્રિય-વ્યાપારનું સ્મરણ થાય છે, ૪૨. એજન ૧૬૫૩ ૪૩. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૫૪ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કોઈ કઈ વખતે ઈન્દ્રિય-સ્મરણના અસ્તિત્વમાં પણ અન્યમનસ્કને વસ્તુનું જ્ઞાન થતું નથી. એટલે એમ માનવું પડે કે કઈ વસ્તુનું જ્ઞાન ઈન્દ્રિયને પણ થતું નથી. પરંતુ ઈન્દ્રિયભિન્ન અન્ય કોઈને પણ થાય છે. તે જ જ્ઞાતા આત્મા છે. એક બીજું અનુમાન એ છે કે આત્મા ઈન્દ્રિયોથી અલગ છે. કેમકે તે એક ઈન્દ્રિયથી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થને બીજી ઈન્દ્રિયથી પણ ગ્રહણ કરે છે. જેવી રીતે એક ગવાક્ષથી જોવામાં આવેલા ઘટ પદાર્થને દેવદત્ત બીજા ગવાક્ષથી ગ્રહણ કરે છે. એટલે દેવદત્ત બને ગવાક્ષ (બારીઓ)થી અલગ છે. તેવી રીતે આત્મા પણ એક ઈદ્રિયથી ગ્રહણ કરેલી વસ્તુ બીજી ઈન્દ્રિયથી ગ્રહણ કરે છે. એટલે ઈન્દ્રિયેથી અલગ છે. બીજી વાત એ છે કે વસ્તુનું ગ્રહણ એક વરતુથી થાય છે, પણ વિકાર બીજી ઈન્દ્રિયમાં થાય છે. જેમકે નેત્રો વડે આંબલી, લીંબુ વગેરે ખાટા પદાર્થ જોઈએ છીએ. પરંતુ લાલાઅવાદિ વિકાર જીભમાં થાય છે, એટલે એમ માનવું પડે કે આત્મા ઈન્દ્રિયેથી જુદે છે.૪૫ ત્રીજું અનુમાન એ છે કે જીવ ઈદ્રિયથી ભિન્ન છે, કેમકે સર્વ ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ અર્થનું સ્મરણ કરે છે, જેવી રીતે પોતાની ઈચ્છાથી રૂપ આદિ એકએક ગુણના જ્ઞાતા એવા પાંચ પુરુષેથી રૂપ આદિ જ્ઞાનને જાણનારો પુરુષ અલગ છે, તેવી રીતે પાંચેય ઈન્દ્રિયથી ઉપલબ્ધ અર્થને સ્મરણ કરનારે, પાંચ ઈન્દ્રિયોથી અલગ કઈ તત્વ હેવું જોઈએ. તે તત્વ આત્મા છે. જE આત્માની નિત્યતા આત્મા શરીરથી ભિન્ન છે, એ સિદ્ધ થઈ જવાથી પણ તે ૪૪. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૫૭-૮ ૪૬. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૬ ૦ ૪૭. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૭૧ Page #526 -------------------------------------------------------------------------- ________________ ગણધરોની સાથે દાર્શનિક ચર્ચાઓ ૪૮૯ શરીરની માફક ક્ષણિક છે. તે શરીરની સાથે જ વિનષ્ટ થઈ જાય છે, તો પછી એને શરીરથી ભિન્ન સિદ્ધ કરવાથી શું લાભ છે? આવા પ્રકારની શંકા કરવી ઉચિત નથી. પૂર્વજન્મનું સ્મરણ કરનાર જીવન એના પૂર્વભવનું શરીર વિનષ્ટ થઈ જવા છતાં ક્ષય માની શકાય નહીં. જીવને ક્ષય માનવાથી પૂર્વભવનું સ્મરણ કરનાર કેઈ રહે નહીં. જેવી રીતે બાલ્યઅવસ્થાનું સ્મરણ કરનાર વૃદ્ધના આત્માનો બાલ્યકાળમાં સર્વથા નાશ નથી થઈ જતે, કેમકે તે બાલ્યાવસ્થાનું સ્મરણ કરતા પ્રત્યક્ષ દેખાય છે. એવી રીતે જીવ પણ પૂર્વજન્મનું સ્મરણ કરે છે; તે સિદ્ધ છે. અથવા કેઈ વ્યક્તિ વિદેશયાત્રા માટે ગઈ હોય, તે વ્યક્તિ ત્યાં આગળ પિતાના દેશની વાતેનું સ્મરણ કરે છે, એટલે તેને નષ્ટ ન માની શકાય, એ પ્રમાણે પૂર્વજન્મનું સ્મરણ કરનાર જીવનો પણ સર્વથા નાશ માની શકીએ નહીં.૪૭ જે કેઈએમ તર્ક કરે કે જીવ રૂપ વિજ્ઞાનને ક્ષણિક માનીને વિજ્ઞાન-સંતતિના સામર્થ્યથી સ્મરણને સિદ્ધ કરી શકીએ, તે એનું તાત્પર્ય એ છે કે શરીરને નાશ થઈ જવા છતાં પણ વિજ્ઞાન-સંતતિને વિનાશ થયે નથી. એટલે વિજ્ઞાન–સંતતિ શરીરથી ભિન્ન જ સિદ્ધ થઈ. વિજ્ઞાનનું પૂર્ણ રૂપમાં ક્ષણિક થવું સંભવિત નથી કેમકે પૂર્વોપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે. જે ક્ષણિક છે. એને ભૂતકાળનું મરણ થતું નથી. એટલે આપણું વિજ્ઞાન સર્વથા ક્ષણિક નથી. ભગવાને ક્ષણિક વાદના અનેક દેશે પ્રતિ સંકેત કરી અંતમાં એ સારાંશ પ્રસ્તુત કર્યો કે જ્ઞાન–સંતતિનું જે સામાન્યરૂપ છે, તે નિત્ય છે, એટલે એને કદી પણ વ્યવચછેદ નથી થતું. એને જ આત્મા કહે છે. આત્માની અદશ્યતા આત્મા શરીરથી અલગ છે. તે શરીરમાં પ્રવેશ કરતી વખતે યા બહાર નીકળતી વખતે દેખાતે કેમ નથી ? કોઈ પણ વસ્તુની Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ભગવાન મહાવીરઃ એક અનુશીલન અનુપલબ્ધિના બે પ્રકાર આ પ્રમાણે છે. (૧) જે વસ્તુ ખરશંગની જેમ સર્વથા અસત્ છે તે કદી પણ ઉપલબ્ધ થતી નથી. (૨) વસ્તુ સત્ થવા છતાં પણ ખૂબ દૂર, અત્યન્ત સમીપ, અત્યંત સૂક્ષ્મ હાવાથી ઉપલબ્ધ થતી નથી. આત્મા સ્વભાવથી અમૂર્ત છે. અને એની સાથે જે કાર્મણ શરીર છે, તે પરમાણુની જેમ સૂક્ષમ છે, એટલે તે આપણું શરીરમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે દેખાતું નથી.૪૯ જ્યારે ભગવાન મહાવીરે વાયુભૂતિના સંશયનું નિવારણ કર્યું, એટલે એણે પિતાના ૫૦૦ શિષ્ય સાથે મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી.૫૦ વ્યક્તિનું સંશય-નિવારણ (શુન્યવાદનું ખંડન) વાયુભૂતિને પિતાના શિષ્ય સહિત દીક્ષિત થએલા સાંભળીને વ્યક્ત પણ પિતાના શિષ્ય સહિત મહાવીર પાસે પહોંચ્યા. ભગવાને એને સંબોધન કરતાં કહ્યું– ક્ત ! તારા મનમાં એ સંશય છે કે ભૂતનું અસ્તિત્વ છે કે નહીં. તેને વેદવાક્યને યથાર્થ અર્થ પરિજ્ઞાત નથી, એટલે જ તને આ પ્રકારની શંકા થઈ છે. હું તને એને સાચે અર્થ બતાવીશ એટલે તારો સંશય નષ્ટ થઈ જશે." વ્યક્ત ! તારી એવી માન્યતા છે કે પ્રત્યક્ષ દષ્ટિગોચર થનાર એ બધાં ભૂત સ્વપ્નની સમાન છે અને જીવ, પુણ્ય, પાપ આદિ પરોક્ષ પદાર્થ પણ માયા સમાન છે. આ પ્રમાણે આખેય સંસાર યથાર્થમાં શૂન્ય રૂપ છે. તમારું એવું પણ મંતવ્ય છે કે સંસારના ૪૯. વિશેષા. ભાષ્ય ૧૬૮૩ ૫૦. વિશેષા. ભાષ્ય ૧૬૮૬ ૫૧. વિશેષા. ભાણ ૧૬૮૭-૮૯ Page #528 -------------------------------------------------------------------------- ________________ ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ ૪૯૧ બધા વ્યવહાર સ્વ-દીર્ધાની જેમ સાપેક્ષ છે. એટલે વસ્તુની સિદ્ધિ સ્વતા, પરતઃ, ઉભયતઃ યા બીજા કેઈ પણ પ્રકારે નથી થઈ શકતી, એટણે સર્વ કાંઈ શૂન્ય છે. એવી રીતે પદાર્થની સાથે અસ્તિત્વ, એકત્વ, અનેકત્વ આદિ કેઈ પણ પ્રકારને સંબંધ સિદ્ધ થઈ શકો નથી એટલે તે સર્વ શૂન્ય છે. ઉત્પત્તિ, અનુત્પત્તિ, ઉભય, અનુભય આદિમાં આ પ્રમાણે અનેક દેષ ઉત્પન્ન થાય છે, એટલે જગતને શૂન્યરૂપ જ માનવું જોઈએ.૫૨ આ શંકાઓનું સમાધાન આ પ્રમાણે છે. જે સંસારમાં ભૂતનું અસ્તિત્વ જ નથી તે એના વિષયમાં આકાશ-કુસુમ સમાન સંશય જ ઉત્પન્ન ન થાય. જે વસ્તુ વિદ્યમાન હોય છે, એના અંગે સંશય થાય છે. જેમ કે, સ્થાણુ યા પુરુષના સંબંધમાં તે બતાવે કે સ્થાણુ, અને પુરુષના વિષયમાં સંદેશ ઉત્પન્ન થાય છે, પરંતુ આકાશ કુસુમ અંગે થતું નથી. તે એમાં શું વિશેષતા છે? એટલે એ માનવું પડે કે આકાશકુસુમની જેમ બધું કાંઈ સમાનરૂપે શૂન્ય નથી. પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી પદાર્થની સિદ્ધિ થાય છે, એટલે આ પ્રમાણેના વિષયભૂત પદાર્થો અંગે સંશય ઉત્પન્ન થાય છે. જે સર્વ પ્રમાણાતીત છે, એના અંગે સંશય કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? એટલે જ સ્થાણુ આદિ પદાર્થોના અને સંદેહ થાય છે. પરંતુ આકાશ કુસુમ આદિ અંગે થતા નથી. બીજી વાત એ છે કે સંશય આદિ જ્ઞાનપર્યાય છે. જ્ઞાનની ઉત્પત્તિ વિના રેયને સંભવ નથી. એટલે ય જ નથી તે સંશય ઉત્પન્ન કેવી રીતે થાય ?૫૩ કઈ એ પ્રમાણે કહી શકે છે કે એ તો કોઈ નિયમ નથી કે સર્વને અભાવ હોય તે સંશય જ ન હોય જેમકે પ્રસુપ્ત વ્યક્તિની પાસે કંઈ પણ હોતું નથી તો પણ તે સ્વપ્નમાં એ સંશય પર. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૯૦-૯૬ ૫૩. વિશેષાવશ્યક ભાષ્ય ૧૬૯૭–૧૭૦૦ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરે છે કે “ આ ગજરાજ છે યા પર્વત છે? ” એટલે સર્વ કંઈ શૂન્ય હોવા છતાં પણ સંશય થઈ શકે છે. આ પ્રમાણે કહેવું ઉચિત નથી. જે સ્વપ્નમાં સંદેહ થાય છે. તે પણ પૂર્વાનુભૂત વસ્તુના સ્મરણથી જ થાય છે. એટલે સર્વ વસ્તુઓને સર્વથા અભાવ હોય તે સ્વપ્નમાં પણ સંશય ન થાય. સ્વપ્ન આવવાનું કારણ આ છે (૧) અનુભૂત અર્થ–જેવા કે સ્નાન આદિ (૨) દષ્ટ અર્થ–હાથી, ઘડા વગેરે. (૩) ચિંતિત અર્થ-પ્રિયતમા આદિ (૪) શ્રુતઅર્થ–સ્વર્ગ નરક વગેરે, (૫) પ્રકૃતિ વિકાર-વાત્તપિત્ત આદિ, (૬) અનુકુલ યા પ્રતિકુલ વેદના, (૭) સજલ–પ્રદેશ, (૮) પુણ્ય અને પાપ. એટલે સ્વપ્ન પણ ભાવરૂપ છે. કેમકે ઘટવિજ્ઞાન આદિ તે પણ વિજ્ઞાનરૂપ છે. યા સ્વપ્ન ભાવરૂપ છે. કેમકે તે પણ પોતાના કારણેથી ઉત્પન્ન થાય છે. જેમકે ઘટ આદિ પિતાનાં કારણે વડે ઉત્પન્ન થવાને લીધે ભાવરૂપ છે. ૫૪ શુન્યવાદના મંતવ્યમાં એક દેષ એ પણ છે કે જે સર્વ કાંઈ શૂન્ય છે તે સ્વપ્ન-અસ્વપ્ન, સત્ય-મિથ્યા ગંધર્વનગર–પાટલિપુત્ર, મુખ્ય–ગૌણ, સાધ્ય-સાધન, કાર્ય-કારણ, વક્તા–વચન, ત્રિ-અવયવપંચાવયવ, સ્વપક્ષ-પરપક્ષ આદિના ભેદ પણ ન થઈ શકે. ૧૫ આ પ્રમાણે કહેવું કે બધા વ્યવહાર સાપેક્ષ છે, એટલે કોઈ પદાર્થની સ્વરૂપસિદ્ધિ થઈ શકતી નથી, અનુચિત છે. આપણી સમક્ષ એક પ્રશ્ન છે કે હસ્વદીર્ઘનું જ્ઞાન યુગ૫દ થાય છે કે કમશઃ થાય છે. જે યુગપદ થાય છે તે જે સમયે મધ્યમ આંગળીના વિષયમાં દીર્ઘત્વનો ભાસ થશે. તે વખતે પહેલી આંગળીમાં હસ્વત્વને ભાસ થ, એમ માનવું પડે. આ પ્રમાણેની અવસ્થામાં એવું ન કહી શકાય કે હસ્વત્વ-દીર્ઘત્વ સાપેક્ષ છે. જે હસ્વ-દીર્ઘનું જ્ઞાન ક્રમશઃ થાય છે તે પહેલાં પહેલી આંગળીમાં હસ્વત્વનું જ્ઞાન થાત કે જે ૫૪. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૦૨-૪ ૫૫. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૦૫ થી ૯ Page #530 -------------------------------------------------------------------------- ________________ ગણુધરાની સાથે દાનિક ચર્ચા મધ્યમ આંગળીના દીર્ઘત્વના ભાસથી નિરપેક્ષ છે. એટલે એ માનવું પડે કે તુસ્વત્વ-દીર્ઘત્વના વ્યવહાર કેવળ સાપેક્ષ નથી. દૃષ્ટાન્ત દ્વારા આ વાતને આ રીતે સમજી શકીએ—ખાળક જન્મ્યા પછી તરત સૌથી પહેલાં આંખા ખેાલીને જે પ્રાપ્ત કરે છે, એમાં શી અપેક્ષા હાય છે? એ સમાન પદાર્થોનું જ્ઞાન જો એક સાથે થાય તે એમાં પણ કાઈની અપેક્ષા જણાતી નથી. આ બધી ખાખતાને લક્ષમાં રાખી એ માનવું જોઈ એ કે કોઈ એક વસ્તુને સ્વવિષયક જ્ઞાન અન્ય કોઈ વસ્તુની અપેક્ષા વિના જ થાય છે. એના પ્રતિપક્ષી પદાર્થનુ સ્મરણ થવાથી એ પ્રકારનેા બ્યપદેશ થાય છે કે આ અમુક દેશથી હસ્વ છે, અમુકથી દીર્ઘ વગેરે. એટલે પદાર્થોને સ્વયં સિદ્ધ માનવા જોઈ એ.૫૬ પદાર્થોના અસ્તિત્વ આદિ ધર્મને આ પ્રમાણે સિદ્ધ કરી શકીએ છીએ. ૪૯૩ જો પદાર્થના અસ્તિત્વ આદિ ધર્મ અન્યનિરપેક્ષ ન હાય તા હસ્વ પદાર્થોના નાશ થઈ જવાથી સાથે દીર્ઘ પદાર્થોના પણ સર્વથા નાશ થઇ જવા જોઈ એ કેમકે દીર્ઘ પદાર્થોની સત્તા હસ્વ પદાર્થથી સાપેક્ષ છે. પણ આ પ્રમાણે થતું નથી. એટલે એ વસ્તુ સિદ્ધ થાય છે કે પટ્ટાના હ્રસ્વ આદિ ધર્મોનું જ્ઞાન અને વ્યવહાર જ પરસાપેક્ષ છે. એના અસ્તિત્વ આદિ ધર્મ નહી ઘટ-સત્તા ઘટના ધર્મ હેાવાથી ઘટથી અભિન્ન છે. પરંતુ પટ આદિથી ભિન્ન છે. ઘટની જેમ પટ આદિની સત્તા, પટ આદિમાં છે જ. એટલે ઘટની સમાન અઘટરૂપ પર આદિ પણ વિદ્યમાન છે. આ પ્રમાણે અઘટનું અસ્તિત્વ હાવાથી તેનાથી ભિન્નને ઘટ કહી શકીએ. અહી એ શ`કા ઉપસ્થિત થાય કે જો ઘટ અને અસ્તિત્વ એક જ છે તે એ નિયમ કેમ ન થઈ શકે-જે જે અસ્તિ રૂપ છે તે બધું ઘટ જ છે.” એવું એટલા ૫૬. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૧૦-૧૧ ૫૭. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૧૫ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન માટે થઈ શકતું નથી કે ઘટનું અસ્તિત્વ ઘટમાં જ છે, પટ આદિમાં નહીં. એટલે ઘટ અને ઘટના અસ્તિત્વને અભિન્ન માનીને પણ આ નિયમ થઈ શકે નહીં. જે જે અતિરૂપ છે, તે બધું ઘટ જ છે.૫૮ કેવલ અતિ (છે) કહેવાથી જેટલા પદાર્થોમાં અસ્તિત્વ છે, એ બધાને બોધ થશે. એમાં ઘટ અને અઘટ એ બધાને સમાવેશ થશે. ઘટ છે એમ કહેવાથી એટલું જ જાણવા મળશે કે કેવલ ઘટ છે. એનું કારણ એ છે કે ઘટનું અસ્તિત્વ ઘટ સુધી જ સીમિત છે. જેવી રીતે વૃક્ષ કહેવાથી આંબે, જાંબુડી અને લીંબુ વગેરે સર્વ વૃક્ષને બેધ થાય છે, કેમકે તે સર્વમાં સમાનપણે વૃક્ષત્વ છે. પરંતુ આંબે કહેવાથી માત્ર આંબાના વૃક્ષને જ બેધ થશે કેમકે એનું વૃક્ષત્વ એમાં જ સીમિત છે.પ૯ એવી રીતે જાત-અજાત, દશ્ય-અદશ્ય વગેરેની પણ સિદ્ધિ કરી શકાય. એ પ્રમાણે પૃથ્વી, જલ, અગ્નિ, વગેરે પ્રત્યક્ષ દેખાનારાં ભૂતાદિના વિષયમાં સંદેહ થ ન જોઈએ. વાયુ અને આકાશ પ્રત્યક્ષ દેખાતા નથી એટલે એના અંગે સંદેહ થઈ શકે છે. આ સંદેહનું નિવારણ અનુમાનથી થઈ શકે છે. વાયુ અને આકાશનું અસ્તિત્વ | સ્પર્શ આદિ ગુણેને કઈ ગુણ ચક્કસ હેવે જોઈએ. કેમકે તે ગુણે છે. જેવી રીતે રૂપ ગુણને ગુણ ઘટ છે. સ્પર્શ આદિ ગુણોને જે ગુણ છે તે વાયુ છે. • પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ આ બધાંને કઈને કઈ આધાર હવે જોઈએ કેમકે તે બધા મૂર્તિ છે. જે મૂર્ત હોય છે એને આધાર અવશ્ય હોય છે, જેમકે પાણીને આધારે ઘટ છે. પૃથ્વી આદિને જે આધાર છે તે આકાશ છે. ૫૮. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૨૨–૨૩ ૫૯. વિશેષા. ભાષ્ય ૧૭૨૪ ૬૦. વિશેષા. ભાણ ૧૭૪૯ , Page #532 -------------------------------------------------------------------------- ________________ ગણુધરાની સાથે દાર્દેનિક ચર્ચા પ વ્યક્તની ભૂત વિષયક શંકાનું સમાધાન કરતાં ભગવાન મહાવીરે કહ્યું-‘જ્યાં સુધી શસ્ત્રથી ઉપધાત ન થએલ હૈાય ત્યાં સુધી આ ભૂત સચેતન છે. શરીરના આધાર ભૂત છે. વિવિધ પ્રકારથી જીવાના ઉપયાગમાં આવે છે. ભૂતાની સજીવતા પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ સચેતન છે, કેમકે એમાં જીવનાં લક્ષણ દેખાય છે. આકાશ મૂર્ત છે. તે ફક્ત જીવનેા આધાર જ અને છે, તે સજીવ નથી. પૃથ્વી સચેતન છે કેમકે એમાં જન્મ, જરા, જીવન, મરણુ ક્ષત-સંરાહણ, આહાર, દાહદ્, રાગ, ચિકિત્સા આદિ જીવના લક્ષણ પ્રાપ્ત થાય છે. લાજવંતી શુદ્ર જીવની જેમ સ્પર્શથી સંકુચિત થઈ જાય છે. લતા પેાતાને આશરેા પ્રાપ્ત કરવાની દૃષ્ટિથી માનવની જેમ વૃક્ષ પ્રતિ આગળ વધે છે. શમી (વૃક્ષ)માં નિદ્રા, પ્રમેાધ, સંકોચ આદિ લક્ષણ જોવા મળે છે. બકુલ શબ્દને, અશેાક રૂપના, કુરુષક ગંધકના, વિરહક રસને, ચંપક સ્પ ના ઉપલેાગ કરતા જોવા મળે છે. જલ પણ સચેતન છે. પૃથ્વીને ખેાદવાથી સ્વાભાવિક રૂપે પાણી નીકળે છે. તે દેડકા જેવું છે, કેમકે દેડકો પણ એવી જ રીતે નીકળે છે. અને મત્સ્યની માફ્ક સ્વાભાવિક રીતે આકાશમાંથી પડે છે તે માટે જલને સચેતન માનવું જોઈએ. ગાય કોઈની પણુ પ્રેરણા વગર ત્રાંસી ગતિ કરે છે. તેવી રીતે વાયુ પણ કરે છે, એટલે તે સજીવ છે. અગ્નિ પણ સજીવ છે. જેવી રીતે મનુષ્યમાં આહાર વગેરેથી વૃદ્ધિ અને વિકાર જોવા મળે છે, તેવી રીતે અગ્નિમાં કાષ્ટઆહાર આદિથી વૃદ્ધિ અને વિકાર દેખાય છે.૬૧ પૃથ્વી આદિ ભૂતામાં અસંખ્યાત કે અનંત જીવા છે, ૬૧. વિશેષા. ભાષ્ય ૧૭૫૦-૫૮ હિંસા-અહિંસાના વિવેક એટલે Page #533 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન શ્રમણાને આહાર આદિ લેવાને કારણે અનંત જીવોની હિંસાના દોષના ભાગી ખનવું પડે, એટલે શ્રમણાને અહિ સકે કેવી રીતે મનાય ? ભૂત સજીવ હોવા છતાં સાધુને હિંસાને દોષ એટલા માટે લાગતા નથી કેમકે શસ્ત્રાપહત પૃથ્વી આદિ ભૂતામાં જીવ હાતા નથી. આ પ્રમાણે ભૂત નિર્જીવ જ હોય છે. એ કથન પણ ઉચિત નથી. કોઈ વ્યક્તિ ફક્ત જીવનેા ઘાતક થવાથી હિંસક છે એમ માનવું પણુ તર્કસંગત નથી કે થાડા જીવા હાવાથી હિંસા થતી નથી અને વધુ જીવા હાય તા હિંસા થાય છે. હિંસક અને અહિંસકની સાચી ઓળખ એ છે કે જીવ જીવની હત્યા ન કરવા છતાં પણ દુષ્ટ ભાવાને કારણે વ્યક્તિ હિંસક કહેવાય છે અને જીવના ઘાતક હાવા છતાં વ્યક્તિ શુદ્ધ ભાવાવાળી થવાને કારણે અહિંસક કહેવાય. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સમ્પન્ન જ્ઞાની મુનિ અહિંસક છે. એનાથી વિપરીત જેનું જીવન અસંયમી છે, તે હિંસક છે. સંયમી કોઈ જીવની હત્યા કરે યા ન કરે તે હિંસક નહી કહેવાય કેમકે હિંસા અને અહિંસાના આધાર આત્માને અધ્યવસાય છે, ક્રિયા નહીં. વસ્તુતઃ અશુભ પરિણામનું નામ જ હિંસા છે. તે અશુભ પરિણામ ખાઘજીવની ઘાતની અપેક્ષા રાખે છે અને નથી પણ રાખતા જે જીવ&િ'સા અશુભ પરિણામજન્ય છે અથવા અશુભ પરિણામની જનક છે તે જીવવધ હિ'સા જ છે. જે જીવ–વધ અશુભ પરિણામના જનક નથી, તે હિંસાની કોટિમાં નથી આવતા. જેવી રીતે શબ્દાદ્વિ વિષયાથી વીતરાગને રાગ ઉત્પન્ન થતા નથી કેમકે તેએ શુદ્ધ ભાવમાં હાય છે. તેવી જ રીતે સંયમીને જીવવધ પણ હિંસા નથી કેમકે એનુ મન શુદ્ધ છે. se આ પ્રમાણે ભગવાન મહાવીરે વ્યક્તના સંશયને નાશ કરી નાંખ્યા ત્યારે વ્યકતે પેાતાના પાંચસે શિખ્યા સહિત ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.કર ૬ર. વિશેષાવશ્યક ભાષ્ય ૧૦૬૨-૧૭૬ Page #534 -------------------------------------------------------------------------- ________________ ગધરાની સાથે દાશ'નિક ચર્ચાઓ સુધર્માનું સંશય-નિવારણ (ઇલાક અને પરલેાકની વિચિત્રતા) વ્યક્તને પણ પોતાના શિષ્યેા સહિત મહાવીરના ચરણામાં દીક્ષિત થએલા સાંભળી સુધર્મો પેાતાના શિષ્યા સહિત ભગવાન મહાવીર પાસે આવ્યા. મહાવીરે એમને સમેતિ કરતાં કહ્યું સુધર્મા, તને એ સંશય છે કે જીવ જેવા આ ભવમાં છે તેવા જ પરભવમાં પણ હાય છે કે નહીં? તને વેદવાકર્ચાના સાચા અર્થ જ્ઞાત નથી એટલે તને આ પ્રકારને સંશય થયા છે. હું તારા સંશયનું નિવારણ કરીશ. C ૪૯૭ કાર્ય, કારણના જેવું જ હોય એવે એકાન્તિક નિયમ નથી. શંગમાંથી પણ શર નામની વનસ્પતિ ઉત્પન્ન થાય છે. એના પર જો સરસવને લેપ કરવામાં આવે તે એમાંથી એક પ્રકારનું ઘાસ ઉત્પન્ન થાય છે. ગાય અને બકરીના વાળમાંથી દર્ભ (ઘાસ) ઉત્પન્ન થાય છે. એવી રીતે જુદા જુદા પ્રકારનાં દ્રબ્યાના સંચાગથી વિલક્ષણ વનસ્પતિની ઉત્પત્તિનું વર્ણન વૃક્ષાયુર્વેદમાં છે. એટલે એમ માનવું જોઈ એ કે કાર્ય કારણથી વિલક્ષણપણે પણ ઉત્પન્ન થઈ શકે છે.૬૩ કારણ અનુરૂપ કાર્ય માનવાથી પણ ભવાંતરમાં વિચિત્રતાની સંભાવના છે. કારણ અનુરૂપ કાર્ટીના સ્વીકાર કરવા છતાં પણ એમ ચેાક્કસપણે ન કહી શકીએ કે માનવ મૃત્યુ પામીને માનવ જ અને છે. એ કેવી રીતે ? ખીજની અનુરૂપ અકુરની ઉત્પત્તિ માનવા છતાં પણ પરભવમાં જીવની વિચિત્રતા માનવી પડશે. જેમકે મનુષ્ય ભવરૂપી અંકુરનું ખીજ મનુષ્ય પોતે ન હતાં એનું કર્મ થાય છે કેમકે કમ વિચિત્ર છે. એટલે અને પરભવ પણ વિચિત્ર જ થશે. કર્મોની વિચિત્રતાનું પ્રમાણ એ છે કે કર્મ પુદ્ગલનું પિરણામ છે, એટલે એમાં માહ્ય અભ્રાદિ વિકારની જેમ વૈચિત્ર્ય હાવું જોઈ એ. કર્માંની વિચિત્રતાનું રાગ-દ્વેષાદિ વિશેષ કારણ છે. ૬૩. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૭૦-૧૭૭૫. ३२ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કર્મના અભાવમાં પણ જો ભવ માની લેવામાં આવે એમાં શું વધે છે? આ પ્રકારની સ્થિતિમાં ભવને નાશ પણ નિષ્કારણ થાય છે એમ માનવું પડે. અને મોક્ષ માટે તપસ્યા વગરનું અનુઠાન પણ વ્યર્થ સિદ્ધ થશે. એવી રીતે જીવોના વિ–સાદશ્યને પણ નિષ્કારણ માનવું પડે. ૪૪ આ પ્રમાણે કર્મના અભાવમાં ભવનું અસ્તિત્વ માનવામાં અનેક દે ઉત્પન્ન થશે. કર્મના અભાવમાં સ્વભાવથી પરભવ માનવામાં આવે તે શું વધે છે? આ પ્રશ્નનું સમાધાન કરતાં મહાવીરે આ પ્રમાણે કહ્યું– સ્વભાવ શું છે? શું તે કોઈ વસ્તુ છે ? યા નિષ્કારણુતા છે? આ વસ્તુધર્મ છે? વસ્તુ માનવાથી એની ઉપલબ્ધિ થવી જોઈએ. પણ આકાશ-કુસુમની જેમ એની ઉપલબ્ધિ થતી નથી. એટલે તે વસ્તુ નથી. જે ઉપલબ્ધ હોવા છતાં સ્વભાવનું અસ્તિત્વ માનવામાં આવે તો અનુપલબ્ધ હોવા છતાં કર્મનું અસ્તિત્વ માનવામાં શું વાંધો છે? બીજી વાત એ કે–સ્વભાવની વિસદશતા આદિની સિદ્ધિને માટે કોઈ એવું કારણ (હેતુ) જેવા મળતું નથી કે જેનાથી જગત–વૈચિત્ર્ય સિદ્ધ થઈ શકે. સ્વભાવની નિષ્કારણુતામાં પણ અનેક દેશની સંભાવના છે. વસ્તુધર્મ તરીકે પણ સ્વભાવને માની શકાય નહીં. કેમકે એમાં પણ વિસાદશ્યને માટે કોઈ પણ પ્રકારને અવકાશ રહેતું નથી. સ્વભાવને પુગલરૂપ માનીને વિસારશ્યની સિદ્ધિ કરવામાં આવે તે એ કર્મ રૂપ જ સિદ્ધ થશે. ભગવાન મહાવીરે સુધર્માનો આ પ્રમાણે સંશય દૂર કર્યો. એમણે પાંચસો શિષ્ય સહિત ભાગવતી દીક્ષા ગ્રહણ કરી." મંહિકનું સંશય-નિવારણ (બંધ અને મેક્ષ) એના પછી મંડિક ભગવાન મહાવીર પાસે આવી પહોંચ્યા. ૬૪. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૭૬ થી ૮૪ Page #536 -------------------------------------------------------------------------- ________________ ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ ૪૯૯ ભગવાને એમના મનને સંશય પ્રગટ કરતા કહ્યું- મંડિક ! તારા મનમાં સંશય છે કે બંધ અને મેક્ષ છે કે નહીં? તું વેદ-પદેને અર્થ સમ્યફ રૂપમાં નથી જાણતું, એટલે જ તારા મનમાં આ પ્રકારને સંદેહ છે. હું તારો સંદેહ પૂર્ણપણે દૂર કરીશ.' મંડિક ! તું એમ વિચારે છે કે જીવન કર્મ સાથે જે સંગ છે તે બંધ છે, તે બંધ સાદિ છે કે અનાદિ છે. જે એને સાદિ માનવામાં આવે તે શું પ્રથમ જીવ અને એના પછી કર્મ ઉત્પન્ન થાય છે? યા પ્રથમ કર્મ અને એના પછી જીવ ઉત્પન્ન થાય છે? યા બંને સાથે જ ઉત્પન્ન થાય છે? આ ત્રણ વિકલ્પમાં નીચે પ્રમાણે દેષ આવે છે ? (૧) કર્મના પૂર્વે જીવની ઉત્પત્તિ સંભવિત નથી. કેમકે ખરશંગની જેમ એનું કોઈ કારણ દેખાતું નથી. જે જીવની ઉત્પત્તિ નિહેતુક–વિના કારણ માનવામાં આવે તે એને વિનાશ પણ નિહે. તુક માન પડે. (૨) જીવની પૂર્વે કર્મની ઉત્પત્તિ પણ સંભવિત નથી. કેમકે જીવને કર્મનો કર્તા માનવામાં આવે છે. જે કર્તા જ ન હોય તે કર્મ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? જીવની માફક કર્મની પણ નિહે. તક ઉત્પત્તિ સંભવિત નથી. કમની ઉત્પત્તિ જે કોઈ કારણ વગર થાય છે એમ માનવામાં આવે તે એને વિનાશ પણ નિહેતુક માન પડે એટલે કર્મને જીવથી પહેલા માની શકાય નહીં (૩) જીવ અને કર્મ બન્નેની જે યુગપત્ ઉત્પત્તિ માનવામાં આવે તે જીવને કર્તા અને કર્મને એનું કાર્ય નહીં કહી શકાય. જેવી રીતે લેકમાં એક સાથે ઉત્પન થનાર ગાયના શીંગડામાંથી એકને કર્તા અને બીજાને કાર્ય કહી શકીએ નહીં, તેવી રીતે એક સાથે ઉત્પન્ન થનાર જીવ અને કર્મમાં કર્તા અને કર્મનો વ્યવહાર કરી શકીએ નહીં.૬૭ ૬૭. વિશેષા. ભાષ્ય ૧૮૦૫–૧૮૧૦ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : ભગવાન મહાવીર ઃ એક અનુશીલન 2. જીવ અને કર્મને અનાદિ સંબંધ પણ તર્કસંગત નથી કેમકે એવું માનવાથી જીવની મુક્તિ કદી પણ થઈ શકે નહીં. જે વસ્તુ અનાદિ છે, તે અનંત પણ છે. જેને જીવ અને આકાશ સંબંધ. જીવ અને કર્મ સંબંધને જે અનાદિ માનીએ તે અનંત પણ માનવે પડે. એવી સ્થિતિમાં જીવ કદી પણ મુક્ત થઈ શકે નહીં. ૮ આ ઉપર્યુક્ત બધા તર્કોનું સમાધાન કરતાં ભગવાન મહાવીરે કહ્યું શરીર અને કર્મની સંતતિ અનાદિ છે કેમકે તે બંને વચ્ચે કાર્ય–કારણ ભાવ છે, જે કે બીજ અને અકુર વચ્ચે છે. જેવી રીતે બીજમાંથી અંકુર અને અંકુરથી બીજ ઉત્પન્ન થાય છે. અને આ કમ અનાદિ કાલથી ચાલ્યો આવે છે. એટલે બંનેના સંતાન-વિસ્તાર અનાદિ છે એટલે તે જીવ અને કર્મ અંગે જે વિકલ્પ બતાવ્યું તે નિરર્થક છે. જીવ અને કર્મની સંતતિ અનાદિ છે. જીવ કર્મ દ્વારા શરીર પેદા કરે છે, એટલે તે શરીરને કર્તા છે અને શરીર દ્વારા કર્મને ઉત્પન્ન કરે છે. એટલે તે કર્મને પણ કર્તા છે. શરીર કે કર્મની સંતતિ અનાદિ છે. એટલે જીવ અને કર્મની સંતતિને પણ અનાદિ માનવી જોઈએ. એવી રીતે જીવ અને કર્મને બંધ પણ અનાદિ છે. ૯ જે અનાદિ છે તે અનંત પણ હોય છે, તે કથન યુક્તિ-યુક્ત નથી. બીજ અને અંકુરની સંતતિ અનાદિ હોવા છતાં પણ તે સાન્ત હોઈ શકે છે. એવી રીતે અનાદિ કર્મ-સંતતિને પણ અન્ત હોઈ શકે. બીજ અને અંકુરમાંથી કોઈની પણ જે પોતાનું કાર્ય ઉત્પન્ન કર્યા પૂર્વે નાશ થાય તે એની સંતતિને પણ અન્ત આવી જાય છે. પ્રસ્તુત નિયમ મરઘી અને ઇંડાને પણ લાગુ પડે છે. અને માટીને સંગ અનાદિસંતતિ ગત છે તે પણ ઉપાય-વિશેષથી એ સંબંધ પણ નષ્ટ થઈ જાય છે. એવી રીતે જીવ અને કર્મને અનાદિ સંગ પણ ૬૮. વિશેષા. ભાષ્ય ૧૮૧૧ ૬૯. વિશેષા. ભાષ્ય ૧૮૧૩-૧૮૧૫ Page #538 -------------------------------------------------------------------------- ________________ ગણધરો સાથે દાર્શનિક ચર્ચાઓ ૫૦૧ સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકૂચરિત્ર દ્વારા નષ્ટ થઈ શકે છે.” ભગવાને તે પછી મેક્ષ અંગે પ્રકાશ પાડતાં ભવ્ય અને અભવ્યના સ્વરૂપની ચર્ચા કરી.૭૧ જીવ અને કર્મના સંગને ઉપાય વડે નષ્ટ કરી શકીએ છીએ. જે ઉપાયજન્ય હેય તે કૃતક હોય છે અને જે કૃતક હોય છે તે અનિત્ય હોય છે. જેમકે ઘડે. એટલે મેક્ષ પણ ઘડા વગેરેની જેમ કૃતક હોવાથી અનિત્ય હવે જોઈએ. આ શંકાનું સમાધાન કરતાં ભગવાને જણાવ્યું કે–આ નિયમ વ્યભિચારી છે-જે કૃતક છે તે અનિત્ય જ છે. ઘટાદિને પ્રäસાભાવ કૃતક હોવા છતાં પણ નિત્ય છે. જે પ્રāસાભાવને અનિત્ય માનીએ તે પ્રર્વાસાભાવનો અભાવ થવાને લીધે વિનષ્ટ ઘટ આદિ પદાર્થ પુનઃ ઉત્પન્ન થઈ જવા જોઈએ. પણ આમ બનતું નથી એટલે પ્રäસાભાવ ને કૃતક હોવા છતાં નિત્ય માનવે પડે છે. એ પ્રમાણે કૃતક હોવા છતાં મેક્ષ નિત્ય છે. એના પછી ભગવાને સિદ્ધ-મુક્ત આત્માઓના સ્વરૂપની ચર્ચા કરી અને કાકાશ આદિ સમજાવ્યા. આ પ્રમાણે ભગવાન મહાવીરે મંડિકના સંશયનું નિવારણ કર્યું ત્યારે એમણે પોતાના સાડા ત્રણ શિષ્ય સહિત ભગવાનના ચરમાં દીક્ષા ગ્રહણ કરી.૩ મૌર્યપુત્રનું સંશય-નિવારણ (દેવેનું અસ્તિત્વ) મંડિક દીક્ષિત થયાના સમાચાર સાંભળી મૌર્યપુત્ર પણ પિતાના શિષ્ય સાથે ભગવાનની પાસે ગયા. ભગવાને મૌર્યપુત્રને સંબંધિત ૭૦. વિશેષા. ભાષ્ય ૧૮૧૨–૧૮૧૯ ૭૧. વિશેષા. ભાષ્ય ૧૮૨૧-૧૮૩૬ ૭૨. વિશેષા. ભાષ્ય ૧૮૩૭ WWW.jainelibrary.org Page #539 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીનલ કરતાં કહ્યું–તારા મનમાં એ સંદેહ છે કે દેવ છે કે નહીં? હું તારા સંદેહનું નિવારણ કરીશ. મૌર્યપુત્ર! તું એમ વિચારે છે કે નારકીય જીવ તે પરતંત્રતાની બેડીઓમાં જકડાયેલ છે અને તેને અત્યંત દુઃખ છે. એટલે આપણી સમક્ષ આવવા માટે અસમર્થ છે. પરંતુ દેવ તે સર્વત્ર-સ્વતંત્ર વિહારી છે. અને એમનો પ્રભાવ પણ અદભુત છે, તે પણ તેઓ દેખાતા નથી, એટલે એમના અસ્તિત્વ અંગે તને સંદેહ છે. આ સંદેહનું નિવારણ પણ કરી શકાય છે. ઓછામાં ઓછા સૂર્ય, ચંદ્ર, વગેરે તિષ્ક દેવ તે તું પ્રત્યક્ષ જોઈ શકે છે એટલે એમ નહીં કહી શકાય કે દેવ કદી પણ દષ્ટિગોચર થયા નથી. એ સિવાય લેકમાં દેવ દ્વારા કરાયેલ અનુગ્રહ અને પીડા એ બને જોઈ શકાય છે. એના આધારે પણ દેવનું અસ્તિત્વ માનવું જોઈએ. ચંદ્ર અને સૂર્ય આદિ તે શૂન્યનગર જેવાં છે. એમાં રહેનાર કઈ પણ નથી એટલે એમ કેમ કહી શકાય કે ચંદ્ર અને સૂર્યનું પ્રત્યક્ષ થવાથી દેવે પણ પ્રત્યક્ષ થઈ ગયા? આ સંદેહનું નિવારણ કરતાં મહાવીરે જણાવ્યું કે–ચંદ્ર અને સૂર્યને આલય-રહેઠાણ સ્થાન માનવાથી એમાં કઈને કઈ રહેનારા માનવા પડે. નહીં તે એને આલય કહી શકાય નહીં. એમ શંકા કરી શકાય કે જેને આલય કહેવામાં આવ્યું છે તે વસ્તુતઃ આલય છે કે નહીં? જ્યાં સુધી એને નિર્ણય ન થાય ત્યાં સુધી એમ ન કહી શકીએ કે તે નિવાસસ્થાન જ છે. એમાં રહેનારા કઈને કઈ હોવા તે જોઈએ. એમ બની શકે તે રત્નના ગેળા જ હોય? એનું સમાધાન કરતા કહેવામાં આવ્યું કે–તે દેના વિમાન જ છે કેમકે તે વિદ્યાધરના વિમાની જેમ રતનનિર્મિત છે અને આકાશમાં ચાલે છે. ૪. વિશેષા. ભાષ્ય ૧૮૬૪ થી ૭૦ Page #540 -------------------------------------------------------------------------- ________________ ગણધરો સાથે દાર્શનિક ચર્ચાઓ ૫૦ ૩ સૂર્ય અને ચંદ્ર આદિ વિમાનને માયાવી શા માટે માનવામાં આવે છે? વસ્તુતઃ તે માયાવી નથી. કદાચ થોડા સમય માટે એને માયાવી માની લઈએ તે પણ માયા બનાવનાર દેવ હોવાનું માનવું પડે, કેમકે માયાવી વિના માયા કેવી રીતે સંભવિત થાય? બીજી વાત એ કે માયા તે કેટલાક સમય પછી નષ્ટ થઈ જાય છે, પરંતુ આ વિમાનો તે ત્રણે કાલમાં રહે છે એટલે તે શાશ્વત છે એથી એને માયાવી કેવી રીતે કહી શકાય? દેના અસ્તિત્વને સિદ્ધ કરવાનું એક કારણ એ પણ આપી શકાય કે જે લોકે પ્રકૃષ્ણ પાપ કરે છે એમને ફલ ભેગવવા માટે નરકેનું અસ્તિત્વ છે એમ તમે માને છે ત્યારે પ્રકૃષ્ટ પુન્ય કરનાર માટે દેવનું પણ અસ્તિત્વ માનવું જોઈએ.૭૫ પ્રશ્ન એ છે કે જે દેવ છે અને પિતાની ઈચ્છા અનુસાર પરિભ્રમણ કરે છે, તે તેઓ મનુષ્ય લોકમાં કેમ આવતા નથી? આનું સમાધાન આ છે–સામાન્યતઃ દેવ આ લેકમાં એટલા માટે આવતા નથી કેમકે તે સ્વર્ગના દિવ્ય પદાર્થોમાં આસક્ત રહે છે. ત્યાંના વિષય–ભેગમાં જ તેઓ લિપ્ત રહે છે. એમાંથી એમને એ કોઈ અવકાશ મળતું નથી. મનુષ્ય લોકની દુર્ગધ પણ એમને અહીં આવતા રોકે છે. અને એમને અહીં આવવાનું કોઈ વિશેષ પ્રજન પણ નથી. તો પણ તેઓ કોઈ કોઈ વખતે આ લેકમાં આવે છે. તીર્થકરના જન્મ, દીક્ષા, કેવલ પ્રાપ્તિ, નિર્વાણ વગેરે પ્રસંગે પર દેવે આ લેકમાં આવે છે. પૂર્વભવમાં રાગ અને વૈરના કારણે પણ એમનું અહીં આગમન થાય છે. ભગવાન મહાવીરે મૌર્યપુત્રને દેવ અંગેને સંશય દૂર કર્યો અને એણે પિતાના સાડા ત્રણ શિખ્યા સાથે ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. ૭૫. વિશેષા. ભાષ્ય ૧૮૭૧ થી ૭૪ ૭૬. વિશેષા. ભાષ્ય ૧૮૭૫-૧૮૭૭ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અલંપિતનું સંશય-નિવારણ (નરકોનું અસ્તિત્વ) મૌર્યપુત્રે પણ જ્યારે પિતાના શિષ્ય સહિત દીક્ષા ગ્રહણ કરી લીધી ત્યારે અકંપિત પણ મહાવીર પાસે આવી પહોંચ્યા. મહાવીરે એને સંબોધિત કરતા જણાવ્યું–અકૅપિત તારા મનમાં નારકો છે કે નહીં? એ સંશય છે. એનું સમાધાન આ પ્રમાણે છે. પ્રકૃણ પાપ ફલને ઉપભોગ કરનાર કોઈને કોઈ અવશ્ય હેવા જોઈએ. જઘન્ય, મધ્યમ કર્મફલના ભક્તા તિર્યંચ અને મનુષ્ય છે. અને પ્રકૃષ્ણ પાપફલના ભક્તા નારકો છે. અત્યન્ત કષ્ટ પામતા તિર્યંચ અને માનવને જ પ્રકૃણ પાપફલના ઉપભોક્તા માની લેવામાં શું વાંધો છે? જે પ્રમાણે દેવામાં સુખનો પ્રકર્ષ છે, તે સુખને પ્રકષ તિર્યંચ અને મનુષ્યોમાં નથી એટલે એમને નારક કહી ન શકાય. એવે એક પણ તિર્યંચ અને મનુષ્ય નહીં મળે કે જે પૂર્ણ રૂપમાં દુઃખી જ હોય એટલે પ્રકૃષ્ટ પાપ-કર્મફલ ભક્તાના રૂપમાં તિર્યંચ અને મનુષ્યથી ભિન્ન એવા નારકોના અસ્તિત્વનો સ્વીકાર કરે જોઈએ.૭ આ પ્રમાણે ભગવાને અકંપિતના સંશયનું નિવારણ કર્યું એટલે તેમણે પણ પિતાના સાડા ત્રણ શિષ્યો સાથે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. અચલબ્રાતાનું સંશય-નિવારણ ( પુણય–પાપનું અસ્તિત્વ) અકંપિતને પણ દીક્ષિત થયેલા જાણ પંડિત અચલબ્રાતા પણ પિતાના શિષ્ય સહિત ભગવાન પાસે આવી પહોંચ્યા. મહાવીરે એમને સંબોધિત કરતાં કહ્યું–અલભ્રાતા ! તને પાપ-પુણ્યનું અસ્તિત્વ છે કે નહીં ? એ અંગે સંશય છે. હું તારા સંશયનું નિવારણ કરીશ. ૭૭. વિશેષા. ભાષ્ય ૧૮૮૫ થી ૧૯૦૦ Page #542 -------------------------------------------------------------------------- ________________ ગણધરો સાથે દાર્શનિક ચર્ચાઓ ૫૦૫ પુણ્ય-પાપ અંગે (૧) કેવલ પુણ્ય જ છે, પાપ નહીં (૨) કેવલ પાપ જ છે, પુણ્ય નહીં (૩) પુણ્ય અને પાપ એકજ સાધારણ વસ્તુ છે. અલગ અલગ નથી. (૪) પુણ્ય અને પાપ અલગ અલગ છે. (૫) સ્વભાવ જ સર્વ કાંઈ છે. પુણ્ય-પાપ કંઈ નથી, આ પાંચ વિકલ્પ છે. (૧) કેવલ પુણ્યનું જ અસ્તિત્વ છે. પાપને સર્વથા અભાવ છે. પુણયની જેમ જેમ અભિવૃદ્ધિ થાય છે, તેમ તેમ સુખની વૃદ્ધિ થાય છે. પુણયની જેમ જેમ હાનિ થાય છે તેમ તેમ સુખની પણ હાનિ થાય છે. પુણ્યને સર્વથા ક્ષય થતાં મેક્ષ થાય છે. (૨) કેવલ પાપનું જ અસ્તિત્વ છે. પુણ્યને સર્વથા અભાવ છે. પાપની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ દુઃખ વધે છે પાપની ક્રમશઃ હાનિ થવાથી તેનાથી થયેલ દુઃખને પણ કમશઃ અભાવ થાય છે. પાપને પૂર્ણપણે ક્ષય થવાથી મોક્ષ મળે છે.% (૩) પુણ્ય અને પાપ અલગ-અલગ ન હતા એક જ સાધારણ વસ્તુના બે ભેદ છે. આ સાધારણ વસ્તુમાં જ્યારે પુણ્યની માત્રા અધિક થઈ જાય છે ત્યારે તે પુણ્ય કહેવાય છે અને પાપની માત્રા વધી જાય ત્યારે પાપ કહેવાય છે. બીજા શબ્દોમાં આ પ્રમાણે કહી શકાય કે પુયાંશને અપકર્ષ થવાથી એને પાપ કહેવામાં આવે છે. અને પાપાંશને અપકર્ષ થવાથી એને પુણ્ય કહેવામાં આવે છે. (૪) પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર છે. સુખનું કારણ પુણ્ય છે અને દુઃખનું કારણ પાપ છે. (૫) આ સંસારમાં પુણ્ય અને પાપ જેવી કોઈ વસ્તુ નથી. સમસ્ત ભવપ્રપંચ સ્વભાવથી જ થાય છે. જે આ પાંચ વિકલ્પ છે એમાં ચોથે વિકલ્પ જ યુક્તિ-સંગત છે. પુણ્ય અને પાપ એ બને ૭૮. વિશેષા. ભાષ્ય ૧૯૦૫–૧૯૧૦ Page #543 -------------------------------------------------------------------------- ________________ ५०१ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સ્વતંત્ર છે. એક દુઃખનું કારણ છે અને બીજું સુખનું. સ્વભાવવાદ આદિ યુક્તિથી બાધિત છે. દુઃખની પ્રકૃછતા એને અનુરૂપ કર્મની પ્રકર્ષથી પ્રગટ થાય છે. જેવી રીતે સુખના પ્રકૃણ અનુભવનો આધાર પુણ્ય-પ્રકર્ષ છે એવી રીતે દુઃખના પ્રકૃણ અનુભવને આધાર પાપ-પ્રકર્ષ છે. એટલે દુખાનુભવનું કારણ પુણ્યને અપકર્ષ નહીં પણ પાપનો પ્રકર્ષ છે. આ પ્રમાણે કેવલ પાપવાદનું પણ નિરસન કરી શકાય. સંકીર્ણ પક્ષને નિરસ્ત કરતાં ભગવાન મહાવીરે જણાવ્યું કોઈ પણ કર્મ પુરય-પાપ ઉભયરૂપ થઈ શકતું નથી કેમકે એવું કર્મ નિહેતુક છે. એ કેવી રીતે? એને ઉત્તર આપતાં ભગવાને કહ્યું-કર્મબંધનનું કારણ યોગ છે. તે એકી વખતે કાંતે શુભ હશે અથવા અશુભ હશે પરંતું તે શુભાશુભ ઉભયરૂપ થઈ શકે નહીં. એટલે એનું કાર્ય કાંત શુભ થશે અથવા અશુભ થશે. તે ઉભયરૂપ ન થઈ શકે જે શુભ કાર્ય છે તે પુણ્ય છે અને જે અશુભ કાર્ય છે તે પાપ છે. પુણ્ય અને પાપનું લક્ષણ જણાવતાં મહાવીરે ક જે સ્વયં શુભ વર્ણ, ગંધ, રસ તથા સ્પર્શ યુક્ત છે અને જેને વિપાક પણ શુભ હોય તે પુણ્ય છે એનાથી જે ઊલટું હોય તે પાપ છે. પુણ્ય અને પાપ એ બને પુદ્ગલ છે. તે પુદ્ગલ મેરુ સમાન સ્થલ નથી કે નતે પરમાણુ સમાન અત્યંત સૂમ.૭૯ ભગવાન મહાવીરે આ પ્રમાણે અલભ્રાતાના સંદેહનું નિવારણ કર્યું. એમણે પણ પોતાના ત્રણસો શિષ્ય સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. મેતાર્યનું સંશય-નિવારણ (પરાકનું અસ્તિત્વ) અચલબ્રાતાને દીક્ષિત થયેલા જાણું મેતાર્ય પણ પિતાના ત્રણ ૭૯. વિશેષા. ભાષ્ય ૧૯૧૧ થી ૧૯૪૦ Page #544 -------------------------------------------------------------------------- ________________ ગણધરો સાથે દાર્શનિક ચર્ચાઓ ૫૦૭ શિષ્ય સહિત મહાવીર પાસે આવી પહોંચ્યા. મેતાર્યને સંબોધન કરતાં મહાવીરે કહ્યું-“મેતાર્ય! તને સંશય છે કે પરલેક છે કે નહીં? હું તારા સંશયનું નિવારણ કરીશ.” મેતાર્ય! તારું માનવું એમ છે કે મઘાંગ અને મદની માફક ભૂત અને ચૈતન્યમાં કોઈપણ પ્રકારનો ભેદ નથી. એટલે પરલેક માન અનાવશ્યક છે. જ્યારે ભૂતસંગના નાશની સાથે જ ચૈતન્યને પણ નાશ થઈ જાય છે. ત્યારે પરલોક માનવાની શી જરૂર છે? એવી રીતે સર્વવ્યાપી એક જ આત્માનું અસ્તિત્વ માનવાથી પરલોકની સિદ્ધિ થઈ શકતી નથી. આ બન્ને હેતુઓનું નિવારણ કરતાં મહાવીરે કહ્યું-ભૂતઈદ્રિય આદિથી ભિન્ન સ્વરૂપ આત્માને ધર્મ ચૈતન્ય છે. આ વાતની સિદ્ધિ પહેલા થઈ ગઈ છે. એટલે આત્માને સ્વતંત્ર દ્રવ્ય માનવું જોઈએ. એવી રીતે અનેક આત્માનું અસ્તિત્વ પણ પહેલા સિદ્ધ કરવામાં આવ્યું છે. આ લેકથી અલગ દેવ આદિ પરલોકનું અસ્તિત્વ પણ મૌર્ય અને અખંપિતની ચર્ચામાં દર્શાવવામાં આવ્યું છે. એટલે પરલોકનું અસ્તિત્વ તર્કસંગત છે. આત્મા, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વભાવ યુક્ત છે એટલે મૃત્યુ પછી એનું અસ્તિત્વ સિદ્ધ છે. મેતાર્યના સંશયનું નિવારણ કરવામાં આવતાં એમણે ત્રણ શિષ્ય સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરે. પ્રભાસનું સંશય-નિવારણું (નિર્વાણની સિદ્ધિ) બધાને દીક્ષિત થયેલા જાણે અગિયરમાં પંડિત પ્રભાસના મનમાં પણ એ વિચાર આવ્યું કે હું પણ ભગવાન મહાવીર પાસે જાઉં. તેઓ પણ પિતાના શિષ્ય સાથે મહાવીર પાસે આવ્યા. - ૮૦, વિશેષા. ભાષ્ય ૧૯૮૯-૧૯૫૮ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાને એને સંબંધિત કરીને કહ્યું–પ્રભાસ! તારા મનમાં નિર્વાણ છે કે નહીં? એ સંશય છે. હું તારો સંશય નષ્ટ કરીશ.૨૧ કેટલાય કહે છે કે દીપ-નિર્વાણની જેમ જીવને નાશ જ નિર્વાણ મોક્ષ છે. કેટલાકનું મંતવ્ય એ છે કે વિદ્યમાન જીવના રાગદ્વેષ આદિ દુખને અંત થઈ જવાથી જે વિશિષ્ટ પ્રકારની અવસ્થા પ્રાપ્ત થાય છે તે મેક્ષ છે. ૮૩ આ બેમાંથી કોણ સાચું છે? જીવ અને કર્મને સંબધ આકાશની જેમ અનાદિ છે એટલે એને કદી પણ નાશ નહીં થઈ શકે. એટલે નિર્વાણ કેવી રીતે માની શકાય? જેવી રીતે કનક–પાષાણ અને કનકનો સંગ અનાદિ છે તે પણ પ્રયત્નથી કનકને કનક–પાષાણથી અલગ કરી શકીએ છીએ. તેવી રીતે સમ્યકજ્ઞાન અને ક્રિયા દ્વારા જીવ અને કમને અનાદિ સંયેગને અંત થઈને જીવ કર્મથી મુક્ત થઈ જાય છે. જે લેકોનું એ મંતવ્ય છે કે દીપ-નિર્વાણની જેમ મેક્ષમાં જીવનો પણ નાશ થઈ જાય છે, એમની એ માન્યતા દેષયુક્ત છે. દીપને અગ્નિ પણ સર્વથા નષ્ટ થતો નથી. તે પ્રકાશ–પરિણામને ત્યાગ કરી અંધકાર-પરિણામ ધારણ કરે છે. જે પ્રમાણે દૂધ દહીંરૂપ અને ઘટ કપાલરૂપ પરિણામને ધારણ કરે છે. એ પ્રમાણે દીપકની જેમ જીવન પણ સંપૂણરૂપથી ઉચ્છેદ માની શકાય નહીં. અહીં શંકા ૮૧. વિશેષા. ભાષ્ય ૧૯૭૨–૧૯૭૫ ८२. दीपा यथा निवृत्तिमभ्युपेतौ नैवावनि गच्छति नान्तरिक्षम् । दिश न काञ्चिद विदिश न कांचित् स्नेहक्षयात् केवलमेति शांतिम् ।। जीबस्तथा निवृत्तिमभ्युपेतौ नैवावनि गच्छति नान्तरिक्षम् । दिश न कांचिद विदिश न कांचित् कलेशक्षयात् केवलमेति शान्तिम् ॥ -સૌનદ્ ૧૬, ૨૮-૯ ८3. केवलसयिवदर्श नरुपाः सर्वातिदु खपरिभुक्ता । મદ્રત્તે મુતિયતા નવા: લીરાળા છે. ૮૪. વિશેષા. ભાષ્ય ૧૯૭૭ Page #546 -------------------------------------------------------------------------- ________________ ગણધરો સાથે દાર્શનિક થર્ચાઓ ૫૦૯ થઈ શકે કે જે દીપનો સર્વથા નાશ થતો નથી તે તે બુઝાઈ ગયા પછી દષ્ટિગોચર કેમ થતું નથી ? એનું સમાધાન એ છે કે બુઝાઈ ગયા પછી તે અંધકારમાં પરિણમી જાય છે, જે પ્રત્યક્ષ છે. એટલે એ કથન સાચું નથી કે તે દેખાતો નથી. દીપ બુઝાઈ ગયા પછી એટલી જ સ્પષ્ટતાથી કેમ દેખાતો નથી? એનું કારણ એ છે કે તે ઉત્તરેત્તર સૂક્ષ્મતર પરિણામને ધારણ કરતો જાય છે, એટલે વિદ્યમાન હવા છતાં પણ તે સ્પષ્ટ રૂપમાં દેખાતું નથી. જેમકે વાદળો છિન્નભિન્ન થઈ ગયા પછી વિદ્યમાન હોવા છતાં પણ આકાશમાં દેખાતાં નથી. અને અંજન–રજ વિદ્યમાન હોવા છતાં પણ આંખેમાં દેખાતી નથી. એવી રીતે દીપક પણ બુઝાઈ જાય છે તે વખતે વિદ્યમાન હોવા છતાં તે એના સૂમ-પરિણામ ને કારણે સ્પષ્ટરૂપમાં દેખાતું નથી. એ પ્રમાણે નિર્માણમાં પણ જીવન સર્વથા નાશ થતો નથી. ' જેવી રીતે દીપ જ્યારે નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તે પરિણમાન્તરને પ્રાપ્ત કરે છે પણ પૂર્ણપણે નષ્ટ થતો નથી એવી રીતે જીવ પણ જ્યારે પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે, ત્યારે તે નિરાબાધ સુખરૂપ પરિણામાન્તરને પ્રાપ્ત કરે છે. પણ સર્વથા નષ્ટ થતું નથી. એ પ્રમાણે જીવની દુઃખક્ષયરૂપ વિશેષ અવસ્થા જ નિર્વાણ છે, મેક્ષ છે, મુક્તિ છે. જે જીવ મુક્ત થઈ ગયેલ છે એને પરમ સુખની ઉપલબ્ધિ થાય છે, જે સુખ સ્વભાવિક છે અને એમાં કઈપણ પ્રકારનું વિદન આવતું નથી. એ માનવું પણ ઉચિત નથી કે મુક્તાવસ્થામાં જ્ઞાનને અભાવ હોય છે.૮૫ જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે. જે પ્રમાણે પરમાણું કદી પણ અમૂર્ત થઈ શક્તા નથી તેવી રીતે આત્મા પણ કદી પણ જ્ઞાનરહિત થઈ શકતો નથી. એટલે એ કથન પરસ્પર વિરુદ્ધ છે કે આત્મા ૫. વિશેષા. ભાષ્ય ૧૯૮૭ થી ૧૯૯૨ તૈયાયિકેની આજ માન્યતા છે. ન સંવિવાનન્દમયી મુઃિ | Page #547 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન છે અને તે જ્ઞાનરહિત છે. જ્ઞાન આત્માનું સ્વરૂપ છે એનું શું પ્રમાણ છે? એ વાત તે સ્વાનુભવથી સિદ્ધ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આ પ્રમાણે આત્માની જ્ઞાનસ્વરૂપતા સ્વસંવેદન-પ્રત્યક્ષ વડે સિદ્ધ જ છે. ખીજા શરીરમાં રહેલા આત્મા પણુ અનુમાન વડે જ્ઞાનસ્વરૂપ સિદ્ધ થઇ શકે છે. આ અનુમાન આ પ્રમાણે છે-બીજાના શરીરમાં રહેલા આત્મા જ્ઞાન-સ્વરૂપ છે કેમકે એમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જોવા મળે છે. જો તે જ્ઞાનસ્વરૂપ ન હાય તેા તે ઈષ્ટમાં પ્રવૃત્ત અને અનિષ્ટમાં નિવૃત્ત ન થઈ શકે? આપણે એમાં પ્રત્યક્ષ રીતે ઈષ્ટ પ્રવૃત્તિ અને અનિષ્ટ નિવૃત્તિ જોઈ શકીએ છીએ. એટલે એને જ્ઞાન સ્વરૂપ જ માનવે જોઈ એ. જેવી રીતે જાજવલ્યમાન પ્રદીપને છિદ્રયુક્ત આવરણથી ઢાંકવાથી તે એને પ્રકાશ પેલાં છિદ્રો વડે થાડા પણ લાવી શકે છે. તેવી રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા પણ આવરણાના ક્ષાપશમ થવાથી ઇન્દ્રિયરૂપ છિદ્રો દ્વારા પોતાના થોડા પણ પ્રકાશ લાવી શકે છે. જે મુક્ત આત્મા છે એનામાં આવરણાના પૂર્ણપણે અભાવ છે. એ કારણે તે પોતાના પૂર્ણ રૂપમાં પ્રકાશિત થાય છે. અને સસારના બધા પદાર્થોનું પરિજ્ઞાન થાય છે. એટલે તે વસ્તુ સિદ્ધ છે કે મુક્ત આત્મા જ્ઞાની છે, ૫૧૦ મુક્તાત્મામાં જે સુખ છે એમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન હતું નથી. એ કથન સમજાતું નથી કેમકે પુણ્યથી સુખ થાય છે અને પાપથી દુ:ખ થાય છે પરંતુ મુક્તાત્મામાં પુણ્ય પાપરૂપ કોઈપણ કર્મનું અસ્તિત્વ હોતું નથી એટલે એમાં નતા સુખ હોવું જોઈ એ કે નતા દુઃખ હાવું જોઇએ. ખીજી વાત એ કે સુખદુઃખનું મૂળ શરીર છે. મુક્તિમાં શરીરનેા અભાવ હોય છે, એટલે ત્યાં પણ આકાશની જેમ સુખ અને દુઃખ અને નહીં હાવાં જોઇએ ? આ પ્રશ્નના ઉત્તર આપતાં ભગવાન મહાવીરે કહ્યું-વસ્તુતઃ પુણ્યનું ફળ પણુ દુ.ખ જ છે કેમકે તે કર્મજન્ય છે, જે કર્મજન્ય હાય છે તે પાપક્ષની જેમ ૮૬. વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૯૭-૨૦૦૧ Page #548 -------------------------------------------------------------------------- ________________ ગણરા સાથે દાશનિક ચર્ચાએ ૫૧૧ ,, " દુઃખમય હાય છે. એનાથી ઊલટું અનુમાન પણ કોઈ ઉપસ્થિત કરી શકે “પાપનું લ પણ વસ્તુત: સુખરૂપ જ છે કેમકે તે કર્મજન્ય છે. જે કર્મજન્ય હોય છે તે પુણ્યક્ષની જેમ સુખરૂપ જ હોય છે. પાપનું ફૂલ પણ કર્મજન્ય છે એટલા માટે સુખરૂપ જ હાવું નેઈ એ. બીજી વાત એ છે કે પુણ્યલનું સંવેદન અનુકૂલ પ્રતીત થવાને કારણે સુખરૂપ છે. એવી સ્થિતિમાં પુયલને દુઃખરૂપ કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ છે! ” આ સંશયનું સમાધાન કરતાં ભગવાને કહ્યું જેને પ્રત્યક્ષ -સુખ કહેવામાં આવે છે, તે સુખ નથી પરંતુ દુઃખ જ છે. સંસાર જેને સુખ માને છે તે વ્યાધિના પ્રતિકારની જેમ દુઃખરૂપ છે. એટલે વસ્તુને પુણ્યના લને પણ દુઃખ જ માનવું જોઈ એ. આ પાપને માટે અનુમાન આ પ્રમાણે આપી શકાય. વિષયજન્ય સુખ દુઃખ જ છે કેમકે તે પણ દુઃખના પ્રતિકારના રૂપમાં જ છે. જે દુઃખના પ્રતિકાર રૂપમાં હોય છે તે કુષ્ટાદિ રોગના નિવારણને માટે કવાથપાન દવાદારૂ પીવાનું આદિ ચિકિત્સા જેમ દુઃખરૂપ હોય છે. એવું હોવા છતાં ઉપચારને સુખ માનવામાં આવે છે. પારમાર્થિક સુખના અભાવમાં ઔપચારિક સુખ સંભવિત નથી. એટલે મુક્ત જીવના સુખને પારમાર્થિક માનવું જોઈ એ. આ સુખ પૂરૂપથી દુઃખથી દુઃખના ક્ષય થવાથી થાય છે. જેમાં આદ્ય વસ્તુને સંસર્ગ કંચિત પણ અપેક્ષિત નથી. એટલે મુક્તાવસ્થાનું સુખ વિશુદ્ધ અને મુખ્ય સુખ છે. આ પ્રમાણે ભગવાન મહાવીરે પ્રભાસના સંશય પણ નષ્ટ કરી દીધો ત્યારે એમણે પણ ત્રણસેા શિષ્યા સાથે દીક્ષા ગ્રહણ કરી.૮૭ આ અગિયાર વિદ્વાન દીક્ષિત થઈ ભગવાન મહાવીરના ધર્મ સંઘના ગણધર બન્યા. એમની સાથે જે જે શિખ્યા હતા તેઓ પણ એમના સાનિધ્યમાં રહ્યા તથા એમના નવ ગણુ બન્યા. ગણાના વિસ્તૃત પરિચય ગધરાના પરિશિષ્ટ ૩ માં આપેલે છે. ૮૭. વિશેષાવશ્યક ભાષ્ય ૨૦૨૪ Page #549 -------------------------------------------------------------------------- ________________ Page #550 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર જીવન , તીર્થસ્થાપના • શ્રમણ કેસી કુમાર અને ગૌતમ - રાજપમાં ધર્મજાગૃતિ • તત્વચર્ચાઓ • વિદેહી પ્રતિ પ્રસ્થાન • સામિલના પ્રશ્નોત્તર • વસુદેશમાં વિહાર • અંબડ પરિવ્રાજક • પુનઃ રાજયમાં • ગાંગેય અનગાર • સિંધુ-સૌવીરને ઐતિહાસિક પ્રવાસ • ગૌતમની પૃચ્છાઓ • વારાણસી અને એના પરિપાર્શ્વમાં તત્ત્વજ્ઞ મદુક - શ્રેણિકની પૃચ્છાઓ જ પાપત્ય ઉદકપેઢાલ • આદકમુનિ દ્વારા આક્ષેપ-રિહાર • સુદર્શન શેઠની દીક્ષા • પંચવર્ષીય-પ્રવાસ છે આનંદને અવધિજ્ઞાન • શ્રમણોપાસક કુંડકૌલિક • કિરાતરાજની દીક્ષા ૦ સદલપુત્રનું વ્રતગ્રહણ • અન્યતીથિંક અને સ્થવિર • અતિમુક્તક મુનિ • પાવામાં અંતિમ વર્ષાવાસ • મહાશતકનું વ્રતગ્રહણ • શિષ્ય પરિવાર • આર્યકન્દક • મહાવીર અને બુદ્ધનું નિર્વાણ • ગોપાલકનો વિદ્રોહ તુલનાત્મક દૃષ્ટિ • મહાશિલાકંટક યુદ્ધ • ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ Jain Educatioa 3 ternational Page #551 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપના * * * * ભગવાન મહાવીરના પ્રથમ સમવસરણમાં જ પૂર્વ ભારતના અગિયાર મહાપંડિત પિતાની પ્રચ્છન્ન શંકાઓનું સમ્યક સમાધાન પ્રાપ્ત કરી પિતપોતાનાં શિષ્યમંડલ સહિત દીક્ષિત થઈ ગયા અર્થાત એક જ દિવસમાં ચાર હજાર ચાર શિષ્ય બની ગયા. પૂર્વે વિસ્તારથી આર્યા ચંદનબાલાનું વર્ણન કરવામાં આવ્યું છે તે આ વખતે કૌશાંબીમાં હતી. આકાશમાર્ગે દેવવિમાનને જતાં જોઈને એણે અનુમાન કર્યું કે ભગવાનને કેવલજ્ઞાન થઈ ગયું છે. એના મનમાં સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. અવધિજ્ઞાનથી દેવે એની ભાવના જાણી અને એને પણ સમવસરણમાં લઈ આવ્યા. દીક્ષિત બનાવવા માટે એણે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને એને દીક્ષા આપી અને સાદી સમુદાયની એને પ્રમુખ બનાવી. આર્યા ચંદનબાલાએ તે વખતે કોઈ ને કોઈ મહિલાઓ સાથે સંયમ ગ્રહણ કર્યો હતો પણ આજ સુધી એમનાં નામનિર્દેશની સૂચિ ઉપલબ્ધ થતી નથી. તે પણ એ સાચું છે કે ચંદનબાલાની સાથે સેંકડે કે હજાર મહિલાઓએ પણ સંયમ સ્વીકાર્યો હતો. જેના કારણે જ ભગવાને એને સાધ્વી સમુદાયની પ્રમુખ બનાવી હતી. જે એ વખતે તે એકલી જ હોય તે સાદેવીપ્રમુખ કેવી રીતે થાય ? ૧. (ક) આવશ્યક નિર્યુક્તિ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય (ગ) ત્રિષષ્ટિ. ૧૦, ૫ ૨, (ક) મહાવીર ચરિયું ૮, ૨૫૭ [ ગુણચંદ્ર] (ખ) ત્રિષષ્ટિ, ૧૦, ૫, ૧૬૪ જુઓ-(ક) શતપથ બ્રાહ્મણ ૧૩, ૨, ૨૦, ૪ (ખ) અસ્વતંત્ર ધ સ્ત્રી - ગૌતમ ધર્મસુત્ર ૧૮, ૧ (ગ) સ્વતંત્રા સ્ત્રી પુes પ્રઘાના - વાસિષ્ટ ૫, ૧ (ધ) મહાભારત, અનુશાસન પર્વ ૨૦, ૧૪ () મનસ્મૃતિ ૯, ૩. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ તીર્થસ્થાપના દીક્ષાઃ એક કાન્તિ આર્યા ચન્દનાની દીક્ષા એ યુગમાં એક સામાજિક કે ધાર્મિક ક્રાતિ હતી. કારણ કે અત્યાર સુધી ચાલી આવતી વૈદિક પરંપરામાં પહેલાં તે નારીને વેદાધ્યયન તેમ જ ધાર્મિક-ક્રિયાકાંડથી દૂર જ રાખવામાં આવી હતી. ગૃહસ્થાશ્રમને છોડીને સંન્યાસ ગ્રહણ કર તે તે સમાજ વિરોધી કાર્ય લેખવામાં આવતું. આ જ કારણે પૂર્વેના કેટલાય વૈદિક આચાર્યોએ કેટલાક સંજોગોમાં સ્ત્રીને સંન્યાસ ગ્રહણ કરવાની આજ્ઞા–છૂટ આપી હતી. પણ ઉત્તરકાલીન આચાર્યોએ એને સખત વિરોધ કર્યો હતે.' અને એને પાપ-કર્મની સંજ્ઞા આપી હતી. તથાગત બુદ્ધ જે વખતે પિતાના ધર્મચક્રનું પ્રવર્તન કર્યું હતું, તે વખતે એમણે માત્ર ભિક્ષુસંઘની જ સ્થાપના કરી હતી. અને એના વિસ્તારને માટે જ અથાક પરિશ્રમ લીધો હતો. પરંતુ એમણે ભિક્ષુણ સંઘની સ્થાપના ભિક્ષુ સંઘની સ્થાપના પછી પાંચ વર્ષ બાદ અનિછાપૂર્વક કરી હતી. ભિક્ષુ-સંઘની સ્થાપનાનાં પાંચ ૪. ઉત્તરાયન માં ૯, ૪ર બ્રાહ્મણ વેષધારી ઇન્દ્ર નમિ રાજર્ષિ ને કહ્યું – રાજન ! ગૃહવાસ ઘોર આશ્રમ છે, તું એને છોડીને બીજા આશ્રમમાં જવા માગે છે. તે ઊંચિત નથી – घोरासम चइत्ताणं, अन्न पत्थेसि आसम इहेव पोसहरओ, भवाहि मणुयाहिवा । પ્રસ્તુત સંવાદથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર સ્ત્રી માટે જ નહીં પરંતુ પુરૂષને માટે પણ ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ માનવામાં આવતો. વાશિષ્ઠ ધર્મ શાસ્ત્રકારે તે બધા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમની જ શ્રેષ્ઠતા પ્રતિપાદ કરી છે – चतुर्णामाश्रमाणां तु गृहस्थश्च विशिष्यते । – વાશિષ્ઠ ધર્મસૂત્ર ૮, ૧૪ ૫. મહાભારત ૧૨-૨૪૫ ૬. સ્મૃતિચિન્દ્રિકા વ્યવહાર પૂ ૨૫૪માંથી ઉદૂવૃત આચાર્ય યમનું મંતવ્ય ૭. અત્રિરમૂતિ ૧૩-૧૩૭ |૮, મહાવગ ૫. ૪૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વર્ષ બાદ બુદ્ધની માસી મહાપ્રજાપતિ ગૌતમી એમની પાસે આવી પહોંચે છે કે જ્યારે તેઓ કપિલવસ્તુના ન્યધારામમાં વિહાર કરી રહ્યા હતા. એમણે સ્ત્રીઓને પ્રવજ્યા આપવાને અનુરોધ કર્યો પરંતુ બુદ્ધ એ અનુરોધને સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો. પરંતુ ગૌતમી નિરાશ ન થઈ. તે કેટલાક સમય પછી ફરીથી બુદ્ધને મળવા વૈશાલી ગઈ. આ વખતે એણે વાળ કપાવી નાંખ્યા હતા. અને શરીર પર કાષાય વસ્ત્ર ધારણ કર્યા હતાં. તથા અન્ય શાક્યસ્ત્રીઓને પણ સાથે લઈ ગઈ હતી. તે કપિલવસ્તુથી વૈશાલીપગે ચાલીને ગઈ હતી. • ગૌતમી પ્રવજ્યા લીધા પૂર્વેથી પ્રવજિત વ્યક્તિ જેવી વેશભૂષા ધારણ કરીને પગપાળા એટલા માટે ગઈ હતી કે બુદ્ધ કેવલ નારીની શારીરિક દુર્બલતાને કારણે એને સંઘમાં પ્રવેશ આપવા માટે અયોગ્ય ન સમજે. ગૌતમીએ આનંદને પિતાના હૃદયની વાત જણાવી. આનંદ ગૌતમીની ઈચ્છાને સમજીને, બુદ્ધની પાસે ગયા. અને પ્રવજ્યા આપવાને અનુરોધ કર્યો. પરંતુ બુદ્ધ એ સમયે પણ પુનઃ પિતાની અસહમતિ પ્રકટ કરી, ત્યારે આનંદે બુદ્ધને એમના એ સિદ્ધાંતને કે જેમાં સ્ત્રીને પણ અહંત પદ પ્રાપ્ત કરવાનો અધિકાર છે, એમ જણાવવામાં આવ્યું હતું, તેનું સ્મરણ કરાવતાં કહ્યું કે ગૌતમી આપની અભિભાવિકા, પોષિકા, ક્ષીરદાયિકા છે. જનનીના મરણ પછી ४. साधु भन्ते, लभेय्य मातुगामो तथागतपवेदित धम्म विनय अनगरिय पव्वज्जति । ___ 'अल गौतमि, मा ते रच्चि मातुगामस्स पव्वज्जाति । –સુલવ... પૃ ૨૭૩ १०. अथ खो महापजापती गोतमी केस छेदायेत्वा कासायानि अस्थानि वच्छादेत्वा सम्बहुलाहि साकियानीहि सद्धि येन वेसाली तेन पककाभि । -યુલ્લવગ પૂ. ૩૭૩ Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૧ 9. તીર્થસ્થાપના એણે બહુ ઉપકાર કર્યા છે. એટલે સ્ત્રીઓને પ્રવજ્યાની અનુમતિ આપ. ૧૧ આનંદના અકાટ્ય તર્કોએ બુદ્ધને મૂંઝવી દીધા. એમણે અનિછાપૂર્વક સંઘમાં સ્ત્રીઓના પ્રવેશ માટે હા કહી. સ્ત્રીઓને પ્રવજ્યા અને ઉપસંપદાની અનુમતિ આપી. બુદ્ધ આનંદને કહ્યું–જો સ્ત્રીઓને પ્રવજ્યા તેમ જ ઉપસંપદાની અનુમતિ ન આપવામાં આવે તે બ્રાચર્ય ચિરસ્થાયી બને છે, કેમકે જે ધર્મ તથા વિનયમાં સ્ત્રીઓ પ્રવજ્યા લેતી નથી, એમાં બ્રહ્મચર્ય ચિરસ્થાયી બને છે. ૧૨ જૈન પરંપરામાં સ્ત્રીની પ્રવજયાનાં દ્વાર પ્રારંભથી જ ઉન્મુક્ત હતાં. ભગવાન શ્રેષભદેવની પુત્રીએ બ્રાહ્મી વગેરે આ અવસર્પિણી કાળચકની આદિ શ્રમણએ બની હતી. ભગવાન અરિષ્ટનેમિના યુગમાં તે કર્મયોગી શ્રીકૃષ્ણની પદ્માવતી આદિ અનેક મહારાણીએએ પ્રવજયા લીધાનો ઉલ્લેખ છે.અજ્ઞાતધર્મ કથા, નિરયાવલિકા, ११. स चे, भन्ते, भब्वो मातुगामो तथागतप्पवे दते धम्मविनये अगारस्मा अनगारियं पब्बजित्वा . अरहत्तफल ति सच्छिकातुं बहुपकारा, भन्ते, महापजापती गोतमी... સાધૂ, મત્તે, મેચ માતુir...gવગં | -ચુલવગ પૃ. ૪૭૪ નાલન્દા-દેવનાગરી પાલી ગ્રંથમાલ વિહાર, ૧૯૫૬ ૧૨. સ જે માત્ર નામિસ્ત મજા... પ્રક. વિિિત', કાર, ડ્રહ્મ चरिय अभविस्स... यस्मि धम्मविनये लभति मातुगामा...पबज्ज, न त ब्रह्मचरिय चिरट्ठितिक होति । -ચુલવગ્ન, પૃ. ૩૭૬-૩૭૭ ૧૩. ક) જમ્બુદ્વીપપ્રાપ્તિ ૩ (ખ) લેખકને “ઋષભદેવ : એક પરિશીલન' ગ્રંથ ૧૪. (ક) અન્નકૃતદશાંગ, વર્ગ ૬, ૭, ૮ (ખ) લેખકનો “ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણ એક અનુચિંતન” ગ્રંથ ૧૫. નાયાધમ્મકહા ૨, ૧, ૨૨૨ ૧૬. (ક) નિરપાલિકા વર્ગ ૪ (ખ) આવશ્યક ચૂણિ ૨૮૬, ૨૯૧ Page #555 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન આદિમાં પણ આવી અનેક ઘટનાએ જોવા મળે છે. જૈન પરંપરામાં પ્રાર'ભથી જ ધાર્મિક તેમ જ સામાજિક સ્તર પર પુરુષ અને નારીને સમાન રાખવામાં આવ્યાં છે. ભગવાન મહાવીરે પણ નારી જાતિની જાગૃતિનું એક નવું સાહસિક કદમ પ્રસ્તુત કર્યુ અને આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને માટે એને આહવાન કર્યું". :: ૫૧૮ જે વ્યક્તિએ શ્રમણ અને શ્રમણીના કઠોર કાંટાળા મહામાર્ગને ગ્રહણ કરવાને અસમર્થ હતી, એમણે શ્રાવક-શ્રાવિકાનાં તે ગ્રહણ કર્યાં. ૧૭ આ પ્રમાણે શ્રમણ-શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ તીર્થની૧૮ સંસ્થાપના કરી ભગવાન તીર્થંકર કહેવાયા. તીર્થની સંસ્થાપના થયા પછી ભગવાનના જે અગિયાર મહાપંડિતા મૂલ શિષ્ય બન્યા હતા. એમને ‘ઉત્પન્ને વા, વિશમે થા, ધ્રુવે વા’૧૯ આ પ્રમાણે ત્રિપદીનું જ્ઞાન આપવામાં આવ્યું.૨૦ આ ત્રિપદી વામનના લઘુચરણના જેવી દેખાતી હતી છતાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનને માપી લેવા સમર્થ નીવડી. એમણે ત્રિપદીના આધારથી દ્વાદશાંગીની ૧૭, કપસૂત્ર, સુમેાધિકા વૃત્તિ. સૂ. ૧૩૫, પત્ર ૩૫૬ ૧૮. (ક) તિલ્થ પુનઃ ચાઙવન્નાફને સસલો ત' સમા સમળીઓ સાય: સાવિયાઓ । -ભગવતી ૨૦, ૮, ૧૮૨ (ખ) તીર્થ નામ પ્રવચન તત્ત્વ નિરાધાર ૬ મતિ, તેન સાધુ-સાધ્વી, શ્રાવ શ્રાવિાહ: ચતુર્યને: સઃ ।। સત્તરિયસય ઠાણા વૃત્તિ ૧૦૦ દ્વાર. આ. મ. ૧૯. ૩ને વિનવું પરિવર્। -ભગવતી ૫, ૬, ૨૨૫ २०. जाते सधे चतुधैव धाव्योत्पादव्ययात्मिकाम् । इन्द्रभतिं प्रभुतानां त्रिपदी व्याहरत् प्रभुः ॥ ર૧. (ક) મહાવીર રિય’૮, ૨૫૭ (ગુણ) (ખ) ત્રિષષ્ટિ. ૧૦, ૫, ૧૬૫ (ગ) દર્શન-રત્ન-રત્નાકર પા ૪૦૩, ૧ ત્રિષષ્ટિ. ૧૦, ૫, ૧૬૫ Page #556 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાપના ૫૧૯ રચના કરી પિતાની પ્રબલ પ્રતિભાનો પરિચય કરાવ્યું. ભગવાને તે અગિયાર પંડિતેની ગણધરના ગૌરવશાલી પદ પર પ્રતિષ્ઠા કરી. કલ્પસૂત્ર અનુસાર ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધર હતા. એનું સ્પષ્ટીકરણ કલ્પસૂત્રની પ્રાયઃ બધી ટીકાઓમાં તથા આચાર્ય હેમચન્દ્ર આ પ્રમાણે કર્યું છે કે સાત ગણધરોની સૂત્રવાચના અલગ અલગ હતી પરંતુ અમંપિત અને અલભ્રાતા તથા મેતાર્ય અને પ્રભાસની એક વાચના થઈ હતી. આ કારણે અગિયાર ગણધર અને નવ ગણ થયા. - એ યાદ રાખવું જોઈએ કે નવ ગણધર તે ભગવાન મહાવીરના જીવનકાલમાં જ મુક્ત થઈ ગયા હતા. ૨૪ ઇન્દ્રભૂતિ ગૌતમે પણ ભગવાનના નિર્વાણના દિવસે જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું, એટલે બધા ગણ દીર્ઘજીવી સુધર્માના સંરક્ષણમાં જ રહ્યા. જૈન પરંપરામાં ગણધરોનું એક ગૌરવપૂર્ણ પદ છે. અને એનું વ્યવસ્થિત દાયિત્વ પણ છે. બૌદ્ધ પરંપરામાં ગણધર જેવું સુનિશ્ચિત પદ ન હતું પરંતુ સારિપુત્ર, મૌદૂગલ્યાયન, આનંદ, ઉપાલિ, મહાકાશ્યપ, આજ્ઞાકૌડિન્ય આદિ બુદ્ધના પ્રમુખ શિષ્ય હતા. એ બધા ઘણું જ સૂઝબૂઝવાળા, વિદ્વાન અને વ્યાખ્યાતા હતા. એમનું બૌદ્ધ२२. तेणं कालेण तेण समएणं समणस्स भगवओ महावीरस्स नव गणा इककारस જાહરા ટ્રસ્થા | -कल्पसूत्र (ક) ક૯૫સૂત્ર-સુબાધિકાવૃત્તિ (ખ) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર ૮, ૨૫૭ (ગ) ત્રિષષ્ટિ. ૧૦, ૫, ૧૭૪ ૨૪. (ક) આવશ્યક નિર્યુક્તિ (ખ) વિશેષા. ભાષ્ય ૨૫ આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન પૃ. ૨૪૩ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ ભગવાન મહાવીર એક અનુશીલના સંઘમાં ગણધર જેવું જ ગૌરવ અને જવાબદારી હતી. ૨૫ પરંતુ સંઘવ્યવસ્થાની દૃષ્ટિથી જે વાત નિન્ય પરંપરામાં આવી હતી, ગણધર, ગણાવચ્છેદક આદિ પદેની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે એ યુગમાં પણ એક પૂર્ણ પ્રજાતંત્રીય ધર્મસંઘનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. રાજગૃહમાં ધર્મજાગૃતિ ભગવાન મધ્યમ પાવાથી ક્રમશઃ વિહાર કરીને પિતાના ધર્મસંઘની સાથે મગધની રાજધાની રાજગૃહ નગરમાં પધાર્યા. રાજગૃહ નગરનું સાંસ્કૃતિક, રાજનૈતિક, ધાર્મિક મહત્વ અનેખું અને અપૂર્વ રહ્યું હતું, જેને વિસ્તારપૂર્વક પરિચય પરિશિષ્ટ વિભાગમાં આપવામાં આવે છે. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના ઘણા બધા શ્રદ્ધાળુ શ્રાવકે ત્યાં રહેતા હતા, ભગવાન ગુણશિલક ઉદ્યાનમાં વિરાજ્યા હતા, જેને હાલમાં ગુણાવા” કહે છે. ભગવાનના આગમનને શુભ સંદેશે પ્રાપ્ત થતાં જ સમ્રાટ શ્રેણિક સપરિજન વંદન કરવા આવી પહોંચે છે. મહાવીર ચરિય, ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર આદિ અનુસાર ભગવાનનું પ્રવચન સાંભળી શ્રેણિકે સમ્યકત્વરન પ્રાપ્ત કર્યું અને અભયકુમાર આદિએ શ્રાવક ત ગ્રહણ કર્યું. શ્રેણિકે નિગ્રંથ ધર્મને સ્વીકાર કરવાની વાત અનાથી મુનિના પ્રસંગમાં પણ આવે છે. શક્ય છે એને વિધિયુક્ત પ્રસંગ અત્રે જ બન્યું હોય. १, रायगिहस्स नयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसियाले गुणसिलो नाम चेइसे હૃથા ! – ભગવતી ૧, ૧, ૪ ૨. (ક) મહાવીર ચરિયું –નેમિચન્દ્ર ૧૨૯૪ (५) श्रुत्वा तां देशना भर्तुः सम्यकत्वं श्रेणिकोऽश्रयत् । श्रावकधर्म त्वभयकुमाराद्या प्रपेदिरे ॥ -ત્રિષષ્ટિ. ૧૦, ૬, ૩૭૬ Page #558 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં ધર્મજાગૃતિ પ૨૧ દિગંબર માન્યતા અનુસાર ભગવાન મહાવીરની પ્રથમ દેશના રાજગૃહના વિપુલાચલ પર્વત પર શ્રાવણ વદ એકમે થઈ હતી. મગધરાજ શ્રેણિક સપરિવાર ઉપસ્થિત થયા તે ઉપાસક સંઘના અગ્રણી હતા અને મહારાણી ચેલના ઉપાસિકા સંઘની અગ્રણી હતી. પંડિત મુનિશ્રી કલ્યાણવિજયજી અને પંડિત મુનિશ્રી ઈન્દ્રવિજયજીના અભિમતાનુસાર આ વર્ષમાં શ્રેણિકના પુત્ર મેઘકુમાર તેમ જ નંદિષેણે દીક્ષા ગ્રહણ કરી હતી. જ્ઞાતૃધર્મકથા, આવશ્યક ચૂર્ણિ આદિ અનેક ગ્રંથોમાં એમની દીક્ષાનું સવિસ્તૃત વર્ણન છે પણ એમણે દીક્ષા ક્યારે લીધી એને સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી. એમની દીક્ષાને પ્રસંગ આ પ્રમાણે છે– મેઘ કુમાર મેઘકુમાર રાજા શ્રેણિકના પુત્ર હતા. આઠ કન્યા સાથે એમનાં લગ્ન થયાં હતાં. ભગવાન મહાવીરનું ત્યાગ-વૈરાગ્યથી ઓત-પ્રેત પ્રવચન સાંભળીને મેઘકુમારના આંતરમાનસમાં સંયમ ગ્રહણ કરવાની ભાવના જાગૃત થઈ. એમણે પિતા શ્રેણિક અને માતા ધારીને પ્રાર્થના કરી કે–આપે લાંબા સમય સુધી મારું લાલન-પાલન કર્યું છે. મારા કારણે આપને ઘણે શ્રમ પડ્યો છે. પરંતુ હું સંસારના જન્મ–જરાના દુઃખથી ત્રાસી-કંટાળી ગયે , મારી ઈચ્છા ભગવાન મહાવીરનાં ચરણોમાં સંયમ ધર્મ સ્વીકારવાની છે. માતા-પિતાએ સંયમ–જીવનની દુષ્કરતા અંગે વિવિધ દષ્ટિએ સમજાવ્યા. પરંતુ તેઓ તે પિતાના વિચારોમાં દઢ રહ્યા. એમણે ૩. ભારતીય ઇતિહાસઃ એક દષ્ટિ: ડો. જાતિપ્રસાદ જૈન, ભારતીય જ્ઞાન પીઠ, બનારસ પૂ. ૬૫ ' ૪. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૭૮ ૫. તીર્થંકર મહાવીર ભાગ ૨, પૃ. ૧૨. ૬. જ્ઞાતાધર્મકથા ૧, ૧ Page #559 -------------------------------------------------------------------------- ________________ પર૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વિવિધ દલીલથી ઉત્તર આપીને માતા-પિતાને ખાતરી કરાવી દીધી કે તે ભાવુકતા અને આવેશથી સાધુ બનવા માગતા નથી. રાજા શ્રેણિકે અંતે પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું-હું જાણું છું કે તું સંસારથી ઉદ્વિગ્ન થઈ ગયા છે. સંસારનું કઈ પણ આકર્ષણ તને લલચાવી નહીં શકે પણ એક મારી હાર્દિક અભિલાષા છે તે તારે પૂર્ણ કરવી પડશે. મારી હાર્દિક ઈચ્છા એ છે કે ઓછામાં ઓછા એક દિસસ માટે પણ તું મગધને રાજ્યભાર સંભાળ. જે તું મારી વાતને સ્વીકાર કરીશ તે મને અપાર શાંતિ પ્રાપ્ત થશે. શ્રેણિકના પ્રસ્તાવને મેઘકુમારે સ્વીકાર કર્યો. પ્રસન્નતાની ક્ષણમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યું. સર્વત્ર આનંદને સાગર ઊછળવા લાગ્યું. રાજા શ્રેણિક પ્રસન્ન થયું. એમણે સસ્નેહ પુત્ર પ્રતિ જોઈને કહ્યું-વત્સ! હું હવે તારું શું કાર્ય કરી શકું છું? | મેઘકુમારે સવિનય જણાવ્યું કેપૂજ્ય પિતાશ્રી, જે આપ મારા પર પ્રસન્ન થયા છે તે કુત્રિકાપણથી મને રજોહરણ, પાત્ર આદિ મંગાવી આપે. હવે હું શ્રમણ બનવા માગું છું.” શ્રેણિકે જોયું કે વસ્તુતઃ એને વૈરાગ્ય-રંગ પાકે છે તે કદી પણ ઊડી જાય એમ નથી. એમણે તે જ ક્ષણે રાજકેષમાંથી એક લાખ સુવર્ણ—મુદ્રા આપીને રજોહરણ મંગાવ્યું અને એક લાખ સુવર્ણ-મુદ્રાથી પાત્ર મંગાવ્યું. રાજ્યાભિષેક–મહોત્સવની જેમ દીક્ષા–મહત્સવ પણ ઉત્સાહ સાથે ઊજવવામાં આવ્યું. દીક્ષાની પ્રથમ રાત દીક્ષાની પ્રથમ રાતે એમને રાત્રિ ભર ઊંઘ ન આવી. મુનિનું જીવન સમતા અને સમાનતાનું જીવન છે. રાજકુમાર અને દરિદ્રકુમારને ત્યાં કઈ ભેદ નથી? સર્વથી નાના હોવાને કારણે મેઘને બધાના છેવટે દ્વારની પાસે સ્થાન મળ્યું. તે રસ્તે જ હતો. બધા Page #560 -------------------------------------------------------------------------- ________________ રાજગુહમાં ધર્મજાગૃતિ પર ૩ સાધુઓને જવા-આવવા માટે તે એક જ રસ્તે હતે. કેઈના પગ મેઘના શરીર સાથે અથડાઈ જતા અને એની મીંચાઈ જતી પાંપણે ખૂલી જતી. વળી ઊંઘમાં આંખે જરા મીંચાવા લાગતી કે કેઈને પગ હાથની આંગળી પર મુકાતા, મેઘ ધીરેથી સીસકારો કરી ઊઠતે. વારંવાર પગ લાગવાને કારણે એનાં વસ્ત્રોમાં પણ માટી અને ધૂળ ભરાઈ ગઈ. ફૂલોની સુકુમાર શમ્યા પર સૂનાર રાજકુમાર આજ ધૂળ ભરેલી શય્યા પર સૂઈ રહ્યો હતો. વારંવાર પગની ઠોકર લાગવાથી તેને એક ક્ષણ પણ શાંતિથી ઊંઘ આવી શકી નહીં. ઊંઘ ન આવવાથી એનું માથું ભમી ગયું. આંખ લાલ થઈ ગઈ. આખું શરીર શિથિલ થઈ ગયું. આખરે મેઘનું ધૈર્ય કાચના વાસણની માફક તૂટીને વીખરાઈ ગયું. કેટલું બધું દુઃખ છે શ્રમણજીવનમાં! જીવનભર અહીં તે આ ક્રમ ચાલશે. આ પ્રમાણે દરરોજ પાંપણે ચળતાં ચળતાં ઊંઘ વિના રાત્રિ પસાર કરવી પડશે. હું આવું જીવન કેવી રીતે જીવી શકીશ. જે જીવનમાં આરામથી સૂવાનું પણ ભાગ્યમાં લખ્યું નથી. હું આ પ્રકારનું કષ્ટ જીવનભર સહન કરી શકું નહીં. મેઘ આવા વિચારમાં ડૂબેલે રહી રાત્રિભર જાગતે રહ્યો. પ્રાતઃ થતાં ચંચલચિત્ત મેઘકુમાર ભગવાનનાં ચરણોમાં વેષ સોંપીને ઘરે જવાની અનુમતિ લેવા ઉપસ્થિત થયે. ભગવાને એને ઉધન કરતાં કહ્યું–મેઘ ! શું તું સાધનામાર્ગેથી પીછેહઠ કરવાનું વિચારે છે ! યુદ્ધના મેદાનમાં પહોંચ્યા પછી વીર હંમેશાં આગેકૂચ કરે છે. તે વીર છે તે પણ કાયરની માફક પીછેહઠ કરવા ચાહે છે! ચેડા કષ્ટમાં વૈર્ય બેઈ બેઠે. પશુ-જીવનમાં તે પિતાના જીવન પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને આજ માનવ જીવનમાં હારી રહ્યો છે. લે સાંભળ, હું તને તારા પૂર્વજીવનની એક ઘટના સંભળાવું. મુનિ મેઘ ભગવાનનાં ચરણમાં બેસી ગયા. ભગવાને કહ્યું-વિધ્યાચલનાં સઘન જંગલમાં સુમેરુપ્રભ નામનો એક વેત હાથી રહેતા Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ ભગવાન મહાવીર : એક અનુશીલન હતા. તે એક રાજા જેવા હતા. એના આશ્રિત પાંચસો હાથી-હાથિણીએ હતાં. આ વિશાળ હસ્તિકુળને તે પ્રિય નાયક અને અભિ ભાવક હતા. એક વાર જગલમાં ભયંકર આગ લાગી. લીલાંછમ વિશાળ વૃક્ષા પણ મીણુમત્તીની માફક ભડભડ બળી ગયાં. અગ્નિની લપકતી જવાળાએ આકાશને ચુખવા લાગી. આકાશમાં પક્ષી પણ ઊડી રહ્યાં હતાં. તે પણ આ ઊઠતી એવી જ્વાળાઓમાં અને ઊછળતા એવા તણખાથી મળીને ભસ્મ થવા લાગ્યાં. પશુઓની દશા ખૂબ દયાજનક હતી. તે ખળતી જ્વાળાએ ચારે તરફ એવી રીતે ફેલાઈ રહી હતી કે જાણે કે ખુદ યમરાજ હજારા હાથ ફેલાવીને સંસારને હડપ કરવાને મચી પડયા ન હોય! સુમેરુપ્રભના જૂથના અનેક હાથી આ દાવાનળમાં મળી ગયા હતા. દાવાગ્નિ શાંત થયું. આ વિનાશલીલાને નિહાળીને સુમેરુપ્રભ હાથીનું મન ચિ`તિત થઈ ગયું. એને એના પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ. તે એના પૂર્વભવમાં હાથી હતા. વારંવાર પોતાના પરિવાર અને પેાતાના જીવનને બળતા જોઈને તે દાવાગ્નિથી એની રક્ષાને ઉપાય વિચારવા લાગ્યા. એવા કા ઉપાય થઈ શકે કે જેનાથી દાવાનલની ભયંકર જવાળા અનેા વાળ વાંકો ન કરી શકે. સુમેરુપ્રભે નદીકિનારે એક વિશાળ મંડલ બનાવ્યેા. લાંખા અંતર સુધી વૃક્ષ છોડ, ઝાડ-ઝાંખરા ઉખાડી ઉખાડીને જંગલને બિલકુલ સાફ કરી નાંખ્યું. કાઈ પણ જગ્યાએ ઘાસનું એક તણખલું પણ રહેવા ન દીધું. આ પ્રમાણે વિરાટ મંડલનું નિર્માણ કરી સુમેરુ પ્રભ આનંદથી રહેવા લાગ્યું. ક્રીથી એકવાર જંગલમાં ભયંકર દાવાનળ સળગી ઊઠયો. જંગલનાં અન્ય પ્રાણીએ પણ આગથી ખચવા માટે આમ તેમ દોડતાં પેલા મંડલમાં આવીને એકઠાં થવા લાગ્યાં. હાથી, સિંહ, Page #562 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહમાં ધમ'જાગૃતિ મૃગ, સસલાં, લેામડી વૈર-ભાવ ભૂલીને પોતે પોતાના જીવ બચાવવા ત્યાં ઊભાં રહી ગયાં. સુમેરુપ્રભ પણ ત્યાં દોડતા દોડતા આવી પહોંચ્યા. એણે જોયું આખું મંડલ પ્રાણીઓથી ખીચાખીચ ભરાઈ ગયું છે. તે મંડલના કિનારે શાંતિથી ઊભા રહી ગયા. એણે જગ્યા મેળવવા માટે ન કોઈ પ્રાણીને ધક્કો માર્યો કે ન સતાવ્યું. દાવાનળ સળગતો રહ્યો. લીલુંછમ વન ભસ્મ થઈ રહ્યું હતું. એક રીતે પ્રલયકાલ જેવું દૃશ્ય ઉપસ્થિત થયું હતું. પરંતુ સુમેરુપ્રભ દ્વારા બનાવવામાં આવેલ તે મંડલ સંપૂર્ણ પણે સુરક્ષિત હતું. દાવાનલ તે શું પણ એની જ્વાલા પણ એને સ્પશી શકી નહીં. એકાએક સુમેરુપ્રભના શરીરમાં કંઈક ખ'જવાળ ઊપડી. એણે પેાતાના આગળના પગ ખંજવાળવાને ઊંચા કર્યા. જેવા તે પગ ખંજવાળીને ફરીથી નીચે મૂકવા ગયા તા એણે જોયુ કે એક નાનું સસલું મૃત્યુના ભયથી થર-થર ધ્રૂજી રહ્યું છે. ધ્રૂજતા સસલાને જોઈ ને હાથીનું હૃદય પીગળી ગયું. મનમાં કરુણાને અનંત સાગર ઊછળવા લાગ્યા. એણે પોતાના પગ નીચે મૂકયો નહી. અદ્ધર જ ઊંચકી રાખ્યા. પરપ ܘ એ દિવસ અને ત્રણ રાત દાવાનળ ભડ–ભડ બળતા રહ્યો. ત્રીજે દિવસે દાવાનળ શાંત થયા. પશુપક્ષી ખધાં પાતાનાં આશ્રયસ્થાને પાછાં ફરવા લાગ્યાં. પ્રસન્નમુદ્રામાં તે સસલું પણ આમ તેમ કૂદકા મારવા લાગ્યું. સુમેરુપ્રભે પણ ચાલવાના વિચાર કર્યો. એણે નીચે જોયુ તે સ્થાન ખાલી હતું. પગને નીચે મૂકવા તે પગને સીધા કરવા લાગ્યા પણ તે ઊંચે અધર રાખવાથી અકડાઈ ગયેા હતા. જોર કરીને તેણે અને નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો, પણ તે પોતાની સમતુલા જાળવી શકયો નહી, ધખાક દઈને તે નીચે પડી ગયેા. ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા તે ફ્રીથી ઊભેા ન થઈ શકયો. પણ એના મનમાં અપૂર્વ શાંતિ હતી. કેમ કે એણે એક ક્ષુદ્ર જીવ પર દયા કરી હતી. Page #563 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક ઋનુશીલન ભગવાન મહાવીરે મેઘ મુનિને કહ્યું-મેઘ ! તે સુમેરુપ્રભ હાથી મરીને તું રાજકુમાર મેઘ થયા. પશુના જીવનમાં તે અપાર કષ્ટ કરીને હૃદયની કરુણાને વિશેષરૂપ બનાવી હતી પણ હવે માનવ-જીવનમાં આવાં થાડાંક કષ્ટથી ગભરાઈ રહ્યો છે? વિરાટ મહાસાગરને તે હાથ વડે તરી નાંખ્યા છે, તે હવે કિનારે આવીને થાડાં પાણીમાં ડૂબી રહ્યો છે? પ્રાણી અજ્ઞાનવશ કેવી દારુણુ વેદના ભાગવે છે! સ્વાર્થે અને લેાભથી વશીભૂત થઈ પ્રાણને ન્યાછાવર કરી દે છે! પરંતુ તે કષ્ટ અને સહનશીલતાનું આધ્યાત્મિક દૃષ્ટિએ શું મહત્ત્વ છે? તને સત્ય દૃષ્ટિ મળી હતી, આત્મ-એષ પણ થયા છે. આધ્યાત્મિક દૃષ્ટિથી સમભાવપૂર્વક સહન કરવામાં આવેલા કનું ખૂબ મહત્ત્વ છે. એ કષ્ટ જીવનને પવિત્ર અને નિર્મળ મનાવનાર છે. એટલે મનને સ્થિર કર અને પૂર્ણ નિષ્ઠાપૂર્વક સાધનામાં સ્થિર થઈ જા. પરદ ભગવાનની પ્રેરણાપ્રદ વાણીને શ્રવણ કરી મેઘકુમારનું હૃદય પ્રબુદ્ધ થયું. તે સાધકજીવનમાં આવનાર કષ્ટોને સામે ઝઝુમવા તૈયાર થઈ ગયા. વિવિધ પ્રકારનાં તપ કરીને અતે તે વિજ્ય નામક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.૮ નન્દની સાથે તુલના ખૌદ્ધ સાહિત્યમાં સઘ દીક્ષિત નંદનું પણ મેઘકુમાર જેવું વન મળે છે. દીક્ષા લીધા પછી તે પોતાની નવવિવાહિતા પત્ની જનપદ-કલ્યાણી નન્દાનું સ્મરણ કરી વિચલિત થઈ જાય છે. તથાગત બુદ્ધ એના હૃદયની વાત જાણે છે અને એને પ્રતિબુદ્ધ કરવા માટે G तुमे मेहा । तिरिकख जोणियभाव मुवागभेण अप्पडिलद्व सम्मत्त रयणं लभेण । -જ્ઞાતાધમ કથા ૧, ૧ .. (ક) જ્ઞાતાદ્દમ જ્યા ૨, ૨ (ખ) ત્રિષિષ્ટિ. ૧૦, ૬, ૩૬૨-૪૦૬ (ગ) મહાવીર ચરિય† (ગુણચન્દ્ર) પ્રસ્તાવ ૮ Page #564 -------------------------------------------------------------------------- ________________ રાજપમાં ધર્મજાગૃતિ પિતાની સાથે લઈ જાય છે. માર્ગમાં એક વાંદરી જોવા મળે છે. જેનાં કાન, નાક અને પૂંછડી કપાયેલી હતી. જેના વાળ પણ બની ગયા હતા. જેની ખાલ ફાટી ગઈ હતી. જેની ફક્ત ચામડી જ બાકી રહી હતી અને એમાંથી રક્ત વહી રહ્યું હતું. બુદ્ધે એને પૂછ્યું શું તારી પત્ની, આ વાંદરીથી અધિક સુંદર છે? એણે કહ્યું-હા ભગવાન! તે ખૂબ સુંદર છે. તે પછી બુદ્ધ એને ત્રાયસિંશ સ્વર્ગમાં લઈ ગયા. ઈન્દ્ર અપ્સરાએ સહિત બુદ્ધને નમન કર્યું. અપ્સરાઓ તરફ સંકેત કરી બુદ્ધ પૂછયું શું આ અપ્સરાઓથી પણ જનપદકલ્યાણ નન્દા અધિક સુંદર છે. નહીં ભગવંત! આ અપ્સરાઓના દિવ્યરૂપની સામે તે જનપદકલ્યાણ-નંદા પેલી લૂલી વાંદરી જેવી લાગે છે. તથાગતે કહ્યું–નંદ ! તે પછી તું શા માટે વિક્ષિપ્ત થઈ રહ્યો છે? ભિક્ષુ-ધર્મનું પાલન કર. તને પણ આવી જ સુંદર અપ્સરાઓ મળશે. નંદ ફરીથી શ્રમણધર્મમાં આરુઢ થયે. પરંતુ એનું વૈષયિક લક્ષ્ય દૂર થયું નહીં. જ્યારે સારિપુત્ર વગેરે એંસી મહાશ્રાવક ( ભિક્ષુઓ) એ એને ઉપહાસ કર્યો કે તે તે અપ્સરાઓ માટે ભિક્ષુધર્મનું પાલન કરે છે. ત્યારે આ પ્રમાણેનું સાંભળીને તે લજજા પામ્ય અને વિષયમુક્ત થઈને સાધના કરવા લાગ્યું અને અહંત બન્યું. સમીક્ષા મેઘકુમાર અને નંદનું સાધના પથ પરથી વિચલિત થવાનું નિમિત્ત (ક) સુત્તનિપાત-અદ્દકથા પુ. ૨૭૨ (ખ) ધમ્મપદ- અઠ્ઠકથા, ખંડ ૧, પૃ. ૯૬–૧૦૫ (ગ) જાતક સં. ૧૮૨ (ધ) થેરગાથા ૧૫૭ Page #565 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ ભગવાન મહાવીર એક અનુશીલન સર્વથા ભિન્ન છે. પણ ઘટનાક્રમ બન્નેમાં સારા પ્રમાણમાં સમાન છે. ભગવાન મહાવીર મેઘકુમારને પૂર્વભવની વેદના અને માનવ જીવનનું મહત્વ બતાવીને એને સંયમમાં સ્થિર કરે છે. તથા તથાગત બુદ્ધ નંદને આગામી ભવનું સુખ બતાવીને સંયમમાં સ્થિર કરે છે. જાતકસાહિત્યમાં વર્ણન છે કે નંદ પણ પ્રાપ્તન ભવોમાં હાથી હતે.• નન્દિષેણુ નંદિષેણ પણ સમ્રાટ શ્રેણિકને પુત્ર હતું. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળીને એના મનમાં વૈરાગ્યની ભાવના જાગી. એને આ પવિત્ર સંકલ્પ સર્વત્ર આવકાર પામ્યું. સમ્રાટ શ્રેણિકે પણ સહર્ષ અનુમતિ આપી. પરંતુ તે વખતે એકાએક આકાશવાણી થઈ નંદિષેણ ! તારા નિર્ણય અંગે ફરી વિચાર કરી જે! હજી સુધી તારાં ભેગાવલી કર્મ બાકી છે, અને તે નિકાચિત છે. તે તારે ભેગવવાં પડશે. તારે સંક૯૫ શ્રેષ્ઠ છે પણ યાદ રાખ કે તું એ ભાગ્ય કર્મની કદી પણ ઉપેક્ષા કરી શકીશ નહીં.” નંદિપેણ ભાવનાના પ્રવાહમાં વહી રહ્યો હતે. દેવવાણી સાંભળીને તે મનમાં જ હસ્યો. એણે પડકાર કર્યો, મને કેણ રોકી શકે છે! જે મારી ભાવના દઢ છે તે કેઈનામાં સાહસ નથી કે મને વિચલિત કરી શકે. ભલેને ગમે તેટલે ગાઢ અંધકાર હોય, તે શું ઝગમગતી જ્યતિ સામે ટકી શકે છે? હું સાધુ બનતાંની સાથે જ ઘોર તપશ્ચર્યા કરીશ. જોઈશ ક્યાં કર્મો કેટલા દિવસ રહે છે! ભવિષ્ય વર્તમાન પર આધારિત છે. હું સાવધાનીની સાથે મારા જીવનની અણમોલ ઘડીઓને તપશ્ચર્યા સાથે સાથે સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગમાં નિયજિત કરીશ. પછી કોઈપણ અનિષ્ટની શંકા જ રહી શકે નહીં ! ૧૦. સંગમાવતાર જાતક સં. ૧૮૨ (હિન્દી અનુવાદ) ખંડ ૨ પૃ. ૨૪૮-૨૫૪ Page #566 -------------------------------------------------------------------------- ________________ રાજયમાં ધર્મજાગૃતિ ૫૨૯ ફરીથી અવાજ સંભળા, નંદિષેણ! અત્યારે તું મારી વાત હવામાં ઉડાવી રહ્યો છે, પણ મારી ભવિષ્યવાણી કદી પણ મિથ્યા થઈ શકતી નથી. ચાહે તું ગમે તેટલા પ્રયત્ન કરી લે. દઢપ્રતિજ્ઞ નંદિષેણે એ તરફ ધ્યાન ન આપ્યું. તેઓ ભગવાન મહાવીરના ચરણકમલોમાં પહોંચીને મણ બની ગયા. અનિષ્ટની સંભાવના વ્યક્તિને પ્રતિક્ષણ જાગૃત રાખે છે. દેવ–વાણુને મિથ્યા કરવા માટે નંદિષેણુ તપસ્યામાં લીન થઈ ગયા. એમણે પોતાનું દિવ્ય અને ભવ્ય શરીર તપસ્યાથી અત્યંત કૃશ અને કાન્તિરહિત બનાવી દીધું. તેઓ માત્ર હાડકાંને માળખે જ રહી ગયા. તે પ્રતિક્ષણ એકાન્ત અને શાંત સ્થાનમાં બેસીને આત્મસ્વરૂપનું ચિંતન કરતા. દીર્ઘ તપસ્યા પછી તેઓ વસતિમાં ગેચરી માટે જતા અને પાછા જલદી આવી આત્મચિંતનમાં તલ્લીન થઈ જતા. ઉગ્ર તપ–જપની સાધના કરવાથી એમને અનેક ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. ભાવિની પ્રબળતાથી કોઈ કોઈ વખતે વ્યક્તિ કલ્પનાતીત ચક્રમાં ફસાઈ જાય છે. એક દિવસે નંદિષેણ નેચરી માટે વસ્તીમાં આવ્યા. સંચગવશ એક ગણિકાના ભવ્ય ભવનમાં પહોંચી ગયા. જેવી મુનિએ ધર્મલાભરની વાત કરી કે ગણિકાએ હસતાં હસતાં કહ્યું : અહીં તે અર્થલાની વાત છે ! જેની પાસે સંપત્તિ છે એને અહીં સર્વ કાંઈ મળી શકે છે. અને જે દરિદ્ર અને દીન છે એને માટે અહીં કોઈ સ્થાન નથી. અને તે મુનિની કૃશ કાયા અને દીન અવસ્થા જોઈને ખિલખિલાટ હસી પડી. નંદિષેણ મુનિને એનું હસવું સારું લાગ્યું નહીં. એમને અહં જાગૃત થઈ ગયે. વિચાર્યું એણે હજી સુધી મને ઓળખે નથી. મારા તપના દિવ્ય તાપથી આ અજાણ છે. સમય આવી ગયેલ છે કે જ્યારે મારે મારો કંઈક પરિચય કરાવવું જોઈએ. નંદિષેણ મુનિએ ૧૧. (ક) આવશ્યક ચૂર્ણિ, પૂર્વાદ્ધ પત્ર ૫૫૯ (ખ) આવશ્યક હારિભદ્રિય વૃત્તિ ૪૩૦-૪૩૧ ૩૪ Page #567 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ભૂમિ પર પડેલા તલખણાને ઉપાડયુ અને તાડયું. એ ક્ષણે સુવણ - મુદ્રાએ વરસી પડી. બહુમૂલ્ય રત્નોના ઢગલા થઈ ગયા. “ લા આ અર્થલાભ.” કહીને તેઓ તે જ પળે વેશ્યાગૃહમાંથી બહાર નીકળી ગયા. વેશ્યા આ ચમત્કારી સંતને જોઈ ને ચકિત થઈ ગઈ. તે સમજી શકતી નહોતી કે આ સ્વપ્ન છે કે વાસ્તવિક છે. તે જલદીથી સાવધ થઈ અને મુનિની પાછળ પાછળ દોડી: નાથ ! કચાં જઈ રહ્યા છે! મને અમલાને છોડીને, જો તમે મારે ત્યાગ કરશે તે હું મરી જઈશ.” તે વિવિધ પ્રકારના હાવભાવ અને કટાક્ષ કરવા લાગી. આ રાગ અને વિરાગને સ્પષ્ટ સંઘષ હતા. એક બાજુ વર્ષોની કઠોર સાધના હતી તેા ખીજી બાજુ ઘેાડી જ ક્ષણાના સ્નેહપૂર્ણ મધુર વ્યવહાર હતા. નંદિષેણે પોતાની સાધના ભૂલી વેશ્યા દ્વારા કરવામાં આવેલ સહવાસના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધેા. તેઓ વેશ્યાની સાથે એના ભવનમાં પાછા ફર્યાં. આકષ ણુ અને વિક ણુના હીંચકે હિં ચાળતાં એમણે તે વખતે પ્રતિજ્ઞા કરી કે દરરોજ ઓછામાં આછી દસ વ્યક્તિઓને પ્રતિધ આપીને પ્રવ્રજ્યા લેવા માટે ભગવાન મહાવીરના સમવસરણમાં મેાકલીશ. જે દિવસે આ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યારે હું ફરીથી દીક્ષા ગ્રહણ કરીશ.' → ૧૨ ૫૩૦ નંદિષણ પોતાની પ્રતિજ્ઞામાં દઢ હતા. તે દરરેાજ દસ દસ વ્યક્તિને પ્રતિષેધ પમાડી ભગવાન મહાવીરના સમવસરણમાં પહોંચાડતા હતા. અને પ્રતિજ્ઞા પૂર્ણ થયા પછી જ ભાજન કરતા. એક દિવસ નંદિષણ પ્રતિષેધ આપીને નવ વ્યક્તિઓને તૈયાર કરી પણ દસમી વ્યક્તિ અત્યધિક પ્રતિબેાધ દેવા છતાં દીક્ષા ગ્રહણુ કરવા તૈયાર થઈ નહીં. ભાજનને સમય થઈ ગયા હતા. વેશ્યા ભાજનને માટે ફરી ફરી કહે માકલતી હતી. પણ પ્રતિજ્ઞા પૂર્ણ ન ૧૨. વાષિાનું વાનુદ્દિન વૈવિષ્યામિ ને યતિ 1 तदा दास्ये पुनदीक्षा प्रतिज्ञामिति चाकृत | - ત્રિષષ્ટિ. ૧૦, ૬ ૪૩૦ Page #568 -------------------------------------------------------------------------- ________________ વિદેહ પ્રતિ પ્રયાણ ૫૩૧ થઈ હેવાથી તે ઊઠયા નહીં. પ્રતીક્ષા કરી કરીને વેશ્યા વ્યગ્ર થઈ ગઈ. એણે જાતે આવીને કહ્યું: “ભજન ઠંડું થઈ રહ્યું છે. તમે આટલું મડું કેમ કરી રહ્યા છો ?’ નંદિષેણે કહ્યું: “દસમી વ્યક્તિને સમજાવ્યા વગર હું ભેજન કેવી રીતે કરી શકું ?” ખીજાઈને વેશ્યાના મુખમાંથી સહસા એ શબ્દ નીકળી પડ્યા–“એવી વાત છે તે તમે જાતે જ દસમી વ્યક્તિ કેમ બની જતા નથી.” નંદિષેણને વેશ્યાની વાત અસર કરી ગઈ “લે, આ હું ચા વેશ્યા જોતી જ રહી ગઈ. મહાવીર પાસે આવીને ફરીથી દીક્ષા ગ્રહણ કરી કૃત– દેની આલેચના કરી, ઉગ્ર તપ-જપની સાધના કરી, તેઓ આયુષ્ય પૂર્ણ કરી દેવ બન્યા. ભગવાન મહાવીરે પોતાના તેરમે વર્ષાવાસ રાજગૃહમાં વ્યતીત કર્યો અને અનેક જીવોને પ્રતિબંધ આપીને ધર્મપથ પર અગ્રેસર કર્યા. વિદેહ પ્રતિ પ્રયાણ તેરમે વકાલ પૂર્ણ થયે એટલે ભગવાને પિતાની શિષ્ય મંડલી સહિત રાજગૃહથી વિદેહ પ્રતિ વિહાર કર્યો. અનેક ગામ અને નગરમાં ધર્મની દિવ્ય જ્યોતિ જગાવતા તેઓ બ્રાહ્મણકુંડ ગામમાં આવી પહોંચ્યા અને બહુસાલ ચૈત્યમાં બિરાજ્યા. બહુસાલ ચૈત્ય બ્રાહ્મણકુંડ અને ક્ષત્રિયકુંડની વચ્ચે આવેલું હતું. ભગવાનના બહુસાલ ચૈત્યમાં પધારવાના સમાચાર પવનવેગે બને કુડપુરેમાં પહોંચી ગયા. હજારો ભાવુક-ભક્ત ભગવાનનું પ્રવચન સાંભળવા માટે ઉપસ્થિત થયા. ભગવાનનું તાત્ત્વિક અને માર્મિક પ્રવચન સાંભળી શ્રેતાઓએ શ્રમણધર્મ સ્વીકાર્યો. ઘણએ ગૃહસ્થ ધર્મનો નિયમ ગ્રહણ કર્યો અને ઘણું નિગ્રન્થ-પ્રવચન પર શ્રદ્ધાળુ બન્યા. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન રાષભદત્ત અને દેવાનંદાની દીક્ષા બ્રાહ્મણ કુંડગ્રામમાં ત્રષભદત્ત બ્રાહ્મણ રહેતું હતું. આચારાંગ, કલ્પસૂત્ર, અને આવશ્યક ચૂર્ણિમાં એને માત્ર બ્રાહ્મણ તરીકે જણાવવામાં આવ્યું છે. પરંતુ ભગવતી સૂત્રમાં એને ચાર વેદના જ્ઞાતા હોવાની સાથે શ્રમણ પાસક તરીકે પણ જણાવવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના આગમનની સૂચના પ્રાપ્ત થતાં જ ત્રાષભદત્ત પિતાની પત્ની દેવાનંદાને લઈને ભગવાનને વંદના કરવા નીકળે ભગવાનને વંદના કરી તે પિતાના સ્થાન પર બેસી ગયે. ભગવાનને જોઈ દેવાનંદાને અપાર પ્રસન્નતા થઈ. એનું આખું શરીર માંચિંત થઈ ગયું. એના સ્તનોમાંથી દૂધની ધારાએ છૂટવા લાગી. એની આંખમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યાં. દેવાનંદાના શરીરમાં આ રીતના પરિવર્તનને જોઈને ગૌતમે ભગવાનને નમસ્કાર કરીને પૂછયું–“ભગવાન ! દેવાનંદા ! આપને જોઈને રોમાંચિત કેમ થઈ ગઈ છે? એના સ્તનમાંથી દૂધની ધારા કેમ વહેવા લાગી છે?” ભગવાને સ્પષ્ટીકરણ કરતાં કહ્યું—“દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું આ દેવાનંદ બ્રાહ્મણને પુત્ર છું " ભગવાન મહાવીરે ગર્ભપરિવર્તનની આખી ઘટના સંભળાવી. ૧. આચારાંગ ૨, પૃ. ૨૪૩. બાબુ ધનપતસિંહ ૨. કલ્પસૂત્ર સુત્ર ૭, પૃ. ૪૩ દેવેન્દ્રમુનિ સંપાદિત ૩. આવશ્યક ચણિ, પૂર્વાદ્ધ પત્ર ૨૨૬ ૪. ભગવતી ૯, ૬, ૩૮૦ પત્ર. ૮૩૭ ૫. (ક) જેવા | દેવાયા મળી મi અન્ન, અહં જ રેવાઇiાઇ માળી अत्तए, तए णं सो देवाणंदा माहणी तेणं पुव पुत्र सिणेहरागेण आगयपण्हया जाव सम्सवियरोमक्खा । - ભગવતી ૯, ૬, ૩૮૧ (ખ) ત્રિષષ્ટિ ૧૦, ૮, ૧૦-૧૧ Page #570 -------------------------------------------------------------------------- ________________ વિદેહ પ્રતિ પ્રયાણ ૫૩૩ આટલા વખત સુધી ભગવાનના ગર્ભ–પરિવર્તનની વાત કેઈને જાણવા મળી ન હતી. દેવાનંદા અને ઋષભદત્ત સહિત આખી પરિષદ આશ્ચર્યચકિત થઈ ગઈ એ પછી ભગવાને ધર્મોપદેશ આપ્યો. રાષભત્તને સંસારથી વિરક્તિ થઈ. એમણે ભગવાન પાસે દીક્ષા લેવાની અનુમતિ માંગી. ભગવાન દ્વારા સ્વીકૃતિ આપવામાં આવતાં તે ઈશાન કેણમાં ગયા. અને આભરણ, માલા, અલંકાર બધું ઉતારીને પંચમુષ્ટિ લોંચ કર્યો. ભગવાન પાસે આવીને વંદન કરીને બેલ્યા–“ભગવદ્ ! આ સંસાર બળી રહ્યો છે. જરા-મરણ–રોગાદિ આપદાઓની ભયંકર આગ ચારે બાજુ પ્રજવલિત થઈ રહી છે. પ્રત્યે ! મને એ આગથી બચાવે.” ભગવાને દીક્ષા આપી છેષભદત્તને પોતાના શ્રમણ સંઘમાં ભેળવી દીધા. દીક્ષા બાદ ઇષભદત્ત અગિયાર અંગેને સારી રીતે અભ્યાસ કર્યો. છઠ્ઠ, અઠ્ઠમ, ચેલા આદિ અનેક વિદ્યાપિનું અનુષ્ઠાન કર્યું. બહુ વર્ષો સુધી આત્માને ભાવિત કરતા સાધુ–પર્યાયમાં રમણ કરતા રહ્યા. છેવટના સમયમાં એક માસની સંલેખના અને અનશન કરી મેક્ષ-પદ પ્રાપ્ત કર્યું. દેવાનંદા પણ છેષભદેવની સાથે જ પ્રવજિત થઈ હતી અને ચન્દનબાલાના નેતૃત્વમાં રહી અગિયાર અંગેનું અધ્યયન કરી. અનેક તપસ્યાથી પિતાના આત્માને ભાવિત કરતી તે સર્વ કર્મોનો ક્ષય કરી મુક્ત થઈ ગઈ ૬. (ક) મસુરાપુર્વે મુળગે વા વા ને વિદ્યં વફા -મહાવીર ચરિય (ગુણચન્દ્ર) ૨૫૯ (ખ) ત્રિષષ્ટિ ૧૦, ૮, ૨ ૭. (ક) ભગવતી ૯, ૬ (ખ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) પ્રસ્તાવ ૮, પત્ર ૨૫૫-૨૬ ૦ (ગ) ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૧-૨૭ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ ભગવાન મહાવીર : એક અનુશીલન જમાલી-પ્રિયદર્શનાની દીક્ષા ક્ષત્રિય-કુંડગ્રામમાં જમાલ નામક ક્ષત્રિય કુમાર રહેતું હતું. તે ખૂબ ઐશ્વર્યશાલી હતું. તે મહાવીરની મેટાબહેન સુદર્શનને પુત્ર હતું. આ કારણે તે ભગવાનને ભાણેજ હતો. મહાવીરની પુત્રી પ્રિયદર્શના પતિ હતા એ કારણે એમના જમાઈ હતે. મહાવીરચારિયા અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વગેરેમાં ક્ષત્રિયકુંડમાં ભગવાન આવ્યાનું વર્ણન છે. જ્યારે ભગવતીમાં ૧૪ બ્રાહ્મણકુંડમાં પધાર્યાને ઉલ્લેખ છે. અમારી દષ્ટિએ આમાં વિરોધ નથી. કેમકે બહુસાલ ચિત્ય બને કુંડની વચ્ચે આવેલું હતું. ભગવાનના આગમનના સમાચાર પ્રાપ્ત થતાં જ ક્ષત્રિયકુમાર જમાલી પણ વન્દનાર્થે આવી પહોંચે. મહાવીરના ઉપદેશને સાંભળી ८. (७) इहैव भरतक्षेत्र कुण्डपुर नाम नगरम् । तत्र भगवतः श्री महावीरस्य भागिनयो जामालिनाम राजपुत्र आसीत् ।। -વિશેષા ભાષ્ય, પત્ર ૯૩૫ (५) कुण्डपुर नगर, तत्थ जमाली सामिस्सि भाइणिज्जो । -આવશ્યક હારિભદ્રીય વૃત્તિ ૩૧૨ (ગ) મહાવીરસ્ય મનિને –રાજામ, ૩ત્તરાર્ટ્સ પત્ર ૪૨૦. () ઉત્તરાધ્યયન-નેમિચન્દ્ર વૃત્તિ ૬૯ (ડ) ઉત્તરાધ્યયન-શાન્તાચાર્ય વૃત્તિ ૧૫૩ ૯. (ક) તસ્ય માર્યા શ્રીમમ્મઢાવીરસ્ય દુહિતા | -વિશેષા. ભાષ્ય સટીક, ૫૦ ૯૩૫ (ખ) તરસ મજ્ઞા સામિા ધૂયા -ઉત્તરા. નેમિચન્દ્ર વૃત્તિ ૬૯ ૧૦. મહાવીરચરિયું ૮, ૨૬૦ ૧૧. ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૨૮-૨૯ ૧૨. ભગવતી શ. ૯ ઉ. ૩૩ Page #572 -------------------------------------------------------------------------- ________________ વિદેહ પ્રતિ પ્રયાણ ભગવન્ ! જમાલી પ્રતિબુદ્ધ થયા. એણે મહાવીરને નિવેદન કર્યું મને નિગ્રંથ-પ્રવચન રુચિકર, પ્રીતિકર લાગ્યુ છે. સત્ય પ્રતીત થયુ છે. હું આગારધર્મથી અનગારધર્મમાં પ્રવિષ્ટ થવા ઇચ્છું છું. મહાવીરે કહ્યું-ગદા મુદ્દે દેવાળુપ્પિયા । મા દિવધ હૈં।' જેવી રીતે સુખ થાય તેમ કરો, વિલંબ કરો નહી. જમાલી પોતાના રાજપ્રસાદમાં આગ્યે. પોતાના મનની વાત માતા-પિતાને નિવેદિત કરી. સ્નેહાધિકચને કારણે એમની આંખમાં આંસુ આવી ગયાં. પુત્રને અનેક પ્રકારે સમજાવ્યેા પરંતુ તે જરા પણ વિચલિત થયા નહી. આખરે માતાપિતાની આજ્ઞા લઈ ને પાંચસે ક્ષત્રિય કુમાર સાથે એણે દીક્ષા ગ્રહણ કરી. ૧૩ આ સાથે એની પત્ની અને મહાવીરની પુત્રી પ્રિય દનાએ પણ એક હજાર અન્ય ક્ષત્રિય મહિલાએ સહિત દીક્ષા લીધી. ૧૪ આગળ ઉપર જમાલી નિદ્ભવ થયા. જેનુ વર્ણન અત્રે યથાપ્રસંગે કરીશું. અનુસાર આ મહાવીર રિય૧૫ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ૧૬ વખતે ક્ષત્રિયકુંડના રાજા, ભગવાન મહાવીરના મોટાભાઈ નંદિવ ને પણ સમવસરણમાં ઉપસ્થિત થઈને ભગવાનને વંદન કર્યું. તે વર્ષોવાસ ભગવાને વૈશાલીમાં વીતાવ્યે. ૧૩. ભગવતી શતક ૯, ઉર્દૂ. ૩૩ ૧૪. (ક) ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૩૯ (ખ) મહાવી ચરિય' (ગુણચન્દ્ર) ૮, ૨૬૫ ૧૫. મહાવીર ચરિય' (ગુણચન્દ્ર) ૮, ૨૬૧ ૧૬. સ્વામિન' સમયસ્ત નૃપતિન દ્દિવ ન: । ऋध्या महत्या भक्त्या च तत्रोपेपाय वन्दितुम् ॥ ૫૩૫ -ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૩૦ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ભગવાન મહાવીર : એક અનુશીલન વત્સદેશમાં વિહાર રાજા ઉડ્ડયન વૈશાલીના શાનદાર વર્ષાકાલ પૂર્ણ કરી ભગવાન મહાવીરે વૈશાલીથી વસંદેશ તરફ વિહાર કર્યાં. વત્સદેશની રાજધાની કૌશાંખી હતી. ભગવાન ત્યાં ચંદ્રાવતરણ ચૈત્યમાં પધાર્યાં. એ સમયે ત્યાં પણુ રાજા સહસ્રાનીકને પૌત્ર, શતાનીકના પુત્ર, વૈશાલીના રાજા ચેટકની પુત્રી મૃગાવતીને આત્મજ રાજા ઉદયન રાજ્ય કરતા હતા. રાજા ઉડ્ડયન એક ઐતિહાસિક વ્યક્તિ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક આ ત્રણે પરંપરામાં એનું જીવનવૃત્ત કેટલાક ફેરફાર છતાં સમાન છે, એની પાસે હાથીએની વિરાટ સેના હતી. તે વીણાએ મજાવીને હાથીએ પકડી લેતેા. વિપાક સૂત્ર'માં ઉડ્ડયન રાજાને હિમાલયની માફ્ક મહાન અને પ્રતાપી જણાવ્યેા છે. જૈન કથાસાહિત્યમાં ચંડપ્રદ્યોત સાથે એણે કરેલા યુદ્ધનું વિસ્તારથી વર્ણન છે. ભગવતીમાં જણાવવામાં આવ્યું છે—ભગવાન કૌશાંખીમાં પધાર્યા છે તે જાણીને રાજા ઉડ્ડયન ખૂબ આનંદ પામ્યા. તે કૃણિકની જેમ સાજ-સજાવટ કરી ભગવાનના સમવસરણમાં આવ્યે. એની સાથે એની માતા મૃગાવતી અને એની ફ્રાઈ શ્રમણાપાસિકા જયંતી પણ હતી અને એના પુત્ર પણ. જયતીના પ્રશ્નો જયંતી સાધુઓ માટે પ્રથમ શય્યાતરના રૂપમાં વિદ્યુત હતી. ૧. વિપાક. શ્રુતસ્કંધ ૧, અ. પ્ ૨. ભગવતી શતક ૧૨. ઉ.૨ 3. वेसाली सावयाण अरहंताणं पुब्वसिज्जायरी जयंती णाम समोवासिया होत्या । -ભગવતી. ૧૨, ઉદે. ર Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ વત્સદેશમાં વિહાર કૌશાંબીમાં જે નવીન સાધુઓ આવતા, તે સર્વ પ્રથમ જયંતીને ત્યાં જઈ વસતિની યાચના કરતા. ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળ્યા પછી શ્રમણે પાસિકા જયંતીએ ભગવાનને પ્રશ્નો પૂછયા. એને પહેલે પ્રશ્ન આ હત–ભગવાન ! જીવ જલદીથી ભરેકમી કેવી રીતે થાય છે ? મહાવીર–જયંતી ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાનદા મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર–પરિવાદ, રતિ–અરતિ, માયામૃષા અને મિથ્યાદર્શનઆ અઢાર દેષ છે. જેના સેવનથી જીવ ભારેકર્મી થાય છે. જયંતી–ભગવાન ! આત્મા કેવી રીતે હળુકમ થાય છે? મહાવીર–પ્રાણાતિપાત આદિનું સેવન ન કરવાથી આત્મા હળુકમી થાય છે. પ્રાણાતિપાત આદિની પ્રવૃત્તિથી આત્મા જેવી રીતે સંસારને વધારે છે, પ્રલંબ કરે છે, સંસારમાં ભ્રમણ કરે છે, તેવી રીતે એની નિવૃત્તિ સંસારને ઘટાડે છે. હસ્વ કરે છે. એને સમાપ્ત પણ કરી દે છે. યંતી–ભગવન ! મોક્ષ પ્રાપ્ત કરવાની ચગ્યતા જીવને સ્વભાવથી પ્રાપ્ત થાય છે કે પરિણામથી? - મહાવીર–મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જીવમાં સ્વભાવથી થાય છે, પરિણામથી નહીં. જયંતી–ભને ! શું બધા ભવસિદ્ધિક આત્માએ મોક્ષગામી ? મહાવીર-હા ! જે ભવસિદ્ધિક છે, તેઓ બધા આત્માઓ મોક્ષગામી . જયંતી–ભગવન! જે બધા ભવસિદ્ધિક જીવ-મુક્ત થઈ જશે તે શું સંસાર એના વગર નહીં થઈ જાય? Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ભગવાન મહાવીર : એક અનુશીલન મહાવીર–આ પ્રમાણે નથી સાદિ તથા અનંત અને બને બાજુથી પરિમિત તથા બીજી શ્રેણીઓથી પરિવૃત્ત સર્વાકાશની શ્રેણીમાંથી એકે એક પરમાણુ યુદ્ગલ પ્રતિસમય કાઢવા છતાં અનંત ઉત્સર્પિણી–અવસર્પિણું વ્યતીત થઈ જાય તો પણ તે શ્રેણી ખાલી થતી નથી. એ પ્રમાણે ભવસિદ્ધિક છે મુક્ત થવા છતાં પણ સંસાર એનાથી ખાલી નહીં થઈ જાય. જયંતીભન્ત ! જીવ સૂતેલે સારો કે જાગેલે? મહાવીર–કેટલાક જીવોનું સૂવાનું સારું છે અને કેટલાક ઇવેનું જાગવાનું સારું છે. જયંતી ભગવદ્ ! એ કેવી રીતે ? મહાવીર–યંતી ! જે જીવ અધાર્મિક છે, અધર્મનું અનુસરણ કરે છે, જેને અધર્મ જ પ્રિય છે, જે અધર્મની જ વ્યાખ્યા કરે છે, જે અધર્મના જ પ્રેક્ષક છે, જે અધર્મમાં જ આસક્ત છે, અધર્મમાં - જ હર્ષિત છે. અને જે અધર્મથી જ પિતાનું ગુજરાન ચલાવે છે, એ સૂતેલો રહે તે જ સારું છે. એ જીવ જ્યાં સુધી સૂતેલું રહે છે ત્યાં સુધી પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ સમુદાયના શેક અને પરિતાપનું કારણ બનતે નથી, એવો જીવ સૂતેલે રહે તે પોતાની અને બીજાઓની ઘણીખરી અધાર્મિક સંયોજના થતી નથી. એટલે એવા જીનું સૂવાનું જ સારું છે. અને હે જયંતી ! જે જીવ ધાર્મિક, ધર્માનુરાગી, ધર્મપ્રિય, ધર્મ-વ્યાખ્યાતા, ધર્મ–પ્રેક્ષક, ધર્મમાં હર્ષિત અને ધર્મજીવી છે એનું જાગૃત રહેવું સારું છે. એવા જીવ જ્યાં સુધી જાગૃત રહે છે ત્યાં સુધી ઘણાખરા પ્રાણીઓના અદુઃખ અને અપરિતાપને માટે કાર્ય કરે છે. એવા જીવ જાગૃત હોય તે પિતાના અને બીજાઓને માટે ધાર્મિક સંજનાનું નિમિત્ત બને છે. એટલે એનું જાગૃત રહેવું શ્રેષ્ઠ છે. આ દષ્ટિથી કેટલાક જનું સૂતેલા રહેવું સારું છે, તો કેટલાક જીવનું જાગૃત રહેવું સારું છે.... Page #576 -------------------------------------------------------------------------- ________________ વત્સદેશમાં વિહાર પ૩૯ જયંતી–જીની દુર્બળતા સારી કે સબલતા સારી ગણાય? મહાવીર–કેટલાય જેની સબલતા સારી છે, અને કેટલાયની દુર્બળતા સારી છે. જયંતી–ભક્ત ! એ કેવી રીતે? મહાવીર–જે જીવ અધાર્મિક છે અને અધર્મથી જ આજીવિકા મેળવે છે, એની દુર્બળતા સારી છે કેમકે એની એ દુર્બલતા અન્ય પ્રાણીઓ માટે દુઃખનું નિમિત્ત બનતી નથી, જે જીવ ધાર્મિક છે એનું સબળ થવું સારું છે. જયંતી-ક્ષમાશ્રમણ ! જીનું દક્ષ હોવું સારું છે કે આળસુ હોવું સારું છે ? મહાવીર-કેટલાય જીવોનું ઉદ્યમી થવું તે સારું છે. અને કેટલાય નું આળસુ હોવું સારું છે. જયંતી–ક્ષમાશ્રમણ ! એ કેવી રીતે? મહાવીર–જે જીવ અધાર્મિક છે અને અધર્માનુસાર જ વિચરણ કરે છે એનું આળસુ હોવું જ સારું છે જે જીવ ધર્માચરણ કરે છે એનું ઉદ્યમી હોવું સારું છે. કેમકે ધર્મપરાયણ જીવ સાવધાન જ હોય છે. અને તે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, શિક્ષ, ગણ, સિંઘ અને સાધાર્મિકની વૈયાવૃત્ય કરે છે. જયંતી–ોત્રેન્દ્રિયને વશીભૂત જીવ કઈ જાતનું કર્મ બાંધે છે? મહાવીર–કેવલ શ્રોત્રેનિદ્રયને જ નહીં પરંતુ પાંચેય ઈન્દ્રિયને વશીભૂત થઈને જીવ સંસારમાં ભ્રમણ કરે છે. શ્રમણે પાસિકા જયંતી મહાવીર પાસેથી પોતાના પ્રશ્નનું સમાધાન મેળવી ખૂબ હર્ષ પામે છે. જીવાજીવની વિભક્તિને જાણીને એણે મહાવીરના ચરણમાં પ્રવૃથા ગ્રહણ કરી. ૪. ભગવતી સૂત્ર . ૧૩ ઉદે. ૨ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સુમને ભદ્ર અને સુપ્રતિષ્ઠની દીક્ષા કૌશાંબીથી વિહાર કરી ભગવાન શ્રાવસ્તી પધાર્યા. આ વખતે સુમને ભદ્ર અને સુપ્રતિષ્ઠિત દીક્ષા લીધી. દીર્ઘકાલ સુધી સંયમ પાલન કરી અંત સમયમાં સુમનભદ્ર “રાજગૃહ'ના વિપુલાચલ પર અનશનપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરી. સુપ્રતિષ્ઠિત મુનિને પણ સત્તાવીસ વર્ષ સુધી સંયમ પાલન કરી વિપુલગિરિ પર સિદ્ધિ પ્રાપ્ત કરી." ગૃહપતિ આનંદ ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભગવાન વાણિજ્યગ્રામ પધાર્યા. સમવસરણ થયું. રાજા જિનશત્રુ અને હજારોની સંખ્યામાં લેકે દર્શનાર્થે અને ઉપદેશ શ્રવણાર્થે આવ્યા. નગરમાં અદ્દભુત ઊથલપાથલ મચી ગઈ. ગૃહપતિ આનંદ પણ મહાવીરના શુભાગમનને સંવાદ સાંભળે. તે ખૂબ જ પ્રસન્ન થયા. એણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્ર પહેર્યો અને આભૂષણથી સજજ થઈને વાણિજ્ય-ગ્રામની મધ્યમાંથી પગપાળા ચાલ્યા. એના છત્ર પર કરંટની માલા બાંધેલી હતી. તે ધતિ પલાશ ચત્યમાં પહોંચે. કે જ્યાં ભગવાન મહાવીર ચેલ્યા હતા. ત્રણ વાર આ દક્ષિણપ્રદક્ષિણાપૂર્વક એણે વંદના કરી, પરિષદની સાથે તે પણ ઉપદેશ સાંભળવામાં લીન થઈ ગયે. ઉપદેશ શ્રવણ કરી જનતા પિતપિતાના સ્થાને ચાલી ગઈ. આનંદ ખૂબ જ પ્રસન્ન થયે. એણે કહ્યું – ભગવદ્ ! હું નિગ્રંથ-પ્રવચનમાં શ્રદ્ધાશીલ છું. નિગ્રંથ-પ્રવચનમાં મારી શ્રદ્ધા અને રુચિ છે. જે આપે કહ્યું તે સત્ય છે. આપની પાસે ઘણા રાજા, યુવરાજ, સેનાપતિ, નગર–રક્ષક, માંડલિક, કૌટુમ્બિક, શ્રેષ્ઠી, સાર્થવાહ મુંડિત થઈને આગર ધર્મથી અનગાર ધર્મને ગ્રહણ ५. अन्तगड अणुक्तरोववाइयदसाओ, -પૃ. ૩૪ (એન. પી. વૈદ્ય સંપાદિત) Page #578 -------------------------------------------------------------------------- ________________ ગૃહપતિ આનંદ ૫૪૧ કરે છે. હું શ્રમણ-જીવનની કઠેર ચર્ચાનું પાલન કરવામાં અસમર્થ છું. એટલા માટે ગૃહસ્થ–ધર્મનાં બાર ગ્રતગ્રહણ કરવા ઈચ્છું છું. મહાવીરે કહ્યું – જેમ સુખ થાય, તેમ કરે, પરંતુ શ્રેયમાં વિલંબ ન કરો. આનંદનું વ્રતગ્રહણ - જેમ જ અર ગતરાડ કરવામાં અસમર્થન આનંદ ગાથાપતિએ બાર વત ગ્રહણ કરતાં જણાવ્યું–ભગવદ્ હું બે કરણ અને ત્રણ વેગથી સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ અને સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરું છું. શિવાનંદા સિવાય બધી સ્ત્રીઓમાં મારી માતૃ-દષ્ટિ થશે. ઈછા પરિમાણ વ્રતના અંતર્ગત નિધાનમાં ચાર હિરણ્યકેટિ વૃદ્ધિ(વ્યાજ)માં પ્રયોજિત, ચાર હિરણ્યકેટિ અને ધનધાન્ય આદિમાં પ્રવિસ્તારમાં પ્રજિત ચાર હિરણ્યકેટિ સિવાય ધનસંગ્રહનો ત્યાગ કરું છું. ચાર વ્રજથી અધિક રાખીશ નહીં. ક્ષેત્ર-ભૂમિમાં પાંચસે હળથી અધિક નહીં રાખું. પાંચસો ગાડાં પ્રદેશાન્તરમાં જવા અને પાંચ ગાડાં ઘરના કાર્ય માટે, એ પ્રમાણે એક હજારથી અધિક ગાડાં રાખીશ નહીં. ચાર વાહન (જહાજ) પ્રદેશાન્તરમાં જવા માટે અને ચાર વાહન ગૃહકાર્યને માટે, આ પ્રમાણે આઠથી વધુ વાહન નહીં રાખું. સ્નાન કર્યા પછી શરીર લૂછવાને માટે સુગંધ–કાષાયિત વસ્ત્રને ત્યાગ કરું છું. મધુષ્ટિ સિવાય દાતણનો ત્યાગ કરું છું. ક્ષીરામલક સિવાય બધાં ફળનો ત્યાગ કરું છું. શત પાક અને સહસ્ત્રપાક તેલ સિવાયની બાકીની અમ્પંગ વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. સુગંધિ–ગંધ સિવાય અન્ય ઉદ્વર્તન (ઉબટન) વિધિનો ત્યાગ કરું છું. આઠ ઔષ્ટ્રિક(ઘડા)થી વધુ પાણીથી સ્નાન કરવાનું પ્રત્યાખ્યાન કરું છું. એક ભૌમ યુગલ સિવાય બાકીનાં બધાં વસ્ત્રાનું પ્રત્યાખ્યાન કરું છું. અગર, કુંકુમ, ચંદન આદિ સિવાયની બીજી વિલેપન વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. એક શુદ્ધ પત્ર અને માલતીની માળા સિવાયની બાકીની પુષ્પવિધિનું પ્રત્યાખ્યાન કરું છું. એક કાણેક (કાનનું Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન આભૂષણ) અને નામ-મુદ્રિકા સિવાયનાં બધાં આભૂષણને ત્યાગ કરું છું. અગર, તુરુક્ક ધૂપાદિ સિવાયની ધૂમવિધિને ત્યાગ કરું છું. કાષ્ઠપયા સિવાયની બધી પિયવિધિને ત્યાગ કરું છું. ઘયપુણ અને ખંડસજજ સિવાયની અન્ય ભક્ષ્યવિધિનો ત્યાગ કરું છું. ક્લમ શાલિ સિવાય અન્ય બધી એદન વિધિને પરિત્યાગ કરું છું. કલાયસૂપ અને મગ-અડદના સૂપ સિવાયના બધા સૂપને ત્યાગ કરું છું. શરદબાતુના ઘી સિવાયના બધા વ્રત--દીને ત્યાગ કરું છું. “ચડ્યુ” સુWિય તથા મંડ્રક્રિય સિવાય બધાં ભેજન શાકનું પ્રત્યાખ્યાન કરું છું. સેધામ્સ અને દાલિકાલ સિવાયની બધી ભેજનવિધિનો ત્યાગ કરું છું. એક અન્તરિલોદક સિવાયનાં બધાં પીણુને ત્યાગ કરું છું. પંચ સૌગન્ધિક તાંબૂલ સિવાયના બધા મુખવાસ વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. અપધ્યાનાચરિત, પ્રમાદાચરિત, હિંન્નપ્રદાન, પાપકર્મને ઉપદેશ આ પ્રમાણે ચાર પ્રકારના અનર્થદંડનું પ્રત્યાખ્યાન કરું છું. - ભગવાન મહાવીરે કહ્યું : આનંદ! જીવાજીવની વિભક્તિના જ્ઞાતા અને પોતાની મર્યાદામાં વિહરણ કરનાર શ્રમણે પાસકનાં વતોનો અતિચાર પણ જાણ જોઈએ અને એને પરિહાર કરીને આચરણ કરવું જોઈએ. અભિગ્રહ - ભગવાન મહાવીરને, આનંદે પૃચ્છા કરતાં અતિચારેનું વિસ્તારથી નિરૂપણ કર્યું. આનંદે પંચ અણુવ્રત અને સખ્ત શિક્ષાત્રત ગ્રહણ કર્યા. આનંદે એક અભિગ્રહ ગ્રહણ કરતાં સનમ્ર નિવેદન કર્યું – ભગવાન! આજથી હું ઈતર તૈર્થિકના દેવતાઓને અને ઇતર તૈર્થિક દ્વારા સ્વીકૃત અરિહંત ચિત્યને નમસ્કાર નહીં કરું. એમના દ્વારા વાર્તાનો આરંભ ન થવા છતાં એમની સાથે વાર્તાલાપ કરે, વારંવાર વાર્તાલાપ કરે, ગુરુ-બુદ્ધિથી એમને ભેજન, પાન, ખાદિમ, સ્વાદિમ વગેરે પ્રદાન કરવું અને કપે નહીં. ભગવદ્ ! પ્રસ્તુત અભિ Page #580 -------------------------------------------------------------------------- ________________ ગૃહપતિ આનંદ ગ્રહમાં મારા છ અપવાદ રહેશે. (૧) રાજા, (૨) ગણુ, (૩) ખલવાન, (૪) દેવતાઓના અભિયાગથી, (૫) ગુરુ આદિના નિગ્રહથી, (૬) જગલ આદિમાં પ્રસ ંગા ઉપસ્થિત થતાં મને દાન આપવુ ક૨ે છે. પેાતાની ભવ્ય ભાવના વ્યક્ત કરતાં આનંદે કહ્યું-‘ભગવન્ ! નિગ્રથાને પ્રાંસુક અને એષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, કેબલ, પ્રતિગ્રહ, (પાત્ર) પાદપ્રેાંછન, પીઠ, લક, સંસ્તારક, ઔષધ, ભૈષજના પ્રતિલાભ કરવા મને પે છે. શય્યા, ૫૪૩ પ્રસ્તુત અભિગ્રહ ગ્રહણ કર્યા પછી આનંદે ઘણી પૃચ્છાએ કરી અને તત્ત્વને હૃદયંગમ કરી અને ભગવાનને વંદન કરી તે પેાતાના ગૃહે આવ્યેા. અત્યંત પ્રસન્ન થઈ પેાતાની ધર્મપત્ની શિવાનંદાને કહેવા લાગ્યા-શ્રમણુ ભગવાન સમીપ મેં ધર્મને સાંભળ્યે છે, જે મને ખૂબ ઇષ્ટ છે. તે મને ખૂબ જ રુચિકર પ્રતીત થયા. સુભગે તું પણ જા, ભગવાનને નમસ્કાર કર અને એમની પાસેથી પાંચ અણુતા અને સાત શિક્ષાત્રત રૂપ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર.' પતિના આદેશ પ્રાપ્ત કરીને શિવાનંદા ખૂબ રાજી થઈ. એણે સ્નાન કરી અલ્પ ભાર અને મૂલ્યવાન વસ્ત્રાભરણ પહેર્યા અને દાસીઓના પરિકરથી ઘેરાયેલી દ્રુતગામી, સુંદર શ્રેષ્ઠ ધાર્મિક યાન પર આરૂઢ થઈ શ્રુતિપલાશ ચૈત્યમાં ભગવાન મહાવીરના સમાવસરણુમાં આવી, ભગવાનના ઉપદેશ સાંભળી આનંદિત થઈ. ભગવાન પાસેથી ખાર વ્રતરૂપ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરીને પોતાના અવાસે પાછી ફ્રી. ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યા-ભગવન્ ! શું શ્રમણોપાસક આનંદ આપની પાસે પ્રજિત થવાને સમર્થ છે? ભગવાને ઉત્તરમાં કહ્યું: ગૌતમ ! એવું નથી ! શ્રમણેાપાસક આનંદ ઘણાં વર્ષો સુધી શ્રાવકપર્યાયનું પાલન કરશે અને અનશન Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પૂર્વક શરીર ત્યાગીને સૌધર્મકપમાં અરુણાભ વિમાનમાં ચાર પેપમની સ્થિતિમાં ઉત્પન્ન થશે. ભગવાને પોતાને પંદરમે વર્ષાકાલ વાણિજ્યગામમાં વ્યતીત કર્યો. પુનઃ રાજગૃહમાં કાળ અંગે પ્રશન વાણિજ્યગાંવને વર્ષાકાલ પૂરો કર્યા પછી ભગવાને મગધદેશ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ થઈને રાજગૃહના ગુણશિલક ચિત્યમાં પધાર્યા. બધા ધર્મોપદેશ સાંભળવા આવી પહોંચ્યા. આ વખતે ઇન્દ્રભૂતિ ગૌતમે કાળ અંગે પૃચ્છા પ્રસ્તુત કરી –“ભગવાન ! એક મુહુર્તમાં કેટલા ઉવાસ થાય છે? મહાવીર-અસંખ્યાત સમયને સમુદાય એક આવલિકા છે. સંખ્યાત આવલિકાઓને ઉશ્વાસ અને વિશ્વાસ થાય છે. સ્વસ્થ વ્યકિતના શ્વાસોચ્છવાસ “પ્રાણ” કહેવાય છે. સાત પ્રાણને એક સ્તંક બને છે. સાત સ્તોકને એક “લવ થાય છે અને ૭૭ લવનું એક મુહૂર્ત બને છે. આ રીતે એક મુહુર્તના ૩૭૭૩ શ્વાસે છવાસ થાય છે. ત્રીસ મુહૂર્તોને એક અહોરાત્ર થાય છે. પંદર અહોરાત્ર એક પક્ષ બને છે. બે પક્ષોને એક માસ બને છે. બે માસની એક ઋતુ બને છે. ત્રણ ત્રતુનું એક અયન થાય છે. બે અયનને એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સરને એક યુગ થાય છે. વીસ યુગનાં સે વર્ષ થાય છે. દસ સે વર્ષનાં એક હજાર વર્ષ થાય છે. સે હજાર વર્ષનાં એક લાખ વર્ષ થાય છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ પુનઃ રાજમુહમાં ચારાસી લાખ વર્ષના એક પૂર્વાંગ થાય છે. ચારાસી લાખ પૂર્વાંગને એક પૂર્વ થાય છે. ચોરાસી લાખ પૂર્વના એક ત્રુટિતાંગ થાય છે. ચારાસી લાખ ત્રુટિતાંગના એક ત્રુટિત થાય છે. ચેારાસી લાખ શ્રુતિના એક અડડાંગ થાય છે. ચારાસી લાખ અડડાંગના એક અડડ અને છે, ચારાસી લાખ અડડના એક અવવાંગ અને છે. ચારાસી લાખ અવવાંગના એક અવવ મને છે. ચારાસી લાખ અવવનો એક હૂહૂકાંગ અને છે. ચારાસી લાખ હૂહૂકાંગનો એક હૂહૂક બને છે. ચારાસી લાખ હૂહૂકના એક ઉપલાંગ અને છે. ચારાસી લાખ ઉત્પલાંગનો એક ઉત્પલ અને છે. ચારાસી લાખ ઉત્પલનો એક નલિનાંગ થાય છે. ચારાસી લાખ નલિનીંગનો એક નલિન થાય છે. ચારાસી લાખ લિનનો એક અનિકુરાંગ થાય છે. ચારાસી લાખ અનિકુરાંગના એક અયુતાંગ થાય છે. ચારાસી લાખ અયુતાંગને એક અચુત થાય છે. ચારાસી લાખ અયુતનો એક પ્રયુતાંગ થાય છે. ચારાસી લાખ પ્રયુતાંગને એક પ્રદ્યુત થાય છે. ચારાસી લાખ યુતને એક નયુતાંગ થાય છે. ચારાસી લાખ નયુતાંગનો એક નયુત થાય છે. ચારાસી લાખ નયુતનો એક ચૂલિકાંગ થાય છે. ચારાસી લાખ ચૂલિકાંગનો એક ચૂલિકા થાય છે. ચારાસી લાખ ચૂલિકાનો એક શીષ પ્રહેલિકાંગ થાય છે. ચારાસી લાખ શીષ પ્રહેલિકાંગની એક શીષ પ્રહેલિકા થાય છે. ૩૫ ૫૪૫ Page #583 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન હું ગૌતમ ! ગણિતનો વિષય આટલા જ છે. એના પછી કાલને ઉપમા દ્વારા જાણી શકાય છે. એટલે એને ઔપમિક કહે છે. ગૌતમ-ભગવન્! ઔમિક કાલ કોને કહે છે? મહાવીરઔપમિક કાલ પત્ચાપમ અને સાગરાપમ એમ એ પ્રકારનો છે. ગૌતમ-ભગવન્ ! પત્યેાયમ અને સાગરોપમનું સ્વરૂપ સમજાવે. મહાવીર–જેનું સુતીક્ષ્ણ શસ્ત્રથી છેદન-ભેદન ન કરી શકાય એવા પરમાણુને ‘આદિ પ્રમાણ’ કહે છે. અનંત પરમાણુનો સમુદાય એક ઉત્સ૯ઙ્ગલમિકા કહેવાય છે. આઠ ઉસલઙ્ગશ્યમિકાની એક શ્લઙ્ગલમિકા થાય છે. આઠ શ્ર્લષ્ણુલમિકાનો એક ઊર્ધ્વરે થાય છે. આઠ ઊર્ધ્વરેણુનો એક ત્રસરેણુ થાય છે. આઠ ત્રસરેણુનો એક રથરેણુ થાય છે. આઠ રથરેણુનો એક ખાલાગ્ર થાય છે આઠ ખાલાગ્રની એક લિક્ષા થાય છે. આઠ લિક્ષાની એક ચૂકા થાય છે. આઠ ચૂકાનો એક યવમધ્ય થાય છે. આઠ યવમધ્યના એક અ'ગુલ થાય છે. છ અ'ગુલનો એક પાદ થાય છે. ૫૪ ખાર અંશુલની એક અિતસ્તિ (ખીસ્તા) થાય છે. ચેારાસી અંગુલનો એક રત્ની (હાથ) થાય છે. અડતાલીસ અ'ગુલની એક કુક્ષિ થાય છે. છન્તુ અ'ગુલના એક દંડ થાય છે. ધનુ, ચૂપ, નાલિકા, અક્ષ અથવા મુસલ થાય છે. એ હજાર ધનુષ્યને એક ગબૂત (કાસ) મને છે. ચાર કેાશનો એક ચેાજન અને છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ પુનઃ રાજગૃહમાં ૫૪૭ આ પ્રમાણે એક ચેાજન પ્રમાણેના લાંબે, પહેાળા અને ઊડા ગાળ પ્યાલાના આકારનો એક પલ્ય(ખાડા) એવી રીતે ઢાંસાઠાંસ કરી ખાલાગ્રાથી ભરવામાં આવે કે જેથી અગ્નિ, જલ અને વાયુ પણ એમાં પ્રવેશી ન શકે. આ પલ્ય(ખાડા)માંથી એક સેા વર્ષ માં એક ખાલાશ્ર કાઢવામાં આવે અને સા–સા વર્ષોમાં એક-એક આલાગ્ર કાઢવામાં જેટલા સમયમાં તે પદ્મ ખાલી થઈ જાય એટલા કાળને એક પક્ષ્ચાપમ કહે છે. એવા દસ કોટાકેડિટ પચાપમાના એક સાગરોપમ અને છે. ચાર કોટાકોટિ સાગરોપમનો સુષમાસુષમ નામનો પહેલા આરક થાય છે. ત્રણ કાટાર્કટિ સાગરોપમનો સુષમા નામનો બીજો આરક થાય છે. એ કાટાકેાટિ સાગરેોપમનો સુષમ-સુષમા નામનો ત્રીજો આરક થાય છે. ખેતાલીસ હજાર વર્ષમાં એક એ કોટાકોટિ સાગરાપમનો દુષમ-સુષમા નામના ચોથા આરક થાય છે. બેંતાલીસ હજાર વર્ષે દુઃખમા નામનો ચાથે થાય છે. એકવીસ હજાર વર્ષના દુઃખમા નામનો પાંચમા આરેા થાય છે. એકવીસ હજાર વર્ષોનો દુઃષમદુષમા નામનો છઠ્ઠો આરે થાય છે, આ છ આરકના સમુદાય અવસર્પિણી કહેવાય છે. ફ્રીથી એકવીસ હજાર વર્ષ નો દુષમ-દુષમા. એકવીસ હજાર વર્ષના દુષમા ખેતાલીસ હજાર વર્ષ માં આ એક કાટાકેાટિ સાગરાપમ દુઃષમ-સુષમા. એ કાટાકાટિ સાગરાપમાનો સુષમા અને ચાર કોટાકોટિ સાગરાયમના સુષમ-સુષમા. આ પ્રમાણે દસ કૈટાર્કટિક સાગરોપમ પ્રમાણુ છ આરકના સમુદાયને ઉત્સર્પિણી કાલ કહે છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ - ૫૪૮ ભગવાન મહાવીર : એક અનુશીલન આ પ્રમાણે વીસ કે ટાર્કટિ સાગરોપમના ઉત્સર્પિણ અને અવસર્પિણું કાલ થાય છે. ગૌતમે પૃચ્છા કરતાં શાલિ આદિ ધાન્યની યોનિ અને એની સ્થિતિ, અવધિને પણ પરિચય આપે. શાલિભદ્ર અને ધનાની દીક્ષા શાલિભદ્ર રાજગૃહના ધનાઢય ગૃહપતિ ગોભદ્રનો પુત્ર હતે. એની માતાનું નામ ભદ્રા હતું અને બહેનનું નામ સુભદ્રા હતું. ધન્ના શાલિભદ્રના બનેવી હતા. જ્યારે શાલિભદ્ર નાનો હતો ત્યારે એનાં પિતા ગભદ્ર ભ૦ મહાવીરની પાસે દીક્ષા લીધી હતી અને વિધિપૂર્વક અનશન કરી દેવલેક ગયા હતા. શાલિભદ્ર અપાર માતુવાત્સલ્યમાં લાડ-કેડમાં ઊછર્યો અને યુવાન થશે. ગોભદ્ર જે દેવ બન્યું હતું, તે પોતાના પુત્ર અને અને પુત્રવધૂઓના સુખ–ભેગને માટે વસ્ત્ર અને આભૂષણથી ભરેલી ૩૩ પેટીઓ દરરોજ એમને આપતા હતા. ભદ્રા સંપૂર્ણ પણે ગૃહભાર સંભાળતી હતી. શાલિભદ્ર સાતમા માળે રાત-દિવસ સુખભેગમાં તલ્લીન રહેતો હતો. ૧ ભગવતી શતક ૬, ઉદ. ૭ પૃ. ર૭૪ ૨ (ક) ભગવતી. શ. ૬, ઉ. ૭ (ખ) પ્રવચન સારોદ્ધાર સટીક ઉત્તરાદ્ધ, દ્વાર ૧૫૪, ગા. ૯૯૫-૧૦૦૦, આ પત્ર ર૯૬-૯૭. ૩. (ક) શ્રીવીરવડ જેમ વ્રત રીત વિધિનાના વા રેવાવ ગામ | વિષષ્ટિ. ૧૧, ૧૨, ૮૪ (ખ) ઉપદેશમાલા સટીક ગાથા ૨૦, પત્ર ૨૫૬ (ગ) ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ભાગ. ૧ પત્ર ૧૦૭ Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ પુન: રાજગૃહમાં એક દિવસ રાજગૃહમાં રત્નકંબલ વેચનાર વ્યાપારીઓ આવ્યા. એમની પાસે સોળ રન-કંબલ હતા. પ્રત્યેકનું મૂલ્ય સવા લાખ સુવર્ણ મુદ્રાઓ હતી. રાજગૃહને કોઈપણ વ્યાપારી એને ખરીદી ન શક્યો. અંતે તેઓ રાજા શ્રેણિકની પાસે ગયા. રાણીઓએ રન-કંબલ જેયા, ખૂબ જ ગમી ગયા. પણ મૂલ્ય સાંભળી રાજા અને રાણીઓ ચેકી ઊઠયાં. કંબલ ન ખરીદી શક્યાં. ' વ્યાપારીઓ પોતાના નિવાસથાનની બહાર વૃક્ષની છાયામાં બેસીને એકબીજાને કહી રહ્યા હતા કે રાજગૃહ નગરમાં પણ અમને કંબલ ખરીદનાર ન મળે. તે હવે અહીંથી ક્યાં જઈશું. શાલિભદ્રની દાસીઓ એ માર્ગેથી પનઘટ તરફ પાણી ભરવાને જઈ રહી હતી. વ્યાપારીઓને વાર્તાલાપ એમણે સાંભળે. પાણી લઈને પાછી ફરતી દાસીઓએ પૂછયું - લાગે છે કે આપ કઈ ગંભીર ચિંતામાં છે, જે છુપાવવા જેવું ન હોય તે અમને કહે. અમે તે દૂર કરવા પ્રયત્ન કરીશું. વ્યાપારીઓએ કહ્યું, જે ચિંતાનું નિવારણ રાજા શ્રેણિક પણ ન કરી શક્યા. એનું નિવારણ આપ કેવી રીતે કરી શકશે. દાસીઓએ કહ્યું–જે કાર્ય મેટા કરી શકતા નથી તે કાર્ય કે ઈ વખતે નાના પણ કરી શકે છે! વ્યાપારીઓએ આમાંથી છૂટવા અન્યમનસ્કપણે પિતાની વાત ટૂંકમાં એમને જણાવી. દાસીઓએ હસીને કહ્યું –શું આટલી જ વાત છે? અમારી સાથે ચાલે. અમે એક જ સદામાં તમારી બધી કંબલ વેચાવી દઈશું. અમારા સ્વામી શાલિભદ્ર પાસે વિરાટ વૈભવ છે. વ્યાપારીઓ ઉત્સુક થઈ એમની સાથે ગયા. શાલિભદ્રના ભવ્યભવનને જોઈને એમને લાગ્યું કે આ રાજપ્રાસાદની જેમ રમણીય છે. વ્યાપારીઓએ પહેલા માળે પ્રવેશ કર્યો. ત્યાંની સજાવટ જોઈને તે વિસ્મિત થઈ ગયા. દાસીઓએ કહ્યું. આ તે અમારે રહેવાને માળ છે. બીજા માળની રમણીયતા પહેલા માળથી પણ અધિક હતી. દાસીઓએ કહ્યું-અહીં મુનીમે રહે છે. જે ચેપડા ખતવવાનું કામકાજ કરે છે. ત્રીજા Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન માળ પર પોંચ્યા. તે એનાથી પણ વધુ સાજ-સજાવટ વાળે હતે. ત્યાં ભદ્રા શેઠાણી હતાં. દાસીઓએ વ્યાપારીઓને પરિચય કરાવ્યું. વ્યાપારીઓએ કહ્યું: અમારે શાલીભદ્રને મળવું છે અને એમને રનકંબલ દેખાડવા છે. ભદ્રા તમે શાલીભદ્રને નહીં મળી શકે. રત્નકંબલ મને જ બતાવી દે. આશ્ચર્યચકિત વ્યાપારીએ ભદ્રાની સામે આસન પર બેસી ગયા. અને એક રતનકંબલ બહાર કાઢીને ભદ્રાના હાથમાં આપ્યું. ભદ્રાએ પૂછ્યું તમારી પાસે કેટલા રન-કંબલ છે. વ્યાપારી–સેળ છે. ભદ્રા–મારે બત્રીસ જોઈએ છે કેમ કે મારી બત્રીસ વહુઓ છે. ઓછા હેવાથી કોને આપવું અને કેને ન આપવું, એ એક સમસ્યા છે. વ્યાપારી—આપને ખબર હોવી જોઈએ કે એક કંબલની કિંમત સવા લાખ રૂપિયા છે. ભદ્રા–આપ કિંમતની હેજ પણ ચિંતા ન કરો. જે કંઈ મૂલ્ય હશે, તે આપવામાં આવશે. વ્યાપારી વિચારવા લાગ્યા શું અમે સ્વપ્નમાં તે વિચરણ કરી રહ્યા નથી ને ? ભદ્રા–સારું ! તમારી પાસે જેટલા કંબલ છે, તે અહીં રાખી દે. વ્યાપારીઓએ એમ કર્યું. ભદ્રાએ મુખ્ય મુનીમને બોલાવી કહ્યું–આ કંબલનું જે કાંઈ મૂલ્ય થાય તે એમને આપી દેવામાં આવે. ભદ્રા પિતાનું બીજું કાર્ય કરવા મંડી પડી. મુનીમે ભંડારીને આદેશ આપતાં કહ્યું–સોળ કંબલનું મૂલ્ય સવા લાખ પ્રતિ કંબલના હિસાબથી એમને ચૂકવી દેવામાં આવે. ભંડારીએ તે જ વખતે મુનમના આદેશનું પાલન કર્યું. વ્યાપારીઓને હર્ષ અને વિસ્મયને કહ્યું–માં નું સ્થાનું મૂલ્ય સમ Page #588 -------------------------------------------------------------------------- ________________ પુનઃ રાજગૃહમાં ૫૫૧ પાર ન રહ્યો. આનંદ પામતા તેઓ બહાર નીકળતાં કહેવા લાગ્યા, એ દાસીઓનું ભલું થજે જે અમને અહીં લઈ આવી હતી. બીજે દિવસે મહારાણી ચેલણાએ મહારાજા શ્રેણિકને આગ્રહ ભરી પ્રાર્થના કરી કે એક કંબલ મારે માટે તે ખરીદવું જ પડશે. મહારાણીના આગ્રહને કારણે રાજા શ્રેણિકે વ્યાપારીઓને ફરીથી બોલાવ્યા. વ્યાપારીઓએ કહ્યું–રાજન્ ! અમારી સેળેય કંબલ વેચાઈ ગઈ છે. શ્રેણિકને જ્યારે આખી વસ્તુસ્થિતિ જ્ઞાત થઈ ત્યારે તે વિસ્મિત થઈ ગયું. રાજાએ અભયકુમારને ભદ્રાની પાસે મેકલ્યો. અભયકુમારે ભદ્રા પાસે જઈને કહ્યું, તમારા પાસે સેળ કંબલ છે, મૂલ્ય લઈને પણ એક રત્ન-કંબલ રાજાને ભેટ આપે. ભદ્રાએ કહ્યુંમેં એક એક કંબલના બે બે ટુકડા કરી બત્રીસ વહુઓને વહેંચી દીધી છે. અભયકુમારે કહ્યું: સારું તે બે ટુકડાએ મંગાવી દે. મહારાણુજીની હઠને કોઈ પણ રીતે પૂરી કરવી પડશે. ભદ્રાએ દાસીઓ દ્વારા પૂછાવ્યું તે જાણવા મળ્યું કે બધી વહુઓએ તેને પિતપોતાના પગ લૂછવા માટે લૂછણિયાં બનાવી લીધાં છે. અભયકુમાર સાથે ભદ્રા રાજાને ચગ્ય એ બહુ મૂલ્યવાન ઉપહાર લઈ રાજસભામાં આવી. ભદ્રાએ ભેટ આપ્યા પછી જણાવ્યું કે રાજન ! આપ ખોટું ન લગાડતા. શાલિભદ્ર અને એની પત્નીએ દેવદૂષ્ય વસ્ત્ર પહેરે છે. મારા પતિ દેવગતિમાં છે તેઓ દરરેજ એમને વસ્ત્ર, આભૂષણ, અંગ-રાગ વગેરે આપે છે. રત્નકંબલને સ્પર્શ મારી વહુઓને કઠેર લાગે એટલે એમણે એને ઉપગ પગ લુછવાના લૂછણિયા તરીકે કર્યો. આ વાત સાંભળીને રાજા અને બધા સભાજનો આશ્ચર્યચકિત થઈ ગયા. બલ રાજાને ભેટ આજ સોળ કેબલ છે દીધો એક કંબલના ભદ્રાએ રાજાને પોતાના ભવન પર આવવાનું નિમંત્રણ આપ્યું. રાજાના મનમાં પહેલથી આ જેવાની ઉત્સુકતા હતી. એણે સહર્ષ એના નિમંત્રણને સ્વીકાર કરી લીધું. ભદ્રાએ ઘેર આવી રાજાના સ્વાગતની તૈયારીઓ કરી. રાજકીય સાજ-સજાવટ સહિત રાજા એના Page #589 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ગૃહે આવ્યેા. શાલિભદ્ર હજી સુધી ઉપરના મજલે જ હતા. ચેાથા માળ પર રાજાને બેસાડવામાં આવ્યા. દિવ્ય ઋદ્ધિ અને સમૃદ્ધિ જોઈ ને રાજા ચકિત થઈ ગયા. વિચારવા લાગ્યા આ દિવ્ય ઋદ્ધિને ભાગવનાર શાલિભદ્ર કેવા હશે. સાતમા મજલા પર જઇને ભદ્રાએ શાલીભદ્રને કહ્યું —પુત્ર ! શ્રેણિક આપણા ઘરે આવ્યા છે. નીચે ચાલ અને નમસ્કાર કર. પપર મા, તમે ઘરનાં માલિક છે. શ્રેણિકનું જે કાંઈ મૂલ્ય હોય તે આપી દે અને ખરીદી હા, મારે નીચે આવવાની શી આવશ્યકતા છે? પુત્ર! તું સમયેા નહી. શ્રેણિક ખરીદવાની વસ્તુ નથી. શ્રેણિક આપણા રાજા છે. આપણા નાથ છે. તેઓ આપણા ઉપર ખૂબ અનુગ્રહ કરીને આપણા ઘરે આવ્યા છે. તું નીચે આવીને નમસ્કાર કર. ‘નાથ' શબ્દ સાંભળીને શાલિભદ્રના મનમાં ચાટ લાગી શું હું સ્વયં માશ નાથ નથી. મારા પશુ નાથ છે. હું એવા માર્ગ અપનાવીશ કે જેથી મારે અન્ય કેાઈ નાથ રહે નહીં. માતાની આજ્ઞાનું પાલન કરવા શાલિભદ્ર શ્રેણિક પાસે આવીને નમસ્કાર કર્યા. શ્રેણિક એનું સુંદર સુડાલ શરીર ગૌર વણુ અને અસીમ સુકુમારતા જોઈ અવાક થઈ ગયા. જેવા તે નમસ્કાર કરવાને નજીક આળ્યે તેવા જ તેને સ્નેહથી શ્રેણિકે પોતાના ખેાળામાં બેસાડચો, પણ શાલિભદ્ર ગુલામના ફૂલની માફક સુકુમાર હતા, રાજાના શરીરની ગરમીથી એના આખા શરીરે પરસેવા વળી ગયે. એને આકુળતાનો અનુભવ થવા લાગ્યા રાજા સમજી ગયા. એણે એને નજીકના આસન પર બેસાડયો અને એની સાથે વાતચીત શરૂ કરી. રાજા પુલકિત થઈ ને પેાતાના રાજમહેલમાં પાછે આવ્યે અને શાલિભદ્ર પાતાના સાતમા માળે પાછે આગ્યે. પણ એના મનમાં Page #590 -------------------------------------------------------------------------- ________________ પુનઃ રાજગૃહમાં ૫૫૩ એક વિચિત્ર ઊથલ-પાથલ મચી ગઈ હતી. શું હું મારે સ્વામી નથી? આ વખતે નગરની બહાર ધર્મશેષ મુનિ પધાર્યા. હજારે નાગરિકે એમનાં દર્શનાર્થે જઈ રહ્યા હતા. શાલિભદ્ર સાતમા માળના ગવાક્ષમાંથી બેઠા બેઠા આ બધું જોયું. અનુચરે પાસેથી આ અંગે માહિતી મેળવી કેમકે એના મનમાં સ્વામિત્વનો પ્રશ્ન પૂંટાઈ રહ્યો હતો. સમાધાન મેળવવાની ઉત્સુકતાથી તે પણ અનુપમ સાજસજાવટ સહિત મુનિનું પ્રવચન સાંભળવા નીકળી પડ્યો. ધર્મષા મુનિની દેશનાથી એને ભેગ પ્રત્યે વિરક્તિ થઈ. નાથ-અનાથનો મર્મ સમજાય. મુનિ બનવાની વિચારધારા મનમાં ઉત્પન્ન થઈ પ્રાસાદે આવીને માતા ભદ્રાને એણે વાત કરી. એને વાઘાત લાગ્યો ને અંતે માતાએ સલાહ આપી કે જે સાધુ બનવું હોય તે ધીરેધીરે ત્યાગ કરવાનો અભ્યાસ કરો. પનીઓ પણ પતિનો પ્રસ્તુત સંકલ્પ સાંભળી આકુળ-વ્યાકુળ થઈ ગઈ. તેઓએ પતિના મનને વાળવા દરેક પ્રકારના પ્રયત્ન કર્યો પરંતુ શાલિભદ્રનું પત્ની-પરિત્યાગનું અનુષ્ઠાન ચાલતું જ રહ્યું. તે દરરોજ એકએક પતનીને પરિત્યાગ કરી રહ્યો હતે. શાલિભદ્રની સગી બહેન સુભદ્રાનું પાણિગ્રહણ રાજગૃહના પ્રસિદ્ધ ધનવાન ધનાની સાથે થયું હતું. ધનાને સુભદ્રા ઉપરાંત બીજી પણ સાત પત્નીઓ હતી. તે એક દિવસ સ્નાન કરાવતી હતી તે વખતે સુભદ્રાને ભાઈની યાદ આવી ગઈ. અને આંખમાંથી આંસુ ટપકી પડયાં. ધન્નાની પીઠ પર ગરમ ગરમ આંસુનાં ટીપાં પડ્યાં. એણે ઊંચે જોયું. સુભદ્રાની આંખોમાંથી આંસુ વરસી રહ્યાં હતાં. ધન્નાએ કહ્યું –આ આમેદ-પ્રમોદની વેળાએ આંસુ કેમ? સુભદ્રાએ જણાવ્યું પતિદેવ ! મારો ભાઈ શાલિભદ્ર દીક્ષા ગ્રહણ કરવાને છે ૪. રઢિમસ્ત દુષfanfહ્ય રથે થયા आचार्यपादान् वन्दित्वा साधुश्चेापाविशत्परः ॥ ત્રિષષ્ટિ. ૧૦,૧૦,૧૨૩ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અને તે દરરોજ એક એક પત્ની અને શય્યાને ત્યાગ કરી રહ્યો છે.' ધન્નાએ કહ્યું–તારે ભાઈ ખૂબ કાયર છે. જે દીક્ષા જ લેવી છે, તે પછી એક એક પત્નીને ત્યાગ કેમ? એ સાંભળીને સુભદ્રાનું સ્વાભિમાન જાગૃત થઈ ગયું. એને એમ લાગ્યું કે મારા ભાઈના ત્યાગની પ્રશંસા કરવાને બદલે એના પર વ્યંગ છે. એણે તે જ પળે કહ્યું. પતિદેવ, કહેવું બહુ સરલ હોય છે, પણ કરવું ખૂબ અઘરું હોય છે. આપ પણ એવું કરે તે ખ્યાલ આવે.' પત્નીનું શબ્દબાણ ધનાના કલેજામાં લાગી ગયું. તે સ્નાનપીઠથી એકાએક ઊઠયો. લે, હું પણ ચાલ્યો. તમે બધાં દૂર હટી જાવ. હું તમારો ત્યાગ કરી ચૂક્યો છું. પત્નીઓ જોતી જ રહી ગઈ એમણે અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અન્ય કુટુંબીજાએ પણ ખૂબ પ્રયત્ન કર્યો, પણ બધાં અસલ રહ્યાં. ધન્ના શાલિભદ્રના ઘેર પહોંચ્યા. અને એને મળીને કહ્યું આ શું કાયરતા છે. ચાલે આપણે બે સાળા-બનેવી હમણાં જ ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષિત થઈશું. ભગવાન મહાવીર રાજગૃહ નગરની બહાર પધારી ગયા છે. શાલિભદ્ર પણ ધન્નાની વાત સાંભળીને તૈયાર થઈ ગયું. એણે બાકીની પત્નીઓને એકસાથે ત્યાગ કરી દીધે. માતાની અનુમતિ તે એણે અગાઉ મેળવી લીધી હતી. બન્ને ભગવાનને ના સમવસરણમાં પહોંચી ગયા અને દીક્ષા ગ્રહણ કરી. ૫. રાત્રિમQસા સા સ્નપયન્તી જ તે તવા | कि रादिषीति तेनेाक्ता जगादेति सगद्गदम् ॥ व्रत गृहीतु मे भ्राता त्यजत्येकां दिने दिने । भार्या च तुलिकां चाह हेतुना तेन रोदामि ॥ -ત્રિષષ્ટિ ૧,૧૦, ૧૩૭-૧૩૮ १. सुकर चेद् व्रता नाथ क्रियते किं न हि स्वयम् । एवं सहासमन्याभिभार्यामिर्जगदेऽथ सः । -ત્રિષષ્ટિ ૧૦,૧૦,૧૪૦ Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ પુન: રાજપમાં ધન્ના અને શાલિભદ્ર ભિક્ષુ-જીવનમાં આવીને ઉત્કૃષ્ટ તપસ્વી બન્યા. એમનું માસિક, દ્વિમાસિક અને સૈમાસિક તપ કાયમ ચાલતું રહ્યું. એકવાર ફરીથી ભગવાન મહાવીર સાધુસંગની સાથે રાજગૃહ આવ્યા. શાલિભદ્ર પણ સાથે જ હતા. એમને એક મહિનાના તપનું પારણું હતું. એમણે ભગવાનને નમસ્કાર કર્યા અને ભિક્ષા માટે નગરમાં જવાની અનુમતિ માગી. મહાવીરે કહ્યું-“જાઓ, તમારી પિતાની માતાના હાથથી પારણું કરે. મુનિ શાલિભદ્ર ધન્નાની સાથે પોતાની માતા ભદ્રાના ગૃહે આવ્યા. માતા ભદ્રા મહાવીર અને પિતાના લાડકા પુત્ર શાલિભદ્રનાં દર્શનની તૈયારી કરી રહી હતી. એણે ઉત્સુક્તાથી ગૃહે આવેલા મુનિ પ્રતિ ધ્યાન જ ન આપ્યું. શાલિભદ્રનું શરીર તપથી એટલું કૃશ થઈ ગયું હતું અને બદલાઈ ગયું હતું કે સેવકાએ પણ પિતાના સ્વામીને ઓળખ્યા નહીં. શાલિભદ્ર ભિક્ષા લીધા વિના જ પાછા આવ્યા. રસ્તામાં એક આહિરાણ મળી. તે પોતાના માથા પર દહીં અને ઘીની માટલી લઈને જઈ રહી હતી. મુનિને નિહાળીને એનામાં નેહ ઊભરાઈ આવ્યું. તે રોમાંચિત થઈ ગઈ. સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટવા લાગી. એણે મુનિને દહીં લેવાને પ્રેમપૂર્વક આગ્રહ કર્યો. મુનિ દહીં લઈને ભગવાન મહાવીરની પાસે આવ્યા. પારણું કરીને ભગવાનને પૂછયુંભગવાન આપે ફરમાવ્યું હતું કે માતાના હાથથી પારણું કરશે, પણ તે કેમ ન થયું ? મહાવીર–શાલિભદ્ર ! મારું કથન સત્ય છે. આજનું પારણું તારી માતાના હાથે જ થયું છે. તે આહિરાણી પૂર્વ જન્મની તારી મા હતી, જેને કારણે તને નિહાળીને એના મનમાં નેહ ઊભરાઈ આવ્યે હતે. --ત્રિષષ્ટિ ૧૦,૧૦,૧૫૬ ७. मातृपाश्वोत्पारण तेऽद्येत्युकतः स्वाभिना ततः । इच्छामीति भणग्-छालिभद्रो घन्यसुतों ययौ ॥ ૮ ત્રિષષ્ટિ ૧૦,૧૧,૧૫૭-૧૫૮ ૯ ત્રિષષ્ટિ ૧૦.૧૦,૧૬૫. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ ભગવાન મહાવીર : એક અનુશીલન શાલિભદ્રને સમાધાન પ્રાપ્ત થયું મહાવીરની આજ્ઞા લઈને શાલિભદ્રે એ દિવસે વૈભારગિરિ જઈને અનશન શરૂ કર્યો. ભદ્રા સમવસરણમાં આવી મહાવીરના મુખારવિંદથી શાલિભદ્રને ભિક્ષાચરીથી માંડીને અનશન સુધીને સર્વ વૃત્તાન્ત સાંભ. માતાને અપાર વેદના થઈ તે એ જ વખતે પર્વત પર પહોંચી. પુત્રની તપથી અત્યંત કૃશ થઈ ગયેલી કાયાને જોઈને અને મરણાભિમુખ સ્થિતિ નિહાળીને એનું હૃદય હાલી ઊઠયું. તે પોક મૂકીને રડવા લાગી. રાજા શ્રેણિકે એને ખૂબ સાંત્વના આપી. શાલિભદ્ર આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. એવી રીતે ધન્ના પણ. બનેનું ગૃહસ્થ જીવન ભેગપ્રધાન હતું અને સાધક-જીવન એટલું જ ત્યાગપ્રધાન રહ્યું. આ પ્રમાણે હજારો નરનારીઓને ચારિત્ર-ધર્મની શિક્ષાદીક્ષા દેતા ભગવાને તે વર્ષાવાસ રાજગૃહમાં વ્યતીત કર્યો. સિંધુ–સાવીરને ઐતિહાસિક પ્રવાસ મહાચંદ્રની દીક્ષા રાજગૃહનો વર્ષાવાસ સમાપ્ત કરી ભગવાને ચંપા તરફ વિહાર કર્યો. ચંપાની બહાર પૂર્ણભદ્ર નામના યક્ષનું યક્ષાયતન હતું, ભગવાન ત્યાં પધાર્યા. એ સમયે ચંપામાં દત્ત નામને રાજા હતા. રક્તવતી એની રાણી હતી. અને મહાચંદ્ર નામને પુત્ર હતો, તે યુવરાજ પણ હિતે. ભગવાનના આગમનના સમાચાર સાંભળી રાજા સપરિવાર ૧૦ એંજન ૧૦,૧૦,૧૬૫–૧૮૧ Page #594 -------------------------------------------------------------------------- ________________ સિંધુ-સૌવીરને ઐતિહાસિક પ્રવાસ ૫૫૭ વંદન કરવા આવી પહોંચે. ધર્મદેશના સાંભળી મહાચંદ્ર ખૂબ પ્રભાવિત થશે અને તેણે શ્રાવકનાં તે ગ્રહણ કર્યા. કેટલાક સમય પછી ભગવાન ફરી ચંપા પધાર્યા. મહાચંદ્ર માતાપિતાની અનુમતિ લઈ ભગવાન પાસે દીક્ષિત થયા. સામાયિકથી આરંભી અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અંતે એક મહિનાનાં અનશન કરી તે મૃત્યુ પામી, સૌધર્મકલામાં દેવરૂપમાં ઉત્પન્ન થયે. રાજર્ષિ ઉદાયનની રક્ષા આ સમયે સિંધુ–સવીર દેશની પરિગણના ભારતના વિશાલ રાજ્યમાં કરવામાં આવતી હતી. વીતભય એની રાજધાની હતી. સોલ બૃહદ દેશ, ત્રણસો ત્રેસઠ નગર અને આગર એને અધીન હતા. ઉદાયન ત્યાંને રાજા હતા. ચંડ પ્રદ્યતન આદિ દસ મુકુટધારી મહાપરાક્રમી રાજા એના તાબામાં હતા. વૈશાલીના રાજા ચેટકની પુત્રી પ્રભાવતી એની રાણી હતી. અભીચિકુમાર એનો પુત્ર હતું અને કેસી એનો ભાણેજ હતો. પ્રભાવતી નિગ્રંથ ધર્મ માનનારી શ્રાવિકા હતી.' પરંતુ રાજા ઉદાયન તાપસને ભક્ત હતા. પ્રભાવતી મૃત્યુ ૧ ત્રિપાકસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, નવમું અદયયન. ૨ (ક) ત્રિષષ્ટિ ૧૦, ૧૧ - (ખ) બૌદ્ધ સાહિત્ય આદિત્ય જાતક (જાતક હિન્દી અનુવાદ ભા. ૪ ૫. ૧૩૯, દિવ્યાવદાન પૂ. ૫૪૪, મહાવસ્તુ (જોસ અનુવાદિત) ભાગ ૩ પૃ. ૨૦૪માં સિધુ-સૌવીરની રાજધાની “રોરૂવા” જણાવવામાં આવી છે. ૩ ભગવતી શ. ૧૩. ઉ. ૬. ૪ (ક) ઉત્તરાધ્યયન, ભાવવિજય ગણીની ટીકા, અ. ૧૮/૫ પત્ર ૩૮૦ (ખ) આવશ્યક ચૂર્ણિ, ઉત્તરાદ્ધ પત્ર ૧૬૪ ૫ (ક) પ્રમાવતી દેવી સમોવાસથી –આવ. ચૂણિ ૩૯૯ (ખ) ઉત્તરા. નેમિચન્દ્રવૃત્તિ પત્ર ૨૫૩ (ગ) ઉત્તરા. ભાવયિજય વૃત્તિ ૧૮,૫,૩૮૦ ૬ કરાયા રાયા તાવણ મરો | –આવ. ચૂણિ૯૨૯ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ પામી દેવ મની. તેણે રાજા અનાચૈા.૭ ભગવાન મહાવીર : એક અનુશીલન ઉદાયનને પતિએપ આપી શ્રાવક એક વખતે રાજા ઉદ્યાયન ઔષધશાળામાં ઔષધ કરી કહ્યો હતા. ધર્મ જાગરણ કરતાં એના મનમાં એ વિચાર જાગૃત થયા કે તે ગામ, નગર ધન્ય છે જેમાં શ્રમણ ભગવાન મહાવીર વિચરણ કરે છે. જો કેાઈ વખતે આવા મહાન લાભ વીતભયને પ્રાપ્ત થાય તે હું ગૃહસ્થાશ્રમને છેડીને સાધુ બની જઈશ. • સર્વજ્ઞ સર્વદશી ભગવાન મહાવીરે રાજા ઉદ્યાયનના મને ગત વિચારાને જાણ્યા. ઉદાયનનેા કલ્યાણપથ નજીક આવેલા જાણી ભગવાને ચંપાથી વીતભયની તરફ પ્રસ્થાન કર્યુ. સાતસા કેશના ઉગ્ર વિહાર હતા. ગ્રીષ્મની ભયંકર ગરમી પડી રહી હતી. ચૈાજના સુધી રસ્તામાં ગામડાં ન હતાં. ભગવાન વિહાર કરી રહ્યા હતા. શિષ્યાને ભૂખ અને તરસ સતાવતી હતી. એ સમયે રસ્તામાં તલથી ભરેલાં ગાડાં જઈ રહ્યાં હતાં. ગાડાવાળાએ કહ્યું-આપ આ તલ ખાઈ ને ભૂખને શાંત કરે. ભગવાન જાણતા હતા કે તેલ અચિત થઈ ગયા હતા તેા પણ એમણે પોતાના શિષ્યાને તલ લેવાની અનુસતિ આપી નહીં. કેમ કે અન્ય અધા તલ અચિત હાતા નથી. પાસે એક તળાવ હતું. એમાં અચિત પાણી હતું. ભગવાન જાણુતા હતા કે અચિત જળ છે. સાધુ એના ઉપયાગ કરી શકે છે, પણ ખંધા તળાવનું પાણી અચિત હાતું નથી. જો આજ આ તળાવના પાણીના ઉપયાગ સાધુઓને કરવા દેવામાં આવે તે ભવિષ્યમાં અન્ય અચિત તળાવના પાણીના ઉપયાગ પણ શરૂ થઈ જશે. આ દૃષ્ટિથી એ તળાવનું પાણી પીવા આજ્ઞા આપી નહીં. નિશ્ચયધર્મથી પણ વધુ વ્યવહારધર્મના પરિપાલનના આ એક સંકેત હતા. ૭. ઉત્તરાધ્યયન, ભાવવિજયની વૃત્તિના ૧૮,૮૪,૩૮૩ ' બૃહકપ ભાષ્ય વૃત્તિ સહિત, વિભાગ ૨ ગા ૯૯૭–૧૯૯૯ પૃ. ૩૧૪-૩૧૫ Page #596 -------------------------------------------------------------------------- ________________ સિધુ-સૌવીરના ઐતિહાસિક પ્રવાસ માર્ગની વિકટતા અને પરીષહોની અધિકતાથી ઘણા મુનિએ માર્ગમાં જ કાલધર્મ પામ્યા.૯ ૫૫ કિસાનને પ્રતિભાધ વીતભયની પ્રતિ ભગવાન પોતાના શિષ્યા સાથે આગળ વધી રહ્યા હતા. રસ્તામાં એક કિસાન ખેતરને ખેડી રહ્યો હતા. એના બળદો જરા-જર્જરિત ક્ષીણુકાય થઈ ચૂકયા હતા. તે ઘરડા ખળજૈને નિર્દય રીતે મારી રહ્યો હતા. ભગવાને ગણધર ગૌતમને કહ્યું, ગૌતમ ! જો સામે અબુધ કિસાન બળદોને કેવી નિર્દય રીતે કષ્ટ આપી રહ્યો છે. વારવાર મારીને એની ચામડી ઉખાડી રહ્યો છે. જઈને એને પ્રતિમધ આપ.’ પ્રભુના આદેશ મળતાં ગૌતમ કિસાન પાસે પહોંચ્યા અને મધુર વાણીમાં મેલ્યા—ભદ્ર ! તું અળદને કેટલી નિર્દયતાથી મારી રહ્યો છે. શું એમને કષ્ટ થતું નથી ? ‘ ખાખા ! કષ્ટ થઈ રહ્યું છે. હું જાણું છું કે એને પણ જીવ છે. પરંતુ શું કરું એ ચાલતા જ નથી. બિચારા ઘરડા થઈ ગયા છે. મારી પાસે એટલું ધન પણ નથી, જેનાથી હું ખીજી જોડી ખરીદી શકું. જો હું એમને એમ છેડી દઉં” તેા મારે। પરિવાર ભૂખ્યા મરી જાય. હવે તું જ બતાવ હું શું કરું ?' ગૌતમ સ્વામીની સમક્ષ કિસાન પોતાની ટ્વીનતા પર ગળગળા થઈ ગયા. તે પ્રેમભરી દૃષ્ટિથી ગૌતમને વારંવાર જોવા લાગ્યા. જાણે કે તેઓ કેાઈ પૂર્વ પરિચિત સ્નેહી મિત્ર ન હાય. ગૌતમે એને દયાનું મહત્ત્વ સમજાવ્યું. કિસાન એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એણે ગૌતમના ચરણામાં પડી કહ્યું ઃ ભગવાન મને આપ આપના શિષ્ય મનાવી લે. હું હવે કાઈ પ્રાણીને કષ્ટ આપીશ નહીં તમારી જેમ જ અહિંસા અને સત્યનું પાલન કરીશ. આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન પુ. ૨૨૧, ૯ Page #597 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન - ગૌતમે તે ભદ્ર કિસાનને એ સમયે આહંતી દીક્ષા આપી અને કહ્યું–હવે ચાલે મારા ધર્મગુરુ ધર્માચાર્યની પાસે. કિસાને કહ્યું–મારા ધર્મગુરુ આપ જ છે. ગૌતમે કહ્યું–મારા અને તારા બધા સાધકના ધર્માચાર્ય મહાવીર પ્રભુ છે. તેઓ તીર્થંકર છે અને તે જ્ઞાની છે. વિશ્વનું એવું કઈ રહસ્ય નથી કે જે એમનાથી છુપાયેલું હોય મેટા મેટા સમ્રાટ ધનકુબેર શ્રેષ્ઠી અને દેવતા પણ એમનાં ચરણેમાં નમસ્કાર કરે છે. મહાન તપસ્વી છે. આ પ્રમાણે ભગવાનના દિવ્ય અતિશયેનું વર્ણન કરીને તેઓને આ નવ પ્રજિત શિષ્યને ભગવાનની પાસે લઈ આવ્યા. નવ પ્રજિત કિસાને જેવા ભગવાનને જોયા છે તે પરસેવાથી રેબઝેબ થઈ ગયે. એનું રોમરામ કંપી ઊઠયું, જેવી રીતે બરફના તેફાનથી છેડ કાંપી ઊઠે છે તેવી રીતે એની આંખો ઝીણી થઈ ગઈ. એણે કહ્યું હું એની પાસે નહીં જાઉં. ગૌતમ-એ તે આપણા ધર્માચાર્ય છે. કિસાન–જે આ જ તમારા ગુરુ છે તે તમે જ રાખે મને નહીં જોઈએ. હવે મારો તમારી સાથે કોઈ સંબંધ નથી. ૧° એમ કહીને તે ભયભીત થઈને પાછળથી ખસી ગયા. ગૌતમે જ્યારે નવશિષ્યને ભગવાનની સમક્ષ ઉપસ્થિત કરવાની ભાવનાથી પાછળ જોયું તે તે જંગલ તરફ પાછલા પગે દોડી રહ્યો હતો. જેમ કે હરણ બંધન તેડીને દેડી ન રહ્યું હોય! આશ્ચર્યચકિત ગૌતમે ભગવાનને પૂછયું ભન્ત! આ અધ કિસાનના મનમાં મને જોઈને સ્નેહ અને પ્રીતિ જાગી હતી પણ આપ જેવા કરુણાસાગર અને અભયના દેવતાને જોઈને ભયભીત કેમ થઈ ગયે? આપનાં દર્શનથી હિંસક હદય પણ અહિંસક થઈ જાય છે. રૌદ્ર હૃદય પણ શાંત થઈ જાય છે. જન્મગત વૈર પણ ભૂલી જાય છે, ત્યારે અહીં આ ભેળ કિસાન १० तेण भणिय-जइ एस धम्म गुरु, ता मम तुमएवी न कज्ज। -મહાવીર ચરિયું (ગુણચંન્દુ) ૨૯૧ કસાન- આ સાથે કોઈ સંબંધ જ્યારે નવ Page #598 -------------------------------------------------------------------------- ________________ સિંધુ-સૌવીરને ઐતિહાસિક પ્રવાસ ૫૬૧ ભાગી કેમ ગયો? કૌશિક શિશુ(ઘુવડના બચ્ચા)ની માફક આપના મુખસૂર્યને જોઈને જ કેમ ગભરાઈ ગયે. ૧૧ ભગવાને સમાધાન કરતાં કહ્યું – ગૌતમ! આ પૂર્વબદ્ધ પ્રીતિ અને વેરને ખેલ છે. આ કિસાનના જીવની સાથે તમારી પૂર્વ પ્રીતિ છે, અનુરાગ છે. આ માટે તેને જોઈને એના મનમાં અનુરાગ પેદા થયે અને તારે ઉપદેશ સાંભળીને એને સુલભ બધિત્વની પ્રાપ્તિ થઈ. મારા પ્રત્યે હજુ એના સંસ્કારોમાં વેર અને ભયની સ્મૃતિઓ શેષ રહી છે. એટલે મને જોઈને પૂર્વ વૈર યાદ આવી ગયું અને ભયભીત થઈને ભાગી ગયે. ગૌતમના આગ્રહથી ભગવાને પિતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની ઘટના સંભળાવતાં કહ્યું—એ જન્મમાં હું ત્રિપૃષ્ઠ નામને રાજકુમાર હતો. તું મારો પ્રિય સારથિ હતો. જ્યારે મેં સિંહને પકડી ચીરી નાંખે. એ સમયે સિંહને અંતિમ શ્વાસ છૂટી રહ્યો હતો ત્યારે તેં એને પ્રિયવચનથી સંતુષ્ટ કર્યો કે-વનરાજ ! મનમાં ગ્લાનિ અને ખેદ ન કર. તને મારનાર સાધારણ મનુષ્ય નથી તે રાજકુમાર ત્રિપૃષ્ઠ પણ નરસિંહ છે, એટલે સિંહનું વીર મૃત્યુ એક નરસિંહને હાથે થયું છે, માટે તે શેક કર નહીં.૧૨ તારાં પ્રીતિ વચનોથી સિંહને ખૂબ શાંતિ થઈ. ઘવાયેલા સિંહે અહંમૂલક પ્રસન્નતાથી પ્રાણત્યાગ કર્યો. આ અંતિમ સમયના અનુરાગમય વચનોની સ્મૃતિને કારણે તારા પ્રતિ એના મનમાં અનુરાગના સંસ્કાર જમ્યા અને મારા હાથથી મૃત્યુ થવાને કારણે મારા પ્રતિ એના મનમાં વેર અને ભયની ભાવનાને સંચાર થયે.૧૩ ११ ज सोक्खकरेवि हु तुज्झ दसणे, दूरओ वि सो हलिओं । સૂરસ સિમો દૃવ, હું તેય મહેતે –મહાવીરચરિયં(ગુણભદ્ર)૨૯૧ ૧૨ (ક) આવશ્યક ચૂર્ણિ પુ. ૨૩૪ (બ) ત્રિષષ્ટિશલાકા પુરુષ. ૧૦,૧ ૧૩ ત્રિષષ્ટિ ૧૦, ૯. ૩૬ Page #599 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન તારા સત્સંગથી એના અંતરાત્મામાં એક વાર સમ્યક્ત્વને સ્પર્શ થઈ ગયા છે. ભલે તે જ્ગ્યાતિ ફરીથી બુઝાઈ ગઈ, પણ તે કાઈ ને કાઈ દિવસ અવશ્ય ફરીથી જાગૃત થશે અને તે કિસાન વીતરાગભાવની સાધના કરી અવશ્ય મોક્ષલાભ પામશે. અન્તર્મુહૂત ને માટે પણ જે આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે, તે કોઈ ને કાઈ દિવસે મેાક્ષના અધિકારી અને જ છે, એટલે મેં તને ત્યાં મેકલ્યા હતા. મારી ચાજના પૂણ પણે સફળ થઈ છે. તે તારાથી જ સમ્યગ્દન કરી શકતા હતા, મારાથી નહી. પર ભગવાન વીતભયમાં ભગવાન મહાવીર દીઘ અને ઉગ્ર વિહાર કરતા વીતભયમાં પધાર્યાં. આ સંવાદને સાંભળી રાજા ઉદ્યાયન અત્યંત પ્રમુદિત થયેા. તે ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. શ્રમણ મનવાની પેાતાની દીર્ઘકાલીન ભાવના વ્યક્ત કરી. એણે ભગવાનને પ્રાથના કરી— ભગવન્! જ્યાં સુધી હું પુત્રને રાજ્ય સેાંપીને દીક્ષિત થવાને શ્રીચરણામાં ઉપસ્થિત ન થઈ જાઉં, ત્યાં સુધી વિહાર માટે ઉતાવળ ન કરતા.’ મહાવીરે કહ્યું—એ ખામત પ્રમાદ ન કરતા. રાજા ઉદાયન રાજમહેલમાં પાછા ફર્યાં. માગ માં તે રાજ્યવ્યવસ્થાની ચિંતા કરતા રહ્યો. એના હૃદયમાં એ વિચાર જાગ્યા કે જો હું પુત્રને રાજ્ય આપીશ તે તે રાજ્યમાં આસક્ત થઈ જશે. અને લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણુ કરશે. અને હું તેનુ નિમિત્ત બનીશ એટલે એ શ્રેયસ્કર છે કે પુત્રને રાજભાર ન આપતાં મારા ભાણેજ કેશીને આપું. કુમાર પણ પૂર્ણ પણે સુરક્ષિત રહેશે. રાજાએ પેાતાના વિચારને વ્યવહારના રૂપમાં પરિણત કર્યાં. ઉદાયન ખૂબ મોટા સમારેાહ સાથે અભિનિષ્ક્રમિત થયા. મહાવીરના ચરણામાં એણે દીક્ષા ગ્રહણ કરી. ૧૪ ૧૪ ત્રિષષ્ટિ ૧૦, ૧૧ Page #600 -------------------------------------------------------------------------- ________________ સિંધુ-સૌવીરનો ઐતિહાસિક પ્રવાસ ૫૬૩ રાજર્ષિએ દીક્ષા પછી દુષ્કર તપનું અનુષ્ઠાન શરૂ કર્યું. ઉપવાસથી શરૂ કરી, માસાવધિ તપ તથા અરસ-નીરસ આહાર અને લાંબી લાંબી તપસ્યાઓથી તે અત્યંત કૃશ થઈ ગયા.૧૫ શારીરિક શક્તિ ક્ષીણ થવાથી તેઓ બીમાર રહેવા લાગ્યા. જ્યારે રેગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ધ્યાન, સ્વાધ્યાય આદિમાં વિદનો ઊભાં થવા લાગ્યાં. વૈધે પરામર્શ કર્યો કે દહીંનું સેવન અધિક રૂપમાં કરવું જોઈએ. ગોકુળમાં તે સહજ રીતે ઉપલબ્ધ થઈ શકે એમ હતું એટલે રાજર્ષિ એ એ તરફ વિહાર કર્યો. કોઈ વખતે રાજર્ષિ ઉદાયન વિહાર કરતા વીતભય પધાર્યા. રાજા કેશીને મંત્રીઓએ કહ્યું કે રાજર્ષિ ફરીથી પિતાનું રાજ્ય છીનવી લેવા આવ્યા છે. એટલે આપે સાવધાની રાખવી જોઈએ. રાજા કેશીએ નગરમાં કોઈપણ રહેવા માટેનું સ્થાન રાજર્ષિને ન આપે એવી ઉઘોષણા કરી દીધી, આથી રાજર્ષિને નગરમાં કઈપણ સ્થાન પ્રાપ્ત થયું નહીં. અને એમણે એક કુંભારને ત્યાં વિશ્રામ કર્યો. રાજા કેશીએ રાજર્ષિને મારવા માટે અનેકવાર એમને ભેજનમાં ઝેર આપ્યું પણ મહારાણી પ્રભાવતી જે દેવી બની હતી. એણે એમને બચાવી લીધા. એકવાર દેવીની અનુપસ્થિતિમાં વિષમિશ્રિત આહાર રાજષિને પાત્રમાં આવી ગયે. રાજર્ષિ અનાસક્ત ભાવથી એ ખાઈ ગયા. શરીરમાં વિષ ફેલાઈ ગયું. રાજર્ષિએ અનશન શરૂ કર્યા, કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષ પ્રાપ્ત કર્યો. રાજર્ષિમાં મેક્ષગમનથી દેવી નાગરિકે અને રાજા પર ગુસ્સે થઈ એણે ધૂળની વર્ષા કરી અને વાતભય નગરને ધૂળમાં મેળવી દીધું. કેવલ એક કુંભકાર બએ. જે રાજર્ષિને શય્યાતર બન્યું હતું. १५ चउत्थ, छट्ठ, अट्ठम, दसम, दुवालस, मासद्ध मासाईणि तवोकम्माणि कुव्वमाणे વિદ્યા ! -ઉત્તરા. નેમિચન્દ્ર ટીકા ૨૫૫-૧. Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દેવી એને સિનપલ્લીમાં લઈ ગઈ. એટલે એના નામથી એ સ્થાનનું નામ કુંભકાર પકુખેવ પડયું. ૧૬ બૌદ્ધ સાહિત્યમાં ઉદાયન બૌદ્ધ–સાહિત્ય અવદાન ક૯૫લતા અને દિવ્યાવદાનમાં પણ રાજા ઉદાયનનું વર્ણન છે. ઉત્તરવતી જૈન સાહિત્યમાં જે ઉદાયનનું નામ ઉદાયણ૯ મળે છે. એવી રીતે અવદાન કલ્પલતામાં ઉદ્રાયણ અને દિવ્યાદાનમાં રુદ્રાયણ મળે છે. બન્ને પરંપરાના ગ્રંથમાં એને સિંધુ-સૌવીર દેશનો રાજા માનવામાં આવ્યું છે. પણ રાજધાનીના નામમાં ફેરફાર છે. જૈન સાહિત્યમાં વીતભય અને બૌદ્ધ સાહિત્યમાં રેરુક રાજધાનીનું નામ આપવામાં આવ્યું છે. બન્ને પરંપરા અનુસાર એની પત્ની સ્વર્ગમાંથી આવી એને પ્રતિબદ્ધ કરે છે. રાજા ઉદાયનનું મહાવીર અને બૌદ્ધ સાથે સંપર્કમાં આવવાનું વર્ણન જુદા જુદા સ્વરૂપે મળે છે. મહાવીર એને સિંધુ-સૌવીર જઈને દીક્ષિત કરે છે. પણ બુદ્ધ રાજા સિંધુ-સૌવીરથી મગધ આવે છે ત્યારે १६ (७) खिणवल्लीए कुभारपक्खेय नाम पट्टण तस्स नामेण जात । –આવ. ચૂર્ણિ (4) सोय अवहरितो अणवराहि त्ति काउसिणवल्लीए। कुंभकारवेक्खो नाम पहण तस्स नामेण कय ॥ -ઉત્તર. અ. ૧૮ (1) शय्यातर मुनेस्तस्य कुम्मकार निरागसम् । सा सुरी सिनपल्यां प्राग नित्ये हत्वा ततः पुरम् ॥ तस्य नाम्ना कुम्भकार कृतमित्याइवयं पुरम् । तत्र सा विदधे किं वा दिव्यशक्तेन गोचरः॥ ઉત્તરા. ભાવવિજયની ટીકા, પત્ર ૩૮૭-૨ ૧૭ અવદાન ૪૦ ૧૮ દિવ્યાવદાન ૩૭ ૧૯ વાયા રાય, તાવ મો. - આવ. ચૂર્ણિ, પૂર્વાધ પત્ર ૩૯૯ Page #602 -------------------------------------------------------------------------- ________________ સિધુ-સૌવીરને ઐતિહાસિક પ્રવાસ ૫૬૫ દીક્ષા આપે છે. બન્ને પર પરા અનુસાર મુનિ ઉદાયન પેાતાની રાજધાનીમાં જાય છે. ત્યાં દુષ્ટ આમાત્ય રાજાને ભ્રમિત કરી દે છે અને તે એમનો વધ કરી નાંખે છે. દીક્ષિત થવાની પૂર્વે જૈન પરપરાની દૃષ્ટિએ રાજા ઉદૃાયન ભાણેજ કેશીને રાજ્ય આપે છે અને બૌદ્ધદષ્ટિ પ્રમાણે રાજ્ય પોતાના પુત્ર શિખડીને આપે છે. બન્ને પરંપરાની દૃષ્ટિએ તેએ અત બનીને નિર્વાણ પ્રાપ્ત કરે છે અને દૈવી પ્રકાપથી નગર માટીમાં મળી જાય છે.૨ ઉદાયનની કથા જૈન આગમ ભગવતીમાં વિસ્તારથી મળે છે, ઉત્તરાધ્યયન એનો સંક્ષેપમાં ઉલ્લેખ કરે છે, ચૂર્ણિ૩ અને અન્ય ટીકામાં પણ એનું નિરૂપણ થયેલું છે. ભગવતી૪ અનુસાર ઉદાયનના પુત્ર અલીચિકુમાર નિગ્રંથ ધર્મનો ઉપાસક હતા. પિતા દ્વારા રાજ્ય ન મળવાને કારણે પિતા પ્રતિ એના મનમાં વિદ્રોહની ભાવના જાગૃત રહી અને તે અસુર ચેાનિમાં ઉત્પન્ન થયેા. ૌદ્ધ સાહિત્યમાં એ કથાનક પછીથી આવ્યું છે કેમકે રુદ્રાયણાદાન' પ્રકરણ પાલિસાહિત્યમાં નથી અને હીનયાન પરંપરાના અન્ય કથા સાહિત્યમાં પણ નથી. અવદાનકલ્પલતા અને દિવ્યાવાન એ બન્ને મહાયાન પરંપરાના ગ્રંથ છે. સંસ્કૃતમાં છે અને ઉત્તરકાલીન છે.૨૫ એક જ વ્યક્તિ અને પરંપરામાં દીક્ષા લઈ મેાક્ષ પ્રાપ્ત કરે એ કેવી રીતે સંભવિત થાય ? સંભવ એવા છે કે આ કથાનક જૈન સાહિત્યમાંથી બૌદ્ધ-સાહિત્યમાં ગયું હાય કેમકે રાજા મિંબિસાર અને ૨૦ બૌદ્ધ સાહિત્ય, દિવ્યાવદાન, રુદ્રાયાવદાન ૩૭ ૨૧ ભગવતી શતક ૧૩, ઉર્દૂ. ૬ २२ सोवीररायवसमा चइत्ताण मुणी चरे । उदायो पव्वइओ, पत्तो इमगुत्तरं ॥ આવશ્યક ચૂર્ણ પૂર્વાધ' ૨૩ ૨૪ ભગવતી શ્વેતક ૧૩. ઉર્દૂ. ૬ ૨૫ દિવ્યાવદાન, સ ંપાદક પી, એલ. વૈદ્ય, પ્રસ્તાવના -ઉત્તરા. ૧૮/૪૮ Page #603 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર :એક અનુશીલન ઉદાયનનો મૈત્રી–સંબંધ પણ એવી રીતે કરાવવામાં આવ્યું છે કે જેવી રીતે જૈન પરંપરામાં અભયકુમાર અને આદ્રકુમારને કરાવવામાં આવ્યું છે. ૨૬ ભગવાન મહાવીર રાજર્ષિ ઉદાયનને દીક્ષા આપી, અનેકને જ્ઞાન માર્ગ ગ્રહણ કરાવી ફરીથી ત્યાંથી વિહાર કરી વાણિજ્યગાંવ પધાર્યા અને ત્યાં એમણે પિતાને સત્તર વર્ષાવાસ વિતાવ્યો. વારાણસી અને એના પરિપાર્વમાં ભગવાન વારાણસીમાં ભગવાન મહાવીર વાણિયગાંવને વર્ષાવાસ પૂર્ણ કરી વારાણસી તરફ પધાર્યા. વારાણસીની બહાર કેષ્ટક ચૈત્ય હતું, ભગવાન ત્યાં બિરાજયા. ભગવાનના પધારવાના સમાચાર સાંભળી ત્યારે રાજા જિતશત્રુ વંદના કરવા આવ્યા. ચુલની પિતા આ નગરમાં ચુલની પિતા નામને શ્રેષ્ઠી હતે. શ્યામા એની પત્ની હતી. ચુલની પિતાની પાસે ચાલીસ કરેડની સુવર્ણરાશિ હતી અને આઠ ગેકુલ હતા. એક એક ગેકુલમાં દશ દશ હજાર ગાયે હતી. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી તેણે પત્ની સાથે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. અંતે એણે પિતાના ગૃહને ભાર પુત્રને ઑપી પૌષધ શાળામાં જઈ ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિચારવા લાગ્યા. એક રાત્રિએ તે ધર્મચિંતન કરી રહ્યો હતો. એ સમયે એક દેવ પ્રગટ થયા, એના હાથમાં ચમકતી તલવાર હતી. એણે કહ્યું–જે તું શીલ ભંગ નહીં કરે તે તારી સામે જ તારા ત્રણે દીકરાઓને ૨૬ જુઓ, આદ્રકુમારને પ્રસંગ १. वाराणसी नाम नगरी जियसत्तू राया । –ઉપાસક દશાંક (પી. એલ. વૈદ્ય) પૃ. ૩૨ Page #604 -------------------------------------------------------------------------- ________________ વારાણસી અને એના પરિપાર્વમાં ૫૬૭ મારીને આ કડાઈમાં ગરમ કરીશ અને એના લેહી અને માંસથી તારા શરીરનું સિંચન કરીશ. અનેકવાર ધમકી આપવા છતાં પણ ચુલની પિતા વિચલિત થયે નહીં. ત્રણે દીકરાએાનું એણે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ કર્યું. ચોથીવાર એણે કહ્યું–જે હજી પણ તું વ્રતભંગ નહીં કરશે તે તારી માતા ભદ્રાને તારી સામે લાવીને એના ટુકડા કરી નાંખીશ, એના ઊકળતા રક્ત-માંસમાંથી તારું શરીર સિંચીશ. ત્રીજીવાર એના કહેવા પર ચુલની પિતાએ વિચાર્યું–આ પુરુષ અનાર્ય છે. એણે મારી સામે જ ત્રણ પુત્રોને મારી નાંખ્યા અને હવે મારી માતાનો વધ કરવા ઈચ્છે છે. તે ઊઠયો. અને દેવને પકડવા લાગે. દેવતા અન્તર્ધાન થઈ ગયા ચુલની પિતાના હાથમાં એક થાંભલો આવ્યું અને તે એને પકડીને જોરજોરથી ચીસ પાડવા લાગ્યો. પુત્રની ચીસ સાંભળી માતા આવી અને ચીસ પાડવાનું કારણ પૂછયું. એણે આખી વાત માતાને જણાવી. માતાએ કહ્યું-પુત્ર કેઈએ પણ તારા પુત્રને વધ કર્યો નથી એ તે ઉપસર્ગ છે. કષાયને કારણે તું એને મારવા તૈયાર થયે. આ પ્રવૃત્તિથી સ્થૂલપ્રાણાતિપાત-વિરમણવ્રત અને પૌષધશ્રતને ભંગ થયે છે કેમકે પૌષધમાં તે સાપરાધ અને નિરપરાધ બન્નેને મારવાનો ત્યાગ કરવાનો હોય છે. એટલે તું આલેચના પ્રતિક્રમણ કરી પ્રાયશ્ચિત લઈ તારી શુદ્ધિ કર. ચુલની પિતાએ માતાની વાત સ્વીકારી એણે અગિયાર પ્રતિમાએનું પાલન કર્યું અને અન્તમાં સૌધર્મ ક૯પમાં દેવ થયો. તું એને મારો વધ કર્યો અને જણાવી. માતા સુરાદેવનું શ્રાવક વ્રત ભગવાન મહાવીરની એ પરિષદમાં (કે જેમાં ચુલની પિતા આ બે હત) વારાણસીના પ્રસિદ્ધ ધનિક સુરાદેવ પણ પિતાની પત્ની ધન્યાની સાથે ઉપસ્થિત થયે હતો. એની પાસે અઢાર કરોડ સોનામહોરો ૨ ઉપાસક દશાંગ અ. ૩ Page #605 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન હતી અને છ ગોકુલ હતા. એણે ભગવાનના ઉપદેશ સાંભળી શ્રાવક વ્રત ગ્રહણ કર્યું.... ચુલનીપિતાની માફક તે ધર્મપ્રજ્ઞપ્તિ ગ્રહણ કરવા લાગ્યું. ચુલનીપિતાની માફક એની પાસે પણ રાત્રિએ દેવ આવ્યા અને એ જ પ્રમાણે શીલવત ખંડિત કરવા માટે કહ્યું અને ત્રણ પુત્રોના ટુકડે ટુકડા કરી સુરાદેવના શરીરને સિંચ્યું. તે પણ તે વિચલિત ન થયેા. અંતે એણે ત્રણ વાર એ ધમકી આપી કે તારા શરીરમાં શ્વાસ, કુષ્ઠ આદિ રાગ પેદા કરીશ જેનાથી તું તરફડીને મરી જશે. ત્રીજી વાર સુદેવ એને પકડવા ઊઠયો પરંતુ દેવ ચાલ્યા ગયા અને એના હાથમાં થાંભલા રહ્યો. ચીસા પાડવાથી એની પત્ની ત્યાં આવી અને એને શાંત પાડયો. અંતે આલેાચના-પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરી, તે આયુષ પૂર્ણ થવાથી તે સૌધર્મ દેવલાકમાં ગા.૩ ૧૬૮ પુદ્ગલ પરિત્રાજકની દીક્ષા વારાણસીથી ભગવાન આલભિયા પધાર્યાં અને શંખવન ઉદ્યાનમાં બિરાજ્યા. વારાણસીના રાજાની માફક આભિયાના રાજાનું નામ જિતશત્રુ મળે છે. ભગવાનના આગમનના સમાચાર સાંભળી તે વંદન કરવા આવી પહોંચ્યા. શંખવનની નજીક પુદ્ગલ પરિત્રાજક રહેતા હતા. જે ચારે વેદો અને બ્રાહ્મણ ગ્રંથાના ગંભીર જ્ઞાતા હતા. તે નિરંતર ષષ્ઠ તપની સાથે સૂર્યની સંમુખ ઊર્ધ્વખાતુ ઊભા રહી આતાપના લેતા હતા. ઉગ્રતપ અને તીવ્ર આતાપના તથા સ્વભાવની ભદ્રતાને કારણે પુદ્ગલ પરિવ્રાજકને વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે બ્રહ્મ દેવલે ક સુધીના દેવાની ગતિસ્થિતિને પ્રત્યક્ષ નિહાળવા લાગ્યા.૪ આ જ્ઞાનની ઉપલબ્ધિથી પુદ્ગલ ચિંતન કરવા લાગ્યા કે મને વિશિષ્ટ આત્મજ્ઞાન થયું છે. હું પ્રત્યક્ષ જ્ઞાનથી જોઈ રહ્યો છું કે દેવાનું 3 ઉપાસક દશાંગ અ. ૪ ૪ ભગવતી, શ. ૧૧, ઉદે. ૧૨, સૂત્ર Page #606 -------------------------------------------------------------------------- ________________ વારાણસી અને એના પરિપાશ્ર્વમાં ઓછામાં ઓછું દશહજાર વર્ષ આયુષ્ય હોય છે અને અધિકમાં અધિક દસ સાગરોપમ હોય છે. એની આગળ ન તા દેવ છે અને ન તા દેવલાક છે. પાગલ તપાભૂમિથી તે આશ્રમ તરફ ચાલ્યા અને ત્યાંથી ત્રિદંડ, કુંડિકા અને ધાતુરક્ત વસ્ર લઈ આલભિયાના પરિાજકાશ્રમમાં આવી પહેાંચ્ચા, ત્રિદ ́ડ, ડિકાદિ ત્યાં આગળ રહેવા દઇ આલભિયાના ચેાક-બજારામાં તે જ્ઞાનના પ્રચાર કરવા લાગ્યા. અજારામાં પુદ્ગલના વિચારાની ચર્ચા થવા લાગી, કેટલાય એના જ્ઞાનના પ્રશંસક હતા અને કેટલાય વિવિધ પ્રકારની શંકા ઉઠાવતા હતા. ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ ભિક્ષાને માટે આલભિયા નગરમાં ગયા. પુદ્ગલના જ્ઞાન અને સિદ્ધાંતના સંબંધમાં જનતામાં ચર્ચા ચાલી રહી હતી. એ એમણે સાંભળી. ભિક્ષા લઈ ગૌતમ પાછા ફર્યાં, એમણે ભગવાનને જણાવતાં કહ્યુ - ભગવન્ ! નગરમાં પુદ્ગલ પરિવાજકના જ્ઞાન અને સિદ્ધાંતની ચર્ચા ખૂબ જોરમાં ચાલે છે. પુદ્ગલ કહે છે બ્રહ્મ-દેવલાક સુધી જ દેવ અને દેવલેાક છે. દસહજારથી શરૂ કરી દસ સાગરાપમ સુધી જ દેવાનું આયુષ્ય છે. ભગવાન ! આપનું આ અંગે શું મંતવ્ય છે.પ ૫}e ભગવાને કહ્યું–પુદ્ગલનું કથન ઉચિત નથી. દેવાનું આયુષ્ય ઓછામાં આછું દસહજાર વર્ષનું અને વધુમાં વધુ તેવીસ સાગરોપમનું છે. એના પછી દેવ અને દેવલાકના અભાવ છે. મહાવીરનું પ્રસ્તુત સ્પષ્ટીકરણ ઉપસ્થિત રહેલા બધા સભાસદોએ સાંભળ્યું. સભા વિસર્જિત થયા પછી ભગવાનની સર્વજ્ઞતાની પ્રશંસા કરતા કરતા બધા અધા નાગરિકે પાતપાતાના સ્થાને ગયા. ભગવાન મહાવીરનું કથન પુદ્ગલે પણ સાંભળ્યું. એના મનમાં પોતાના જ્ઞાન અંગે શંકા થઈ. તે પહેલેથી જાણતા હતા કે મહાવીર સર્વજ્ઞ છે, તીર્થંકર છે. મહાન તપસ્વી છે. એને પેાતાના જ્ઞાન પર ૫ ભગવતી ૧૧, ૧૨ Page #607 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન વિશ્વાસ ન રહ્યો. એ એના પર જેમ જેમ ચિંતન કરવા લાગ્યા તેમ તેમ એનુ વિભ’ગજ્ઞાન લુપ્ત થઈ ગયું. એને એ અનુભવ થવા લાગ્યા કે એનું જ્ઞાન ભ્રાન્તિપૂર્ણ છે. તે ભગવાન મહાવીરના સમવસરણમાં ગયેા. ભગવાનને વિધિયુક્ત વંદન કરી તે ઉચિત સ્થાન પર બેસી ગા. ભગવાનનું પ્રવચન સાંભળી પુદ્ગલ નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરવા લાગ્યા. એણે તે સમયે શ્રમણધર્મના સ્વીકાર કર્યો અને પછીથી સ્થવિરાની પાસે એકાદશ અગાનું અધ્યયન, વિવિધ તપાનું અનુષ્ઠાન કરી કર્મમુક્ત થઈ નિર્વાણ પ્રાપ્ત કર્યું. મેં ૫૭૦ ચુલ્લશતકનુ શ્રાવકત આ સમયે આલભિયાના નિવાસી ચુલ્લશતક અને એની ધર્મપત્ની બહુલા પણુ ભગવાનના સમવસરણમાં આવ્યાં હતાં. ચુલ્લશતકની પાસે અઢાર કરોડ સુવર્ણરાશિ હતી. છ જ હતા, જેમાં સાઠહજાર ગાયે હતી. ભગવાનને ઉપદેશ સાંભળી એણે શ્રાવકધર્મ અંગીકાર કર્યાં. ચુલનીપિતાની જેમ ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી. દેવ આવ્યા. પૂર્વવત્ પુત્રોના વધ કરી એને શીલવ્રતથી ડગાવવાને પ્રયાસ કર્યા. પણ તે ડગ્યા નહીં. પછીથી એણે કહ્યું-તારી પાસે જેટલું પણ ધન છે, અને હું ચારા પર ફેંકી દઈશ એટલે તું ભિખારી ખની જઈશ. ત્રીજીવાર આ પ્રમાણે કહ્યુ' ત્યારે ચુલશતકે વિચાયુ-આ અનાર્ય પુરુષ છે. એણે અગાઉ મારા પુત્રોને નષ્ટ કર્યો છે. હવે મારી સંપત્તિ પણ નષ્ટ કરવા માગે છે. એમ વિચારીને તે એને પકડવા ઊઠયો, પણ દેવ આકાશમાં ઊછળી ગયેા. ચુલ્લશતકની ચીસનેા અવાજ સાંભળી એની પત્નીએ આવીને એને શાંત કર્યો અને કરેલા દોષોની આલેચના કરી પ્રાયશ્ચિત લઈ શુદ્ધિ કરી, અન્ને આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયેા.’ ભગવતી ૧૧, ૧૨, ૮ ७ ઉપાસક દશાંગ અ. ૫ Page #608 -------------------------------------------------------------------------- ________________ વારાણસી અને એના પરિપાર્વમાં પ૭૧ ચુલ્લશતકની સાથે જ અન્ય ઘણી વ્યક્તિઓએ શ્રાવકવત ગ્રહણ કર્યું. ભગવાન રાજગૃહમાં આલભિયાથી વિહાર કરી ભગવાન રાજગૃહ પધાર્યા. આ સમયે ભગવાનને ઉપદેશ સાંભળી મંકાતી, કિંકમ, અર્જુન અને કાશ્યપે દીક્ષા ગ્રહણ કરી. જેનું વર્ણન અન્નકૃત દશાંગમાં આ પ્રમાણે છે. મંકાતીની દીક્ષા ગાથાપતિ મંકાતી રાજગૃહ નગરનો નિવાસી હતો. ભગવાનને ઉપદેશ સાંભળી તે પિતાના પુત્રને ગૃહને ભાર સોંપી ભગવાન પાસે સાધુ બન્યું. તેણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું. વળી તેણે ગુણરત્ન-સંવત્સર તપ કર્યું. તે પછી એને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. સેલ વર્ષ સુધી સંયમ પાળીને વિપુલ પર્વત પર પાદપપગમન પર સંથાર કરી તે સિદ્ધ થ.૮ કિંકમની દીક્ષા કિંક્રમ પણ રાજગૃહ નગરને નિવાસી હતો. ભગવાનનું પ્રવચન સાંભળી તેણે દીક્ષા લીધી. પછીથી એણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું અને વિવિધ પ્રકારનું તપ પણ કર્યું. છેવટે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી વિપુલપર્વત પર પાદપેપગમન પર સંથારે કરી, તે સિદ્ધ થયેલ અજુનમાલીની દીક્ષા રાજગૃહમાં અર્જુન નામનો એક માળી હતે. બધુમતી એની. પત્ની હતી તે સુંદર અને રૂપવતી હતી. રાજગૃહની બહાર અર્જુનમાલને એક ફૂલને બગીચે હતા. બગીચાની વચ્ચે મુદ્ગરપાણિ ૮ અન્નકૃતદશાંગ, વર્ગ ૬, ૮, ૨ ૯ અન્નકૃતદશાંગ વર્ગ ૬, અ. ૨ Jạin Education International Page #609 -------------------------------------------------------------------------- ________________ પ૭ર ભગવાન મહાવીર ઃ એક અનુશીલન યક્ષનું યક્ષાયતન હતું. અર્જુન આ યક્ષને ઉપાસક હતું અને દરરોજ એની પૂજા કરતા હતા.” રાજગૃહમાં લલિતા નામની એક ગેઠી હતી. જેમાં સ્વછંદ, આવારા, કૂર અને વ્યભિચારી લેકે ભેગા થતા હતા. એક દિવસ અજુનમાલી ફૂલે તેડવા તે પુષ્પવાટિકામાં ગયે. એ દિવસે એ ગોષ્ઠીની છ વ્યક્તિ પૂર્વેથી મંદિરમાં છુપાઈને બેસી ગઈ હતી. એમણે અર્જુનને બંધન વડે બાંધી લીધું અને પોતે બંધુમતી સાથે સ્વેચ્છાપૂર્વક કીડા કરવા લાગ્યા. પિતાની આંખ સામે પિતાની પત્નીની લાજ લુંટાતી જોઈને અર્જુનના હૃદયને જબરો આઘાત લાગે. એણે મનમાં વિચાર કર્યો કે દીર્ઘકાલથી હું મુગરપાણિ યક્ષની પૂજા કરી રહ્યો છું, પણ કેઈ ફાયદે થયે નહીં. યક્ષની ભર્સના કરવાથી યક્ષ અર્જુનના શરીરમાં પ્રવે. એ પળે જ બંધન તૂટી ગયાં. અર્જુને એ છ પુરુષને અને પિતાની પત્નીને ત્યાં જ મારી નાંખ્યાં. પછીથી તે દરરોજ છ પુરુષ અને એક નારીની હત્યા કરવા લાગ્યા.૧૧ અજુનના ભયંકર ઉપદ્રવથી બધા તંગ આવી ગયા. આખા નગરમાં એક ભયંકર આતંક છવાઈ ગયે. અનેક ઉપચાર કરવા છતાં પણ એમાં સફળતા ન મળી. ૫ મહિના અને ૧૩ દિવસોમાં એણે ૧૧૪૧ મનુષ્યોને ઘાત કર્યો. તે પિતે પિતાનામાં બેભાન હતે. રાજા શ્રેણિકના આદેશથી નગરીનાં દ્વાર બંધ થઈ ગયાં. ઘાષણ કરી દેવામાં આવી, જેને પોતાના જીવ વહાલે હોય તે નગરી બહાર નીકળે. રાજગૃહમાં સુદર્શન નામે શ્રેષ્ઠી હતે. એણે ભગવાન મહાવીરના ૧૦ અન્નકૃતદશાંગ વર્ગ ૬, અ. ૩ ११ तएण से अज्जुगए मालागारे मोग्गरपाणिणा जक्खेण अणाइहे समाणे रायगिहस्स णयरस्स परियेर तेण कल्लाकालिम इत्थिसत्तमे छपुरिसे धायमाणे विहरइ] -અનકુદ્દશાંગ વર્ગ ૬, અ. ૩. સૂફ Page #610 -------------------------------------------------------------------------- ________________ વારાણસી અને એના પરિપાશ્ર્વમાં પ નગર બહાર પધારવાના સમાચાર સાંભળ્યા. તે ભગવાનને વંદના કરવા જવાને તૈયાર થયેા. પરિવારજનાએ આના ઇન્કાર કર્યાં. અર્જુનના ભયંકર ભય ખતાવવામાં આળ્યેા પણ તે જરાયે વિચલિત થા નહીં. નગરનાં દ્વાર ખાલાવીને તે બહાર નીકÄ. જીવનની અપેક્ષાએ સુદર્શનને પ્રભુનાં દર્શન વધુ પ્રિય હતાં. અર્જુનના એને જરાયે ભય ન હતા. અભય મનીને તે ધીર મંદ ગતિથી આગળ વધી રહ્યો હતા. દૂરથી અર્જુને સુદર્શનન આ પ્રમાણે આવતા જોયા, તે એ ખાજુ ચાહ્યા. સુદર્શન અર્જુનને પોતાની તરફ આવતે ોઈ, સાગારી સંથારા કરીને ધ્યાનમુદ્રામાં ઊભા રહી ગયા. અર્જુને મુદ્ગર ઘુમાવીને શેઠને પડકાર કર્યાં, પર`તુ સુદર્શન તા ધ્યાનસ્થ હતા. એક બાજુ હિંસાની આસુરી શક્તિ હતી, તેા ખીજી ખાજુ અહિંસાની દૈવીશક્તિ હતી. કેટલીક ક્ષણા સુધી ખન્નેમાં સંઘર્ષ ચાલ્યે. અન્તમાં દૈવીશક્તિની સામે આસુરીશક્તિ પરાજીત થઈ ગઈ. યક્ષ સુદર્શનના આધ્યાત્મિક તેજને સહન કરી શકયો નહીં. તે અર્જુનના શરીરમાંથી નીકળી ગયા. તે ધખાક કરીને મૂર્છા ખાઈ નીચે પડી ગયેા. ધ્યાનથી નિવૃત્ત થઈ સુદર્શને એને પ્રતિષેધ આપ્યું. આપ ભગવાનનાં દર્શન માટે જઈ રહ્યા છે, તે શું હું આવી ન શકું. શું મને દર્શનનેા અધિકાર નથી? અર્જુને આશાભરી આંખેાથી સુદન તરફ જોયું. કેમ નહીં, અવશ્ય આવી શકે છે, ત્યાં આગળ કોઇને માટે પણ પ્રવેશ ખંધ નથી. અપવિત્ર પણ ત્યાં પવિત્ર થઈ જાય છે. અર્જુનનું મન આનંદથી ઊછળી પડયું. અપવિત્રમાંથી પવિત્ર બનવા હું અવશ્ય આવીશ. સુદર્શન અને પેાતાની સાથે ભગવાન મહાવીરની સેવામાં લઈ ગયેા. ભગવાનના ઉપદેશ સાંભળીને અર્જુન સાધુ ખની ગયા. વખતેાવખત તપશ્ચર્યા કરવા લાગ્યું. પારણાના દિવસે જ્યારે અર્જુન અનગાર રાજગૃહમાં ભિક્ષા માગવા આવત ત્યારે લેાકા એને ટોણા મારતા, ભટ્સ ના કરતા એના પર ગાળાના વરસાદ Page #611 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ ભગવાન મહાવીર : એક અનુશીલન વરસાવતા, મારતા, તજન કરતા અને પ્રહાર પણ કરતા પરંતુ અર્જુન અનગાર સર્વને શાંતભાવથી સહન કરતે છ મહિના સુધી સંયમ પાળી અન્તકૃત કેવલી બન્યા. ૧૨ કાશ્યપની દીક્ષા - રાજગૃહમાં કાશ્યપ નામને ગાથાપતિ હતો. એણે પણ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી પછીથી એણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું, ઉત્કૃષ્ટ તપ કર્યું. સોલ વર્ષ સુધી સાધુધર્મનું પાલન કરી અંતે તે વિપુલ પર્વત પર મેક્ષે ગયો. ૧૩ વારત્તની દીક્ષા વારા નામના ગાથા પતિએ પણ દીક્ષા લીધી હતી, તે પછી અધ્યયન અને તપ કરી બાર વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળીને તે મોક્ષે જાય છે. ૧૪ નંદમણિકારનું શ્રાવક વ્રત ભગવાને તે વર્ષાવાસ રાજગૃહ નગરમાં વ્યતીત કર્યો. નંદ મણિકાર ઝવેરીએ ભગવાનને ઉપદેશ સાંભળી શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. ૧૫ શ્રેણિકની જિજ્ઞાસા નરકગમન અને તીર્થંકર પદ વર્ષાવાસ પૂર્ણ થવાથી ભગવાન ધર્મપ્રચારને માટે રાજગૃહમાં જ બિરાજમાન રહ્યા. સમવસરણ ભરાયેલું હતું. સમવસરણમાં જ્યાં ૧૨ અંતકૃદદશાંગ વર્ગ ૬, અ. ૩ ૧૩ અંતકૃદશાંગ વર્ગ ૩, અ. ૪ ૧૪ અંતકૃદશાંગ વર્ગ ૩, , ૯ ૧૫ જ્ઞાતાધર્મકથા, શ્રત ૧, અ. ૧૩ Page #612 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકની જિજ્ઞાસા ૫૭૫ સમ્રાટ શ્રેણિક, મહામંત્રી અભયકુમાર આદિ આભિજાત્ય વર્ગના યશસ્વી અને વર્ચસ્વી વ્યક્તિઓ ધર્મનો ઉપદેશ શ્રવણ કરી રહી હતી. ત્યાં કાલશૌકરિક કસાઈ પણ મનના કેઈ વિચિત્ર પ્રકારના કુતૂહલ ઉકેલ માટે બેઠે હતે. કેટલાય કથાકારોનું એવું મંતવ્ય છે કે તે સમવસરણની પાસે કઈ બહારની જગ્યા પર બેઠે હતે. ભગવાનની પીયૂષવષી પ્રવચનગંગા વહી રહી હતી એટલામાં અચાનક કોઈ વૃદ્ધ પુરુષ કે જેનું શરીર જર્જરિત હતું, કુષ્ઠ રેગથી પીડાયેલો હતો. ફાટેલા-તૂટેલાં જૂનાં વસ્ત્રો શરીર પર લપેટેલાં હતાં તે લાકડીની મદદ વડે સભાને વીંધીને આગળ આવ્યું. સમ્રાટની તરફ મુખ કરી એમને અભિવાદન કર્યું, સમ્રાટ ! ચિરંજીવી થાવ.” સમવસરણની પાટલાય કથાકારચિત્ર પ્રકારના આ વિચિત્ર વૃદ્ધ તરફ બધાની આંખ મંડાઈ. કેટલો અસભ્ય છે ! ભગવાન તરફ પીઠ કરીને રાજાને નમસ્કાર કરી રહ્યો છે ! એ પળે વૃદ્ધ ભગવાન તરફ ફરી નમસ્કાર કરતાં કહ્યું-તું શીવ્ર મરી કેમ જતો નથી ? વૃદ્ધના મેંમાંથી આ શબ્દ સાંભળી આખી સભામાં એક પ્રકારની હલચલ મચી ગઈ. રાજા શ્રેણિકની ભ્રમરે ખેંચાઈ ગઈ. પરંતુ એ તે ભગવાનની ધર્મસભા હતી, રાજાને પણ કેઈને રોકવાને કેઈ અધિકાર ન હતું. અહીં તે ધનિક અને ગરીબ બધા સમાન હતા. ૧ ત્રિષષ્ટિશાલાકા પુરૂષ ચરિત્રમાં ભગવાન, શ્રેણિક અભય અને કાલશિકરિકને છીંક આવવાની વાત લખવામાં આવી છેઅત્રાન્તરે જિનેન્દ્રમાં સુતે પ્રોવાર ઃિ | निम्नस्वेत्यथ जीवेति श्रेणिकेन क्षुते सति॥ क्षुतेऽभयकुमारेण जीव वा त्व म्रियस्व बा । कालसौकरिकेणापि क्षुते मा जीव, मा मृथाः ॥ -ત્રિષષ્ટિ. ૧૦, ૯, ૬૩–૧૪ Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન - વૃદ્ધ રાજા શ્રેણિકની પાસે બેઠેલા મહામંત્રી અભયકુમારને કહ્યું – અભય, તું ચાહે છવ યા ચાહે મર!” જનતાનો ક્રોધ કુતૂહલના રૂપમાં ફેરવાઈ ગયે. તે ક્રોધ–મિશ્રિત આશ્ચર્ય—મુદ્રામાં જોવા લાગી. એટલામાં વૃદ્ધે કાલશકરિક કસાઈને સંબધિત કરીને કહ્યું – તું મર નહીં કે જીવ નહીં ” આખી સભા સ્તબ્ધ હતી. આ કણ મૂખે છે? કઈ વણઉકેલાયેલ સમસ્યાને ઉકેલી રહ્યો છે ? આ બકવાદનું તાત્પર્ય શું છે ? બધા લેકે પરસ્પર ઘુસપુસ કરવા લાગ્યા. એટલામાં આંખના ઝબકારામાં તે વૃદ્ધ અલેપ થઈ ગયે. રાજા શ્રેણિકે ભગવાનને પૂછયું-“ભગવન્આ નિરાળી વ્યક્તિ કેણુ આવી હતી? એણે આપને કેટલે અવિનય કર્યો. પાગલની માફક બકવાદ કર્યો. શું એનું કાઈ રહસ્ય છે ?” પ્રભુની ગંભીર વાણી મુખરિત થઈ–“રાજન્ ! આ કઈ મનુષ્ય નહીં, દેવ હતા. એમણે જે કહ્યું ને તમે પાગલને પ્રલાપ ન સમજે, એમના કથનમાં જીવનનું અમર સત્ય છુપાયેલું છે.” ભગવન ! તે અમર સત્ય શું છે, કૃપા કરી જણાવો.” રાજન ! વૃદ્ધ તને કહ્યું–જીવતે રહે. એનું એ રહસ્ય છે કે તારી સમક્ષ આ સમયે ભૌતિક વૈભવને અંબાર છે. તને અહીં સર્વ પ્રકારનાં ભૌતિક સુખ ઉપલબ્ધ છે. તું અહીં જેટલા દિવસ જીવતે રહીશ એટલા દિવસ અહીં કઈ પ્રકારનું દુઃખ થશે નહીં. પણ આગળ નરક તૈયાર છે. ત્યાં ભયંકર કષ્ટ છે, દારુણ વેદના છે. અહીં ફૂલ છે તે ત્યાં ફૂલ છે, એટલે જ્યાં સુધી જીવિત છે, ત્યાં સુધી તારે માટે સારું છે, પણ મરણ સારું નથી.' આ કડવું સત્ય સાંભળી સમ્રાટનું હૃદય ધડકવા લાગ્યું પરંતુ આગળના પ્રશ્નો જાણવાની ઉત્સુકતા હતી એટલે એણે બે પળ થોભીને Page #614 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકની જિજ્ઞાસા ફરીથી પ્રભુને પૂછ્યું—ભગવન્ ! આપ જેવા મહાપુરુષને એણે મરવાનું કેમ કહ્યું ? રાજન્ ! ચાર ઘનઘાતી કર્મોને નષ્ટ કર્યો પછી અહુન્ત અને છે. પરંતુ જીવનશુદ્ધિની અતિમ ભૂમિકા અર્હન્ત અવસ્થા નથી. મુક્ત અવસ્થા જ આધ્યાત્મિક વિકાસનું સર્વોત્કૃષ્ટ રૂપ છે. એણે મારા દેહને અધન માન્યું અને મરણને મુક્તિ. મારુ' મરણુ મારી પૂણ તા છે એટલે મને મરવાનું કહ્યું, રાજાની જિજ્ઞાસા ત્રીજા પ્રશ્ન પ્રત્યે વળી. ભગવાને કહ્યું-અભયકુમારના જીવનમાં ભાગ સાથે ત્યાગ પણ છે. એનુ જીવન ભ્રમર સમાન છે, જો રસ લેવા છતાં એમાં ડૂખી જતા નથી. તે નિષ્કામ ભાવથી પેાતાનુ કન્ય કરી રહ્યો છે. એટલે એનુ જીવન અહી પણ સુખી છે. ભય અને શાકથી મુક્ત છે. આગળનું જીવન પણ ભવ્ય છે. તે અહીંથી મરીને પણ દેવ મનશે. તે અહીં સુખી અને ત્યાં પણ સુખી એટલે દેવે કહ્યું—ચાહે જીવ! કે ચાહે મરે. સમ્રાટના મનમાં પોતાના પ્રતિ ગ્લાનિ થવા લાગી પરંતુ હેજી અંતિમ પ્રશ્ન ખાકી હતા. સમ્રાટે આ પ્રહેલિકા–સમસ્યાને ઉકેલવાની દૃષ્ટિથી કહ્યુ -ભગવન્ ! કાલશૌકરિકને માટે એણે કહ્યુ - ન મરા ન જીવા ? એનું શું તાત્પ છે! ભગવાને કહ્યું-એ તે ખૂબ સ્પષ્ટ છે. કાલનું જીવન દુઃખ, દારિદ્રય અને અંધકારથી વ્યાપ્ત છે. તે હિંસા અને ક્રૂરતાની જવલંત મૂર્તિ છે. એવી પરિસ્થિતિમાં તે આગળના જીવનમાં સુખ કેવી રીતે આવી શકે ? તે જ્યાં સુધી જીવતા રહેશે ત્યાં સુધી હિંસા કરી પાપ કરતા રહેશે અને મરીને નરકમાં જશે. અહી પણ અશાંતિ છે અને આગળ પણ. એટલે એનુ ન મરવું સારું કે ન જીવવું સારું. R २ अथाचचक्षे भगवान् कि भवेऽद्यापि तिष्ठसि । शीघ्र मोक्ष प्रयाहीति मा म्रियस्वेति सोऽवदत् ॥ स त्वामवोच वेति जीवतस्ते यतः सुखम् नरके नरशार्दूल मृतस्य हि गतिस्तव । ३१ ૫૭૭ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન રાજા શ્રેણિક અને રાજગૃહના નગર–જન શ્રદ્ધાથી નમી પડ્યાઃ ભગવાન દ્વારા બતાવેલી જીવનદષ્ટિ પામીને કૃતકૃત્ય બની ગયા.' સમ્રાટ શ્રેણિકે જ્યારે ભગવાનના મુખેથી આ સાંભળ્યું કે તારે નરકમાં જવું પડશે, ત્યારથી એનું ભક્ત હૃદય કંપી રહ્યું હતું. એણે કહ્યું-ભગવદ્ ! આપની ઉપાસનાનું શું મને એ જ ફળ મળશે? મહાવીર–ના રાજન એવું નથી. તે મૃગયા કારણે પહેલેથી જ નરકનું આયુષ્ય બાંધી દીધું હતું. મારી ઉપાસનાનું ફળ તે એ છે કે જેવી રીતે હું આ ચોવીસીમાં અંતિમ તીર્થંકર છું તેવી, રીતે તું પણ નરકમાંથી નીકળીને આગામી વીસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ બનશે. શ્રેણિક ભગવાનની ભવિષ્યવાણું સાંભળી અત્યંત આનંદિત અને પ્રકુલિત થ.૩ શ્રેણિકે ભગવાનને પિતાનો નરકગમન ટાળવાને ઉપાય પૂછો. મહાવીરે કહ્યું-કપિલા બ્રાહ્મણ દાન દે તથા કાલશૌકરિક જીવવધ ત્યાગી દે તે તારું નરકમાં જવાનું ટળી શકે. પરંતુ શ્રેણિકની વાત जीवन् धर्म विधत्ते स्याद्विमानेऽनुत्तरे मत: । जीव म्रियस्व वेत्येव तेनाभयमभाषत ।। जीवन् पापपरो मत्वा सप्तम नरक व्रजेत् । कालसौकरिकस्तेन प्रोक्तो मा जीव मा मथाः ॥ –ત્રિષષ્ટિ ૧૦, ૯, ૧૩૫ થી ૧૩૮ ३ भो देवाणुप्पिय । कीस संतावमुव्वहसि ? जइविय सम्मतलाभाओ पुव्वमेव निबद्धाऊति नरए निवडिस्ससि तहावि लद्धं तुमए लहिअव्व, जओ खाइगसम्मटिठी तुम आगमिस्साए य उस्सप्पिणीए तत्तो उवहिता पउमनामनामा पढमतित्थयरो भविस्ससि ।। –મહાવીરચરિયું ४ भगवान् व्याजहारेदं साधुभ्यो भक्तिपूर्वकम् । ब्राह्मण्या चेत् कपिलया भिक्षां दापयसे मुदा ॥ मुदा कालसौकरिकेणाथ सूना मोचयसे यदि । तदा ते नरकान्माक्षो राजाञ्जयेत नान्यथा ॥ –-ત્રિષષ્ટિ ૧૦, ૯, ૧૪૪–૧૪૫ Page #616 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકની જિજ્ઞાસા ૫૭૯ ન કપિલાએ સ્વીકારી કે ન કસાઈએ સ્વીકારી. જ્યારે શ્રેણિકે બળથી દાન આપવાનો પ્રારંભ કર્યો એટલે કપિલાએ કહ્યું-દાન હું નથી આપી રહી દાન તે રાજાના ચાટુ (વૃથા પ્રશંસા કરનાર) આપી રહ્યો છે. કાલશૌકરિકને કૂવામાં નાખવામાં આવ્યું તો ત્યાં પણ તે માટીની પાંચસે ભેંસે બનાવીને એને મારવા લાગ્યો. બે વધુ ઉપાય આ બે ઉપાય ઉપરાંત ઉત્તરવતી કાલના ગ્રંથે અન્ય બે ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. તે બે આ છે તારી દાદી મુનિઓનાં દર્શન કરે.” રાજા શ્રેણિકે વિચાર્યું આ ઉપાય તો ખૂબ સરલ છે. એણે દાદીને ભગવાનનાં દર્શન કરવા માટે પ્રાર્થના કરી, પરંતુ દાદીએ સ્પષ્ટ શબ્દમાં એને ઈન્કાર કરતાં કહ્યું – “હું ભગવાન મહાવીર યા એના સંતેનાં દર્શન નહીં કરું.” રાજા શ્રેણિકે એની ઈચછા વિના પણ એને પાલખીમાં બેસાડી અને અનુચરોને આદેશ આપ્યો કે ભગવાનનાં દર્શન માટે સમવસરણ લઈ જાવ. પણ દાદીએ તે દઢ નિશ્ચય કરી રાખ્યું હતું કે તે દર્શન કરશે નહીં એટલે એણે રસ્તામાં જ પોતાની આંખમાં શલાકાએ બેસી ફાડી નાંખી. " રાજા શ્રેણિકનો મને રથ પૂર્ણ ન થઈ શક્યો. રાજા શ્રેણિકના મનમાં ઊથલ-પાથલ મચી ગઈ. નરકની કલ્પના એને માટે અસહ્ય થઈ પડી હતી, નરકથી બચવા માટે તેઓ સર્વ કાંઈ ન્યોચ્છાવર કરવા માટે તૈયાર હતા. સર્વદશ ભગવાન મહાવીરે જોયું-સમ્રાટના મનમાં સામ્રાજ્ય અને કેષને ગર્વ છે. જ્યાં ગર્વ હોય ત્યાં મુક્તિ કેવી? રાજા શ્રેણિકનું ધૈર્ય સામાનું ઉલ્લંઘન કરી રહી હતી. પ્રભુ! કેઈ બીજા ઉપાય બતાવે નરકથી બચવા. પ્રભુની ધીર–ગંભીર વાણી નીકળી–તારા ઉદ્ધારને એક ઉપાય Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એ છે કે જે પૂણિયા શ્રાવકની એક સામાયિકનું ફળ તેને પ્રાપ્ત થાય. જે તારું નરક ટાળી શકે છે. આ સાંભળીને શ્રેણિકનું હૃદય વાંસવા ઊછળવા લાગ્યું. “એક સામાયિકનું શું મૂલ્ય હોઈ શકે? વધુમાં કરેડ સ્વર્ણમુદ્રાથી અધિક તે ન હોઈ શકે? આ તે સહેલે ઉપાય છે. તેઓ સીધા પૂણિયા શ્રાવકના ગૃહે પહોંચ્યા અને અત્યન્ત દીન સ્વરમાં કહેવા લાગ્યા : “શ્રાવકશ્રેષ્ઠ તમારી પાસે એક યાચના કરવા આવ્યો છું. જે માગશો તે કિંમત સહર્ષ આપીશ.” રાજન ! કહેને મારા જેવા સાધારણ ગૃહસ્થ પાસે એવી કઈ ચીજ છે જેની આપને જરૂર પડી છે. અને જે માટે આપને ખુદને અત્રે આવવું પડ્યું છે.” શ્રાવક પ્રવર! વસ્તુ નહીં, તારી સામાયિક જોઈએ છે. ફક્ત એક જ સામાયિક, બેલે કેટલી કિંમતે તે આપી શકશે?” પૂણિયા આશ્ચર્યચકિત થઈને સમ્રાટને જોવા લાગ્યેઃ રાજ ! શું આપને સામાયિક જોઈએ છે? શ્રેણિક–હાં, મને સામાયિક જોઈએ છે. તારી એક સામાયિક વડે મારું નરકમાં જવું ટળી શકે છે. તું મૂલ્ય બતાવવામાં સંકેચ ન કર. હું મફતમાં નહીં, પરંતુ મૂલ્ય આપીને લઈશ.” પણિયા શ્રાવકે કહ્યું –“રાજન ! આ મારે માટે બિલકુલ નવી જ વાત છે. હું સામાયિકનું મૂલ્ય તમને શું કહી શકું. જેણે તે લેવાનું કહ્યું હોય તે જ એનું સાચું મૂલ્ય કહી શકે. આપ એમને જ પૂછે કે એક સામાયિકનું શું મૂલ્ય છે? રાજા શ્રેણિકે ભગવાન પાસે જઈને જણાવ્યું ભગવાન! પૂણિયે શ્રાવક સામાયિક દેવા તૈયાર છે, તે એક સામાયિકનું મૂલ્ય જાણતે નથી. કૃપા કરી આપ જણાવે કે એક સામાયિકનું શું મૂલ્ય છે? હું મારો સમગ્ર રાજ-કેષ આપીને પણ સામાયિક લઈશ. Page #618 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકની જિજ્ઞાસા ૫૮૧ ભગવાને જોયું-સમ્રાટને અહંકાર પહેલાંથી પણ વધુ ઉદ્દીપ્ત છે. તે ભૌતિક વૈભવથી આધ્યાત્મિક સાધનાનું મૂલ્ય આંકવા માગે છે. ભગવાને કહ્યું–રાજન! તું ભૌતિક વૈભવની તુલના સામાયિક સાથે કરવા માગે છે? સુમેરુની જેમ સુવર્ણ, ચાંદી, હીરા, પન્ના, માણેક અને મેતીઓને ઢગલો રચી દે તે પણ સામાયિકનું મૂલ્ય તે શું, પણ સામાયિકની દલાલી પણ થઈ શકતી નથી. ભગવાને પોતાની વાતનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું --એક વ્યક્તિ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. એને શું કઈ કડે અને અબ ધન દઈને બચાવી શકે છે? રાજા–એ તે બિલકુલ અસંભવ જ છે. રાજન ! મણિમુક્તાઓથી પણ જીવનની કિંમત વિશેષ છે. એક ક્ષણનું જીવન પણ મણિમુક્તાએથી ખરીદી શકાતું નથી. સામાયિક તે આત્મ-ભાવની સાધના છે, સમયની સાધના છે. રાગદ્વેષની વિષમતાથી ચિત્તને દૂર કરી જનથી જિન બનવું, તે સામાયિકનું આધ્યાત્મિક મૂલ્ય છે. એને પ્રાપ્ત કરવા માટે મનને સ્ફટિક જેવું નિર્મલ બનાવવું જોઈએ, સમત્વમાં સ્થિર કરવું જોઈએ. રાજા શ્રેણિકને આજે માલુમ પડ્યું કે સામાયિક શું છે? ધનથી સામાયિક ખરીદવાને એને અહંકાર નષ્ટ થઈ ગયે.૫ સારાંશ એ છે કે આ વાત થવાની ન હતી અને ન તે નરકમાં જવાનું ટાળવાનું હતું. રાજા શ્રેણિકને પ્રતિબંધ આપવા માટે જ મહાવીરે આ ઉપાએ બતાવ્યા હતા. રાજર્ષિ પ્રસન્નચંદ્ર એક વાર રાજા શ્રેણિક ભગવાન મહાવીરનાં દર્શન માટે આવ્યા. વંદના કરીને એણે પૂછયું. “ભગવન્! હું આજ દશનને માટે આવી રહ્યો હતો. માર્ગમાં મહાન તપસ્વીનાં દર્શન થયાં. તેઓ ખૂબ ઉગ્ર ૫ શ્રેણિકચરિત્રા (શ્રી ત્રિલેકઋષિજીકૃત) Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ભગવાન મહાવીરઃ એક અનુશીલન સાધના કરી રહ્યા હતા. સૂર્ય તરફ ઊંચા હાથ રાખવામાં આવ્યા. હતા. મેરુની માફક તે અડેલ હતા. ધ્યાનમાં તલ્લીન હતા. નાસાગ્ર પર દષ્ટિ કેન્દ્રિત હતી. મુખ પર અદ્ભુત સમતા અને શાંતિ ઝળકી રહી હતી. તે કેટલા ઉગ્ર તપસ્વી છે. ભગવાન ! તે કઈ ઉત્તમ ગતિને પામશે ?” “રાજન ! તેં જે મહાન તપસ્વીનાં દર્શન કર્યા. તે જે અત્યારે કાળધર્મ પ્રાપ્ત કરે તે સાતમી નરકભૂમિને પ્રાપ્ત કરી શકે છે? આટલી મહાન સાધના, તે પણ સાતમું નરક? જેના અણુ અણુમાં અપાર શાંતિ હોય, સાધનાનું સૌંદર્ય સ્પષ્ટ રૂપમાં ઝળકી રહ્યું હોય તે મરીને નરકમાં જશે? શ્રેણિકને પિતાના કાને પર વિશ્વાસ ન હતો રહ્યો કે હું શું સાંભળું છું? રાજન ! તું બેટું નહીં, પણ સાચું જ સાંભળી રહ્યો છું. જે તે અત્યારના સમયે કાલધર્મને પ્રાપ્ત કરે તે છઠ્ઠી નરકભૂમિમાં જઈ શકે છે? સાતમીમાંથી છઠ્ઠી નરકભૂમિ ! એ કેવી રીતે? “હા! રાજન અત્યારે એના પાંચમી નરકભૂમિને ચોગ્ય કર્મબંધન ચાલે છે.” શ્રેણિક આ વણઉકેલાયેલ સમસ્યાને સમજી શકે નહીં. એના મનમાં વિચિત્ર પ્રકારનું કુતૂહલ થયું. એણે પૂછયું–પ્રભુ હવે...? હવે એનાં કર્મ ચેથી નરકભૂમિને ચગ્ય છે. પ્રશ્નોત્તર આગળ વધતા રહ્યા અને ડીક જ ક્ષણેમાં ત્રીજું, બીજું અને પહેલું–હવે ગતિને કમ ઉપરની બાજુ આગળ વધવા લાગે. શ્રેણિકના મનમાં આ ઉતાર-ચઢાવ અંગે જાણવાની તીવ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. એણે પૂછયું– ભગવાન ! હવે? ભગવાનની દિવ્ય દષ્ટિથી કંઈ પણ છૂપાયેલું ન હતું. ભગવાને કહ્યું–શ્રેણિક # मागे प्रसन्नचन्द्र तमेकपादप्रतिष्ठितम् । आतापनां प्रकुर्वाणमल बाहुमपश्यताम् ।। -ત્રિષષ્ટિ. ૧૦,૯, ૨૮ Page #620 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકની જિજ્ઞાસા ૫૮૩ હવે તે સાધક દેવભૂમિ પ્રતિ પ્રયાણ કરી રહ્યો છે. જે અગર આ ક્ષણે મૃત્યુ થઈ જાય છે તે સૌધર્મક૫માં ત્રાદ્ધિશાલી દેવ બની શકે છે. એનું અભિયાન શીધ્રગતિએ આગળ વધી રહ્યું છે. પળે પળે એની ભૂમિકા બદલાતી રહે છે. બ્રહ્મકલ્પથી પણ તે આગળ વધી ગયું. એક બાજુ સાધકનો આરોહણકમ ચાલુ હતું તે બીજી બાજુ રાજા શ્રેણિકના પ્રશ્નોને કમ પણ ચાલુ હતો; પ્રભુના ઉત્તર પણ. શ્રેણિક ભગવાન ! હવે તે સાધકની શું સ્થિત છે? તે કલ૫ અને રૈવેયકની ભૂમિ પણ પસાર કરી ગયો છે; અને સ્વાર્થસિદ્ધિની સ્થિતિમાં પહોંચી ગયું છે. પ્રભુનો ઉત્તર પૂર્ણ થતાં થતાંમાં તે આકાશમાં દેવદુન્દભિ વાગી ઊઠયાં. દેવદેવીઓના સમૂહ પુષ્પ-વર્ષા કરતા પૃથ્વી પર ઊતરી રહ્યા હતા. પ્રસન્નચંદ્ર કેવળીને જય-જયકાર બોલી રહ્યા હતા. શ્રેણિક તે જોઈને ચકિત અને ભ્રમિત થઈ ગયું હતું. ભગવન! આ શું છે.” - ભગવાન–રાજન્ ! તે મનના સંકલ્પ-વિકલ્પ પર વિજય મેળવી ચૂક્યો છે. હવે એને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. અને કૈવલ્ય-મહેસવ કરવામાં આવી રહ્યો છે. ભગવન! હું આ રહસ્યને સમજી ન શક્યો. કેટલીક ક્ષણે પહેલાં જે સાતમી નરક ભૂમિને એગ્ય કર્મ કરી રહ્યો હતો અને કેટલીક ક્ષણો પછી ઉત્થાન પ્રતિ આગળ વધી રહ્યો હતો તે અત્યારે સર્વજ્ઞ બની ગયો. ભગવાન ! આ બધું કેવી રીતે થયું? હું અને આ આખી ધર્મસભા આ જાણવા માટે ઉત્સુક છે. કૃપા કરી તે સ્પષ્ટ કરો ? રાજન ! આ સાધકનું નામ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. તે ધ્યાનાવસ્થામાં સ્થિત હતા, તું જ્યારે વંદન કરીને આગળ ચાલ્યા તે તારી પાછળ સૈનિકે ચાલ્યા આવતા હતા એમાંથી બે સૈનિકો પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા. તે શબ્દ રાજર્ષિના કાનમાં પડ્યા. સૈનિક કહી રહ્યા હતા–જુઓ, આ પ્રસન્નચંદ્ર રાજાએ પોતાના નાના ૭ ત્રિષષ્ટિ. ૧૦૯,૪૮-૫૦ Page #621 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ ચાલી ની ગઈ હતીએ. છે એ યુદ્ધમાં સલમ ૫૮૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન પુત્રની કાંધ પર રાજનો ભાર નાંખી પોતે સંયમ ગ્રહણ કર્યો છે. હવે શત્રુ રાજાએ એને દુર્બલ અસમર્થ સમજીને રાજ્ય પર આક્રમણ કર્યું. યુદ્ધ થઈ રહ્યું છે, તેના આગળ વધી રહી છે, કેટલીક પળમાં પ્રસન્નચન્દ્ર રાજાને પુત્ર કાં તે રણમેદાનમાંથી ભાગી જશે કાં તે યુદ્ધના મેદાનમાં જ ખતમ થઈ જશે. હવે તે રાજાના કુળનો સંહાર થઈ જશે. તે વાત સાંભળીને ધ્યાનાવસ્થિત મુનિનું મન વિચલિત થઈ ગયું. એમનું મન વીતરાગ ભાવની ભૂમિકાથી ખસીને રાગ-દ્વેષના ગર્ત તરફ ચાલ્યું ગયું. મનમાં ભયંકર સંઘર્ષ શરૂ થયે. દેહ સ્થિર હતે પણ મનમાં ઊથલ-પાથલ મચી ગઈ હતી. મનમાં કલ્પિત શત્રુઓની સાથે દ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. તે શત્રુઓ સાથે દ્વન્દ્રયુદ્ધમાં સંલગ્ન હતા. તેમના રક્તથી તેઓ સ્નાન કરી રહ્યા હતા. યુદ્ધને ઉગ્ર ભાવ એટલે આગળ વધી રહ્યો હતો કે તે જ્યારે મને પ્રશ્ન કર્યો ત્યારે તે સાધક નહીં પરંતુ ભયંકર દ્ધાના રૂપમાં નરસંહાર કરી રહ્યા હતા. વિચારોની દષ્ટિથી તેઓ શત્રુઓ માટે મહાકાલ બની રહ્યા હતા. ક્રૂરતાની પરાકાષ્ઠા થઈ રહી હતી. અને તે સર્વોત્કૃષ્ટ સ્થિતિ એ સમયે સાતમા નરકને ચગ્ય કર્મદલિકનો બંધ કરી રહી હતી એટલે તે સમયે એમનું મૃત્યુ થઈ જાત તે તેઓ સાતમા નરકમાં જાત. - ભગવાને મનભાવનું ગંભીર વિલેષણ કરતાં આગળ કહ્યુંપિતાના મનેકલ્પિત શત્રુને પરાસ્ત કરવાને માટે એમણે પોતાનાં બધાં શસ્ત્રોને પ્રવેશ કરી લીધું. જ્યારે શો સમાપ્ત થઈ ગયાં ત્યારે માથા પરના મુકુટ વડે પણ પ્રહાર કરવાનો વિચાર કર્યો. પણ જે માથા પર હાથ ગયે તે ત્યાં મુકુટ ક્યાં હતો ? ત્યાં તે સપાટ મેદાન હતું. મનમાં તે જ વખતે વિચાર આવ્યે હું મુકુટધારી રાજા નથી, પરંતુ ઉઘાડા માથાવાળે મૂડાયલે સાધુ છું. હું કયાં અટવાઈ ગયે? મારે કેણ શત્રુ છે ? અને હું તેની સાથે યુદ્ધ કરી રહ્યો છું? મનનું કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રમાં ફેરવાઈ ગયું. મનની વિચારધારાઓને પ્રવાહ બદલાઈ ગયે. યુદ્ધ તે તે વખતે પણ ચાલુ જ હતું, Page #622 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકની જિજ્ઞાસા પણ શત્રુ બદલાઈ ગયા હતા. હવે ખીજા સાથે નહીં પણ પેાતાની જાત સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. તે વિકાર અને વાસનાઆના સંહાર કરી રહ્યા હતા. જેમ જેમ તારા પ્રશ્ન આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેઓ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ પ્રતિ કદમ બઢાવી રહ્યા હતા. નરકાથી છલાંગ લગાવતા લગાવતા તેએ સ્વર્ગની સીડીઓને પણ પસાર કરી, આત્માની નિ`ળતા એટલી ખત્રી થઈ કે ભૂલે પડેલા-અટવાઈ ગયેલે સાધક સિદ્ધિના દ્વાર પર પહાંચ્ચા અને કેવળી મખની ગયા. રાજા શ્રેણિક મનની વિચિત્ર સ્થિતિ પર વિચાર કરવા લાગ્યું. મન જ્યારે અામુખી થયું ત્યારે સાતમા નરક સુધી પહાંચી ગયા અને ઊર્ધ્વમુખી થયું ત્યારે મુક્તિનાં દ્વાર ખૂલી ગયાં. શ્રેણિક શ્રદ્ધાથી ગદ્ગદ થઈ પ્રભુને નમસ્કાર કરી પેાતાના રાજપ્રાસાદ તરફ ચાલી નીકખ્યા. ૧૮૫ શ્રેણિકના પુત્ર અને રાણીઓની દીક્ષાએ ફ્ મહારાજા શ્રેણિકના મનમાં નિગ્રંથ ધર્મ પ્રતિ અપાર શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાથી પ્રેરાઈ એણે એક વાર રાજપરિવાર, સામન્તા અને મંત્રીઓની વચ્ચે અને રાજગૃહમાં એ ઉદ્ઘાષણા કરી- કોઈપણ મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરે, એને હું રોકીશ નહીં. તે સહુ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરે. જો એની પાછળ પાલન પોષણુચાગ્ય કુટુમ્બ પરિવાર હશે તેા તે એના પાલન-પોષણની પણ ચિંતા ન કરે, એની ચિ'તા રાજા શ્રેણિક કરશે. પ્રસ્તુત ઉદ્ઘાષણાથી પ્રેરાઈ ઘણા નાગરિકા ઉપરાંત (૧) જાલિ, (૨) મયાલિ, (૩) ઉપાલિ, ત્રિષષ્ટિ ૧૦, ૯ ८ एवं सुचिरं जयगुरु अभिन दिउण नयर पविट्ठेण सेणिएण वाहरिया मंतिसामंत ते उपमुहो जणा, भणिओ य-जो जयगुरुणा समीवे पव्वज्ज पडिवज्जइ तमहं न वारेमि । -મહાવીરચરિય’, ૮ મે। પ્રસ્તાવ પૃ. ૩૩૪/૧ Page #623 -------------------------------------------------------------------------- ________________ - ૫૮૬ ભગવાન મહાવીરઃ એક અનુશીલન (૪) પુરુષસેન, (૫) વારિણ, (૬) દીર્ઘદત, (૭) લણદંત, (૮) વેહલ્લ, (૯) બહાસ, (૧૦) અભય, (૧૧) દીઘુસેન, (૧૨) મહાસેન, (૧૩) લષ્ટદંત, (૧૪) ગૂઢદંત, (૧૫) શુદ્ધાંત, (૧૬) હલ, (૧૭) કેમ, (૧૮) કંમસેન, (૧૯) મહામસેન. (૨૦) સિંહ, (૨૧) સિંહસેન, (૨૨) મહાસિંહસેન અને (૨૩) પૂર્ણભદ્ર ૧ આ ત્રેવીસ રાજકુમારએ તથા (૧) નંદા, (૨) નંદમતી, (૩) નંદેત્તરા, (૪) નંદિસેણિયા, (૫) મરુયા, (૬) સુમરિયા, (૭) મહામરુતા, (૮) મરુદેવા, (૯) ભદ્રા, (૧૦) સુભદ્રા, (૧૧) સુજાતા, (૧૨) સુમના અને (૧૩) ભૂતદત્તા, આ તેર રાણીઓએ દીક્ષા લઈને ભગવાનના સંઘમાં પ્રવેશ કર્યો. ૧૨ બધા રાજકુમારેએ અધ્યયન કરી સંયમની ઉત્કૃષ્ટ સાધના કરી અને તેઓ અંતે અનુત્તર વિમાનમાં ગયાં. ૧૩ તેરેય મહારાણુઓ સાધના કરી મુક્ત થઈ.૧૪ આદ્રક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર આદ્રકકુમાર આદ્રકપુરના રાજકુમાર હતા. ૧ એક વાર એના પિતાએ રાજા શ્રેણિક માટે બહૂમલ્યવાન ભેટ મેકલી. આ વખતે १० अनुत्तरोपपातिक, प्रथम वर्ग, प्रथम अध्ययन ૧૧ અનુપાતિ, વ ૨, અધ્યયન ૧ થી ૧૩ સુધી १२ नन्दा तह नदवई, नंदोत्तर नंदसेणिया चेव । मरुया सुमरुया महमरुया, मरु देवा य अहमा । भद्दा य सुभद्दा य, सुजाता सुमणाइया । भूयदिण्णा य बोद्धव्वा, सेणियभज्जाण णामाई ॥ -અન્તકૃદશાંગ વગ ૭, અ. ૧ થી ૧૩ ૧૩ અનુરોપપાતિક વર્ગ ૧-૨ ૧૪ અન્તકૃશાંગ વગ ૭ અ. ૧ થી ૧૩ ૧ (ક) સૂત્રકૃતાંગ નિયુક્તિ, ટીકા સહિત શ્રુ. ૨ એ. ૬. ૫ ૧૩૬ Page #624 -------------------------------------------------------------------------- ________________ આંક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર આદ્રકકુમારે પણ અભયકુમાર માટે પણ ભેટ મોકલી. રાજગૃહથી એના બદલા માં ભેટ મોકલવામાં આવી. અભયકુમારના તરફથી આદ્રકકુમાર માટે ધર્મોપકરણ ભેટરૂપે મોકલવામાં આવ્યાં. એને પ્રાપ્ત કરી આદ્રકકુમાર પ્રતિયુદ્ધ થયા. એમને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી એમણે દીક્ષા ગ્રહણ કરી અને ત્યાંથી ભગવાન મહાવીરના દનને માટે તેમણે રાજગૃહની તરફ વિહાર કર્યાં. એમને માગ માં વિભન્ન મતાના અનુયાયીએ મળ્યા. એમણે આદ્રકકુમાર સાથે ધર્મચર્ચા કરી. આદ્રકકુમાર મુનિએ બધા મતનું ખંડન કરી ભગવાન મહાવીરના મતનું સમર્થન કર્યું. આ વિચાર ચર્ચાને પ્રસગ આ પ્રમાણે છે. સર્વપ્રથમ આદ્રકકુમાર મુનિને ગોશાલક મળે છે. તે અને મામાં જ રોકીને કહે છે-આદ્રક! હું તને મહાવીરના વિગત જીવનની કથા સંભળાવું છું તે પહેલા એકાન્તવિહારી શ્રમણ હતા. હવે તે ભિક્ષુસંઘની આ સાથે ધર્મોપદેશ કરવા નીકળ્યા છે. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે અસ્થિરાત્માએ પાતાની આજીવિકા ચલાવવા માટે આ ઉપક્રમ કર્યો છે. એમના વર્તમાન આચરણ અને વિગત આચરણુ વચ્ચે સ્પષ્ટ વિરેાધ છે. ૫૭ આદ્રક મુનિ-આપનું કહેવું ઉચિત નથી. આપ મહાવીરના જીવન-રહસ્યને સમજી શકયા નથી. એટલે જ આપને એમના જીવનમાં વિરાધને અનુભવ થઈ રહ્યો છે. ભગવાન મહાવીરને એકાન્તભાવ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે કાલમાં સ્થિર રહેનારા છે. તે રાગ-દ્વેષથી રહિત છે. એટલે હજારાની વચ્ચે રહીને પણ એકાન્ત સાધના તેઓ કરી રહ્યા છે. જતેન્દ્રિય શ્રમણ વાણીના ગુણ-દોષોને (ખ) ત્રિષષ્ટિ ૧૦, ૭, ૧૭૭-૧૭૯ (ગ) પયૂષાષ્ટાહિ નકા વ્યાખ્યાન શ્લાક ૫, ૫૦, ૬ (ધ) ડૉ. જયેાતિપ્રસાદ જૈને આ કકુમારને ઈરાનના કોઈ સમ્રાટ કુરુપ્પ (ઈ. પૂ. ૫૫૮--૫૩૦)ના પુત્ર માન્યા છે. -ભારતીય ઇતિહાસ એક દષ્ટિ પૂ. ૬૭-} ૮ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ભગવાન મહાવીર : એક અનુશીલન સમજીને ઉપદેશ આપે છે. એમાં જરાયે દોષ નથી. જે પાંચ મહાવતને ઉપદેશ આપે છે, જે પાંચ અણુવ્રતની ઉપગિતા સમજાવે છે, જે પાંચ આશ્રવ, પાંચ સંવરને હેય, ઉપાદેય જણાવે છે અને જે અકર્તવ્ય કર્મથી નિવૃત્ત થઈ ઉપદેશ કરે છે, તે વિજ્ઞ છે અને તે કર્મમુક્ત થનાર સાચે શ્રમણ છે. ગોશાલક–અમારા સિદ્ધાંત અનુસાર સચિત જલ પીવામાં, બીજાદિ ધાન્ય ખાવામાં, ઉદિષ્ટ આહાર ખાવામાં તથા સ્ત્રી-સંગમાં એકાન્ત વિહારી તપસ્વીને કિંચિત્ માત્ર પણ પાપ લાગતું નથી. - આદ્રક મુનિ-જે એમ જ છે તે ગૃહસ્થ અને શ્રમણ વચ્ચે શે ફેર છે? બધા ગૃહસ્થ શ્રમણ થઈ જશે. જે આપે કહ્યા તે સર્વ કાર્ય તેઓ કરે જ છે. જે કાચું પાણી પીએ છે, બીજ, ધાન્યાદિ ખાય છે, સેવી છે તે ભિક્ષુ તે કેવલ પેટ ભરવા માટે જ ભિક્ષુ બન્યા છે. આ પ્રમાણે સંસારનો ત્યાગ કરીને પણ તેઓ મેક્ષ પામી શકશે નહીં, એવું મારું દઢ મંતવ્ય છે. ગશાલક–એમ કહીને તે બધા મને તિરસ્કાર કરી રહ્યો છે. એ બીજ-ફલ ખાનાર તપસ્વી મહાત્માઓને તું કુગી અને ઉદરાથી ભિક્ષુ કહે છે! આદ્રક મુનિ-હું કઈ મતની નિંદા કરતા નથી પરંતુ સત્યતયનું ઉદ્ઘાટન કરી રહ્યો છું. અન્ય દર્શનવાળા પિતાના મતની પ્રશંસા કરે છે અને બીજાની નિંદા કરતાં કહે છે-તત્વ અમને જ પ્રાપ્ત થયું છે, બીજાને નહીં. હું કઈ વ્યકિતવિશેષને નહીં પણ મિથ્યા-માન્યતાઓને તિરસ્કાર કરું છું. જે સંયમી સાધક કેઈ સ્થાવર પ્રાણીઓને પણ કષ્ટ આપતું નથી, તે કેઈને તિરસ્કાર કેવી રીતે કરી શકે? ગોશાલક–તારે ધર્માચાર્ય કાયર છે કેમકે તે ઉદ્યાન–શાળાઓમાં, ધર્મશાળાઓમાં એટલા માટે ભતે નથી કેમકે ત્યાં અનેક દર્શન Page #626 -------------------------------------------------------------------------- ________________ આદ્રક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર નાના પ્રકાંડ પ`ડિત, અનેક પ્રતિભાસંપન્ન એને એ ખીક છે કે તેઓ મને કાંઈ પૂછી ન ન આપી શકું. આ કમુનિ મારા ધર્માચાર્યના પ્રખલ પ્રભાવને તને ખ્યાલ નથી. તેએ મહાન છે. તેઓ વિના પ્રત્યેાજન કોઈ કાર્ય કરતા નથી. અને ન તા એમનામાં ખાળક જેવું ચાપલ્ય છે. તેઓ જ્યારે કોઈ રાજ–ભયથી પણ ભયભીત થતા નથી, તે અન્ય ભયની વાત જ શી ? કાં જવું, કાં ન જવું? કોની સાથે ખેલવું અને કોની સાથે ન ખેલવુ? કોની સાથે પ્રશ્નનેાત્તર કરવા અને કોની સાથે ન કરવા ? એ બધી ખાખતા એમની ઇચ્છા પર નિર્ભર છે. એમાં કોઈના ભય કે આગ્રહને કોઈ સ્થાન નથી. તેઓ પોતાની સિદ્ધિ માટે અને આર્ય લેાકોના ઉદ્ધાર માટે ઉપદેશ આપે છે. તેએ સજ્ઞ છે. સાંભળનારની પાસે જઈ ને કે ન જઈને ધર્મના ઉપદેશ કરે છે. પરંતુ જે અનાર્ય સ્વભાવથી કદાગ્રહી અને મતાગ્રહી છે, એનામાં તત્ત્વજિજ્ઞાસાના અભાવ હાય છે. તેએ દર્શનથી ભ્રષ્ટ હાય છે એટલે ભગવાન એની પાસે જતા નથી. - ૧૮૯ ભિક્ષુએ થાભે છે. બેસે, જેના હું ઉત્તર ગોશાલક – જે પ્રમાણે લાભાથી વણિક ક્રય–વિક્રયની વસ્તુ લઈ ને મહાજને ને સપર્ક સાધે છે, એ પ્રમાણે તારા મહાવીર પણ લાભાથી વણિક જેવા જ છે. આ કમુનિ – મહાવીરને વણિકની ઉપમા આપી શકાય નહીં. મહાવીર નવીન કર્માનું ઉપાર્જન કરતા નથી. પુરાણાં કર્મોના ક્ષય કરે છે. તે મેાક્ષ ચાહે છે. એટલે તે લાભાથી છે. વણિક લાક હિંસા, અસત્ય, અબ્રહ્મ આદિ અનેક પાપકૃત્ય કરે છે, એનેા લાભ ચતુગતિભ્રમણુરૂપ છે. પરંતુ ભગવાન મહાવીરનો જે લાભ અજિત કરી રહ્યા છે, તે આદિ અને અંતથી રહિત છે. તેએ પૂર્ણ અહિં સક . Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ભગવાન મહાવીર : એક અનુશીલન છે. પરોપકારી અને ધર્મમાં અવસ્થિત છે. એમની તુલના તમે વણિકની સાથે કરે છે, તે તમારા અજ્ઞાનનું પ્રતીક છે. આદ્રકમુનિના તર્કપૂર્ણ ઉત્તર સાંભળી ગોશાલક નિરુત્તર થઈ ચાલ્યા ગયે. આદ્રકમુનિ આગળ વધ્યા. એમને બૌદ્ધ ભિક્ષુ મળે જેની સાથે આ પ્રમાણે વાર્તાલાપ થયે. બોદ્ધ ભિક્ષુ બૌદ્ધ ભિક્ષુ – આદ્રક!તે વણિકના દષ્ટાંત દ્વારા બાહ્ય પ્રવૃત્તિનું ખંડન કર્યું તે ઘણું સારું કર્યું. અમારે પણ એ સિદ્ધાંત છે કે બાહ્ય પ્રવૃત્તિ બંધ-મોક્ષનું પ્રધાન કારણ નથી. પરંતુ અંતરંગ વ્યાપાર જ એનું મુખ્ય અંગ છે. અમારી દષ્ટિથી કઈ પુરુષ ઓળના પિંડને પણ પુરુષ સમજીને રાંધે યા તુંબડાને બાળક માનીને રાંધે તે તે પુરુષ અને બાલકના વધનું જ પાપ કરે છે. એ પ્રમાણે જે કોઈ વ્યક્તિ પુરુષ યા બાલકને ખેળ યા તુંબડું સમજીને કાપે છે કે રાંધે છે તો તે પુરુષ અને બાળકનાં વધનું પાપ ઉપાજિત કરતું નથી. અમારા મત પ્રમાણે તે તે પકવ માંસ પવિત્ર અને બુદ્ધોના પારણાને ગ્ય છે. અમારી દ્રષ્ટિથી જે વ્યક્તિ પ્રતિદિન બે હજાર સ્નાતક (ાધિસત્વ) ભિક્ષુઓને ભેજન કરાવે છે તે દેવગતિમાં આપ્યો નામક સર્વોત્તમ દેવ થાય છે.' આર્દિક મુનિ – પ્રાણ-ભૂતની હિંસા કરવામાં પાપનો અભાવ કહે, સંયમી સાધકને માટે એગ્ય નથી. જે આ પ્રમાણે ઉપદેશ ૨ સૂત્રકૃતાંગવૃત્તિ શ્રુ. ૨. અ. ૬, ગા. ૨૯, શીલાંકાચાર્ય. પ્ર. શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, મુંબઈ ૩ દીધનિકાય, મહાનિદાન સુત્તમાં કામભાવ, રૂપભવ, અરૂપભવ, બુદ્ધના ત્રણ પ્રકારના ભવ જણાવ્યા છે. અરૂપભવને અર્થ નિરાકાર લોક છે. ૪ સૂત્રકૃતાંગ સૂત્ર, મૃત ૨. અ. Page #628 -------------------------------------------------------------------------- ________________ પહ૧ આદ્રક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર આપે છે અથવા સાંભળે છે, તે બન્ને પ્રકારે અજ્ઞાન અને અકલ્યાણ પ્રાપ્ત કરનાર છે. જેને સ્થાવર અને જંગમ પ્રાણીઓના સ્વરૂપનું જ્ઞાન છે, જે અપ્રમત્ત થઈને સંયમ અને અહિંસાનું પાલન કરવાનું ઈચ્છે છે, શું તેઓ આ પ્રકારની વાત કહી શકે? જેમ તમે કહ્યું – બાલકને તુંબડુ સમજીને અને તુંબડાને બાલક સમજીને રાંધે, શું આ વાત શક્ય છે? જે આ પ્રમાણે કહે છે તે અસત્યભાષી અને અનાર્ય છે. મનથી બાળકને બાળક સમજવું અને ઉપરથી એને તુંબડું કહેવું, શું આ સંયમી પુરુષને ચગ્ય છે? ખૂબ હષ્ટ-પુષ્ટ બકરાને મારી એને સારી રીતે કાપી, એના માંસમાં નમક નાંખી, તેલમાં તળી, પીપર આદિ દ્રવ્યથી વઘારીને તૈયાર કરેલું માંસ તું ખાય છે અને ઉપરથી તું કહે છે કે મને પાપ લાગતું નથી, આ બધું તારા કૂર સ્વભાવ અને રસ-લંપટતાનું સૂચક છે. એ સ્પષ્ટ છે કે આ પ્રમાણે કેઈ અજાણપણે પણ માંસ ખાય છે, તે તે પાપ કરે છે તે પણ કહેવું કે અમે જાણીને ખાતા નથી. એટલે અમને દેષ લાગતું નથી, તે મિથ્યા છે. પ્રાણી માત્રની પ્રતિ જેના અન્તર્માનસમાં ધ્યાની ભાવનાઓ અંગડાઈએ લઈ રહી છે. જે સાવદ્ય દેનું વજન કરે છે, એવા ભગવાન મહાવીરના ભિક્ષુઓ દેશની આશંકાથી ઉદ્દિષ્ટ–ભેજન ગ્રહણ કરતા નથી. તથા જેવી રીતે સ્થાવર અને જંગમ પ્રાણીઓને કષ્ટ થાય, એવી પ્રવૃત્તિ પણ કરતા નથી, સંયમી પુરુષનું ધર્મપાલન કેટલું સક્ષમ છે. રક્તરંજિત હાથવાળી વ્યક્તિ જે દરરોજ બે હજાર સ્નાતક ભિક્ષુઓને જમાડે છે, તે પૂર્ણપણે અસંયમી છે. ખૂની વ્યક્તિ આ લેકમાં તિરસ્કારપાત્ર થાય છે, એને પરલેકમાં પણ શ્રેષ્ઠ ગતિ મળતી નથી. Page #629 -------------------------------------------------------------------------- ________________ પર ભગવાન મહાવીરઃ એક અનુશીલન જે વચનથી પાપને ઉત્તેજના મળે છે, તે વચન કદી પણ બોલવું જોઈએ નહીં. આ પ્રમાણે તત્ત્વશૂન્ય વાણુ ગુણેથી રહિત છે. ભિક્ષુઓને તે આ પ્રકારની વાણી કદી પણ બોલવી જોઈએ નહીં. આદ્રક મુનિની તર્કયુક્ત વાત સાંભળી બૌદ્ધ ભિક્ષુ નિરુત્તર થઈ ગયે. વેદવાદી બ્રાહ્મણ આગળ વધ્યું. એણે કહ્યું – વેદવાદી બ્રાહ્મણ વેદવાદી-“જે દરરોજ બેહજાર સ્નાતક બ્રાહ્મણને ભેજન કરાવે છે, તે પુણ્યને સમૂહ એકઠે કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે–એવું અમારું વેદવાક્ય છે. આદ્રકમુનિ-બિલાડાની માફક ઘરઘર ભટકનાર, બેહજાર નાતકેને જે ખવડાવે છે, તે માંસાહારી પક્ષીઓથી પરિપૂર્ણ, તીવ્ર વેદનામય નરકમાં જાય છે. દયાધર્મને ત્યાગ કરી, હિંસા-પ્રધાન ધર્મને સ્વીકાર કરનાર, શીલરહિત બ્રાહ્મણને જે ખવડાવે છે, તે અંધકારયુક્ત નરકમાં ભટકે છે. ભલેને તે રાજા પણ કેમ ન હોય, તે સ્વર્ગમાં જઈ શકતો નથી. આદ્રકમુનિને કઠોર અને સ્પષ્ટ ઉત્તર સાંભળી વેદવાદી બ્રાહ્મણ કંઈ પણ બોલી શક્યો નહીં. આત્માદ્વૈતવાદીએ આદ્રકમુનિને કહ્યું. આત્માદ્વૈતવાદી આત્માદ્વૈતવાદી –આકમુનિ ! આપને અને અમારે ધર્મ સરખે છે. તે ભૂતમાં પણ હતું અને ભવિષ્યમાં પણ રહેશે. આપના ૫ ટીકાકાર આચાર્ય શીલાંકે (૨, ૬, ૪૯માં) એને એકદંડી જણાવ્યું છે. ડો. હરમન જેકોબીએ પોતાના અંગ્રેજી અનુવાદમાં (S.B.E. Vol. XIV. P. 474 માં) એને વેદાંતી કહ્યો છે. પ્રસ્તુત માન્યતા જોતા ડો. જેકાખીને અર્થ સંગત લાગે છે. ટીકાકારે પણ આગળની ગાથામાં એ જ અર્થને સ્વીકાર કર્યો છે. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૯૩ આદ્રક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર અને અમારા ધર્મમાં આચાર–પ્રધાન શીલ તથા જ્ઞાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પુનર્જન્મની માન્યતામાં પણ કેઈપણ પ્રકારને મતભેદ નથી, પરંતુ અમે એક અવ્યક્ત લોકવ્યાપી, સનાતન, અક્ષય અને અવ્યય આત્માને માનીએ છીએ. ન તે એને કદી ક્ષય થાય છે કે ન તે હાસ થાય છે. તારાગણમાં ચંદ્રની માફક સર્વ ભૂતગણમાં તે આત્મા એક જ છે.' આદ્રકમુનિ-જે એ પ્રમાણે હોય તે પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને દાસ તથા કીડા, પંખી, સર્પ. મનુષ્ય વગેરે વચ્ચે કઈ ભેદ રહે નહીં અને તેઓ પૃથક પૃથક સુખ-દુઃખ ભોગવતા આ સંસારમાં શા માટે ભટકે છે? પરિપૂર્ણ કૈવલ્યથી લોકને સમજ્યા વિના જે બીજાને ધર્મોપદેશ કરે છે તેઓ પિતાનું અને બીજાનું અહિત કરે છે. પરિપૂર્ણ કૈવલ્યથી લેકસ્વરૂપને સમજીને તથા પૂર્ણજ્ઞાનથી સમાધિયુકત બનીને જે ધર્મોપદેશ કરે છે, તેઓ સ્વયંનું પણ હિત કરે છે, અને બીજાઓનું પણ. હે આયુષ્યમાન ! આ તારે બુદ્ધિવિપર્યા છે જેના કારણે તિરસ્કાર ગ્ય જ્ઞાનવાળા આત્માદ્વૈતવાદીએ એનું સંપૂર્ણ જ્ઞાનદર્શન–ચારિત્રયુકત જિનોને એક જણાવે છે, આ અનુચિત છે. આમાદ્વૈતવાદીઓને પરાસ્ત કરી આદ્રકમુનિ આગળ વધ્યા. ત્યારે હસ્તી તાપસેએ એમને કહ્યું હસ્તીતાપસ હસ્તીતાપસ અમે વર્ષમાં ફક્ત એક જ હાથીને બાણથી મારીએ ૫. ટીકાકાર આચાર્ય શીલાંકે (૨, ૬, ૪૯)માં એને એકદંડી જણાવ્યો છે. ડો. હરમન જેકોબીએ પિતાના અંગ્રેજી અનુવાદમાં [S B. E. Vol XIVP. 417th]માં એન વેદાંતી કહ્યો છે. પ્રસ્તુત માન્યતા જોતાં . જેકાબીને અર્થ સંગત લાગે છે. ટીકાકારે પણ આગળની ગાથામાં એ જ અર્થને રવીકાર કર્યો છે. ૩૮ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ ભગવાન મહાવીર : એક અનુશીલન છીએ અને એનાથી પેાતાની આજીવિકા ચલાવીએ છીએ, એવું અમે એટલા માટે કરીએ છીએ કે જેથી અન્ય અનેક જીવાની રક્ષા થઈ જાય છે.. આદ્રક મુનિ-વર્ષ માં એક જ પ્રાણીની હિંસા કરનાર પણ સાધુને અહિંસક કહી શકાય નહીં કેમકે તે પ્રાણી-વધથી સર્વથા મુકત નથી થા. હિંસા કરતા હેાવા છતાં એને અહિંસક માનવામાં આવે તે પછી ગૃહસ્થાને પણ અહિંસક માનવા પડે, કેમકે તેઓ પણ પેાતાના કાર્યક્ષેત્ર બહારના જીવેાની ર્હિંસા કરતા નથી. સાધુ કહેવડાવનારા પણ જો વષ માં એક હિંસા કરે યા એ હિંસાનું સમર્થન કરે તે તેઓ અનાર્ય છે, તેઓ પોતાનું હિત કરી શકતા નથી અને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકતા નથી. તથારૂપ સ્વકલ્પિત માન્યતાઓનું અનુસરણ કરવાની અપેક્ષાએ જે માનવે જ્ઞાનીની આજ્ઞા અનુસાર મેાક્ષમાર્ગમાં મન-વચન-કાયાથી પાતાની જાતને સ્થિર કરી છે તથા જેણે દોષોથી પોતાના આત્માનું સરક્ષણ કર્યુ. છે. અને જેએએ સંસાર–સમુદ્રને તરવાનાં સાધન પ્રાપ્ત કર્યા છે, તે માનવ બીજાને ધર્મોપદેશ દઈ શકે. હસ્તીને વશ કરવા હસ્તીતાપસાને નિરુત્તર કરી, સ્વપ્રતિઐધિત પાંચસા ચારેની સાથે, વાદ-વિવાદમાં પરાસ્ત થયેલા અને પ્રતિષેધ પામેલ હસ્તીતાપસાદિની સાથે આ કમુનિ આગળ વધી રહ્યા હતા એટલામાં એક વન હાથી કે જે નવે જ પકડાયેલેા હતેા તે બંધન તાડીને એમની તરફ ધસ્યા. એને જોઈ ને લાકોએ હાહા મચાવી કે હાથી મુનિઓને મારવા માટે ધસી રહ્યો છે. પર`તુ લેાકો આશ્ચર્યચકિત થઈ ગયા કે જે હાથી મારવા માટે દોડી રહ્યો હતા, તે આર્દ્ર કમુનિને જોઈને વિનીત શિષ્યની માફક એમના ચરણમાં મૂકી ગયા. છે. આકમુનિને નમસ્કાર કરી હાથી જંગલ તરફ નાસી ગયા. Page #632 -------------------------------------------------------------------------- ________________ આતંક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર ૫૯૫ રાજા શ્રેણિકે પિતાના અનુચરો પાસેથી આ વાત સાંભળી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ આદ્રક મુનિની પાસે ગયા. અને હાથીનાં બંધન તેડવાના કારણ અંગે પૃચ્છા કરી ત્યારે મુનિએ કહ્યું- હે રાજન! વનહસ્તીનું લોહની ઇંગલાઓ તેડીને મુક્ત થઈ જવું એટલું કઠિન નથી; જેટલું નેહથી બંધાયેલા કાચા સૂતરના દેરાને તેડવા કઠિન છે. શ્રેણિક દ્વારા જિજ્ઞાસા પ્રસ્તુત કરવાને કારણે આદ્રક મુનિએ કહ્યું-રાજન ! હું ઘેરથી ચાલી નીકળે અને વસંતપુરની બહાર મંદિરમાં શ્રમણ વેશમાં ધ્યાનમુદ્રામાં ઊભું રહી ગયા. સંધ્યાનું ગાઢ અંધારું હતું. ધનશ્રી પિતાની સરખી ઉંમરની સખીઓ સાથે રમવાને ત્યાં આવી. સ્તબ્સને પકડીને તે કહે છે કે જુઓ, આ મારે પતિ છે. અંધકારને કારણે ધનશ્રીએ સ્તમ્ભને બદલે મને પકડીને કહ્યું હતું કે આ મારો પતિ છે. ઇચ્છા ન હોવા છતાં પણ ભાવીની પ્રબળતાથી મારે એની સાથે લગ્ન કરવાં પડ્યાં અને એક પુત્ર થયે. તે જ્યારે પાંચ વર્ષનો થયે ત્યારે મેં ધનશ્રીને દીક્ષા અંગે કહ્યુંતે રેંટિયે લઈને સૂતર કાંતવા લાગી. પુત્રે પૂછયું- “મા, આજ તું આ શું કરી રહી છે? ઉત્તરમાં એણે કહ્યું- પુત્ર ! તારા પિતા આપણે ત્યાગ કરીને સાધુ થવાને જાય છે. એટલે મારે સૂતર કાંતવું જ પડશે.” પલંગ પર સૂતેલો હું પત્ની અને પુત્રની વાતચીત સાંભળી રહ્યો હતે. પુત્રે કાચું સૂતર લીધું અને મારા પગ બાંધી દીધા અને કિકિયારી મારીને કહેવા લાગ્યું કે જોઉં છું કે હવે કેવી રીતે જાય છે.” મેં તે દેરા ગણ્યા તે બાર થયા. પુત્રસ્નેહને કારણે વળી બાર વર્ષ સંસારમાં રહેવું પડયું. હું તે કાચા સૂતરના દેરાને તેડી શક્યો નહીં એટલે મેં કહ્યું-- લેખંડની શંખલા તડવી સહેલી છે પણ કાચા સૂતરના દેરાને તોડવા મુશ્કેલ છે. ત્યાર પછી આદ્રક મુનિ ભગવાન મહાવીરની પાસે ગયા. ભગવાનને વિધિપૂર્વક વંદન-નમસ્કાર કર્યા. આદ્રક મુનિ દ્વારા પ્રતિબંધિત પાંચ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ચેરો અને તાપસાદિને દીક્ષા આપી એમને સુપરત કરવામાં આવ્યા. ભગવાને પિતાને ઓગણીસમે વર્ષાવાસે રાજગૃહમાં કર્યો. પંચવર્ષીય-પ્રવાસ [ વિ. પૂ. ૪૦ થી ૪૮૯] આલભિયામાં ભગવાને રાજગૃહને ઓગણીસમે વર્ષાવાસ પૂર્ણ કરી કૌશાંબી તરફ વિહાર કર્યો. - કૌશાંબી અને રાજગૃહની મધ્યમાં કાશી રાષ્ટ્રની પ્રસિદ્ધ નગરી આલભિયા આવેલી હતી. ભગવાન ત્યાં પધાર્યા. ત્યાં ત્રાષિભદ્રપુત્ર વગેરે શ્રમણે પસક હતા એમણે એક વાર વિચારગોષ્ઠિમાં દેવની જ ધન અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંગે કહ્યું હતું પણ અન્ય શ્રમપાસકને એમની વાત પર કઈ વિશ્વાસ ન હતું. એમણે તે અંગે ભગવાનને પૂછયું, ભગવાને કહ્યું–ષિભદ્રપુત્ર દેવોની જે સ્થિતિ જણાવી છે, તે યથાર્થ છે. અન્ય બધા શ્રમણોપાસકેએ ત્રાષિભદ્રપુત્રની સવિનય ક્ષમા માગી. ઋષિભદ્રપુત્ર વગેરે આલભિયાન શ્રમણે પાસકે લાંબા સમય સુધી ભગવાન સાથે ધર્મચર્ચા કરતા રહ્યા. ૧ મૃગાવતીની દીક્ષા આલભિયાથી વિહાર કરીને ભગવાન કૌશાંબી પધાર્યા. આ સમયે આક મુનિની સમક્ષ ગૌશાલક આદિ વિરોધ પક્ષીઓએ ભગવાન મહાવીરના જીવન અને સિદ્ધાંત પર જે આક્ષેપ પૂર્ણ પ્રહાર કર્યા છે. એના પરથી ખ્યાલમાં આવે છે કે ભગવાનની વિદ્યમાનતામાં જ એમના અંગે કેટલીક ભ્રાંતિઓ પ્રચલિત થઈ ગઈ હતી. અને વિરોધીઓ કેટલાય આક્ષેપ કરતા હતા. આદ્રક મુનિએ બધાનું તર્કસંગત સમાધાન કરી વિરોધીઓને પરિહાર કર્યા. ૧. ભગવતી શતક ૧૨, ઉદ. ૧૨ સૂત્ર ૪૩૩-૪૩૫ Page #634 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પંચવર્ષીય પ્રવાહ રાજા ઉદયનની ઉંમર નાની હતી. મહારાણી મૃગાવતી પર એક ધ સંકટ આવ્યું હતું. રાજા ચડપ્રદ્યોત મહારાણીના રૂપ પર મુગ્ધ હતા. તે અને રાણી બનાવવા માટે આતુર હતા, એટલે કૌશાંખીની બહાર તેણે ઘેરે નાંખી રાખ્યા હતા. ચંડપ્રદ્યોતને વાક્ચાતુર્યથી આશ્વાસન આપી, મહારાણી મૃગાવતી એ વખતે રાજ્યનું સંચાલન કરતી હતી. ભગવાન પધારવાના સમાચાર સાંભળી ચંડપ્રદ્યોત પોતાની અગારવતી વગેરે રાણીએ સાથે તથા ઉડ્ડયન રાજા મૃગાવતી વગેરેની સાથે ભગવાનના સમવસરણમાં ઉપસ્થિત થયા. ભગવાનનું વૈરાગ્યયુક્ત પ્રવચન સાંભળી અનેક સાધક શ્રદ્ધાવાન બન્યા. રાજામાતા ભૃગાવતીએ કહ્યુ –ભગવન્ !હું રાજા ચડપ્રદ્યોતની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરવા માગું છું. એણે સમવસરણમાં જ ચંડપ્રદ્યોત પાસે આજ્ઞા માગી. પ્રદ્યોતની ઇચ્છા અત્યાર સુધી આજ્ઞા આપવાની ન હતી, પરંતુ સમવસરણમાં લજજાવશ તેમ કરી શકયો નહીં. એણે મૃગાવતીને આજ્ઞા આપી પોતાના પુત્ર ઉદયનને ચંડપ્રદ્યોતના સંરક્ષણમાં મૂકી તે દીક્ષા લેવા તૈયાર થઈ. આ વખતે ચંડપ્રદ્યોતના અંગારવતી વગેરે આઠ રાણીઓએ પણ રાજા પાસે દીક્ષા માટે આજ્ઞા માગી. પ્રદ્યોતે પણ તેઓને આજ્ઞા આપી. મૃગાવતીની સાથે એમણે પણ દીક્ષા લીધી.૨ દીક્ષા લેવાથી મૃગાવતીના પર જે શીલ અગે સંકટ આવ્યું હતું તે સદા માટે ટળી ગયું. કેટલાક સમય સુધી ભગવાન કૌશાંખી અને એની નજીકનાં ગ્રામનગરામાં વિચરતા રહ્યા. પછીથી ભગવાન વિદેહ-ભૂમિ તરફ પ્રસ્થાન કયુ". ભગવાન ત્યાંથી વૈશાલી પધાર્યાં અને પેાતાને વીસમે વર્ષોવાસ ત્યાં કાં. ધન્ય અનગાર વૈશાલીના વીસમે વર્ષોવાસ પૂરા કરીને ભગવાન મિથિલા થઈ ને કાક'દી પધાર્યા. કાકી એક સુંદર નગરી હતી. એના શાસક જિતશત્રુ ૨. આવશ્યક ચૂર્ણિ પૃ. ૯૧. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હતા, જે ખૂબ જ પ્રજાપ્રિય હતે. સાર્થવાહી ભદ્રા ત્યાંના રહેવાસી હતી. જે ખૂબ બુદ્ધિશાળી અને વ્યવહારદક્ષા હતી. એની પાસે અપાર ધનઐશ્વર્ય હતું. " ભદ્રાને એક પુત્ર હતું. જેનું નામ ધન્યકુમાર હતું, તે એને પ્રાણ અને જીવનધન હતો. એનું પાલન-પોષણ અને શિક્ષણ એ જ ભદ્રાની સાધના હતી. માતાના હૃદયની એ સહજ કામના હોય છે કે પિતાના જીવનની શાંત અને મધુર ક્ષણોમાં પોતાની પુત્રવધૂનું મુખ જુઓ. સાર્થવાહી ભદ્રા ભાગ્યશાળી હતી. એણે એકી સાથે બત્રીસ બત્રીસ પુત્રવધૂઓનાં મુખ જોયાં હતાં. ધન્ય અને એની પત્નીઓ તે એને સત્કાર કરતી જ હતી પણ નગરનિવાસીઓ પણ એને “માતા”ના સ્નેહ-યુક્ત શબ્દથી સંબંધિત કરતા હતા. ભગવાન મહાવીરના સહસ્ત્રાભ ઉધાનમાં પધારવાના સમાચાર શ્રવણ કરી જિતશત્રુ રાજા એમના વંદન માટે ત્યાં આવ્યો. ધન્યકુમાર પણ આવ્યું. ભગવાને ઉપદેશ આપે. ભગવાનની વાણીમાં અદ્ભુત પ્રભાવ હતો. પ્રથમ ઉપદેશમાં જ ધન્યકુમારના હૃદયની અનુરક્તિ વિરક્તિમાં પરણમી-સંસાર કે જે એને અત્યાર સુધી અતિપ્રિય લાગી રહ્યો હતો, તે હવે એને અપ્રિય અને કટુ લાગવા માંડ્યો. ભેગની તંદ્રામાંથી જાગીને તે યુગના મહામાર્ગ પર આગળ વધવાને માટે તૈયાર થઈ ગયે. વિરાટ વૈભવનું પ્રલેભન, બત્રીસ પનીઓનું સ્નેહબંધન અને માતાની સહજ મમતા પણ ધન્યકુમારને પિતાના વિચારથી પાછળ પાડી શકી નહીં. ધન્યકુમારે જે દિવસે પ્રવજ્યા ગ્રહણ કરી, તે દિવસથી એણે બેલેબેલે પારણા કરવાનો અભિગ્રહ કર્યો. પારણામાં પણ સ-રસ આહાર નહીં, પરંતુ નીરસ આહાર લેવાની કઠોર પ્રતિજ્ઞા કરી જે ભજનને એક કંગાલ ભિખારી પણ લેવાનું પસંદ ન કરે, એવા તુચ્છ Page #636 -------------------------------------------------------------------------- ________________ પંચવર્ષીય–પ્રવાસ ૫૯૯ સ્થિર નગાર વિના દિવસો હતા. કોઈ ભેજનને ધન્ય અનાર ગ્રહણ કરતા હતા. કેઈ દિવસ આહાર મળે તે પાણી નહીં અને કઈ દિવસ પાણી મળે તે ભેજન નહીં તે પણ ધન્ય અનગાર પિતાની મસ્તીમાં મસ્ત, સાધનામાં શાંત, તપસ્યામાં સ્થિર અને પિતાના કર્મમાં સદા જાગૃત હતા. આમાં સાધનામાં શરીર સહગી રહી શકે, એટલે જ એને ભેજન દેવાનું ધન્ય અનગારે સ્વીકાર્યું હતું. જેવી રીતે સાપ રગડાયા વગર બિલમાં જાય છે, તેવી રીતે ધન્ય અનગાર સ્વાદ વિના ભેજન ગળી જતા હતા. સ્વાદવિજયનું આ મહાન વ્રત હતું. અનગાર સાધનાની એટલી ઊંચી ભૂમિકામાં પહોંચી ગયા હતા કે જ્યાં ફૂલ અને કાંટા વચ્ચે કોઈ ભેદરેખા ન હતી. અનુકૂળતા અને પ્રતિકૂળતામાં ભેદબુદ્ધિ ન હતી. ઉગ્ર તપની ભાવનાથી ધન્ય અનગારનું શરીર અત્યંત ક્ષીણ બની ગયું હતું. રક્ત, માંસ અને મજજા શરીરમાં કિંચિત્ માત્ર જ હતાં. ચામડીથી વીંટળાયેલ કેવલ હાંડપિંજર જ અવશેષ રહ્યું હતું. ઊઠતાં –બેઠતાં ચાલતાં-ફરતાં હાડકાઓનો કડકડટ થતો હતો. તે જીવિત હતા શરીરથી નહીં પરંતુ આત્મબળથી. તે ઊભા થતા હતા શરીરબળથી નહીં પણ મને બળથી. એમને બેલવામાં પણ ખૂબ તકલીફ પડતી હતી, એમનું જીવન સાધકે માટે પ્રકાશસ્તંભ સમાન હતું. શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતા કરતા રાજગૃહમાં પધાર્યા. શ્રેણિક સમ્રાટ દર્શન માટે ઉપસ્થિત થયા. એમણે ભગવાનને પૂછયું : ભંતે! આપના ચૌદ હજાર સાધક શિષ્યોમાંથી સૌથી ઊંચા સાધક કેણ છે, કોણ મહાદુષ્કર કિયા અને મહાનિજર કરનાર છે. ભગવાને કહ્યું – શ્રેણિક ! સાધકેમાં સૌથી શ્રેષ્ઠ સાધક અનગારોમાં સૌથી ઊંચા અનગાર અને તપસ્વીઓમાં સૌથી મહાન તપસ્વી ધન્ય અનગાર છે. તે મહાદુષ્કર કિયા કરનાર અને મહાનિર્જરા કરનાર છે. રાજા શ્રેણિક ધન્ય અનગારને વંદન કરવા ગયા. શ્રેણિક સમ્રાટે ધન્ય અનગારને ભગવાનની વાત કહી, તથાપિ એના મનમાં કોઈ Page #637 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન અધિક પ્રસન્નતા થઈ નહીં, પ્રશંસા અને નિંદા, માન અને અપમાન, સત્કાર અને ધુત્કારથી ધન્ય અણગારનું મન અપ્રભાવિત હતું. ધન્ય અનગર સ્થિતપ્રજ્ઞ થઈ ગયા હતા. માન-અપમાન, પૂજા– પ્રશંસામાં સમભાવ રાખતા તેઓ પિતાના આત્મ-ચિંતનમાં લીન રહેતા. શ્રેણિક અત્યંત પ્રસન્ન થઈ પાછો ફર્યો. નવ મહિનાની શ્રમણ પર્યાય પાળીને મરણાનિક સંખના કરી ધન્ય અનગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપમાં ઉત્પન્ન થયા. સુનક્ષત્ર અનગાર કામંદીમાં જ સુનક્ષત્ર અનગારે પણ ભગવાનની પાસે દીક્ષા લીધી અગિયાર અંગેનું અધ્યયન કર્યું અને તેઓ પણ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા.* શ્રમણે પાસક કુંડલિક કાકંદીથી વિહાર કરતા ભગવાન કંપિલપુર પધાર્યા. ત્યાંને જિતશત્રુ રાજા ભગવાનને વંદન કરવાને આવ્યું. કંડકેલિક ત્યાને પ્રસિદ્ધ ધનવાન હતું. જેની પાસે અઢાર કરોડ સુવર્ણ મુદ્રાઓ હતી. અને છ જ હતાં. પ્રત્યેક વ્રજમાં દસ દસ હજાર ગાય હતી. ભગવાનને ઉપદેશ સાંભળી એણે શ્રાવકવત ગ્રહણ કર્યું. એક દિવસ કુંડલિક મધ્યાહુન સમયે અશોકવાટિકામાં પહોંચે અને ત્યાં પૃથવીશિલાપટ્ટક પર પોતાની મુદ્રિકા અને ઉત્તરીય વસા રાખી ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી વિચારવા લાગ્યું. એક સમયે એક દેવ ત્યાં પ્રગટ થયે અને એને કહ્યું -“મંખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ અત્યંત સુંદર છે, એમાં ઉત્થાન, બલ, વીર્થ અને પુરુષાકાર પરાક્રમને અભાવ છે., બધી વાતો નિયતિ પર અવલંબિત છે એટલે તું એને ગ્રહણ કર તે સારું.” ૩. અનુત્તરપપાતિક 1 ૪. અનુરોપપાતિક Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સદ્દાલપુત્રનું વ્રતગ્રહણ કંડોલિક-દેવરાજ ! આપનું કથન યુક્તિસંગત નથી કેમકે આપને આ દિવ્ય દેવઋદ્ધિ, ધુતિ આદિની પ્રાપ્તિ થઈ છે, તે પુરુષાર્થ યા પરાક્રમથી મળી છે કે પુરુષાર્થના અભાવમાં? દેવ-આ બધી વસ્તુઓ પુરુષાર્થના અભાવમાં મળી છે. કુંડલિક–આપે બધી વસ્તુઓ પુરુષાર્થના અભાવમાં મળેલી માની છે, તે જેનામાં ઉત્થાન, પરાક્રમને અભાવ છે, તેઓ દેવ કેમ ન બન્યા? તમારા શાલકને ધર્મપ્રજ્ઞપ્તિ અંગે જે તર્ક છે, તે વજનદાર નથી. દેવ નિરુત્તર થઈ ગયે, તે જ્યાંથી આવ્યું હતું ત્યાં ચાલ્યા ગયો. કુંડકેલિક ભગવાનને વંદન કરવા ગયે. સર્વજ્ઞ સર્વદશ ભગવાને સમગ્ર વાત સમજાવી. ભગવાને કહ્યું- હે આર્યો! જે ગૃહસ્થાશ્રમમાં રહી અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ, વ્યાકરણ અને ઉત્તર અંગે અન્યતીથિકને નિરુત્તર કરે છે, તો તે આર્યો! દ્વાદ્ધશાંગ ગણિપિટકના અધ્યયનકર્તા શ્રમણ નિગ્રંથ અન્યતીર્થિકને નિરુત્તર કરવાને શક્તિમાન છે જ. અન્તમાં કુંડલિક અગિયાર પ્રતિમાઓનું પાલન કરી, આયુષ પૂર્ણ થવાથી સુધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયે. સદ્દાલપુત્રનું વ્રતગ્રહણ કપિલપુરથી વિહાર કરી ભગવાન પિલાસપુર પધાર્યા. પિલાસપુરમાં આજીવિકપાસક સદ્દાલપુત્ર નામને કુંભાર રહેતો હતો. નગરની બહાર એના પાંચ દુકાને હતી જેમાં વિવિધ પ્રકારની સુંદર આકૃતિઓવાળાં માટીનાં વાસણ બનતાં હતાં અને વેચાતાં હતી. એની પાસે ત્રણ કરેડની સ્વરાશિ હતી અને દસ હજાર ગાયનું એક જ હતું. એની પત્નીનું નામ અગ્નિમિત્ર હતું. તે પણ આજીવિકે પાસિકા હતી. Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ભગવાન મહાવીર :એક અનુશીલન એકવાર સદ્દાલપુત્ર મધ્યાહુને પિતાની અશેકવાટિકામાં ગોશાલક પાસે સ્વીકારેલી ધર્મપ્રજ્ઞપ્તિને ગ્રહણ કરીને બેઠા હતા, ત્યારે કઈ દેવે પ્રગટ થઈને કહ્યું–સદાલપુત્ર કાલે સવાર સર્વજ્ઞ સર્વદશ મહાબ્રાહ્મણ પધારશે. એની પાસે જઈને એમને પ્રતિહારક, શય્યા, પીઠફલકાદિ માટે આમંત્રિત કરજે. આ સાંભળતા જ સદાલપુત્ર સાવધાન થઈ ગયે. એને વિચાર્યું સવારમાં મારા ધર્માચાર્ય ભગવાન મખલીપુત્ર પધારશે. કેમકે તેઓ જ વર્તમાન સર્વજ્ઞ છે અને મહા બ્રાહ્મણ છે. તે સવારમાં વહેલે ઊડ્યો. અને આવશ્યક કાર્યોથી પરવારી, પિતાના ધર્માચાર્ય પાસે જવાની તૈયારી કરવા લાગ્યું. ત્યારે એણે સાંભળ્યું પિલાસપુરની બહાર શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, એના મનને ઉત્સાહ શાંત થઈ ગયે. પણ બીજી જ પળે દેવવાણું યાદ આવી. તે જલદીથી જ્યાં ભગવાન મહાવીર રોકાયા હતા, ત્યાં પહોંચે. ધર્મ-દેશના પૂર્ણ થયા પછી ભગવાન મહાવીરે કહ્યું-ભદ્ર, કાલે મધ્યાહુને અશોકવાટિકામાં ફરતાં એવા તને કોઈ દેવે મહામાહનનાં દર્શન વગેરે અંગે પ્રેરણા આપી હતી. તું એ પ્રેરણાથી પ્રેરાઈ અહીં આવ્યું છે ને?” તે પિતાના મનભાવની અભિવ્યક્તિને સાંભળી ચકિત થયે. એણે વિનયપૂર્વક જણાવ્યું–ભગવાન ! શય્યા, ફલકાદિ પ્રસ્તુત છે, ગ્રહણ કરવાનો અનુગ્રહ કરે. પોલાસપુરની બહાર મારી પાંચ દુકાન છે, આપ ત્યાં પધારો.” ભગવાન એની પ્રાર્થનાને સ્વીકાર કરી ત્યાં પધાર્યા. ભગવાનને પિતાની ભાંડશાલામાં ભાવી પીઠ-ફલકાદિ પ્રતિહારક અર્પણ કરી તે પિતાના કાર્યમાં પડ્યો. તે ભાંડશાલામાં એ કેટલાક સૂકાં વાસણોને તડકામાંથી છાયામાં અને છાયામાંથી તડકામાં રાખતો હતો. તે પિતાના કાર્યમાં તલ્લીન હતો. એ વખતે એને પ્રતિબોધ આપવા માટે ભગવાને પૂછ્યું-“સદ્દાલપુત્ર! આ વાસણે કેવી રીતે બન્યાં ? કયાંથી આવ્યાં ? સફાલપુત્ર–આ પહેલાં માટી (રૂપે) હતાં. એને પાણી વડે Page #640 -------------------------------------------------------------------------- ________________ સદ્દાલપુત્રનું વ્રતગ્રહણ ભીંજાવવામાં આવી, પછી રાખ, છાણ આદિ મેળવવામાં આવ્યાં. એને પલવામાં આવી અને એના પિંડ બનાવી એને ચાકડા પર ચડાવી એમાંથી હાંડે, માટલી વગેરે વિવિધ પ્રકારનાં વાસણો બનાવવામાં આવ્યાં છે. મહાવીર–આ વાસણ પુરુષાર્થ અને પરાક્રમથી બન્યાં છે કે એના વિના જ નિર્મિત થયાં છે? સદ્દાલપુત્ર આ પ્રશ્ન સાંભળી એનો જવાબ આપતાં અચકાઈ ગ. પુરુષાર્થનો સ્વીકાર કરી લેવાથી એને પોતાના નિયતિવાદ ખંડિત થતું લાગે. કેટલીક પળે અટકીને એણે કહ્યું – આ વાસણે નિયતિ બળથી બન્યાં. એમ જ બને છે. એમાં પુરુષાર્થ કંઈ પણ પરિવર્તન કરી શકતા નથી. મહાવીર–સદ્દાલપુત્ર, તારા આ ઘડાને કઈ ચોરી જાય, એને ફેડી નાંખી, એનો નાશ કરે કે તારી પત્ની અગ્નિમિત્રાની સાથે કઈ અનાર્ય પુરુષ અનુચિત વ્યવહાર કરે તે શું તું એને શિક્ષા કરીશ? સદાલપુત્ર-હાં. હું તે પુરુષ પર ક્રોધ કરીશ. એને હણીશ, બાંધીશ, ધમકાવીશ, મારપીટ કરીશ અને મારી નાંખીશ. મહાવીર તારા મત પ્રમાણે કોઈ પણ પુરુષ ન તે તારાં વાસણે તોડી શકે છે કે ન તે ચોરી જઈ શકે છે કે ન તે તારી સ્ત્રીની સાથે અનુચિત વ્યવહાર કરી શકે છે કે ન તે તું એને કઈ પણ પ્રકારની શિક્ષા કરી શકે છે. સર્વ ભાવ નિયત છે કે ઈ કંઈ પણ કરી શકતો નથી. જે તારાં વાસણ કેઈ તેડી શકે છે, ચિરી શકે છે કે તારી પત્નીની સાથે અનુચિત વ્યવહાર કરી શકે છે અને તું એને શિક્ષા કરી શકે છે, તો પછી પુરુષાર્થ નહીં, પરાક્રમ નહીં, સર્વભાવ નિયત છે. એ પ્રસ્તુત કથન અસત્ય સાબિત થશે.” સદ્દાલપુત્રનું હૃદય વિચાર–મગ્ન થઈ ગયું. ભગવાનના યથાર્થ તર્ક સમક્ષ એની નિયતિવાદી આસ્થા હલી ઊઠી, તે પ્રતિબુદ્ધ થ. એને માલૂમ પડયું કે નિયતિવાદનો સિદ્ધાંત કેટલે અવ્યાવહારિક છે. Page #641 -------------------------------------------------------------------------- ________________ १०४ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એણે ભગવાનને નમસ્કાર કરી કહ્યું હું નિગ્રંથ-પ્રવચન સાંભળવા ઈચ્છું છું. ભગવાને સદાલપુત્રને તત્વને ઉપદેશ આપે. એને જિનધર્મ પર શ્રદ્ધા થઈ અને શ્રાવકનાં બાર વત ગ્રહણ કર્યા. આ પ્રમાણે તે એકાન્ત નિયતિવાદને પરિત્યાગ કરી પુરુષાર્થપ્રધાન જૈન સાધનાપથ પર અગ્રેસર થ. ઘેર આવી સદાલપુત્રે ભગવાન મહાવીર પાસે ગ્રહણ કરેલાં ઘતેની જાણકારી અગ્નિમિત્રાને આપી. અને એને ભગવાનનું પ્રવચન સાંભળવા જવા જણાવ્યું. અગ્નિમિત્રા પિતાને રથ સજાવી ભગવાન પાસે ગઈ અને એમનો દિવ્ય ઉપદેશ સાંભળી એના હૃદયમાં યથાર્થ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે બાર વતાત્મક ગૃહસ્થ–ધર્મને સ્વીકાર કરી પિતાના સ્થાને પાછી આવી. સદ્દાલપુત્રના ધર્મપરિવર્તનની વાત આજીવકપથના નેતા મંખલીપુત્ર ગોશાલકને જ્ઞાત થઈ ત્યારે તેને ખૂબ દુઃખ થયું. તે પોલાસપુરમાં આવ્યું અને આજીવિક સભામાં જો અને સાલપુત્રને ત્યાં ગ. સદાલપુત્ર શાલકને પિતાની પાસે આવતો જોઈને કોઈ પણ પ્રકારનું સત્કાર-સન્માન કર્યું નહીં. જોનાથી ગોશાલકની બધી આશા પર પાણી ફરી વળ્યું, એણે વિચાર્યું જે હું પ્રતિકૂલ વ્યવહાર કરીશ તે સદાલપુત્ર મને અનુકૂલ નહીં થઈ શકે, એટલે એણે પૂછ્યું–દેવાનુપ્રિય ! અહીં મહામાહણ આવ્યા હતા ને ? સદ્દાલપુત્ર—દેવાનુપ્રિય, મહામહણ કોણ? ગોશાલક—શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે. સદાલપુત્ર–ભગવાન મહાવીર મહામાહણ કેવી રીતે છે? કયા કારણે આપ શ્રમણ ભગવાન મહાવીરને મહા માહણ (મહા બ્રાહ્મણ) કહે છે ? Page #642 -------------------------------------------------------------------------- ________________ સદાલપુત્રનું વ્રતગ્રહણ ૬૦૫ ગોશાલક–ભગવાન મહાવીર જ્ઞાન-દર્શનના ધારક છે. જગતપૂજિત છે, અને સાચા કર્મયોગી છે. એટલે ભગવાન મહાવીર મહામાહણ છે. શું અન્ને મહાપ આવ્યા હતા? - સદાલપુત્ર–હે દેવાનુપ્રિય! મહાપ કેણ છે ? ગોશાલક—શ્રમણ ભગવાન મહાવીર મહાપ છે. સટ્ટાલપુત્ર–શ્રમણ ભગવાન મહાવીરને આપ મહાપ શા માટે કહે છે ? શાલક–આ સંસારરૂપી ભયંકર અટવીમાં ભટકતા ટકરાતા, નષ્ટ થતા સંસારી પ્રાણુઓનું તેઓ ધર્મદંડથી ગોપન કરે છે, એક્ષરૂપી વાડામાં સકુશલ પહોંચાડે છે, એ કારણે ભગવાન મહાવીર એ મહાપ છે. સદ્દાલપુત્ર, શું અત્રે મહાસાર્થવાહ અહીં આવ્યા હતા? સદાલપુત્ર–મહાસાર્થવાહ કોણ છે? ગોશાલક–સદ્દાલપુત્ર, શ્રમણ ભગવાન મહાસાર્થવાહ છે. સદ્દાલપુત્ર–આપ એમ કેમ કહે છે ? ગશાલક–સંસારરૂપી ઘટાદાર અટવીમાં નાશને પ્રાપ્ત થતા ઘણા જીવને તેઓ ધર્મમાં સ્થિર કરે છે અને નિર્વાણરૂપી મહાનગરમાં પહોંચાડે છે, એટલે તે મહાસાર્થવાહ છે ! શું અહીં મહાધર્મથી આવ્યા હતા ? સદ્દાલપુત્ર–મહાધર્મકથી કોણ છે? ગોશાલક–શ્રમણ ભગવાન મહાધર્મકથી છે! સદ્દાલપુત્ર–આપ કયા કારણે ભગવાન મહાવીરને મહાધર્મકથી કહે છે? ગોશાલક–આ વિરાટ વિશ્વમાં વિનષ્ટ થતા ઉન્માર્ગને પ્રાપ્ત થતા, સન્માર્ગથી વિમુખ થતી વ્યક્તિઓને તેઓ ધર્મતત્વનું રહસ્ય બતાવીને સન્માર્ગે ચલાવે છે. એટલે મહાવીર મહાધર્મકથી છે. શું અત્રે મહાનિર્ધામક આવ્યા હતા? Page #643 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સદ્દાલપુત્ર–મહાનિર્ણાયક કેણ છે? ગોશાલક–શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્યાયક છે? સદ્દાલપુત્ર–એવું તમે કયા કારણે કહે છે ? ગોશાલક–આ સંસારરૂપી અપાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને ધર્મસ્વરૂપ નાવમાં બેસાડી, પોતાના હાથ વડે પાર લઈ જાય છે, એટલે શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક છે. સદાલપુત્ર–દેવાનુપ્રિય, તમે જે આવા ચતુર, નયવાદી ઉપદેશક અને આવા વિજ્ઞાનના જ્ઞાતા છે તે શું મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરની સાથે વિવાદ કરી શકે છે ? ગોશાલક–હું એ પ્રમાણે કરવાને સમર્થ નથી. સદ્દાલપુત્ર–આપ કેમ સમર્થ નથી? ગશાલક–જેમ કેઈ યુવાન મલ્લ પુરુષ, બકરાં, ઘેટાં, સૂવર આદિ પશુઓને કે મરઘાં, બતકાં આદિ પક્ષીઓને પગ, પૂંછડાં કે પાંખ ગમે ત્યાંથી પકડે છે. મજબૂત રીતે પકડે છે તેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર પણ હેતુ, યુક્તિ, પ્રશ્ન અને ઉત્તરમાં મને જ્યાં જ્યાં પકડે છે ત્યાં ત્યાં નિરુત્તર કરીને છેડે છે, એટલે હું તારા ધર્માચાર્યથી સાથે વાદ-વિવાદ કરવાને માટે સમર્થ નથી. સદાલપુત્ર–દેવાનુપ્રિય! તમે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીરના સગુણેની વાસ્તવિક પ્રશંસા કરે છે, એટલા માટે હું તમને પીઠ-ફલક આદિ માટે નિમંત્રણ આપું છું. આપ મારી ભાંડશાલામાં આવે અને ઉપકરણે ગ્રહણ કરે. એ સાંભળી ગોશાલક સાલપુત્રની ભાંડશાલામાં આવીને થે અને એણે ત્યાં રહીને સદારપુત્રને ખૂબ સમજાવ્યું. એને વિચલિત કરવાને ખૂબ પ્રયત્ન કર્યો. પણ તે સફલ થઈ શક્યો નહીં. પોતાના ધર્મસંઘમાંથી સદાલપુત્ર નીકળી જવાને કારણે એને ખૂબ જ કષ્ટ થયું પછીથી તે અન્યત્ર ચાલ્યો ગયો. Page #644 -------------------------------------------------------------------------- ________________ અતિમુકત મુનિ ૬ ૦૭. અતિમુક્ત મુનિ અન્તકૃદશાંગમાં પણ ભગવાન મહાવીરના પિલસપુરમાં પધાર્યાને ઉલ્લેખ છે. પણ નોંધવું જોઈએ કે ઉપાસક દશાંગમાં પિલાસપુરના રાજાનું નામ જિતશત્રુ અને ઉપવનનું નામ સહસ્ત્રાભ વન જણાવવામાં આવ્યું. જ્યારે અન્તકૃદૂદશાંગમાં રાજાનું નામ વિજય જણાવ્યું છે. રાણીનું નામ શ્રીદેવી અને ઉદ્યાનનું નામ શ્રીવન જણાવ્યું છે. ' અમારી દષ્ટિએ જિતશત્રુ એ રાજાનું નામ નહિ પણ વિશેષણ હોવું જોઈએ. અનેક રાજાનું એક નામ હય, એગ થવું એાછું શક્ય છે. શત્રુઓ પર વિજય–વૈજયતી ફરકાવવાને કારણે એને જિતશત્રુ નામથી સંબંધિત કર્યો હોય. અસ્તુ. ભગવાન મહાવીર પિલાસપુરમાં પધાર્યા. ગણધર ગૌતમ ભાગવાનની અનુમતિ લઈ ભિક્ષા માટે નીકળ્યા. તેઓ પરિભ્રમણ કરતા ત્યાં પહોંચી ગયા કે જ્યાં રાજકુમાર અતિમુક્તક પિતાના બાલસથીઓની સાથે રમી રહ્યો હતે. બચ્ચાઓને રમવા માટે એક મેદાન હતું. જેને “ઈન્દ્રસ્થાન” કહેવામાં આવતું હતું. ગૌતમ જ્યારે આ ઈન્દ્રસ્થાનની નિકટથી જઈ રહ્યા હતા, તે વખતે અતિમુકતે એમને જોયા. શાંત, સંયમી અને મંદ હાસ્યથી ભરેલ મુખ, વિશાલ ભાલ, ઉન્નત મસ્તક, ચમકતાં નેત્ર, અભયની મંજુલમૂતિ, વિશિષ્ટ વેત વેશ–ભૂષાને જોઈને કુમારના મનમાં એને પ્રતિ કુતૂહલ જાગૃત થયું. તે કેટલોક સમય ટકી ટકીને એમની સામે જોઈ રહ્યો. પછી પાસે આવે તે એમની અદ્ભુત સૌમ્યતાથી નિર્ભય થઈને પૂછવા લાગ્ય–ભદન્ત, આપ કેણ છે ? અને કયા કારણે આમ ઘરેઘેર ઘૂમે છે ? ગૌતમે મંદ સ્મિત કરી બાલક તરફ જોયું, સહજ નિશ્ચલતા ૧. અન્તકૃદ્દશાંગ વર્ગ ૬, ૮, ૧૫. Page #645 -------------------------------------------------------------------------- ________________ १०८ ભગવાન મહાવીર : એક અનુશીલન તેમજ ગુલાબી સુકુમારતા એના મુખ પર વિખરાયેલી હતી. મધુર સ્વરમાં ગૌતમે કહ્યું દેવાનુપ્રિય! અમે શ્રમણ નિગ્રંથ છીએ. ભિક્ષા માટે અમે આ પ્રમાણે ઉચ્ચ, નીચ મધ્યમ કુલ માં ભ્રમણ કરી રહ્યા છીએ. અતિમુક્તક–“ભો, આપ મારા ઘેરથી પણ ભિક્ષા લેશે ? ગૌતમ–હાં ! કેમ નહીં. અતિમુક્તક–તે આપ મારી સાથે ચાલે; મારી માતા આપને ઘણું બધું ભેજન આપશે.” એમ કહીને અતિમુક્તકે ગૌતમની આંગળી પકડી લીધી. જે પ્રમાણે કઈ મિત્ર પિતાના મિત્રની આંગળી પકડીને પિતાના વયે આવવાનો આગ્રહ કરતે હોય એવી રીતે ગણધર ગૌતમ પણ બાલક અતિમુકતકની સાથે રાજમહેલે તરફ ચાલી નીકળ્યા જ્યારે શ્રીદેવીએ ગૌતમ સ્વામીની આંગળી પકડી રાજમહેલે તરફ આવતે જે, ત્યારે હર્ષથી ગગદ થઈ ઊઠી. શ્રમણ સંઘના એક મહાન સંત નાના બાળકની સાથે આંગળી પકડીને કેટલા પ્રેમ અને સરલ ભાવથી ભિક્ષા લેવા આવી રહ્યા. હતા. મહારાણીનું અંગેઅંગ પ્રસન્નતાથી નાચી ઊઠયું. માતાને અતિમુકતકે કહ્યું—“માતા, એમને ભિક્ષા આપે. ખૂબ આપજે, એટલું ભેજન આપજે કે બીજા ઘર એમને જાવું ન પડે.” મહારાણુએ અત્યંત ભાવપ્રવણતાથી ભિક્ષા પ્રદાન કરી. જ્યારે ભિક્ષા લઈ ગૌતમ ચાલવા લાગ્યા ત્યારે કુમાર અતિમુક્તકે પૂછયું–ભતે હવે આપ ક્યાં જઈને રહેશે? આપને નિવાસ ક્યાં છે? ગૌતમે ખૂબ સ્નેહ અને સરળતાથી ઉત્તર આપતાં કહ્યું – २. अहं तुल्म भिक्ख दवावेमिति भगव गोयम अंगुलिए गेण्णइ । –અંતકૃદ દશા. ૬ Page #646 -------------------------------------------------------------------------- ________________ અતિમુકતક મુનિ ૬૦૯ કુમાર ! અમારા ધર્મગુરુ મહાવીર સ્વામી છે, જે તમારા નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા છે. અમે લેકે ત્યાં રહ્યા છીએ. ગૌતમના નેહમય વ્યવહારથી કુમારનું મન આકૃષ્ટ થઈ ગયું. કહ્યું–ચાલે, હું પણ આપના ગુરુનાં દર્શન કરીશ.” અતિમુક્તક પૂર્વ પરિચિતની માફક સાથે ચાલી રહ્યો હતે. ગૌતમે જેવી રીતે વંદન કર્યા એવી રીતે જ અતિમુકતકે પણ પ્રભુને ભક્તિ સાથે વંદન કર્યા. જગમગાતી આ બાલ-જીવન-જ્યોતિને ભગવાને મધુર શબ્દમાં ઉપદેશ આપે. ઉપદેશ સાંભળ્યા પછી અવિમુક્તકે કહ્યું–ભક્ત ! હું પણ આપની માફક શ્રમણ બનવા માગું છું. અતિમુક્તક પિતાના ગૃહે પાછો ફર્યો. માતાપિતા પાસે પિતાના હૃદયની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી. માતાપિતા હસ્યાં, પુત્ર ! સાધુ બનવું તે હસવાને ખેલ નથી. તે કાર્ય તે તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન છે. વત્સ ! બળતા અંગારા પર ચાલવાનું સહેલું છે પણ શ્રમણ-જીવનની સાધના કરવી કઠણ છે. પૂજ્યવર! મેં મારી શકિતને માપી લીધી છે. હું અંગારા પર હસતે હસતે ચાલી શકું છું. મારે સંકલ્પ દઢ છે. જે જન છે તે અવશ્ય જ મરવાને છે, પણ ક્યારે અને કેવી રીતે, તે હું જાણતા નથી. છવ કર્મને કારણે સંસારનાં પરિભ્રમણ કરે છે, એ હું જાણું છું. અન્તમાં, માતા-પિતાની ઈચ્છાથી રાજ્યસિંહાસન પર બેઠે, પરંતુ અંતરથી તો બીજે જ વિચાર હતું. એટલે એણે એક દિવસ રાજ્ય કરીને બીજા દિવસે અપૂર્વ ઉત્સાહ સાથે ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી. જે સમયે અતિમુક્તકે દીક્ષા ગ્રહણ કરી, એ વખતે એની ઉંમર માત્ર છ વર્ષની હતી. આમ તે આઠ વર્ષથી એાછા વર્ષવાળાને ૨ Page #647 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન દીક્ષા આપવામાં આવતી નહીં. પણ ભગવાન સર્વજ્ઞ હતા, એટલે એમણે દીક્ષા આપી. ભગવતીસૂત્રમાંકે અતિમુક્તક મુનિના શ્રમણ-જીવનની એક ઘટના આ પ્રમાણે જોવા મળે છે– આકાશ મેઘાછન હતું. વરસાદ પડી ચૂક્યો હતે. સ્થવિરેને સાથે અતિમુક્તક શ્રમણ પણ વિહાર-ભૂમિએ નીકળ્યા. સ્થવિર આમતેમ વિખરાઈ ગયા. કલકલ, છલછલ કરતું વર્ષાનું પાણી તીવ્ર ગતિથી વહી રહ્યું છે. એ જોઈને બચપણના સંસ્કાર જાગી ઊઠયા, માટીની પાળી બાંધીને જળના પ્રવાહને રોક્યો અને પિતાનું પાત્ર એમાં મૂકી દીધું. આનંદવિભેર થઈને તેઓ બેલી ઊઠયા–“તર મારી નાવ તર” શીતલમંદ પવન વહી રહ્યો હતે. અતિમુકતની નાવ કંપતી હતી. પ્રકૃતિ હસી રહી હતી. પરંતુ સ્થવિરેથી આ પ્રમાણેનું શ્રમણની મર્યાદાથી ઊલટું કાર્ય કેવી રીતે સહન થઈ શકે. અંતરને રોષ મુખ પર ઝબકી રહ્યો હતો, એ એકદમ સાવચેત થઈ ગયે. તે પિતાની ભૂલ પર મનમાં ને મનમાં પશ્ચાતાપ કરી રહ્યો હતો. એને પિતાની મર્યાદાનું ભાન થઈ ગયું એણે પશ્ચાતાપથી પિતાને પાવન બનાવી દીધું. ભગવાનની સેવામાં પહોંચી સ્થવિએ સવિનય પ્રશ્ન કર્યો3. -(8) 'कुमार समणे'त्ति षड्वर्ष जातस्य तस्य प्रव्रजित्वात् आह च -'छवरिसो पव्वइओ निग्ग रोइऊण-पावयण 'ति, एतदेव चाश्चर्यमिह अन्यथा वर्षाष्टकारान्न प्रव्रज्या स्यादिति । -ભગવતી સટીક, પ્રભાગ, શ. ૫, ઉ. ૪. સૂત્ર ૧૮૮, પત્ર ૨૧૯-૨૦ (4) षडवर्ष जातस्य तस्य प्रव्रजितत्त्वाद् आह-छव्वरिसेा पव्वइयो निग्गथ राइऊण पावयण त्ति एतदेवाश्चर्य । अन्यथा वर्षाष्टकादारान्न दीक्षा स्यात् । -દાનશેખરની ટીકા પત્ર ૭૩-૧ જ ભગવતી શતક, ઉદ્દે. ૪ Page #648 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્તક મુનિ }૧૧ ભગવન્ ! આપને આ લઘુશિષ્ય અતિમુક્તક કેટલા ભવમાં મુત થશે? • આ ભવમાં મુક્ત થશે.' ભગવાને કહ્યું. ભગવાને શાંત સ્વરમાં સ્થવિરેશને કહ્યુ~સ્થવિરેશ ! તમે એની ટીકા, નિંદા કે તિરસ્કાર કરો નહી. જ્યાં સુધી શકય હાય ત્યાં સુધી એની સેવા કરે. ભક્તિ કરો, એ નિર્મલ આત્મા છે. એના પર ક્રોધ અને રાષ કરે! નહીં. - સ્થવિર પાતપેાતાની સ્વાધ્યાય ભૂમિમાં પાછા ફર્યાં. ભગવાનની વાણીમાં એમને દૃઢ વિશ્વાસ હતેા. અતિમુક્તકના ઉજ્જવલ ભવિષ્ય અંગે એમના હૃદયમાં આદર વધવા લાગ્યા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા— આ દેહમાં બધું છે, પણ આત્માની દૃષ્ટિએ મહાન છે. આ સાગરથી પણ વિશેષ ગંભીર છે અને હિમગિરિ વધુ ઉન્નત છે. જેનેા આત્મા વિશુદ્ધ છે તે પૂજ્ય છે, આદરણીય છે. સાધનાના એ માગમાં દેહની પૂજા નથી પણ ગુણાની પૂજા કરવામાં આવે છે. સ્થવિર અતિમુક્તકની સેવા કરવા લાગ્યા.પ અતિમુક્તક મુનિએ એકાગ્ર અને એકનિષ્ઠ થઈને સ્થવિરાની પાસે વિનય અને ભક્તિ સાથે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. સંયમ અને તપની કઠોર સાધનાથી કામળમાં કેમળ શરીર કરમાવા લાગ્યું. ગુલામી આભા કંઈક વધુ તેજમાં પરિણમી. ગુણુ સંવત્સર તપની સુદીર્ઘ આરાધનાથી દેહ ક્ષીણ થવા લાગ્યા. પરંતુ મનેાભાવની સાથે તે લઘુ સાધક તામાર્ગ પર હંમેશાં આગળ વધતા જ રહ્યો. અંતે વિપુલગિરિ પર સંલેખના કરી એણે અજર-અમર પદ્મને પ્રાપ્ત કર્યું. વાણિજ્ય ગામમાં G પેાલાસપુરથી વિહાર કરતાં કરતાં ભગવાન અનેક ગામ અને ૫. ભગવતી સૂત્ર શતક ૫, ઉર્દૂ. ૪, પત્ર ૨૧૯-૧-૨ ૬. અન્તકૃદુદશાંગ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન નગરમાં ધર્મપ્રચાર કરતા કરતા વાણિજ્ય ગામ પધાર્યા. અને ત્યાં વર્ષાવાસ વ્યતીત કર્યો. મહાશતકનું વ્રતગ્રહણ વાણિજ્યગામને વર્ષાવાસ પૂર્ણ કરી ભગવાને મગધભૂમિ પ્રતિ પ્રસ્થાન કર્યું. વિહાર કરતા કરતા તે રાજગૃહ નગરમાં પધાર્યા. રાજગૃહમાં મહાશતક ગાથાપતિ હતે. જેની પાસે અઢાર કરોડ સ્વર્ણમુદ્રાઓ હતી. રેવતી આદિ તેર પત્નીઓ હતી. રેવતી પિતાના પિતૃગૃહથી આઠ કેટિ હિરણ્ય લાવી હતી અને એક વ્રજ લાવી હતી. બાકીની બાર પત્નીએ પણ એક એક કેટ હિરણ્ય લાવી હતી એને એક એક વ્રજ. ભગવાન મહાવીરનું રાજગૃહનગરમાં પદાર્પણ થયેલું સાંભળી મહાશતક ભગવાનને વંદના કરવાને આવ્યું અને એણે શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. રેવતી નામની એની પત્ની જે ખૂબ દૂર અને વિશેષ કામાસક્ત હતી. એણે એક દિવસ પોતાની છ શેક્યોને શસ્ત્રપ્રાગથી અને છ શેક્યોને વિષપ્રાગથી, એમ બારેય શક્યોને મારી નાંખી અને એમની સંપત્તિ પર પિતાને અધિકાર સ્થાપિત કર્યો. તે માંસ અને વિવિધ પ્રકારની મદિરાનો ઉપભેગ કરતી હતી. જ્યારે સમ્રાટ શ્રેણિકે રાજગૃહમાં હિંસાને નિષેધ કર્યો ત્યારે રેવતી પિતાના પિતા દ્વારા પ્રદર વ્રજમાંથી બે બે વાછરડાં મારીને મંગાવતી હતી. અને એ માંસને ઉપગ કરતી હતી. રેવતીના સ્વભાવથી મહાશતકને ઘણું થઈ ગઈ. તે એનાથી વિરક્ત થઈ આત્મ-સાધનામાં પ્રવૃત્ત થઈ ગયે. મહાશતકને સાધના કરતાં ચૌદ વર્ષ પૂરા થયાં, ત્યારે તે મેટા પુત્રને ગૃહભાર સોંપીને પિષધશાળામાં ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને રહેવા લાગ્યું. એક દિવસ રેવતી મઘના નશામાં ચકચૂર થઈને અત્યંત કામાતુર અને નિર્લજજ થઈને મહાશતક પાસે ગઈ. એને પિતાના Page #650 -------------------------------------------------------------------------- ________________ મહાશતકનું વ્રતગ્રહણ ૬૧૩ કામપાશમાં બાંધવાનો પ્રયત્ન કરવા છતાં જ્યારે મહાશતક સર્વથા. વિરક્ત રહ્યો ત્યારે તે કહેવા લાગી—“મને ખબર છે કે તમારા મસ્તક પર ધર્મને નશે ચડ્યો છે, તમે મુક્તિની લાલચમાં ફસાઈને આ વિરક્તિને ઢંગ કરી રહ્યા છે, પણ તમે જાણતા નથી કે જે મારી ઇચછાને તૃપ્ત કરી મારી સાથે કામ–ભેગસેવન કરે છે તે મુકિતના સુખથી પણ અધિક આનંદપ્રદ છે. આવો મારી ઈચ્છા તૃપ્ત કરો” રેવતીએ બે-ત્રણ વાર આ પ્રમાણે મહાશતકને નિર્લજજતાપૂર્વક આગ્રહ કર્યો, અનેક પ્રકારના કામોદ્દીપક હાવભાવ અને કટાક્ષથી ડગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે સાધનાથી વિચલિત ન થ. એણે અગિયાર શ્રમણોપાસકની પ્રતિમાઓ પૂર્ણ કરી. ઘોર તપની સાધનાથી એનું શરીર અત્યંત કૃશ થઈ ગયું. એટલે તે મરણાન્તિક સંખનાથી પ્રેરાઈને ખેરાક-પાણીનો ત્યાગ કરીને રહેવા લાગે. શુભ અધ્યવસાયથી એને અવધિજ્ઞાન થયું અને તે પૂર્વ, પશ્રિમ અને દક્ષિણ દિશામાં એક હજાર જન સુધી અને ઉત્તર દિશામાં ચુલહિમવંત વર્ષધર પર્વત સુધીનું જાણવા અને જોવા લાગ્યા. નીચે તે રત્નપ્રભા પૃથ્વીના ચોરાશી હજાર વર્ષની સ્થિતિવાળા લેલુ –અશ્રુત નામના નરકવાસ સુધી જાણવા–જેવા લાગ્યું. અને એક દિવસે જ્યારે મહાશતક અનશનમાં ધર્મજાગરણ કરી રહ્યો હતો, ત્યારે રેવતી ફરી પાછી મઘના નશામાં છકેલી એની પાસે આવી અને વિહ્વળતાપૂર્વક કામપ્રાર્થના કરવા લાગી. મહાશતક મૌન રહ્યો. રેવતીએ બીજીવાર એને આગ્રહ કર્યો. મહાશતક મૌન રહ્યો. હવે ત્રીજીવાર રેવતી કામાન્ય થઈને એને ધિક્કારવા લાગી. એનાં વ્રત અને આચાર પર તિરસ્કારપૂર્વક આક્ષેપ કરવા લાગી અને અન્તમાં જ્યારે અત્યંત કામવિહુવલ થઈ નિંદાયુક્ત આચરણ કરવા તૈયાર થઈ, ત્યારે મહાશતકને ક્રોધ આવ્યું. એણે રેવતીને અભદ્ર વ્યવહારને માટે ફટકારી, અવધિ જ્ઞાનથી એનું અંધકારપૂર્ણ ભવિષ્ય જણાવતાં કહ્યું, “રેવતી, તું સાત દિવસમાં અવસક (વિચિકા) રોગથી પીડાઈને રત્નપ્રભા પૃથ્વીમાં Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન અચુત નરકમાં ચેરાસી હજારની સ્થિતિવાળા નૈરયિક રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાં તને અત્યંત ઉગ્ર કષ્ટ થશે.” મહાશતકની કોપયુક્ત વાત સાંભળી રેવતી ખૂબ ગભરાઈ ગઈ. એને લાગ્યું, પતિએ મને શાપ આપી દીધું. તે રેતી-કકળતી ઘરે આવી ભયાનક રોગથી પીડાઈ અંતે સાતમા દિવસે અસમાધિપૂર્વક જીવનને અંતિમ શ્વાસ છોડ્યો. ભગવાન મહાવીર તે દિવસોમાં રાજગૃહમાં વિચરી રહ્યા હતા. એમણે ગૌતમ સાથે મહાશતક શ્રાવકના આ આક્રોશપૂર્ણ કથનની ચર્ચા કરતાં કહ્યું-ગૌતમ, શ્રાવકે આ પ્રમાણે સત્ય હોવા છતાં પણ અનિષ્ટ, અપ્રિય, જેને સાંભળીને દુઃખ થાય, વિચાર કરવાથી મનને ખૂચે, એવી વાણી બેલવી નહીં જોઈએ. મહાશતક શ્રાવક રેવતીને આ પ્રમાણે આક્રોશપૂર્ણ વચન કહી પિતાનું વ્રત દૂષિત કર્યું છે, એટલે તું જઈને એને કહે તે પોતાના વચનની આલેચના, આત્મનિંદા કરીને આસમાને વિશુદ્ધ બનાવે.” ભગવાનને સંદેશ લઈ ગૌતમ રાજગૃહમાં મહાશતક શ્રાવક પાસે આવ્યા. મહાશતક ગૌતમ સ્વામીને આવતાં જોઈ અત્યંત પ્રસન્ન થ. એણે એમને વંદના કરી. મહાશતકે ભગવાનને સંદેશે સંભબાવતાં ગૌતમે કહ્યું- દેવાનુપ્રિય, તે જે આ પ્રમાણે આક્રોશપૂર્ણ કટુ વચન કહીને રેવતીના આત્માને સંતપ્ત કર્યો, ભયભીત કર્યો, તે ચગ્ય ન હતું. તારા માટે તે વખતે મૌન રહેવું ઉચિત હતું. તું પિતાની ભૂલનું પ્રાયશ્ચિત કર, આલેચના કરી આત્માને નિર્દોષ બનાવ.” ગૌતમના કહેવાથી એણે પિતાની ભૂલની શુદ્ધિ કરી અને સાઠ ભક્તનું અનશન પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયે. ૧. ઉપાસક દશા ૮ २. नेा खलु कप्पई गोयमा !...संतेहि तचेहिं तहिएहि, सब्भूएहिं अणिछेहि अकन्तेहिं अप्पिएहिं अमणुण्णेहिं ...वागरऐहिं वागरित्तए । ઉપાસક દશા-૮ Page #652 -------------------------------------------------------------------------- ________________ મહારાતકનું વ્રતગ્રહણ ૬૧૫ પાર્થાિપત્યના પ્રશનેત્તર આ વખતે અનેક પાર્થાપત્ય સ્થવિર ભગવાનની સમીપ આવ્યા અને થોડે દૂર ઊભા રહીને એમણે ભગવાન મહાવીર પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી–ભગવન, પ્રસ્તુત અસંખ્ય લોકમાં અનંત રાત્રિ-દિવસ ઉત્પન્ન થયાં, થાય છે અને થશે. નષ્ટ થયાં, નષ્ટ થાય છે અને નષ્ટ થશે અથવા નિયતિ પરિણામવાળાં રાત્રિ-દિવસ ઉત્પન્ન થયાં છે, થાય છે અને ઉત્પન થશે અથવા નષ્ટ થયાં, નષ્ટ થાય છે યા નષ્ટ થશે? મહાવીર–પ્રસ્તુત અસંખ્યય લેકમાં અનંત અને પીત્ત રાત્રિ દિવસ ઉત્પન્ન થયાં છે, થાય છે અને થશે અને અનંત અને પરીત્ત વ્યતીત થયા છે, થાય છે અને થશે. વિર–તે ક્યા કારણે ઉત્પન્ન થયા અને નષ્ટ થયા? મહાવીર-પુરુષાદાનીય પાર્શ્વનાથ અર્હતે કહ્યું છે કે લેક શાશ્વત-અનાદિ-અનંત છે. તે અસંખ્યય પ્રદેશાત્મક છે અને અલેકાકાશથી વ્યાપ્ત છે. લેક નીચેની બાજુ વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરના ભાગમાં વિશાલ છે. આકાશની દષ્ટિથી તે અધેભાગમાં પલંગની જેમ છે. મધ્યમાં વજી દે છે. અને ઉપરના ભાગમાં ઊર્ધ્વમૃદંગ જેવો છે. અનાદિ અનંત જીવપિંડ ઉત્પન્ન થઈને નષ્ટ થાય છે. પરિણામવાળા જીવપિંડ પણ ઉત્પન્ન થઈને નષ્ટ પામે છે, એટલે લેાક ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. લકનો બીજો વિભાગ અજીવકાય પ્રત્યક્ષ હોવાથી લેક પ્રત્યક્ષ છે. લકવતી અજીવ દ્રવ્ય પ્રત્યક્ષ દેખી શકાય છે. એટલે એને લોક કહેવાય છે. ભગવાન મહાવીરના સ્પષ્ટીકરણથી પાધ્ધપત્ય સ્થવિરેનું સમાધાન થયું અને એમને એ દઢ નિશ્ચય થઈ ગયે કે ભગવાન સર્વ ૩ (ક) ને રૂછે છે ! – ભગવતી સટીક, શતક ૫, ઉર્દૂ. ૯, સ. ૨૨૬, પૃ. ૪૪૯ (ખ) ચત્ર ગીઘના ૩qદ્ય-વિટીયન્ત સ મૂતઃ | –ભગવતી ૫, ૯, ૨૨૬, પત્ર ૪૫૧ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સર્વદશ છે. એમણે ભગવાનને નમસ્કાર કર્યા અને પંચમહાવ્રતાત્મક સપ્રતિક્રમણ ધર્મનો સ્વીકાર કરી મહાવીરના સંઘમાં ભળી ગયા. દીર્ઘ- કાલ સુધી શ્રમણધર્મનું પાલન કરી અંતે એમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ પાપત્ય સ્થવિરો નામેલ્લેખ થયે નથી. રેહના પ્રશ્નોત્તર આ વખતે ભગવાન મહાવીરથી કંઈક દૂર બેઠેલા રોહ અનગાર તત્વચિંતન કરી રહ્યા હતા. લેક અંગે ચિંતન કરતા એમના અતર માનસમાં કેટલીક શંકાઓ ઉત્પન્ન થઈ. એમણે ભગવાન પાસે જિજ્ઞાસાએ પ્રસ્તુત કરતા કહ્યું–ભગવન, આગળ લેક છે? કે પાછળ લેક છે? યા આગળ અલેક છે? કે પાછળ લેક છે.? મહાવીર–લેક કે અલોક આગળ પણ કહી શકાય અને બાદમાં પણ. એ શાશ્વત ભાવ છે, એમાં આગળ પાછળનો કમ નથી. રેહપહેલે જીવ છે કે પહેલે અજીવ છે કે અજીવ પહેલે છે કે જીવ પહેલે છે? મહાવીરજીવ અને અજીવ એ બનને શાશ્વત ભાવ છે. એમાં પહેલા અને પાછળનો કમ નથી. રેહ-પૂર્વ ભવસિદ્ધિક છે કે પશ્ચાત્ અભાવસિદ્ધિક છે કે પૂર્વ અભવસિદ્ધિક છે યા પશ્ચાત્ અભવસિદ્ધિક છે? મહાવીર–ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક એ બને પણ શાશ્વત ભાવ છે, એમાં પહેલું કે પછી કમ નથી. રેહ-પહેલા સિદ્ધ છે કે અસિદ્ધ છે કે પહેલા અસિદ્ધ છે કે સિદ્ધ છે? મહાવીર–આ પણ શાશ્વત ભાવ છે, એમાં પહેલા પછીનેને કુમ નથી. રહ–પહેલાં ઈંડું છે કે મરઘી છે, પહેલી મરઘી છે કે ઈડ? ૪. ભગવતી ૫, ૯, પત્ર ૪૪૮-૪૫૦ Page #654 -------------------------------------------------------------------------- ________________ મહાશતકનું વ્રતગ્રહણ મહાવીર–ઇંડું કયાંથી થયું ? રાહ-મરીમાંથી. મહાવીર–મરઘી કયાંથી થઈ? રાહુ-ઈંડાંમાંથી. મહાવીર–એ પ્રમાણે ઈંડાં અને મરઘી, એ પહેલાં પણ છે, અને પછી પણ છે. પૂર્વની માફક શાશ્વત ભાવ છે. પૂર્વ અને પશ્ચાત્ ના ક્રમ નથી. ૬૧૭ રાહુલેાકાન્ત યા અલેાકાન્તમાં પહેલા અને પછીના કાણુ છે ? મહાવીર–લેાકાન્ત કે અલેાકાન્ત મને પહેલા પણ કહી શકાય અને પછીના પણ એમાં પહેલા-પછીને કોઈ અનુક્રમ નથી. રાહ–ભગવાન, લેાક પછી સક્ષમ અવકાશાન્તર કે પહેલાં સક્ષમ અવકાશાન્તર અને પછી લેાક ? મહાવીર–રાહા ! અને શાશ્વત ભાવ છે. એમાં પહેલા પછીના ક્રમ નથી. રાહ-પહેલાં લેાકાન્ત, પછી સપ્તમ તનુવાત, કે પહેલે સક્ષમ તનુવાત અને પછી લેાકાન્ત ? મહાવીર–એ અને શાશ્વત ભાવ છે, એને પહેલા અને પછીના બંનેને કહી શકાય, એમાં કેાઈ અનુક્રમ નથી. રાહ-પહેલા લેાકાન્ત, પછી સક્ષમ પૃથ્વી કે પહેલા સપ્તમ પૃથ્વી, પછી લેાકાન્ત ? મહાવીર એ મને શાશ્વત ભાવ છે. એમાં પહેલા અને પછીના ક્રમ નથી. આ પ્રમાણે રાહુ અનગારે ઉક્ત બધા પ્રશ્નના અલેાકાન્ત અંગે પણ કર્યો, ભગવાને બધા ઉત્તર આવ્યા. રેહ--પ્રથમ સક્ષમ અવકાશાન્તર, પછી સપ્તમ તનુવાત યા પ્રથમ સપ્તમ તનુવાત અને પછી સપ્તમ અવકાશાન્તર ? Page #655 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાન-બને શાશ્વત ભાવ છે, એમાં પૂર્વ અને પછી ક્રમ નથી. આ પ્રમાણે રેહે પૂર્વ-પૂર્વ પદત્યાગ કરી ઉત્તર--ઉત્તર પદ સાથે પ્રથમ અને પછી ક્રમ પૂછો, ભગવાને એના ઉત્તર આપ્યા. ભગવાનના ઉત્તર સાંભળી રેહ અને અનગાર ખૂબ સંતુષ્ટ થયા. ગૌતમના અને ગણધર ગૌતમ ભગવાન મહાવીરની સામે ઉપસ્થિત થયા, એમણે લેકસ્થિતિ અંગે પૂછયું-ભગવાન ! લેકસ્થિતિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? મહાવીર-લેકની સ્થિતિ આઠ પ્રકારની કહેવામાં આવી છે? ૧. વાયુ આકાશના આધાર પર છે. ૨. પાણી વાયુના આધાર પર છે. ૩. પૃથ્વી જલના આધાર પર છે. ૪. ત્રસ અને સ્થાવર જીવ પૃથ્વીના આધાર પર છે. ૫. અજીવ જીવના આધાર પર છે. ૬. જીવ કર્મના આધાર પર છે. ૭. જીવ અજીવ–સંગ્રહ.ત છે. ૮. જીવ કમસંગ્રહીત છે, ગૌતમ–ભગવાન, કયા કારણે લેકની સ્થિતિ આઠ પ્રકારની કહેવામાં આવી છે. આકાશ પર હવા અને હવા પર પૃથ્વી આદિ કેવી રીતે પ્રતિષ્ઠિત થઈ શકે છે? મહાવીર- જેવી રીતે કેઈ વ્યક્તિ મશકને હવાથી પૂર્ણ ભરીને એનું મોઢું બંધ કરી દે, પછી એને વચમાંથી મજબૂત બાંધીને મુખ પરની ગાંઠ ખોલીને હવા કાઢી નાખે અને એમાં પાણી ભરી દે અને ૫. ભગવતી ૧, ૬. Page #656 -------------------------------------------------------------------------- ________________ આર્ય સ્કન્દક પછીથી તાણને મુખ પર ગાંઠ દે પછીથી વચલી ગાંઠ છેડી નાખે તે તે પાણી નીચેની હવા પર જમા થશે. ગૌતમ-હા ભગવાન, પાણી હવા પર જમા થશે. મહાવીર–આકાશની ઉપર હવા, હવા પર પાણી વગેરે આ કમથી રહે છે. હે ગૌતમ, કોઈ વ્યક્તિ મશકને હવાથી ભરીને એને પિતાની કમર પર બાંધી દે અને જલમાં ડૂબકી મારે તે તે ઉપર જ રહેશે કે પાણીમાં ડૂબી જશે? ગૌતમ-હા, ભગવન, તે ઉપર રહેશે. મહાવીર–એ પ્રમાણે આકાશ પર હવા અને હવા પર પાણી પ્રતિષ્ઠિત છે. આ પ્રમાણે જ્ઞાનની ગંગા વહેવડાવતા ભગવાને પ્રસ્તુત વર્ષાવાસ રાજગૃહમાં વ્યતીત કર્યો. આર્ય સ્કન્દક ભગવાને રાજગૃહથી પશ્ચિમેત્તર પ્રદેશની તરફ પ્રસ્થાન કર્યું. અનેક ગામમાં ધર્મ પ્રચાર કરતા કરતા કૃદંગલા નામની નગરીમાં પધાર્યા અને છત્રપલાસ ચૈત્યમાં બિરાજ્યા. ભગવાનનું પ્રવચન સાંભળવા માટે જન-સમૂહ ઊમટી પડયો. કૃતિંગલાની સમીપમાં જ શ્રાવસ્તી નામનું નગર હતું. ત્યાં કાત્યાયન નામને પરિવ્રાજકનો શિષ્ય સ્કંદક નામનો પરિવ્રાજક રહેતું હતું. તે ચારેય વેદ, ઈતિહાસ, નિઘંટુ અને ષષ્ટિતંત્ર ૬. ભગવતી ૧, ૬ 1. પરિવ્રાજક ભિક્ષાથી આજીવિકા કરનાર સાધુ-નિરુક્ત ૧, ૪ વૈદિક કેશ, જૈન આગમમાં અને ઉત્તરવતી સાહિત્યમાં તાપસ, પરિવ્રાજક, સંન્યાસી આદિ અનેક પ્રકારના સાધકોનું વિસ્તૃત વર્ણન મળે છે. એને માટે ઔપપાતિક સૂત્ર, સૂત્રકૃતાંગ નિયુક્તિ, પિંડનિયુકિત, ગા. ૩૧૪, બૃહતક૯૫ ભાષ્ય ભાગ ૪, પૃ. ૧૧૭૦, નિશીથ સૂત્ર સભાષ્ય ચૂર્ણિ ભાગ ૨, અને ભગવતી સૂત્ર ૧૧,૯ આવશ્યક ચૂણિ પૃ. ૨૭૮, ધમ્મપદ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ ભગવાન મહાવીર : એક અનુશીલન (કપિલીય શાસ્ત્ર)માં નિષ્ણાત હતું. તે સાથે ગણિતશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, આચારશાસ્ત્ર,વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, તિષશાસ્ત્ર, બ્રાહ્મણ, નીતિ અને અન્ય દર્શનોમાં પારંગત હતા. પિંગલ નામનો નિગ્રંથ વૈશાલીય શ્રાવક રહેતો હતો. જે નિગ્રંથ પ્રવચનના રહસ્યને જ્ઞાતા હતે. એક વાર પિંગલ નામના નિગ્રંથ સ્કંદક પરિવાકેને આક્ષેપાત્મક ભાષામાં પૂછ્યું. માગધ, આ લોક સાન્ત છે કે અનંત છે? જીવ સાન્ત છે કે અનંત છે? અઠ્ઠકથા ૨, પૃ. ૨૯, દીઘનિકાય અઠ્ઠકથા ૧ પૂ. ર૭૦, લલિત વિસ્તર પૃ. ૨૪૮ અને જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ પૃ. ૪૧૨-૪૧૬ સુધી જોઈ શકાય છે. ગેરુઆ વસ્ત્ર ધારણ કરનાર એ ગેરુ કે ગરિક પણ કહેવાય છે. (નિશિથ ચૂર્ણિ ૧૩-૪૪૨૦). પરિવ્રાજક, શ્રમણ, બ્રાહ્મણ ધર્મના પ્રતિષ્ઠિત પંડિત હતા. વિશિષ્ટ ધર્મસૂત્રના ઉલેખાનુસાર પરિવ્રાજકને પોતાનું માથું મુંડિત રાખવાનું, એક વસ્ત્ર અને ચમખંડ ધારણ કરવાનું, ગાય દ્વારા ઉખાડેલા ઘાસથી પોતાના શરીરને આચ્છાદિત કરવાનું અને જમીન પર સુવાનું જરૂરી હતું. (૧૦૩-૧૧, મલાલસેકર, ડિકસનેરી ઑફ પાલી પ્રોપરનેમ્સ ખંડ ૨, પૃ. ૧૫૯ વગરે, મહાભારત ૧૨,૧૮૦, ૩) २. विशाला-महावीर जननी तस्या अपत्यमिति वैशालिकः भगवांस्तस्य वचन शृणोति तद्रसिकत्वादिति वैशालिक श्रावकः तद्वचनामृतपाननिरत इत्यर्थः ...निग्रन्थः श्रमण इत्यर्थः । –ભગવતી ટીકા, પત્ર ૨૦૧ मागहा । कि स अ ते लाए, अणंते लाए ? सअंते जीवे, अण ते जीवे ? सअंता सिद्धि, अणता सिहि ? सअंते सिद्धे, अणते सिद्ध ? केण वा मरणेण मरमाणे जीवे वड्ढति वा हायति वा ? –ભગવતી ૨, ૧ ૩. Page #658 -------------------------------------------------------------------------- ________________ આય સ્કન્દક સિદ્ધિ સાન્ત છે કે અનંત છે? કેવી રીતે મરણ પામીને જીવ સંસારને ઘટાડે છે કે વધારે છે ? પ્રશ્ન સાંભળીને સ્કન્દકેશ કાશીલ થઈ ગયા. તે અસમ જસમાં પડી ગયેા. તે ઉત્તર આપવા માગતા હતા, પણ શુ' ઉત્તર આપવા એ એની સમજમાં જ આવતું ન હતું. વિચારમગ્ન સ્કન્દ્રક ઉત્તર પ્રદાન ન કરી શકયો. તે મૌન રહ્યો. પિગલે આક્ષેપ સહિત પોતાના પ્રશ્ન ફરી ફરી દુહરાવ્યા. શંકિત અને કાંક્ષિત સ્કન્દુક કાંઈ પણ ખેલી શકયો નહીં. એણે પોતાના ઉત્તર પર અવિશ્વાસ હતેા, એટલે એની બુદ્ધિ સ્ખલિત થઈ ગઈ. એની સ્વ-આગમ શ્રદ્ધા વિચલિત થઈ ગઈ અને તે એનું સમાધાન મેળવવા આતુર ખની ગા. એ સમયે જન-સમૂહ ભગવાન મહાવીરના દન માટે ઊમટી રહ્યો હતા. જનતાના મુખે સ્કન્દકે પણ છત્રપલાશકમાં મહાવીરના આગમનના સમાચાર સાંભળ્યા. મનમાં વિચાર ઊઠયો એ કેટલુ સુંદર છે જો હું મહાવીર પાસે જાઉં અને આ પ્રશ્નોનું સમાધાન કરું. દઢ સંકલ્પ કરી તે પરિાજકાશ્રમ ગયેા. ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષ માલા, માટીનું પાત્ર, આસન, પાત્ર-પ્રમાનના વસ્ત્ર-ખંડ, ત્રિકાષ્ટિકા, અંકુશ, કુશની મુદ્રિકા જેવી વસ્તુ, કલઈનું એક પ્રકારનું આભૂષણુ, છત્ર, ઉપાનહ, પાદુકા, ગૈરિક વસ્ત્ર આદિ યથાસ્થાન ધારણ કરી યંગલા નગરી તરફ પ્રસ્થાન કર્યું.. એ સમયે ભગવાન મહાવીરે ગણધર ગૌતમને કહ્યુ -ગૌતમ, તું આજ પોતાના પૂર્વ પરિચિતને જોશે ! ૨૧ ગૌતમ-ભન્તે, હું કયા પૂર્વ પરિચિતને જોઈશ ? મહાવીર કાત્યાયન ગેાત્રીય સ્કન્દ્રક પરિવ્રાજકને.૪ ગૌતમે ફ્રી જિજ્ઞાસા પ્રસ્તુત કરી-ભન્તે! તે પરિવ્રાજક મને કયારે અને કેવી રીતે મળશે ? ४. दच्छसि गोयमा । पुत्र संगयं । कं णं भंते १ ख दय' नाम –ભગવતી ૨, ૧ Page #659 -------------------------------------------------------------------------- ________________ १२२ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મહાવીરે સમાધાન કર્ય-શ્રાવસ્તીમાં પિંગલ નિર્ગથે એને કેટલાક પ્રશ્ન પૂછ્યા પણ તે એને ઉત્તર આપી ન શક્યો. એટલે પોતાનાં તાપસીય ઉપકરણે ધારણ કરી અહીં આવવા માટે પ્રસ્થાન કરી ચૂક્યો છે. એણે ઘણો ખરો માર્ગ પસાર કરી દીધું છે. તે માર્ગની મધ્યમાં છે. તે જલદીથી અહીં પહોંચી જશે. અને તું આજે જ એને મળશે. ગૌતમ–શું એનામાં આપના શિષ્ય બનવાની ગ્યતા છે? મહાવીર–હા, એનામાં ગ્યતા છે. અને ચોક્કસ એ મારે શિષ્ય થશે જ. મહાવીર અને ગૌતમને વાર્તાલાપ ચાલતો હતો, એ જ સમયે દૂરથી અંદક પરિવ્રાજક આવતે દેખાશે. ગૌતમ પિતાના સ્થાનેથી ઊઠીને એની સામે ગયા. નેહ છલકતી આંખે વડે હર્ષ વ્યક્ત કરતા તે સભ્ય, શિષ્ટ તેમ જ મધુર વાણીથી બોલ્યા- હે કુંદક ! તમારું સ્વાગત છે, સુસ્વાગત છે, અન્વાગત છે." માગધ, એ સત્ય છે ને કે પિંગલ નિર્ગથે તમને પ્રશ્ન પૂછયા, આપ એના ઉત્તર ન આપી શક્યા અને તમે આ પ્રશ્નોના સમાધાન માટે અહીં આવ્યા છે? ગૌતમ દ્વારા પિતાના મનની ગુપ્ત વાતનું ઉદ્ઘાટન સાંભળી સ્કંદ પરિવ્રાજક ખૂબ વિસ્મિત થયા. એણે કહ્યું–ગૌતમ! તે કોણ જ્ઞાની અને તપસ્વી છે કે જેણે મારા મનની વાત બતાવી દીધી? ગૌતમે કહ્યું–કન્ટક, મારા ધર્મગુરુ, ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીર અનુત્તર જ્ઞાન અને દર્શનના ધારક છે. તેઓ અરિહન્ત છે, સર્વજ્ઞ–સર્વદશી છે. એમનાથી તમારા માનસિક અભિપ્રાય કિંચિત માત્ર પણ અજ્ઞાત રહી શકે નહીં. સ્કન્દકે કહ્યું–ચાલે, પહેલાં એમને નમસ્કાર કરીએ. ગૌતમની ૫. હે વંચા, સાયં, વંદ્વયા મુસાચું | પશુપાયં અંતયા ! સાયં મધુરાયે વંયા | -ભગવતી ૨, ૧ Page #660 -------------------------------------------------------------------------- ________________ સ ને જેઈને ખૂબ અને વંદના કરીજગલ નિર્ચ આર્ય ઔદક ૬૨૩ સાથે તેઓ ભગવાન મહાવીરની પાસે આવ્યા. ભગવાનનું દિવ્ય અને ભવ્ય રૂપને જોઈને ખૂબ આહુલાદિત થઈ ગયા. એણે શ્રદ્ધાસિનગ્ધ હૃદયથી ત્રણ પ્રદક્ષિણા કરી, અને વંદના કરી. મહાવીરે સ્કન્દકને સંબોધિત કરતાં કહ્યું–માગધ શ્રાવસ્તીમાં રહેનાર પિંગલ નિર્ગથે તને લોક, જીવ, મેક્ષ, સિદ્ધિ આદિ સાન્ત છે કે અનંત વગેરે પ્રશ્ન પૂછ્યા હતા ને ? ઔદક–હા, પૂછડ્યા હતા ભગવાન. મહાવીર-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી એમ લોક ચાર પ્રકારના છે. દ્રવ્યની અપેક્ષાએ તે એક છે. અને સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાથી તે અસંખ્ય કટાકોટિ જન આયામ વિષ્ક(લંબાઈ પહેલાઈ)વાળા છે. એની પરિધિ અસંખ્ય કેટકેટિ જન છે. એને અંત છે. કાલની અપેક્ષાએ તે કઈ દિવસ નથી થતું એવું નથી. કેઈ દિવસ ન હતો, એમ પણ નથી. કેઈ દિવસ નહીં રહે એવું પણ નથી. તે ત્રણે કાળમાં રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. એને અંત નથી. ભાવની અપેક્ષાએ તે અનંત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યવરૂપ છે. અનંત સંસ્થાન પર્યવ, અનંત ગુરુલઘુ પર્યવ અને અન્ન અગુરુલઘુ પર્યવ રૂપ છે. સ્કન્દક ! દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ આ લેક સાન્ત છે તથા ભાવની અપેક્ષાથી અનંત છે. એટલે લોક સાન્ત પણ છે, અને અનંત પણ છે. જીવ અંગે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાથી ચિન્તન કરવામાં આવે. દ્રવ્યની અપેક્ષાથી જીવ એક અને સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાથી તે અસંખ્યાત પ્રદેશ છે. અને સાન્ત છે. કાલની અપેક્ષાએ તે અતીતમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. એટલે નિત્ય છે, એને કઈ દિવસ અંત નથી. ભાવની અપેક્ષા એ તે અનંત જ્ઞાન પર્યવ રૂપ છે. અને અનંત ગુરુ લઘુ Page #661 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પર્યવ રૂપ છે; એને અન્ત નથી. આ પ્રમાણે સ્કન્દક ! દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ જીવ અન્ત–વુકત છે અને કાલ અને ભાવની અપેક્ષાથી અન્ત–રહિત છે. મોક્ષ સાન્ત છે કે અનંત? દ્રવ્યની અપેક્ષાથી મોક્ષ એક છે, સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાથી ૪૫ લાખ જન-લંબાઈ-પહોળાઈ છે અને એને પરિધિ એક કડ, બેંતાલીસ લાખ, તીસ હજાર બસો ઓગણપચાસ એજનથી કંઈક વધુ છે. એને અંત છે. કાલની અપેક્ષાથી એમ નહીં કહી શકાય કે ક્યા દિવસે મેક્ષ હતું નહીં, નથી કે નહીં રહેશે. ભાવની અપેક્ષાથી પણ એ અન્તરહિત છે, સારાંશ એ છે કે દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ મોક્ષ અન્તયુકત છે અને કાલની અને ભાવની અપેક્ષાથી અન્ત-રહિત છે. સ્કન્દક! તને એ પણ વિચાર થયે હતું કે સિદ્ધ અંત યુકત છે કે અંતરહિત છે. આ અંગે પણ તારે દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવની દષ્ટિથી વિચારવું જોઈએ. દ્રવ્યની અપેક્ષાથી સિદ્ધ અસંખ્ય પ્રદેશ ઊંડે ઊતર્યો હોય તે પણ અન્તયુકત છે. કાલની અપેક્ષાએ સિદ્ધનો આદિ તે છે પરંતુ અન્ત નથી. ભાવની અપેક્ષાથી સિદ્ધ જ્ઞાન-દર્શન-પર્યવરૂપ છે અને એને અંત નથી. મરણના અંગે પણ તારા મનમાં વિકલ્પ છે જ્યા મરણથી સંસાર વધે છે અને કયા પ્રકારે ઘટે છે. મરણ બે પ્રકારના છે? ૧. બાલ-મરણ ૨. પંડિતમરણ. સ્કન્દક–ભગવાન ! બાલરણ કેવી રીતે થાય છે? મહાવીર–સ્કન્દક ! બાલમરણ બાર પ્રકારે થાય છે. ૧. ભૂખથી તરફડીને મરવું. ૨. ઇનિદ્રયાદિકની પરાધીનતાપૂર્વક મરવું. ૩. શરીરમાં શસ્ત્રાદિકના પ્રવેશથી કે સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવું. ૪. જે ગતિમાં મરણ પામે એનું આયુષ્ય બાંધવું. Page #662 -------------------------------------------------------------------------- ________________ આર્ય સ્કન્દક પ. પર્વત પરથી પડીને મરવું. ૬. વૃક્ષ પરથી પડીને મરવું. ૭. પાણુમાં ડૂબી જઈને મવું. ૮. અગ્નિથી બળીને મરવું. ૯. ઝેર ખાઈને મરવું. ૧૦ શસ્ત્ર-પ્રાગથી મરવું. ૧૧ ફસે ખાઈને મરવું. ૧૨ ગીધ વગેરે પક્ષીઓ વડે કેચાવાથી મરવું. આ બાર પ્રકારે મરીને જીવ અનંતવાર નૈવિક ગતિનો અધિકારી થાય છે. તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે. અને ચતુર્થત્યાત્મક સંસારની અભિવૃદ્ધિ કરે છે ! એટલે કહેવાય છે કે મરણથી સંસાર વધે છે. સ્કન્દક–ભગવન, પંડિતમરણ કેને કહે છે ? અને તે કેટલા પ્રકારનાં છે? મહાવીર–કન્ટક, પંડિતમરણ બે પ્રકારનાં છે. ૧. પાદેગમન, ૨. ભક્તપ્રત્યાખ્યાન. પાપગમન બે પ્રકારનાં છેઃ ૧. નિર્ધારિમ, ૨. અનિરિમ. ભક્તપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનાં છેઃ ૧. નિહરિમ ૨. અને અનિહરિમ. જે શ્રમણ ઉપાશ્રયમાં પાપગમન યા ભકતપ્રત્યાખ્યાન પ્રારંભ કરે છે, પંડિતમરણ પછી એનું શબ ઉપાશ્રય અને નગરમાંથી બહાર લઈ જઈ સંસ્કારિત કરવામાં આવે છે. એટલે તે મરણ નિર્ધારિમ કહેવાય છે. જે અરયમાં પાગમન યા ભકતપ્રત્યાખ્યાન દ્વારા દેહ ત્યાગ કરે છે એનું શબ સંસ્કાર માટે કઈ બહારની જગ્યાએ લઈ જવામાં આવતું નથી, એટલે તે મરણ નિહારિમ કહેવાય છે. પાગમન નિર્ધારિમ હોય કે અનિહરિમ, પણ તે અપ્રતિકર્મ હોય છે, કેમ કે એ મરણમાં વૈયાવૃત્ય થતું નથી. ભકતપ્રત્યાખ્યાન નિર્ધારિમ હોય કે અનિહરિમ, સપ્રતિકર્મ હેય છે. કેમ કે ત્યાં આગળ વૈયાવૃત્ય નિષિદ્ધ નથી. આ પ્રમાણે Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન : તે પંડિતમરણથી જે જીવ મરે છે, ન તે અનંત ભુવને પ્રાપ્ત થાય છે. અનાવી દે છે. નૈરયિક નથી હોતા અને તેએ દીધ`સ'સારને નાના પોતાના બધા પ્રશ્નોનેા સવિસ્તર ઉત્તર સાંભળી સ્કન્દક અત્યન્ત આહ્લાદિત થયા. એણે ભગવાન મહાવીરનાં વચને પર પોતાની આસ્થા પ્રગટ કરી, અને પ્રવજિત થવા માટે હાર્દિક ભાવના વ્યકત કરી. મહાવીરે એને પ્રવજિત કર્યા. એણે આગમ સાહિત્યનું ગંભીરપણે અધ્યયન કર્યું. અને તેથી જૈન દૃષ્ટિના પરમ રહસ્યવેત્તા અન્યા. ભગવતીસૂત્રના પ્રસ્તુત વર્ણનથી જ્ઞાત થાય છે કે સ્કન્દકે ભગવાન પાસેથી જે પ્રશ્નો અંગે સમાધાન પ્રાપ્ત કર્યું, તેવી રીતના પ્રશ્નો એ યુગના દાર્શનિકના મગજમાં ચારેકાર ઘૂમી રહ્યા હતા. અનેક પરિવ્રાજક, સંન્યાસી અને શ્રમણ એ પ્રશ્નો પર ચિંતન મનન કરતા રહેતા હતા. અને યથાથ સમાધાનના અભાવમાં અહીંતહીં વિજ્ઞ। પાસેથી કે ધર્મપ્રવત કા પાસેથી સમાધાન પ્રાપ્ત કરવા માટે ઘૂમતા રહેતા હતા. તથાગત બુદ્ધની પાસે પણ આ પ્રકારના પ્રશ્નો લઈ ને અનેક જિજ્ઞાસુ આવ્યા હતા. પણ બુદ્ધ અને અભ્યાકૃત કહીને એનાથી છુટકારો પામવા પ્રયત્ન કરતા હતા. જ્યારે મહાવીર ૬. યુદ્ધ જે પ્રશ્નોને અવ્યાકૃત કહ્યા છે, તે આ છે ૧. શું લેાક શાશ્વત છે? ૨. શું લેાક અશાશ્વત છે ? ૩. શુ` લાક અન્તમાન છે? ૪. શું લેાક અનંત છે? ૫. શું જીવ અને શરીર એક છે ? ૬. શુ' જીવ અને શરીર ભિન્ન છે? ૭. શું મૃત્યુ પામ્યા પછી તથાગત બનતા નથી? ૮. શુ મૃત્યુ પામ્યા પછી તથાગત બને છે અને નથી પણ બનતા ? ૯. શું મૃત્યુ પામ્યા પછી તથાગત નથી થતા અને નથી બનતા? - મઝિમ નિકાય, ચૂલમાલુય સૂત્ર ૬૨, દીર્ધાનકાય, પેાટ્યપાદ સૂત્ર ૧,૯ Page #664 -------------------------------------------------------------------------- ________________ આય કન્હેંક આ પ્રકારના પ્રશ્નોનું સમાધાન કરીને જિજ્ઞાસુઓને આત્મસાધના પ્રતિ વાળવાનેા ઉપક્રમ કરતા હતા. આય સ્કન્દુક પહેલેથી જ તપસ્વી હતા, પરંતુ શ્રમણ અન્યા પછી એક વિશિષ્ટ તપસ્વી અની ગયા. ભિક્ષુ પ્રતિમા, ગુણરત્નસ'વત્સર તપ, વિવિધ પ્રકારનાં તપ અને વિશિષ્ટ સાધનાએથી કર્મ નષ્ટ કરવાને પ્રખલ પ્રયત્ન કી, ખાર વર્ષ સુધી નિર'તર સાધના કર્યા પછી વિપુલાચલ પર્યંત પર અનશન કરી આયુષ્ય પૂર્ણ કર્યું અને અશ્રુત કલ્પમાં દેવ અન્યા.૭ નદિનીપિતા છત્રપલાસ ચૈત્યથી વિહાર કરીને ભગવાન શ્રાવસ્તીના કાષ્ઠક ચૈત્યમાં પધાર્યા. ભગવાનના આગમનના સમાચાર સાંભળી ભાવુક જનતા ઊમટી પડી. ભગવાનને ઉપદેશ સાંભળી અનેક વ્યક્તિ ધર્મસાધનામાં પ્રવૃત્ત થઈ. ૬૨૭ ગાથાપતિ નન્દિનીપિતા જે શ્રાવસ્તીને જ નિવાસી હતા, અને જેની પાસે માર કરોડ સુવર્ણ મુદ્રાએ તથા ચાલીસ હજાર ગાય હતી, એણે ભગવાનને ઉપદેશ સાંભળી પેાતાની પત્ની અશ્વિનીની સાથે શ્રાવકનાં ખારત્રત ગ્રહણ કર્યાં. પંદરમા વર્ષે એ પેાતાના પુત્રને ગૃહભાર સોંપીને ધર્મપ્રજ્ઞપ્તને સ્વીકાર કરી વિચરવા લાગ્યા.૮ સાલિહીપિતા સાલિહીપિતા પણ શ્રાવસ્તીને જ રહેનારા હતા. એની પાસે પણ માર કરેાડ સુવણ મુદ્રાએ હની અને ચાલીસ હજાર ગાયે હતી. એણે પણ ભગવાનના ઉપદેશ સાંભળી પોતાની પત્ની ફાલ્ગુની સાથે શ્રાવકત્રંત ગ્રહણ કર્યાં. પછીથી પુત્રને ગૃહભાર સેાંપી ધર્મપ્રજ્ઞ ૭. ભગવતી સૂત્ર ૨, ૧ ૮. ઉપાસક દશા ૯ Page #665 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન પ્તિના સ્વીકાર કર્યા અને અગિયાર પ્રતિમાએ ઉપસર્ગ રહિત પૂણુ કરી.૯ L આ પ્રમાણે અનેક ગૃહસ્થાએ ભગવાનના ઉપદેશ સાંભળી ગૃહસ્થ ધમ ને સ્વીકાર કર્યો. શ્રાવસ્તીથી ભગવાને વિદેહભૂમિ તરફ વિહાર કર્યાં અને વાણિય ગાંવમાં પેાતાના ત્રેવીસમા વર્ષોવાસ કર્યો. જમાલિ અને ગેાશાલકના વિદ્રોહ જમાલિનું પૃથક્ વિચરણ વાણિજ્ય ગાંવમાં ત્રેવીસમે વર્ષોવાસ પૂર્ણ કરીને ભગવાન બ્રાહ્મણકુંડમાં અસાલ ચૈત્યમાં પધાર્યા. અમે પૂર્વે દર્શાવી ગયા છીએ કે જમાલિ કે જે મહાવીરના ભાણેજ તથા જમાઈ પણ હતા, તે પાંચસો ક્ષત્રિય રાજકુમારાની સાથે દીક્ષિત થયા હતા. એક દિવસ જમાલિ અનગાર ભગવાન મહાવીરની પાસે ગયા. એમણે નિવેદન કયુ–ભન્તે ! આપની આજ્ઞા હોય તો હું પાંચસેા સાધુઓની સાથે અન્ય પ્રદેશમાં વિચરણ કરવા ઇચ્છું છું.' મહાવીરે જમાલિનું નિવેદન સાંભળ્યું, પણ મૌન રહ્યા. જમાલિએ પેાતાના કથનને ત્રણ વખત દુહરાવ્યું તે પણ મહાવીર મૌન રહ્યા. તે પછી જમાલિએ પાંચસે સાધુએ સાથે અન્ય પ્રદેશમાં વિચરણ કરવા માટે પ્રસ્થાન કરી દીધું. ૧ ચદ્ર-સૂર્ય નુ આગમન ભગવાને બ્રાહ્મણકુંડથી વત્સદેશ તરફ વિહાર કર્યો અને કૌશાંખી પધાર્યાં. ભગવાનને વંદના કરવા માટે વખતા-વખત ચન્દ્ર અને સૂર્યના ઇન્દ્ર આવતા હતા, પણ આ વખતે એના ઇન્દ્રો મૂળ વિમાનાની ૯. ઉપાસક દશા. ૧૦ ૧. ભગવતી સૂત્ર સટીક શ. ૯. ઉર્દૂ. ૬, સૂ. ૩૮૬-૮૯ Page #666 -------------------------------------------------------------------------- ________________ જ માલિ અને ગે શાલકને વિદ્રોહ ૬૨૯ સાથે વંદનાને માટે આવ્યા, જેને જૈનાગમમાં એક આશ્ચર્ય માનવામાં આવ્યું છે. પાશ્વપના કથનનું સમર્થન કૌશાંબીથી કાશી રાષ્ટ્રમાંથી થઈને ભગવાન રાજગૃહના ગુણશીલ ચિત્યમાં પધાર્યા. આ સમયે પાર્થાપત્ય સ્થવિર પાંચસે અનગારોની સાથે પરિભ્રમણ કરતા કરતા રાજગૃહની નજીકની તંગીયા નગરીના પુષ્પવતીક ચૈિત્યમાં અવસ્થિત હતા. તુંગીયાના શ્રમણે પાસકેએ સ્થવિરોના આગમન અંગે સાંભળ્યું. તેઓ ધર્મોપદેશ સાંભળવા માટે ઉદ્યાનમાં ગયા. સ્થવિરો એ ચાતુર્યામ ધર્મને ઉપદેશ આપે. જેને સાંભળી શ્રમણોપાસક અત્યંત પ્રસન્ન થયા. પછીથી એમણે સ્થવિરેને પ્રશ્ન કર્યા. ' “ભગવન, સંયમનું ફળ શું છે અને તપનું ફળ શું છે? વિર–આર્યો! સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફલ નિર્ભર છે. શ્રમણે પાસક-ભગવદ્ ! જે સમયનું ફળ અનાશ્રવ અને તપનું ફળ નિજર છે તે દેવલોકમાં દેવ ક્યા કારણે ઉત્પન્ન થાય છે ? સ્થવિર કાલિયપુત્ર–આ ! પ્રાથમિક તપથી દેવલોકમાં દેવ ઉત્પન્ન થાય છે. વિર મેહિલ–આર્યો! પ્રાથમિક સંયમથી દેવલોકમાં દેવ ઉત્પન્ન થાય છે. ૨. ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૩૩૭–૩૮૩ ૩. (ક) સ્થાનાંગ ૧૦, ૩, ૭૭૭, પત્ર પ૨૩-૨ (ખ) કલ્પસૂત્ર સુબોધિકા ટીકા ૬૭. (ગ) પ્રવચનસારોદ્ધાર સટીક, ગા. ૮૮૫, પત્ર ૨૫૬–૨૫૮ ૪ ભગવતી શ. ૨. ઉદ્. ૫ Page #667 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન સ્થવિર આનન્દુરક્ષિત—આર્ચી ! કામિ કતાથી દેવલાકમાં દેવ ઉત્પન્ન થાય છે. ૩૦ સ્થવિર કાશ્યપ—આર્યાં ! સંગિકતા(આસક્તિ)થી દેવલેાકમાં દેવ ઉત્પન્ન થાય છે. પૂર્વ તપ, પૂર્વ સંયમ, કાર્મિકતા અને સગિકતાથી દેવલાકમાં દેવ ઉત્પન્ન થાય છે. પ વિરેશના ઉત્તર સાંભળી શ્રમણેાપાસક અત્યંત પ્રસન્ન થયા અને તેઓ સ્થવિરાને નમસ્કાર કરી પાતપેાતાનાં સ્થાના ચાલ્યા ગયા. સ્થવિરાએ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી દીધા. પર ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનની આજ્ઞા લઈ રાજગૃહમાં ભિક્ષાને માટે ગયા. ઊંચ, નીચ અને મધ્યમ કુળામાં ભિક્ષા માટે પરિભ્રમણ કરતા કરતા એમણે ઘણી વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું કે તુગિયાનગરીના શ્રમણાપાસકોએ પાર્વાપત્ય સ્થવિર પાસે સંયમ અને તપ અંગે પ્રશ્ના પૂછ્યા અને એમણે ઉત્તરા આપ્યા. ગૌતમના મનમાં શંકા થઈ કે શું સ્થવિરાએ જે ઉત્તર આપ્યા છે, તે સત્ય છે કે નહીં ? શું તેએ આ પ્રમાણે ઉત્તરો આપવા સમર્થ છે કે નહી ? એને નિ ય કરવા માટે તેએ ભગવાન પાસે આવ્યા. ભિક્ષાચર્યોની આલેાચના કર્યા પછી એમણે ભગવાનને પૂછ્યું'— ભગવન્ ! મેં રાજગૃહમાં સ્થવિરાના પ્રશ્નાત્તર અંગેની ચર્ચા સાંભળી છે, શું તે ખરાખર છે કે સ્થવિરાએ જે ઉત્તરા આપ્યા છે તે સાચા છે ? શું તેએ આ પ્રમાણે ઉત્તરેા આપવા સમર્થ છે ? મહાવીર—ગૌતમ, પાર્સ્થાપત્ય સ્થવિરાએ જે ઉત્તર છે, તે યથાર્થ છે. મારુ પણ એ જ મંતવ્ય છે કે પૂર્વ તપ અને સંયમને કારણે અને કમ બાકી રહેવાને કારણે માનવ દેવલાકમાં જન્મ લે છે. આપ્યા ઉપાસનાનું ફળ આ પ્રસંગ પછી ગૌતમે ભગવાનને નીચેના પ્રને પૂછ્યા— ૫. ભગવતી ૨, ૫, ૧૧૦ Page #668 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ ૬ ૩૧ ભગવન ! શ્રવણ બ્રાહ્મણની પર્યું પાસના કરનારને એનું શું ફળ મળે છે? મહાવીર–એની પર્યપાસનાનું સશાસ્ત્ર શ્રવણ કરવાનું મળે છે. ગૌતમ-શ્રમણનું શું ફળ છે? મહાવીર–સાંભળવાથી જ્ઞાન થાય છે. ગૌતમ જાણવાથી શું ફળ મળે છે? મહાવીર–જાણવાનું ફળ વિજ્ઞાન છે. ગૌતમ–વિજ્ઞાનનું ફળ શું છે? મહાવીર–ગૌતમ, પ્રત્યાખ્યાન છે. ગૌતમ-પ્રત્યાખ્યાનનું શું ફળ છે? મહાવીર–પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. પ્રત્યાખ્યાન થયા પછી સર્વસ્વ ત્યાગરૂપ સંયમ થાય છે. ગૌતમ–સંયમનું શું ફળ છે? મહાવીર–સંયમનું ફળ આશ્રવ-રહિતપણું છે. આત્મભાવમાં રમણ કરવું તે છે. ગૌતમ–આશ્રવ-નિર્ધનનું શું ફળ છે ? મહાવીર–એનું ફળ તપ છે. ગીતમ–તપનું શું ફળ છે ? મહાવીર-કર્મરૂપી મેલને નાશ કરવાનું. ગૌતમ–કર્મરૂપી મેલ નાશ થવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે. મહાવીર–એનાથી અકિયપણું પ્રાપ્ત થાય છે. ગીતમ–અક્રિયપણાથી શું લાભ થાય છે? મહાવીર–અક્રિયપણાની પ્રાપ્તિ પછી સિદ્ધિ થાય છે.? આ વર્ષે ભગવાનના શિષ્ય બહાસ અને અભય આદિ શ્રમણ१. सवणे जाणे य विन्नाणे पच्चक्खाणे य सजमे । अणण्हवे तवे चेव वादाणे अकिरिया सिद्धि । – ભગવતી ૨, ૫. Page #669 -------------------------------------------------------------------------- ________________ १३२ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એ રાજગૃહની નજીક આવેલ વિપુલ પર્વત પર અનશન કરી દેવપદ પ્રાપ્ત કર્યું. " ભગવાને પિતાને વીસ વર્ષવાસ રાજગૃહમાં વ્યતીત કર્યો. રાજા કૃણિકની અપૂર્વ ભક્તિ ભગવાને રાજગૃહને વર્ષવાસ પૂર્ણ કરી ચંપા તરફ પ્રસ્થાન કર્યું. મગધપતિ શ્રેણિકતા દેહાવસાન પછી કૂણિકે ચંપાને પોતાની રાજધાની બનાવી હતી. જેના કારણે મગધનું રાજકુટુંબ ચંપામાં જ રહેતું હતું. ભગવાન મહાવીરનું ચંપામાં આગમન અને કૃણિકનું ભક્તિ-નિદર્શનનું વિવરણ ઔપપાતિક સૂત્રમાં ખૂબ જ વિરાટરૂપમાં કરવામાં આવ્યું છે. એને સાર આ પ્રમાણે છે – ભગવાન મહાવીર વિહાર કરતાં ચંપાનગરીના ઉપનગરમાં આવ્યા. પ્રવૃત્તિ–વાદુક પુરુષ આ સમાચાર પામીને આનંદિત અને પ્રકુલિત થયા. સ્નાન કરી મંગલવસ્ત્ર પહેરી, બહુમૂલ્યવાન આભૂષણ ધારણ કરીને, ગૃહસ્થી ચંપાનગરના મધ્યમાં થઈને ભભસાર પુત્ર કૃણિકની રાજસભામાં આવ્યું. જય-વિજય શબ્દથી વર્ધાપના કરીને બોલ્યા –“દેવાનુપ્રિય ! આપ જેનાં દર્શન ઈચ્છે છે, નામ, ગાત્ર આદિના શ્રવણથી જ હૃષ્ટપુષ્ટ થઈ જાય છે, તે શ્રમણ ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિચરતા કમશઃ ચંપાનગરીના ઉપનગરમાં આવ્યા છે, ચંપાનગરીના પૂર્ણભદ્ર ચત્યમાં તે આવનાર છે. આ સમાચાર આપને પ્રિય થાવ.” કૃલિક આ પ્રવૃત્તિ-નિવેદક પાસેથી આ સંવાદ-સમાચાર સાંભળી અત્યંત હર્ષિત થયે. એનાં નેત્ર અને મુખ વિકસિત થઈ ગયાં. તે જલદીથી રાજસિંહાસનને છોડી ઊભે થયો. પાદુકાઓ કાઢી નાખી. પાંચેય રાજચિહ્ન દૂર કર્યા. એક સાટિક ઉત્તરાસંગ કર્યું. હાથ જોડીને સાત-આઠ પગલાં મહાવીરની દિશા તરફ આગળ વધે. ડાબા પગને ૭ ખડગ, છત્ર, મુકુટ, ઉપાનહ અને ચામર Page #670 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગેાશાલકના વિદ્રોહ ૬ ૩૩ મસ્તકને < સકાડડ્યો. જમણા પગને સકેાડીને ધરતી પર રાખ્યું. ત્રણવાર જમીન પર લગાડીને કઈક ઊંચા થયા પછી હાથ જોડીને અજલીને મસ્તક પર લગાડી. મેથુળથી અભિવાદન કરી મેલ્યુંશ્રમણ ભગવાન મહાવીર જે આદિકર છે, તીર્થંકર છે. યાવત્ સિદ્ધગતિના અભિલાષુક છે, મારા ધર્મોપદેશ અને ધર્માચાર્ય છે, એને મારા નમસ્કાર. હું અહીંથી તત્રસ્થ ભગવાનને વંદના કરું છું. ભગવાન ત્યાંથી મને જીજો છે. ભગવાનને વંદન કરી રાજા ફરીથી સિંહાસન પર બેઠી. એણે પ્રવૃત્તિ–વાદુક વ્યક્તિને એક લાખ આઠ હજાર ચાંદીની મુદ્રાઓનું પ્રીતિદાન આપ્યું અને કહ્યું – જ્યારે ભગવાન મહાવીર ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે, ત્યારે મને ફરીથી સૂચના કરજો.” ભગવાન ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ચૈત્યમાં પધાર્યા. ચ'પાના શંગાટકા અને ચતુષ્કા પર આ ચર્ચા થઈ રહી હતી—શ્રમણ ભગવાન મહાવીર અહી' આવ્યા છે. પૂર્ણ ભદ્ર ચૈત્યમાં રાકાયા છે. એના નામ-ગાત્રના શ્રવણ માત્રથી જ મહાફળ પ્રાપ્ત થાય છે, તેા પછી એમનાં સાક્ષાત્ દશનની તે શી વાત ? દેવાનુપ્રિયા ! ચાલેા, આપણે બધા ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીએ. જે આપણા માટે આ લેાક અને આગામી લેાક માટે હિતકર અને સુખકર મનશે. જે પ્રવૃત્તિ-વાદુક પુરુષે રાજા કૂણિકને આ હ`સંવાદ સભળાવ્યે એને રાજાએ સાડાખાર લાખ ચાંદીની મુદ્રાનું પ્રીતિદાન આપ્યું અને સેનાધિકારીને ખેલાવી આદેશ આપ્યું કે હસ્તી-રત્નને સજાવી તૈયાર ૮. ઔપપાતિક સૂત્ર ૧૨. ૯. મૂલ પાઠમાં ‘રજત’ શબ્દ નથી. પણ પરંપરાથી એમ માની શકાય કે ચકવત્તીનું પ્રીતિદાન સાડાબાર કરાડ સ્વર્ણ મુદ્રાએનુ હોય છે. વાસુદેવ અને માંડલિક રાજાએાનુ પ્રતિદાન સાડા બાર લાખ રજત મુદ્રાનુ હાય છે. -~-~ઉવવાઈ (સલાના સરકરણૢ) પૃ. ૧૩૩ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરે, સર્વત્ર નગરને સજાવે, હું ભગવાન મહાવીરની અભિવંદના માટે જઈશ. રાજાના આદેશથી ચંપાનગરી શણગારવામાં આવી. રાજા હસ્તી રન પર બેઠે. સુભદ્રા આદિરાણીએ રથમાં બેઠી. ચતુરંગિણ સેનાના વિરાટ વૈભવની સાથે તે મહાવીરના દર્શન માટે નીકળ. ચંપાનગરીની વચમાં થઈને તે પૂર્ણભદ્ર ચિત્યની સમીપમાં આવ્યું. ભગવાન મહાવીરના છત્ર આદિ તીર્થકર અતિશને દૂરથી જોઈ તેણે ત્યાં જ હાથી છોડી દીધો. પાંચે રાજચિહ્નોનો ત્યાગ કર્યો. તે ભગવાનની સન્મુખ આવે. પંચ અભિગમ કરી વંદન-નમસ્કાર કરી માનસિક વાચિક અને કાયિક ઉપાસના કરવા લાગ્યા. ° ભગવાન મહાવીરે ઉપદેશ આપે. ઉપદેશ અનુસાર ભંભાસાર પત્ર કૃણિકે વંદન-નમસ્કાર કરીને કહ્યું – ભત્તે, આપનું નિગ્રંથ પ્રવચન સુવિખ્યાત છે. સુપ્રપ્ત છે, સુવિનીત છે, સુભાષિત છે, સુભાવિત છે, અનુત્તર છે. આપે ધર્મ કહેતાં ઉપશમ કહ્યા. વળી ઉપશમને કહેતી વખતે વિવેક કહ્યો તે વિવેક અંગે કહેતાં વિરમણને કહ્યું, વિરમણ અંગે કહેતાં પાપ કર્મોના અકરણ અંગે કહ્યું. અન્ય કેઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી કે જે આ ધર્મ કહી શકે. તો પછી એનાથી વિશેષની વાત શી?૧૧ આમ કહીને રાજા જે દિશાએથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયે. રાજા કૂણિક જૈન યા બીદ્ધ? અજાતશત્રુ કૃણિકનું વર્ણન જૈન-પરંપરાની માફક બૌદ્ધ-પરંપરામાં ૧૦. વંદના જવાનું આ પ્રકારનું વર્ણન બૌદ્ધ ગ્રંથોમાં પણ છે. મહાયાની પરંપરાના મહાવતુ ગ્રંથમાં બુદ્ધના વંદન માટે જવાના સમયે રાજા બિંબિસારનું આવું જ વર્ણન મળે છે. ૧૧. 0િ માં મળે છે તેમણે વા મા વા ને ઇરિસ ધH-મારૂવન્તપુ ! किमंग पुण एत्तो उत्तरतर । --ઔપપાતિક સૂત્ર ૨૫ Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ પણ થયેલું છે. ૧૨ સામંજલ સૂત્ર અનુસાર બુદ્ધના પ્રથમ દર્શનમાં જ તે બુદ્ધ ધર્મનો સ્વીકાર કરી લે છે. ૧૩ બુદ્ધનાં અસ્થિઓ પર સૂપ બનાવવા માટે, જ્યારે બુદ્ધના ભસ્માવશેષ વહેંચાવા લાગ્યા એ સમયે અજાતશત્રુએ કુશીનારાના મલ્લે દ્વારા કહેવડાવ્યું—“બુદ્ધ પણ ક્ષત્રિય હતા. હું પણ ક્ષત્રિય છું. અવશેષોનો એક ભાગ મને પણ મળી જોઈએ.” દ્રોણ વિપ્રની સલાહથી એને એક અસ્થિભાગ મળે અને એણે એના પર એક પ બનાવ્યું.”૧૪ પ્રશ્ન એ છે કે અજાતશત્રુ કૃણિક જૈન હતા કે બુદ્ધ હતા? ઔપપાતિકનું જે વર્ણન છે, એની સામે સામંજફલ સૂત્રનું વર્ણન મહત્વપૂર્ણ લાગતું નથી. કેમકે સામંજફલ સૂત્રમાં કેવળ એટલું જ વર્ણન મળે છે કે “આજથી ભગવાન મને અંજલિબદ્ધ શરણાગત ઉપાસક સમજે પરંતુ પપાતિકમાં કૃણિકની મહાવીર પ્રતિ અનન્ય ભક્તિ પ્રદર્શિત કરવામાં આવી છે. એણે એક પ્રવૃત્તિ–વાદુક વ્યક્તિની નિયુક્તિ કરી હતી. એનું કાર્ય એ હતું કે મહાવીરની દરરોજની પ્રવૃત્તિથી એને જ્ઞાત કરતા રહે. એની નીચે અનેક કર્મક કાર્ય કરતા હતા. તેઓ પણ આજીવિકા મેળવતા હતા. એના માધ્યમથી મહાવીરના પ્રતિદિનના સમાચાર એ પ્રવૃત્તિ–વાદક પુરુષને મળતા અને તે એ કૃણિકને જણાવતો. ૧૫ એને વિપુલ અર્થદાન આપવામાં આવતું. પ્રવૃત્તિવાદુક દ્વારા સમાચાર સાંભળીને ભકિતભાવનાથી અભિવંદન કરવા, ઉપદેશ સાંભળવા જેવું અને નિગ્રંથ ધર્મ પર શ્રદ્ધા વ્યકત કરવી. આ ૧૨. ઔપપાતિક સુત્ર સૂત્ર ૩૪-૩૭ના આધાર પરથી १३ एसाह भन्ते, भगवन्त-सरण गच्छामि धम्म च भिक्खु सङ्घ च । उपासक म भगवा धारेतु अज्जतग्गे पाणुपेत सरण गति । -સામજફલ સૂત્ર ૧૪. બુદ્ધચય પૃ. ૫૦૯ ૧૫ ઓ પ પાતિક સૂત્ર . ૮ Page #673 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન બધાં વર્ણનની સામે આમ બુદ્ધ પ્રત્યે એની જ શ્રદ્ધા છે તે ઔપચારિક પ્રતીત થાય છે. ૧૬ અજાતશત્રુ કૃણિકને બુદ્ધ સાથે એકવાર સાક્ષાત્કાર થાય છે. પરંતુ મહાવીર સાથે અનેકવાર સાક્ષાત્કાર થાય છે. જે ભગવાન મહાવીરના પરિનિર્વાણ પછી પણ મહાવીરના ઉત્તરાધિકારી સુધર્માની ધર્મસભામાં પણ તે ઉપસ્થિત થતું હતું. ૧૮ ડે. મિથનું મંતવ્ય છે કે બૌદ્ધ અને જૈન બંને અજાતશત્રુને પિતાપિતાને અનુયાયી હવાને દા કરે છે, પણ લાગે છે કે જેને દા વધારે આધારયુક્ત છે. ૧૯ “હિંદુ સભ્યતા” ગ્રંથમાં છે. રાધાકુમુદ મુખજી લખે છે કે મહાવીર અને બુદ્ધની વર્તમાનતામાં તે અજાતશત્રુ મહાવીરને જ અનુયાયી હતે. આગળ એમણે લખ્યું છે કે “જેમ પ્રાયઃ જોઈ શકાય છે કે જૈન અજાતશત્રુ અને ઉદાયિભટ્ટે બંનેને સારા ચરિત્રવાળા બતાવે છે. કેમકે બંને જૈનધર્મને માનનારા હતા, એ કારણે જ બુદ્ધ ગ્રંથમાં એમના ચરિત્ર પર કલંક લગાડવામાં આવ્યું છે. ૨૧ અજાતશત્રુ બુદ્ધના અનુયાયી ન હતા, એનાં અનેક કારણે છે– ૧૬ આગમ અને ત્રિપિટકઃ એક અનુશીલન પૂ. ૩૩૩ ૧૭ સ્થાનાંગ વૃત્તિ સ્થા. ૪, ઉ. ૩ ૧૮ (ક) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર. સુ. ૧–૫ (ખ) પરિશિષ્ટ પર્વ, સર્ગ ૪, લે. ૧૫-૫૪ 16 Both Buddhists and Jains claiired him as one of the mselves the Jain claim appears to be well faunded Oxfard Histary of India. By V. A Smith, Second Edition oxfard 1923 P. 51 ૨૦ હિન્દુ સભ્યતા પૃ. ૧૯૦-૧ ૨૧ હિન્દુ સભ્યતા પુ. ૨૬૪ - - Page #674 -------------------------------------------------------------------------- ________________ જાલિ અને ગાજ્ઞાલકના વિદ્રોહ ૬૩૭ ૧. અજાતશત્રુની દેવદત્ત સાથે મિત્રતા હતી, જ્યારે દેવદત્ત યુદ્ધવિધી શિષ્ય હતા. ૨. અજાતશત્રુની વર્જીએ સાથે શત્રુતા હતી, વચ્છ લેાકેા બુદ્ધના પરમભકત હતા. ૩. અજાતશત્રુએ પ્રસેનજિત સાથે યુદ્ધ કર્યું. જ્યારે પ્રસેનજિત બુદ્ધના પરમભકત અને અનુયાયી હતા. તથાગત બુદ્ધની અજાતશત્રુ પ્રતિ અનાદર ભાવના હતી, એમણે અજાતશત્રુ અંગે ભિક્ષુએને કહ્યુ – ~ આ રાજાના સંસ્કાર સારા રહ્યા નથી. તે રાજા અભાગ્યવાન છે. જો તે રાજાએ પાતાના ધર્મ રાજા પિતાની હત્યા ન કરી હાત તે આજ એ આસન પર બેઠા બેઠા વિરજ, નિર્મલ, ધર્મ—ચક્ષુ ઉત્પન્ન થાત.’૨૨ દેવદત્તના પ્રસંગ અંગે મુદ્દે કહ્યુ'— · ભિક્ષુઓ મગધરાજ અજાતશત્રુ, જે કાંઈ પાપ છે, તે એનું મિત્ર છે, તે એની સાથે પ્રેમ કરે છે અને એની સાથે સંસર્ગ રાખે છે. ૨૩ જાતક કથા અનુસાર બુદ્ધ એકવાર ખિખિસારને ધર્મોપદેશ આપી રહ્યા હતા. માલક અજાતશત્રુ બિંબિસારની ગાદમાં બેસીને રમી રહ્યો હતા. ખિખિસારનું ધ્યાન બુદ્ધના ઉપદેશમાં ન હતું પણ અજાતશત્રુ તરફ લાગેલું હતું, એટલે બુદ્ધે એનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે એક કથા સંભળાવી જેનું રહસ્ય એ હતું કે તું એના માહમાં એટલેા બધા બંધાયેલા છે પણ એ જ તારા ઘાતક થશે.૨૪ અવજ્ઞાનશતક અનુસાર ખિખિસારને બુદ્ધની વર્તમાનતામાં જ યુદ્ધના નખ અને કેશ પર એક સ્તૂપ પોતાના રાજમહેલેામાં મનાવડાળ્યે હતા. રાજ-રાણીએ ધૂપ, દીપ અને પુષ્પોથી એની અર્ચના કરતી ૨૨ દીધુનિકાય, સામ જલસુરા પુ. ૩૨ ૨૩ વિનયપિટક, ચુલવગ્ગ, સંધભેદક ખદક છ ૨૪ જાતક અšકથા, યુસ જાતક સ. ૩૩૮ Page #675 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન હતી. જ્યારે અજાતશત્રુ રાયસિંહાસન પર બેઠા ત્યારે એણે આ અર્ચના બંધ કરાવી દીધી. શ્રીમતી નામની એક મહિલાએ એની આજ્ઞાની અવહેલના કરીને પૂજા કરી, જેના કારણે એને મૃત્યુદંડ દેવામાં આવ્યેા હતેા. ૨૫ }૩૮ બૌદ્ધ સાહિત્યના ઉદુભટ વિદ્વાન રાઈસ ડેવિડ્સ લખે છે કે— · વાતચીતને અતે અજાતશત્રુએ બુદ્ધને સ્પષ્ટ રૂપમાં માર્ગદર્શક તરીકે સ્વીકાર કર્યાં અને પિતૃ-હત્યાના પશ્ચાતાપ વ્યક્ત કર્યાં. પણ એ અસંદિગ્ધતાથી વ્યક્ત કરવામાં આવ્યું છે કે એનું ધર્મ-પરિવર્તન કરવામાં નહોતું આવ્યું, આ અંગે એક પણ પ્રમાણુ નથી. આ હૃદયસ્પર્શી પ્રસંગ પછી પણ તે બુદ્ધની માન્યતાઓનું અનુસરણ કરતા રહ્યો હોય. જ્યાં સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી એ પછી એણે યુદ્ધના અથવા ખૌદ્ધના સંઘના અન્ય કોઈ ભિક્ષુનાં તેણે ન તા કદી દર્શન કર્યાં હતાં કે ન તે એની સાથે ધર્મ-ચર્ચા કરી હતી. અને મારા ધ્યાનમાં એ પણ આવ્યું નથી કે એણે બુદ્ધના જીવનકાલ દરમ્યાન ભિક્ષુસંઘને કદી કોઈ આર્થિક સહયોગ પણ કર્યાં હાય. એટલું જરૂર મળી આવે છે કે બુદ્ધનિર્વાણ પછી એણે બુદ્ધનાં અસ્થિએની માગણી કરી, અને તે પણ એમ કહીને કે ‘હું પણ બુદ્ધની માક ક્ષત્રિય છું.’ અને પછી એ અસ્થિએ પર એણે એક સ્તૂપ બનાવડાવ્યેા. ખીજી વાત–ઉત્તરવત્તી ગ્રંથ એ ખતાવે છે કે યુદ્ધનિર્વાણ પછી તત્કાલ જ્યારે રાજગૃહમાં પ્રથમ સંગીતિ થઈ ત્યારે અજાતશત્રુએ સમપણી ગુફાના દ્વાર પર એક સભાભવન અનાવરાવ્યું હતું, જ્યાં ઔદ્ધપિટકોનું સંકલન થયું હતું. પરંતુ આ વાતને બૌદ્ધ ધર્મના પ્રાચીનતમ અને મૌલિક શાસ્ત્રામાં લેશ માત્ર પણ ઉલ્લેખ નથી. આ પ્રમાણે એ વધુ સંભવિત છે કે એણે બૌદ્ધ ધર્મના સ્વીકાર કર્યા વિના એના પ્રતિ સહાનુભૂતિ ખતાવી હોય. આ બધું એણે કેવળ ૨૫ અવદાનશતક ૫૪ Page #676 -------------------------------------------------------------------------- ________________ જાતિ અને ગેશાલકને વિદ્રોહ ૬ ૩૯ ભારતીય રાજાઓની પ્રાચીન પરંપરા અનુસાર કર્યું હોય કે મધા ધર્માનું સંરક્ષણ કરવું એ રાજાનું કર્તવ્ય છે.૨૬ પછીના ઔદ્ધ--સાહિત્યમાં અજાતશત્રુના કેટલાક પ્રસંગે। આપવામાં આવ્યા છે. જેમાં એની બૌદ્ધ ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા વ્યકત થાય છે. ૨૭ પણ એનું મહત્ત્વ વિદ્વાનેાની દૃષ્ટિએ વિદ્યન્તીથી વિશેષ નથી. ૨૮ સારાંશ એ છે કે અજાતશત્રુ કૂણિક જૈન હતા, અને મહાવીરને પરમ ભક્ત હતા. શ્રેણિકના પૌત્રોની દીક્ષા ભગવાનનાં પાવન પ્રવચને ચંપામાં થયાં, જેનાથી અનેક ભવ્યાત્માએાની જિનધર્મ પર શ્રદ્ધા થઈ. અનેકાએ સુનિધર્મ ગ્રહણ કર્યા. એમાં શ્રેણિકના ૧ પદ્મ, ૨ મહાપદ્મ, ૩ ભદ્ર, ૪ સુભદ્ર, ૫ મહાભદ્ર, ૬ પદ્મસેન, ૭ પદ્મગુલ્મ, ૮ નલિનીગુલ્મ, ૯ આનંદ અને ૧૦ નંદન આ દસ પૌત્ર મુખ્ય હતા.૨૯ એના ઉપરાંત જિનપાલિત॰ આદિ અનેક સમૃદ્ધ નાગરિકાએ શ્રમણ ધર્મના સ્વીકાર કર્યા. પાલિત ૧ જેવા મેટા વ્યાપારીએ પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યાં, ચંપાથી ભગવાને વિદેહભૂમિ તરફ વિહાર કર્યા. કામંદી પધાર્યા, ત્યાંના ગાથાપતિ ક્ષેમક, ધૃતિધર આદિએ સંયમ ગ્રહણ કર્યાં. આ વર્ષે ભગવાનને વર્ષોવાસ મિથિલામાં કર્યાં. ક્ષેમકે અને શ્રૃતિધરે સાલ વર્ષ સુધી સંયમ પાળીને અંતમાં વિપુલપર્વત પર અનશન કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. ३२ ૨૬ Buddhist India PP. 15-16 ૨૭ ધમ્મપદ અકથા ૧૦-૭, ખંડ ૨, ૬૦ ૫-૬ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ઉત્તરાધ્યયન અ. ૨૧ ૩૨ આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન પૃ. ૩૩૪-૩૩૫ નિરયાવલિયા (કડિસિયા) પૃ. ૩૧ વૈદા સ. સાતાધમ કથા (એન. બી. વૈદ્ય સ`પા. ૧, ૯) અન્તગડદસાએ (એન. ખી. વૈદ્ય. સ`પા.) મૂહ ૫-૬ પુ. ૩૪ Page #677 -------------------------------------------------------------------------- ________________ '૬૪૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ગશાલક જિન નહીં ભગવાન મહાવીર મિથિલાને વર્ષાવાસ પૂર્ણ કરી વૈશાલીની નજીકમાં થઈ શ્રાવસ્તી પધાર્યા. ત્યાં તેઓ કાષ્ઠક ચિત્યમાં બિરાજમાન થયા. સંખલિપુત્ર ગોશાલક પણ આ દિવસોમાં શ્રાવસ્તીમાં જ હતા. ગોશાલકના પ્રારંભના જીવનને પરિચય આપણે આગળનાં પાનાંમાં જોઈ ગયા છીએ. ભગવાન મહાવીરથી જુદા પડ્યા પછી ગોશાલક શ્રાવસ્તી અને એની આસપાસના ક્ષેત્રોમાં જ પરિભમ્રણ કર્યા કરતે હતે. શ્રાવસ્તીમાં હાલાહલા કુંભાર અને અર્થપુલ ગાથાપતિ એના પરમ ભક્ત હતા. જયારે પણ ગોશાલક શ્રાવસ્તી આવતા ત્યારે હાલાહલાની ભાડશાલામાં રકાતે. તે પોતે પિતાને તીર્થકર, જિન, કેવળી, સર્વજ્ઞ કહેતે હતે. ગણધર ગૌતમ ભિક્ષાને માટે શ્વાવસ્તીમાં ગયા. એમણે નગરીમાં એવી જનચર્ચા સાંભળી કે શ્રાવસ્તીમાં બે તીર્થંકર વિચરી રહ્યા છે. એક શ્રમણ ભગવાન મહાવીર અને બીજા ગોશાલક, ગૌતમ ભગવાનના ચરણમાં પહોંચ્યા અને આ વિષયમાં સત્ય તથ્ય જાણવા ઈછયું. ઉત્તરમાં ભગવાન મહાવીરે ગે શાલકનો સંપૂર્ણ પૂર્વ પરિચય આપે અને કહ્યું – “ગૌતમ, ગે શાલક જિન નથી. જિનપ્રલાપી છે.” આ વાત શ્રાવસ્તીમાં ફેલાઈ ગઈ. સર્વત્ર એક જ ચર્ચા થવા લાગી-ગે શાલક જિન નહીં, પરંતુ જિનપ્રલાપી છે, શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે.૩૩ ' મંખલિપુત્ર ગોશાલકે પણ આ વાત સાંભળી એને ખૂબ ગુસ્સે આવ્યું. તે આતાપના-ભૂમિમાંથી હાલાહલાની કુંભકારાષણમાં આવ્યું અને પિતાના આજીવક સંઘની સાથે અત્યંત અમર્શ સહિત બેઠે. ગોશાલક અને આનંદ આ સમયે ભગવાન મહાવીરના સ્થવિર શિષ્ય આનંદ ભિક્ષાને ૩૩ ભગવતી શતક ૧૫ Page #678 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગેાશાલકનેા વિદ્રોહ ૬૪૧ માટે શ્રાવસ્તીમાં ગયેલા હતા. તેઓ સ્વભાવે સરલ અને વિનીત હતા, તેઓ હમેશાં છઠે તપ કર્યો કરતા હતા. તેઓ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળામાં પરિભ્રમણ કરતા કરતા હાલાહલાની કુંભકારાયણથી થાડે દૂર થઈ ને જતા હતા તે વખતે ગેાશાલક એમને પોતાની પાસે મેાલાગ્યા, અને કહ્યું 6 જરા મારી વાત સાંભળીને જાએ,' એણે કહ્યુ.. પહેલાના સમયની વાત છે. કેટલાક વ્યાપારીએ વ્યવસાયને માટે અનેક પ્રકારનાં કરિયાણાં અને સામાન ગાડાંઓમાં ભરી તથા પાથેયને પ્રબંધ કરી નીકળ્યા. માર્ગમાં ગ્રામરહિત, નિલ, દીધ, અટવીમાં પ્રવેશ્યા. જ'ગલના કેટલેાક ભાગ પાર કર્યો પછી સાથે લાવેલું પાણી ખૂટી ગયું. તરસથી આકુળ-વ્યાકુળ થઈ ને પરસ્પર વિચાર-વિમર્શ કરવા લાગ્યા, આમ–તેમ જલની શેાધખાળ કરવા લાગ્યા. જંગલમાં આગળ પર એમને એક વિશાળ રાા જોવા મળ્યા. એના ઊંચાં ઊંચાં ચાર શિખર હતાં. એમણે એક શિખરને તેડયું. એમાંથી સ્વચ્છ, ઉત્તમ, પાચક જલ પ્રાપ્ત થયું. બધાએ તે પાણી પીધું. મળદ વગેરે પશુઓને પીવડાવ્યું. અને માર્ગ માટે પાણીનાં વાસણા ભરી લીધાં. એમણે લાભથી ખીજું શિખર તાડયું. વિરાટ સ્વર્ણરાશિ મળ્યા. એમની લેાભવૃત્તિ પ્રમળ થઈ. ત્રીજું શિખર ફાડવુ’. એમાંથી બહુ મૂલ્યવાન મણિરત્ન પ્રાપ્ત થયાં. બહુમૂલ્ય શ્રેષ્ઠ, મહાપુરુષાને ચાગ્ય અમૂલ્ય વારત્નની અભિલાષાથી એમણે ચેાથું શિખર ફાડવાના વિચાર કર્યાં. આ વેપારીએમાં એક વ્યાપારી ખહુ ચતુર હતા. એણે કહ્યું- ચેાથુ' શિખર ફાડવું જોઈએ નહીં, કેમકે તે આપણે માટે સંકટનું કારણ થઈ શકે છે, પણ અન્ય વ્યાપારીઓએ એના કથનની ઉપેક્ષા કરી ચતુર્થ શિખર ફાડયું. એમાંથી એક મહાભયંકર અત્યંત કૃષ્ણવર્ણવાળે દૃષ્ટિવિષ સર્પ નીકળ્યેા. એણે જંગી ક્રોધપૂર્ણ દૃષ્ટિથી જોયું કે બધા વ્યાપારી ભસ્મ થઈ ગયા. કેવળ એક વ્યાપારી ખચ્ચે. જેણે ચાથુ શિખર ફાડવા માટે મના કરી હતી. અને સામાન સહિત સપે આગળના ગૃહે પહોંચાડી દીધા. ૪૧ Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન આનંદએવી રીતે તારા ધર્માચાર્ય અને ધર્મગુરુ શ્રમણ જ્ઞાતપુત્રે શ્રેષ્ઠ અવસ્થા પ્રાપ્ત કરી છે, દેવ અને મનુષ્યાદિમાં એની કીતિપતાકા ફરકી રહી છે, પરંતુ જો તેઓ મારા અંગે કાંઈપણ કહેશે તે હું મારા તપતેજ વડે પેલા વ્યાપારીઓની માફક ભસ્મ કરી નાંખીશ. એક હિતૈષી વ્યક્તિની માફક તેને બચાવી લઈશ. તું તારા ધર્માચાર્યની પાસે જા અને મારી કહેલી વાત એને સંભળાવ.૩૪ ગોશાલકની વાત સાંભળી આનંદ ખૂબ ભયભીત થયા. જલદીથી જઈને ભગવાન મહાવીરને સઘળી વાત કરી. સાથે એમણે એ પણ પૂછયું ભગવાન, શું ગોશાલક આપને ભસ્મ કરી શકે છે? મહાવીરે આનંદને આશ્વાસન આપતા કહ્યું–ગોશાલક પિતાના તપતેજથી કેઈને પણ એક પ્રહારમાં કૂટાઘાત(ઘણો આઘાત)ની જેમ ભસ્મ કરી શકે છે. પરંતુ અરિહંત ભગવાનને નહીં. એનામાં જેટલું વધુ તપતેજ છે, એનાથી અનગારનું તપતેજ વિશેષ છે, પરંતુ શ્રમણ અનગાર ક્ષમા દ્વારા ક્રોધને નિગ્રહ કરવા સમર્થ છે. અનગારના તપ-તેજથી સ્થવિરનાં તપ-તેજ વિશિષ્ટ છે અને એનાથી અનંત ગણું વધુ અરિહંતનું તપ-તેજ છે. કેમ કે એનામાં ક્ષમાને વિશિષ્ટ ગુણ હોય છે. એને કઈ પણ બાળી શકતું નથી પણ પરિતાપ અવશ્ય આપી શકે છે. એટલે તું જા અને ગૌતમ વગેરે શ્રમણ નિગ્રંથને કહી દે કે ગોશાલક અહીં આવી રહ્યો છે. તે આ વખતે કેષવશ પ્લેચ્છની માફક દુર્ભાવમાં છે એટલે એની વાર્તાને કઈ પણ કંઈ પણ જવાબ ન આપે અને ન તે ધાર્મિક ચર્ચા કરે કે ન તે ધાર્મિક પ્રેરણા આપે. ગશાલકનું આગમન આનંદ અનગર ગૌતમ વગેરે મુનિવરોને ઉક્ત સૂચના આપી રહ્યા હતા એટલામાં ગોશાલક પિતાના સંઘની સાથે કેઠક ચૈત્યમાં ૩૪. ભગવતી શતક ૧૫ Page #680 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ ૬૪૩ આવી પહોંચે. ભગવાન મહાવીરથી ડેક દૂર ઊભા રહીને એણે કહ્યું – “આયુષ્પન કશ્યપ ! મખલિપુત્ર ગોશાલક આપનો ધર્મ સંબંધી શિષ્ય હતો, એમ જે આપ કહે છે તે ઠીક છે, પણ આપને ખબર નથી કે તમારો શિષ્ય મરીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ ગયે છે. હું મખલિપુત્ર ગોશાલકથી જુદે કેડિયાયન ગેત્રીય ઉદાયી છું. ગોશાલકનું શરીર મેં એટલા માટે ધારણ કર્યું છે કે તે પરીષહ સહન કરવામાં સક્ષમ છે. આ મારો સાતમે શરીરન્દર પ્રવેશ છે. અમારા સિદ્ધાંત અનુસાર આજ દિન સુધીમાં જે કઈ મેસે ગયા છે, જાય છે અને જશે તેઓ બધા ચોરાસી લક્ષ મહાકલ્પ૩પ ઉપરાંત સાત દેવ ભવ, સાત સંપૂથ નિકાય, સાત સનિગર્ભ અને સાત પ્રવૃત્ત પરિહાર કરી, પાંચ લાખ આઠ હજાર છસે ત્રણ કર્મ ભેદને અનુક્રમે ક્ષય કરી ક્ષે ગયા છે અને સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા છે. આ પ્રમાણે કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરીશું. કુમારાવસ્થામાં જ મારા મનમાં પ્રવજ્યા અને બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરી મેં નિમ્ન પ્રકારમાં સાત પ્રવૃત્ત પરિહાર કર્યા. અયક, મલરામ, મંડિક, રોહ, ભારદ્વાજ, અર્જુન ગૌતમપુત્ર, ગશાલક મંલિપુત્ર. મેં પ્રથમ શરીરાક્તર પ્રવેશ રાજગૃહની બહાર મંડિકુક્ષિ ચિત્યમાં ઉદ્દાયન કૌડિયાયન ત્રીયના શરીરનો ત્યાગ કરી ઐણેયકના શરીરમાં કર્યો, બાવીસ વર્ષ ત્યાં રહ્યો. બીજે શરીરન્દર પ્રવેશ ઉદંડપુરની બહાર ચન્દ્રાવતરણ ચૈત્યમાં એણેયકના શરીરને ત્યાગ કરી ૩૫ મહાકપનું કાલમાન સમજાવવા માટે જૈન દષ્ટિથી પલ્ય અને સાગરની માફક જ આવક મતમાં સર અને મહાકલ્પનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. એક લાખ સિત્તેર હજાર છસો ઓગણપચાસ (૧,૭૮ ૬૪૯) ગંગાનું એક સર માનીને સો-સે વર્ષમાં એક એક વાલુકા-રેતીકણ કાઢતાં જેટલા સમયમાં સંપૂર્ણ ખાલી થઈ જાય, તે એક સર છે. એવા ત્રણ લાખ સર ખાલી થઈ જાય ત્યારે એક મહાક૯૫ થાય છે -ભગવતી ૧૫,૧,૫૫૦ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મલરામના શરીરમાં કર્યો. એકવીસ વર્ષ એમાં રહીને ચંપાનગરીની બહાર અંગ–મંદિર ચિત્યમાં મલ્લરામના શરીરને ત્યાગ કરી મંડિકના દેહમાં ત્રીજે શરીરન્તર પ્રવેશ કર્યો. ત્યાં વીસ વર્ષ સુધી રહ્યો પછી વારાણસીનગરીની બહાર કામ મહાવન ઐત્યમાં મેડિકના શરીરને ત્યાગ કરી રેહકના શરીરમાં ચતુર્થ શરીરાક્તર પ્રવેશ કર્યો. ત્યાં ઓગણીસ વર્ષ રહ્યો. પાંચમે શરીરન્દર પ્રવેશ આલાભકા નગરીની બહાર પ્રાતકાલ મૈત્યમાં રોહના દેહને પરિત્યાગ કરી ભારદ્વાજના શરીરમાં કર્યો. એમાં અઢાર વર્ષ રહ્યો. છઠ્ઠો શરીરાત્ર પ્રવેશ વૈશાલી નગરીની બહાર કુંડિયાયન ચૈત્યમાં ભારદ્વાજનું શરીર ત્યજી ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં કર્યો. એમાં સત્તર વર્ષ રહ્યો. સાતમે શરીરન્દર પ્રવેશ આ શ્રાવસ્તી નગરીમાં હાલાહલ કુંભારણના કુંભકારાપણમાં ગૌતમ-પુત્ર અર્જુનનું શરીર ત્યાગીને મંખલિપુત્ર ગશાલકના શરીરને સમર્થ, સ્થિર, ધ્રુવ, ધારણ યંગ્ય શીતાદિ પરીષહેને સહન કરવાને યોગ્ય તથા સ્થિર સહન કરવાને ગ્ય સમજી એમાં પ્રવેશ કર્યો. એટલે કશ્યપ ! મખલિપુત્ર ગોશાલકને આપનો શિષ્ય કહેવે આ દષ્ટિએ ઠીક છે ?” ગોશાલકને આ પ્રલાપ સાંભળી મહાવીરે કહ્યું—“જેવી રીતે કઈ ચોર ગ્રામવાસીઓથી પરાભૂત થઈને ભાગી જતો હોય તે કઈ ખાડે, ગુફા, દુર્ગ, ખાઈ કે વિષમ સ્થાન ન મળવાથી ઊન, શણ, કપાસ કે ઘાસના અગ્રભાગથી પિતાની જાતને છુપાવવાનો પ્રયાસ કરે છે પણ તે તેનાથી છુપાઈ શકો નથી તે પણ તે પિતાને છુપાયેલો માને છે, એ પ્રમાણે તે પણ પિતાને પ્રચ્છન્ન કરવાને પ્રયત્ન કરે છે. અને અન્ય ન હોવા છતાં પણ પિતાને અન્ય બતાવી રહ્યો છે. આ પ્રમાણે કરવું તારે માટે યોગ્ય નથી.” ભગવાનની વાતને સાંભળી ગોશાલક અત્યંત ગુસ્સે થયે. અનુચિત શબ્દ વડે પ્રલાપ કરવા લાગ્યા. તે ઊંચા સ્વરમાં ચીસ પાડતે તિરસ્કારપૂર્ણ શબ્દમાં બે – “કાશ્યપ ! તે આજે જ નષ્ટ, વિનષ્ટ અને ભ્રષ્ટ થઈશ. તારું જીવન રહેશે નહીં. Page #682 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગેાશાલકના વિદ્રોહ ૬૪૫ તેનેલેશ્યાના પ્રયાગ ગોશાલકની તિરસ્કારપૂર્ણ વાત સાંભળીને પણ ભગવાન વીતરાગી હતા એટલે એમને સહેજ પણ રાષ થવાના સ`ભવ ન હતા. અન્ય મુનિ પણુ ભગવાનના આદેશને શિરોધાય કરી ચૂપ રહ્યા. ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અનગાર, જે પૂર્વે દેશીય હતા, તેએ સ્વભાવે ભદ્ર, પ્રકૃતિએ વિનીત અને સરલ હતા. પોતાના ધર્માચાર્ય પ્રતિ અત્યંત અનુરાગી હાવાથી ગોશાલકની ધમકીની ચિંતા કર્યા વગર તે પેાતાના સ્થાનેથી ઊઠચા અને એની પાસે જઈ ને કહેવા લાગ્યા—ગોશાલક ! કેાઈ શ્રમણુ બ્રાહ્મણ પાસેથી જો કેાઈ એક પણ આર્ય વચન સાંભળી લે છે, તા પણ તે એને વંદન-નમસ્કાર કરે છે. મંગલ અને કલ્યાણુરૂપ સમજીને પર્યુપાસના કરે છે. આપનું તેા કહેવું જ શું? ભગવાને આપને શિક્ષા અને દીક્ષા આપી છે, તેા પણ આપ આપના ધર્માચાર્ય - ની સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા છે, તે આપને માટે ચેાગ્ય નથી.” આ સાંભળીને ગોશાલકના ચહેરા લાલચાળ થઈ ગયા. એણે સર્વાનુભૂતિ અનગારને તેજોલેશ્યાના એક પ્રહારથી જ ખાળીને ભસ્મ કરી દીધા અને ફરીથી એ પ્રમાણે અપલાપ કરવા લાગ્યા. અચેાધ્યાનિવાસી સુનક્ષત્ર અનગારથી પણ રહેવાયું નહીં. તેઓ પણ સર્વાનુભૂતિની જેમ ઊઠયા અને ગોશાલકને સમજાવવાના પ્રયત્ન કરવા લાગ્યા રુષ્ટ થઈ ને ગોશાલકે સુનક્ષત્રમુનિ પર પણ એવી જ રીતે તેજોલેશ્યાને પ્રહાર કર્યાં. આ વખતે લેશ્યાનું તેજ મંદ થઈ ગયું હતું. વેદનાની ભયંકરતા જોઈ સુનક્ષત્રમુનિ એ સમયે ભગવાનની પાસે આવ્યા. વંદન કરી આલેચના કરી અને ફરીથી મહાવ્રતનું આરોપણ કર્યું. પછી શ્રમણ-શ્રમણીએ પાસે ક્ષમાયાચના કરી સમાધિપૂર્વક શરીરાત્સગ કર્યાં. ભગવાને પણ ગૌશાલકને સમજાવવાને પ્રયાસ કર્યાં. ગેાશાલકનું ક્રોધિત થવું સ્વાભાવિક હતું તે સાત-આઠ ડગલાં પાછો હટો અને Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ભગવાન મહાવીર : એક અનુશીલન ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તેજલેશ્યાને પ્રહાર કર્યો. પણ મહાવીરના અમીત તેજને કારણે ગશાલક દ્વારા પ્રક્ષિપ્ત તેજેશ્યા એના પર અસર ન કરી શકી. એ ભગવાનની પ્રદક્ષિણા કરીને એકવાર ઊંચે ઊછળી અને ગોશાલકના શરીરને બાળતી, એના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. ગોશાલકે પિતાની જ તેજલેશ્યાથી પીડિત થઈ, ભગવાન મહાવીરને કહ્યું–કાશ્યપ! મારી આ તપ જન્ય તેલેશ્યાથી પરાભૂત અને પીડિત થઈને તું છ માસની અવધિમાં છદ્મસ્થ અવસ્થામાં જ મૃત્યુ પ્રાપ્ત કરશે. ભગવાને કહ્યું – ગોશાલક ! હું તે હજી સેલ વર્ષ સુધી તીર્થંકર પર્યાયથી વિચરણ કરીશ પણ તું તારી તેજેલેશ્યાથી પ્રભાવિત તેમજ પીડિત થઈ સાત રાત્રિની અંદર જ છમસ્થ ભાવથી કાલ પ્રાપ્ત કરીશ. તેજેશ્યાના વારંવારના પ્રવેગથી શાલક નિસ્તેજ થઈ ગયે, એનું તપસ્તેજ એ જ વખતે ઘાતક સિદ્ધ થયું. ભગવાન મહાવિરે નિગ્રંથને લાવ્યા અને કહ્યું–જેવી રીતે તૃણ, કાઠ, પત્ર વગેરેનો ઢગલે અગ્નિથી બળી ગયા પછી નષ્ટ થઈ જાય છે, એ પ્રમાણે ગોશાલક પણ મારા વધને માટે તેજલેશ્યા કાઢયા પછી નષ્ટતેજ થઈ ગયા છે. હવે તમે એની સામે સહર્ષ એના મતનું ખંડન કરી શકે છે. વિસ્તૃત અર્થ પૂછી શકે છે, ધર્મ અંગે ચર્ચા-વિચારણા કરી શકે છે અને એને નિરુત્તર કરી શકે છે. નિગ્રંથાએ એને વિવિધ પ્રકારના પ્રશ્ન કર્યા અને એને નિરુત્તર કરી દીધું. ગોશાલકને ખૂબ ગુસ્સો ચઢશે પરંતુ નિર્ચને કંઈપણ કષ્ટ આપી શક્યો નહીં. અનેક આજીવક સ્થવિર અસંતુષ્ટ થઈને એના સંઘમાંથી અલગ થઈ ગયા અને ભગવાન મહાવીરના સંઘમાં ભળ્યા તથા સાધનામાં તલ્લીન થઈ ગયા. Page #684 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ ६४७ કેટલીક ક્ષણોમાં જ શ્રાવસ્તીમાં એ વાત ફેલાઈ ગઈ. નગરના ત્રિભેટે, ચૌટે અને રાજમાર્ગો પર સર્વત્ર એક જ ચર્ચા થવા લાગી કે શ્રાવસ્તીની બહાર કાષ્ઠક ચિત્યમાં બે જિન પરસ્પર આક્ષેપ-પ્રક્ષેપ કરી રહ્યા છે. એક કહે છે કે તે પહેલાં કાળને પ્રાપ્ત કરીશ તે બીજે કહે છે કે તારું મૃત્યુ પહેલાં થશે. એમાં કેણ સાચું અને કણ જૂ હું? વિજ્ઞ અને લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેતા-શ્રમણ ભગવાન મહાવીર સત્યવાદી છે અને મખલિયુત્ર ગશાલક મિથ્યાવાદી છે. ગેશાલકની અંતિમ અવસ્થા મંખલીપુત્ર ગોશાલક પોતાના અભિલાષમાં અસફળ થઈને કાષ્ઠક ચૈત્યમાંથી બહાર નીકળે. એના શરીરમાં ભયંકર વેદના થઈ રહી હતી. જેથી તે વિક્ષિપ્ત જે બની, ચારે બાજુ જેતે, દીર્ઘ નિ:શ્વાસ નાંખતે, પિતાની દાઢીના વાળને ચૂંટતે, ગરદનને ખંજવાળતો, બંને હાથને ક્યારેક ફેલાવે અને ક્યારેક સંકેચ, જમીન પર પગ પછાડતો “હાય મરી ગયે ! હાય મરી ગયે !” એમ ચીસો પાડતે હાલાહલ કુંભારણના કુંભકારાષણમાં આવી પહેએ, ત્યાં એણે દાહની શાંતિ માટે કાચી કેરી ચૂસી. મદ્યપાન કરતાં કરતાં વારંવાર ગીત ગાતો, નાચતો, ફરી ફરી હાલાહલ કુંભારણને હાથ જોડ, માટીના વાસણમાં રાખેલા ઠંડા પાણીથી પિતાના શરીરને સીંચ્યા કરતે હતે. શ્રમણ ભગવાન મહાવીરે પિતાના નિગ્રંથને બોલાવીને કહ્યું–આર્યો! મખલિપુત્ર ગશાલકે જે તે જેલેશ્યાને મારા વધને માટે પ્રહાર કર્યો હતો તે ૧. અંગ, ૨. બંગ, ૩. મગધ, ૪. મલય, ૫. માલવ, ૬. અચ્છ, ૭. વત્સ, ૮. કીસ, ૯. પાઠ, ૧૦. લાટ ૧૧. વા, ૧૨. મૌલિ, ૧૩. કાશી, ૧૪. કૌશલ, ૧૫. અબાધ, ૧૬. સંભુત્તર, આ સેળ મહાજન પદેને બાળી નાંખવા અને નાશ કરવા સમર્થ Page #685 -------------------------------------------------------------------------- ________________ १४८ ભગવાન મહાવીરઃ એક અનુશીલન હતી. હવે તે કુંભકારાપણમાં કાચી કેરી ચૂસતે, ઠંડા પાણીનું સીંચન કરી રહ્યો છે. પોતાના દેશને છૂપાવવા માટે એણે આઠ ચરમ બતાવ્યા છે જેમ કે ૧. ચરમ-પાન, ૨. ચરમ-ગાન, ૩. ચરમનાટય, ૪. ચરમ-અંજલિ કર્મ, પ. ચરમ પુષ્કલ સંવર્ત મેઘ, ૬. ચરમ-સેચનક ગંધહસ્તી, ૭. ચરમ-મહાશિલાર્ક ટક સંગ્રામ અને ૮. ચરમ-તીર્થંકર અવસર્પિણ કાલના અંતિમ તીર્થકરના રૂપમાં એનું સિદ્ધ થવું. શીતલ પાણીથી શરીર સિંચિત કરવાના દોષને છુપાવવા માટે તે ચાર પાનક–પિય અને ચાર અપાનક-અપેય પાણી પ્રરૂપિત કરી રહ્યો છે. તે ચાર પાનક આ છેઃ ૧. ગાયના પૃષ્ઠથી પડેલું, ૨. હાથથી ઉલેચેલું, ૩. સૂર્ય તાપથી તપેલું, ૪. અને શિલાઓમાંથી વહીને પડેલું. ચાર અપાનક આ છે એ પીવા માટે ગ્રાહ્ય તે નથી, પરંતુ દાહ આદિના ઉપશમન માટે વ્યવહાર યોગ્ય છે જે કે–૧. સ્થાલપાણી–પાણીથી ભીંજાયેલા ઠંડા નાનાં મેટા વાસણ એને હાથથી સ્પર્શ કરી શકાય પરંતુ તે પાણી પીવાય નહીં, ૨. ત્વચા પાણી કેરી, ગોટલી, બેર આદિ કાચાં ફળ મેંમાં ચગળાવવાં, પરંતુ એનો રસ પીવે નહીં. ૩. ફળનું પાણ—અડદ, મગ, વટાણા આદિ કાચાં ફળે મેંમાં લઈ ચાવવાં પરંતુ એનો રસ ન પીવે. ૪. શુદ્ધ પાણી કઈ માણસ છ મહિના સુધી શુદ્ધ મેવા-મીઠાઈઓ ખાય, આ છ મહિનામાં બે મહિના ભૂમિશયન, બે મહિના પટ્ટશયન, બે મહિના સુધી દર્ભશયન કરે તે છઠ્ઠા માસની અંતિમ રાત્રિએ મહાદ્ધિસંપન્ન મણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના બે દેવે પ્રગટ થાય છે. તેઓ પિતાના શીતલ અને આ હાથેથી જે વ્યક્તિને સ્પર્શ કરે છે, જે કોઈપણ વ્યક્તિ તે શીતલ સ્પર્શનું અનુમેદન કરે તો આથી વિષ પ્રગટ થાય છે અને અનુમોદન નથી કરતા તે એના શરીરમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થએલી જવાલાએથી એનું શરીર ભસ્મ થઈ જાય છે. એ પછી તે વ્યકિત સિદ્ધ, બુદ્ધ તેમ જ વિમુક્ત થઈ જાય છે. Page #686 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ શ્રાવસ્તીમાં જ અચંપુલ આજીવકે પાસક રહેતું હતું. રાત્રિમાં ચિંતન કરતાં એના મગજમાં વિચાર આવ્યું કે હલ્લા વનસ્પતિનો આકાર કે હોય છે? તે પિતાના ધર્માચાર્ય ગોશાલક પાસે એનું સમાધાન કરવા માટે હાલાહલ કુંભકારાપણુમાં આવ્યું, પણ ગાશાલકને હસતે, ગાતે, નાચતો અને મદ્યપાન કરતો જોઈને તે લજિત થ, અને પાછા ફરવા લાગ્યું. બીજા આજીવક સ્થવિરોએ તેને પાછો ફરતો જોઈ લીધે, એમણે એને પાસે બોલાવી આઠ ચરમ વસ્તુ એનો પરિચય આપતાં કહ્યું-તું જઈને તારા પ્રશ્નનું સમાધાન કરે. સ્થવિરેના સંકેતથી શૈશાલકે ગોટલી એક બાજુ રાખી દીધી અને કહ્યું–તું હલ્લાની આકૃતિ જાણવા માટે મધ્ય રાત્રિએ મારી પાસે આવે છે, પણ મારી આ સ્થિતિ જોઈને લજજા પામી પાછા ફરવા માગે છે, પણ તારી એ ભૂલ છે. મારા હાથમાં કાચી કેરી નહીં, પણ કેરીની છાલ છે. નિર્વાણ સમયે એ પીવી આવશ્યક છે. નિર્વાણના સમયે નૃત્ય, ગીત આદિ પણ આવશ્યક છે, એટલે તું પણ વીણા બજાવ. અયપુલ, હલ્લાનું સંસ્થાન વાંસના મૂળ જેવું હોય છે. પોતાના પ્રશ્નનું સમાધાન મેળવી તે પાછો ફરી ગયે. ગેશાલકને પશ્ચાત્તાપ ગોશાલકે પિતાને અંતિમ સમય સમીપ આવેલો જાણી પિતાના સ્થવિરેને બેલાવી કહ્યું—“જ્યારે મારું મૃત્યુ થઈ જાય ત્યારે મારા શરીરને સુગંધિત જળથી નવડાવજે, સુગંધિત ગેરુ વસ્ત્રથી લૂછજો, ગશીર્ષ ચંદનને લેપ કરે, બહુમૂલ્ય વેત વસ્ત્ર પહેરાવજો અને બધા અલંકારથી વિભૂષિત કરો. એક હજાર વ્યક્તિ ઉઠાવી શકે, એ પ્રમાણેની શિબિકામાં બેસાડીને શ્રાવસ્તીમાં આ જ પ્રમાણે ઉદ્ઘેષણ કરાવજે કે ચોવીસમા ચરમ તીર્થંકર પંખલિપુત્ર ગૌશાલક જિન થયા, સિદ્ધ થયા, વિમુક્ત થયા અને બધાં દુઃખોથી Page #687 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભગવાન મહાવીર : એક અનુશીલન રહિત થયા. આ પ્રમાણે મહાત્સવ કરીને મારી અન્તિમ ક્રિયાએ કરજો. ’ tr સાતમી રાત્રિ પૂરી થવાને વખતે ગોશાલકનું મિથ્યાત્વ નષ્ટ થયું. એની દૃષ્ટિ નિર્મીલ અને શુદ્ધ થઈ. અને એને પોતાના કૃત્ય પર પશ્ચાત્તાપ થવા લાગ્યા, તે વિચારવા લાગ્યા હું જિન ન હતા, પણ પેાતાને જિન ઘોષિત કર્યાં. મેં શ્રમણેાના ઘાત કર્યો અને ધર્માચા` તરફ દ્વેષ કર્યાં. વસ્તુતઃ શ્રમણ ભગવાન મહાવીર જ સાચા જિન છે, મેં જીવનમાં ભયંકર ભૂલ કરી છે.” આ પ્રમાણે વિચાર કરી એને પોતાના સ્થવિરેને ખેાલાવી કહ્યું—“સ્થવિરે ! હું જિન ન હતા, છતાં પોતાને જિન ઘેષિત કરતા રહ્યો છું. હું શ્રમણઘાતી અને આચાર્ય પ્રદ્વેષી છું. શ્રમણ ભગવાન મહાવીર જ સાચા જિન છે. એટલે મારા મૃત્યુ ખાદ મારા ડાખા પગમાં રસ્સી ખાંધી, મારા મેમાં ત્રણવાર થૂકો તથા શ્રાવસ્તીના રાજમાર્ગોમાં ઃ ગાશાલક, જિન નથી, પરંતુ મહાવીર જિન છે.’ એ પ્રમાણે ઉદ્ઘાષણા કરતા કરતા મારા શરીરને ઘસડી જજો.’ પોતાની અંતિમ ભાવનાની પૂર્તિ અંગે એણે પોતાના વિરાન સાગઢ આપ્યા અને એ રાત્રિએ એનું મૃત્યુ થઈ ગયું. ગેાશાલકના ભક્ત અને સ્થવિરાએ વિચાયુ” જો અમે અમારા ધર્માચાય ના અંતિમ આદેશ અનુસાર એના પગ માંધીને એમને શ્રાવસ્તીમાં ઘસડતા લઈ જઈશું, તે અમારી આખરૂ ધૂળમાં મળી જશે. અને જો અમે આ પ્રમાણે ન કરીએ તે ગુરુ આજ્ઞાને ભગ થાય છે. આ પરિસ્થિતિમાં અમારે શું કરવું જોઈ એ ? ચિંતન કર્યો પછી એ નિષ્કર્ષ નીકળ્યા કે કુ ભાકારાપણનાં દ્વાર બંધ કરી દેવામાં આવે અને ત્યાં આંગણામાં જ શ્રાવસ્તીનું ચિત્ર મનાવવામાં આવે. આમ કર્યા પછી ગોશાલકના કથાનુસાર તેઓએ બધાં કાર્યો કર્યા. આમ સ્થવિરાએ પાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ત્યાર પછી તેઓ Page #688 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગેાશાલકને વિદ્રોહ ૬૫૧ ગેાશાલક પહેલાના આદેશ અનુસાર એની પૂજા કરી અને પછી નગરમાં ધામધૂમથી એની શવ-યાત્રા કાઢી, અંતે એની અંતિમ સ'સ્કાર ક્રિયા કરી. સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અનગારની સુગતિ ગણધર ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યા—ભગવન્ ! સર્વાનુભૂતિ અનગાર, જેને ગેાશાલકે ભસ્મ કરી નાંખ્યા હતા, તે ત્યાંથી કાલ-ધર્મ પામીને કયાં ગયા ? મહાવીરે ઉત્તર આપ્ચા ગૌતમ, સર્વાનુભૂતિ અનગાર સહસ્રાર કલ્પમાં અઢાર સાગરોપમની સ્થિતિમાં દેવ-રૂપમાં ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ (સદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે. એ પ્રમાણે સુનક્ષત્ર અનગાર પણ અચ્યુત કપમાં બાવીસ સાગરેાપમની સ્થિતિવાળા દેવ થયેા છે અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધબુદ્ધ અને મુક્ત થશે. ૩૬ ગોશાલક કયાં ગયા ? ગૌતમે કરી જિજ્ઞાસા પ્રસ્તુત કરી-ભગવન્ ! આપનો કુશિષ્ય ગોશાલક મૃત્યુ પામીને કયા સ્થાને ઉત્પન્ન થશે ? મહાવીરે કહ્યું—તે અશ્રુત કલ્પમાં બાવીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ મન્યેા છે. ત્યાંથી શ્રુત થઈ અનેક ભવામાં પરિ ભ્રમણ કર્યાં પછી એને સમ્યક્ત્વની ઉપલબ્ધિ થશે. દૃઢપ્રતિજ્ઞ મુનિના ભવમાં તે કેવળી બનશે અને બધાં દુઃખાનો અન્ત-નાશ કરશે.૩૬ ભગવાન મહાવીર અને અસ્વસ્થતા ગોશાલકના દેહાન્ત પછી ભગવાન મહાવીર શ્રાવસ્તીના કેક ૩ ભગવતી શતક ૧૫ gpa Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૫ર ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ચૈત્યમાંથી વિહાર કરી અનેક ક્ષેત્રો પાવન કરતા કરતા, મેઢિય ગામની બહાર સાલકઝક ચિત્યમાં પધાર્યા. ભગવાનનું આગમન થયાનું જાણી શ્રદ્ધાળુજનો પ્રવચન માટે ઉપસ્થિત થયા. ઉપદેશ શ્રવણ કર્યા પછી સભા વિસર્જિત થઈ. - મંખલિપુત્ર ગોશાલકે શ્રાવસ્તીના ઉદ્યાનમાં ભગવાન મહાવીર પર જે તેજલેશ્યા પ્રક્ષિપ્ત કરી હતી. એનાથી અત્યાર સુધીના સમયમાં તાત્કાલિક ક્ષતિ થઈ નહીં તથાપિ એ પ્રચંડ જ્વાલાઓએ ભગવાન મહાવીરના શરીરમાં પિતાનો કેટલોક પ્રભાવ તે અંકિત કર્યો હતો જેનાથી એમને રક્તાતિસાર અને પિત્તજ્વર થઈ ગયે. આ વ્યાધિથી એમનું શરીર અતિશય શિથિલ અને કૃશ થઈ ગયું હતું. ભગવાનની આ પ્રકારની શારીરિક સ્થિતિને જોઈ નાગરિકે માં એ ચર્ચા ચાલી કે ભગવાનનું શરીર ક્ષીણ થઈ રહ્યું છે, ક્યાંક એ ગોશાલકની ભવિષ્યવાણું સત્ય સિદ્ધ ન થઈ જાય? સિંહ અનગારનું કંદન સાલકઝક ચૈત્યની સમીપમાં માલુકાકચ્છમાં ધ્યાન કરતા એવા ભગવાનના શિષ્ય સિંહ અનગારે ઉક્ત લોકચર્ચા સાંભળી છઠછઠ તપ અને ઉનાળાના ભીષણ બળબળતા તાપમાં આતાપના લેનાર મહાતપસ્વી સિંહ અનગારનું ધ્યાન ભંગ થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા –“ભગવાનને લગભગ છ મહિના પૂરા થવા આવશે. પિત્ત જ્વર અને રક્તાતિસારની વ્યાધિથી તે સંત્રસ્ત છે. તેઓ ખૂબ કૃશ થઈ ગયા છે. શું ગોશાલકનું કથન સત્ય નીવડશે. જે આ પ્રમાણે થશે તો અન્યતીથિકે કહેશે ભગવાન છદ્મસ્થ અવસ્થામાં જ કાલ કરી ગયા, એમ વિચારતાં વિચારતાં એમનું હૃદય હલી ઊઠયું. એમણે તપભૂમિથી પ્રસ્થાન કર્યું અને કચ્છના મધ્ય ભાગમાં આવતાં આવતાં તો એમની આંખોમાંથી અશ્રુધારાઓ છૂટી પડી, તે ઊભા ઊભા મેટેથી રડવા લાગ્યા. Page #690 -------------------------------------------------------------------------- ________________ જ માલિ અને ગોશાલકને વિદ્રોહ ૬૫૩ આ બાજુ ભગવાનને એ વખતે પિતાના નિર્ચને બોલાવી કહ્યું—“આર્યો, મારો અંતેવાસી સિંહ અનગાર કે જે પ્રકૃતિથી ભદ્ર અને સરલ છે, તે મારી રુણતાની ચિંતાથી માલુકાકચ્છમાં જેરજોરથી રુદન કરી રહ્યો છે એટલે જલદીથી જઈ એને અહીં બેલાવી લાવે.” ભગવાનને આદેશ પ્રાપ્ત થતાં જ નિગ્રંથ સિંહ અનગારને ભગવાન પાસે બેલાવી લાવ્યા. સિંહ અનગારે ભગવાનને નમસ્કાર કર્યા. સિંહ અનગારને સંબોધિત કરતાં ભગવાને કહ્યું-“સિંહ, ધ્યાના તરિકામાં તારા માનસમાં મારા અનિષ્ટની કલપના આવી હતી, જેથી તું રડી પડ્યો? સિંહ-ભગવદ્ ! આપ ઘણા સમયથી અસ્વસ્થ છે એટલે ગોશાલકની વાત યાદ કરીને મારા મનમાં ચિંતાને સાગર ઊભરાઈ આ . મહાવીર–વત્સ ! તું જરા પણ ચિંતા ન કર. હું હજી સાડા પંદર વર્ષ સુધી આનંદપૂર્વક આ ભૂમંડલ પર વિચરણ કરીશ. ઓષધગ્રહણ સિંહ-ભગવન, અમારી પણ એ હાર્દિક કામના છે. આપનું શરીર દરરોજ ક્ષીણ થતું જાય છે. શું પ્રસ્તુત બીમારી મટાડવાનો કેઈ ઉપાય નથી. મહાવીર–આર્ય ! તારી જે એવી ઈચ્છા છે તે મેંઢિપગંવમાં રેવતી ગાથાપતિને ત્યાં જા. એના ઘરે કુહડે અને બિજેરામાંથી બનેલી બે ઔષધિઓ છે. એમાંથી પ્રથમ ઔષધિ કે જે મારે માટે બનાવી છે, એની મને આવશ્યકતા નથી અને બીજી કે જે બીજા માટે બનાવી છે, તે મારા રોગનિવારણ માટે ઉપયુક્ત છે. તું જઈને તે લઈ આવ. Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી સિંહ અનગાર અત્યંત આહલાદિત થયા. તેઓ રેવતીને ત્યાં પહોંચ્યા. મુનિને દૂરથી આવતા જોઈ રેવતી મુનિની સામે સાત-આઠ ડગલાં ગઈ અને સવિનય પૂછયું–પૂજ્યવર ! કઈ વસ્તુની આવશ્યકતા છે? સિંહ-તારે ત્યાં બે ઔષધિઓ છે. એક ભગવાન મહાવીરને માટે અને બીજી અન્યના ઉદેશ્ય માટે છે. જે બિજેરામાંથી જે ઔષધિ તૈયાર કરી છે એની મને આવશ્યકતા છે. એટલે માટે હું આવ્યું છે. - રેવતીને આશ્ચર્ય થયું કે એમને ઔષધિનિર્માણના ગુપ્ત રહસ્યને કેવી રીતે ખ્યાલ આવી ગયે ? “ક્યા મહાન જ્ઞાનીએ વાત પ્રગટ કરી છે ?” સિંહ-શ્રમણ ભગવાન મહાવીરે મને આ વાત જણાવી છે અને એમના આદેશથી હું અત્રે આવ્યો છું” રેવતીએ ભાવવિભેર થઈને પેલે બધે બિજોરાપાક એમને વહેરાવી દીધું. એના સેવનથી ભગવાન રોગમુક્ત થઈ ગયા. એમને ચહેરે પૂર્વવત્ ચમકવા લાગ્યું. ભગવાનને પૂર્ણ સ્વસ્થ જોઈને બધાના મનમાં અપૂર્વ પ્રસન્નતા થઈ. ૩૭ રેવતીએ આ પ્રમાણે ઉત્કૃષ્ટ ભાવથી જે દાન આપ્યું, એનાથી એણે સ્વર્ગનું આયુષ્ય બાંધ્યું અને તીર્થકર નામકર્મનું અનુબંધન કર્યું.૮ જમાલિ નિહનવ થયા પહેલા જણાવી ગયા છીએ કે જમાલિ ભગવાનની અનુમતિ ૩૭ ભગવતી શતક ૧૫ ૩૮ (ક) સમવાયાંગ સૂત્ર સટીક, સમ. ૧૫૯ પત્ર ૧૪૩ (ખ) ઠાણાંગ સૂત્ર સટીક, ૯,૩,૬૮૧, ૫ત્ર ૪૫૫-૨ (ગ) પ્રવચન સારોદ્ધાર ગા. ૪૬૬ પત્ર ૧૧૧-૧૨ (ધ) વિવિધ તીર્થક૯૫ (અપાપાબૃહતક૯૫) પૃ. ૪૧ (ડ) સપ્તતિ શતસ્થાન સટીક ગા. ૩૩૭, પત્ર ૮૦ (ચ) લોકપ્રકાશ, ભાગ-૪ સર્ગ ૩૪ ગ્લૅક ૩૭૭-૭૮૫ પત્ર ૫૫૫-૫૫૬ Page #692 -------------------------------------------------------------------------- ________________ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ લીધા વિના જ જુદે વિહાર કરવા લાગ્યા હતા. એકવાર સ્વતંત્ર વિચરણ કરતા એવા જમાલિ અનગાર પોતાના શિષ્ય સહિત શ્રાવસ્તીના કોષ્ઠક ચૈત્યમાં રોકાયા હતા.૩૯ ખાન-પાનની પ્રતિકૂળતાને કારણે એમના શરીરમાં પિત્તજ્વર થઈ ગયે હતે. આખું શરીર દાહ અને વેદનાથી પીડિત થઈ રહ્યું હતું. એમણે એક દિવસ સહવર્તી શ્રેમને શિય્યા સંસ્મારક કરવાનું કહ્યું. સાધુ તે વખતે કાર્યમાં લાગી ગયા. જમાલિ પીડાને કારણે અત્યંત આકુલ-વ્યાકુલ થઈ રહ્યા હતા. દેહની શકિત એટલી ક્ષીણ થઈ ચૂકી હતી કે તેઓ ઊભા રહી કે બેસી પણ શકતા ન હતા એક ક્ષણનો વિલંબ પણ એને અસહ્ય હતે. એમણે ફરી પૂછયું–મારે માટે શું શય્યા સંસ્મારક કરી દેવામાં આવી છે? શ્રમણએ વિનમ્ર નિવેદન કર્યું, હજી સુધી કરી નથી, કરી રહ્યા છીએ, એ સાંભળીને જમાલિ વિચારવા લાગ્યા : “ભગવાન મહાવીર તે કૃતમાનને કૃત, ચલમાનને ચલિત કહે છે, તે તે બિલકુલ મિસ્યા છે. જ્યાં સુધી શય્યા-સંસ્તારક બિછાવી દેવામાં આવી ન હોય ત્યાં સુધી બિછાવેલી કેવી રીતે મનાય.” એમણે પોતાની પાસે શ્રમણ નિગ્રંથને લાવ્યા અને પોતાનું મંતવ્ય પ્રકટ કર્યું. કેટલાક શ્રમણોને જમાલિનું મંતવ્ય સારું લાગ્યું, કેટલાક સ્થવિરેએ એને વિરોધ કરતાં કહ્યું–ભગવાન મહાવીરનું “હે જેનું આ કથન નિશ્ચયનયની અપેક્ષાએ સત્ય છે. નિશ્ચયનય કિયાકાલ અને નિષ્ઠાકાલને અભિન્ન માને છે. એમનું મંતવ્ય છે કે કઈ પણ કિયા કંઈક પણ કાર્ય કરીને જ નિવૃત્ત થાય છે. સારાંશ એ છે કે જે ક્રિયાકાલમાં કાર્ય ન થાય તે એની નિવૃત્તિ પછી એ કેવી રીતે થશે. એટલે નિશ્ચયનયને સિદ્ધાંત તર્કસંગત છે અને આ નિશ્ચયાત્મક ૩૯ સ્થાનાંગમાં ૭, ૩માં તેદુક ચિત્ય જણાવ્યું છે. પરંતુ શાંત્યાચાર્યની ઉત્તરાધ્યયનની ટીકામાં (પત્ર ૧૫૩-૨) અને નેમિચન્દ્રની ટીકા (પત્ર ૬૯-૧)માં અને વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૨૩૦૭ની ટીકામાં તેંદુક ઉદ્યાન અને કેષ્ઠિક ચિત્ય જણાવ્યું છે. Page #693 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન નયને લક્ષમાં રાખીને ભગવાનનું “દરેમાળ કથન થયેલ છે. જે તાર્કિક દષ્ટિથી બિલકુલ ઉચિત છે, અન્ય અનેક યુક્તિઓથી સ્થવિરો એ જમાલિને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જમાલિ સમજ્યા નહીં. એટલે અનેક સ્થવિરે એમને છેડી ભગવાન મહાવીરની પાસે ચાલ્યા ગયા. કેટલાક સમય પછી જમાલિ અનગાર સ્વસ્થ થયા. તેઓ શ્રાવસ્તીથી વિહાર કરી ચંપા આવ્યા. મહાવીર પણ આ સમયે ચંપા પધાર્યા હતા. જમાલિ મહાવીર પાસે આવ્યા અને બોલ્યા. “આપના અનેક શિષ્ય છત્મસ્થ છે. કેવલજ્ઞાની નથી. પણ હું તો પૂર્ણ જ્ઞાનદર્શનથી યુક્ત અહંત જિન અને કેવલીના રૂપમાં વિચરી રહ્યો છું.” ઇન્દ્રભૂતિ ગૌતમે જમાલિના કથનને પ્રતિવાદ કરતા કહ્યું-કેવલજ્ઞાનીનું દર્શન પર્વત વગેરેથી આચ્છન્ન હોતું નથી. જે આપ કેવલજ્ઞાની છે તે મારા પ્રશ્નોના ઉત્તર આપો. “લોક શાશ્વત છે યા અશાશ્વત છે ? જીવ શાશ્વત છે યા અશાશ્વત છે?” જમાલિ કોઈ પણ પ્રકારને ઉત્તર આપી ન શક્યા. તેઓ મૌન થઈ ગયા. ભગવાને કહ્યું-“જમાલિ, મારા અનેક શિષ્ય પ્રસ્તુત પ્રશ્નોને ઉત્તર આપી શકે છે, તે પણ તેઓ પિતાને જિન યા કેવલી નથી કહેતા.” જમાલિને મહાવીરનું કથન પસંદ આવ્યું નહીં. તેઓ ઊઠીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. અલગ રહીને વર્ષો સુધી અસત્યનું પ્રરૂપણ કરતા રહ્યા અને મિથ્યાત્વને પ્રચાર કરતા રહ્યા. અંતમાં અનશન કરી પોતાના પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થયા અને લાન્તક દેવલોકમાં કિલ્વિષિક રૂપમાં ઉત્પન્ન થયા.૪૦ પ્રિયદર્શના પુનઃ પ્રતિબદ્ધ થઈ જમાલિની ઉપસ્થિતિમાં જ પ્રિયદર્શના એકવાર પિતાના સાથ્વી ૪૦ ભગવતી શતક સટીક ૯, ઉ૬. ૬ સુત્ર ૩૮૬–૩૮૭ Page #694 -------------------------------------------------------------------------- ________________ મહાશિલાક ટક યુદ્ધ ?? પરિવાર સહિત શ્રાવસ્તી ગઈ અને ત્યાં તે ઢંક કું ભકારની શાળામાં રાકાઈ. ઢંક મહાવીરના પરમ ઉપાસક હતા. પ્રિયદર્શનાને પ્રતિમાધ આપવાના હેતુએ એણે એની સંઘાટીમાં આગ લગાવી દીધી. સંઘાટી ખળવા લાગી. પ્રિયદર્શન સહજ રૂપમાં મેલી પડી– “ સંઘાટી ખની ગઈ, ઘાટી મળી ગઈ.” ઢકે ધીરેથી કહ્યુ “આયે ! આપ અસત્ય એલે છે. ઘાટી ખળી નથી, હજી મળી રહી છે. મળતાને મળી’ કહેવું એ તેા મહાવીરના સિદ્ધાંત છે. પણ આપને સિદ્ધાંત તે ખળી રહી છે કહેવાના છે તેપણ આપે ખળતી એવી સંઘાટીને ‘ મળી ગઈ ’ કેમ કહ્યું ? '' પ્રિયદર્શીના પ્રતિક્ષુદ્ધ થઈ અને ફરીથી મહાવીરના સંઘમા પ્રવિષ્ટ થઈ ૪ ૧ : મહાશિલાર્ક ટક યુદ્ધ ભગવાન મહાવીરે મિથિલાને વર્ષાવાસ પૂર્ણ કરી અંગદેશની તરફ વિહાર કર્યાં. એ દિવસેામાં વિદેહની રાજધાની વૈશાલીમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. વાત એ હતી કે ચંપાનગરીમાં આવી કુણિકે ૧. કાલકુમાર, ૨. સુકુમાલકુમાર, ૩. મહાકાલકુમાર, ૪. કહુકુમાર, ૫. સુકહકુમાર, ૬. મહાકહૂકુમાર, ૭. વીરકહૅકુમાર, ૮. રાયકહૂકુમાર, ૯. સેવકહૂકુમાર, ૧૦. મહાસેણુકકુમાર' વગેરે પોતાના દશ ભાઈઆને મેલાવ્યા રાજ્ય, સેના, ધન વગેરેને અગિયાર ભાગમાં વિભકત કર્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. કૂણિકના હા અને વિહા એ બે સગા ભાઈ ( ચેહ્વણાના પુત્ર) હતા.ર રાજા શ્રેણિકે પેાતાની ૪૧ (ક) પ્રિયર્ સા વિ પરૂોડશુરાઓ સમાય ત્રિય પવળા | को बहियादिवत्थ देसाय भई || (ખ) ઉત્તરાધ્યયન નેમિચની વૃત્તિ સહિત પત્ર ૬૯–૧ ૪૨ ૬૫૭ --વિશેષાવશ્યક ભાષ્ય ૨૩૨૫ 1 નિરિયાવલિકા ૨ નિરિયાવલિકામાં આ ઘટના પ્રસગને વિહલની સાથે સાંકળવામાં Page #695 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન જીવિતાવસ્થામાં જ સેચનક હસ્તી અને અઢાર સેરને દેવપ્રદ્મત્ત હાર એ એ વસ્તુએ એમને આપી દીધી હતી. જેનું મૂલ્ય શ્રેણિકના આખા રાજ્યની ખરાખર હતું. ૪ }૫૮ ' C વિકુમાર સેચનક હાથી પર આરૂઢ થઈ પોતાના 'તઃપુર સાથે ગગાતટ પર જલ-ક્રીડાને માટે જતા હતા.પ નગરમાં એ ચર્ચો જોરથી ચાલતી હતી કે રાજ્યશ્રીને ઉપયાગ તા વિઠ્ઠલ્રકુમાર કરી રહ્યો છે કૃણિક નહીં. કૃણિકની રાણી પદ્માવતીએ આ સાંભળ્યું. એને વિચાર આવ્યેા. ૮ જો સેચનક હાથી તથા દેવપ્રવ્રુત્ત હાર મારી પાસે નથી, તે। આ વિરાટ રાજ્ય-વૈભવ પણ મારે શે। કામના ? ’ રાણીએ કૃણિકને કહ્યું. અનેકવાર આગ્રહ કરવાથી કૂણિકે હલૢ અને વિદ્યકુમાર ’ને મેલાવીને કહ્યું – ૮ તમારી પાસે જે હાથી છે તે મને સેાંપી દે. એમણે કહ્યું-અમને પિતાશ્રીએ જુદા જ રૂપમાં આપેલા છે. પિતાની આપેલી વસ્તુ અમે આપને કેવી રીતે આપી શકીએ.' આ ઉત્તરથી કૂણિકના મનમાં ક્ષાભ ઉત્પન્ન થયેા પણ વિચાર્યું: • કેટલાક દિવસેામાં લઈ લઈશ.' હતુ અને વિદ્યુ લાગ જોઈ ને હાર અને હાથી અને પેાતાનું અંતઃપુર લઈ ને પેાતાના નાના (દાદા) ચેટકની પાસે પહેાંચી ગયા. જ્યારે કૃણિકને એ વાત જ્ઞાત થઈ ત્યારે એણે પોતાના કૂત 2 " આવ્યા છે. નિરિયાવલિકા વૃત્તિ, ભગવતી વૃત્તિ, ભરતેશ્વર-બાહુબલી વૃત્તિ આદિ ગ્રંથેામાં પ્રસ્તુત ઘટના પ્રસંગમાં હલ્લ અને વિહલ્લ બે નામ પ્રયુક્ત થયાં છે. અનુત્તરોપાતિક સૂત્રમાં વિઠ્ઠલ્લ અને વેહાયસને ચેલણાના પુત્ર કહ્યા છે. અને હલને ધારણીને નિરિયાવલિકા વૃત્તિ અને ભગવતી વૃત્તિમાં હલ અને વિઠ્ઠલ બન્નેને ચેલ્લાના પુત્ર માન્યા છે. ૩ हल्लस हत्थी दिना सेयणगो, विहल्लस्स देवदिन्ना हारो । -નિરિયાવલિકા વૃત્તિ પત્ર ૫-૧ ४ किरि जावतिय रज्जस्स मोल्ल तावतियं देवदिष्णस्स हारस्स सेतणगस्स । --આવસ્યક ચૂર્ણિ ઉત્તરાધ્ધ, પત્ર ૧૬૭ ૫. નિરયાવલિયા, ગેાપાણિ સંપાદિત, પુ. ૧૯ Page #696 -------------------------------------------------------------------------- ________________ મહાચિલાકંટક યુદ્ધ ૬૫૯ રાજા ચેટક પાસે મોકલ્યા અને હાર, હાથી અને હલ, વિહલ્લને ચંપ પાછો મોકલવા માટે સૂચન કર્યું. ચેટકે દૂત દ્વારા કહેવડાવ્યું કે-હાર અને હાથી પર અધિકાર હલ્લ અને વિહલને છે, તેઓ મારા શરણમાં આવ્યા છે. શરણાગતની રક્ષા કરવાનું મારું કર્તવ્ય છે, એટલે હું એમને પાછા મોકલી શકતું નથી. જે શ્રેણિક રાજાને પુત્ર, ચેલુણાને આત્મજ, મારે નતૃક (દેહિત્ર) કૃણિક હિલ, વિહલને અડધું રાજ આપી દે તે હું હાર અને હાથી એને અપાવી દઈશ. એણે ફરીથી દૂત મોકલ્યા અને કહેવડાવ્યું કે હલ્લ અને વિહલ્લ મારી આજ્ઞા વિના હાર અને હાથી લઈ ગયા છે, એ બંને અમૂલ્ય વસ્તુઓ મગધ રાજ્યની છે, ચેટકે ફરીથી નકારાત્મક ઉત્તર આપે. કૃણિક ક્રોધથી કાંપવા લાગે, એની આંખ લાલ થઈ ગઈ. ભ્રકુટી તંગ થઈ ગઈ. એણે ત્રીજીવાર લેખિત પત્ર આપીને દૂતને મેક. એમાં લખ્યું હતું હાર અને હાથીને પાછા મોકલી દો યા યુદ્ધ માટે તૈયાર થઈ જજો.” તે ચેટકની રાજસભામાં આવીને સિંહાસન પર લાત મારી અને ભાલાની અણી પર રાખી તે પત્ર ચેટકને આ પત્ર વાંચી તથા દૂતન અશિષ્ટતાપૂર્ણ વ્યવહારને જોઈ રાજા ચેટકે કહ્યું – “હું યુદ્ધ માટે તૈયાર છું. કૃણિક ભલે આવે. હું એની પ્રતીક્ષા કરીશ.” ચેટકના રક્ષકે એ દૂતને ગળેથી પકડીને બહાર કાઢી મૂક્યો. કૃણિકે દૂત પાસેથી બધે વૃત્તાન્ત સાંભળ્યું અને કાલકુમાર વગેરે દસે ભાઈઓને બેલાવીને કહ્યું: “જલદીથી પિતપોતાની સેના સજજ કરીને આવે, હું ચેટક રાજા સાથે યુદ્ધ કરીશ.” બધા ભાઈએ પિતપતાના રાજ્યમાં ગયા અને પિતાને ત્રણ હજાર હાથી, ત્રણ હજાર ઘેડા, ત્રણ હજાર રથ અને ત્રણ કરોડ પદાતિઓને સાથે લઈને આવ્યા. આ પ્રમાણે તેત્રીસ હજાર હાથી, તેત્રીસ હજાર અશ્વ, તેત્રીસ હજાર રથ અને તેત્રીસ કરોડ પદાતિઓની વિરાટ સેના લઈને કૃણિક વૈશાલીની તરફ આગળ વધે. રાજા ચેટકે પિતાના નેહી નવ મલ્લવી, નવ લિચ્છવી એમ Page #697 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન અઢાર કાશી-કૌશલના રાજાઓને બેલાવ્યા અને એમની સાથે વિચારવિમર્શ કરતાં પૂછ્યું–મારે દેહિત્ર કૃણિક હાર અને હાથી માટે યુદ્ધ કરવા આવી રહ્યો છે. આપણે એમની સાથે યુદ્ધ કરવું છે યા એની સામે આપણી જાતને સમર્પિત કરવી છે?” બધા રાજાઓએ આ અનીતિને પ્રતિકાર કરવાનું કહ્યું, અને તેઓ બધા પિત-પોતાના રાજ્યમાં ગયા અને પિત–પિતાના ત્રણ હજાર હાથી, ત્રણ હજાર અશ્વ ત્રણ હજાર રથ અને ત્રણ કરોડ પદાતિએ લઈને પાછા આવ્યા. રાજા ચેટકની પણ એટલી જ સેના તૈયાર થઈ. પ૭ હજાર હાથી, ૫૭ હજાર અશ્વ, પ૭ હજાર રથ, પ૭ કરોડ પદાતિઓ લઈ ચેટક સંગ્રામ ભૂમિમાં ઉપસ્થિત થયે. રાજા ચેટક ભગવાન મહાવીરનો પરમ ઉપાસક હતે. એણે શ્રાવકનાં બાર ત્રત ગ્રહણ કરેલાં હતાં, એણે એક વિશેષ નિયમ પણ લીધો હતોઃ “હું એક દિવસમાં એકથી વધુ બાણ ચલાવીશ નહીં.” એનું બાણ કદી પણ નિષ્ફળ જતું નહીં. પ્રથમ દિવસે અજાતશત્રુ કૂણિકના તરફથી કાલકુમાર સેનાપતિ થઈ સામે આવ્યું. એણે ગરુડમૂહની રચના કરી. રાજા ચેટકે શટક-બૃહની રચના કરી. પરસ્પર ભયંકર યુદ્ધ થયું. રાજા ચેટકે અમેઘ બાણને પ્રગ કર્યો. કાલકુમાર જમીન પર ઢળી પડ્ય, એવી રીતે એક એક કરી અન્ય નવ-ભાઈઓએ સેનાપતિના પદને અલંકૃત કર્યું અને રાજા ચેટકના અમેઘ બાણથી માર્યા ગયા. કાલી આદિ રાણુઓની દીક્ષા આ વખતે ભગવાન મહાવીર ચંપાનગરી પધાર્યા. પરિષદ ભરાઈ. ભગવાને પ્રવચન કર્યું, રાજપરિવારની મહિલાઓ પણ ભગ , चेटकराजस्य तु प्रतिपन्न व्रतत्वेन दिनमध्ये एकमेवशर मुंचति अमोघबाणश्च । -નિરિયાવલિકા સટીક, પત્ર ૬-૧ Page #698 -------------------------------------------------------------------------- ________________ મહાશિલાકંટઠ યુદ્ધ ૬૬૧ વાનને ઉપદેશ સાંભળવા આવી હતી. રાજા શ્રેણિકની કાલી રાણીએ ભગવાનને પૂછયું–ભગવાન, મારે પુત્ર કાલકુમાર વૈશાલીના યુદ્ધમાં ગયેલ છે. એનું શું થયું છે? ભગવાને એના મૃત્યુ અંગેના ખબર આપ્યા. આ પ્રમાણે સુકાલી, મહાકાલી, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા અને મહાસેનકૃષ્ણા આદિ રાણી એ પણ પિતપોતાના પુત્રોના સમાચાર પૂછયા. ભગવાને એમના મૃત્યુની ઘટના કહી અને સંસારની અસારતાનો ઉપદેશ આપ્યો. ભગવાનને ઉપદેશ સાંભળી દશ રાણીઓએ એ સમયે દીક્ષા લીધી અને અગિયાર અંગેનું અધ્યયન કર્યું. એક દિવસ સાધ્વી કાલીએ આર્યા ચંદના પાસે નિવેદન કર્યું -“જે આપ આજ્ઞા આપો તે હું રત્નાવલી તપ કરું.” આર્યા ચંદનાની અનુમતિ પ્રાપ્ત થતાં એમણે રત્નાવલી તપ કર્યું. આ તપમાં એમને કુલે એક વર્ષ, ત્રણ મહિના અને બાવીસ અહોરાત્ર લાગ્યા. એક પરિપાટીમાં કુલ ૩૮૪ દિવસ તપના અને ૮૮ દિવસ પારણુંના થયા. પ્રથમ પરિપાટી પૂર્ણ થયા પછી એમણે બીજી ત્રણ પરિપાટીએ પૂર્ણ કરી. અને આ પરિપાટીએમાં એમને પાંચ વર્ષ, છ માસ અને અઠ્ઠાવીસ દિવસ લાગ્યા. આ વિકટ તપસ્યાથી એમનું શરીર અત્યંત કૃશ થઈ ગયું, એમનાં હાડકામાંથી કડકડ અવાજ આવવા લાગ્યું. પિતાનું શરીર લાંબા સમય માટે અનુપયુક્ત સમજીને માસિક સંલેખના કરી સિદ્ધ બન્યાં.૬ મહાસતી સુકાલીએ કનકાવલી તપ કર્યું. એની પરિપાટીમાં એક વર્ષ, પાંચ માસ અને અઢાર દિવસ લાગ્યા. સુકાલીએ ૯ વર્ષો સુધી સંયમ-સાધના કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. સાધ્વી મહાકાલીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. એના એક ૭ અન્નકૃતદશાંગ (એન. વી. વૈદ્ય સંપાદિત) પૂ. ૩૮ ૮ અતકૃદશા વર્ગ ૮ અ. ૧ ૯ એજન વર્ગ ૮, અ. ૨ Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬ ૬૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કમમાં પાંચ મહિના અને ચાર દિવસ તપના હોય છે અને તેત્રીસ દિવસ પારણાના હોય છે. આ પ્રમાણે એમણે ચાર પરિપાટી બે વર્ષમાં પૂર્ણ કરી. એ ઉપરાંત પણ એમણે અન્ય અનેક તપસ્યાઓ કરી. અંતમાં સંથારે કરીને કર્મ નષ્ટ કરી મોક્ષે ગયા. - સાધ્વી કૃષ્ણાએ પણ આર્યા ચંદનાની અનુમતિથી મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. એમાં ૪૭૯ દિવસ તપના હતા અને ૬૧ દિવસ પારણાના હતા. આ પ્રમાણે ચાર પરિપાટી એમણે ૬ વર્ષ, ૨ મહિના અને ૧૨ દિવસમાં પૂરી કરી. અંતમાં સંથારો કરી મોક્ષમાં ગયા. સાવી સુકૃણાએ સપ્ત-સમિકા ભિક્ષુ-પ્રતિમા તપ કર્યું. એની સમાપ્તિ પર એમણે ફરીથી અષ્ટ–અષ્ટમિકા ભિક્ષુ-પ્રતિમા તપ કર્યું. એ પૂરું થતાં નવ-નવમિકા ભિક્ષુ-પ્રતિમા તપ કર્યું. અંતે સંથારો કરી ક્ષે ગયાં. મહાકૃણાએ લઘુસવંત ભદ્રની ચાર પરિપાટી પૂર્ણ કરી, આ તપની સાધનામાં એમને એક વર્ષ, એક માસ, દસ દિવસ લાગ્યાં. અંતમાં સંથારો કરી મેક્ષ પ્રાપ્ત કર્યો. વીરકૃષ્ણાએ મહા સર્વતોભદ્ર તપ કર્યું અને અંતે મુક્તિ પ્રાપ્ત કરી. રામકૃષ્ણાએ ભદ્રોત્તર નામનું તપ કર્યું. એની ચાર પરિપાટીમાં એમને બે વર્ષ, બે માસ અને વીસ દિવસ લાગ્યાં. કર્મોને ક્ષય કરી તે પણ સિદ્ધ બન્યાં. પિતૃણ પણ કેટલાય ઉપવાસ કરી કર્મોને ક્ષય કરી મોક્ષે ગયાં. મહાસેનકૃણાએ આયંબિલ વર્ધમાન તપ કર્યું. એમાં એમને ચૌદ ૧૦ એજન ૮, ૩ ૧૧ એજન ૮, ૪ Page #700 -------------------------------------------------------------------------- ________________ મહાશિલાકંટક યુદ્ધ વર્ષ, ત્રણ માસ અને વીસ દિવસ લાગ્યાં. સત્તર વર્ષ સુધી ચારિત્ર પાળીને તેઓ મેક્ષે ગયાં. ૧૨ કેટલાક સમય સુધી ભગવાન ચંપામાં બિરાજ્યા. અન્ય અને કોને પ્રતિબંધ આપ્યું. પછીથી ત્યાંથી મિથિલાની તરફ વિહાર કર્યો અને પિતાને વર્ષાવાસ મિથિલામાં કર્યો. ઇન્દ્રની સહાયતા આ બાજુ રાજા કૃણિક યુદ્ધમાં પરાજ્યને જોઈને, ત્રણ દિવસને ઉપવાસ કર્યો અને કેન્દ્રની આરાધના કરી. તેઓ પ્રગટ થયા એમના કારણે પહેલા દિવસે મહાશિલાકંટક સંગ્રામની ચેજના કરી, કેન્દ્ર દ્વારા નિર્ભ અભેદ્ય વજાપતિરૂપ કવચ કૂણિકે ધારણ કર્યું અને તે યુદ્ધમાં આવ્યું. રાજા ચેટકનું અમેઘ બાણ એને મારી શક્યું નહીં. પરસ્પર ઘમસાણ યુદ્ધ થયું. કૂણિકની સેના દ્વારા રાજા ચેટક પર કાંકરા, ઘાસ, પાંદડાં આદિ જે કાંઈ નાંખવામાં આવતું, તે મહાશિલાની જેમ પ્રહાર કરતું.૧૪ આ પ્રથમ દિવસના યુદ્ધમાં જ ૮૪ લાખ માનવ માર્યા ગયા. બીજા દિવસે રથ-મૂસલ સંગ્રામની વિક્વણ થઈ દેવનિમિત રથ ઉપર ચમરેદ્ર પિતે આવીને બેઠે, અને તે મુશલથી ચારેબાજુ પ્રહાર કરવા લાગ્યું.૫ બીજા દિવસમાં ૯૬ લાખ મનુષ્યોને ૧૨ અન્નકૂદશાંગ, ૮, ૫ થી ક્રમશઃ વગ ૬, ૭, ૮, ૯, ૧૦ તપના સબંધમાં વિસ્તૃત વર્ણન અને તપ ચિત્ર માટે પરિશિષ્ટ જુઓ. ૧૩ નિરયાવલિકા સટીક પત્ર ૬ १४ गोयमा ! महासिलाकटऐ णं संगामे जे तत्थ आसे वा हत्थी जोहे वा सरही वा तणेण वा पत्तेण वा कटेण वा सक्कराया वा अभिहम्मति सव्वे से जाणइ महासिलाए अहं म. २ तेणतुणं गोयमा महासिलाक टए । -–ભગવતી સૂત્ર સટીક, સૂત્ર ૨૯૯ પત્ર ૫૭૮ १५ गोयमा ! रहमुसले ण सगामे वट्टमाणे एगे रहे अणासए असारहिए अणारोहए समुसले महया महया जणक्खय जणवह जणप्पमहं जणसवठ्ठप्प रूहिरकद्दम करेसाणे सव्वओ समता परिधावित्था से ते ढेण जाव रहमुसले संगामे । –ભગવતી સૂત્ર સટીક શ. ૭ ઉદ્દે. ૯ . ૩૦૦, ૫. ૫૮૪ Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સંહાર થયે આમ બે દિવસના સંગ્રામમાં ૧ કરોડ અને ૮૦ લાખ મનુષ્યોનો નાશ થયે. ચેટક અને નવ મલ્લવી, નવ લચ્છવી, એમ અઢાર કાશી કૌશલના ત્રણ રાજાઓની હાર થઈ અને કૂણિકે વિજયવાવટો ફરકાવ્ય. રાજા ચેટક પરાજિત થઈ વૈશાલી ચાલ્યા ગયે. પ્રાકારનાં દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં. કૃણિકે ઘણા પ્રયત્ન કર્યો પણ તે એને તેડી શક્યો નહીં. એણે વૈશાલીની બહાર ઘેરે ઘા. એક દિવસ આકાશવાણી સંભળાઈ-“શ્રમણ કૂલવાલક૧૭ જ્યારે માગધિકા વેશ્યામાં અનુરક્ત થશે, ત્યારે રાજા અશકચન્દ્ર-ણિક વૈશાલી નગરીનું અધિગ્રહણ કરશે.૧૮ કૃણિકે કૂલવાલકની અન્વેષણ કરી માગધિકા વેશ્યાને બેલાવી. માગધિકાએ કપટપણે શ્રાવિકાનો વેશ ધારણ કર્યો અને કૂલવાલકને પિતાનામાં અનુરક્ત કર્યો. કૂલવાલક નૈિમિત્તિકને વેષ ધારણ કરી કઈ પણ રીતે વૈશાલી ગયે. એમને જ્ઞાત હતું કે મુનિસુકૃત સ્વામીના સ્તૂપના પ્રભાવથી જ તે નગરી બચેલી છે. નાગરિકેએ શત્રુસંકટને ઉપાય પૂછયો, ત્યારે એમણે કહ્યું કે આ સ્તુપ તૂટશે ત્યારે શત્રુ હટશે. લેકએ સ્તૂપ તે શરૂ કર્યો. પૂર્વ સંકેતાનુસાર એકવાર કૃણિકની સેના પાછળ હટી, જ્યારે સ્તૂપ પૂર્ણપણે તૂટી ગયે ત્યારે કૂણિકે કૂલવાલકના કથનાનુસાર એકાએક આક્રમણ કરી વૈશાલીના પ્રકારનો નાશ કર્યો. ૧૯ ૧૬ ભગવતી સૂત્ર શતક ૭, ઉદ્દે. ૯, સૂ. ૩૦૧ ૧૭ “કુલવાલક તપસ્વી નદીના કૂલ(તટ)ની સમીપ આતાપના કરતા હતા. એના તપના પ્રભાવથી નદીને પ્રવાહ કંઈક વળી ગયો એટલે લોકે એને કુલવાલક કહીને બોલાવતા હતા. –ઉત્તરાધ્યયન, લક્ષ્મીવલભ વૃત્તિ (ગુજરાતી અનુવાદ સહિત, પ્રથમ ખંડ, પત્ર ૮ અમદાવાદ ૧૯૩૫) १८ समणे जह कूलवालए, मागहिअ गणि रमिस्सए । રાયા. એ સોનપરા, વેસારું ના નહિ ! –એજન પત્ર ૧૦ ૧૯ ઉત્તરાધ્યયન સૂત્ર, લક્ષ્મીવલભકૃત વૃત્તિ, પત્ર ૧૧ Page #702 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કેશીકુમાર અને ગૌતમ * હાર અને હાથીને લઈને શત્રુથી બચવા હલ્લ અને વિહલ્લા વૈશાલીથી ભાગી ગયા. પ્રાકારની ખાઈમાં પ્રચ્છન્ન રૂપમાં આગ હતી. હાથી સેચનકને વિભંગ જ્ઞાન થયું હતું. જેથી તે એ જાણી ગયેલ હતા. એટલે તે આગળ જતું ન હતું જ્યારે બળજબરીથી એને આગળ વધવા માટે વિવશ કરવામાં આવ્યું ત્યારે તેણે પિતાની સૂંઢ વડે હલ્લ-વિહલ્લને નીચે ઉતારી દીધા અને સ્વયં એણે આગમાં પ્રવેશ કર્યો. આમ તે શુભ અધ્યયંવસાયથી આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલેકમાં ઉત્પન્ન થયા. દેવપ્રદત્ત હારને દેવતાઓએ ઉઠાવી લીધો. શાસનદેએ હલ્ક-વિહલ્લને ભગવાન મહાવીરની પાસે મિથિલા પહેચાડી દીધા. ભગવાનનો ઉપદેશ સાંભળીને તેઓ દીક્ષિત થઈ ગયા. ૨૦ શ્રમણ કેશકુમાર અને ગૌતમ મિથિલાથી એક ગામથી બીજે ગામ વિહાર કરતા ભગવાન મહાવીર હસ્તિનાપુર તરફ પધાર્યા. ગણધર ગૌતમ પિતાના શિષ્ય સમુદાયની સાથે શ્રાવસ્તીમાં ભગવાન પૂર્વે પધાર્યા હતા. અને કાષ્ઠક ઉદ્યાનમાં રોકાયા હતા. એ નગરીની બહાર એક તિક ઉદ્યાન હતું. ત્યાં પણ પાર્વસંતનીય નિગ્રંથ કેશીકુમાર શ્રમણ પિતાના શિષ્ય સહિત રેકાયા હતા. શ્રમણ કેશકુમાર કુમારાવસ્થામાં જ દીક્ષિત થઈ ચૂક્યા હતા. તેઓ જ્ઞાન અને ચારિત્રમાં પારગામી હતા. મતિ, શ્રત, અવધિ ત્રણ જ્ઞાનના સાધક હતા. બનેના શિષ્ય સમુદાયના અન્તમાનસમાં એકબીજાના ભિન્ન આચાર જઈને શંકા ઊઠી. અમારે ધર્મ કે છે? અને એને ધર્મ કે છે? આચાર ધર્મ–પ્રણધિ અમારી કેવી છે અને એમની કેવી છે? પુરુષાદાની પાર્શ્વના ચાતુર્યામને ઉપદેશ શું છે અને મહા૨૦ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ, પત્ર ૧૦૦, ૧૦૧ 1 ઉત્તરાધ્યયન ૨૩, ૬ ૭ ૮ Page #703 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન મુનિ વર્ધમાને પંચ શિક્ષા રૂપ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. એક લક્ષ્યવાળામાં આ ભેદ કે ? એકે સચેલક ધર્મનો ઉપદેશ કર્યો તે બીજાએ અલક ધમને. પિતાના શિષ્યોની આશંકાઓથી ઉભેરિત થઈને બનેએ મળવાને નિશ્ચય કર્યો. ગૌતમ પિતાના શિષ્યવર્ગ સહિત તિન્દ્રક ઉદ્યાનમાં આવ્યા કે જ્યાં કેશી ગૌતમ થેલ્યા હતા. ગૌતમને આવતા જોઈને શ્રમણ કેશકુમારે એમનું ભક્તિથી બહુમાનપૂર્વક સ્વાગત કર્યું. પિતાના દ્વારા યાચિત પલાલ, કૃશ, તૃણ આદિનું આસન ગૌતમ સમક્ષ પ્રસ્તુત કર્યું. આ વખતે અનેક પાખંડી અને કુતૂન હલપ્રેમી વ્યક્તિ પણ ત્યાં આગળ આવી પહોંચી હતી. કેશકુમાર શ્રમણ અને ગણધર ગૌતમના એ ઐતિહાસિક સંવાદ ઉત્તરાધ્યન સૂત્રના તેવીસમાં અધ્યયનમાં બેસી રોતી' નામથી સંકલિત છે. એને મહત્ત્વપૂર્ણ અંશ આ પ્રમાણે છે. ગૌતમની અનુમતિ પ્રાપ્ત કરી કેશીકુમારે કહ્યું –ભગવાન ! મહામુનિ વર્ધમાને પાંચ શિક્ષાપ ધમને ઉપદેશ કર્યો છે. જ્યારે મહામુનિ પા ચાતુર્યામ ધર્મ પ્રતિપાદન કર્યો છે. મેધાવિન ! એક જ કમમાં પ્રવૃત્ત થનાર સાધકના ધર્મમાં વિશેષભેદ હેવાનું શું કારણ છે? આ પ્રમાણે ધર્મમાં અન્તર થઈ જવાને લીધે આપને સંશય નથી થતું? ગૌતમ-જે ધર્મમાં જીવાદિ તને વિનિશ્ચય કરવામાં આવે છે. એ તત્ત્વને પ્રજ્ઞા જ જોઈ શકે છે. કાલસ્વભાવથી પ્રથમ તીર્થંકરના શ્રમણઋજુ જડ અને અંતિમ તીર્થંકરના મુનિ વકજડ છે. પરંતુ મધ્યવર્તી તીર્થકરોના મુનિ અજુપ્રાજ્ઞ છે એ કારણે ધર્મ બે પ્રકારને છે. પ્રથમ તીર્થકરના મુનિઓના કલ્પ દુવિધ્ય અને અંતિમ ૨ એજન ૨૩, ૧૫ ૩ ઉત્તરાધ્યયન ૨૩, ૧૬–૧૭ શા થal | Page #704 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કેશીકુમાર અને ગૌતમ ૬૬૭ તીર્થંકરના મુનિઓના ક૫ દુરનુપાલક થાય છે. પરંતુ મધ્યવર્તી તીર્થકરના મુનિઓના ક૫ સુવિધ્ય તથા સુપાલ્યરૂપ થાય છે. કેશકુમાર-ગૌતમ, આપે મારી જિજ્ઞાસાનું સમાધાન કરી દીધું. હવે બીજા પ્રશ્નનો ઉત્તર આપે. વર્ધમાન સ્વામીએ અલક ધર્મને ઉપદેશ આપ્યો છે અને મહામુનિ પાર્વે સચેલક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. એક જ કાર્યમાં પ્રવૃત્ત થનારમાં આ અન્તર કેમ? એમાં શે વિશેષ હેતુ છે? હે યશસ્વિન, આ પ્રમાણે વેશમાંઅંતર થઈ થવાને કારણે શું આપના અન્તર્માનસમાં કઈ વિપ્રત્યય ઉત્પન થતું નથી? ગૌતમ–લેકમાં પ્રત્યયને માટે, વર્ષાદિ ઋતુઓમાં સંયમની રક્ષાને માટે, સંયમ યાત્રાના નિર્વાહ માટે, જ્ઞાનાદિ ગ્રહણ કરવા માટે અથવા “આ શ્રમણ છે” એવી એાળખ માટે વેશ( લિંગ)નું પ્રેજન છે. ભગવન! વસ્તુતઃ બન્ને તીર્થંકરોની એ તે પ્રતિજ્ઞા છે કે નિશ્ચયપણે મોક્ષના સદ્ભુત સાધન તે જ્ઞાન, દર્શન અને ચરિત્ર જ છે. કેશકુમાર-મહાભાગ ! આપના અનેક સહસ્ત્ર શત્રુઓ વચ્ચે ઊભેલા છે, તે શત્રુએ આપને જીતવા માટે આપની અભિમુખ આવી રહ્યા છે, આપે એ શત્રુઓને કેવી રીતે જીત્યા? ગૌતમ–જ્યારે મેં એક શત્રુને જીતી લીધે, તે પાંચ શત્રુ છતાઈ ગયા. પાંચ શત્રુઓ જીતી જવાથી દસ, અને એ રીતે મેં સહ શત્રુઓને જીતી લીધા. ४ अचेलकश्च उक्तन्यायेनाविद्यमानयेलकः कुत्सितचेलका वा यो धर्मा वर्धमानेन देशित इत्यपेक्ष्यते तथा 'जो इभो त्ति पूर्ववद यश्चाय सान्तराणि-वर्धमान स्वामि-सत्कयति वस्त्रापेक्षया कस्यचित्क्दाचिन्मानवर्ण विशेषतो विशेषितानि उत्तराणि च महाधनमूल्यतया प्रधानानि प्रक्रमावस्त्रावणि यस्मिन्नसौ सान्तरोत्तरो धर्मः पाश्वेन देशित इतीहापेक्ष्यते ।। – ઉત્તરાધ્યયન બૃહદુવૃત્તીય ૫, ૫૦૦ Page #705 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન કેશીકુમાર–તે શત્રુઓ કેણ છે? - ગૌતમ–મહામુને ! બહિત આત્મા, ચાર કષાય, અને પાંચ ઈન્દ્રિયે શત્રુ છે, એને છતી હું નિર્ભય થઈ વિચારું છું. - કેશીકુમાર-મુનિલેકમાં અનેક જીવ પાશબદ્ધ જોવામાં આવે છે. પરંતુ આપ પાશમુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચારે છે? ગૌતમ– હે મુનિ ! હું એ પાશાનો સર્વ પ્રકારે છેદ કરી નાખું છું તથા સંપાય વિનિષ્ટ કરીને મુક્તપાશ અને લઘુભૂત થઈને " વિચરું છું. કેશીકુમાર–ભને! તે પાશ કયા કયા છે? ગૌતમ–ભગવન ! રાગદ્વેષ અને તીવ્ર સ્નેહ પાશરૂપ છે, જે ખૂબ ભયંકર છે. એનું સમ્યક છેદન કરી હું યથાક્રમ વિચરણ કરું છું. કેડીકુમાર–ગૌતમ, અન્તઃકરણની ઊંડાઈમાંથી ઉત્પન્ન થયેલ લતા જેનું ફલ-પરિણામ અત્યંત વિષ સમાન છે, એને આપે કેવી રીતે ઉખાયું ? ગૌતમ– એ લતાનું સર્વતોભાવે છેદન કરી નાખ્યું છે. તથા એના ટુકડે ટુકડા કરી અને સમૂળ ઉખાડી ફેંકી દીધું છે. એટલે હું વિષ સમાને ફળના ભક્ષથી સર્વથા મુક્ત થઈ ગયે છું ? કેશીકુમાર–મહાભાગ ! આ લતા કઈ છે? ગૌતમ–મહામુનિ, સંસારમાં તૃણારૂપી લતા ખૂબ ભયંકર છે અને દારુણ ફળ આપનારી છે. એને વિધિપૂર્વક ઉછેદ કરી હું વિચારું છું. કેશીકુમાર–મેધાવિન ! ભીતરમાં ઘર અને પ્રચંડ અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે, તે શરીર તેમજ ગુણને ભસ્મસાત કરનારે છે. આપે એને કેવી રીતે શાંત કર્યો ? કેવી રીતે બુઝા ? ગૌતમ–તપસ્વિન, મહામેઘથી પ્રસૂત ઉત્તમ અને પવિત્ર જલને Page #706 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કેશીકુમાર અને ગૌતમ ૬૬૯ ગ્રહણ કરીને હું તેને તે અગ્નિમાં સીંચતો રહ્યો છું. એટલે સંચિત કરવામાં આવેલ અગ્નિ અને બાળ નથી.. કેશીકુમાર–મહાભાગ, એ અગ્નિ અને જલ તે કયાં છે? ગૌતમ–મહાભાગ! કસાય અગ્નિ છે. શ્રત, શીલ અને તપ જલ છે. શ્રત જલધારાથી અગ્નિ અને બાળ નથી. કેશકુમાર–મુનિપુંગવ, આ સાહસિક ભીમ, દુષ્ટ અશ્વ ચારે તરફ ભાગી રહ્યા છે. એના પર ચડેલા એવા આપ એના દ્વારા ઉન્માર્ગે કેમ લઈ જવામાં આવ્યા નથી? ગૌતમ–તપસ્વિન , ભાગતા અને હું મૃતરૂપી દોરડા વડે બાંધી રાખું છું. એટલે તે ઉન્માર્ગે ગમન કરતા નથી પણ સન્માર્ગ, માં જ પ્રવૃત રહે છે. - કેશીકુમાર—આપ કેને અશ્વ કહે છે? ગૌતમ-વિજ્ઞવર ! મન જ દુઃસાહસિક અને ભીમ અબ્ધ છે. તે ચારે તરફ ભાગે છે. હું કન્જક અશ્વની માફક ધર્મશિક્ષારૂપી લગામ દ્વારા એને નિગ્રહ કરું છું. કેશીકુમાર–વૃતિવર, સંસારમાં એવા ઘણા કુમાર્ગ છે. જેના પર ચાલવાથી જીવ સન્માર્ગથી ચુત થઈ જાય છે. પરંતુ આ૫ તે સન્માર્ગ પર ચાલવા છતાં વિચલિત થતા નથી. ગૌતમ-મુનિપુંગવ ! સન્માર્ગમાં ગમન કરનાર અને ઉન્માર્ગમાં પ્રસ્થાન કરનારાને હું સારી રીતે જાણું છું. એટલે હું સન્માર્ગથી હટતે નથી. કેશીકુમાર–રતિવર! તે સન્માર્ગ અને ઉન્માર્ગ ક્યા કયા છે? ગૌતમ–મહર્ષે, કુ-પ્રવચનમાં માનનાર બધા પાખંડીઓ એ ઉન્માર્ગમાં પ્રસ્થિત છે સન્માર્ગ તે જિન-ભાષિત છે અને નિશ્ચય રૂપથી તે ઉત્તમ માર્ગ છે. Page #707 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન - કેશીકુમાર તિરાજ, મહાન જળના પ્રવાહમાં વહેતાં પ્રાણીઓ માટે શરણ અને પ્રતિકારૂપ દ્વિીપ આપ કોને કહે છે? ગૌતમ-મહાપ્રાજ્ઞ, એક મહાદ્વીપ છે. અત્યંત વિસ્તુત છે. પાણીના પ્રબલ પ્રવાહની પણ ત્યાં ગતિ નથી. કેશીકુમાર–આ મહાદ્વીપ તે કર્યો ? ગૌતમ ઋષિવર ! જરા-મરણના વહેણમાં ડૂબતા પ્રાણીઓ માટે ધર્મ-દ્વીપ પ્રતિકારૂપ છે અને એમાં ગમન કરવું ઉત્તમ શરણરૂપ છે. કેશીકુમાર–મહાપ્રવાહવાળા સમુદ્રમાં એક નૌકા વિપરીત રૂપમાં ચારે બાજુ ભાગી રહી છે. આપ એમાં આરૂઢ થઈ રહ્યા છે, તે પછી કહે તમે કઈ રીતે પાર જઈ શકશે? ગૌતમ–છિદ્રરૂપ નૌકા પારગામી થતી નથી, પરંતુ અછિદ્ર નૌકા જ પાર પહોંચાડવામાં શક્તિમાન થાય છે. કેશીકુમાર–તે નૌકા કઈ? ગૌતમ –ઋષિવર ! શરીર એ નૌકા છે. આત્મા એને નાવિક છે. સંસાર સમુદ્ર છે. જેને મહર્ષિજન સહજપણે તરી જાય છે. કેશીકુમારઘણાં બધાં પ્રાણીઓ ઘેર અંધકારમાં છે. એ જ પ્રાણીઓ માટે આ લોકમાં ઉદ્યોત કોણ કરે છે? ગૌતમ–ઉદિત થયેલે સૂર્ય લેકમાં સર્વ પ્રાણીઓ માટે ઉદ્યોત કેશીકુમાર—એ કયે સૂર્ય? ગૌતમ–જેનો સંસાર નષ્ટ થઈ ગયું છે એવા સર્વ જિનભાસ્કરને ઉદય થઈ ચૂક્યો છે. તેઓ જ સારા થે વિશ્વમાં ઉદ્યોત કેશીકુમાર–શારીરિક અને માનસિક દુઃખથી પીડિત પ્રાણીઓ Page #708 -------------------------------------------------------------------------- ________________ શમણ કેશકુમાર અને ગૌતમ ૬૭૩ માટે શ્રેમ અને શિવરૂપ તથા બાધા રહિત એવું આપના મતે કયું સ્થાન છે ? ગૌતમ–લેકમાં અગ્રભાગે એક ધ્રુવ સ્થાન છે. જ્યાં જરા, મરણ અને વ્યાધિ નથી. જ્યાં આરહણ કરવું નિતાન્ત દુષ્કર છે. કેશીએ કર્યું સ્થાન છે? ગૌતમ–મહર્ષિઓએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે નિર્વાણ, સિદ્ધિ, લેકાગ્ર, ક્ષેમ, શિવ અને અવ્યાબાધ એ નામથી પ્રસિદ્ધ છે. તે સ્થાન શાશ્વત વાસનું છે, લેકના અગ્રભાગમાં સ્થિત છે અને દુરારોહ છે. એને પ્રાપ્ત કરી ભવપરંપરાનો અન્ત કરનાર મુનિજન ચિંતામુક્ત થઈ જાય છે. ચર્ચાનો ઉપસંહાર કરતા કેશીકુમાર શ્રમણે કહ્યું–હે મહામુનિ, આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારા સંશ નષ્ટ કરી નાંખ્યા છે. હે સંશયાતીત, હે સર્વસૂત્ર-મહોદધિ, હું તમને નમસ્કાર કરું છું. ગણધર ગૌતમને નમસ્કાર કર્યા પછી કુમાર કેશી શ્રમણે પિતાના શિષ્ય સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મને ભાવથી ગ્રહણ કર્યો અને ભગવાન મહાવીરના ભિક્ષુ સંઘમાં ભળી ગયા.' કેશી અને ગૌતમના પ્રસ્તુત સંમેલનથી અનેક મહત્વપૂર્ણ તત્વે અંગે સ્પષ્ટ નિર્ણય થયે. શ્રમણ કેશીકુમારના સંબંધમાં વિશેષ જાણકારી માટે અમે લખેલે “ભગવાન પાર્શ્વ એક સમીક્ષાત્મક અધ્યયન' નામનો ગ્રંથ જુઓ. ભગવાન મહાવીર શ્રાવસ્તી પધાર્યા. કેટલાક સમય સુધી ત્યાં રોકાયા પછીથી પાંચાલ તરફ પ્રસ્થાને કર્યું અને અહિચ્છત્રા પધાર્યા. અત્રે જનતાનાં મનમાં ધાર્મિક જ્યોતિ જાગૃત કરી તેઓ કુરુજનપદની તરફ વિહાર કરી હસ્તિનાપુર પધાર્યા અને નગર બહાર સહસ્ત્રાભવનમાં વિરાયા. ૫. ઉત્તરાધ્યન ૨૩, ૮૭. Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ભગવાન મહાવીરઃ એક અનુશીલન તત્વચર્ચાઓ શિવરાજર્ષિ હસ્તિનાપુરને રાજા શિવ પરમ સંતોષી અને ધર્મનિષ્ઠ રાજા હતું. એક દિવસે અર્ધરાત્રિએ એની ઊંઘ ઊડી ગઈ. વિચારવા લાગ્યો–મારી પાસે વિપુલ વૈભવ છે, પુત્ર, પશુ, રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ વગેરે બધી વાતને આનંદ છે. પૂર્વકૃત કર્મોનું ફળ મને પ્રાપ્ત થયું છે. હવે મારે ભવિષ્ય માટે પણ કંઈક કરવું જોઈએ. કાલ પ્રાત:કાલે જ લેહમય કડાઈ, કડુછુય અને તામ્રીય ભાજન બનાવીશ. અને કુમાર શિવભદ્રનો રાજ્યાભિષેક કરી, લેઠી, લેહકડાહ, કહુછય અને તામ્ર-ભાજન લઈને ગંગાતટવાળી દિશા પ્રેક્ષક વાનપ્રસ્થ તાપસોની સમીપ જઈને તાપસી પ્રવ્રયાને સ્વીકાર કરીને એ પ્રતિજ્ઞા કરીશ કે “ આજથી જીવન પર્યન્ત દિશા–ચક્રવાલ તપ કરીશ.” - પ્રાત: થ એટલે શિવે પિતાના અનુચરને બોલાવી બધી તૈયારી કરાવી અને યુવરાજ શિવભદ્રને રાજ્યાભિષેક કર્યો. પિતાના બધા સ્વજનેને ભેજન માટે આમંત્રિત કર્યા. એમને યોગ્ય સત્કાર કરી અને એમની અનુમતિ લઈ લોઢી, લોહકડાહ, કડુછય, તામ્ર ભાજનાદિ ગ્રહણ કરી તે દિશા–પ્રેક્ષક તાપસ થઈ ગયેલું અને પિતાની પ્રતિજ્ઞા અનુસાર છઠ્ઠ છઠ્ઠથી દિશા ચકવાલ તપ કરવા લાગ્યું. પ્રથમ છઠ્ઠ તપ પૂર્ણ થયે એટલે વલ્કલ ધારણ કરેલા શિવરાજર્ષિ તપભૂમિથી પિતાની કુટિરમાં આવ્યા અને કિઢિણ– સાંકાયિકા તાપસેના ઉપગમાં આવનાર વાંસનાં પાત્ર અને કાવડ લઈને પૂર્વ દિશાનું પ્રક્ષણ કરીને બેલ્યા-સમ દિશાના ૧. શિવઃ શિસ્તનાપુર રાગ –સ્થાનાંગસૂત્ર, સટીક ઉત્તરા, પત્ર પ૩૧ ૨. ભગવતી સૂત્ર સટીક, શ. ૧૧, ઉ. ૯, પત્ર ૯૫૪-૯૫૮ 3. दिसापोक्खिणों, त्ति उदकेन दिशः प्रोक्ष्य ये फलपुष्पादि समुचिन्वति ।. -ભગવતી સૂત્ર. સટીક પત્ર ૫૫૪. Page #710 -------------------------------------------------------------------------- ________________ તરવચર્ચાઓ ૬૭૩ સેમ મહારાજ ધર્મ સાધનમાં પ્રવૃત્ત શિવ રાજર્ષિનું રક્ષણ કરે, અને પૂર્વ દિશામાં સ્થિત કંદ, મૂલ, છાલ, પત્ર, પુષ્પ, ફલ અને હરિત વનસ્પતિઓને લેવાની અનુમતિ આપે.” આ પ્રમાણે કહી શિવ રાજર્ષિ પૂર્વ દિશાની તરફ ચાલ્યા. અને કિઠિન સાંકાયિકાને લઈને પૂર્વદિશામાં ગયાં. કંદ-મૂલ ફલ, પુષ્પ આદિ ભરીને તથા દર્ભ, કુશ, સમિધ, પત્રાટ આદિ લઈને પિતાની કુટિરમાં આવ્યા. એને એક બાજુ રાખીને વેદિકાને સાફ કરી. પછીથી દર્ભગભિત કલશ લઈ ગંગાએ ગયા. સ્નાન-માજન કર્યું અને પિતૃઓને જલાદિ અર્પણ કરી કલશ ભરીને કુટિરમાં પાછા ફર્યા. દર્ભ-કુશ અને વાલુકાની વેદી બનાવી. અરણિને શરથી રગડીને અગ્નિ ઉત્પન્ન કર્યો અને સમિધ કાઠે વડે તેને સળગાવી. અગ્નિ-કુંડની ડાબી બાજુ ૧. સકહું ૨. વક્કલ, ૩. ઠાણ, ૪. સિજજા, પ. કમંડલું, ૬. દંડ, ૭. આત્મા (સ્વયં પણ ડાબી બાજુ બેઠા ). એની પછી મધ, ઘી અને ચોખાની આહુતિ આપી અને ચરુબલિ તૈયાર કર્યો. ચરુ વડે વૈશ્વદેવની પૂજા કરી અને પછી અતિથિને સત્કાર કરી સ્વયં ભોજન કર્યું. આ પ્રમાણે બીજા છઠ્ઠના પારણામાં દક્ષિણ દિશા અને એના લેકપાલ યમની અનુમતિ લઈ પૂર્વવત્ બધાં કાર્યો કર્યા. ત્રીજા પારણમાં પશ્ચિમ દિશાના લોકપાલ વરુણ મહારાજની અનુમતિ ગ્રહણ કરી પૂર્વવત્ બધાં કાર્યો કર્યા. ચોથા પારણામાં ઉત્તર દિશાના લોકપાલ વૈશ્રમણ મહારાજની અનુમતિ લઈને પૂર્વવત્ બધાં કાર્યો કર્યા. આ પ્રમાણે દીર્ઘ કાલ સુધી દિઠ્યક્રવાલ તપ કરવાથી આતાપના લેવાથી શિવરાજષિને વિલંગ જ્ઞાન થયું અને સાત સમુદ્રો સુધી સ્કૂલ અને સૂક્ષ્મ રૂપના પદાર્થો જાણવા અને જેવા લાગ્યા. ૪ તસમયે પ્રસિદ્ધ ૩પ૨વિરોષ ભગવતી સટીક પત્ર. ૯૫૬ ૫ જયોતિ સ્થાનમ્ રાવમાં / એજન ૫૬૯ ૪૩ Page #711 -------------------------------------------------------------------------- ________________ ६७४ ભગવાન મહાવીર : એક અનુશીલન વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયા પછી શિવરાજર્ષિ તપોભૂમિથી પિતાની કુટિર પર ગયા અને વલ્કલ પહેરીને, શેઢી, લેહકડુચ્છય, દંડ, કમંડલ, તામ્ર-ભાજન અને કિઠિન સાંકાયિકા લઈ હસ્તિનાપુરમાં ગયા અને લેકેને પિતાના જ્ઞાનથી જાણેલ સાત દ્વીપસમુદ્રોની વાત કરી અને કહ્યું કે આનાથી અધિક કપ અને સમુદ્ર નથી. આ વખતે ભગવાન મહાવીર હસ્તિનાપુર પધાર્યા. ઈન્દ્રભૂતિ ગૌતમ ભિક્ષા અર્થે નગરમાં ગયા. ત્યાં એમણે શિવરાજર્ષિના મંતવ્ય પર જનતામાં થતી ચર્ચા સાંભળી. ગૌતમે પાછા ફરી ભગવાનને પૂછયું–ભગવાન, સાત જ દ્વિીપ સમુદ્ર છે, એ શિવરાજર્ષિનું કથન શું સત્ય છે? ભગવાને કહ્યું–સાત દ્વીપસમુદ્ર અંગેનું શિવરાજર્ષિનું કથન મિથ્યા છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે જબૂદ્વીપ આદિ અસંખ્ય દ્વીપ છે અને લવણસમુદ્ર, આદિ અસંખ્ય સમુદ્ર છે. આ બધાને આકાર એક સરખે છે પરંતુ વિસ્તાર ભિન્ન ભિન્ન છે. સમવસરણમાં બેઠેલા નાગરિકોએ એ વાત સાંભળી અને નગરમાં એ ચર્ચા ફેલાઈ ગઈ કે શિવરાજર્ષિનું સાત-દ્વીપ સમુદ્ર અંગેનું કથન મિથ્યા છે. ભગવાન મહાવીરે અસંખ્ય દ્વીપ–સમુદ્ર હેવાનું કહ્યું છે. શિવરાજર્ષિએ જ્યારે મહાવીરનું કથન સાંભળ્યું, ત્યારે તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યા એ શું વાત છે? મહાવીર અસંખ્ય દ્વીપ– સમુદ્ર કહે છે અને હું ફક્ત સાત જ જોઈ રહ્યો છું. શું મારું જ્ઞાન અપૂર્ણ છે. તેઓ આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા. એટલામાં એમનું વિભેગજ્ઞાન વિનષ્ટ થઈ ગયું. એમને એ અનુભવ થાયે કે ભગવાન મહાવીર તીર્થંકર છે. તેઓ સર્વજ્ઞ–સર્વદર્શ છે. એટલે મારે સાચે નિર્ણય કરવા એમની પાસે જવું જોઈએ. ૬ ભગવતી શતક ૧૧, ઉદ, ૯ સૂત્ર ૪૧૮ Page #712 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વચર્ચામ ૬૭૫ શિવરાજર્ષિ તાપસાશ્રમમાં જઈને લેાઢી, લેાઢાના કડાયાં તથા કિઠિન-સાંકાયિકા લઈને ભગવાન મહાવીરની પાસે સહસ્રામ્ર વનમાં ગયા. ભગવાનને વંદન કરી તેઓ ચેાગ્ય સ્થાન પર બેસી ગયા. ભગવાન મહાવીરે શિવરાજર્ષિ અને એ વિરાટ પરિષદને ધર્મઉપદેશ આપ્યા. શિવરાજષિએ ભગવાનને વંદન કરી નિવેદન કર્યું– - ભગવાન હું નિગ્રંથ પ્રવચન પર પૂર્ણ શ્રદ્ધા કરું છું મને નિગ્રંથ માર્ગની શિક્ષા પ્રદાન કરે.” ભગવાને રાજર્ષિને પ્રવજ્યા પ્રદાન કરી તેઓએ સ્થવિર પાસેથી એક દશાંગનો અભ્યાસ કર્યાં, ઉત્કૃષ્ટ તપની સાધના કરી અને અંતે બધાં કર્મોને નષ્ટ કરી મુક્ત થયા. પોટ્ટિલની દીક્ષા હસ્તિનાપુરના પેટ્ટિલે પણ ખત્રીસ પત્નીઓનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. તે ઉત્કૃષ્ટ સંયમની સાધના કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. અન્ય અનેક વ્યક્તિઓએ પણ દીક્ષા લીધી.૭ મેાકાનગરીમાં ગણુધારાના પ્રશ્ન ભગવાન હસ્તિનાપુરથી વિહાર કરી અનુક્રમે મેાકા-નગરી પધાર્યાં અને ત્યાં નંદન ચૈત્યમાં વિરાજ્યા. ગણધર અગ્નિભૂતિએ ભગવાનને પૂછ્યુ—હૈ ભગવાન ! અસુરરાજ ચમરની પાસે કેટલી ઋદ્ધિ, કાંતિ, ખલ, કીર્તિ, સુખ, પ્રભાવ તથા વિપુર્વણા શક્તિ છે ? ભગવાને કહ્યું—એમની પાસે ૩૪ લાખ ભવનવાસી, ૬૪ હજાર સામાનિક દેવ, ૩૩ ત્રાયઅિશક દેવ, ૪ લેાકપાલ, પ પટ્ટરાણી, ૭ સેના તથા બે લાખ છપ્પન હજાર આત્મરક્ષકે અને અન્ય નગરવાસી દેવાની ઋદ્ધિ છે. તે એના ઉપર શાસન કરતે તથા ભાગ ભાગવત રહે છે. એને વૈક્રિય શરીર બનાવવામાં વિશેષ અભિરુચિ છે. ૭. અણુત્તરાવવાય (મેાદી સ'પાદિત) પૃ. ૭૦-- ૮૩, Page #713 -------------------------------------------------------------------------- ________________ १७१ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન તે સંપૂર્ણ જમ્બુદ્વીપ તે શું, તિલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર અસુરકુમાર દેવ અને દેવીઓથી ભરાઈ જાય એટલાં રૂપ વિવિત કરી શકે છે. ગણધર વાયુભૂતિએ અસુરરાજ બલિના અંગે જિજ્ઞાસા પ્રસ્તુત કરી. ભગવાને કહ્યું–બલિને ભવનવાસી તીસ લાખ, સામાનિક સાઠ હજાર અને શેષ બાકીના ચમરની સમાન છે. અગ્નિભૂતિએ નાગરાજ અંગે પૃચ્છા કરી. ભગવાને કહ્યું એના ચુમ્માલીસ લાખ ભવનવાસી, છહજાર સામાનિક, તેત્રીસ ત્રાયઅિંશક, ચાર લોકપાલ, છ પટરાણી, વીસ હજાર આત્મરક્ષક છે. જે બાકીના પૂર્વવત્ છે. આ પ્રમાણે સ્વનિતકુમાર, વ્યન્તરદેવ અને જ્યોતિષ્ક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા. ભગવાને કહ્યું-વ્યન્તરે તથા જ્યોતિષ્કને ત્રાયશ્ચિશક તથા લોકપાલ હતા નથી. એમને ચાર હજાર સામાનિક તથા સેળ હજાર આત્મરક્ષક જ હોય છે. અને ચાર પટરાણુઓ હોય છે.૮ ભગવાન ત્યાંથી વાણિયગાંવ પધાર્યા, અને ત્યાં વર્ષાવાસ કર્યો. સામાયિકમાં ભાંડ-અભાંડ વર્ષાવાસ પૂર્ણ થવાથી ભગવાને વિદેહ ભૂમિથી મગધ તરફ પ્રસ્થાન કર્યું અને રાજગૃહના ગુણશીલ મૈત્યમાં પધાર્યા. આ રાજગૃહ નિગ્રંથ સંપ્રદાયનું કેન્દ્ર હતું, વળી તે અન્ય સંપ્રદાયનું પણ કેન્દ્ર હતું. બૌદ્ધ, આજીવક અને અન્યોન્ય સંપ્રદાયને માનનારા શ્રમ તથા ઉપાસકોની ત્યાં વિરાટ સંખ્યા હતી. તેઓ પરસ્પર એકબીજાના મતનું ખંડન અને પરિહાસ કર્યા કરતા હતા. આજીવકોએ નિગ્રંથ સ્થવિરો પાસે શ્રમણ-સાધના પદ્ધતિને ૮. ભગવતીસૂત્ર ૩, ૧, ૨૭૦–૨૮૩, Page #714 -------------------------------------------------------------------------- ________________ તવચર્ચાઓ ૬૭૭ ઉપહાસ કરતાં કેટલાક પ્રશ્નો પૂછયા હતા. એમના દ્વારા પૂછાયેલા પ્રશ્નોને ભગવાન મહાવીર સમક્ષ પ્રસ્તુત કરતાં ઈન્દ્રભૂતિ ગૌતમે કહ્યુંભગવન, આછવક લેકો પૂછે કે શ્રમણોપાસક જ્યારે સામાયિકમાં બેઠા હોય ત્યારે તે વખતે કોઈ પાત્ર વગેરેની ચોરી કરી જાય છે તે ગૃહસ્થ સામાયિકથી પરવારી એની અન્વેષણ કરે છે કે નહીં? જે કરે છે તે તે પિતાના પાત્રની અન્વેષણ કરે છે કે અન્યના પાત્રની? મહાવીર–ગૌતમ, તે પિતાના પાત્રની અન્વેષણ કરે છે પારકાના નહીં. ગૌતમ–ભગવન ! શું શીલવત, ગુણવ્રત આદિ પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસમાં શ્રાવણના ભાંડ (પાત્ર) અભાંડ સ્વામિત્વમુક્ત નથી થઈ જતાં ? મહાવીર-હાં, સામાયિક, પૌષધાદિ વ્રતમાં સ્થિત એવા શ્રમપાસકનું ભાંડ “અભાંડ” જ થઈ જાય છે. ગૌતમ–ભગવન, વ્રત અવસ્થામાં એનું ભાંડ, અભાંડ થઈ ગયું એ વખતે ભાંડની ચોરી થઈ ગઈ. વ્રત પૂર્ણ થયા પછી એની અવેષણ કરે છે તે તે શું પોતાના ભાંડની અન્વેષણ કરે છે? એમ કેવી રીતે કહી શકાય? જે ભાંડ એનું રહ્યું જ ન હોય તે એની તપાસ કરવાને એને શે અધિકાર છે? મહાવીર–વ્રત અવસ્થામાં શ્રાવકના મનમાં એ ભાવના હોય છે કે પ્રસ્તુત સુવર્ણ, ચાંદી, કાંસું, મણિ–રનાદિ પદાર્થ મારા નથી. એ વખતે એને એ પદાર્થો સાથે સંબંધ રહેતો નથી. અર્થાત્ મમત્વભાવ રહેતું નથી. તે એને ઉપગ કરતો નથી. પણ આ પદાર્થો પરથી એને મમત્વભાવ છૂટ નથી. મમત્વભાવ છૂટયો ન હોવાથી તે પદાર્થ પારકો નથી થઈ જતે પણ એને જ રહે છે. • ગૌતમ–સામાયિક વ્રતમાં સ્થિર રહેલ શ્રમણોપાસકની પત્ની ૧૦. ભગવતી ૮, ૫. Page #715 -------------------------------------------------------------------------- ________________ For ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સાથે કાઈ આ પુરુષ વ્યભિચાર સેવે તે શું કહેવાય ? તે શ્રમણાપાસકની પત્ની સાથે સંગમ કર્યો કે અપત્ની સાથે જ સગમ કર્યાં કહેવાય ? મહાવીર—પત્ની સાથે સંગમ કર્યાં કહેવાય, અપત્ની સાથે નહી. ગૌતમ—ભગવન, શીલબત, ગુણુવ્રત અને પૌષધેાપવાસને કારણે પત્ની અપત્ની થઈ જાય છે ? મહાવીર—વ્રત અવસ્થામાં શ્રમણેાપાસકની એ ભાવના હાય છે કે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રવધૂ કાઈ પણ મારાં નથી. એ ભાવના થવા છતાં પણ એમાં પ્રેમખ ધનાના વિચ્છેદ થતા નથી એટલે પત્ની–સંગમ જ કર્યા કહેવાય, અપત્ની સંગમ નહીં. આગળ વધીને ભગવાને શ્રાવકના આ પચાસ ભગાને પરિચય આપીને આજીવક અને શ્રમણાપાસક વચ્ચે ભેદ સ્પષ્ટ કર્યાં. આજીવક અરિહ’તને દેવ માને છે. માતા-પિતાની સેવા કરનાર હોય છે તે ઉત્તુ ખર, વડ, ખેર, શેતૂર અને પીપળે એ પાંચ કા અને ડુંગળી, લસણુ આદિ કંદમૂળના ત્યાગી હાય છે. તેઓ જેને નપુંસક નથી કરવામાં આવ્યેા અને જેને નાથવામાં આવ્યે નથી એવા બળદો પાસે કામ લે છે. જો આજીવક ઉપાસક પણ આ પ્રમાણે નિર્દોષ રીતે જીવન ચલાવે છે, તે શ્રમણેાપાસક અ'ગે શું કહેવાનું હોય ? શ્રમણાપાસક પંદર કર્માદાનાનેા ત્યાગી હોય છે, શ્રાવકને માટે પ`દર કર્માદાન ત્યાજ્ય હાય છે.૧૧ આ વર્ષે અનેક શ્રમણાએ રાજગૃહના વિપુલાચલ પર અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. ભગવાનને આ વર્ષોવાસ રાજગૃહમાં પસાર થયા. ૧૧. ભગવતી ૮, ૫. Page #716 -------------------------------------------------------------------------- ________________ તત્વચર્ચાઓ ૬૭૯ શાલ-મહાશાલની દીક્ષા રાજગૃહને વર્ષાવાસ પૂરો કરીને ભગવાને પૃષ્ઠચંપા તરફ વિહાર કર્યો. ભગવાનનું પાવન પ્રવચન સાંભળી પૃષચંપાના રાજા શાલ અને એમના નાના ભાઈના મનમાં સંસાર પ્રતિ વિરક્તિ ઉત્પન્ન થઈ. શાલે ભગવાનને નમ્રપણે નિવેદન કર્યું–“ભગવન, હું મારા નાના ભાઈ મહાશાલને રાજ્ય અર્પણ કરી, આપના ચરણમાં સંયમને સ્વીકાર કરવા માગું છું.” ભગવાને કહ્યું–શુભ કાર્યમાં વિલંબ ન કરે. શાલે પિતાના નાના ભાઈને રાજ્ય સ્વીકારવા કહ્યું, પણ મહાશાલે એને સવિનય અસ્વીકાર કરતાં જણાવ્યું–જે ઉપદેશ આપે સાંભળે છે એ જ ઉપદેશ મેં પણ સાંભળે છે. મને પણ સંસાર તરફ વિરક્તિ થઈ છે. હું પણ મહાવીર પાસે સંયમ લેવા ચાહું છું.” - મહાશાલ સિવાય રાજ્યનો અન્ય કેઈ ઉત્તરાધિકારી ન હોવાથી શાલે પિતાના ભાણેજ ગાગલીને બોલાવી એને પિતાના રાજ્ય પર બેસાડ્યો. પછીથી શાલ અને મહાશાલે ભગવાનના ચરણમાં દીક્ષા લીધી. તેઓએ સ્થવિરોની પાસે અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ૧૨ ત્યારબાદ તે બનેને કેવલ જ્ઞાન થયું. રાજા દશાર્ણભદ્રની દીક્ષા ભગવાન મહાવીર ચંપાથી દશાર્ણપુર પધાર્યા. દશાર્ણપુરનો રાજા દશાર્ણભદ્ર હતો. એને પાંચસે રાણી હતી. અને ખૂબ મોટી સેના હતી. ભેજનથી પરવારી રાજા આમદપ્રમેટમાં તલ્લીન હતું. એટલામાં ઉધાન પાસે આવીને જણાવ્યું–દેવ, ઉદ્યાનમાં તીર્થકર ભગવાન મહાવીર પધાર્યા છે. રાજા આ સમાચાર સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. એ ક્ષણે સિંહાસનની નીચે ઊતરીને માથું નમાવી નમસ્કાર કર્યા. પ્રીતિદાન પેલાને વિદાય કર્યો. રાજા દશાર્ણભદ્રના મનમાં એ અધ્યવસાય થયા. કે કાલે પ્રાતઃકાલમાં ભગવાનને એવી અપૂર્વ સમૃદ્ધિની સાથે વંદના ૧૨. ઉત્તરાધ્યયન સટીક અ૦ ૧૦. Page #717 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરું કે જેવી વંદના આજ દિવસ સુધી કાઈ એ ન કરી હોય. સેનાધિકારીને મેલાવીને એને નિર્દેશ કર્યાં, ‘આવતી કાલે સવાર માટે સેનાને અભૂતપૂર્વ રીતે સુસજ્જિત કરેા.' કૌટુબિક પુરુષાને નિર્દેશ કર્યાં− નગરની સુંદર સફાઈ કરાવે, ચંદન મિશ્રિત સુગંધિત જળનો છંટકાવ કરાવેા. બધી જગ્યાએ પુષ્પની વર્ષા કરે. તેરા અને રજતકલશેની શ્રેણીએથી માગને સજાવા અને આખાયે શહેરને ધજાઓથી શણગારી દો.’ એક અન્ય કૌટુબિક પુરુષને નિર્દેશ આપ્ટે 'તું ઉદ્ઘાષણા કર કે આવતી કાલે સવારે બધા સામન્ત, મંત્રીગણ અને નાગરિકા સુસજ્જિત થઈ ને આવે. બધાએ સામૂહિક રૂપમાં ભગવાનનાં દર્શન કરવા જવાનું છે.' ૮૦ રાજા દશાણ ભદ્ર સવારે ઊઠયો. સ્નાન આદિથી પરવારી સુંદર અહુમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ ધારણ કર્યાં અને મુખ્ય હાથી પર મેઠી, મસ્તક પર છત્ર અને ચારે બાજુ ચામર ડાલી રહ્યાં હતાં. રાજાની પાછળ હજારા સામન્તા, પ્રમુખ નાગરિકા સુસજ્જિતહાથીઓ, ઘેાડાએ અને રથા પર સવાર થઈ ચાલતા હતા. પાંચસા રાણીઓ પણ રથમાં બેસીને આગળ ચાલતી હતી. હારે પતાકાઓ ફરકી રહી હતી. વાઘોના સુમઘુર ઘાષથી આકાશમડલ ગાજી રહ્યુ હતું. માંગલિક ધ્વનિ ગુંજી રહ્યો હતા. ગાયકાની સુમધુર સ્વરલહરીઓ અણુઝણી રહી હતી. અદ્ભુત સમૃદ્ધિ જોઈ ને દશાણ ભદ્ર રાજાના મનમાં એ વિચાર આન્ગે કે આવી વંદના તે સર્વ પ્રથમ મે` કરી છે. શક્રેન્દ્રે રાજાને ગવ યુક્ત અભિપ્રાય જાણ્યે. દશાણુ ભદ્રની અનુપમ ભક્તિ સારી છે, પણ એણે ગર્વ ન કરવા જોઈ એ. રાજાને પ્રતિષેધ આપવા માટે શકેન્દ્રે અરાવત નામના દેવને આજ્ઞા કરી અને ચેસડ હજાર હાથીઓની વિણા કરાવી. પ્રત્યેક હાથીને માર મુખ, પ્રત્યેક સુખમાં આઠ આઠ દાંત, પ્રત્યેક દાંત પર આઠ આઠ વાયિકાઓ, પ્રત્યેક વાયિકામાં આઠ આઠ કમલ અને પ્રત્યેક કમલ પર એક લાખ Page #718 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ તત્ત્વચર્ચાઓ લાખ પાંખડીઓ હતી. પ્રત્યેક પાંખડીમાં બત્રીસ પ્રકારનાં નાટક થઈ રહ્યાં હતાં. કમલની મધ્યકણિકા પર ચતુમુખી પ્રાસાદ હતા. બધા પ્રાસાદમાં ઈન્દ્ર પિતાની આઠ આઠ મુખ્ય અગ્રમહિષી સાથે નાટક જોઈ રહ્યો હતે. આ પ્રમાણે વિરાટ સમૃદ્ધિની સાથે ઈન્દ્ર ભગવાનને વંદન કરવા આકાશમાંથી ઊતર્યો. રાજા દશાર્ણભદ્ર જ્યારે ઈન્દ્રનો વૈભવ જે તે વિચિમત થઈ ગયો. એને ગર્વ નષ્ટ થઈ ગયે તે વિચારવા લાગ્યા–“મેં મારી તુચ્છ છદ્ધિનો વ્યર્થ જ ઘમંડ કર્યો. ઈન્દ્રની અપાર ઋદ્ધિની સમક્ષ મારી સમૃદ્ધિ દિવસના ચન્દ્ર જેવી ફીકી લાગે છે. છીછરી વ્યક્તિ જ પિતાની તુચ્છ છદ્ધિ પર ગર્વ કરે છે. ઈન્દ્ર મને પરાજિત કરી દીધું છે. પણ હું એવું કાર્ય કરી દેખાડું કે જે ઈન્દ્ર ન કરી શકે.” રાજા દશાર્ણભદ્ર સમવસરણમાં પહોંચે. હાથી પરથી ઊતરી, છત્ર, ચામર આદિ રાજચિહ્નો ત્યાગ કરી ત્રણ પ્રદક્ષિણા કરી ભગવાનને પૂછયું-“ભગવાન, હું પ્રજિત થવા માગું છું.” રાજાએ પિતાના હાથે લોંચ કર્યો અને તે દીક્ષિત થઈ ગયે.૧૩ શકેન્દ્ર રાજાને દીક્ષિત થયેલું છે. એને અનુભવ થયો કે આ પ્રતિસ્પર્ધામાં તે પરાજિત થઈ ગયેલ છે. તે મુનિ દશાર્ણભદ્ર પાસે આવ્યું અને એમની મુક્તકઠે પ્રશંસા કરી પછીથી ઈન્દ્ર સ્વર્ગમાં ગયે. દશાર્ણભદ્ર મુનિ સંયમ સાધના તપ આરાધના કરતા રહ્યા. ૧૪ કામદેવની દઢતા પૃષ્ઠચંપાથી ભગવાન વિહાર કરી ચંપાના પૂર્ણભદ્ર ચત્યમાં १३ दसण्णरज्ज मुइय, चइताण मुणीचरे । વસUTમદા નિવવં તો સર્વ સા રામો | - ઉત્તરા. ૧૮/૧૯ ૧૪ (ક) ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ૧૦, ૧૦ (ખ) ઉત્તરાધ્યયન ટીકા અ. ૧૮ (ગ) ભરતેશ્વર બાહુબલી વૃત્તિ (ધ) ઋષિમંડલ વૃત્તિ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ભગવાન મહાવીર : એક અનુશીલન પધાર્યા. એ વખતે ચંપાને પ્રસિદ્ધ શ્રમ પાસક કામદેવ ગૃહકાર્યને ભાર પિતાના જયેષ્ઠ પુત્રને સેંપી આધ્યાત્મિક સાધના કરી રહ્યો હતે. એકવાર કામદેવ રાત્રિના સમયે ધર્મજાગરણ કરી રહ્યો હતો. રાત્રિને ગહન અંધકાર હતા. એક દેવે કામદેવની પરીક્ષા કરવા પિશાચનું રૂપ બનાવ્યું. પછીથી હાથી અને સર્પનું રૂપ બનાવી કામદેવને અનેક કષ્ટ આપ્યાં. પણ કામદેવ સહેજ પણ વિચલિત થયે નહીં. અંતમાં તે એની આધ્યાત્મિક શકિતની સામે હારી ગયે અને કામદેવની દૃઢતાની પ્રશંસા કરતે ચાલ્યા ગયે. સવારમાં કામદેવને ભગવાન મહાવીર નગર બહાર પધાર્યા છે એવી ખબર મળી. તે ભગવાનને વંદન કરવા ગયે. તેણે ભગવાનને ઉપદેશ સાંભળે. - પ્રવચન પછી ભગવાને કામદેવને કહ્યું “ગઈ રાતે એક દેવે વિવિધ રૂપ બતાવી તને ધ્યાનભ્રષ્ટ કરવા કશિશ કરી, પણ તે એના પ્રયાસમાં સફળ ન થયે. શું આ મારું કથન સત્ય છે? કામદેવ–હા, ભગવદ્ આપનું કહેવું સત્ય છે. ભગવાન મહાવીરે પિતાના શ્રમણ અને શ્રમણીઓને સંબંધિત કરીને કહ્યું-“આર્યો, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ શ્રમણોપાસક દેવસબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી ઉપસર્ગ સહન કરી શકે છે, તે પછી શ્રમણએ એમાં પાછીપાની કરવી જોઈએ નહી.” ભગવાનને પ્રસ્તુત ઉપદેશ બધા શ્રમણ અને શ્રમણીઓએ વિનયપૂર્વક સ્વીકાર્યો. ૧૫ સેમિલના પ્રજનેતર દશાણપુરથી ભગવાને વિદેહ તરફ વિહાર કર્યો. અને વાણિજયગાંવ પધાર્યા. ત્યાં આગળ વેદવિજ્ઞ પંડિત સમિલ બ્રાહ્મણ રહેતો ૧૫ ૩૫ાસવંશ અધ્યયન. ૧, પૃ. ૧૯૩૧ Page #720 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વચર્ચાઓ હતું. જેની પાસે પાંચસે વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. એણે સાંભળ્યું ભગવાન મહાવીર “તિલાશ” ઉદ્યાનમાં પધાર્યા છે. એણે વિચાર્યું એમની પાસે જઈને કેટલાક પ્રશ્નો કરું. તે પિતાના બધા છાત્રોને લઈને ભગવાન પાસે ગયે અને એણે પૂછયું–ભગવાન ! આપના વિચાર અનુસાર યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહારનું કેવું સ્વરૂપ છે? આપ કેવી યાત્રામાં માને છે ? મહાવીર–સેમિલ, મારા મત મુજબ યાત્રા પણ છે, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર પણ છે. અમે તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય અને આવશ્ય આદિ ક્રિયાઓમાં યતના પૂર્વક ચાલવું તેને યાત્રા કહીએ છીએ. શુભ યોગમાં યાતના જ અમારી યાત્રા છે. ' સમિલ–પાપનીય શું છે? - મહાવીર–સમિલ, યાપનીય બે પ્રકારના છે. ઈન્દ્રિયયાપનીય અને નેઈન્દ્રિયયાપનીય. શ્રેત્ર, ચક્ષુ, ઘાણ, જિહુવા અને સ્પશે ન્દ્રિયને વશમાં રાખવી, મારું ઇન્દ્રિયયાપનીય છે અને ક્રોધ, માન, માયા, લેભને જાગૃત ન થવા દેવા તેમ જ એના પર નિયંત્રણ રાખવું તે મારું નોઈદ્રિયયાપનીય છે. સેમિલ–ભગવાન, આપનું અવ્યાબાધ શું છે? મહાવીર–શરીર વાત, પિત્ત, કફ અને સનિપાત-જન્ય વિવિધ રોગાન્તકને ઉપશાન્ત કરવા તથા એને પ્રગટ ન થવા દેવા તે મારું અવ્યાબાધ છે. સેમિલ–આપને પ્રાસુક વિહાર કર્યો છે? મહાવીર–સોમિલ ! આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપા આદિ સ્ત્રી, પશુ–પંડક રહિત વસ્તીમાં પ્રાસુક અને ક૯૫નીય, ફલક, શયા સસ્તારકનો સ્વીકાર કરી વિચરણ કરવું તે જ મારા (મતે) પ્રાસક વિહાર છે.” ૧૬ ભગવતી ૧૮, ૧૦, ૬૪૬. Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ - ભગવાન મહાવીર ઃ એક અનુશીલના સમિલ વિચારી રહ્યો હતો કે ભગવાન ઉત્તર આપી શકે નહીં અને નિરુત્તર થઈ જશે, પણ ભગવાનને ઉત્તર સાંભળી એણે વિચાર્યું કે કેટલાક એવા અટપટા પ્રશ્ન પૂછું, જેને તેઓ ઉત્તર ન આપી શકે. એટલે એણે ભણ્યાભર્યા અંગે ફલેષાત્મક પ્રશ્ન પૂછળ્યો-ભગવન, સરસવ ભર્યા છે કે અભક્ષ્ય છે? મહાવીર–સમિલ, હું સરસવને ભક્ષ્ય પણ માનું છું અને અભક્ષ્ય પણ સેમિલ–તે કેવી રીતે ? મહાવીર–બ્રાહ્મણગ્રંથોમાં “સરિસવ શબ્દ”ના બે અર્થ છે-એક સદશવય અને બીજો સર્ષપ યા સરસવ. એમાં સમાન વયવાળા ૧. સહજાત ૨. સહવર્ધિત, ૩. સહમાંશુક્રીડિત, એ ત્રણે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષય છે અને ધાન્યસરિસવ જેને સરસવ કહે છે એમાં પણ સચિત્ત અને અચિત્ત, એષણીય, અનેષણય, યાચિત-અયાચિત, લબ્ધ–અલબ્ધ, એવા બે-બે ભેદ છે. એમાંથી અમે અચિત્તને જ નિને માટે ભક્ષ્ય માનીએ છીએ તે પણ એષણીય, યાચિત અને લબ્ધ હેય. એ ઉપરાંત સચિત્ત, અષણય વગેરે બધા પ્રકારના સરસવ શ્રમણ માટે અભક્ષ્ય છે. એટલે જ સરસવને હું ભક્ષ્ય અને અભક્ષ્ય બને માનું છું. સોમિલ–માસ(અડદ)ને આપ ભક્ષ્ય માને છે કે અભક્ષ્ય? મહાવીર–તે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. સોમિલ–તે કેવી રીતે? મહાવીર–બ્રાહ્મણ ગ્રંથમાં માસ(અડદ)ના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. દ્રવ્યમાસ. અને કાલમાસ એમાંથી કાલમાસ શ્રાવણથી અસાડ માસ પર્યન્તના હોય છે જે બારેય માસ અભક્ષ્ય છે. દ્રવ્યમાસ પણ બે પ્રકારના છેઃ ૧. અર્થમાસ (માસ) અને ૨. ધાન્યમાસ (માસ) એમાંથી અર્થમાસના પણ બે પ્રકાર છેઃ સુવર્ણના માસ અને રૂપ્યમાસ. Page #722 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વચર્ચા }es આ અને માસ શ્રમણ નિર્થ થાને માટે અભક્ષ્ય છે જ્યારે બાકી રહેલા ધાન્યમાસના પણુ શસ્ત્રપરિણત, અશપરિણત, એણીય, અનેષણીય, યાચિત, અયાચિત, લખ્યું અને અલખ્યું એમ અનેક પ્રકાર છે. એમાંથી શસ્રપરિણત, અષણીય, યાચિત અને લખ્યું ધાન્ય જ શ્રમણ્ણાને માટે ભક્ષ્ય છે. ખાકી રહેલા સચિત્ત આદિ વિશેષણયુક્ત ધાન્યમાસ અભક્ષ્ય છે. સામિલ-ભગવાન, કળથી આપને માટે ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? મહાવીર—કળથી ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ સામિલ—એ કેવી રીતે ? મહાવીર—બ્રાહ્મણ-ગ્ર^થામાં ‘કુલત્થા’( કળથી ) શબ્દના એ અર્થ થાય છે—કળથી ધાન્ય અને કુલીન સ્ત્રી. કુલીન શ્રી ત્રણ પ્રકારની હાય છે-કુલકન્યા, કુલવધૂ અને કુલમાતા. આ કુળથી શ્રમણ નિગ્ર થા માટે અભક્ષ્ય છે. • કુલત્થા ધાન્ય પણ સરસવની માફ્ક અનેક પ્રકારનું હોય છે. એમાં શસ્ત્રપરિણત, એણીય, યાચિત અને લખ્યું ‘કુલત્થા’શ્રમણુ નિગ્રથાને માટે ભક્ષ્ય છે આાકીના અભક્ષ્ય. > સેામિલ— ભગવન્, આપ એક છે કે એ છે ? અક્ષય, અવ્યય અને અવસ્થિત છે કે ભૂત, ભવિષ્ય, વમાનના અનેક રૂપધારી છે. મહાવીર—હું એક પણ છું અને એ પણુ છું. અક્ષય છું, અવ્યય છુ. અને અવસ્થિત પણ છું. પછી અપેક્ષાથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો અનેક રૂપધારી છું. સામિલ—ભગવન, એ કઈ રીતે? મહાવીર—સામિલ, હું દ્રવ્યરૂપમાં એક આત્મ-દ્રવ્ય છુ. ઉપયાગ ગુણની દૃષ્ટિએ જ્ઞાન ઉપયાગ અને દન ઉપયાગ રૂપ ચેતનાના ભેન્નુથી એ છું. આત્મપ્રદેશામાં કાઈ વખતે ક્ષય, વ્યય અને ન્યૂનાધિકતા હોતી નથી. એટલે અક્ષય-અવ્યય અને અવસ્થિત છું. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પરંતુ પરિવર્તનશીલ ઉપયોગ પર્યાની અપેક્ષા ભૂત, ભવિષ્યત તેમજ વર્તમાનને વિવિધ રૂપધારી પણ છે. ૭ સમિલના અદ્વૈત, દ્વત, નિત્યવાદ અને ક્ષણિકવાદ જેવા ગંભીર પ્રશ્નો જે લાંબા સમય સુધી ચર્ચા કરવા છતાં પણ ઉકેલાઈ ન શકે એવા હતા, તે બધા પ્રશ્નોનું ભગવાને અનેકાન્ત દષ્ટિથી થોડીવારમાં સમાધાન કરી દીધું. એમિલ ભગવાનના તાર્કિક ઉત્તરથી અત્યધિક પ્રસન્ન થયું. એણે શ્રદ્ધાપૂર્વક ભગવાનને ઉપદેશ સાંભળે અને કહ્યું-“ભગવદ્ , હું શ્રમણ ધર્મને સ્વીકાર કરવાને અસમર્થ છું એટલે શ્રાવકધર્મ ગ્રહણ કરવા ઈચ્છું છું.' ભગવાન–જેમ તને સુખ થાય એમ કર. મિલે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગમાં ગયે. ભગવાને તે ત્રીસ વર્ષાવાસ વાણિજ્યગ્રામમાં જ કર્યો. અંબડ પરિવ્રાજક વાણિજ્યગ્રામને વર્ષાવાસ પૂર્ણ કરી ભગવાન કેશલ દેશના સાકેત, શ્રાવસ્તી આદિ નગરોને પાવન કરતા પાંચાલની તરફ પધાર્યા અને કમ્પિલપુરની બહાર સહસ્ત્રાભવન ઉદ્યાનમાં વિરાજ્યા. કંપિલપુરમાં અંબડ નામને એક બ્રાહ્મણ પરિવ્રાજક પિતાના સાતસો શિષ્યો સાથે રહેતું હતું. એણે ભગવાનનું ત્યાગ-વૈરાગ્યમય જીવન જોયું, કેવલ જ્ઞાન, કેવલ દર્શન યુક્ત પ્રવચન સાંભળ્યું એટલે તે પિતાના શિષ્ય સાથે જૈન ધર્મને ઉપાસક થઈ ગયે. પરિવ્રાજક સંપ્રદાયની વેષભૂષા રાખવા છતાં પણ તે જૈન શ્રાવકેને પાળવા ગ્ય વ્રત નિયમનું સમ્યક પ્રકારથી પાલન કરતો હતો. એક દિવસ ભિક્ષા માટે પરિભ્રમણ કરતા ગણધર ગૌતમે ૧૭ ભગવતી ૧૮, ૧૦,૬૪૭ Page #724 -------------------------------------------------------------------------- ________________ તરવચર્ચાઓ ૬૮૭ સાંભળ્યું કે અંબડ સંન્યાસી કંપિલપુરમાં એક સાથે સે ઘરમાંથી આહાર ગ્રહણ કરે છે. અને તે એક જ સમયે સોચે ઘરોમાં જોવા મળે છે. ગૌતમે ભગવાનને પૂછયું–ભગવદ્ , શું આ સત્ય છે? મહાવીર–ગૌતમ, અંબડ પરિવ્રાજક સ્વભાવથી ભદ્ર છે. નિરન્તર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યા(બે દિવસને ઉપવાસ)ની સાથે આતાપના લેવાથી અને શુભ પરિણામથી વીર્ય લબ્ધિ અને વૈકિયલબ્ધિની સાથે અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું છે. જેના કારણે તે સો રૂપ બનાવી સો ઘરમાં દેખાય છે. અને સો ઘરોમાંથી આહાર ગ્રહણ કરે છે, તે સત્ય છે. ગૌતમ–પ્રભુ, શું અંબડ પરિવ્રાજક આપની પાસે શ્રમણધર્મ ગ્રહણ કરશે? મહાવીર–અંબડ જીવાજીવને જ્ઞાતા શ્રમણે પાસક છે. તે ઉપાસક જીવનમાં જ આયુષ્ય પૂર્ણ કરશે. પરંતુ શ્રમણુધર્મને સ્વીકાર કરશે નહીં. અંબડ સ્કૂલ હિંસા, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાનથી વિરત તથા સર્વથા બ્રહ્મચારી અને પૂર્ણ સંતોષી છે. તે યાત્રામાં ચાલવાના માર્ગે આવતા પાણી સિવાય કઈ નદી, કૂવે અથવા તળાવ આદિમાં ઊતરતું નથી. રથ, ગાડી, પાલખી આદિ વાહન અથવા હાથી, ઘેડા આદિ કોઈપણ વાહન પર બેસતું નથી. કેવલ પગપાળા ચાલે છે. ખેલ, તમાશા, નાટક આદિ જેતે નથી અને રાજકથા, દેશકથા આદિ કરતું નથી. તે લીલી વનસ્પતિનું છેદન-ભેદન અને સ્પર્શ પણ કરતો નથી. તે તુંબીનાં, લાકડાના પાત્ર અને માટીનાં વાસણ સિવાય લેહ, ત્ર! કાંસુ, તાંબુ, જસત, સીસા, ચાંદી, સેના વગેરે કઈ પણ પ્રકારનાં ધાતુપાત્ર રાખતા નથી. એક તામ્રમય પવિત્રક સિવાય કેઈ આભૂષણ ધારણ કરતા નથી. ગેરુઆ ચાદર સિવાય અન્ય કોઈ રંગીન વસ્ત્ર ધારણ કરતો નથી. શરીર પર ગંગાની Page #725 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ભગવાન મહાવીર : એક અનુશીલન માટીના લેપ સિવાય ચંદન કેસર આદિને પણ લેપ કરતું નથી. જે ભેજના પિતાને માટે બનાવ્યું હોય, ખરીદાયું હોય, યા અન્ય દ્વારા લેવાયેલ હોય, તે ભેજન ગ્રહણ કરતા નથી. એણે સ્નાન અને પીવાના પાણી અંગે પણ અમુક પ્રમાણ રાખ્યું છે. ગળેલું પાણી અને આપેલું પાણી ગ્રહણ કરે છે, પણ પિતાના હાથથી જળાશયથી ગ્રહણ કરતો નથી. ગૌપ્રેમ–અંબડ આયુષ્ય પૂર્ણ કરી કઈ ગતિમાં જશે? * મહાવીર–અનેક વર્ષો સુધી સાધના પૂર્ણ જીવન વિતાવી અંબડ સંન્યાસી આખરે એક માસના અનશનની આરાધના કરી બ્રા દેવલોકમાં દેવ બનશે અને અંતમાં અંબડનો જીવ મહાવિદેહમાં મનુષ્ય જન્મ પામી નિર્વાણ પ્રાપ્ત કરશે.' - કાંપિલ્યપુરથી ભગવાને વિદેહભૂમિ તરફ ફરી પ્રસ્થાન કર્યું અને એકત્રીસમા વર્ષાવાસ વૈશાલીમાં કર્યો. ગાંગેય અનગાર વૈશાલીને વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભગવાને કાશી-કોશલના પ્રદેશમાં પરિભ્રમણ કર્યું અને ફરી પાછા ગ્રીષ્મકાળમાં વિદેહ ભૂમિ તરફ પાછા ફર્યા. ભગવાન મહાવીર વાણિજ્યગ્રામની બહાર પધાર્યા. પ્રતિપલાશ ઉદ્યાનમાં વિરાજ્યા પ્રવચન પૂર્ણ થયા પછી શ્રોતાગણ પોતપોતાના ઘર તરફ પ્રસ્થાન કરી ચૂક્યા હતા. એ સમયે ગાંગેય નામક એક પાપત્ય મુનિ ભગવાનની સમીપ આવ્યા. ભગવાનની થોડે દૂર ઊભા રહીને એમને પૂછયું – ભગવાન, નરકાવાસમાં નારક સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ! મહાવીર–ગાંગેય, નારક સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ. ૧. ઓપપાતિક સૂત્ર અંબડ પ્રકરણ Page #726 -------------------------------------------------------------------------- ________________ ગાંગેય અનગાર ૬૮૯ ગાંગેય-ભગવન, અસુરકુમારાદિ ભવનપતિ દેવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર? મહાવીર–અસુરકુમારાદિ ભવનપતિ દેવ સાક્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ. ગાંગેય-ભગવદ્ , પૃવીકાયિકાદિ એકેન્દ્રિય જીવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ? મહાવીર–ગાંગેય, પૃથ્વીકાયિકાદિ જીવ સાક્તર ઉત્પન્ન થતા નથી, તેઓ પિતપોતાનાં સ્થાનમાં નિરંતર ઉત્પન્ન થતા હોય છે. ગાંગેય–ભગવન , દ્વીન્દ્રિય જીવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર? મહાવીરગાંગેય, દીન્દ્રિય જીવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણું. આ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિનિદ્રય અને પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્ય અને દેવ પણ સાન્તર અને નિરંતર ઉત્પન્ન થાય છે. ગાંગેય-ભગવદ્ , નૈરયિક સાન્તર વતા હોય છે કે નિરંતર પણુ અવતા છે? મહાવીર–ગાંગેય, નૈરયિક સાન્તર પણ ઐવતા છે અને નિરતર પણ ઐવતા છે. આ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય તથા દેવ પણ કદી સાન્તર અને નિરન્તર એવે છે, પરંતુ પૃથવીકાયિક આદિ નિરંતર ઉત્પન્ન થનાર એકેન્દ્રિય જીવ નિરંતર જ એવે છે. ગાંગેય–ભગવન, “પ્રવેશન” કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીર–ગાંગેય, પ્રવેશન ચાર પ્રકારના કહેવાય છે. ૧. નરયિક પ્રવેશન, ૨. તિર્યગનિ પ્રવેશન, ૩. મનુષ્ય પ્રવેશન અને Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ભગવાન મહાવીરઃ એક અનુશીલન ૪. દેવપ્રવેશન. પછી ભગવાને વિભિન્ન નૈરયિકેના પ્રવેશન અંગે વિસ્તૃત સૂચના આપી. ગાંગેય–ભગવન , તિર્યંચનિક પ્રવેશન કેટલા પ્રકારના કહ્યા છે. મહાવીર–ગાંગેય, પાંચ પ્રકારના કહ્યા છે. એકેન્દ્રિય, નિક પ્રવેશનક યાવત, પંચેન્દ્રિય નિક પ્રવેશનક. એના પછી ભગવાને વિસ્તૃત રૂપમાં એના અંગે વર્ણન કર્યું. ગાંગેય–ભગવન, મનુષ્ય પ્રવેશન કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીર –તે બે પ્રકારના છે: ૧. સમૂર્છાિમ મનુષ્ય પ્રવેશનક અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનક. એ પછી ભગવાને એનું વિસ્તારથી વિશ્લેષણ કર્યું. ગાંગેય–ભગવદ્ , દેવ પ્રવેશનક કેટલા પ્રકારના છે? મહાવીર–ગાંગેય, દેવ પ્રવેશનક ચાર પ્રકારના છેઃ ૧. ભવનવાસી દેવ પ્રવેશનક, ૨. વાણવ્યન્તર, ૩. તિષ્ક અને ૪. મૈમાનિક. એ અંગે પછીથી ભગવાને વિસ્તારથી વર્ણન કર્યું. ગાંગેય–ભગવન , સનારક ઉત્પન્ન થાય છે યા અસત? આ પ્રમાણે સત્ તિર્યંચ, મનુષ્ય અને દેવ ઉત્પન્ન થાય છે કે અસત? મહાવીર–ગાંગેય, બધા સત્ ઉત્પન્ન થાય છે, અસત કેઈપણ ઉત્પન્ન થતા નથી. ગાંગેય–ભગવન, નારક, તિર્યચ, અને મનુષ્ય સત્ મરે છે યા અસત? એ પ્રમાણે દેવ સત્ ચુત થાય છે યા અસતું? મહાવીર–ગાંગેય, બધા સત્ મરે છે, અસત કે ઈ મરતા નથી. ગાંગેય–ભગવન સની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? અને મરેલાની સત્તા કેવી રીતે? મહાવીર–ગાંગેય, પુરુષાદાનીય પાર્શ્વ અરિહતે લેકને શાશ્વત Page #728 -------------------------------------------------------------------------- ________________ ગાંગેય અનગાર ૬૯૧ કહ્યા છે. એમાં સર્વથા અસત્ની ઉત્પત્તિ થતી નથી અને સત નો સર્વથા નાશ પણ થતો નથી.૨ ગાંગેય–ભગવન, આ વસ્તુતત્ત્વ આપ સ્વયં આત્મપ્રત્યક્ષથી જાણે છે યા કોઈ હેતુ પ્રયુક્ત અનુમાનથી જાણે છે અથવા કોઈ આગમના આધારથી? મહાવીર–ગાંગેય, એ બધું હું સ્વયં જાણું છું. કોઈ અનુમાન અથવા આગમના આધારે હું નથી કહેતે. હું આત્મપ્રકાશથી જાણેલી વાત જ કહું છું. ગાંગેય–ભગવદ્, અનુમાન અને આગમના આધાર વિના આ વિષય અંગે કેવી રીતે જાણી શકાય? મહાવીર–ગાંગેય, કેવલી પૂર્વથી જાણે છે. પશ્ચિમથી જાણે છે. ઉત્તર અને દક્ષિણથી પણ જાણે છે. કેવલી પરિમિત જાણે છે અને અપરિમિત પણ જાણે છે, કેવલીનું જ્ઞાન પ્રત્યક્ષ હોવાથી એમાં સર્વ વરતુતત્વ પ્રતિભાસિત થાય છે. ગાંગેય–ભગવન , નરકમાં નારક, તિર્યંચમાં તિર્યંચ, મનુષ્ય ગતિમાં એ મનુષ્ય અને દેવગતિમાં દેવ સ્વયં ઉત્પન્ન થાય છે? યા કોઈની પ્રેરણાથી? તે પિતાની ગતિઓથી સ્વયં નીકળે છે યા એમને કોઈ બહાર કાઢે છે? મહાવીર–આર્ય ગાંગેય, બધા જીવ પિતાના શુભાશુભ કર્મ અનુસાર શુભાશુભ ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી નીકળે છે. એમાં બીજો કોઈ પ્રેરક હેતે નથી. - આ પ્રમાણે પ્રશ્નોત્તર પછી ગાંગેય અનગારે ભગવાનને યથાર્થ રૂપથી ઓળખ્યા, એને એ પૂર્ણ નિષ્ઠા થઈ ગઈ કે તેઓ સર્વજ્ઞ સર્વદશ છે. ભગવાન મહાવીરને ત્રિપ્રદક્ષિણાપૂર્વક વંદન અને નમસ્કાર કરી તે મહાવીરના પંચ મહાવ્રતરૂપ ધર્મમાં પ્રવિષ્ટ થયે. ૨. વ્યાખ્યાપ્રાપ્તિ ૯, ૩ર. ૩. ભગવતી ૯, ૫. Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલને - ભગવાન અનેક ક્ષેત્રોમાં ધર્મની પ્રભાવના કરી ફરી પાછા વૈશાલી પધાર્યા અને બત્રીસમે વર્ષાવાસ વૈશાલીમાં જ કર્યો. ગૌતમની જિજ્ઞાસાએ શીલ અને શ્રુત વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભગવાને વૈશાલીથી મગધ તરફ પ્રસ્થાન કર્યું. તેઓ અનેકાનેક ક્ષેત્રોને પાવન કરતા રાજગૃહ પધાર્યા અને ગુણશીલ ઉદ્યાનમાં થેલ્યા. ગુણશીલ ઉદ્યાનની આસપાસ અન્ય મતાવલંબી કેટલાય સાધુ અને પરિવ્રાજક રહેતા હતા. વખતે વખત એમનામાં પરસ્પર પ્રશ્નોત્તર થતા હતા. તેઓ પિતાના મનનું મંડન અને અન્યના મતનું ખંડન કર્યા કરતા હતા. અન્ય મતાવલંબીઓની વિચારધારા ક્યાં સુધી સત્યલક્ષી છે, તે જાણવાને માટે ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યો–ભગવન, કેટલાક અન્યતીથિંક એમ કહે છે કે શીલ (સદાચાર) શ્રેષ્ઠ છે. બીજા કહે છે કે શ્રત શ્રેષ્ઠ છે. ત્રીજાને એ મત છે કે શીલ અને શ્રત અને શ્રેષ્ઠ છે. ભગવાન ! આપનું આ અંગે શું કહેવું છે? મહાવીર–ગૌતમ, અન્યતીર્થિકોનું પ્રસ્તુત કથન સમ્યફ નથી. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે પુરુષ ચાર પ્રકારના હોય છે. કેટલાક શીલસંપન્ન હોય છે પણ મૃતસંપન્ન લેતા નથી. કેટલાક શ્રુતસંપન્ન હોય છે પણ શીલસંપન્ન હેતા નથી. કેટલાક શીલસંપન્ન અને શ્રતસંપન પણ હોય છે અને કેટલાક શીલસંપન્ન હોતા નથી કે નથી કૃત–સંપન્ન હતા. એમાંથી જે શીલવાન છે, પરંતુ શ્રતવાન નથી એને હું દેશ આરાધક કહું છું. જે શીલવાન નહીં પણ મૃતવાન છે અને હું દેશવિરાધક કહું છું. જે શીલવાન અને કૃતવાન છે અને સર્વારાધક Page #730 -------------------------------------------------------------------------- ________________ ગૌતમની જિજ્ઞાસાએ ૬૯૩ કહું છું અને જે નથી શીલવાન કે નથી શ્રુતવાન એને હું સ– · વિરાધક કહું છું.‘ આરાધના ભગવાનના સમાધાનથી પ્રસન્ન થઈ ગૌતમની જિજ્ઞાસા વધુ આગળ વધી અને એમણે અન્ય વિવિધ પ્રશ્ન પૂછ્યા. ગૌતમભગવન, આરાધના કેટલા પ્રકારની છે ? મહાવીર—આરાધનાના ત્રણ પ્રકાર છે ઃ ૧. જ્ઞાનારાધના, ૨. દર્શનારાધના ૩. અને ચારિત્રારાધના. ગૌતમ—જ્ઞાનારાધનાના કેટલા પ્રકાર છે? મહાવીર~~તે ત્રણ પ્રકારની છે. ૧. ઉત્કૃષ્ટ, ૨. મધ્યમ અને ૩. જન્મન્ય. ગૌતમ—દનારાધના કેટલા પ્રકારની છે ? મહાવીર—તે પણ જ્ઞાનારાધનાની જેમ ત્રણ પ્રકારની છે. ગૌતમ—ભગવન, જે જીવને જ્ઞાનારાધના થાય છે, એને શું ઉત્કૃષ્ટ દ નારાધના પણ થાય છે ? જે જીવને ઉત્કૃષ્ટ દર્શનારાધના થાય છે એને શું ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના પણ થાય છે? મહાવીર—જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના થાય છે એને ઉત્કૃષ્ટ યા મધ્યમ દનારાધના થાય છે અને જેને ઉત્કૃષ્ટ દર્શોનારાધના થાય છે એને ઉત્કૃષ્ટ યા જઘન્ય જ્ઞાનારાધના થાય છે. ગૌતમ—ભગવન્, ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના આરાધક કેટલા ભવ પછી સિદ્ધ થાય છે? મહાવીર—કેટલાય જીવે એ ભવમાં જ સિદ્ધ થાય છે, કેટલા એ ભવમાં સિદ્ધ થાય છે. કેટલા જીવ પાપપન્ન (૧૨ દેવલેાકમાં) ૧. ભગવતી શતક ૮. ઉદ્દે મ ૧૦. Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન અને કેટલાક કલ્પાતીત દેવમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે દર્શનારાધના અને ચારિત્રારાધના અંગે જાણવું જોઈએ. પુદ્ગલ-પરિણામ ગૌતમ–ભગવન, પુદ્ગલનું પરિણામ કેટલા પ્રકારનું હોય છે? મહાવીર—તે વર્ણ પરિણામ, ગધપરિણામ, રસપરિણામ, સ્પર્શ પરિણામ, અને સંસ્થાના પરિણામરૂપ તે પાંચ પ્રકારના છે. ગૌતમ–ભગવન, વર્ણ પરિણામ કેટલા પ્રકારના છે? મહાવીર–કૃષ્ણ વર્ણ પરિણામ, નીલ વણપરિણામ, લોહિત વર્ણપરિણામ, હરિદ્રા વર્ણ પરિણામ, શુકલ વર્ણ પરિણામ, આ પ્રમાણે ગંધપરિણામ સુરભિગંધ અને દુરભિગંધ રૂપ બે પ્રકારના છે. રસપરિણામ, તિત રસપરિણામ, કટુક રસપરિણામ, કષાય રસપરિણામ, અલ્ફરસ પરિણામ, મધુર રસપરિણામ રૂપ પાંચ પ્રકારના છે. અને સ્પર્શ પરિણામ, કર્કશ, કેમલ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ રૂપ આઠ પ્રકારના છે. ગૌતમ–ભગવન, સંસ્થાના પરિણામ કેટલા પ્રકારના છે? - મહાવીરપરિમંડન સંસ્થાનપરિણામ, વર્તુલ સંસ્થાના પરિણામ, ત્રય સંસ્થાનપરિણામ, ચતુરસ્ત્ર સંસ્થાનપરિણામ, આયત સંસ્થાનપરિણામ એમ પાંચ પ્રકારના છે. ગૌતમે પુદ્ગલે અંગે પણ અનેક જિજ્ઞાસાએ પ્રસ્તુત કરી, ભગવાને તે બધીનું કે સમ્યક્ પ્રકારે સમાધાન કર્યું.' જીવ અને જીવાત્મા ગૌતમ-ભગવદ્ , અન્યતીથિકનું એમ માનવું છે કે પ્રાણહિંસા, મૃષાવાદ, ચૌર્ય, મિથુન, સંગ્રહેચ્છા, ક્રોધ, માન, માયા, ૨ સમવાયાંગ ૨૨, ૩ ભગવતી સૂત્ર સટીક ૮,૧૦, પત્ર ૭૬૪–૭૭૮ Page #732 -------------------------------------------------------------------------- ________________ ગૌતમની જિજ્ઞાસાઓ ૬૯૫ લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, હર્ષ, શક પરેનિન્દા, માયા, મૃષા, મિથ્યાત્વ આદિ દુષ્ટ ભાવોમાં પ્રવૃત્તિ કરનાર પ્રાણુને જીવ જુદે છે અને જીવાત્મા પૃથક છે. એ પ્રમાણે આ દુષ્ટ ભાવેને પરિત્યાગ કરી ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર પ્રાણીને જીવ પણ જુદે છે. જે ઔત્પત્તિકી, પરિણામિકી આદિ બુદ્ધિ યુક્ત છે એને જીવ પૃથક છે. પદાર્થજ્ઞાન, તર્ક, નિશ્ચય અને અવધારણ કરનાર જીવ પૃથક છે અને જીવાત્મા પૃથક છે. જે અજ્ઞાન અને પરાક્રમ કરનાર છે એને જીવ પણ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. ત્યાં સુધી કે નારક, દેવ અને તિર્યંચ જાતીય પશુ-પક્ષી આદિ દેહધારીઓને જીવ પણ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મવાન, કૃષ્ણલેશ્યાદિ લેશ્યવાન, સમ્યગૃષ્ટિ, મિથ્યાદષ્ટિ, દર્શનવાન અને જ્ઞાનવાન આ બધાનો જીવ અન્ય છે. અન્યતીથિકની પ્રસ્તુત માન્યતા અંગે આપશ્રીનું શું કથન છે? મહાવીર–અન્યતીથિંકોની એ માન્યતા મિથ્યા છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે “જીવ” અને “જીવાત્મા એક જ પદાર્થ છે. જે જીવ છે તે જ જીવાત્મા છે. છે એના છ લાંચ જાતીય અને છે. જ્ઞાનાવર કેવલીની ભાષા ગૌતમ–ભગવન, અન્યતીથિકનું એ મર્તવ્ય છે કે યક્ષાવેશથી પરવશ થઈને કેઈ કેવલી પણ મૃષા અથવા સત્યમૃષા ભાષા બોલે છે. તે કેવી રીતે? શું કેવલી આવી બે પ્રકારની ભાષા બોલે છે? મહાવીર–અન્યતીથિકનું પ્રસ્તુત કથન મિથ્યા છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે ન તે કેવલીને કદી પક્ષાવેશ થાય છે કે ન તો તેઓ કદી પણ મૃષા યા સત્યમૃષા ભાષા બોલે છે, તેઓ અસાવધ, અપીડાકારક સત્ય ભાષા બોલે છે.* ૪ ભગવતી ૧૭,૩ Page #733 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન રાજા ગાગલિની દીક્ષા રાજગૃહથી ભગવાને ચંપા તરફ વિહાર કર્યો, એ સમયે સાલમહાસાલ મુનિઓએ ભગવાનને વંદન કરી કહ્યું–ભગવાન, જે આપની આજ્ઞા હોય તે અમે પૃષચંપામાં જે અમારે ભાણેજ ગાગલિ નામને રાજા છે, એને પ્રતિબંધ આપીએ. ભગવાને ગણધર ગૌતમની સાથે એમને ત્યાં જવાની આજ્ઞા આપી. ગૌતમ ત્યાં પહોંચ્યા. ગાગાલિ રાજાને ગૌતમસ્વામી સાથે પિતાના મામાના આગમનની વાત સાંભળી તો તે વંદન અને ઉપદેશ સાંભળવા માટે આવ્યું. ઉપદેશ સાંભળતાં જ રાજા ગાગલિ તથા એના પિતા પિઠર અને માતા યશેમતીને વૈરાગ્ય ઉત્પન્ન થયે. પુત્રને રાજ્ય આપી બધાંએ દીક્ષા લીધી." એ પછી ગૌતમે સાલ, મહાસાલ, ગાગલિ, પિઠર અને યશોમતીની સાથે પૃષ્ઠચંપાથી ચંપા તરફ પ્રસ્થાન કર્યું, કેમકે ભગવાન ચંપામાં વિરાજમાન હતા. રસ્તામાં સાલ, મહાસાલ મુનિ ચિંતન કરવા લાગ્યા–બેન, બનેવી અને ભાણેજ બધા પ્રત્રજિત થઈ ગયા, એ ખૂબ સારું થયું. ગાગલ વિચારી રહ્યો હતો કે મારા સાલ, મહાસાલ મામા કેટલા ઉત્તમ છે, જેની અપાર કૃપાથી મને રાજ્યલક્ષ્મી ભેગવવાનો અવસર મળે અને અત્યારે મોક્ષલક્ષ્મી. આ પ્રમાણે ચિંતન કરતા કરતા તેઓ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયા અને શુભ ધ્યાનથી એમને કેવલજ્ઞાન થઈ ગયું. ગૌતમ ચંપા આવ્યા. એ પાંચેએ ભગવાનની પ્રદક્ષિણા કરી અને કેવલી પરિષદની તરફ આગળ વધ્યા. ગૌતમે કહ્યું-શ્રમણે, ૫ (ક) ઉત્તરાધ્યયન સટીક; અ, ૧૦, પત્ર ૧૫૪ (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૯,૧૭૪. ६ अनुगौतममायाता पंचानामपि वम नि । शुभभाववशात्तेषामुदपद्यत केवलम् ॥ Page #734 -------------------------------------------------------------------------- ________________ ગૌતમની જિજ્ઞાસાએ ૬૧૭, આપને એ જ્ઞાન નથી કે આપ ક્યાં જઈ રહ્યા છે. અહીં આવીને ભગવાનને વંદના કરે. ભગવાને કહ્યું–ગૌતમ, કેવલીની અશાતના કર નહીં. પંદરસો તાપસ પ્રસિદ્ધ જ નેમિચકે આ પ્રમાણે - પ્રસ્તુત ઘટના સાથે સંકળાયેલ એક અન્ય ઘટના પણ પ્રસિદ્ધ છે. જેની ચર્ચા આચાર્ય અભયદેવે ભગવતી સૂત્રની ટીકામાં (૧૪,૭) તેમજ નેમિચન્દ્ર ઉત્તરાધ્યયનની ટીકા (૧૦,૧)માં અને કલ્પસૂત્રની ટીકાઓમાં કરી છે. એ આ પ્રમાણે છે કેડિન, દિન્ન અને સેવાલ એ નામના ત્રણ તાપસના ગુરુ હતા. પ્રત્યેકના પાંચસો પાંચસે શિષ્ય હતા, આ પંદરસો ત્રણ તાપસ અષ્ટાપદ પર્વત પર આરેહણ કરી રહ્યા હતા. બધા તપસ્યાથી દુર્બલ થઈ રહ્યા હતા. કેડિગ્ન તાપસ પાંચસો શિષ્ય સાથે પહેલી મેખલા સુધી ચડ્યો. દિનને પરિવાર બીજી મેખલા સુધી ચડ હતો અને સેવાલને પરિવાર ત્રીજી મેખલા સુધી આરોહણ કરી ગયે હતે. અષ્ટાપદ પર્વત પર એક એક જનની આઠ મેખલાઓ હતી. ઉપર ચઢવાને કારણે તાપસે ખિન્ન થઈને બેઠા હતા. ત્યારે ગૌતમ સ્વામી ત્યાં આવ્યા અને જોતજોતામાં બુદ્ધિબળથી અષ્ટાપદ પર્વતના શિખર પર ચઢી ગયા. ગૌતમના પ્રસ્તુત તપોબલથી બધા તાપસ પ્રભાવિત થયા. એમના મનમાં એ આશ્ચર્ય થયું કે અમે તે એક-એક મેખલા પાર કરવામાં જ થાકીને લેથ થઈ ગયા છીએ અને આ મહાન તપસ્વી એકદમ શિખર સુધી પહોંચી ગયા. ખરેખર તે મહાન લબ્ધિધારી અને તપેલી છે. જ્યારે તે તપસ્વી અષ્ટાપદથી ઊતરી આવશે ત્યારે અમે એના શિષ્ય બની જઈશું. ઇન્દ્રભૂતિ ગૌતમ શિખરથી પાછા ફરી નીચે આવ્યા. તાપસીએ વિનયપૂર્વક કહ્યું –આપ અમારા ગુરુ છે. અને અમે આપના શિષ્ય Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન છીએ, તાપસના આગ્રહથી ગૌતમ સ્વામીએ એમને દીક્ષા આપી. પિતાના અક્ષીણ મહાનસ લબ્ધિબલથી ખીરથી ભરેલા એક જ પાત્રમાંથી પંદરસે તાપસ શ્રમણને ભરપેટ ભોજન કરાવ્યું. પિતાના ગુરુની આ અદ્ભુત લબ્ધિ જોઈને બધા તાપસ શ્રમણ ખૂબ પ્રસન્ન થયા. એ બધા તાપસ શ્રમણને ગૌતમ સ્વામી મહાવીરના સમવસરણમાં લઈ આવ્યા. ગૌતમ સ્વામી અને ભગવાનના ગુણ-ચિંતનથી ઉત્કૃષ્ટ પરિણામ આવતાં તેઓને પણ કૈવલ્ય પ્રાપ્ત થયું, તેઓ પણ એવી રીતે કેવલી પરિષદમાં જવા લાગ્યા ત્યારે ભગવાને એમની સ્થિતિ અંગે સ્પષ્ટીકરણ કર્યું. હાં તે ભગવાનની વાત સાંભળી ગૌતમને ખૂબ આશ્ચર્ય થયું અને સાથે સાથે પિતાની છાવસ્થતા પર ખેદ થયે કે મારા શિષ્યો તે સર્વશ થઈ ગયા પણ હું હજી સુધી છદ્મસ્થ જ રહ્યો. ગુરુજી ગળ જ રહ્યા અને ચેલા સાકર બની ગયા–ખરેખર આ કહેવત ચરિતાર્થ થઈ રહી છે. ગૌતમની મુકિતનું વરદાન એ સત્ય છે કે પિતાના શિષ્યની પ્રગતિ તેમ જ અભિવૃદ્ધિથી એમના મનમાં કિંચિત્ માત્ર પણ ઈર્ષા ન હતી પરંતુ સ્વયં આટલી તપસ્યા, સાધના, ધ્યાન, સ્વાધ્યાય કરવા છતાં અને ભગવાન પ્રતિ અનન્ય શ્રદ્ધા હોવા છતાં પણ તેઓ હજી સુધી છઘસ્થમાં રહ્યા, એ વાતની એમના મનમાં ખૂબ ચેટ લાગી. તેઓ ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવા લાગ્યા કે મારી સાધના ક્યાં કમી છે? એવી કઈ રુકાવટ આવી રહી છે જેને તેડવાને હું અસમર્થ રહ્યો છું. સંભવ છે કેઈ કારણ એમના ધ્યાનમાં ન આવ્યું હોય એટલે તે ખૂબ ચિંતિત ૭ (ક) કલ્પસૂત્રાર્થપ્રબોધિની, પૂ. ૧૬૯ થી ૧૭૧ (ખ) કલ્પસૂત્ર બાલાવબોધિની, પૃ. ૨૬૦ (ગ) રિષષ્ટિ. ૧૦,૯,૨૪૧-૨૫૭ Page #736 -------------------------------------------------------------------------- ________________ ગૌતમની જિજ્ઞાસાએ થઈ ગયા. એ વખતે શ્રમણ ભગવાન મહાવીરે એની મને વ્યથા દૂર કરવા માટે કહ્યું–ગૌતમ તારા મનમાં મારા પ્રત્યે અત્યંત અનુરાગ છે, નેહ છે, એ સ્નેહબંધનને કારણે જ તું તારા મોહને ક્ષય કરી શક્યો નથી અને તે જ મેહ તારી સર્વજ્ઞતાને બાધક બની રહ્યો છે. ભગવાનની આ વાણી ભગવતી સૂત્રમાં આ પ્રમાણે મુખરિત થઈ છે.’ ગૌતમ, તું અતીત કાલથી મારી સાથે સ્નેહબંધનમાં બદ્ધ છે, તે જન્મજન્મ મારો પ્રશંસક રહ્યો છે. મારે ચિર પરિચિત રહ્યો છે અનેક જન્મમાં મારી સેવા કરતો રહ્યો છે, મારું અનુસરણ કરતે રહ્યો છે. અને પ્રેમને કારણે મારી પાછળ પાછળ દેડતો રહ્યો છે. પાછલા દેવભવ અને મનુષ્યભવમાં પણ તે મારા સાથી રહ્યો છે. આ પ્રમાણે આપણાં નેહબંધન સુદીર્ઘકાલીન છે, મેં એને તેડી નાંખ્યું ૮ (ક) યાદ રહે કે ગાગલીની ઘટના ચંપાનગરીમાં થઈ અને ભગવાન મહાવીરનું આ કથન રાજગૃહમાં થયું છે. સંભવિત છે કે બે વચ્ચે અષ્ટાપદની ઘટના થઈ ગઈ હોય, અને વાર વાર આ પ્રકારની ઘટના થવાને લીધે એમના મનની ખિન્નતા વધી ગઈ હોય, ત્યારે ભગવાને નીચે પ્રમાણે આશ્વાસન આપ્યું હોય– चिर ससिट्ठोऽसि मे गोयमा, चिर सयुओऽसि मे गायमा । चिरपरिचिओऽसि मे गायमा । चिरजुसिओऽसि मे गोयमा । चिराणुगओऽसि मे गोयमा । चिराणु वचीसी मे गोयमा । अण तर देवलोमे, अणंतर माणुस्साओ भवे, कि पर मरणाकायस्स भेदाईओ चुओं दोवितुल्ला अगट्ठा अविसेस मणाणत्ता भविस्साम।। ભગવતી સૂરા–૧૪, ૭ (ખ) ગૌતમના સ્નેહ બંધનને નષ્ટ કરવા માટે ભગવાન મહાવીરે અનેક વાર ઉપદેશ આપ્યો હતો, એને વીતરાગતા તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. એ આગમ સાહિત્યમાં આવેલા ઉપદેશથી ધ્વનિત થાય છે ઉત્તારાધ્યયન ૧૦, ૨૮ માં પણ ગૌતમને સંબોધિત કરીને કહ્યું છે. वोच्छत सिणेलमप्पणो कुमुप सारय व पाणिना" (ગ) ઇન્દ્રભૂતિ ગૌતમઃ એક અનુશીલન ૫. ૮૨૮૪ Page #737 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન છે. તે તેડી શક્યો નથી. વિશ્વાસ રાખ, તું પણ (એકદમ જલદીથી બંધનથી મુક્ત થઈને) હવે અહીંથી દેહમુક્ત થઈને આપણે બે એક સમાન લક્ષ્ય પર પહેાંચીને ભેદરહિત તુલ્ય રૂપ પ્રાપ્ત કરી લઈશું. ભક્ત પ્રતિ ભગવાનનું આ આશ્વાસન વસ્તુતઃ એક મોટું આશ્વાસન છે જેને સાંભળી ગૌતમના મનની સમસ્ત ખિન્નતા નષ્ટ થઈ ગઈ હશે. અને અપૂર્વ પ્રસન્નતાથી રોમેરોમ પુલક્તિ થઈ ગયા વૈદિક સાહિત્યમાં અવલોકન કરવાથી સહજપણે જણાઈ આવે છે કે ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. અને તેઓ ભક્તને ફરીથી ભક્ત થવાનું વરદાન આપે છે. જેનાથી ભક્ત ઘણી પ્રસન્નતાને અનુભવ કરે છે. પરંતુ જૈન પરંપરા પુનઃ ભકતને ભકત જ નહીં પરંતુ ભગવાન બનવાનું વરદાન આપે છે. સ્વયં ભગવાને કહ્યું“તું મારા જે સિદ્ધ, બુદ્ધ અને મુકત બનીશ.” આ વરદાન પામીને કયા ભકતને પ્રસન્નતા નહીં થાય. તત્વજ્ઞ મક્કે ભગવાન ચંપાથી ફરીથી વિહાર કરતા રાજગૃહ પધાર્યા. તેઓ ગુણશીલ-ચૈત્યમાં બિરાજ્યા. ગુણશીલ-ચૈત્યની સમીપ કાલેદાયી, શૈલેદાયી, શિવાલેદાયી ઉદક, નામદક, અન્નપાલ, શિવાલ, શંખપાલ સુહસ્તી અને ગાથાપતિ અન્યતીર્થિક રહેતા હતા.' એક દિવસ અન્યતીથિકમાં પંચાસ્તિકાય અંગે પરસ્પર ચર્ચા ચાલી રહી હતી. તેઓ એના પર તર્ક-વિતર્ક કરી રહ્યા હતા. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને રાજગૃહના શ્રદ્ધાળુશ્રાવક “મદ્દ ભગવાનને વંદન કરવા માટે તાપસાશ્રમે પાસે થઈને ૧ ભગવતી ૭. ૧૦, Page #738 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વઝ મદ્દુક ૭૧ જઈ રહ્યો હતે. કાલેદાયી વગેરેએ એને આવતે જોઈને પિતાના સાથીઓને કહ્યું-“જુઓ આ “મદ્દક” અરહતેનો ઉપાસક જઈ રહ્યો છે. એને મહાવીરના સિદ્ધાંતનું સારું જ્ઞાન છે. એટલે પ્રસ્તુત વિષય ગર એને મત પણ જાણું લઈએ.” તેઓ બધા મદુદુકની પાસે આવ્યા, એમણે મદ્દુકને સંબોધિત કરીને કહ્યું-“તમારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર પંચ અસ્તિ કાનું પ્રતિપાદન કરે છે એમાં એકને જીવ અને ચારને અજીવ કહે છે. એકને રૂપી અને પાંચને અરૂપી જણાવે છે. આ અંગે તમારે શિ મત છે અને અસ્તિકા અંગે તમારી પાસે કયું પ્રમાણ છે? મક–એનાં કાર્યોથી એનું અનુમાન કરી શકાય છે. સંસારમાં કેટલાક પદાર્થો દશ્ય હોય છે અને કેટલાક અદશ્ય હોય છે જે અનુભવ, અનુમાન અને કાર્યથી જાણું શકાય છે. અન્યતીર્થિક–મદ્દક, તું કે શ્રમ પાસક છે કે જે પોતાના ધર્માચાર્ય કહેલાં દ્રવ્યને જાણુતે અને દેખતે નથી તે પણ એને કેવી રીતે માને છે.? મદુદુક–આયુષ્યન, સનસનાતે પવન વાતે હોય છે, શું તમે એના રંગ-રૂપ જોઈ શકો છે? અન્યતીથિંક–સૂક્ષ્મ હોવાથી હવાનું રૂપ જોઈ શકાતું નથી. મદ્દુક–ગંધના પરમાણુ જે ધ્રાણેન્દ્રિય વિષય થાય છે શું તમે એના રૂપ-રંગ જોઈ શકો છે? અન્યતીર્થિક–ના, ગંધના પરમાણુ પણ સૂમ હેવાથી જોઈ શકાતા નથી. મદુક–અરણિકાષ્ઠમાં અગ્નિ રહે છે, શું તમે બધા અરણિમાં રહેલ અગ્નિના રૂપ-રંગ જોઈ શકો છો ? શું દેવલોકમાં રહેલા રૂપને જોઈ શકો છો, જેને તમે જોઈ શકતા નથી, તે વસ્તુ શું હતી નથી. દૃષ્ટિમાં નહીં આવનારી વસ્તુઓ જે અમાન્ય કરશે તે તમારે એવા Page #739 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કેટલાય ઈષ્ટ પદાર્થોને નિષેધ કરે પડશે. આ પ્રમાણે લેકનાં અધિકાંશ અસ્તિત્વને અને ભૂતકાળની વંશપરંપરાને પણ અમાન્ય કરવી પડશે. મદ્દકના અકાટય તર્કોથી અન્યતીર્થિકો અવાક થઈ ગયા. એમ એમને મદુદ્દકની વાત માનવી પડી. અન્યતીર્થિકોને પરાસ્ત કરી મદ્દક મહાવીરના સમવસરણમાં ગયે અને ભગવાન મહાવીરે કહ્યું—“મદૂક, તે અન્યતીર્થિકને ખૂબ ઉત્તર આપે. તે જે કહ્યું તે ઉચિત અને યૌકિતક-યુકિતયુકત હતું.” મહાવીરના મુખથી પિતાની પ્રશંસા સાંભળી મદુક ખૂબ જ પ્રસન્ન થયા અને જ્ઞાનચર્ચા કરીને પિતાના સ્થાને પાછો ફર્યો. મક શ્રાવકની ગ્યતા જોઈને ગણધર ગૌતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરી ભગવન મદુદ્દક શ્રાવક આગાર ધર્મથી અનગાર ધર્મગ્રહણ કરશે? શું તે આપને શ્રમણ શિષ્ય થશે? | મહાવીર–ગતમ, મદુદુક પ્રવજ્યા ગ્રહણ કરવાને અસમર્થ નથી તે ગૃહસ્થ રહીને જ દેશધર્મની આરાધના કરશે. અને અંતિમ સમયમાં સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી વિમાનમાં દેવ થશે અને તે પછી મનુષ્ય થઈ સિદ્ધ-બુદ્ધ અને મુકત થશે. એ પછી વિવિધ પ્રદેશમાં ધર્મોપદેશ આપતા ભગવાન ફરીથી રાજગૃહમાં પધાર્યા અને ત્યાં પિતાને વર્ષાવાસ કર્યો. કાલોદાયીની દીક્ષા એક વખતે ઇન્દ્રભૂતિ ગૌતમ રાજગૃહમાંથી ભિક્ષા લઈ ગુણશીલ ઉદ્યાન તરફ આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં કાલેદાયી, શિલદાયી આદિ અનેક અન્યતીર્થિક ચર્ચા કરી રહ્યા હતા. ગૌતમને જોઈને ૨ પાંચમાં બ્રહ્મલોકનું એક વિમાન. ૩. ભગવતી ૧૮, ૭, Page #740 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞ મુદ્દુક ૭૦૩ તેઓ એમની પાસે આવ્યા અને ત્યા–તમારા ધર્માચાર્ય પંચાસ્તિકાયનુ નિરૂપણ કરે છે, એનું શું રહસ્ય છે? એ રૂપી અને અરૂપી કાર્યો અંગે કેવી રીતે સમજવું જોઈએ? ગૌતમ–દેવાનુપ્રિયે, અમે અસ્તિત્વમાં નાસ્તિત્વ હેવાનું કહેતા નથી. અને નાસ્તિત્વમાં અસ્તિત્વ હેવાનું કહેતા નથી. અમે અસ્તિને અસ્તિ અને નાસ્તિને નાસ્તિ કહીએ છીએ. આ અંગે આપ સ્વયં ચિંતન કરશે, તે તે અંગેનું રહસ્ય સમજી શકશે. ગૌતમ આટલું કહી ચાલવા માંડ્યા. કાલેદાયી અન્યતીર્થિક એની પાછળ પડી ગયો. ભગવાને કાલદાયીને સંબોધીને કહ્યુંકાલેદાયી, શું તારા સાથીઓમાં પંચાસ્તિકાર્ય અંગે ચર્ચા ચાલી છે? કાલેદાયી–હાં, જ્યારથી અમે આપના પંચાસ્તિકાય અંગેના વિચાર સાંભળ્યા છે, ત્યારથી અમે તે અંગે પરસ્પર તર્કવિર્તક કરતા રહીએ છીએ. હે ભગવન , શું અરૂપી અછવકાય, ધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, પર કઈ બેસવા, સૂવા, ઊભા રહેવામાં સમર્થ છે? મહાવીર–કાલેદાયી, કેવલ એક રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકાય પર જ બેસવાની વગેરે ક્રિયા થઈ શકે છે, અન્ય પર નહીં. કાલેદાયી–પુદ્ગલાસ્તિ કાયમાં જીને દુષ્ટ-વિપાક કર્મ લાગે છે યા જીવાસ્તિકાયમાં? મહાવીર–પુગલાસ્તિકાયમાં જીવન દુષ્ટ-વિપાકરૂપ પાપ નથી કરવામાં આવતાં. પરંતુ તે જીવાસ્તિકાયમાં જ કરવામાં આવે છે. પાપ જ નહીં બધા પ્રકારનાં કર્મ જીવાસ્તિકાયમાં થાય છે. જડ રહેવાથી અન્ય કાર્યોમાં કર્મ કરી શક્તા નથી. ભગવાનના ઉત્તર કાલેદાયી આદિની શંકા દૂર થઈ ગઈ. એણે ભગવાનનાં ચરણેમાં નિગ્રંથ પ્રવચન સાંભળવાની ભાવના વ્યક્ત કરી, Page #741 -------------------------------------------------------------------------- ________________ ७०४ ભગવાન મહાવીર એક અનુશીલન એટલે ભગવાને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળી તે ભગવાનના ચર માં દીક્ષિત થઈ ગયે. અને એણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું.” પાર્શ્વપત્ય ઉદકપેઢાલ રાજગૃહ નગરની ઈશાન દિશામાં ગગનચુંબી ઊંચા પ્રાસાદથી સુશોભિત નાલંદા નામનું એક ઉપનગર હતું. ત્યાં “લેવ” નામને એક શ્રીમંત રહેતું હતું, જેની નિગ્રંથ પ્રવચન પર અપાર આસ્થા હતી. તે શ્રમણ પરંપરાને પરમ ઉપાસક હતે. એની “શેષદ્રવિકા નામની ઉદકશાળા હતી. ભગવાન મહાવીર પિતાના શિષ્ય સમુદાય સાથે ત્યાં ભેલા હતા. એ સમયે પાર્વાપત્યય મેતાર્ય ગોત્રીય, પિઢાલપુત્ર ઉદક નામના નિગ્રંથ પણ ત્યાં પાસે જ રહેતા હતા. તેઓ ગણધર ગૌતમને મળ્યા. જિજ્ઞાસાઓ પ્રસ્તુત કરી. ગૌતમની આજ્ઞાથી એમણે પૂછયું આપના પ્રવચનને ઉપદેશ કરનાર કુમાર પુત્રીય શ્રમણ પિતાની પાસે વ્રતાદિ નિયમને લેનાર શ્રમણોપાસકોને આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવે છે. રાજાજ્ઞાદિ કારણ કોઈ ગૃહસ્થ અથવા ચોરને બાંધવા-છેડવા સિવાય હું ત્રસ જીવેની હિંસા નહીં ૪. ભગવતી ૭, ૧૦, ૩૦૫ १ रायगिहे नाम नयरे होत्था...तस्थण नालदाए बाहिरियाए लवे नाम गाहावई होत्था.. सेण लवे नाम गाहावई समणावसाए यावि होत्था । -સૂત્રકૃતાંગ નાલંદીયાધ્યયન ૨ પ્રો. જેકેબીએ સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, વોલ્યુમ, ૪પમાં તથા ગોપાલ દાસ પટેલે “મહાવીરને સંયમ ધમ (ગુજરાતી) પૂ. ૧૨૭માં ઉદગશાલાનો અર્થ સ્નાનપહ કર્યો છે, જ્યારે આચાર્ય હેમચન્દ્ર “માનનિસ્તાનના ભૂમિwi૪ વ ૬૭માં “પ્રપા” (પરબ) અર્થ કર્યો છે. આવો માગધીકોષકાર શતાવધાની રત્નચંદ્રજી મને પણ કર્યો છે. અર્ધમાગધીમેષ, ભાગ ૨. પુ. ૨૧૮ Page #742 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વપત્ય ઉદક પેઢાલ ૭૦૫. કરું. આર્ય, આ પ્રમાણે પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાન છે. જે આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવે છે તે દુપ્રત્યાખ્યાન કરાવે છે. આ પ્રમાશેનું પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનાર પિતાની પ્રતિજ્ઞામાં અતિચાર કરે છે. કેમકે સ્થાવર જીવ મરીને ત્રસ રૂપમાં ઉત્પન્ન થાય છે. અને ત્રસ જીવ મરીને સ્થાવર રૂપમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે જે જીવ ત્રસ રૂપમાં અઘાત્ય હતા તે જ સ્થાવર રૂપમાં પણ જન્મ ગ્રહણ કર્યા પછી “ઘાત્ય” થઈ જાય છે. એટલે પ્રત્યાખ્યાન સવિશેષ કરવું અને કરાવવું જોઈએ. રાજાજ્ઞાદિ કારણથી કોઈ ગૃહસ્થ અથવા તે ચેરને બાંધવા અને છોડવા સિવાય હું “ત્રણભૂત” જીવોની હિંસા નહીં કરું. આ પ્રમાણે “ભૂત” એ વિશેષણના સામર્થ્યથી ઉક્ત દેષાપત્તિ નથી થતી. જે ક્રોધ અથવા લોભથી અન્યને નિવિશેષણ પ્રત્યાખ્યાન કરાવે છે, તે પણ ઉચિત નથી. કહે-ગૌતમ, મારી વાત આપને તર્કયુક્ત લાગી ને ? ગૌતમ-આયુષ્મન ઉદક ! તમારું કથન યુક્તિયુક્ત નથી. . મારી દષ્ટિથી તે આ પ્રમાણે કહેનાર શ્રમણ-બ્રાહ્મણ યથાર્થ ભાષા બેલ નથી. તે અનુતાપિની ભાષા બોલે છે. અને શ્રમણ-બ્રાહ્મણે પર મિયા આપ મૂકે છે. ત્યાં સુધી કે પ્રાણી–વિશેષની હિંસાને ત્યાગ કરનારને પણ દેશી જણાવે છે. કેમકે સંસારી જીવ ત્રસકાયથી સ્થાવરમાં ઉત્પન્ન થાય છે અને સ્થાવરથી ત્રસમાં. જ્યારે તે ત્રસમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ત્રસ કહેવાય છે. જેણે ત્રસ હિંસાને ત્યાગ કર્યો છે એને માટે તે અઘાત્ય છે, એટલે પ્રત્યાખ્યાનમાં “ભૂત ” વિશેષણ લગાવવાની આવશ્યકતા નથી. - ઉદક—આયુમ્ન ગીતમ, આપ ત્રસને શું અર્થ કરે છે ? ત્રસ–પ્રાણ ત્રસ છે એ અર્થ કરે છે કે બીજે? ગૌતમ-આયુષ્યન, કે જેને આપ “ત્રસ–ભૂતપ્રાણ” ૩ સૂત્રકૃતાંગ, ૨, ૭, ૭ર નાલંદીયાધ્યાપન Page #743 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કહે છે. અમે એને ત્રસપ્રાણ કહીએ છીએ. જેને અમે ત્રસ પ્રાણ કહીએ છીએ એને આપ ત્રસ–ભૂતપ્રાણ કહે છે. એ બને તુલ્યાર્થક છે. પરંતુ આર્ય ઉદક, આપના વિચારમાં તે બન્નેમાંથી ત્રસ– ભૂતપ્રાણુ એ વ્યુત્પત્તિ નિર્દોષ છે અને “ત્રસપ્રાણ ત્રસ” એ વ્યુત્પત્તિ સદોષ છે. પરંતુ એમાં વાસ્તવિક ભેદ નથી. આ પ્રમાણે છે, વાક્યોમાંથી એકનું ખંડન કરવું અને બીજાનું મંડન કરવું એ કે. ન્યાય ? કેટલીય વ્યક્તિ એવી છે કે જે કહે છે કે અમે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને શ્રમણ્યધર્મ ગ્રહણ કરવાને સમર્થ નથી. હમણાં અમે શ્રાવક ધર્મને સ્વીકાર કરીએ છીએ, પછી વખત આવશે ત્યારે શ્રમણ ધર્મને સ્વીકાર કરીશું, તેઓ પિતાની અવિરતિમય પ્રવૃત્તિઓને મર્યાદિત કરતાં પ્રતિજ્ઞા કરે છે, રાજાજ્ઞાદિ કારણથી ગૃહપતિ અથવા ચેર બાંધવા કે છોડવા સિવાય હું ત્રસ જીવોની હિંસા કરીશ નહીં. પ્રસ્તુત પ્રતિજ્ઞા પણ જીવનની નિર્મલતાનું કારણ છે. આર્ય ઉદક, આપને એ અભિમત છે ત્રસ કરીને સ્થાવર થાય છે એટલે ત્રસહિંસાના પ્રત્યાખ્યાનીના હાથથી આ જીવની હિંસા થવાથી એના પ્રત્યાખ્યાનને ભંગ થાય છે, એ કથન ઉચિત નથી. કેમકે ત્રસ નામ કમના ઉદયથી જ જીવ ત્રસ કહેવાય છે જ્યારે ત્રસ ગતિનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે, ત્યારે તેઓ ત્રસ કાયસ્થિતિ છેડીને સ્થાવરમાં જઈને ઉત્પન્ન થાય છે, એ સમય તેનામાં સ્થાવર નામ કર્મને ઉદય થાય છે અને તે જીવ સ્થાવરકાયિક કહેવાય છે. એ પ્રમાણે સ્થાવરકાયના જીવ ત્યાં આયુષ્ય પૂર્ણ કરી જ્યારે ત્રસકાયમાં ઉત્પન થાય છે ત્યારે તે ત્રસ કહેવાય છે, પ્રાણ પણ કહેવાય છે. એનું શરીર મોટું થાય છે અને આયુષ્યની સ્થિતિ પણ લાંબી થાય છે. ઉદક—આયુષ્યન ગૌતમ, એ પણ વખત આવી શકે છે કે Page #744 -------------------------------------------------------------------------- ________________ પાર્વાપત્ય ઉદક પઢાલ ૭૦૭ જ્યારે બધાયે ત્રસ જી સ્થાવર રૂપમાં ઉત્પન્ન થાય, ત્યારે ત્રણજીવની હિંસા ન કરનાર શ્રમણોપાસકનું “ત્રસfહેંસા-પ્રાર્થન” કેવી રીતે રહી શકે. કેમકે જે જીવોની હિંસાનું એણે પ્રત્યાખ્યાન કર્યું છે, તે બધા જે તે સ્થાવર થઈ ગયા છે. એટલે તે એની હિંસા ટાળી શકતું નથી. ગૌતમ-આયુષ્યનું ઉદક, અમારા સિદ્ધાંત અનુસાર એવું કદી થતું નથી કે બધા સ્થાવર ત્રસ બની જાય. અને બધા ત્રણ સ્થાવર બની જાય. કેટલાક સમય માટે આપનું કથન પ્રમાણરૂપ માની લેવામાં આવે તે પણ શ્રમણોપાસકના ત્રસ-હિંસા પ્રત્યાખ્યાનમાં બાધ આવતો નથી. કેમકે સ્થાવર પર્યાયની હિંસામાં એનું વ્રત ખંડિત થતું નથી. અને ત્રસપર્યાયમાં તે અધિક ત્રસ જીવેની હિંસાને ટાળે જ છે. આર્ય ઉદક! આપનું એ કથન છે કે અધિક ત્રસ જીવની હિંસાથી નિવૃત્ત થનાર શ્રમણોપાસકને માટે એના કોઈ પણ પર્યાયની હિંસાનું પ્રત્યાખ્યાન નથી, તે કથન ન્યાયયુકત નથી. ઉદક પિઢાલ અને ગણધર ગૌતમને આ મધુર સંવાદ ચાલી રહ્યો હતો એટલામાં અન્ય પાપત્ય સ્થવિર પણ ત્યાં આવી પહોંચ્યા. એમને જોઈને ગૌતમે કહ્યું–આર્ય ઉદક, પ્રસ્તુત સંબંધમાં આપના સ્થવિરો સાથે પણ વિચાર-ચર્ચા કરી લઈએ. ગૌતમઆયુષ્મન નિર્ગથે, આ સંસારમાં કેટલાય એવા મનુષ્ય હેય છે કે જેની એ પ્રતિજ્ઞા હોય છે કે “જે કોઈ અનગાર સાધુ છે, એને જીવન પર્યન્ત મારીશ નહીં' એમાંથી કોઈ શ્રમણ શ્રામ યપર્યાયને પરિત્યાગ કરી ગૃહવાસમાં ચાલ્યા જાય અને શ્રમણહિંસાને પ્રખ્યાખ્યાની ગૃહસ્થ, ગૃહવાસમાં રહેતા એવા તે પુરુષની હિંસા કરે તે શું એની પ્રતિજ્ઞાન ભંગ થાય છે? નિગ્રંથ વિર–પ્રતિજ્ઞાન ભંગ થતું નથી. ગીતમ–નિશે, એ પ્રમાણે ત્રસકાયની હિંસાને ત્યાગી Page #745 -------------------------------------------------------------------------- ________________ ७०८ ભગવાન મહાવીર : એક અનુશીલન શ્રમ પાસક સ્થાવરકાયની હિંસા કરે તે પણ પિતાના પ્રત્યાખ્યાનને ભંગ નથી કરતે. કોઈ ગૃહપતિ યા એને પુત્ર ધર્મ શ્રવણ કરી. સર્વ સાવધ ગેને ત્યાગ કરી શ્રમણ બની જાય એ સમયે તે સર્વ પ્રકારની હિંસાને ત્યાગી કહેવાય કે નહીં ? નિર્ચ–એ સમયે તે સર્વથા હિંસાત્યાગી જ કહેવાય. ગૌતમ–તે શ્રમણ ચાર-પાંચ વર્ષ સુધી યા એનાથી વધુ સમય સુધી ગ્રામય પર્યાય પાપીને ફરીથી ગૃહસ્થ થઈ જાય તે શું તે સર્વથા હિંસાત્યાગી કહેવાય? નિગ્રંથી–ગ્રહવાસી થયા પછી તે સર્વ હિંસાત્યાગી શ્રમણ ન કહેવાય. ' ગૌતમએ તે જીવ છે, જે પહેલાં બધા જીની હિંસા નહેતે કરતે પરંતુ હવે તે એ રહ્યો નથી. પહેલાં તે સંયત હતે. હવે અસંયત છે. એ પ્રમાણે ત્રસકાયમાંથી સ્થાવરમાં ગયેલે જીવ સ્થાવર છે, ત્રસ નહીં. કલ્પના કરો. કઈ પરિવ્રાજક યા પરિવારિકા અન્ય મતમાંથી નીકળીને નિગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરી શ્રમણધર્મને ગ્રહણ કરે એ નિગ્રંથની સાથે અન્ય શ્રમણ આહાર-પાણીને વ્યવહાર કરી શકે નહીં? નિગ્રંથ-એની સાથે આહાર-પાણીને વ્યવહાર કરવામાં કોઈ પણ પ્રકારની બાધા હોઈ શકે નહીં. ગૌતમ-શ્રમણ બનેલે પરિવ્રાજક ફરીથી ગૃહસ્થ થઈ જાય તે એની સાથે આહાર આદિને વ્યવહાર કરી શકાય? નિગ્રંથ–એની સાથે એ કોઈ પણ વ્યવહાર ન કરી શકાય. ગૌતમ–જેની સાથે પૂર્વ ભોજન આદિને વ્યવહાર કરી શકાતે. Page #746 -------------------------------------------------------------------------- ________________ ૭૦૯ પાર્વાપત્ય ઉદક પેઢાલ હતો પરંતુ હવે નથી કરી શકતો કેમકે તે પૂર્વ શ્રમણ હતા હવે નથી એવી રીતે બસથી સ્થાવર કાયમાં ગયેલે જીવ ત્રસહિંસા પ્રત્યાખ્યાનીના પ્રત્યાખ્યાનનો વિષય નથી તે સ્પષ્ટ છે. આ પ્રમાણે અનેક દષ્ટાંતથી ગણધર ગૌતમે ઉદક પિઢાલની, વસ મરીને સ્થાવર થઈ જાય અને ત્યાં એની હિંસા થાય તે પ્રમાણેપાસકના પ્રત્યાખ્યાનને ભંગ થાય છે–એ માન્યતાનું ખંડન કર્યું. બધા જ સ્થાવર થઈ જશે ત્યારે ત્રણ પ્રત્યાખ્યાનીનું વ્રત નિર્વિષય થશે. આ પ્રમાણેના ઉદકના તર્કનું નિરસન કરતા એવા ગૌતમે કહ્યું–જે શ્રમણોપાસક શ્રાવક ધર્મનું પાલન કરી અંતમાં અનશનપૂર્વક સમાધિ-મરણ પામે છે યા જે શ્રમણે પસક જીવનના ઉષાકાલમાં વ્રત–પ્રત્યાખ્યાનનું પાલન નથી કરી શક્તા પણ જીવનની સંધ્યા વેળાએ અનશનપૂર્વક સમાધિ-મરણ પ્રાપ્ત કરે છે. આપની દષ્ટિએ એનું મરણ કેવું છે? નિગ્રંથ–આ પ્રકારનું મરણ વસ્તુતઃ પ્રશંસનીય છે. ગૌતમ–જે જીવ આ પ્રમાણે મૃત્યુ પામે છે, તેઓ ત્રસપ્રાણીના રૂપમાં ઉત્પન્ન થાય છે. અને તે જ ત્રસ જીવ શ્રમણે પાસકના વ્રતને વિષય થઈ શકે છે. ઘણા માનવ મહાભી , મહારંભી, પરિગ્રહધારી અને અધાર્મિક પ્રકૃતિના હોય છે જે પિતાનાં અશુભ કર્મોથી ફરીથી અશુભ ગતિઓમાં ઉત્પન્ન થાય છે. અનારંભી શ્રમણ અને અલ્પારંભી શ્રાવક આદિ મરીને શુભ ગતિમાં જાય છે. આરણ્યક આવસથિક, ગ્રામનિયંત્રિક અને રાહસિક વગેરે તાપસ મરીને ભવાન્તરમાં અસુરેની ગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી નીકળીને મનુષ્ય ગતિનાં ઉત્પન્ન થાય છે. દીર્ધાયુષ્ક, સમાયુષ્ક તેમ જ અપાયુષ્ક જીવ મરીને ફરીથી ત્રસ રૂપમાં ઉત્પન્ન થાય છે. ઉક્ત બધા પ્રકારના જીવ અહીં ત્રસ છે અને મરીને ફરીથી ત્રસ થાય છે. આ બધા ત્રસ જીવ શ્રમણોપાસકનાં વતનો વિષય નથી. Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ ભગવાન મહાવીર : એક અનુશીલના - કેટલાય શ્રમણોપાસક અધિક વ્રત-નિયમ ગ્રહણ કરી શકતા નથી તે પણ તેઓ દેશાવકાશિક વ્રત ગ્રહણ કરે છે. મર્યાદિત સીમાથી બહાર જવાનું પ્રત્યાખ્યાન કરે છે. એમના વ્રતને વિષય મર્યાદિત સીમાની બહારના છ તો છે જ પરંતુ સીમાની અંદર પણ જે ત્રસ જીવે છે, ત્રસ કરીને ફરી ત્રસ થાય છે કે સ્થાવર મરીને ત્રણ થાય છે. સ્થાવરજીવ પણ જેની નિરર્થક હિંસાને શ્રમણોપાસક ત્યાગી હોય છે, તેઓ શ્રમણે પાસકના વ્રતના વિષય છે. નિર્ચ થે, એ કદાપિ સંભવિત નથી કે બધા ત્રસજીવ સ્થાવર થઈ જાય અને બધા સ્થાવર જીવ ત્રસ થઈ જાય. જ્યારે સંસારની આવી સ્થિતિ છે તે પણ એ પર્યાય નથી જે શ્રમણોપાસકના વ્રતને વિષય હાય–એ કથન તર્કયુક્ત નથી. નિરર્થક એવી વાતો લઈને મતભેદ કરે. સર્વથા અનુચિત છે. આયુષ્યનું ઉદ્ક મૈત્રી બુદ્ધિથી પણ જે શ્રમણ બ્રહ્માની નિદા કરે છે તે જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રાપ્ત કરવા છતાં પણ પરલકની આરાધનામાં વિદન ઉપસ્થિત કરે છે. જે ગુણી શ્રમણ બ્રાહ્મણની નિંદા ન કરીને એને મિત્ર ભાવથી જુએ છે, તે જ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરી પરલેકને સુધારે છે.* સંભવ છે કે ગણધર ગૌતમની હિત-શિક્ષા ઉદક પેઢાલપુત્રના મનમાં ઠસી ગઈ હોય, એને પોતાની વૃત્તિ અંગે કંઈક શરમ-સંકેચ થો હોય અને એટલે તત્વચર્ચા કર્યા પછી તે કોઈ પણ પ્રકારનું અભિવાદન તેમ જ કૃતજ્ઞતાજ્ઞાપન દર્શાવ્યા વગર ચાલી નીકળે એ એને અવિનયપૂર્ણ વ્યવહાર ગૌતમને ખૂએ. એક શ્રમણ કે જેના ધર્મનું મૂળ વિનય છે. વિનય, સભ્યતા, શિષ્ટાચારની શિક્ષાથી જેમનું આગમ ૪. સૂત્રકૃતાંગ ૨,૭,૩૬ ૫ પમ્પલ્સ વિળયો મૂરું -રાવૈ. ૯, ૨, ૨ Page #748 -------------------------------------------------------------------------- ________________ પાર્સ્થાપત્ય ઉદક પેઢાલ 116 સાહિત્ય ભરેલું છે,' તે સમાધાનકર્તા પડ્યે આ પ્રકારના અવિનય પૂર્ણ વ્યવહાર કરે તે નિતાંત અનુચિત હતું. ગૌતમ જેવા મહાન સાધક આવી ઉપેક્ષા ન કરી શકે. ગૌતમે ઉત્તક પેઢાલપુત્રને ઊભા થતાં થતાં કહ્યું — આયુષ્મન્ ! કોઈ શ્રમણ-નિગ્ર^થ પાસેથી જો ધર્મનુ' એક શ્રેષ્ઠપદ્મ એક પણ સુવચન મેળવિ સુત્રયળ સાંભળવા મળ્યું તથા કોઈ એ અનુગ્રહ કરીને ચેાગ-ક્ષેમના માર્ગ મતાન્યેા હોય તેા શું એના પ્રત્યે કોઈ પણ સત્કાર સમાન અને આભાર પ્રદર્શિત કર્યાં વિના ચાલ્યા જવું જોઈ એ.૭ ગૌતમની કહેવાની રીત રસમ એવી સ્નેહપૂર્ણ અને હૃદયસ્પશી હતી કે ઉદક પેઢાલપુત્રના પગ ત્યાં રોકાઈ ગયા તે આશ્ચર્ય સાથે ગાતમ સ્વામીને જોવા લાગ્યું, એની આંખામાં કૃતજ્ઞતાનેા ભાવ આવવા લાગ્યાં અને તે સંભ્રમિત જેવા થઈ ગયા કે મારે કેવા વ્યવહાર કરવા જોઈ એ ? ગૌતમના યિ મિત્ર વિનયમય—હિત-મિત તેમજ નિર્ભીક વચને સાંભળીને ઉદક પેઢાલનું હૃદય ગદ્ગદ ગઈ ગયું. એણે ક્ષમા માગતાં વિનયપૂર્વક પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું— આયુષ્મન ગૌતમ, આ પૂર્વે મે આવાં વચને ન તે સાંભળ્યાં હતાં કે ન તે જાણ્યાં પણ હતાં. આ વચને સાંભળીને મને વિશ્વાસ ઉત્પન્ન થયા છે. અને હું સ્વીકાર ચથાય છે. કરુ ૬ (ક) નૈસતિર્ધર્મવચાર સિવણે, તત્ત્પતિÇ Àળાય પ૩ ને! (ખ) ઉત્તરાધ્યયન ૧,૧૮–૨૩ ૭૧૧ ૭. સૂત્રકૃતાંગ ૨,૭,૩૭ ૮ સૂત્રકૃતાંગ ૨,૭,૩૮ • છુ કે આપનું કથન —દશી ૯,૧,૧૨ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ભગવાન મહાવીર : એક અનુશીલન અંતે નિર્ગથ ઉદક પિઢાલે ચાતુર્યામ પરંપરામાંથી નીકળી પંચમહાવ્રતાત્મક ધર્મ ગ્રહણ કરવાની પિતાની ઈચ્છા ગૌતમ પાસે વ્યક્ત કરી. ગૌતમ એની ઈચ્છાને અનુમોદન આપતા એને પોતાની સાથે ભગવાન મહાવીરની પાસે લઈ ગયા. તેઓ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કરી પંચમહાગ્રતિક સપ્રતિક્રમણ ધર્મને સ્વીકાર કરી મહાવીરના શ્રમણસંઘમાં સંમિલિત થયા. આ વર્ષે જાલિ, મપાલિ આદિ અનેક શ્રમણએ વિપુલાચલ પર અનશન કરીને દેહત્યાગ કર્યો. - આ વર્ષે ભગવાન મહાવીરે પિતાને વર્ષાવાસનાલન્દામાં કર્યો. સુદર્શન શ્રેષ્ઠીની દીક્ષા વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભગવાન નાલંદાથી વિહાર કરીને અનેક ક્ષેત્રોને પાવન કરી વૈશાલીની સમીપ આવેલ વાણિજ્યગ્રામ પધાર્યા. આ સમળે વાણિજ્યગ્રામ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. સુદર્શન શેઠ ત્યાંનો મુખ્ય વેપારી હતા. તે ભગવાનના આગમનના સમાચાર સાંભળીને દર્શન કરવા આવ્યું. એણે ભગવાન પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી–“ભગવન, કાળ કેટલા પ્રકારના છે?” મહાવીર–કાળ ચાર પ્રકારના છેઃ ૧. પ્રમાણકાલ, ૨. યથયુ નિવૃત્તિકાલ, ૩. મરણકાલ અને ૪. અદ્ધાકાલ. સુદર્શન–ભગવાન, પ્રમાણુકાલ કેટલા પ્રકારના છે? ૯ સૂત્રકૃતાંગ ૨,૭,૮૧ નાલંદીય १ 'प्रमाणकाले'त्ति प्रमीयते-परिच्छिद्यते येन वर्षशतादि तत् प्रमाण स चासो कालश्चेति प्रमाणकाल: प्रमाण सौ परिच्छेदन वर्षादेस्तत्प्रधानस्तदर्थो वा काल: प्रमाणकाल: अद्धा कालस्य विशेषो दिवसा दिलक्षणः। –ભગવતીસૂત્ર ૧૧,૧૧, ૪૨૪ વૃત્તિ Page #750 -------------------------------------------------------------------------- ________________ સુદર્શનશ્રેષ્ઠીની દીક્ષા ૭૧૩ - મહાવીર–તે દિવસ–પ્રમાણ કાલ અને રાત્રિ-પ્રમાણુકાલના રૂપમાં બે પ્રકારનો છે. ચાર-ચાર પૌરસીનાં દિવસ અને રાત્રિ થાય છે. વધુમાં વધુ સાડા ચાર મુહુર્તની પૌરસી અને ઓછામાં ઓછી ત્રણ મુહૂર્તની પિરસી હોય છે. સુદર્શન–ભગવાન, કયા દિવસે યા રાત્રે સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરસી હોય છે. મહાવીર–અષાડી પૂર્ણિમાએ અઢાર મુહૂર્તને દિવસ હોય છે અને બાર મુહર્તની રાત્રી હોય છે. પિષી પૂર્ણિમાએ અઢાર મુહર્તની રાત્રી હોય છે. અને બાર મુહૂર્તને દિવસ હોય છે. સુદર્શન–ભગવન, શું દિવસ અને રાત્રિ કેઈ વખત સરખાં હોય છે? મહાવીર–ચૈત્રી પૂર્ણિમા અને અશ્વિન પૂર્ણિમાએ દિવસ રાત સરખાં હોય છે. આ દિવસે પંદર મુહુર્તને દિવસ અને પંદર મુહુર્તની રાત હોય છે. આ સમયે ચાર મુહૂર્તમાં એક ચતુર્થાશ મુહુર્ત ઓછી એક પૌરસી દિવસ અને રાતમાં હોય છે. સુદર્શન–યથાયુનિવૃત્તિકાલ કેટલા પ્રકાર છે? મહાવીર–જે કઈ નરયિક, તિર્યચનિક, મનુષ્ય તથા દેવ પિતાનું સામાન્ય આયુષ્ય બાંધે છે અને તદ્રુપ એનું પાલન કરે છે, તે યથા યુનિવૃત્તિકાલ કહેવાય છે. સુદર્શન–મરણકાળ કયે છે? મહાવીર–શરીરથી જીવને યા જીવથી શરીરને વિગ મરણકાળ કહેવાય છે.? સુદર્શન–અદ્ધાકાલ કેને કહે છે? ૨ એજન 3 मरणकाले त्ति मरणेन विशिष्टः काल: मरणकालः अद्धाकाल अव, मरणमेव वा આ માહ્ય અવયવમરવાડ | -ભગવતી ૧૧,૧૧, ૪૨૪,૧,૯ Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ભગવાન મહાવીર : એક અનુશીલન મહાવીર–અદ્ધાકાલ સમયરૂપ, આવલિકારૂપ, યાવત્ અવસર્પિણીરૂપ અનેક પકારને છે.* સુદર્શન–પલ્યોપમ અને સાગરોપમની શી આવશ્યક્તા છે. એમને ક્ષય થાય છે કે નથી થતું? મહાવીર–નૈરયિક, તિર્યચનિક, મનુષ્ય અને દેશનાં માપ માટે પલ્યોપમાં અને સાગરેપમાની આવશ્યકતા છે. - અન્તમાં ભગવાને સુદર્શન પૃચ્છા કરતા એના પૂર્વભવેનું વર્ણન કરતાં કહ્યું-પૂર્વભવમાં તું એક વાર મહાબલ નામને રાજકુમાર હતું. તે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી શ્રમણ ધર્મ અંગીકાર કર્યો. દીર્ઘકાળ સુધી સંયમ-સાધના કરી બ્રહ્મદેવલેકમાં દસ સાગરની સ્થિતિવાળો દેવ બન્યો અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સુદર્શન બન્યા છે. પૂર્વભવમાં સંયમધર્મ સ્વીકારવાને કારણે હજી પણ ત્યારનાં સંસ્કાર તારામાં છે. જેના કારણે તને જિનધર્મ પ્રિય છે અને તું સ્થવિરેના મુખારવિન્દથી ધર્મ શ્રવણ કરતા રહે છે. પિતાના પૂર્વભવ અગે સાંભળી સુદર્શનને જાતિસ્મરણ જ્ઞાન થયું. એણે એ ક્ષણે ભગવાનને વંદન કરી કહ્યુંભગવાન, આપનું પ્રસ્તુત કથન યથાર્થ છે. એણે શ્રમણ-ધર્મને સ્વીકાર કર્યો, ચૌદ પૂર્વોનું અધ્યયન કરી, બાર વર્ષ સુધી શ્રમણ ધર્મનું પાલન કરી, તેણે કર્મ ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું." આનંદને અવધિજ્ઞાન ભગવાન મહાવીરની આજ્ઞા લઈ ગણધર ગૌતમ ભિક્ષા માટે વાણિજ્યગ્રામ પધાર્યા ભિક્ષા લઈ તેઓ પુનઃ “તિપલાશ ४ अदाकाले त्ति अद्धा समयादया विशेषास्तद्रूपः कालोऽद्धाकालः चन्द्रसूर्यादि क्रिया . विशिष्टोऽद्ध तृतीयद्वीपसमुद्रान्तवती समयादि । –એજન ૫. ભગવતી શતક, ૧૧, ઉદ્દેશક ૧૧, સૂત્ર ૪૩૨ Page #752 -------------------------------------------------------------------------- ________________ આનંદને અવધિજ્ઞાન ૭૧૫ ચૈત્યની તરફ પાછા ફરી રહ્યા હતા. તે વખતે રસ્તામાં કેલ્લાગસન્નિવેશ'ની સમીપ એમણે આનંદ શ્રાવકે અનશન ગ્રહણ કર્યાની વાત સાંભળી. ગૌતમના મનમાં વિચાર આબ્યા કે આનંદ શ્રમણે પાસક ભગવાનના પરમ ઉપાસક છે. એણે અનશન વ્રત ગ્રહણ કર્યું છે તે મારે જઈને આનંદની ખખર લેવી જોઈ એ. તેઓ કાલ્લાગસન્નિવેશથી સીધા જ આનંદની પૌષધશાલામાં પહેાંચ્યા. . ગૌતમને આવેલા જોઈ ને આનંદ ખૂબ પ્રસન્ન થયા. એણે તે નમસ્કાર કરી વિનયપૂર્વક નિવેદન કર્યું. ભગવન, મારી શારીરિક શક્તિ અત્યધિક ક્ષીણ થઈ ગઈ છે એટલે હું ઊડવાને અસમર્થ છે. કૃપા કરીને અહી' પધારે। જેથી ચરણેામાં નતમસ્તક થઈને વંદન કરી શકું. ગૌતમ આનંદની પાસે ગયા. આનંદે વિધિપૂર્વક વંદન કર્યાં પ્રાસંગિક વાર્તાલાપ પછી આનંદે પૂછ્યું-ભગવાન, શું ઘરમાં રહીને ધર્મનું પાલન કરતા એવા શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે છે? ગૌતમ—હાં, આનંદ શ્રમણોપાસકને અવધિજ્ઞાન થઈ શકે છે. આનંદ—ભગવન્ ! મને પણ અવધિજ્ઞાન થયું છે, જેનાથી પૂર્વદક્ષિણ અને પશ્ચિમમાં લવણુસમુદ્રમાં પાંચસા ચાજન, ઉત્તરમાં ક્ષુદ્રહિમવર્ષેધર, ઉપર સૌધર્મકલ્પ અને નીચે લાલચ્ચુઅ નામક નરકાવાસ સુધી રૂપી પદાર્થો જાણુ` અને જોઉ છું. ગૌતમે આનંદના વિશાલ અવધિજ્ઞાનનું વર્ણન સાંભળ્યું તે આશ્ચર્ય થયું. તેએ એલ્યા—આનંદ ! શ્રમણાપાસકને અવધિજ્ઞાન તા થાય છે, પણ આટલી વિસ્તૃત સીમાવાળું અવધિજ્ઞાન થઈ શકતું નથી. તારું કથન ભ્રાન્તિયુક્ત છે. તે સત્ય પ્રતીત થતું નથી એટલે તારે તારી ભૂલ માટે પ્રાયશ્ચિત કરવું જોઈ એ. વિનય તેમજ વિસ્મય સાથે આનંદે નિવેદન કર્યું ભગવન, શું જિનશાસનમાં પણ એવું વિધાન છે, કે સત્ય તથ્ય તથા સદ્ભૂત થન માટે પણ પ્રાયશ્ચિત કરવું પડે છે ? - Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ ભગવાન મહાવીર :એક અનુશીલન ગૌતમ–આનંદ ! ના. આનંદ–ભગવન ! તે પછી આપ મને સત્યકથન માટે પ્રાયશ્ચિત કરવાનું કેમ કહી રહ્યા છે ? - આનંદની વાત સાંભળી ગૌતમ અસમંજસમાં પડી ગયા. એમને પિતાની વાત પર શંકા થઈ. તેઓ ત્યાંથી સીધા ભગવાન મહાવીરની પાસે પહોંચી ગયા. ભગવાનને વંદન કરી ગૌતમે અત્યન્ત નમ્રતાપૂર્વક આનંદ સાથેના વાર્તાલાપની ચર્ચા કરતા પૂછયું–ભગવન ! શું ગૃહસ્થને એટલી વિસ્તૃત સીમાવાળું અવધિ જ્ઞાન થઈ શકે? આનંદ કહે છે કે મને એવું અવધિજ્ઞાન થયું છે. મેં એના કથન અંગે અગે પ્રતિવાદક કરતા કહ્યું–આટલું મોટું અવધિજ્ઞાન ગૃહસ્થને થઈ શકે નહીં. આ અસત્ય કથન માટે તારે પ્રાયશ્ચિત કરવું જોઈએ પરંતુ ભગવાન ઊલટું એણે મને પ્રાયશ્ચિત લેવાનું કહ્યું એમાંથી કેણ સાચું ગૌતમને સંબોધન કરીને ભગવાને કહ્યુ–ગૌતમ, આનંદે જે કહ્યું છે તે સાચું છે. તારે પોતાની વાતને આગ્રહ ન રાખવું જોઈએ. પ્રાયશ્ચિત તારે કરવું પડશે, તે સત્યવક્તા આનંદની અવહેલના કરી છે એટલે તું પાછા ફરીને એના ઘેર જા અને પિતાની ભૂલ માટે ક્ષમા માગ.? ગૌતમને પિતની ભૂલનું પરિજ્ઞાન થતા જ તેઓ એ જ સમયે આનંદ ગાથાપતિની પાસે પહોંચ્યા અને પિતના કથન પર પ્રાયશ્ચિત કરી ક્ષમા માગી. પસ્તુત ઘટનામાં ગૌતમના વ્યક્તિત્વનું એક મહાન રૂપ પ્રકટ થયું છે. વિનમ્રતા, બૌદ્ધિક અનાગ્રહ અને નિરહંકારવૃત્તિ માનવને १. आणदं च समणोवासय ऐवमट्ठ खामेहि । -ઉવાસગદશા ૧, ૮૬ Page #754 -------------------------------------------------------------------------- ________________ આનંદને અવધિજ્ઞાન ૭૧૭ સ્વભાવ છે. તે સામાન્યપણે ભૂલને જાણું શકતા નથી. જાણી લેવા છતાં એને સ્વીકાર કરતું નથી. અને મનમાં સ્વીકારી લે તે પણ બીજા સમક્ષ ક્ષમા માગવાનું એને મૃત્યુથી પણ અધિક ભયાનક લાગે છે અને વળી જે કઈ ઉચ્ચ પદ પર હોય અને પિતાનાથી નાનાની પાસે ભૂલ સ્વીકાર કરવાને પ્રસંગ આવે તે એને અપાર વેદનાને અનુભવ થાય છે. પરંતુ ગણધાર ગૌતમને જ્યારે પોતાની ભૂલ સ્વીકારવાને પ્રસંગ આવ્યું ત્યારે તેઓ કઈ પણ પ્રકારની આનાકાની વગર તે જ સમયે ચાલી નીકળ્યા તે એમના મનની કેટલીક મહાનતા છે. અવિનમ્રતા એમના આંતરિક જીવનની પવિત્રતાનું સૂચન કરે છે. તથાગત બૌદ્ધ પણ એકવાર કહ્યું હતું કે નિગ્રંથ એ છે કે જેના મનમાં ગાંઠ હોતી નથી. અને ગાંઠ એનામાં હોતી નથી કે જેનામાં અહંકાર ક્ષીણ થઈ ગયું હોય. પોતાના બે દિવસના ઉપવાસના પારણાની પરવા કર્યા વગર ગૌતમ આનંદ પાસે એની ક્ષમા માગવા ચાલી નીકળ્યા. કિરાતરાજની દીક્ષા વર્ષાવાસ સમાપ્ત થયા પછી ભગવાને વૈશાલીથી કોશલભૂમિ તરફ વિહાર કર્યો. અનેક ક્ષેત્રોમાં ધર્મોપદેશ આપતા તેઓ સાકેત પધાર્યા. સાકેત કેશલ દેશનું પ્રસિદ્ધ નગર હતું. ત્યાં રહેનાર જિનદેવ શ્રાવક યાત્રા કરતે લેટિવર્ષ નગરમાં પહોંચ્યો. ત્યાં પણ સ્વેચ્છનું રાજ્ય હતું. જિનદેવ “કિરાતરાજ” ને બહુમૂલ્ય રત્ન આદિ ભેટ આપ્યાં. એ બહુમૂલ્ય રત્નોની ચમક-દમક જોઈને વિસ્મિત થયેલા કિરાતરાજે પૂછયું-“કહે, આ બહુમૂલ્ય રને ક્યાંથી લાવ્યા છે? હું તે આવાં રને પ્રથમવાર જ જોઉં છું ? જિનદેવ–આ પ્રકારનાં અને આનાથી પણ ચઢિયાતાં રત્ન અમારા દેશમાં થાય છે. જેને વિસ્મિત કહો, આ બ તો આવાં Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ ભગવાન મહાવીર : એક અનુશીલન - કિરાતરાજ-હાર્દિક ઈછા તે એવી થાય છે કે આવાં અણમોલ રત્ન તારા દેશમાં આવીને જોઉં. પરંતુ મને તારા રાજાને ભય લાગે છે. જિનદેવ–અમારા રાજાથી આપને ભયભીત થવાની જરૂર નથી. તે પણ આપની ખાતરી માટે હું મારા રાજા પાસેથી અનુમતિ મંગાવી લઉં છું. જિનદેવે પત્ર લખીને અનુમતિ મેળવી લીધી. - જિનદેવની સાથે કિરાતરાજ સાકેત આપે અને જિનદેવને અતિથિ બનીને રહ્યો. એ સમયે ભગવાન મહાવીર સાકેતના ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનના આગમનના સમાચાર સાંભળી સાકેતને રાજા શત્રુંજય પણ ભગવાનને વંદના માટે ગયે. અન્ય હજારે લેકો પણ ભગવાનનાં દર્શનાર્થે જઈ રહ્યા હતા. વિચિત્ર હલચલ જોઈને કિરાતરાજે જિનદેવને પૂછયું–આ બધા લોકો ક્યાં જઈ રહ્યા છે? જિનદેવ–આજ નગરની બહાર બહુ મોટે રત્નોને વ્યાપારી આવ્યું છે. તે બધાને અણમોલ રત્નનું વિતરણ કરે છે એટલે લોકો એની પાસે જઈ રહ્યા છે. કિરાતરાજ-“આ તે આપણને સોનેરી અવસર પ્રાપ્ત થયે કહેવાય, આપણે પણ એમની પાસે જઈએ અને એની પાસેનાં રત્ન જોઈએ.” કિરાતરાજા સાથે જિનદેવ ભગવાનના સમવસરણમાં ગયા. તે ભગવાનના સ્ફટિક સિંહાસન આદિ દિવ્ય પ્રાતિહાર્યો જોઈને એ વિમિત થયે. એણે રત્નના કેટલા પ્રકાર હોય છે અને એમનું શું મૂલ્ય હોય વગેરે જિજ્ઞાસા પ્રસ્તુત કરી. ભગવાન મહાવીરે કહ્યું–રત્ન બે પ્રકારનાં હોય છે. એક દ્રવ્ય રન છે અને બીજા ભાવરત્ન છે. દ્રવ્યરત્ન અનેક પ્રકારનાં છે અને ભાવરને ત્રણ પ્રકારનાં છેઃ (૧) દર્શનરત્ન, (૨) જ્ઞાનરત્ન, અને (૩) ચારિત્રરતન ભાવરને પર વિસ્તારથી પ્રકાશ ફેંકતાં કહ્યું એ અત્યંત પ્રભાવશાળી અને અનમેલ રત્ન છે. જે આ રને ધારણ કરે છે Page #756 -------------------------------------------------------------------------- ________________ આનંદને અવધિજ્ઞાન ૭૧૯ એનાં ઈહલેક અને પરલોકનાં બધાં કણે મટી જાય છે. આ રને પ્રભાવ અપરિમિત છે. દ્રવ્યરત્ન કેવલ વર્તમાન ભવમાં જ સુખ આપે છે. રત્નોનું વિશ્લેષણ સાંભળી કિરાતરાજ અત્યંત પ્રસન્ન થયો. એણે કહ્યું–ભગવદ્ , મને ભાવરત્ન પ્રદાન કરો. ભગવાને એને રજેહરણ, મુખવસ્ત્રિકા વગેરે શ્રમણોપકરણ પ્રદાન કર્યા. એણે તે જ સમયે દીક્ષા ગ્રહણ કરી.૧ ભગવાને સાકેતથી પાંચાલ તરફ પ્રસ્થાન કર્યું. કાંપિલ્યમાં એ રોકાઈને સુરસેન તરફ પધાર્યા મથુરા, શૌર્યપુર, નદીપુત્ર આદિમાં ધર્મપ્રચાર કરી ફરી વિદેહ ભૂમિમાં પધાર્યા અને મિથિલામાં છત્રીસમે વર્ષાવાસ કર્યો. અન્યતીથિક અને સ્થવિર વર્ષાવાસ સમાપ્ત થયા પછી ભગવાને મિથિલાથી વિહાર કર્યો અને અનુક્રમે વિહાર કરતા રાજગૃહના ગુણશીલ ઉધાનમાં વિરાજ્યા. ગુણશીલકની સમીપમાં જ અન્યતીથિક રહેતા હતા. ભગવાનનું પાવન-પ્રવચન સાંભળી સભા વિસજિત થઈ. તે વખતે અતીર્થિકો એ સ્થવિર મુનિઓને કહ્યું-આર્ય, આપ ત્રિવિધ અસંયત, અવિરત અને અપ્રતિહત પાપકર્મ કરનાર છે. સ્થવિર–આર્ય, આપ અમને એવા શા માટે કહે છે? અન્યતીર્થિક–આર્ય, આપ લેકો અદત્ત ગ્રહણ કરે છે, (ક) આવશ્યક ચૂર્ણિ ઉત્તરાદ્ધ પત્ર ૨૩. ૨૦૪ (ખ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ. ૭૧૫–૭૧૬ (ગ) આવશ્યક નિયુકિત દીપિકા દ્રિ. ભાગ ગાથા ૧૩૦૫, ૫ત્ર ૧૧ (ધ) વિર જિહ્મા, ગિળ રાણપુછા I –આવ. નિક્તિ ના ૧૩૦૫ Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અદત્તનો આહાર કરે છે, અદત્ત વસ્તુને સ્વાદ લે છે. આ કારણે આપ અસંયત, અવિરત અને એકાન્ત બાલ છે. સ્થવિર–આર્ય, કયા કારણે આપ કહે છે કે અમે અદત્ત ગ્રહણ કરીએ છીએ? અદત્તને આહાર કરીએ છીએ? અને અદતને આસ્વાદ લઈએ છીએ ? અન્યતીર્થિક–આર્ય, આપના મતે જે વસ્તુ આપવામાં આવે છે તે આપેલી નથી, ગ્રહણ કરવામાં આવેલી વસ્તુ ગ્રહણ કરેલી નથી. પાત્રમાં નાંખવામાં આવેલી વસ્તુ નાખેલી નથી. આપના મત પ્રમાણે આપવામાં આવતો પદાર્થ દાતાના હાથમાંથી છૂટયા પછી આપના પાત્રમાં પડવાની પૂર્વે, વચ્ચે કોઈ એને લઈ લે તે તે પદાર્થ તે ગૃહસ્થને મનાય છે, આપને નહીં. એથી એ સિદ્ધ થાય છે કે આપના પાત્રમાં જે પદાર્થ પડે છે તે અદત્ત છે. કેમકે જે પદાર્થ દાનકાલમાં તમારો ન થયે તે પછીથી તમારે થઈ શકતો નથી. આ પ્રમાણે અદત્તને ગ્રહણ કરતાં, આસ્વાદ લેતાં અને ઉપભેગ કરતાં એવા આપ અસંયત, વિરત અને બાલ જ સિદ્ધ થાય છે. - સ્થવિર–આર્ય, અમે અદત્ત ગ્રહણ નથી કરતા અને ન તે એને આસ્વાદ કરીએ છીએ અને ન તે એને ઉપભેગ કરીએ છીએ. પરંતુ અમે દત્તને જ ઉપભેગ કરીએ છીએ. એટલે અમે સંયત, વિરત અને પંડિત જ સિદ્ધ થઈ એ છીએ. અન્યતીર્થિક–આ૫ કયા કારણે દત્તગ્રાહી છે તે કૃપા કરી સમજાવે. સ્થવિર–અમારા મત અનુસાર દીયમાન, દત્ત, પ્રતિગૃહ્ય માણ પ્રતિગૃહીત અને નિસૃજ્યમાન નિભ્રષ્ટ છે. ગૃહપતિના હાથથી છૂટયા પછી જે કોઈ એને વચ્ચેથી ગ્રહણ કરી લે છે તે અમારું જાય છે ગૃહપતિનું નહીં. એટલે સ્પષ્ટ થાય છે કે અમે કોઈ પણ તર્કથી Page #758 -------------------------------------------------------------------------- ________________ અન્યતીર્થિક અને સ્થવિર ૭૨૧ અદત્તગ્રાહી સિદ્ધ થતા નથી. પરંતુ આપ સ્વયં અસંયત, અવિરત અને બાલ સિદ્ધ થાય છે. અન્યતીથિક–અમે અસંયત, અવિરત અને બાલ કેવી રીતે છીએ? સ્થવિર–એ સ્પષ્ટ છે કે આપ અદત્ત ગ્રહણ કરે છે. આપના મતાનુસાર દીયમાન અદત્ત, પ્રતિગૃહ્યામાણુ અપ્રતિગૃહીત અને નિસમાન અનિરુણ છે. એટલે આ૫ અદત્ત ગ્રહણ કરનારા છે, ત્રિવિધ અસંત, અવિરત અને બાલ છે. અન્યતીર્થિક–આપ પણ અસંયત, અવિરત અને બાલ છે, કેમકે આપ પૃથ્વીકાય પર આક્રમણ કરે છે. એને ઘસો છે, હો છે, પદાભિઘાત કરે છે અને સ્પર્શ કરે છે. પરિતાપિત કરે છે, કલાન્ત કરે છે. સ્થવિર–અમે ગમન કરનાર પૃથ્વીના જીવને દબાવતા નથી. હનન કરતા નથી અને મારતા નથી. અમે કેઈ આવશ્યક કાર્ય માટે એક સ્થાનથી બીજા સ્થાને જઈએ છીએ. ત્યારે વિવેકપૂર્વક ચાલીએ છીએ, ન તે અમે પૃથ્વીકાય પર આક્રમણ કરીએ છીએ કે ન તે વિનાશ કરીએ છીએ પરંતુ આપ સ્વયં પૃથ્વી પર આક્રમણ કરે છે, એના જીવને વિનાશ કરે છે એટલે આ૫ અસંયત, અવિરત અને બાલ છો. અન્યતીર્થિક–આપનું મંતવ્ય એ છે કે ગમ્યમાન અગત, વ્યતિકમ્યમાન અતિક્રાન્ત અને રાજગૃહને સંપ્રાપ્ત થવાને ઇચ્છુક અસંપ્રાપ્ત છે. સ્થાવિર–અમારે મત એ પ્રમાણેને નથી. અમારા મતમાં ગમ્યમાન ગત, વ્યતિક્રશ્યમાન વ્યતિકાન્ત અને સંપ્રાપ્યમાણ સંપ્રાપ્ત જ માનવામાં આવે છે. સ્થવિર ભગવંતે આ પ્રમાણે ચર્ચા-વિચારણા કરી, પિતાના Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ ભગવાન મહાવીરઃ એક અનુશીલન સચાટ તર્કોથી અન્યતીથિ કાને નિરુત્તર કરી દીધા અને ગતિપ્રવાહ' નામક અધ્યયનની રચના કરી. ૧ કાલાદાયી અનગારના પ્રશ્નો કાલેાદાયી શ્રમણે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યાં—ભગવન, જીવ અશુભ ફળવાળાં કર્મો સ્વયં કેવી રીતે કરે છે? મહાવીર—જેવી રીતે કોઈ મનુષ્ય સ્નિગ્ધ અને સુગંધિત વિષમિશ્રિત માદક પદાર્થનું ભેાજન કરે છે, ત્યારે તે ભેાજન અને અત્યંત પ્રિય લાગે છે અને તેને ખૂબ માજથી ખાતા રહે છે પરંતુ એનાથી થનાર હાનિની વિસ્મૃતિ થઈ જાય છે. એ ભાજન ખાનાર પર ખૂમ ખરાબ પ્રભાવ પડે છે. એ પ્રમાણે જ્યારે હિંસા, અસત્ય, ચારી, કુશીલ, પરિગ્રહ, કોષ, માન, માયા, લેાભ અને રાગદ્વેષ, આદિ પાપાનુ જીવ સેવન કરે છે, ત્યારે તે કાય અને અત્યંત મધુર લાગે છે. પણ એનાથી જે પાપકમ ધાય છે એનુ ફળ ખૂબ અનિષ્ટ હાય છે, જે પાપકૃત્ય કરનારને જ ભાગવવું પડે છે. કાલેાદાયી—ભગવદ્, જીવ શુભ કર્મો કેવી રીતે કરે છે માનવ ઔષધિમિશ્રિત ભાજન ખાય છે, તે ભાજન તીખુ' અને કડવું હોવાથી રુચિકર ન હાવા છતાં પણ ખલ—વી વર્ષીક હાવાથી એને ખાય છે. એવી રીતે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, અલેાભ આદિ શુભ કર્મોની પટ્ટત્તિએ મનને મનેાહર લાગતી નથી. પ્રારંભમાં તે ખીજાની પ્રેરણાથી અને વિના પ્રેરણાથી પણ કરવામાં આવે છે. પણ એનું પરિણામ અત્યંત સુખકર થાય છે. કાલેાદાયી—ભગવન, એ વ્યક્તિ છે, બન્ને પાસે સમાન મહાવીર—જેવી રીતે કોઈ २ ૧. ભગવતી ૮,૭ પત્ર ૩૭૯-૩૮૦ ભગવતી સૂત્ર શતક ૭, ઉર્દૂ. ૧૦ Page #760 -------------------------------------------------------------------------- ________________ અન્યતીર્થિક અને સ્થવિર ૭૨૩ ઉપકરણ છે. બે વ્યક્તિઓમાં એક અગ્નિને પ્રજવલિત કરે છે અને બીજે એને બુઝાવે છે. કૃપા કરીને બતાવે કે પ્રજવલિત કરનાર અધિક આરંભ અને પાપનો ભાગીદાર થશે કે એને બુઝાવનાર? મહાવીર–એ બેમાં જે અગ્નિને પ્રજ્વલિત કરે છે, તે અધિક આરંભ અને કર્મા–બંધન કરે છે. કેમકે જે વ્યક્તિ અગ્નિને પ્રજવલિત કરે છે, તે પૃથ્વી, જળ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવની હિંસા અધિક કરે છે. અને અગ્નિની હિંસા ઓછી કરે છે. અને જે અગ્નિને બુઝાવે છે તે અગ્નિનો આરંભ તે અધિક કરે છે, પરંતુ પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને વ્યસની હિંસા ઓછી કરે છે અને અગ્નિથી થનાર હિંસાને ઘટાડે છે. એટલે આગ સળગાવનાર અધિક આરંભ કરે છે અને બુઝાવનાર કરે છે.? - કાલેદાયી–ભગવન, શું અચિત્ત પુદ્ગલ પ્રકાશ યા ઉદ્યોત કરે છે ? જે કરે છે તે કયા પ્રકારે પ્રકાશિત થાય છે? મહાવીર–અચિત્ત પુદ્ગલ પણ પ્રકાશ કરે છે. જ્યારે કોઈ તેલેશ્યા-ધારી મુનિ તેજલેશ્યા છેડે છે ત્યારે તે પુદ્ગલ દૂર દૂર સુધી ફેલાય છે, તે દૂર અને સમીપ પ્રકાશ ફેલાવે છે. પુદ્ગલે અચિત્ત હોવા છતાં પણ પ્રક્તા હિંસા કરનાર અને પ્રયોગ હિંસાજનક થાય છે. મુગલ માત્ર રત્નાદિની અચિત્ત જેમ હોય છે.* ભગવાનના ઉત્તર સાંભળી કાલેદાયી મુનિનું સમાધાન થઈ ગયું. એણે ભગવાનને નમસ્કાર કર્યા તેઓ છઠ્ઠ અઠ્ઠમની સાધના જીવન પર્યન્ત કરતા રહ્યા અને જીવનની સાર્થવેળાએ અનશન કરી સમાધિપૂર્વક આયુ પૂર્ણ કરી મેક્ષ પ્રાપ્ત કર્યો." ૩. ભગવતી શતક છ. ઉદે. ૧૦ ૪. ભગવતી શતક ૭. ઉદે. ૧૦ ૫ ભગવતી શ ૭, ઉદ્દે ૧૩ Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ભગવાન મહાવીરઃ એક અનુશીલન ગણધર પ્રભાસની મુક્તિ આ વર્ષે ગણધર પ્રભાસે પણ ગુણશીલ ઉદ્યાનમાં જ એક માસનું અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું અને સાથે સાથે અનેક દીક્ષાઓ પણ થઈ. ભગવાને પિતાને સત્તાવીસ વર્ષાવાસ રાજગૃહમાં કર્યો. - પુદગલ–પરિમાણે અંગે ચર્ચા વર્ષાવાસ પૂર્ણ થયા પછી અનેક ગામોમાં પરિભ્રમણ કરી ભગવાન ફરીથી ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. ગણધર ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યો કે–ભગવન, અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે –ચલમાન ચલિત, ઉદયમાન ઉદીરિત, વેદ્યમાન વેદિત, હીયમાન હીન, છિઘમાન છિન્ન, ભિમાન ભિન, દઢામાન દગ્ધ, પ્રિયમાણ મૃત અને નિયમાણ નિર્ગુણ બનતા નથી.' વળી તેઓ એ પણ કહે છે-બે પરમાણુ પુદ્ગલ પરસ્પર એક રૂપમાં મળી જઈ શકે નહીં. કેમકે બે પરમાણુ પુદ્ગલમાં સિનગ્ધતાને અભાવ હોય છે. ત્રણ પરમાણુ એક સાથે મળી જઈ શકે છે કેમકે એમનામાં સિનગ્ધતા હોય છે. આમ આ રીતે એકઠા થયેલા ત્રણ પરમાણુઓને જુદા પાડવામાં આવે તે બે કે ત્રણ વિભાગ થાય છે. બે વિભાગ થાય તે દેઢ દેઢ પરમાણુને એક એક વિભાગ થાય છે. અને જે ત્રણ વિભાગ થાય છે તે એક એક પરમાણુને એક એક વિભાગ થાય છે. એવી રીતે ચાર કે પાંચ ઈત્યાદિ પરમાણુ પુદ્ગલ પરસ્પર મળી જાય છે અને આ મળી ગયેલા પરમાણુઓને સમૂહ દુઃખ ઉત્પન્ન કરે છે. તે દુઃખ શાશ્વત હોય છે. એમાં ઓછા– વધતાપણું થતું રહે છે. । अन्नउत्थिया ण भते ! एवं आइक्ख ति जाव एवं परूवे ति-एवं खलु चलमाणे અચાણ, વાવ-નિઝમા બઝિને ! –ભગવતી શતક ૧, ઉર્દૂ. ૧૦, ૩૦૮ ૭ ભગવતી ૧, ૧૦૨ Page #762 -------------------------------------------------------------------------- ________________ અન્યતીર્થિક અને સ્થવિર ૭૨૫ તેઓ એમ પણ કહે છે કે જે ભાષા બોલવાની છે યા બેલાઈ ગઈ છે તે ભાષા છે. પરંતુ હાલ જે ભાષા બોલાઈ રહી છે તે ભાષાભાષા નથી. ભાષા “ભાષકની નહીં પણ અભાષકની કહેવાય છે. અન્યતીર્થિકોનું એમ પણ કહેવું છે કે પ્રથમ કિયા દુઃખ હેય છે, અને પછીથી પણ દુઃખરૂપ થાય છે. પરંતુ ક્રિયાકાળમાં ક્રિયા દુઃખાત્મક બનતી નથી. કેમકે “કરણથી નહીં પરંતુ અકરણથી જ ક્રિયા દુઃખદાયક બને છે. તેઓ એમ પણ માને છે કે દુઃખ કોઈ નિર્માણ કરતું નથી. અને ન તે કોઈ એને સ્પર્શ કરે છે. પ્રાણીમાત્ર કંઈ પણ કર્યા વગર દુઃખ અનુભવે છે. શું ભગવદ્ ! અન્યતીર્થિકોની આ બધી વાતે સત્ય-તથ્ય ભરેલી છે અથવા કેવા પ્રકારની છે ? મહાવીર–અન્યતીર્થિકોનું એ કથન કે ચલમાન ચલિત થતું નથી, ખોટું છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે રમાને વઢશે–જે ચાલવા લાગ્યું તે ચાલેલ છેકેમકે પ્રત્યેક સમયની ક્રિયા પિતાના કાર્યની ઉત્પત્તિ સાથે સમાપ્ત થઈ જાય છે. એ સ્પષ્ટ છે કે ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એક છે. એટલે “મા” શબ્દથી વર્તમાન અને “સ્ત્રિથી ધ્વનિત થતા ભૂતકાળ વસ્તુતઃ ભિન્ન નથી. આ કારણે “તું” અને “વર્જિત પણ એક કાર્યના “સાધ્યમાન” અને “સિદ્ધ એવાં બે ભિન્ન રૂપે છે. એ જ પ્રમાણે આવું ઉદયમાણ ઉદીરિત, વેદ્યમાન વેદિત, હીયમાન હીન, છિદ્યમાન છિન્ન, ભિવમાન ભિન્ન, દહ્યમાન દગ્ધ, પ્રિયમાન મૃત, નિર્ધમાણ નિણ અંગે સમજવું જોઈએ. પરમાણુઓના પરસ્પર મળવા કે છૂટા પડવા અંગે પણ અન્યતીર્થિકોની માન્યતા સાચી નથી. મારી સ્પષ્ટ માન્યતા છે કે બે ૮ ભગવતી ૧, ૧૦, ૩૧૨–૩૧૬ Page #763 -------------------------------------------------------------------------- ________________ ७२६ ભગવાન મહાવીર : એક અનુશીલન પરમાણુ પણ એક થઈ શકે છે. કેમકે બે પરમાણુમાં પરસ્પર સ્નિગ્ધતા હોય છે. બે પરમાણુ જુદા જુદા પણ થઈ શકે છે. ત્રણ પરમાણુ પણ મળી શકે છે અને ફરીથી જુદા કરતી વખતે જે એના બે વિભાગ કરવામાં આવે તે એક ભાગમાં એક પરમાણુ રહેશે અને બીજા ભાગમાં બે રહેશે. ત્રણ વિભાગ કરવામાં આવે તે એક એક પરમાણુને એક એક ભાગ થશે. આ પ્રમાણે ચાર, પાંચ પરમાણુ મળીને પણ સ્કંધ બને છે પરંતુ તે સ્કંધ અશાશ્વત હોય છે, એમાં અભિવૃદ્ધિ અને ઘટાડે થતું રહે છે. ભાષા અંગેને અન્યતીથિકોને વિચાર સાચો નથી. મારી માન્યતા એ છે કે બેલાનારી અથવા બેલાઈ ગયેલ છે તે ભાષા, ભાષા નથી. પરંતુ હાલમાં (વર્તમાનમાં) જે બેલાઈ રહી છે તે ભાષા જ ભાષા છે. તે ભાષા અભાષક નહીં પણ ભાષક જ હોય છે. અન્યતીર્થિકોની ક્રિયાની દુઃખરૂપતા અંગેની જે માન્યતા છે, તે પણ ઉચિત નથી, પહેલાં કે પછીથી ક્રિયા દુઃખરૂપ થતી નથી. પરંતુ ક્રિયાકાલના સમયે જ તે દુખાત્મક હોય છે. તે પણ અકરણ રૂપથી નહીં પણ કરણ રૂપથી દુઃખાત્મક થાય છે. જે વ્યકિત દુઃખને અકૃત્ય અને અસ્પૃશ્ય કહે છે તેઓ પણ મિથ્યાવાદી છે. કેમકે દુઃખ કૃત્ય અને સ્પેશ્ય છે કેમકે સાંસારિક જીવ એનું નિર્માણ કરે છે, સ્પર્શ કરે છે અને ઉપભોગ કરે છે. ઈપથિકી અને સામ્પરાયિકી ક્રિયા ગીતમ–ભગવન, અન્યતીથિક કહે છે કે એક સમયમાં એક જીવ ઈર્યાપથિક અને સામ્પરાયિકી એ બે કિયા કરે છે. જે સમયે ઈપથિકી કરે છે તે સમયે સામાયિકી પણ કરે છે. જે સમયે ૯ ભગવતી ૧,૧૦ Page #764 -------------------------------------------------------------------------- ________________ અન્યતીથિ ક અને સ્થવિર સાંપરાયિકી કરે છે એ સમયે ઈર્યાપથિકી પશુ કરે છે. શુ આ સત્ય છે? મહાવીર—અન્યતીથિ કોનું પ્રસ્તુત કથન સાચું નથી. મારુ સ્પષ્ટ મતવ્ય છે કે જીવ એક સમયે એક જ ક્રિયા કરે છે. જે સમયે ઇર્યાંપથિકી કરે છે, તે સમયે સામ્પરાયિકી નથી કરતા અને સામ્પ રાયિકીના સમયે ઇર્યાયથિકી નથી કરતા.૧૦ એક સમયમાં એક જ વેદ ગૌતમ અન્યતીથિ કો એમ પણ કહે છે કે નિગ્રંથ આયુષ્ય પૂર્ણ કરી દેવલાકમાં દેવ થાય છે, ત્યાં તે અન્ય દેવ અને દેવીએની સાથે વિષયાના ઉપલેાગ કરતા નથી. પર`તુ પેાતાના આત્માથી અન્ય વૈક્રિય રૂપ બનાવીને એની સાથે વિષયસુખનું સેવન કરે છે, શું આ સત્ય છે ? મહાવીર—અન્યતીર્થિકોની આ વાત પણ સત્ય નથી. સત્ય એ છે કે નિગ્રંથ મહાતેજસ્વી દેવ મને છે. ત્યાં તે અન્ય દેવ અને દેવીએ સાથે વિષયેચ્છા પૂર્ણ કરે છે. એક જીવ એક સમયે એક જ વેદને અનુભવ કરે છે. સ્ત્રીવેદના અનુભવના સમયે પુરુષવેદના અનુભવ નથી કરતા અને પુરુષવેદના અનુભવ કરતા હોય છે ત્યારે સ્ત્રીવેદના અનુભવ કરતા નથી. ७२७ પુરુષ–વેદના ઉદયકાલમાં પુરુષ સ્ત્રીની અને સ્ત્રી–વેદના ઉદયકાળમાં સ્ત્રી પુરુષની પ્રાથના કરે છે.૧૧ ૧૦ गोयमा, जं णं ते अन्नउत्थिया एवमाइक्खति तं चेव जाव, जे ते एवं आहिंसु, मिच्छा ते एवं आहिंसु । अहं पुण गोयमा । एवं आइक्खामि एव खलु एगे जीवे एगसमए एक्कं किरिय पकरेइ । पर उत्थियवत्तव्यव्व । ससमय वत्तव्वयाए णेयव्व । जाव इरियावहिय, सम्यइयं वा । -ભગવતી ૧, ૧૦, ૩૨૫ ભગવતી ૧,૧૦,૩૨૫ ૧૧. Page #765 -------------------------------------------------------------------------- ________________ ७२८ ભગવાન મહાવીર : એક અનુશીલન ગણધર અચલબાતા અને મેતાર્યનું નિર્વાણ ગણધર અચલબ્રાતા અને મેતાર્ચે ગુણશીલ ઉદ્યાનમાં માસિક અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ વર્ષે ભગવાને વર્ષાવાસ નાલંદામાં વ્યતીત કર્યો. - મિથિલામાં નાલંદાથી વિહાર કરી ભગવાને વિદેહ જનપદ તરફ વિહાર કર્યો. અનેક ક્ષેત્રોને પાવન કરતા ભગવાન મિથિલા પધાર્યા. ત્યાંના રાજા જિતશત્રુએ મણિભદ્ર ચત્યમાં ૨ જઈને પ્રભુ વંદન કર્યું અને ઉપદેશ સાંભળે. ઈન્દ્રભૂતિ ગૌતમે સૂર્ય, ચન્દ્ર વગેરે અંગે અનેક પ્રશ્નો કર્યા, ભગવાને એ પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી આપ્યા. 8 ભગવાને પિતાને ઓગણચાલીસમે વર્ષાવાસ મિથિલામાં વ્યતીત કર્યો. વર્ષાવાસ પછી ભગવાને વિદેહમાં વિચરણ કરી અનેક શ્રદ્ધાળુ એને શ્રમણ ધર્મમાં દીક્ષિત કર્યા અને શ્રાવક-ધર્મ પર આરૂઢ કર્યા. સગવશાત્ એ ચાલીસમે વર્ષાવાસ પણ મિથિલામાં જ કર્યો. ૧૪ મહાશતકને સંદેશ વર્ષાવાસ સમાપ્ત થયે એટલે ભગવાને મિથિલાથી મગધ તરફ વિહાર કર્યો અને તેઓ રાજગૃહ પધાર્યા. રાજગૃહમાં મહાશતક १२ तीसे ग मिहिलए नयरी) बहिया उत्तरपुरच्छिमे दिसिभाओ अत्थ ण भणिभद्दणाम चेहए । સૂર્યપ્રકૃતિ સટીક, પત્ર ૧, ૨ ૧૩. જૂઓ સૂર્યપ્રાપ્તિ, ચન્દ્રપ્રાતિ. ૧૪. (ક) શ્રમણ ભગવાન મહાવીર-કલ્યાણવિજયજી. પુ. ૧૯૫ (ખ) તીર્થકર મહાવીર– ઈન્દ્રવિજયજી. પુ. ૨૮૦-૮૧ . Page #766 -------------------------------------------------------------------------- ________________ અન્યતીથિંક અને સ્થવિર ૭૨૯ શ્રાવકધર્મ જાગરણ કરતે હતે. એક રાત્રિએ પિતાની પત્નીના દુર્વ્યવહારથી ક્ષુબ્ધ થઈને એણે એને કેટલાંક કટુ વચન કહ્યાં હતાં. જેનું વર્ણન પૂર્વે કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં ભગવાન મહાવીરે ગણધર ગીતમને મહાશતક શ્રાવકની પાસે મોકલ્યા અને એણે પિતાની પત્ની રેવતી અંગે જે ભવિષ્યવાણી કરી હતી તે માટે શુદ્ધિકરણ કરવાની સૂચના આપી. ભગવાનને સંદેશે પ્રાપ્ત કરીને એણે પિતાના વડે કહેવાયેલ કટુવચન અંગે આલેચના કરી. ' ઉણપાહૂદ ગૌતમની જિજ્ઞાસા પર ભગવાને વૈભારગિરિના “મહાતપસ્વીર પ્રભવ” જલકુંડેની ચર્ચા કરી અને એમાં ઉણનિના જીવ જન્મ છે અને મારે છે અને ઉણુ સ્વભાવથી જલ પુદ્ગલ પણ આવતાં રહે છે. એ આ જલની ઉષ્ણુતાનું કારણ છે, એમ જણાવ્યું. : આયુકમ અંગે એક વખતે ગણધર ગૌતમે એવી જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે ભગવન! અન્યતીર્થિકોનું એ મંતવ્ય છે કે એક જાળ છે. એ જાળમાં અનુક્રમે ગાંઠ લગાવેલી છે. એવી રીતે અનેક જીવોની અનેક ભવસંચિત આયુષ્યની રચના થાય છે. જેવી રીતે જાળમાં બધી ગાંઠ ૧૫. ઉપાસક દશાંગ અ.૮.સૂ. ૨૫૭-૨૬૧ ૧૬. (ક) ભગવતી ૨,૫. ૧૧૨ (ખ) હયુવાન-વ્યાંગ પણું શૈભરગિરિની સમીપ ઉષ્ણુજલને ઉલ્લેખ કર્યો છે.- ટામાસ વાઈસ લિખિત “આન યુવાન ચાંગ્સ ટ્રેસ ઈન ઈન્ડિયા” ભાગ ૨. પૃ.૧૪૭–૧૪૮ (ગ) બૌદ્ધ સાહિત્યમાં તપદારામને ઉલ્લેખ છે. બુદ્ધોષ અનુસાર એ આરામ ગરમ પાણીની સમીપ હતો. -રાજપૂહ ઈન અિસેંટ લિટરેચર, લા. લિખિત પૃ. ૫ (ધ) ડિકશનરી ઓફ પાલી પ્રોપર નેમ્સ, ભાગ ૧, પૃ. ૯૯૨-૯૩ (ડ) આ ઉષ્ણ પાણીનાં ઝરણાં હાલમાં પણ છે. -બિહારદર્પણ, લેખક ગદાધરપ્રસાદ અબe. Page #767 -------------------------------------------------------------------------- ________________ ૩. ભગવાન મહાવાર : એક અનુશીલન નિયત અંતરે હોય છે. અને તે એકબીજા સાથે સકળાયેલી હોય છે. એવી રીતે આયુષ્ય પણુ એકબીજાના નિયત અંતરે હાય છે. એમાંથી એક જીવ એક સમયમાં એ આયુષ્યના અનુભવ કરે છે— ઈડવિક અને પરવિક. જે સમયે તે આ ભવના આયુષ્યને અનુભવ કરે છે, એ સમયે પરભવિક આયુષ્યના પણ અનુભવ કરે છે. મહાવીર—જે અન્યતીર્થકો કહે છે તે અસત્ય છે. જેવી રીતે કોઈ જાળ અચૈાન્ય સમુદાયના રૂપમાં રહે છે. એવી રીતે ક્રમથી અનેક જન્મા સાથે સંબંધ કરાવનાર જીવ ઉપરની શૃગલાની કડીની જેમ પરસ્પર ક્રમથી ગૂ‘થાયેલ હાય છે. આમ હોવાથી એક જીવ એક સમયે એક આયુષ્યને અનુભવ કરે છે. જેમ કે—એક જીવ આ ભવના આયુષ્યના અનુભવ કરે છે કે પરભવના આયુષ્યને અનુભવ કરે છે. જે સમયે આ ભવના આયુષ્યના અનુભવ કરે છે તે સમયે તે પરભવના આયુષ્યનેા અનુભવ નથી કરતા. અને જે સમયે તે પરભવના આયુષ્યને અનુભવ કરે છે તે વખતે તે આ પરભવના આયુષ્યને અનુભવ કરતેા નથી. હા, ઇહભવિક અને પરભવિક મન્ને આયુષ્યેા અસ્તિત્વ ધરાવી શકે છે. ૧૭ એકાન્ત દુઃખ અંગે ગાતમ—ભગવાન, અન્યતીથિકાનું એ મંતવ્ય છે કે પ્રાણભૂત અને સત્ત્વ નામધારી બધા જીવા એકાંત દુઃખને ભાગવે છે. એમનું આ મંતવ્ય શું સત્ય~તથ્યથી યુક્ત છે? મહાવીર—ના. વાત એવી છે કે જીવ નિત્ય એકાન્ત દુઃખને કેટલાય જીવો ભાગવે છે અને કદી કદી સુખને પણ ભાગવે છે. નિત્ય એકાન્ત સુખના અનુભવ કરે છે અને કદી કદી દુઃખના પણ અનુભવ તા કેટલાય છવા અનિયમિતરૂપે સુખ અને દુઃખ ભાગવતા રહે છે. ૧૭. ભગવતી ૫.૩. Page #768 -------------------------------------------------------------------------- ________________ પાવામાં અંતિમ વર્ષાવાસ ૭૩૧ નારકીય જીવ એકાન્ત દુઃખને અનુભવ કરે છે, પણ કે વિશેષ સમયે તેઓ સુખને પણ અનુભવ કરે છે. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક દેવ-મુખ્યત્વે સુખને અનુભવ કરે છે. પણ તેઓ કદીક દુઃખને પણ અનુભવ કરે છે. તિર્યંચ અને મનુષ્ય ગતિના જીવ અનિયમિત રૂપે સુખ-દુઃખ ભોગવતા રહે છે. ૧૮ આ વર્ષે અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધરો માસિક અનશનપૂર્વક રાજગૃહના ગુણશીલ ઉદ્યાનમાં નિર્વાણ પામ્યા. ભગવાને પિતાનો એકતાલીસસમે ચાર્તુમાસ રાજગૃહમાં કર્યો. અવ્યક્ત, મંડિત અને અખંપિતનું નિર્વાણ વર્ષાવાસની સમાપ્તિ પછી ભગવાન મહાવીર કેટલાક સમય સુધી રાજગૃહમાં જ બિરાજ્યા. એ વખતે એમના ગણધર અવ્યક્ત, પંડિત અને અકપિત એક માસનાં અનશન કરી નિર્વાણ પામ્યા. - રાજગૃહના એ ગુણશીલ ઉદ્યાનમાં ગણધર ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો–“ભગવન, દુષમા-દુષમ કાલમાં જંબુદ્વિપના પ્રસ્તુત ભરતક્ષેત્રની શું સ્થિતિ થશે? ભગવાને એ વખતની અત્યંત દમનીય સ્થિતિનું શબ્દચિત્ર પ્રસ્તુત કર્યું. આ વર્ણન અમે આગળનાં પાનાંઓમાં કાલચકના પ્રસંગે આપીશું. પાવામાં અંતિમ વર્ષાવાસ ભગવાન રાજગૃહથી વિહાર કરી વર્ષાવાસ કરવા માટે પાવા પધાર્યા. પાવાના ચક્કસ સ્થાન અંગે ઈતિહાસમાં કેટલેક મતભેદ છે. ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિ, પાવા ક્યાં આવેલી છે? આના ઉપર પરિશિષ્ટ વિભાગમાં “પાવા” શીર્ષક નિબંધમાં સપ્રમાણ સ્પષ્ટી૧૮ ભગવતી ૬.૯. Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરણ કર્યું છે. એટલે અત્રે એની પુનરાવૃત્તિ ન કરતાં તે અંગે ત્યાં જવાની સૂચના કરું છું. રાજા પુણ્યપાલનાં સ્વપ્ન અને એનું ફળ હા, તે ભગવાન પાવામાં રાજા હસ્તિપાલની રજુક સભામાં બિરાજ્યા. એ ભગવાનને અંતિમ વર્ષાવાસ હતા. સમવસરણની રચના થઈ. ભગવાનનું પ્રવચન થવા લાગ્યું. એક દિવસ પ્રવચન પછી રાજા પુણ્યપાલે ભગવાનને નમ્ર નિવેદન કરતાં કહ્યું-ભગવન, આજે રાતમાં મેં વિચિત્ર પ્રકારના હાથી, વાંદરો ક્ષીરત, કાગડે, સિંહ, પદ્મ, બીજ, અને કુંભ એ આઠ અશુભ સ્વપ્ન જોયાં છે. મને એ ચિંતા થઈ રહી છે કે કયાંક આ સ્વપ્નમાં કોઈ અશુભ અમંગલનાં સૂચક તે નથી ને? રાજા પુણ્યપાલને સ્વપ્નનું ફળ જણાવતાં ભગવાને કહ્યું–તે જે હાથી જે એનું તાત્પર્ય છે કે ભવિષ્યમાં વિવેકશીલ શ્રમણોપાસક પણ ક્ષણિક સમૃદ્ધિસંપન ગૃહસ્થ જીવનમાં હાથીની માફક મન્મત્ત થઈને રહેશે. કન્ટેની વિકટ ઘડીમાં પણ તેઓ એને છેડીને સંયમ ગ્રહણ કરવાનો વિચાર નહીં કરે અને જે ગ્રહણ કરશે તે પણ સમ્યક પ્રકારથી સંયમનું પાલન કરશે નહીં. કેટલાક જ સાધકો દેહતા સાથે એનું પાલન કરી શકશે.' " બીજા સ્વપ્નમાં તે જે વાંદરે જે છે એ વાતનું પ્રતીક છે કે મોટા મોટા આચાર્ય પણ વાંદરાની માફક ચંચલ પ્રકૃતિના, અલ્પ પરાક્રમી અને વ્રતના આચરણમાં પ્રમાદી થશે. વાંદરાની જેમ અવિચારી, વિવેકશૂન્ય અને અત્યંત અસ્થિર અને ચંચલ સ્વભાવના થશે. १. स्वामिन् स्वप्ना मयाद्याष्टौ दृष्टास्तत्र गजः कपिः । क्षीरद्रुः काकसिंहाब्जबीजकुभा इमे क्रमात् ॥ तदाख्याहि फल तेषां भीतोऽस्मि भगवन्नहम् । इति पृष्टो जगन्नाथो व्याचकारेति तत्कलम् ॥ -ત્રિષષ્ટિ. ૧૦,૧૩,૩૦–૩૧. Page #770 -------------------------------------------------------------------------- ________________ પાવામાં અ.તિમ વર્ષોંવાસ ત્રીજા સ્વપ્નમાં ક્ષીરતરુ (અશ્વત્થ) તે જોયું. એનું રહસ્ય એવું છે કે ભવિષ્યમાં ક્ષુદ્ર ભાવથી દાન દેનાર શ્રાવકાને પાખંડી શ્રમણા ચારે બાજુથી ઘેરી લેશે. તેએ આચારનિષ્ઠ શ્રમણાને શિથિલાચારી અને શિથિલાચારીને આચારનિષ્ઠ સમજશે. કાંટાળા માવળની જેમ પાખ’ડીએની બહુમતી થશે. ચોથા સ્વપ્નમાં તેં કાગડા જોયા, જેનું તાત્પર્ય છે કે ભવિષ્યમાં અધિકાંશ શ્રમણા અનુશાસનનું ઉલ્લંઘન કરશે, શ્રમણ-મર્યાદાઓના ત્યાગ કરી કાગડાની જેમ પાખ'ડી પથેાના આશ્રય લેશે તેએ કાગડાના કા’–કા' શબ્દની જેમ વિતંડાવાદ ફેલાવતા રહેશે. ૯૪૨ પાંચમા સ્વપ્નમાં તે જે સિંહને વિપન્નાવસ્થામાં જોયા, એનુ રહસ્ય એ છે કે ભવિષ્યમાં સિંહ સમાન તેજસ્વી, વીતરણ-પ્રરૂપિત જૈનધર્મ નિર્મળ થશે. ધર્મથી વિમુખ થઈ ને લેાક મિથ્યામતાવ’ખીઆની પ્રતિષ્ઠા કરશે. એમના પ્રચાર પણ અધિક થશે. છઠ્ઠા સ્વપ્નમાં તે જે કમલ જોયું, એનું તાત્પ એ છે કે સમયના પ્રખલ પ્રભાવથી પ્રભાવિત થઈ કુલીન વ્યક્તિ પણ ખરામ સંગતિમાં પડીને ધર્મમાર્ગથી વિમુખ થઈ પાપાચારની પ્રવૃત્તિ કરશે. સાતમા સ્વપ્નમાં જે ખીજ જોયું છે એનું તાત્પય એ છે કે જે પ્રકારે એક અવિવેકી ખેડૂત ઉત્તમ બીજને ઊસર ભૂમિમાં વાવે છે, અને સડેલા બીજને ફળદ્રુપ ભૂમિમાં વાવે છે. તે પ્રમાણે શ્રમણાપાસક વિવેક ભૂલી સુપાત્રને છેડીને પાત્રને દાન આપશે.૨ આઠમા સ્વપ્નમાં તે કુંભ જોયા એનું તાત્પર્ય એ છે કે ભવિષ્યમાં સદ્ગુણસ‘પન્ન અને આચારનિષ્ઠ શ્રમણ ઓછા થશે. ૨ (૪) ગષષ્ટિ. ૧૦,૧૩,૩૨–૭૨ (ખ) સ્વપ્ન અને એનાં કળાતુ કથન શ્રી સૌભાગ્યપ ચમ્યાદિ પર્વ કથા સંગ્રહના દીપમાલિકા બ્યાખ્યાન, પુત્ર ૮૧-૮૨માં પશુ છે, Page #771 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન : સ્વાના માધ્યમથી ભવિષ્યકાલીન સ્થિતિનું શબ્દચિત્ર સાંભળી રાજા પુરયપાલને વૈરાગ્ય ઉત્પન્ન થા. પછીથી તેઓ રાજ્યને ત્યાગ કરી ભગવાન મહાવીરની પાસે આવ્યા અને તેમણે શ્રમણ-ધર્મનો સવીકાર કર્યો. તપ-સંયમની સમ્યક રૂપે આરાધના કરી કર્મોને નાશ કરી અંતે તેઓ મુક્ત થયા. એના પછી ગણધર ગૌતમની જિજ્ઞાસાના ઉત્તરમાં ભગવાને કહ્યું–જ્યારે તીર્થંકર રહેતા હોય છે ત્યારે એ સમયે ભારતવર્ષ ધન-ધાન્યથી પરિપૂર્ણ, ગામ-નગરોથી યુક્ત સ્વર્ગ સમાન હોય છે. એ સમયે ગામ નગરની જેમ અને નગર દેવલેક સદશ બની જાય છે. કૌટુંબિક રાજા જે અને રાજા કુબેર જે સમૃદ્ધ હોય છે. આ સમયે આચાર્ય ઈન્દ્ર જે તેજસ્વી થાય છે અને માતા-પિતા દેવ સમાન થાય છે. સાસુ માતા સમાન સ્નેહની વર્ષા કરે છે અને સસરો પિતાની જેમ પ્રેમ કરે છે. જનતા વિવેક-વિનય યુક્ત હોય છે. અને દેવ, ગુરુ અને ધર્મ પ્રતિ સમર્પિત થાય છે. વિદ્વાનોને આદર થાય છે પ્રાયઃ રાજા જિનધમી હોય છે. - જ્યારે ભવિષ્યમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ આદિ નહીં હેય, કેવલજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન, પરમાવધિને વિલેપ થઈ જશે ત્યારે ભારતવર્ષની સ્થિતિ ક્રમશઃ પ્રતિકૂલ થતી જશે. મનુષ્યમાં ક્રોધ, માન, લેભ આદિ વિકાર વધશે, અધર્મની વૃદ્ધિ થશે. વિવેકની માત્રા ઘટશે. મત્સ્ય ન્યાયની જેમ સબલ નિર્બલને સતાવશે. સઢ વિનાની નૌકાની જેમ ભારતની સ્થિતિ ડામાડોલ થઈ જશે. તસ્કરકૃત્ય વધશે, રાજા અધિક કર લેશે. ન્યાયાધીશ અધિક લાંચ લેશે. માનવ ભૌતિક પદાર્થોમાં અધિક આસક્ત બનશે. ગુરુકુલવાસની મર્યાદાને નાશ થઈ જશે. ગુરુ પિતાના શિષ્યોને શાસ્ત્રનું રહસ્ય નહીં બતાવે અને શિષ્ય પણ ગુરુઓની સેવા-સુશ્રષા કરશે નહીં. ક્ષુદ્ર જીવ-જંતુઓની ઉત્પત્તિ વધુ થશે. પુત્ર માતા-પિતાની Page #772 -------------------------------------------------------------------------- ________________ પાવામાં અંતિમ વર્ષાવાસ અલ્પ સેવા કરશે. દાન, શીલ, તપ અને ભાવનામાં ઉત્તરાત્તર ઘટાઢ થશે. કલહની ભાવના વધશે. ખાટા માપ-તાલ અધિક ચાલશે. ઉત્તમ વણુ, ગંધ રસ આદિ શ્રેષ્ઠ વસ્તુઓના હ્રાસ થશે. પાંચમા આરાના અંતે દુઃપ્રસહ આચાય થશે. ન્નુશ્રી સાધ્વી થશે. નાગિલ શ્રાવક થશે. સત્યશ્રી શ્રાવિકા થશે. વિમલવાહન રાજા થશે અને સુમુખ નામના મંત્રી થશે. માનવ શરીર એહાથ પરિણામનું અને એનું આયુષ્ય વીસ વર્ષનું થશે. આ પંચમ આરાના અંતિમ દિવસે પ્રાતઃકાલ ચારિત્ર ધર્મ, મધ્યાનમાં રાજધમ અને અપરાનમાં અગ્નિના વિચ્છેદ થશે. એકવીસ હજાર વર્ષના પ'ચમ આરા પૂરા થયા પછી દુઃષમ -દુષમા નામના છઠ્ઠો આરાનો પ્રારભ થશે. એમાં અત્યધિક નુકસાન થશે. ધર્મ, સમાજ અને રાજ્યવ્યવસ્થા સમાપ્ત થઈ જશે. પિતા-પુત્રનો વ્યવહાર લુપ્ત થઈ જશે. આ કાલમાં પ્રારંભમાં પ્રચંડ પવન વાશે. અને પ્રલયકારી મેઘ વરસશે.૪ એમાં માનવ અને પશુ ખીજ-માત્ર જ રહેશે તેઓ ગંગા અને સિંધુના તટવિવરેશમાં નિવાસ કરશે. માંસ અને માછલીએથી પોતાના જીવનનર્વાહ કરશે. છઠ્ઠા આરા પછી ઉપવિણી કાલના પ્રથમ આરાનો પ્રારભ થશે. તે પણ છઠ્ઠા આરાના જેવા જ થશે. એને ખીજો આરા પાંચમ આરા જેવા થશે. એના પ્રાર ભ્રમાં પુષ્કર સંવતક મેઘ વરસશે, જેનાથી 3 आचार्यो दुःप्रसहाख्यः फल्गुश्रीरिति साध्व्यपि । 'श्रावको नागिला नाम सत्यश्री श्राविका पुनः ॥ विमलवाहन इति राज्य मंत्री सुमुखाभिधः । अपश्चिमा भाविनोऽमी दुःषमाया हि भारते । સ —ત્રિષષ્ટિ ૧૦,૧૩,૧૪-૧૪૭ ૪. આ મેધામાં અરસમેધ, ક્ષારમેધ, ખટ્ટમેવ, અગ્નિમેધ, વિજ્જમે, અશનિમેધ, આદિ નામે—ભગવતી ૭,૬,માં આવેલા છે. Page #773 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન બમિની ઊષ્મા નષ્ટ થઈ જશે. પછી ક્ષીર–મેઘ વરસશે. જેનાથી પદાર્થોમાં સિનગ્ધતા ઉત્પન્ન થશે. ચે અમૃત–મેઘ વરશે. જેનાથી વિવિધ ગુણવાળી ઔષધિઓ ઉત્પન્ન થશે. પાંચમે રસ–મેઘ વરસશે, જેનાથી પૃથ્વીમાં સરસતા ઉત્પન્ન થશે. આ પાંચે મે નિરન્તર વરસનાર થશે. વાતાવરણ ફરીથી અનુકૂળ બનશે. માનવ તટ-વિવરમાંથી નીકળી મેદાનમાં આવશે. સમયના પરિવર્તન સાથે એમનામાં ક્રમશઃ બુદ્ધિ પરિષ્કૃત થશે. રૂપ નિખરશે અને આયુષ્યમાં અભિવૃદ્ધિ થશે. દુષમ-સુષમા નામના ત્રીજા આરામાં ગામ, નગર આદિ વસાવવામાં આવશે. આ આરામાં એક પછી એક તીર્થકર થશે, જે આધ્યાત્મિક ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનું મહત્વ સમજાવશે. ઉત્સર્પિણીના ચોથા આરામાં યૌગલિક ધર્મને ઉદય થશે. માનવ યુગલ રૂપમાં જ ઉત્પન્ન થશે અને યુગલરૂપમાં જ કાળ કરી જશે. એમનું શરીર વિરાટ થશે. અને આયુષ્ય પણ એ પ્રમાણે વધશે. કલ્પવૃક્ષેથી એમની ઈચ્છાઓની પૂર્તિ થશે. નિરંતર પ્રત્યેક વસ્તુમાં ઉત્કર્ષ થતું રહેશે. પાંચમા અને છઠ્ઠા આરામાં પણ નિરન્તર ઉત્કર્ષ થશે. આ પ્રમાણે એ ઉત્સર્પિણી કાળ પૂર્ણ થશે. આ અવસર્પિણી અને ઉત્સર્પિણ કાલનું એક ચક્ર થશે. એવાં કાળચક્રો ભૂતકાળમાં અનેક થઈ ગયાં છે અને અનાગતમાં પણ થતાં રહેશે. જે માનવધર્મના મર્મને સમજીને શુદ્ધધર્મની આરાધના કરે છે, તે કાલચકને તેડીને મોક્ષ પ્રાપ્ત કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. ભવિષ્યકથન વિવિધ તીર્થકલ્પમાં આચાર્ય જિનપ્રભસૂરિએ લખ્યું છે કે ગણધર ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો–ભગવન, આપના પરિનિર્વાણ પછી પ્રમુખ ઘટનાઓ કઈ કઈ થશે? ઉત્તરમાં ભગવાને કહ્યું–મારા મોક્ષગમન પછી ત્રણ વર્ષ અને Page #774 -------------------------------------------------------------------------- ________________ પાવામાં અંતિમ વર્ષાવાસ આઠ મહિના ખાદ દુઃખમ નામના પાંચમા આરે શરૂ થશે. મારા નિર્વાણુનાં ૧૨ વર્ષ બાદ ગૌતમ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. વીસ વર્ષ બાદ સુધર્માં અને ચેાસઠ વષ પછી અન્તિમ કેવલી જમ્મૂ સિદ્ધ થશે. આ સમયે મનઃપવજ્ઞાન, પરમાવધિજ્ઞાન,પુલાકલબ્ધિ, આહારકશરીર, ક્ષપકશ્રેણી, જિનકલ્પ, પરિહાર–વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન અને મુક્તિ આ ખાર વાતા ભરતક્ષેત્રમાંથી વિલાપ થઈ જશે.૫ મારા નિર્વાણ પછી મારા શાસનમાં ૨૦૦૪ યુગપ્રધાન આચાય થશે, એમાં પ્રથમ આય સુધર્મો અને અંતિમ પચમ આરાના અંતમાં દુઃપ્રસહુ થશે. મારા નિર્વાણુનાં ૧૭૦ વર્ષ પછી આચાર્ય ભદ્રખાહુના સ્વર્ગોરાહુણ પછી અંતિમ ચાર પૂર્યાં, સમચતુરસ્ત્ર સંસ્થાન, વ્રજઋષભનારાચ, સહનન અને મહાપ્રાણધ્યાન એ ચાર વાર્તાને પણ ભરત ક્ષેત્રમાંથી વિચ્છેદ થઈ જશે. ૭૩૭ મારા નિર્વાણનાં પાંચસો વર્ષના અંતર પછી આચાર્ય વ્રજના સમયે દસમા પૂર્વ અને પ્રથમ સહનન ચતુષ્ટ નષ્ટ થઈ જશે. મારા નિર્વાણ પછી પાલકના રાજ્યકાલ ૬૦ વર્ષ, (નવ) નંદાનેા રાજ્યકાલ ૧૦૮ વર્ષ, પુષ્યમિત્રના ત્રીસ વર્ષ, ખલમિત્ર અને ભાનુમિત્રનેા રાજ્યકાલ ૬૦ વર્ષ, નરવાહનના ૪૦ વર્ષ, ગભિલ ૧૩ વ, શકના રાજ્યકાલ ૪ વર્ષ, અને એની પછી અર્થાત્ મારા નિર્વોણુના ૪૭૦ વર્ષ પછી રાજા વિક્રમાદિત્યનું શાસન થશે. રાજા વિક્રમા૫ बारस वरिसेहिं गोअमु, सिद्धों वीराओ वीसहिं सुहमा । चट्ठीए जंबू, बुच्छिन्ना तत्थ दस ठाणा ॥३॥ मण परमेोहि पुलाओ आहार खवग उवसमे कप्पे, सजमति अ केवल सिज्झणा य जंबूम्मि बुच्छिन्ना ||४|| ४७ -કલ્પ સુખાધિકા ટીકા, પત્ર ૪૯૩ Page #775 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દિત્ય મહાન સમ્રાટ થશે. જેનુ રાજ્ય નિષ્ક ટક થશે અને પોતાના સંવત ચલાવશે. ૭૩૮ મારા નિર્વાણુના ૪૫૩ વર્ષ પછી ગભિલનું રાજ્ય નષ્ટ કરનાર કાલકાચા થશે. k શ્રમણુ પાતાની શ્રમણાચારની વિશુદ્ધ પર’પરાને વિસ્તૃત કરી પોતાની મન:કલ્પિત સમાચારીનું નિર્માણ કરી ભાળા અજ્ઞનાને મુગ્ધ કરશે. સ્વપ્રશંસા અને પનિંદા કરશે. ७ ભગવાન પાસેથી આ પ્રમાણે સંસારની ભય કરતા આદિનું વર્ણન સાંભળી હસ્તિપાલ આદિ અનેક ભવ્ય આત્માઓએ નિ “થ ધર્મની દીક્ષા લીધી. નિગ્રંથ ધર્મના આ પ્રમાણે એ વર્ષે અત્યધિક પ્રચાર અને વિસ્તાર થયે. આ પ્રમાણે વર્ષાકાલના ત્રણ મહિના પૂણૅ થયા. કાર્તિક માસનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો હતા તે વખતે સમવસરણની વિશેષ રચના થઈ. ભગવાનના મુખારવિંદમાંથી અતિમ ઉપદેશની અનવરત વૃષ્ટિ થવા લાગી. આ સમયે કાશી, કોશલના નવલિચ્છવી, નવ મઢુ એમ અઢાર ગણરાજાએ ઉપસ્થિત હતા. શક્ર દ્વારા આયુવૃત્તિની પ્રાર્થના જ્યારે મહાવીરને પરિનિર્વાણના અંતિમ સમય નજીક આળ્યે એટલે શક્રેન્દ્રનું આસન પ્રકંપિત થયું. તે દેવોના પરિવાર સહિત ઉપસ્થિત થયા. એણે ભાવ-વિલતા સહિત મહાવીરને નમ્ર નિવેદન } तह गद्दभिल्लरज्जरस ठायगे। कालगारिया हो । तेवण चउसमेहिं गुणसयकलिओ सुअपउत्तो ॥ (ક) વિવિધ તીશ'કલ્પ, ૨૦ કલ્પ (ખ) અભિધાન રાજેન્દ્ર કાષ ભાગ ૪, પૃ. ૨૬૦૧ Page #776 -------------------------------------------------------------------------- ________________ પવામાં અતિય વળવાણ ૭૩૯ કરતાં જણાવ્યું કે–ભગવન, આપને ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાનના સમયે હતેારા નક્ષત્ર હતું. આ સમયે એમાં ભસ્મગ્રહ સંક્રાન્ત થવાને છે. તે ગ્રહ આ૫ના જન્મ નક્ષત્રમાં આવીને બે હજાર વર્ષો સુધી આપના જિનશાસનના પ્રભાવના ઉત્તરોત્તર વિકાસમાં અત્યધિક બાધક થશે. બે હજાર વર્ષ પછી જ્યારે તે આપના જન્મ નક્ષત્રાથી અલગ થશે, ત્યારે શ્રમણને, નિગ્રંથને ઉત્તરોત્તર વિકાસ થશે. એને સત્કાર અને સન્માન થશે એટલે જ્યાં સુધી તે આપના જન્મ-નક્ષત્રમાં સંક્રમણ કરી રહ્યો છે, ત્યાં સુધી આપ આપનું આયુષ્ય–બળ સ્થિર રાખે, આપના પ્રબલ–પ્રભાવથી તે સર્વથા નિષ્ફળ થઈ જશે. ભગવાને કહ્યું-શુક્ર, આયુષ્ય કદી વધારી શકાતું નથી. એવું કદી થયું નથી અને કદી થશે નહીં. દુઃષમા-કાલના પ્રભાવથી જિનશાસનમાં જે બાધા થાય છે તે તે થશે જ.’ અંતિમ દેશના અને પરિનિર્વાણ ભગવાને પિતાની અંતિમ દેશના શરૂ કરી, એ અંતિમ દેશના સેલ પ્રહર સુધી ચાલી હતી. ભગવાન છઠ્ઠ–ભક્તથી ઉપસિત હતા.” એ દેશનામાં ૫૫ અધ્યયન પુણ્ય ફલવિપાકના અને પપ અધ્યયન ૮ (ક) કલ્પસૂત્ર (4) भयवं कुणह पसाय, विगमह एयपि ताव खणमेक्क । जावेस भासरासिस्स, नूणमुदओ अवककमइ । –મહાવીર ચરિયું, પ્રસ્તાવ ૮,૧ ९ सोलह प्रहराइ देसण करेइ । -વિવિધ તીર્થ કહ૫ પુ. ૩૬ ૧૦ (ક) ...મેળે છi માં (4) महावीरचरियं, नेमिचन्द्र पत्र ८८ – ૯પત્ર ૧૪૭ Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પાપકલ વિપાકનાં કહ્યાં. ૧૧ જે વર્તમાનમાં સુખવિપાક અને દુઃખ વિપાક રૂપે કમશઃ દશદશ અધ્યયનમાં ઉપલબ્ધ છે. શેષ અધ્યયન "વિછિન્ન થઈ ગયા છે. છત્રીસ અધ્યયન અપૃષ્ઠવ્યાકરણના કહ્યા, જે આ સમયે ઉત્તરાધ્યયન આગમના રૂપમાં વિશ્રત છે. સાડત્રીસમું પ્રધાન નામક અધ્યયન કહેતા કહેતા ભગવાન પર્યકાસનમાં સ્થિર થઈ ગયા. ભગવાને બાદ કાયયેગમાં સ્થિર રહીને બાદર મ ગ બાદર વચનોગનું નિર્ધન કર્યું. પછી સૂમ કાયગમાં સ્થિર રહીને બાદર કાયયોગને રોક્યો. વાણી અને મનના સૂકમ યેગને શુકલ ધ્યાનના “સૂમ કિયાડofપતિ’ નામના તૃતીય ચરણને પ્રાપ્ત કરી સૂક્ષ્મ કાગને નિર્ધન કર્યો અને “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ' નામના શુકલ ધ્યાનનું ચતુર્થ ચરણ પ્રાપ્ત કર્યું. ફરીથી એ, ઈ, ઉ, ત્ર, લુના ઉચ્ચારણકાલ જેટલી શૈલેશ–અવસ્થાને પ્રાપ્ત કરી. ચતુવિધ અઘાતી કર્મ દિલનો ક્ષય કરી ભગવાન મહાવીર શુદ્ધ, બુદ્ધ અને મુક્ત અવસ્થા પામ્યા. તે વર્ષાઋતુને ચેથા માસ હતું, કૃષ્ણ પક્ષ હતું, પંદર દિવસ હતે. પક્ષની ચરમરાત્રિ અમાસ હતી. એક યુગના પાંચ સંવત્સર હોય છે. એમાં તે ચન્દ્ર નામને બીજે સંવત્સર હતું. એક વર્ષના બાર મહિના હોય છે, એમાંથી એ પ્રીતિવર્ધન નામનો ચેથે મહિને હતે. એક માસમાં બે પક્ષ હોય છે એમાંને તે નંદીવર્ધન પક્ષ હતા. એક પક્ષમાં પંદર દિવસ હોય છે એમને અગ્નિવેશ્ય” નામને પંદર દિવસ હતું, જે ઉપશમ નામથી પણ ઓળખાય છે. પક્ષમાં પંદર રાત્રિઓ હોય છે, તે “દેવાનંદા” નામની પંદરમી રાત્રિ હતી, જે “નિરતિ’નામે પણ જાણીતી છે. એ એ સમયે અર્ચ નામને લવ હતે. મુહૂર્ત નામને પ્રાણ હતું, સિદ્ધ નામને સ્તક હતું. નાગ નામક કરણ હતું. એક અહેરાત્રમાં ૧૧ (ક) સમવાયાંગ, સમ, ૫૫ (ખ) કપસૂત્ર ૧૪૭ Page #778 -------------------------------------------------------------------------- ________________ પાવામાં અંતિમ વર્ષાવાસ ૭૪૧ ત્રીસ મુહૂર્ત હોય છે. એમાં સર્વાર્થસિદ્ધ નામનું મુહુત હતું. એ સમયે સ્વાતિ નક્ષત્રની સાથે ચંદ્રને ચેગ હતો. ગૌતમને કેવલજ્ઞાન ભગવાન મહાવીરે પરિનિર્વાણના પૂર્વે જ પિતાના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ આપવા માટે બીજા સ્થાને મોકલી આપ્યા હતા. પિતાના પ્રધાન અંતેવાસી શિષ્યને દૂર મોકલવાનું કારણ એ હતું કે નિર્વાણ સમયે તે અધિક સ્નેહાકુલ ન થઈ જાય. ભગવાનના આદેશાનુસાર એમણે દેવશર્માને પ્રતિબંધ આપે તે પછી તેઓ તરત પાછા ફરવા માગતા હતા પણ રાત્રિ થવાથી પાછા ફરી ન શક્યા. જ્યારે ગૌતમને ભગવાનના પરિનિર્વાણના સમાચાર સાંપડયા ત્યારે તે શ્રદ્ધા-સ્નિગ્ધ હૃદય પર વજાઘાત-જે પ્રહાર થયે. એમની હૃદય-તંત્રીના સુકુમાર તાર ઝણઝણ ઊઠયાભગવન, આપ સર્વજ્ઞ હતા, તે પછી શું ? આપના અંતિમ સમયે મને આપનાથી દૂર કેમ કર્યો ? શું મેં બાલકની માફક અચલ પકડીને આપને ક્યા હેત ? શું મારો સનેહ સાચું ન હતું ? શું હું આપની સાથે થઈ જાત તે ત્યાંનું સ્થાન શકત ? હવે હું કોના ચરણમાં નમસ્કાર કરીશ અને પોતાની મનની શંકાઓનું સાચું સમાધાન કરીશ ? હવે મને કે ગૌતમ-ગૌતમ કહીને બોલાવશે? ભાવવિવલતામાં વહેતી એવી પિતાની જાતને ગૌતમે સંભાળી १२ स्वामी तद्दिननया मिन्यां विदित्वा मोक्षमात्मनः । दध्यावहो गौतमस्य मयि स्नेहे। निरत्ययः ।। स एव केवलज्ञानप्रत्यूहोऽस्य महात्मनः । से छेद्य इति विज्ञाय निजगादेति गौतमम् ॥ 1. देवशर्मा द्विजो ग्रामे परस्मिन्नस्ति स त्वया । बोध प्राप्स्यति तद्धेतोस्तत्र त्वं गच्छ गौतम ॥ -ત્રિષષ્ટિ ૧૦, ૧૩. ૨૧૮-૨૨૦ : Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ ભગવાન મહાવીર : એક અનુશીલન ચિંતન બદલ્યું. “આ મારે કે મેહ છે. ભગવાન તે વીતરાગ છે એમાં કયાં સ્નેહ છે ? આ મારો એક પક્ષીય મેહ છે, હું સ્વયં એ પથને પથિક કેમ ન બનું ?” આ પ્રમાણે ચિંતન કરતા એ રાત્રિના અંતમાં સ્થિર-પ્રજ્ઞ થઈને ગૌતમે ક્ષણમાત્રમાં મેહને ક્ષીણ કર્યો, અને કેવલજ્ઞાનના દિવ્ય આલેકથી એમનું અન્તરલોક આભાસિત થઈ ગયું. દીપમાલોત્સવ જે રાત્રિએ ભગવાનનું પરિનિર્વાણ થયું, એ રાત્રિએ નવ મલવી, નવ લિચ્છવી એમ અઢાર કાશી-કૌશલના સજાએ પધબતમાં હતા. એમણે કહ્યું–આજ સંસારમાંથી ભાવ-ઉલોત ચાલ્યા ગયે હવે આપણે દ્રવ્ય-ઉદ્યોત કરીશું. જે રાત્રિએ ભગવાનનું પરિનિર્વાણ થયું એ રાત્રિએ દેવ-દેવેન્દ્રોના ગમનાગમનથી ભૂમંડલ આલેકિત થયું, અંધકાર દૂર કરવાને માનોએ દીપ સજાવ્યા. આ પ્રમાણે દીપમાલાના પુનિત પર્વને પ્રારંભ થશે. ૧૩ १३ (8) जौं रयणि च ण समणे जाव सव्वजुक्खप्पहीणे तं श्यणि नव मल्लई नव लिच्छई कासि कासलगा अट्ठादस चि गणरायाणो अमावसाए पाराभोय पोसहोवास पहवसु, गते से भावुज्जोए दव्वुज्जाव करिस्सामा । કલ્પસૂત્ર ૧૨૭ (ખ) નિર્વાને સ્થાનનિ જ્ઞાન ક્યવાન ! तदानी रचयामासु सर्वेऽपि पृथिवीभुजः ॥ तदाप्रभृति लोकेऽपि पर्व दीपोत्सवाभिधम् । सर्व तो दीपकरणात्तस्यां रात्रौ प्रवतर्तते ॥ –ત્રિષષ્ટિ ૧૦, ૧૩ ૨૪૭–૨૪૮ (ગ) ચઉપન મહાપુરુષ ચરિયું પૃ. ૩૩૪ Page #780 -------------------------------------------------------------------------- ________________ પાવામાં અંતિમ વર્ષાવાસ નિર્વાણ-કલ્યાણ ભગવાનનું નિર્વાણ થયેલ જાણી સુર અને અસુરોના બધા ઈન્દ્રો પોત-પોતાના પરિવારની સાથે ત્યાં આવી પહોંચ્યા. તેઓ બધા પિતપોતાને અનાથ જેવા સમજવા લાગ્યા હતા. બધાનું હૃદય ભાવવિહુવલ થઈ રહ્યું હતું. શકના આદેશથી ગોશીષ ચન્દન અને ક્ષીરેદક લાવવામાં આવ્યું. ક્ષીરાદકથી ભગવાનના પાર્થિવ શરીરને સ્નાન કરાવવામાં આવ્યું. ગોશીષ ચદનને લેપ કરવામાં આવ્યું. દિવ્ય વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું. એ પછી ભગવાનના પાર્થિવ શરીરને શિબિકામા મૂકવામાં આવ્યું. દેએ દિવ્યધ્વનિ સાથે ફૂલેની વૃષ્ટિ કરી ઈન્દ્રોએ શિબિકા ઉઠાવી, શિબિકા યથા-સ્થાને પહોંચી. ભગવાનના શરીરને શેશીર્ષ ચંદનની ચિતા પર રાખવામાં આવ્યું. અગ્નિકુમાર દેવેએ અગ્નિ પ્રજવલિત કર્યો અને વાયુકુમાર દેવોએ વાયુ પ્રચલિત કર્યો. અન્ય દેએ છૂત અને મધુ ચિતામાં નાંખ્યાં. આ પ્રમાણે પ્રભુના શરીરની દહનક્રિયા કરવામાં આવી. પછીથી મેઘકુમારે જલની વર્ષા કરી ચિતાને શાંત કરી. કેન્દ્ર ઉપરની ડાબી દાઢોને ઈશાનેન્દ્ર જમણું બાજુની દાઢોને સંગ્રહ કર્યો. આ પ્રમાણે ચમરેન્દ્ર અને બલીન્દ્રએ નીચેની દાઢ લઈ લીધી અન્ય દેએ દાંત અને અસ્થિબંડે લીધા માનએ ભસ્મ ગ્રહણ કરી સંતોષ માન્ય. ૧૪ ઉપસંહાર કાર્તિક અમાવસ્યાને એ દિવસ સંસાર માટે ખરેખર મહાન ખેદ અને શેકને દિવસ સિદ્ધ થશે. એક મહાન પુરુષ એક અખંડ જ્ઞાનસૂર્ય જે બેતેર વર્ષ પૂર્વે આ સંસારમાં અવતરિત થયે હતે. એણે ૩૦ વર્ષની ઉંમરે સાધનાને કંટકાકી પંથે ચાલવાને વજ ૧૪ ત્રિષષ્ટિ ૧૦, ૧૩, ૨૧૯-૨૨૧ Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સંકલ્પ કર્યો. જે સાડા બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી, તપશ્ચરણ ધ્યાન–ગ-સમાધિ દ્વારા અન્તર જીવનનું પરિક્ષાલન કરતા રહ્યા. વિકારોને સંપૂર્ણ ક્ષય કરી નિવિકાર નિર્દોષ પરમ શુદ્ધ આત્મસ્થિતિ પ્રાપ્ત કરી અને જે લગભગ ત્રીસ વર્ષ સુધી વિશ્વના કલ્યાણ માટે અથાક શ્રમ અને કષ્ટ ઉઠાવી પ્રયાસ કરતા રહ્યા. જેમણે હજારો ભને સંયમ માર્ગ પર ગતિશીલ બનાવ્યા, જેમણે લાખો આત્માઓને ત્યાગની પ્રેરણા આપી કરોડો–પ્રાણીઓના કલ્યાણ માટે સતત પ્રયત્ન કર્યો તે મહાતિમહાન વિશ્વમંગલમય પ્રભુવર આ અમાવાસ્યાની રાત્રિએ આ સંસારમાંથી વિદાય થઈ ગયા. પાર્થિવ દેહનો ત્યાગ કરી શાશ્વત જ્ઞાનદર્શનમય સ્થિતિમાં લીન થઈ ગયા. સંસારને એક આલેક લુપ્ત થઈ ગયે. માનવજાતિને એક મેગલ કલ્યાણદ્રષ્ટા ચાલ્યા ગયા. શિષ્ય પરિવાર કલ્પસૂત્ર અનુસાર ભગવાન મહાવીરને સંઘ સમુદાય આ પ્રમાણે હતો. શ્રમણ ભગવાન મહાવીરના ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણ હતા. આર્યા ચંદના આદિ છત્રીસ હજાર શ્રમણીઓ હતી. શંખશતક આદિ એક લાખ એગણસાઠ હજાર શ્રાવક હતા. સુલસા, રેવતી આદિ ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ હતી. જિન નહીં પણ જિનની જેમ સત્ય તથ્યનું સ્પષ્ટીકરણ કરનારા ત્રણસી ચૌદ પૂર્વધર હતા. વિશેષ પ્રકારની લબ્ધિવાળા તેરસ અવધિજ્ઞાની હતા. સાત કેવલજ્ઞાની હતા. સાત વૈક્રિય લબ્ધિવાળા શ્રમણ હતા. પાંચ વિપુલમતિ મનઃયર્પવજ્ઞાની હતા. ચારસે શાસ્ત્રાર્થ કરનાર વાદી હતા. સાતસો શિષ્ય સિદ્ધ થયા. ચૌદસો શિષ્યાઓ સિદ્ધ થઈ. આઠ શ્રાવકો શ્રમણ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. અન્ય વેતાંબર અને દિગંબર ગ્રંથમાં મહાવીરના શિષ્ય પરિ Page #782 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરિવાર ૭૪૫ વારનો ઉલ્લેખ થયેલ છે. એ અમે પરિશિષ્ટ વિભાનમાં આપેલ છે. એટલે ત્યાં જોઈ લેવું. શ્રમણસંઘ ભગવાન મહાવીરે પિતાના સંપૂર્ણ શ્રમણને નવ વિભાગમાં વિભક્ત કર્યા. તે વિભાગ ગણુ યા શ્રમણ ગણના નામે ઓળખાય છે. આ ગણેના અધ્યક્ષ ઈન્દ્રભૂતિ આદિ અગિયાર ગણધર હતા. શ્રમણ અને શ્રમણીઓની કુલ–વ્યવસ્થા આ ગણધરોને આધીન હતી. ગણની દૃષ્ટિથી મહાવીરને શ્રમણ સમુદાય સાત વિભાગોમાં વિભક્ત હતા ? આ વિભાગે આ પ્રમાણે હતાઃ ૧. કેવળી, ૨. મનઃપર્યવજ્ઞાની, ૩. અવધિજ્ઞાની, ૪. વૈક્રિયદ્ધિક, ૫. ચર્તુદશ પૂર્વી, ૬. વાદી અને ૭. સામાન્ય સાધુ. (૧) કેવલ યા પૂર્વજ્ઞાની શ્રમણની સંખ્યા ૭૦૦ હતી. એનું સ્થાન સર્વોત્કૃષ્ટ હતું. તેઓ ભગવાન મહાવીર સમાન જ્ઞાની હતા. મહાવીરે એમને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી. આ લેકો ઉપદેશ આદિ પણ આપતા હતા. (૨) બીજી શ્રેણીના શ્રમણ મન:પર્યવજ્ઞાની હતા, જેમાં માનસિક વિચારના જ્ઞાતા હતા. (૩) ઈન્દ્રિયોની સહાય વગર પણ જે રૂપી પદાર્થોને જાણનારા હતા, તે અવધિજ્ઞાની કહેવાતા હતા. (૪) ચતુર્દશપૂર્વી, જે સંપૂર્ણ અક્ષરજ્ઞાનના પારંગત હતા. શિષ્ય વર્ગને શાસ્ત્રનું અધ્યયન કરાવવાનું એમનું કાર્ય હતું. (૫) વૈક્રિયદ્ધિક, જે ગસિદ્ધિ પ્રાપ્ત શ્રમણ હતા, જે નિરંતર તપ–જપમાં લીન રહેતા હતા. (૬) વાદી–જે જૈન દાર્શનિક સાહિત્યમાં નિષ્ણાત ગણાતા હતા. જે અન્યતીથિંકોની સાથે શાસ્ત્રાર્થ કરી વિજય–વાવટે ફરકાવતા હતા. . Page #783 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરઃ એક અનુશીલના જ્યારે કોઈ વખતે કોઈ જૈનદર્શન પર આક્રમણ કરતો ત્યારે તેઓ એના તને સચોટ ઉત્તર આપતા હતા. (૭) આ વિભાગમાં સંપૂર્ણ સાધુ સમુદાય હતે કે જે અધ્યયન, તપસ્યા, ધ્યાન, સેવા આદિ વિશિષ્ટ સાધુઓની સેવા કર્યા કરતા હતા. ભગવાન મહાવીરના શ્રમણ અને શ્રમણ સંઘની વ્યવસ્થા–પદ્ધતિ ખૂબ એગ્ય હતી. એમના જીવનકાલમાં તે એકાત્તાધીન હતા. ચૌદ હજાર શ્રમ અને છત્રીસ હજાર શ્રમણએના વિશાળ સમુદાયમાંથી ત્રીસ વર્ષ દરમ્યાન ફક્ત બે સાધુઓમાં જ મહાવીરના સિદ્ધાંત અંગે મત–ભેદ થયું હતું. એમાં એક જમાલી હતા જે મરે ભગવાનના કૈવલ્યના ૧૪ વર્ષ પછી શ્રાવસ્તીથી બહુતરવાદની સ્થાપના કરવા માટે અલગ કરવામાં આવ્યા હતા. બીજા તિષ્યગુપ્ત હતા. જેમને મહાવીરના કૈવલ્યના ૧૬ વર્ષ બાદ રાજગૃહ (ષભપુર)માં જીવપ્રાદેશિકવાદના સ્થાપક હેવાને કારણે શ્રમણસંઘમાંથી અલગ કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે ભગવાનને શ્રમણ-સંઘ ખૂબ જ વ્યવસ્થિત હતે. એટલે જૈન સાહિત્યમાં એમને ધર્મચકવર્તી કહેવામાં આવ્યા છે. મહાવીર અને બુદ્ધના નિર્વાણ પર તુલનાત્મક દષ્ટિ ભગવાન મહાવીર અને તથાગત બુદ્ધના નિર્વાણ પ્રસંગને જે આપણે તુલનાત્મક દષ્ટિએ અભ્યાસ કરીએ તે સહજપણે જ્ઞાન થશે કે બન્નેમાં સારા પ્રમાણમાં સમાનતા છે. ભગવાન મહાવીરનું નિર્વાણ પાવામાં થયું, તે તથાગત બુદ્ધનું નિર્વાણ પાવાથી ફક્ત ત્રણ કેસ દૂર આવેલા કુસિનારામાં થયું. ભગવાન મહાવીર વિષયક ૧ સ્થાનાંગ સૂત્ર ૭, ૫૮૭ની ટીકા २ पावानगर तो तीणि गावुतानि कुसिनारानगर । –દીવ-નિકાયઅઠ્ઠકથા (સુમંગલ વિલાસની). Page #784 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને બુદ્ધના નિવણ પર તુલનાત્મક દ્રષ્ટિ e પાવા અને રાજગૃહ વચ્ચેનું કઈ ઘટનાત્મક વિવરણ મળતું નથી. ભગવાન ક્યાંક રુણ થયા હોય, એ પણ ઉલ્લેખ નથી મળતો, પરંતુ બુદ્ધનું રાજગૃહથી કસિનારા સુધીનું વિવરણ વિસ્તૃત રૂપમાં ઉપલબ્ધ થાય છે. પાવામાં ચન્દ્રકર-પુત્રને ત્યાં “સૂકર મહૂવીનું ભજન કરે છે. એનાથી એમના શરીરમાં અસીમ વેદના થાય છે અત્યધિક રક્તમય વિરેચન થાય છે અને એ અવેદનાથી એમની નિર્વાણ તિથિ વૈશાખી પૂર્ણિમા છે. પરંતુ સર્વાસ્તિવાદ પરંપરા અનુસાર એમની નિર્વાણ તિથિ કાર્તિકી પૂર્ણિમા છે. નિર્વાણની પૂર્વે મહાવીર અને બુદ્ધ વિશેષ રૂપમાં પ્રવચન કરે છે. મહાવીરનું પ્રવચન લાંબા સમય ચાલે છે, તે બુદ્ધ સ્વલ્પ સમય સુધી જ આપે છે. બન્નેના શિષ્ય પોતપોતાના આરાધ્યદેવને વિવિધ પ્રશ્ન કરે છે. અને બને એ સમુચિત ઉત્તર આપી એમને સંતુષ્ટ કરે છે. નિર્વાણ પૂર્વે મહાવીર પાવાનરેશ હસ્તિપાલને દીક્ષા દે છે. તે બુદ્ધ પણ સુભદ્ર પરિવ્રાજકને દીક્ષા આપે છે.* આયુષ્ય-બલના સંબંધમાં મહાવીર શક્રેન્દ્રને કહે છે–આયુષ્યઅલ વધારી શકાતું નથી. ન કદી એવું થયું છે અને ન કદી એવું ૧ બુહ (ાન- સ્થા ૮,૧]મદ્દવ શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું છે નાતિગાસ નાતિતપાસ [ ઢસૂવરસ પવત્તમં અર્થાતુ ન અતિ તરુણ ન અતિવૃદ્ધ એવા એક(વર્ષ)જયેષ્ઠ સૂવરનું બનાવેલું માં “સૂકવી ના અન્ય અમાંસપરક અર્થ પણ કરવામાં આવ્યા છે, પણ માંસપરક અર્થ' પણ કોઈ વિરોધાભાસ પ્રતીત નથી થતું. “અનુત્તર-નિય ( નિપાત )માં બુધે અન્ય કોઈ પ્રસંગ પર ઉગ ગૃહપતિના આગ્રહથી સૂકરનું માંસ ગ્રહણ કર્યું છે. ૩. ત્રિષષ્ટિ. ૧૦, ૧૯૩ ४ दीघनिकाय महापरिनिव्वाणसुत्त २-३ Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન થઈ શકશે. પરંતુ એનાથી ઊલટું તથાગત બુદ્ધ આનંદને કહ્યું આનંદ, મેં ચાર ઋદ્ધિપાદ સાધ્યા છે. જે હું ઈચ્છું તે કલ્પ–ભર જીવી શકું છું.' | મહાવીરના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ મહાવીરના પરિનિર્વાણની પછી મોહગ્રસ્ત થઈને શોકસાગરમાં કેટલીક ક્ષણ સુધી ડૂબકી લગાવે છે. મેહ નષ્ટ થઈ જતાં જ તે કેવળી થઈ જાય છે. એના મોહને નષ્ટ કરવાને માટે કેઈ અન્યની પ્રેરણાની આવશ્યક નથી રહેતી, તેઓ સ્વયં જ પ્રબુદ્ધ થાય છે. બુદ્ધનું નિર્વાણ તુરતમાં થવાનું છે, એ જાણીને બુદ્ધના પ્રધાન શિષ્ય આનંદ બુદ્ધના નિર્વાણ પહેલાં જ વિહારમાં એક તરફ જઈ કપિશીર્ષ(ખૂટી) ને પકડીને રડે છે. તથાગતને જ્ઞાત થતાં તેઓ એને પિતાની પાસે બેલાવી ને કહે છે-આનંદ, શોક કર નહીં. મેં કાલે જ કહ્યું હતું કે આનંદ તે દીર્ઘકાલ સુધી તથાગતની સેવા કરી છે. તું કૃત પુણ્ય છે. નિર્વાણ સાધનમાં લાગી જા તુરત જ અનાસ્ત્રવ થા. આનંદ, હું જીર્ણ, વૃદ્ધ, મહલ્લક, અધ્વગત વય પ્રાપ્ત છું. એંસી વર્ષની મારી અવસ્થા છે. જેવી રીતે જૂના ગાડાને બાંધી– સાંધીને ચલાવવું પડે છે, એવી રીતે હું મારી જાતને ચલાવી રહ્યો છું. હું હવે વધુ દિવસ કેવી રીતે ચાલી શકીશ? એટલે આનંદ આત્મદીપ, આત્મશરણ, અનન્ય શરણ, ધર્મદીપ, ધર્મશરણ, અનન્ય શરણ થઈને વિહાર કરે. ન બુદ્ધના નિર્વાણ પછી કેટલાક સમય પછી આનંદ અહંત થાય છે.' ૫ મહાવીર ચરિયું ૮, પૃ. ૩૩૮ ક દીઘનિકાય, મહાપરિન્વિાણુ સત્તા ૭ ત્રિષષ્ટિ ૧૦, ૧૩, ૨૭૪-૨૮૧ ૮ દીઘનિકાય, મહાનિવ્વાણ સુર ८ अत्तादीपा विहरथ, अत्तसरणा, अनञरणा, धम्मदीवा, धम्मसरणा, अनसरणा । Page #786 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મહાવીર અને બુદ્ધ અને નિર્વાણની પૂર્વે ધ્યાન કરે છે. મહાવીર અને બુદ્ધ બન્નેની અંત્યેષ્ટિક્રિયા મલ્લ ક્ષત્રિયા કરે છે. અમે પૂવે કહી ગયા છીએ કે મહાવીરના નિર્વાણુના સમયે નવ મલ્લવી નવ લિચ્છવી એમ અઢાર કાશી-કૌશલના ગણરાજા પૌષધમત કરેલ હતા, તેએ પ્રાતઃ પૌષધ પાળીને અત્યેષ્ટિ ક્રિયામાં લાગી જાય છે. બુદ્ધનું નિર્વાણુ થઈ ગયા પછી સ્વયં આનંદ કુસિનારામાં જઈ ને સંસ્થાગારમાં એકઠા થયેલા મલ્લ્લાને બુદ્ધના નિર્વાણુ-સમાચાર આપે છે. બુદ્ધના નિર્વાણને માટે આનંદે કુસિનારાને ઉપયુક્ત માન્યું ન હતું. આનંદે બુદ્ધને સ્પષ્ટ કહ્યુ હતું-ભન્તે આ ક્ષુદ્ર નગરમાં શાખા નગરકમાં, જંગલી નગરકમાં આપ પરિનિર્વાણને પ્રાપ્ત ન થાવ. અનેક મહાનગર છે-ચંપા, રાજગૃહ, શ્રાવસ્તી, સાકેત, કૌશાંખી, વારાણસી ત્યાં આપ પરિનિર્વાણ પ્રાપ્ત કરો. ત્યાં ઘણા ધનિક ક્ષત્રિય, ધનિક બ્રાહ્મણ તથા અન્ય ઘણા બધા ધનિક ગૃહપતિ ભગવાનના ભક્ત છે. તે તથાગતના શરીરની પૂજા કરશે એટલે સ્પષ્ટ થાય છે કે મહુ યુદ્ધની અપેક્ષાએ મહાવીરની વધુ સમીપ રહ્યા છે. મહાવીર અને યુદ્ધના નિર્વાણ પર તુલનાત્મક દૃષ્ટિ મહાવીર અને બુદ્ધ બન્નેના નિર્વાણ સમયે ઇન્દ્ર અને દેવગણુ પ્રમુખતાથી ભાગે લે છે. મહાવીરની અંત્યેષ્ટિ ક્રિયા આદિ બધામાં દેવતાનું સ્થાન મુખ્ય રહ્યું હતું અને માનવનું સ્થાન ગૌણ રહ્યું હતુ. ઇન્દ્ર જ ભગવાન મહાવીરના શરીરને ક્ષીરેાદકથી સ્નાન કરાવે છે. ગાશીષ ચંદન આદિનું વિલેપન કરે છે દેવદૃષ્ય વસ્ત્ર આઢાડે છે. ઇંદ્ર જ ભગવાન મહાવીરના શરીરને ક્ષીરાદકથી સ્નાન કરાવે છે, ગાશીષ ચંદન આદિત્તું વિલેપન કરે છે, દેવદુષ્ય વજ્ર આઢાડે છે અને એને ઉઠાવે છે, અગ્નિકુમાર દેવે પ્રચલિત કર્યાં અને મેઘકુમાર દાઢી અને દાંત પણ ઇન્દ્ર અને એમને શિખિકામાં બેસાડીને તેઓ જ અગ્નિ પ્રજ્લલિત કર્યાં, વાયુદેવે વાયુ તે અગ્નિને શાંત કરે છે. મહાવીરની દેવતા-ગણુ જ લઈ જાય છે. Page #787 -------------------------------------------------------------------------- ________________ પ૦ ભગવાન મહાવીરઃ એક અનુશીલન બુદ્ધની અત્યેષ્ટિ ક્રિયા બાહ્યરૂપથી માનવ જ કરે છે, દેવતા અને ઈન્દ્ર અદષ્ટ રહીને આખું કાર્ય કરે છે. દેવતાઓ શું ઈચ્છે છે, કવું ઇચ્છે છે તે વાત આયુષ્યમાન અનિરુદ્ધ એમને બતાવે છે તથાગત બુદ્ધની ચિતામાં સ્વયં જ આગ પ્રકટે છે. અને મેઘકુમાર દેવ એમની ચિતા શાંત કરે છે. તથાગતની એક દાઢ સ્વર્ગલોકમાં પૂજાય છે અને એક ગાંધારપુરમાં છે. એક કલિંગ રાજાના દેશમાં અને એકને નાગરાજ પૂજે છે. ચાલીસ કેશ, રોમ વગેરે એક એક કરીને વિવિધ ચકવાલમાં દેવતાઓ લઈ ગયા.” આ પ્રમાણે એ યુગમાં બે મહાન પુરુષના જીવનમાં જેવી રીતે અનેક પ્રકારની વિલક્ષણ સમાનતાએ પરિલક્ષિત થાય છે, તેમ નિર્વાણ વિધિની પણ સારા પ્રમાણમાં સમાનતા છે, વાસ્તવમાં પોતાની પરંપરામાં બનેને લકત્તર પુરુષ માનવામાં આવ્યા છે એટલે એના બધા સંસ્કાર લોકોત્તર-વિધિથી સંપન્ન થાય તે સહજ છે. ઐતિહાસિક દૃષ્ટિથી નિર્વાણકાલ પ્રાચીન અને અર્વાચીન ગ્રંથેના આધારે આજ એ સારી રીતે પ્રમાણિત થઈ ચૂકયું છે કે ભગવાન મહાવીરનું નિર્વાણ ઈ. પૂ. પર૭માં થયું હતું. આધુનિક ઐતિહાસિક વિદ્વાનોએ આ સંબંધમાં અનેક દૃષ્ટિથી ગંભીર ચિંતન કર્યું છે. સર્વપ્રથમ આ અંગે ડૉ. હર્બન જેકેબીએ १. एका हि दाण तिदिवेहि पूजिता । एका पन गन्धारपुरे महीयति ॥ कालिरज्जो बिजिते पुनेक । एकंपन सभादन्ता, केसा लामा च सब्सो । देवा हरिस एकेक, चककवालपर परा ति ॥ Page #788 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ ૦૫૧ આચારાંગ અને કલ્પસૂત્રની પ્રસ્તાવનામાં ચર્ચા કરી છે. એમણે લખ્યું છે કે “જેનોની એ સર્વસંમત માન્યતા છે કે જૈન સૂત્રોની વાચના વલ્લભીમાં દેવધિંગણી ક્ષમાશ્રમણના તત્વાધાનમાં થઈ હતી. આ ઘટનાને સમય વીર નિર્વાણુથી ૯૮૦ અથવા ૧૩ વર્ષ પછીની છે. અર્થાત્ ઈ.સ. ૪૫૪ (યા ૪૬૭)ની છે એમ કલ્પસૂત્રમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રસ્તુત ઉદાહરણથીએ સ્પષ્ટ છે કે ડે. જેકેબીએ વીર નિર્વાણના સમય ઈ. પૂ. પર માને છે કેમ કે પ૨૬માં ૪૫૪ ભેળવતાં ૯૮૯ અને ૪૬૬ ભેળવતાં ૯૩ વર્ષ થાય છે. આના પછી છે. જેકોબીએ દશ વર્ષ પછી ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગની પ્રસ્તાવનામાં ફરીથી મહાવીર અને બૌદ્ધના એ તને પ્રસંગે પાત દેહરાવ્યું છે. એ પછી એમણે “બુદ્ધ અને મહાવીરનું નિર્વાણ નામને લેખ જર્મનીની એક શેધપત્રિકામાં લખે છે. એ લેખમાં એમણે પિતાની પૂર્વની માન્યતાથી વિપરીત મત પ્રકટ કર્યો છે કે બુદ્ધનું નિર્વાણ ઈ.સ. પૂર્વે ૪૮૪માં થયું હતું અને મહાવીરનું નિર્વાણ ઈ.સ. ૪૭૭માં થયું હતું. સારાંશ એ છે કે મહાવીર બુદ્ધ પછી ૭ વર્ષે નિર્વાણ પામ્યા હતા અને ઉંમરમાં એમનાથી ૧૫ વર્ષ નાના હતા.૪ ? S. B. E. Vol. XLV. Introduction to Jaina Sutras. Vol II P. 21, 1894 २ समणस्स ण भगवओ महादीरस्स जाव सम्वदुक्खप्पहीणस्स नव वाससयाई' विइकक ताई, दसमस्स य वासयस्स अय असीइमे सवच्छरकाले गच्छइ ।। –કપસત્ર, ૧૪૭, દેવેન્દ્રમુનિ ૩ એસ. વી. ઈ વોલ્યુમ ૨૨. ઈન્ટ્રોડકટરી પૃ. ૩૭ ૪ શેધપત્રિકા ભાગ ૨૬, સન ૧૯૩૦ પ્રસ્તુતનો ગુજરાતી અનુવાદ ભારતીય વિદ્યા” શોધ પત્રિકા સન ૧૯૪૪ જુલાઈ વર્ષ ૩, અંક ૧, થયેલ છે. અને હિન્દી અનુવાદ ૧૯૬૨, શ્રમણ અંક ૬-૭ પ્રકાશિત થયેલો છે. Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૫ર ભગવાન મહાવીર : એક અનુશીલન | ડે. જેકોબીએ પિતાના પરિવર્તિત નિર્ણય અંગે કોઈ પણ પ્રમાણ પ્રસ્તુત કર્યું નથી. એમણે પોતાના લેખમાં બુદ્ધને જયેષ્ઠ અને મહાવીરને નાના માન્યા છે. એમનો તર્ક એ છે કે કૃણિકને ચેટકની સાથે યુદ્ધ થયું, એનું જેટલું વિવરણ બૌદ્ધ સાહિત્યમાં મળે છે, એનાથી વધુ વિસ્તારથી વર્ણન તે અંગે જૈન આગમ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. બૌદ્ધ સાહિત્યમાં અજાતશત્રુના અમાત્ય વસ્યકાર દ્વારા બુદ્ધની સમક્ષ વજિજઓ પર વિજય પ્રાપ્તિ કરવાની યોજના પ્રસ્તુત કરવાનો ઉલ્લેખ છે ત્યારે જૈન આગમ સાહિત્યમાં કૃણિક અને ચેટકની વચ્ચેની થયેલા મહાશિલાકંટક સંગ્રામ અને રથમૂસલ સંગ્રામ અને વૈશાલીના પ્રાકાર ભંગનું સ્પષ્ટ વિવરણ મળે છે. એમનું એવું સ્પષ્ટ મંતવ્ય છે કે આનાથી એ પ્રમાણિત થાય છે કે મહાવીર બુદ્ધ પછી કેટલાંક વર્ષ (સંભવતઃ ૭ વર્ષ) અધિક જીવિત રહે છે." વસ્તુતઃ બૌદ્ધ સાહિત્યમાં સમ્યક્ પર્યવેક્ષણથી એ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે ડે. કેબીને પ્રસ્તુત તર્ક વજનદાર નથી. કેમકે વસ્યકારની કૂટનીતિક ચાલથી વજિજઓ પર કણિકના વિજયનું જૈન સાહિત્યમાં આપવામાં આપેલા વિવરણથી જુદા પ્રકારનું વિવરણ બૌદ્ધ ગ્રંથમાં છે. દીઘનિકાયની અકથા અનુસાર વસ્યકાર છળકપટથી વજિજએમાં ફૂટનાં બીજ રોપે છે, પછી કૂણિક વૈશાલી પર આક્રમણ કરે છે અને વજિજઓ પર વિજય પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું પૂર્ણ વિવરણ મળે છે. કેવલ રથમૂસલ અને મહાશિલાકંટક સંગ્રામને પરિચય બૌદ્ધ સાહિત્યમાં નથી. સત્ય તથ્ય એ છે કે રાજા કૃણિક ભગવાન મહાવીરને પરમ ભક્ત હતો. એણે ભગવાન મહાવીરની સૂચના પ્રતિદિન પ્રાપ્ત કરવાની વ્યવસ્થા કરી હતી. ભગવાન મહાવીરના પરિનિર્વાણ પછી તે ભગવાન ૫ શ્રમણ, વર્ષ ૧૩, અંક ૭, પૃ. ૩૫ Page #790 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક દૃષ્ટિથી નિર્વાણકાલા ૭૫૩ સુધમની પરિષદમાં પણ ઉપસ્થિત થયેલ હતું. એટલે જૈનાગમાં એનું વધુ પ્રમાણમાં વિવરણ પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે. - ડે. જેકેબીએ ત્રિપિટક સાહિત્યમાં આવેલાં મહાવીરના પૂર્વ નિર્વાણ અંગેનાં ત્રણ પ્રકરણને અયથાર્થ પ્રમાણિત કરવાનો પ્રયાસ કર્યો છે, પણ તે યથાર્થ નથી. આ ત્રણ પ્રકરણે સિવાય એ કઈ પણ ઉલ્લેખ મળતું નથી કે જે મહાવીર નિર્વાણની પૂર્વે બુદ્ધ નિર્વાણને પ્રમાણિત કરતે હોય, પણ એવા અનેક પ્રસંગ-પ્રાપ્ત થાય છે કે જે મહાવીરને જયેષ્ઠ અને બુદ્ધને (નાના-કનિષ્ઠ) પ્રમાણિત કરે છે. ડો. જેકેબીએ મહાવીરનું નિર્વાણ ઈ. પૂર્વે ૪૭૭ માં અને બુદ્ધનું નિર્વાણ ઈ. પૂર્વે ૪૮૪માં થયેલું માન્યું છે. પરંતુ આરંભથી તે અંત સુધી પિતાના એ જ લેખમાં એ જણાવવાનો પ્રયત્ન કર્યો નથી કે આ તિથિઓ શા માટે અનિવાર્ય માનવામાં આવે ? એમણે લખ્યું કે જૈનેની સર્વમાન્ય પરંપરા અનુસાર ચન્દ્રગુપ્તને રાજ્યભિષેક મહાવીર નિર્વાણના ૨૧૫ વર્ષ પછી થયેલ હતું. પરંતુ આચાર્ય હેમચન્દ્રના પરિશિષ્ટ પર્વ અનુસાર એ રાજ્યાભિષેક મહાવીર નિર્વાણના ૧૫૫ વર્ષ પછી થયે હતે. ઐતિહાસિક વિદ્વાનેએ એને આચાર્ય હેમચન્દ્રની ભૂલ માની છે. આ વિષયમાં સર્વાધિક પુષ્ટ પ્રમાણ એ છે કે જે દિવસે મહાવીર નિર્વાણ પામ્યા તે દિવસે ઉજજૈનીમાં પાલકને રાજ્યાભિષેક થાય છે. એનું અને એના વંશનું રાજ્ય ૬૦ વર્ષ સુધી ચાલે છે. એના પછી ૧૫૫ વર્ષ સુધી નંદેનું રાજય થાય છે. એ પછી મૌર્ય રાજયને પ્રારંભ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે મહાવીર નિર્વાણનાં ૨૧૫ વર્ષ પછી ચન્દ્રગુપ્ત મૌર્ય ગાદી પર બેસે છે. આ ૬ ત્રિષષ્ટિ. પરિશિષ્ટ પર્વ' સર્ગ ૪, . ૧૫-૫૪ ७ एवं च श्रीमहावीरमुक्तेवर्ष शते गते । पंच पंचाशदधिके चन्द्रगुप्तो भवेन्नृपः ॥ ८ जं रणिय सिद्धिगओ अरहा तित्थं करा महावीरे । તં નિમવં તિg, મિષિ પાસ્ટમો રાજા | –પરિશિષ્ટ પર્વ, સર્ગ ૮, શ્લોક ૩૩૯ Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪. ભગવાન મહાવીર : એક અનુશીલન પ્રકરણ “ તિગાલી પઈશ્વય” નું છે. જે આચાર્ય હેમચન્દ્રના પરિશિષ્ટ પર્વ અને ભદ્રેશ્વરની કહાવલીથી અત્યધિક પ્રાચીન છે. સંભવ છે, હેમચન્દ્રાચાર્યની ગણનામાં પાલક રાજ્યનાં ૬૦ વર્ષ અસાવધાનીથી રહી ગયાં હોય. આ વાતને શ્રી પૂર્ણચન્દ્ર નાહર તથા શ્રી કૃષ્ણચન્દ્ર ઘોષે પણ સ્વીકાર કર્યો છે. એ શક્ય છે કે પરિશિષ્ટ પર્વના લેક(૩૩૯) ના આધારે ડે. જેકેબીએ મહાવીર નિર્વાણને સમય નિર્ણત કર્યો હોય અને એમાં અસાવધાનીથી એવી જ ભૂલ રહી જવા પામી હોય. આચાર્ય હેમચન્દ્ર પિતાના સમકાલીન રાજા કુમારપાલને સમય દર્શાવવાના પ્રસંગે મહાવીર નિર્વાણને સમય ઈ. પૂર્વે પર૭ માન્ય છે પરંતુ ઈ. પૂર્વ ૪૭૭ નથી મા. એમણે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં લખ્યું છે–“જ્યારે ભગવાન મહાવીરના નિર્વાણને સોળસે અગણોસિત્તર વર્ષ થઈ ગયાં હશે ત્યારે ચાલુક્યકુલમાં ચંદ્રમા જેવા રાજા કુમારપાલ થશે. અત્યારે અસંદિગ્ધ રૂપે મનાય છે કે રાજા કુમારપાલ ઈ.સ. ૧૧૪૩માં થઈ ગયા.૧૧ આચાર્ય હેમચન્દ્રના મત પ્રમાણે એ કાળ મહાવીર નિર્વાણ પછી ૧૯૬૯ વર્ષનો છે. આ पालगरणों सट्ठी, पण पणसय वियाणि णदाणम् । मुरियाण सहिसयं तीसा पुण पूसमित्ताण ॥ – તિગાલી પઈનય, ૬૨૦-૨૧ Hemachandra must have omitted by oversight to count the period of 60 Years king paluka after Mahavira. Epitome of Jainisum, Appendix A. P. ૧૦ ત્રિષષ્ટિ ૧૦, ૧૨, ૪૫-૪૬ 99 R. C. Majnmdar. H. C. Raychoudhury. K. K. Dutta, An advannced. History of India P. 202. Page #792 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫ ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ પ્રમાણે હેમચંદ્રાચાર્ય મહાવીરને નિર્વાણકાળ ૧૬૬૦–૧૧૪૨ ઈ. સ. પર૭ જ માન્ય છે. પંડિત સુખલાલજી, ૫. ગોપાલદાસ પટેલ અને કિસ્તુરચન્દ્ર બાંઠિયાએ ૧૪ છે. જેકેબીને મત સ્વીકાર્યો છે. એનું એક માત્ર કારણ ડે. એકાબીના પ્રમાણેનું એકપક્ષીય અધ્યયન જ છે. ૧૫ છે. જેકેબી પછી ઐતિહાસિક ક્ષેત્રમાં પર્યાપ્ત અન્વેષણા થઈ છે. અને અનેક નવાં તો નજર સમક્ષ આવ્યાં છે. એટલે ડો. જેકેબીના નિર્ણયને અંતિમ માનવે ઉચિત નથી. સુપ્રસિદ્ધ ઈતિહાસવેત્તા ડૉ. કે. વી. જયસ્વાલે પણ મહાવીર નિર્વાણને બુદ્ધના નિર્વાણ પહેલાં માન્યું છે. એમનું મંતવ્ય એવું છે કે બૌદ્ધાગમાં વણિત મહાવીર નિર્વાણનો પ્રસંગ એતિહાસિક તથ્યના નિર્ધારણમાં કંઈ દષ્ટિએ ઉપેક્ષા કરવા ગ્ય નથી. સમાગામ સુત્તમાં બુદ્ધ મહાવીરના નિર્વાણ સમાચાર સાંભળે છે, અને જે માન્યતા પ્રચલિત છે, એ અનુસાર તેઓ એના પછી વર્ષ બાદ નિર્વાણ પ્રાપ્ત કરે છે. બૌદ્ધોની દક્ષિણ પરંપરાનું અનુસાર બુદ્ધનિર્વાણ ઈ. પૂર્વે ૫૪૪માં થયું હતું એટલે મહાવીરનું નિર્વાણ ઈ. પૂર્વે ૫૪૬માં થયું ગણાય. ડે. જયસ્વાલે મહાવીર નિર્વાણ અંગેના બૌદ્ધ ઉલ્લેખની ઉપેક્ષા ન કરવા જણાવ્યું છે તે ઉચિત છે. પરંતુ સામગામ સુત્તના આધારે બુદ્ધનાં બે વર્ષ પૂર્વે મહાવીરનું નિર્વાણ માનવું અને ૪૭૦માં ૧૮ વર્ષ ઉમેરીને મહાવીર અને વિકમની વચ્ચેના કાળની અવધિ નિશ્ચિત ૧૨ દર્શન ઔર ચિંતન, દ્વિતીય ખંડ પૃ. ૪૭–૪૮ ૧૩ ભગવાન મહાવીરને સંયમ ધર્મ પૃ. ૨૫૭-૨૬૨ ૧૪ શ્રમણ વર્ષ ૧૩, અંક ૬ પૃ. ૯ ૧૫ આગમ ઔર ત્રિપિટક. પૂ. ૬૧ 9 Journal of Bihar and orissa Rescarch society. 1. 103 Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરવાનું પ્રબલ–પ્રમાણે પર આધારિત નથી. સરસ્વતી ગચ્છની પટ્ટાવલી પ્રમાણે વીર નિર્વાણ અને વિક્રમ–જન્મની વચ્ચે ૪૭૦ વર્ષનો ફેર છે. વિક્રમ ૧૮ વર્ષની ઉંમરે રાજ્યાસીન થયે અને તે સમયે તે સંવત પ્રચલિત થયે. ૪૭૦ વર્ષ પછી વિક્રમ સંવત માનવે તે ભૂલ ભરેલું છે. ઐતિહાસિક વિદ્યાનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે પ્રસ્તુત માન્યતાને કઈ પ્રમાણિક આધાર નથી. ૧૭ આચાર્ય મેરૂતુંગે પિતાના “વિચારશ્રેણું” ગ્રંથમાં મહાવીર નિર્વાણ અને વિક્રમાદિત્યની મધ્યમાં ૪૭૦ વર્ષને ફરક માન્ય છે. ૧૮ પરંતુ એ ફરક વિક્રમના જન્મકાળથી નહીં, પરંતુ શકરાજ્યની સમાપ્તિ અને અને વિક્રમવિજયના કાળથી છે. ૯ “હિન્દુ-સભ્યતા” ગ્રંથમાં ડો. રાધાકુમુદ મુકજીએ છે. જયસ્વાલની માફક ભગવાન મહાવીરની ચેષતા અને પહેલાં નિર્વાણપ્રાપ્તિનું યુક્તિપુરસ્સર સમર્થન કર્યું છે. પુરાતત્ત્વવેત્તા મુનિ શ્રી જિનવિજયજીએ જૈન સાહિત્ય સંશોધકમાં છે. જયસ્વાલના મતનો સ્વીકાર કરતાં મહાવીરની ચેષતાને સ્વીકાર કર્યો છે. ૨૧ ધર્માનંદ કૌશાંબીએ “ભગવાન બુદ્ધ નામના ગ્રંથમાં પિતાની સ્પષ્ટ માન્યતા રજૂ કરી છે કે બુદ્ધ તત્કાલીન સાતેય ધર્માચાર્યોમાં ૧૭ Journal of Bihar and orissa Research society. 1. 103 १८ विक्रमरज्जारभा परओ सिरि वीर निव्वुई भणिया । सुन्न मुणि बेय जुत्तो विक्कम कालउ जिण काला ॥ -વિચાર શ્રેણી પૃ. ૩-૪ 96 The Suggestion can hardly be said to rest on any reliable tradition. Merufunga places the evd of Saka rule and the victory and not birth of traditional vikramia. -R. C. Majawdar. H. C. Raychouohary, K. K. Dutta Uman Advanced History of India P. 85 ૨૦ હિન્દુ સભ્યતા પુ. ૨૨૩ ૨૧ જૈન સાહિત્ય સંશોધક, પૂના ૧૯૨૦, ખંડ ૧, અંક ૪, પૃ. ૨૪૦ થી ૨૧૦ Page #794 -------------------------------------------------------------------------- ________________ ૭પ૭ અતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ સૌથી નાના હતા, પ્રારંભમાં એમને સંઘ પણ નાનો હતે. કૌશાંબજીએ કાલક્રમના પ્રશ્નને ઉપેક્ષિત કર્યો છે. તેઓ લખે છે કે “બુદ્ધની જન્મતિથિમાં કંઈક ઘટાડે કે વધારો થઈ જાય તે પણ એમના જીવનચરિત્રમાં કઈ પ્રકારનું ગણત્વ આવી શકતું નથી.’ એવી રીતે ડે. હર્બલે હૈસ્ટિન્ગાના ઈન્સાઈકલોપિડિયા ઓફ રિલીજન એન્ડ ઈથિકસ' ગ્રંથમાં આની ચર્ચા કરી છે. એમના મત પ્રમાણે બુદ્ધનું નિર્વાણ મહાવીર પછી પાંચ વર્ષ બાદ થાય છે. અને બુદ્ધને જન્મ મહાવીરથી ત્રણ વર્ષ પૂર્વે થાય છે. પુરાતત્વવેત્તા મુનિશ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે ભગવાન મહાવીરથી બુદ્ધ ચૌદ વર્ષ, પાંચ મહિના અને પંદર દિવસ પૂર્વે નિર્વાણ પામ્યા હતા. અર્થાત્ ભગવાન મહાવીરથી બુદ્ધ ઉંમરમાં બાવીસ વર્ષ મેટા હતા. બુદ્ધનું નિર્વાણ ઈ. પૂ. પ૪૨ (મે) અને મહાવીરનું નિર્વાણ ઈ. સૂ. પ૨૮ નવેમ્બરમાં થાય છે. ભગવાન મહાવીરનું નિર્વાણ એમણે ઈ. પૂ. પર૭ માન્યું છે, જે પરંપરા અને પ્રમાણ– સંમત છે. ૨૪ ઈતિહાસમદધિ શ્રી ઈન્દ્રવિજયજીએ અનેક પ્રમાણ આપીને એ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે કે મહાવીરનું નિર્વાણ એમણે ઈ.પૂ. પર૭માં માન્યું છે, જે પરંપરા અને પ્રમાણુ–સંમત છે. ૨૫ ભગવાન મહાવીરના નિર્વાણકાલ પર ચિંતન જે આધાર પર કરવામાં આવ્યું છે એને મૂળસ્ત્રોત ત્રિપિટક સાહિત્ય છે. મઝિમનિકાય સામગામસુત્ત, દીઘનિકાય પાસાદિક સુત્ત, અને દીઘ-નિકાયસંગીતિ પર્યાય સૂત્ત આદિમાં મહાવીરના નિર્વાણની ચર્ચા કરવામાં ૨૨ ભગવાન બુદ્ધ પૃ. ૩૩, ૧૫૫ ૨૩ ભગવાન બુદ્ધ : ભૂમિકા ૧૨ ૨૪ વીર નિર્વાણ સંવત અને જૈન કાલગણના ૨૫ તીર્થકર મહાવીર ભાગ ૨, પૃ. ૩૨૩ Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન આવી છે. બાહ્ય ઢાંચે જુદે હોવા છતાં ત્રણે પ્રકરણને આત્મા એક છે. એમાં તથાગત બુદ્ધ આનંદ અને ચુન્દ સમક્ષ ભગવાન મહાવીરના નિર્વાણની વાત કરી છે. કેટલાય લેખકેનું એ મંતવ્ય છે કે આ પ્રકરણમાં વિરોધાભાસ છે. ડો. જેકેબીએ ઉકત પ્રકરણેને એ માટે અપ્રમાણિક માન્યાં છે કે એમાં કઈ પણ ઉલ્લેખ મહાપરિનિર્વાણ સુત્તમાં નથી કે જેમાં બુદ્ધના અંતિમ જીવન પ્રસંગોનું વર્ણન છે. જ્યાં સુધી ભગવાન મહાવીરના બુદ્ધ પૂર્વેના નિર્વાણનો પ્રશ્ન છે એમાં આ પ્રકરણની વાસ્તવિકતા અંગે સંદેહ કર ઉપયુક્ત નથી કેમ કે એનાથી વિરોધી ઉલ્લેખ જૈન આગમ સાહિત્યમાં કઈ પણ ઠેકાણે નથી, જે જૈન આગમ સાહિત્યમાં મહાવીર અને બુદ્ધના નિર્વાણ અંગે પહેલાં કે પછી કઈ સ્પષ્ટ ઉલ્લેખ હેત તે આ પ્રકરણની વાસ્તવિકતા અંગે ચિંતનને અવકાશ રહેત. એ સાથે બૌદ્ધ સાહિત્યમાં આ ત્રણ પ્રકરણે સિવાય કઈ એ પ્રકારનું પ્રકરણ હોત જેમાં મહાવીર નિર્વાણથી પૂર્વે બુદ્ધ નિર્વાણની વાત હોય, તે પણ આ પ્રકરણની વાસ્તવિકતા અંગે વિચારવાને અવકાશ રહેત, પણ આ પ્રકારનું બાધક પ્રમાણ ન તે જૈન સાહિત્યમાં છે, કે ન તે બૌદ્ધ સાહિત્યમાં છે. એવી સ્થિતિમાં એને એ પ્રમાણિત કેવી રીતે માની શકાય. હવે રહી કાલાવધિના ભેદની વાત. એ અંગે આપણે આગળ પર ચર્ચા કરીએ છીએ કે ભગવાન મહાવીર નિર્વાણથી બાવીસ વર્ષ બાદ બુદ્ધનું નિર્વાણ થયું હતું. ડે. મુનિ શ્રી નગરાજજીએ આ ત્રણ પ્રકરણે ઉપરાંત પણ અનેક બૌદ્ધ સાહિત્યના પ્રસંગે બતાવ્યા છે જેનાથી એ સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે બુદ્ધ નાના હતા અને મહાવીર મેટા હતા. તે પ્રકરણે આ પ્રમાણે છે. તથાગત બુદ્ધ એકવાર શ્રાવસ્તીમાં અનાથ પિડિકના જેતવનમાં વિહાર કરી રહ્યા હતા. એ સમયે કેશલનરેશ રાજા પ્રસેનજિત બુદ્ધની પાસે ગયા અને કુશલક્ષેમ પૂછીને જિજ્ઞાસા વ્યક્ત કરી Page #796 -------------------------------------------------------------------------- ________________ ૭૫૯ ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ ગૌતમ, શું આપ પણ એ અધિકારપૂર્વક કહે છે કે આપે અનુત્તર સમ્યક સંબધિ પ્રાપ્ત કરી લીધી છે ?૨૬ બુદ્ધ કહ્યું–મહારાજા જે કોઈ કોઈને ખરેખર સમ્યક સંબુદ્ધ કહે છે તે મને પણ તેમ કહી શકે છે. મેં પણ અનુત્તર સમ્યફ સંધિ સાક્ષાત્ કરી છે. પ્રસેનજિત—ગૌતમ, બીજા શ્રમણ બ્રાહ્મણ જે સંઘના અધિપતિ, ગણાચાર્ય, પ્રસિદ્ધ યશસ્વી તીર્થકર અને બહુજનસંમત પૂરણ કાશ્યપ, મકખલિ ગોશાલ, નિર્ગઠ નાયપુત્ત, સંજય વેલટિકપુત્ર, પ્રયુદ્ધ કાત્યાયન, અજિતકેશ કંબલી આદિને પણ એવા પ્રશ્ન કરવામાં આવતાં તેઓ અનુત્તર સમ્યક સંધિ પ્રાપ્તિ અંગે અધિકારપૂર્વક કહેતા નથી. આપ તે અલ્પ–વયસ્ક અને સદા પ્રવજિત છે તથાપિ એ કેવી રીતે કહી શકો છે? બુદ્ધ–ક્ષત્રિય, સર્પ, અગ્નિ અને ભિક્ષુને અલ્પવયસ્ક સમજીને કદી પણ એને પરાભવ યા અપમાન કરવું જોઈએ નહીં. ૨૭ એક બીજો પ્રસંગ (જુઓ સુત્ત નિપાત, સમિય સુત્ત સુત્ત પૃ. ૧૦૪) છે કે જેમાં સમિય પરિવ્રાજક અજિતકેશ, સંજય વેલડિપુત્ર, નિગંઠપુત્ર આદિ પાસેથી પણ પોતાના પ્રશ્નનું સમાધાન પ્રાપ્ત થતું નથી એટલે તે વિચારે છે કે જ્યારે આ મેટા અનુભવી ધીર વૃદ્ધ ધર્મનાયકે પાસેથી પણ મારા પ્રશ્નોનું સમાધાન મળતું નથી તો તથાગત બુદ્ધ જે ઉંમર અને પ્રજ્યામાં કનિષ્ઠ છે તેમની પાસેથી કેવી રીતે મળી શકે? ત્રીજે ઘટનાપ્રસંગ એ છે કે મગધરાજ અજાતશત્રુ પિતાના મંત્રીઓને પૂછે કે કોને સત્સંગ કરીએ જેથી ચિત્ત પ્રસન્ન થાય? ત્યારે કોઈ મંત્રી પૂરણ કાશ્યપ, કોઈક શાલક અને કોઈ નિર્ગઠ ૨૬ આગમ ઔર ત્રિપિટિક : એક અનુશીલન પૃ. ૮૨ ૨૭ સંયુકત નિકાય, દહરસુર ૧, ૩–૧ Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ ભગવાન મહાવીર : એક અનુશીલન નાયપુત્તને વયેવૃદ્ધ સંઘનેતા દર્શાવીને એમને સત્સંગ કરવાનું કહે છે. ૨૮ આ ત્રણ પ્રકરણેમાંથી મહાવીરનું જયેષ્ઠત્વ પ્રમાણિક થાય છે. ફક્ત વયની દૃષ્ટિથીએ જ નહીં, પણ જ્ઞાન, પ્રભાવ અને પ્રત્રજ્યાની દૃષ્ટિથી પણ મહાવીર ચેષ્ટ છે અને બુદ્ધ નાના છે. સાથે સાથે એ ઉલેખેથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે બુદ્ધ પિતાને ધર્મોપદેશ શરૂ કર્યો હતો ત્યાં સુધીમાં તે મહાવીરનો સારા પ્રમાણમાં પ્રચાર થઈ ચૂક્યો હતે. ત્રિપિટક સાહિત્યમાં મહાવીર અંગે અનેક સ્થાન પર પ્રકાશ પાડવામાં આવે છે. પરંતુ જૈન આગમ સાહિત્યમાં બુદ્ધ અંગે કંઈપણ વર્ણન નથી. એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે જે નવોદિત ધર્મનાયક થાય છે, તે પિતાના પૂર્વવત પ્રતિસ્પધી ધર્માનાયક અંગે વિસ્તારથી પ્રકાશ પાડે છે; કેમકે એના આંતરમાનસમાં એના સમકક્ષ થવાની એક ભાવના હોય છે. પોતાને શ્રેષ્ઠ અને બીજાને નિકૃષ્ટ બતાવવાને વિશેષપણે પ્રયાસ થાય છે. જૈન આગમ સાહિત્યમાં કોઈપણ જગ્યાએ બૌદ્ધ ધર્મના પ્રવર્તક તરીકે બુદ્ધને ઉલ્લેખ થયો નથી. એનું કારણ એ હોઈ શકે કે મહાવીરનો એટલે વધુ પ્રમાણુ પ્રભાવ પડી ચૂક્યું હતું કે એમણે નદિત પંથને મહત્વ આપ્યું નહી. તથ્ય એ છે કે મહાવીર બુદ્ધથી વૃદ્ધ અને પૂર્વે નિર્વાણ પામ્યા હતા. ભગવાન મહાવીરનું નિર્વાણ “મહામહોપાધ્યાય રાયબહાદુર ગૌરીશંકર ઓઝા૨૯ ડે. બલદેવ ઉપાધ્યાય, ડે. વાસુદેવ અગ્રવાલ,૩૧ ૨૮ દીધનિકાય, સામંજફલ સુત ૧, ૨. પૂ. ૧૬-૧૮ ૨૯ શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨, અંક ૪-૫ પૃ. ૨૧૭-૮૧ ૩૦ ધર્મ અને દર્શન પૃ. ૮૯ ૩૧ તીર્થંકર મહાવીર, ભાગ ૨, ભૂમિકા ૫. ૧૯ Page #798 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ ૭૬૧ ડો. હીરાલાલ જૈન,૩૨ મહામહોપાધ્યાય પં. વિશ્વેશ્વરનાથ રે,૩૩ મુનિશ્રી કલ્યાણવિજયજી,૩૪ મુનિશ્રી ઇન્દ્રવિજ્યજી,૩૫ ડે. મુનિનગરાજજી,' આદિ બધા ઈતિહાસગ્ન વિદ્વાનોએ અસંદિગ્ધપણે ઈસવી પૂર્વે પર૭ મું વર્ષ માન્યું છે. આ અંગે બીજું એક પ્રબલ પ્રમાણ એ પણ છે કે ઈતિહાસની દષ્ટિએ ચન્દ્રગુપ્તનું રાજ્યારોહણ ઈ. પૂ. ૩૨૨માં માનવામાં આવ્યું છે. ઈતિહાસકારે એ સ્પષ્ટ મત છે કે ઈતિહાસના પ્રસ્તુત અંધકારપૂર્ણ વાતાવરણમાં તે એક પ્રકાશસ્તંભ સમાન છે.૩૭ આ સમયને બધા વિએ માન્ય કર્યો છે. એને કેન્દ્રબિન્દુ માનીને ઈતિહાસ શતાબ્દીઓ પૂર્વેની અને શતાબ્દીએ બાદની ઘટનાઓને સમય પકડાતે રહ્યો છે. જેમ સાહિત્યમાં આચાર્ય મેરૂતુંગની “વિચાર–શ્રેણિ”, તિલ્થગાલી પેઈન્મય તથા તિદ્વાર પ્રકીર્ણ વગેરે પ્રાચીન ગ્રંથમાં ચન્દ્રગુપ્તનું રાજ્યારોહણ મહાવીર નિર્વાણનાં ૨૧૫ વર્ષ પછી માનવામાં આવ્યું છે. એ રાજ્યારોહણ એમણે અવંતીનું માન્યું છે. તે એક સત્ય તથ્ય છે કે ચન્દ્રગુપ્ત મૌર્યે પાટલીપુત્રમાં (મગધ) રાજ્યારોહણ કર્યા પછી દશ વર્ષ બાદ અવંતીમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું ૩૨ તરવસમુચ્ચય પૃ. ૬ ૩૩ ભારતને પ્રાચીન રાજવંશ, ખંડ ૨, પૃ. ૪૩૬ ૩૪ વીર નિર્માણ સંવત ઔર જૈન કાલગણના પૃ. ૧૨-૧૩ ૩૫ તીર્થકર મહાવીર ભાગ ૨, પૃ. ૩૧૯-૩૨૪ ૩૬ આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન ૩૭ (ક) Dr. Radha Kumud Mukherjee, Chandragupta Mourya and his times, pp. 44-6 (ખ) ભારતના બૃહદ્ ઇતિહાસ, પ્રથમ ભાગ, પ્રાચીન ભારત, ચતુર્થ સંરકરણ પૃ. ૩૪૨ 24 Radha Kumud Mukherjee, Chandragupta Mourya and his times, p. 3. Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હતું. એ પ્રમાણે જૈન-કાલ-ગણના અને સામાન્ય રૂપથી ઔતિહાસિક ધારણું પરસ્પર સંગત થઈ જાય છે. અને મહાવીરનું નિર્વાણ ઈ. પૂર્વે ૩૨૧-૨૧૫ = ઈ.પૂ.પ૭માં થયું છે. શ્વેતાંબર અને દિગંબર બને પરંપરાના પ્રાચીન સાહિત્યમાં એકમતે મહાવીર નિર્વાણનાં ૬૦૫ વર્ષ અને પાંચ માસ પછી શક સંવતનો પ્રારંભ થયાને ઉલ્લેખ છે.૩૯ ઐતિહાસિક દૃષ્ટિએ શક સંવતનો પ્રારંભ ઈ. પૂર્વે ૭૮થી થાય છે.• આ પ્રમાણે સાહિત્ય અને ઈતિહાસ બનેનાં પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીર બુદ્ધથી જ્યેષ્ઠ હતા અને એમને નિર્વાણ કાળ ઈ. પૂ. પ૨૭ નિશ્ચિત છે. BE (*) The date 313 B. C for Chandraguptas' acce ssion if it is based on correct tradition, may. refer to his acquistion of Avanti in Malwa, as the Chronological aatum is found in verse where the Naurya king funds mention in the list of seeccession of palak, the Ring of Avanti. -H. C. Ray Choudhuri, Political History of Ancient India P. 295. (24) The Jain date 313 BC., if based on correct tradition, may refer to acquisition of Avantis (Malwa) -An Advanced History of India. P. 99 ४० (8) जरयणिं सिद्धिगओ, अरहा तित्थंकरो महावीरो । त रयणिमवन्तीए, अभिसित्तो पालओ राया ॥ पालगरण्णो सट्ठी, पुण पण्णसयं विणाणि णंदाणं । मुरियाणं सट्ठिसयं पणतीसा पुसमित्ताण (क्तस्स)।। बल मित्त-भाणुमित्ता, सट्ठी चताय होन्ति नहसेणे । गद्भसयमेगं पुण, पडिवन्नो तो सगो राया ॥ Page #800 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક દૃષ્ટિથી નિકાલ पंच य मासा पंच य, वासा छच्चेव होति वाससया। परिनिव्वुअस्सऽरिहतो, तो उप्पन्नों (पडिवन्ना) सगोराया ॥ -तित्थोगाली पइन्नय, गा. ६२०-६२3 (५)वियार-, भेरुतु गायाय २यित, रेन साहित्य संश।५४, ५७२ ____ 3-४ पृ. ४ (1) महावीर यरिय 01. 31६८, ५३४४-१, माया नेभियन्द्र रयित, (५) पणछस्सयवस्स पणमासजुद गुमिय वीरणि व्वुइदो । सगराजो तो कक्की चयुणवतियमहियसगयास ॥ - ત્રિલોકસાર ૮૫૦, નેમિચન્દ સિદ્ધાંતચક્રવતી (७) वर्षाणां षट्शती त्यक्त्वा पंचाग्रां मासपंचकम् । मुक्ति गते महावीरे शकराजस्ततोऽभवत् ॥ -शिव पुराण १०, ५४९ (च) पंच य मासा पंच य वासा छच्चेव हाति वाससया सगकालेण य सहिया थावेयव्वो तदो रासी ॥ - ધવલા, જૈન સિદ્ધાંત ભવન આરા પત્ર ૫૩૭ Page #801 -------------------------------------------------------------------------- ________________ Page #802 -------------------------------------------------------------------------- ________________ કિલો તીર્થકર જીવન [ ઉપદેશ ] ધમ અહિંસા સત્ય અતેય બ્રહાચર્ય અપરિગ્રહ, જ્ઞાન મક્ષ વિનય શૈરાગ્ય સંયમ શ્રમણ ગુરુ-શિષ્ય મનોજ્ઞાન જીવનકલા ક્રોધ-ક્ષામાં માન માયા લાભ શ્રદ્ધા ભાવ સાધના સમભાવ સમ્યગુદન વીતરાગ જીવ–આત્મા મેહ બોધ-સૂત્ર Page #803 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને ઉપદેશ ભગવાન મહાવીરનું સાધક જીવન આત્મલક્ષી હતું, તે તીર્થંકર જીવન જન-કલ્યાણલક્ષી રહ્યું. તીર્થકર કાલના લગભગ ૩૦ વર્ષના સમયમાં ભગવાને હજારે નરનારીઓને શ્રમણધર્મની દીક્ષા આપી, લાખો મનુષ્યને શ્રાવકધર્મનો ઉપદેશ આપે. કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા પછી ભગવાન મધ્યમપાવાના મહાસેન ઉદ્યાનમાં મનુષ્યો અને દેવતાઓની વિશાલ પરિષદમાં પ્રવચન કર્યું. પ્રવચન પૂર્વે ઇન્દ્રભૂતિ આદિ વિદ્વાનોને દીક્ષા આપવામાં આવી. ધર્મતીર્થંકર પ્રવર્તન થયું અને તે પછી ધર્મઉપદેશ આપે. પ્રથમ ઉપદેશ શું હતું, એ અંગે બે પ્રકારની માન્યતાઓ છે. આચાર્ય ભદ્રબાહુનું કથન છે કે ભગવાને સર્વ પ્રથમ સામાયિક આદિ મહાવતેનું તથા ષજીવનિકાયનું પ્રવચન કર્યું. આચાર્ય હેમચન્દ્ર આદિની માન્યતા અનુસાર પ્રથમ વન્ને વા વિમે વધુ વા' આ ત્રિપદીનું વ્યાખ્યાન કર્યું. અને માન્યતાઓને સાર એ છે કે ભગવાને પ્રથમ પ્રવચનમાં જ તત્ત્વજ્ઞાન તેમ જ આચાર ધર્મ અને ઉપદેશ આપે. મહાવીરના તત્વજ્ઞાનને પરિચય આપ તે એક સ્વતંત્ર ગ્રંથનો વિષય છે. ઉપદેશ સાર અહીં સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવે છે. ભગવાનના મહાવીરનાં પ્રવચનની ભાષા એ સમયની લોકભાષામાં અર્ધમાગધી હતી. એમને ઉપદેશ અર્થરૂપમાં (ભાવરૂપમાં) હતા, ઉપદેશોનું આજે જે સ્વરૂપ ઉપલબ્ધ થાય છે, તે ભગવાન મહાવીરના ૧. જુઓ–લેખકનું પુસ્તક “મહાવીરનું તત્ત્વદર્શન’ Page #804 -------------------------------------------------------------------------- ________________ ૭૬૭. ભગવાન મહાવીરને ઉપદેશ ઉપદેશનું આર્ય સુધર્મા દ્વારા સંગ્રથિત રૂપ છે. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સૂત્રકૃતાંગ, પ્રશ્નવ્યાકરણ આદિમાં ભગવાનનું ઉપદેશવચનનું વિશાલતમ સુંદર સ્વરૂપ મળે છે. અહીં એ ઉપદેશોમાંથી કેટલાંક ચૂંટીને રજૂ કરવામાં આવે છે. ભગવાન મહાવીરના મુખ્ય આધાર અહિંસા રહ્યો છે. અહિંસાની ભૂમિકા પર જ અનેકાંતવાદ, અપરિગ્રહવાદ, કર્મવાદને મહેલ ઊભા રહ્યા છે. જીવનમાં આચારાત્મક અહિંસા-પ્રાણવધવિરમણ અને અપરિગ્રહ છે તથા વિચારાત્મક અહિંસા છે અનેકાંતવાદ. હિંસા-અહિંસાનું ફળ દર્શાવવાને કર્મ-સિદ્ધાંત છે. આ પ્રમાણે ભગવાનને સમસ્ત ઉપદેશનો વિસ્તાર અહિંસાને મૂળ આધાર માની કરવામાં આવ્યું છે. અત્રે પ્રસ્તુત ધર્મ, અહિંસા, સત્ય વગેરે અંગે ભગવાન મહાવીરને ઉપદેશ વાંચે. ધર્મ धम्मो मंगलमुक्किट्ठं अहिंसा संजमो तवो । સેવા વિ તૈ નમંતિ કરણ અમે સયામળો –દશ. ૧. ૧. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, તે અહિંસા-સંયમ–તપ રૂપ છે. જે સાધકનું મન ઉક્ત ધર્મમાં રમણ કરે છે, એને દેવતા પણ નમસ્કાર કરે છે. एगा धम्मपडिमा, जं से आया पन्जवावजाए । –સ્થા ૧. ૧. ૪૦ ધર્મ જ એક એવું પવિત્ર અનુષ્ઠાન છે, જેનાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. રયાં રે ધર્મ fમનાદ –આચારાંગ ૩. ૧. - સદા વિષય-વાસનામાં રપ રહેનાર (મૂઢ) મનુષ્ય ધર્મના તત્વને ઓળખતે નથી. Page #805 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન पक्को हु धम्मो नरदेववा ताणं, न विज्जई अन्नमिहेर किंचि । --—ઉત્તરાધ્યયન ૧૪, ૪૦. રાજન્, એક ધમ જ રક્ષણ કરનાર છે, એના સિવાય સંસારમાં કાઈ પણ મનુષ્ય રક્ષક નથી. समिया धम्मे आरिएह पवेइए । Ge આય પુરુષાએ સમભાવમાં ધમ કહ્યો છે. दुविहे धम्मे - सुयधम्मे चैव चरितधम्मे चैव । —સ્થાનાંગ ૨, ૧ -આયા॰ ૧, ૭, ધનાં એ રૂપ છે, શ્રુતધમ અને ચારિત્રધ दीवे व धम्मं । ધર્મ દીપકની જેમ અજ્ઞાન-અધકારને નષ્ટ કરનાર છે. मेहावी जाणिज्ज धम्म બુદ્ધિમાન પુરુષે ધર્મનું પરિજ્ઞાન કરવું જોઈ એ. —ઉત્તરા ૨, ૩ सोही उज्जुअभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई । સરલ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે. धम्मस्स विणओ मूलं । -દશવૈ૦ ૯ ૨, ૨ ધર્મનું મૂળ વિનય છે, માક્ષ એનુ ફળ છે. —સૂત્ર ૬, ૪ ~આયા . ૪ અહિસા ૧, ૧૧, ૧૦ કઈ પણ પ્રાણીની હિં'સા ન કરવી તે જ્ઞાની થવાના સાર છે. आय तुले पयासु । —સુત્ર ૧, ૧૧, ૩ एव खुनाणिण सारं, जं न हिंसइ किंचण । —સૂત્ર પ્રાણીએ પ્રતિ આત્મતુલ્ય-ભાવ રાખેા. समया सव्वभूपसु, सत्तमित्तेसु वा जगे । -ઉત્ત॰ ૧૯, ૨૫ શત્રુ અથવા મિત્ર બધાં પ્રાણીઓ પર સમભાવ દૃષ્ટિ રાખવી તે અહિંસા છે. Page #806 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને ઉપદેશ सव्वे जीवा वि इच्छंति जीविउन मरिज्जिउं । ---દશવૈ૦ ૬, ૧૬ બધા જ જીવવા ચાહે છે. મરવા કઈ ઈચ્છતું નથી. अहिंसा तस-थावर-सव्वभूयखेमंकरी । અહિંસા ત્રસ અને સ્થાવર બધા પ્રાણીનું કુશલ–ક્ષેમ મંગલ કરનારી છે. માવતર અહિંસા માયા ઉર વ તાળા –પ્રશ્ન ૨, ૧ ભયાકુલ પ્રાણને માટે શરણની પ્રાપ્તિ શ્રેષ્ઠ નીવડે છે. તેવી રીતે પ્રાણીઓ માટે ભગવતી અહિંસાનું શરણ વિશેષ હિતકર છે. मेत्तिं भूएसु कप्पए । – ઉત્તરા૦ ૬, ૨ સમસ્ત જીવે પર મૈત્રી ભાવ રાખો. સત્ય तं सच्च खु भगव' । –પ્રશ્ન ૨, ૨ તે સત્ય જ ભગવાન છે. भासियव्व हियं सञ्च । –ઉત્તરા૦ ૧૯, ૨૬ સદા હિતકારી સત્ય વચન બોલવું જોઈએ. सञ्च लोगम्मि सारभूयं...गम्भीरतरं महासमुद्दाओ –પ્રશ્ર૦ ૨, ૨ આ લેકમાં સત્ય જ સાર તત્ત્વ છે, તે મહા–સમુદ્રથી પણ અધિક ગંભીર છે. लुद्धो लोलो भणेज्ज अलियं । -પ્રશ૦ ૨, ૨ મનુષ્ય લોભથી પ્રેરિત થઈને જૂઠું બોલે છે. gfસા ! રવમેવ સમમિife. –આચાઇ ૧, ૩, ૩ હે પુરુષ, તું સત્યને ઓળખ. सच्चस्स आणाए उवट्ठिए मेहावी मारं तरह । –આચારાંગ ૧, ૩, ૩ Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જે મતિમાન સાધક સત્યની આજ્ઞામાં સદા તત્પર રહે છે, તે માર અર્થાત્ મૃત્યના પ્રવાહને પાર કરી જાય છે. अप्पणासच्च मेसिज्जा । -ઉત્તર ૬, ૨ પિતાના આત્મા દ્વારા સત્યની બેજ કરે. અસ્તેય સત્તાનમાર સત્તર વિવાળ ! –ઉત્તરા ૧૯, ૨૮ અસ્તેય વ્રતમાં નિષ્ઠા રાખનાર વ્યક્તિ કેઈની અનુમતિ વિનાત્યાં સુધી કે-દાંત ખોતરવા એક તણખલું પણ લેતા નથી. अणुन्नविय गेण्हियव्व। -પ્રશ૦ ૨, ૩ કોઈ પણ વસ્તુને આજ્ઞા લઈને ગ્રહણ કરવી જોઈએ. અરિમાળ દુ તરણ મોકો –દશવૈ૦ ૯, ૨, ૨૨ જે કોઈ વસ્તુને સંવિભાગી–પ્રાપ્ત સામગ્રીને સાથીઓમાં વહેંચતું નથી, તેની મુક્તિ થતી નથી. બ્રહ્મચર્ય देव-दाणव-गंधव्वा जक्ख-रक्ख किन्नरा ।। बभयारिं नमसन्ति, दुक्करं जे करंति तं ॥ –ઉત્તરા૦ ૧૬, ૧૬ જે વ્યક્તિ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ બ્રહ્માચારીના ચરણમાં દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર એ બધા નમસ્કાર કરે છે. तवेसु वा उत्तम वंभचेरं ।। -સૂત્ર૧, ૬, ૨૩ તપમાં ઉત્કૃષ્ટ તપ બ્રહ્મચર્ય છે. ઉંમર ૩ત્તમતવ-નિયમ-TO-ર-ત્તિ-સત્ત-વિજા –પ્રશ્ન૦ ૨, ૪ બ્રહ્મચર્ય–ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યકત્વ અને વિનયનું મૂળ છે. અને ગુOT સદીના મધતિ પર ઘંમ –પ્રશ્ન ૨, ૪ Page #808 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ઉપદેશ એક બ્રહ્મચર્યની સાધના કરવાથી થાય છે. उग्गं महव्वयं धारयव्वं सुदुक्करं । -ઉત્તરા॰ ૧૦, ૨૮ ઉગ્ર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું અત્યંત કાર્યોં કઠિન છે. અનેક ગુણ સ્વતઃ પ્રાપ્ત दुक्खं बंभवयं घोर ं । ઉગ્ર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું અત્યંત કઠિન છે. मुच्छा परिग्गहो वृत्तो । વસ્તુ પ્રતિ રહેલ મમત્વ–ભાવને પરિગ્રહ કહે છે. वित्तेण ताणं न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । જાળ નથી, મંધન નથી. —ઉત્તરા॰ ૧૯, ૨૪ नत्थि एरिसो पासो पडिबंधो अस्थि । सव्व जीवाणं सव्वलो ॥ વિશ્વનાં અધાં પ્રાણીઓ માટે પરિગ્રહ સમાન —પ્રશ્ન ૧, ૧ પ્રથમ પુરુષ ધન દ્વારા ન તા આ લેાકમાં પેાતાની રક્ષા કરી શકે છે કે ન તે પરલેાકમાં કરી શકે છે. ૭૦૧ અપરિગ્રહ દવે ૬, ૨૦ . इच्छा हु आगास समो अणंतिया । ઇચ્છા આકાશ જેવી અન ત છે. कामे कमाही कमियं खु दुक्खं । કામનાઓના અંત કરવા તે જ દુઃખનેા 'ત કરવા છે. —પ્રશ્ન ૧, ૫ બીજી કાઈ —ઉત્તરા॰ ૯, ૪૯ - દર્શાવે ૦ ૨, ૫ पढमं नाणं तओ दया । પ્રથમ જ્ઞાન હાવું જોઈ એ તે પછી દયા-અર્થાત્ આચરણ. સોન —૧૦ ૪, ૧૦ .. Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ ભગવાન મહાવીર : એક અનુશીલન जहा सूई ससुत्ता, पडिआ वि न विणस्सह । तहा जीवे ससुत्ते, संसारे वि न विणस्सइ ॥ –ઉત્તર૦ ૨૯, ૫૯ જે પ્રમાણે દેરામાં પવેલી સેય પડી જવા છતાં પણ ખેવાતી નથી એ પ્રમાણે જ્ઞાનરૂપી દેરાથી યુક્ત આત્મા સંસારમાં કયાંય ભટકતે નથી. તુ હિપ ને રે, ના કુખે . –આચારાંગ ૧, ૨, ૩, આત્મદ્રષ્ટા સાધકને ઊંચી કે નીચી કેઈ પણ સ્થિતિમાં ન તે હર્ષ પામવું જોઈએ કે ન તે ક્રોધિત થવું જોઈએ. નાખ ના મળે છે -ઉત્તર૦ ૨૮, ૩૫ જીવ જ્ઞાનથી પદાર્થોનું સ્વરૂપ જાણે છે. नाण संपन्नयाए णं जीवे, सव्वभावाहिगम जणयह । –ઉત્તરા૦ ૨૯, ૫૯ જ્ઞાનની સંપન્નતાથી જીવ બધા પદાર્થો-સ્વરૂપને જાણી શકે છે. લાખ વિના ન દુતિ ચરખાગુ ! –ઉત્તરા ૨૮, ૩૦ જ્ઞાનના અભાવમાં ચારિત્ર-સંયમ ધારણ કરી શકાય નહીં. શ્રદ્ધા सद्धा परमदुल्लहा । ઉત્તરાઇ ૨, ૩ ધર્મતત્વમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. અરયg, રાહુવાદ સહુ –સૂત્ર ૨, ૩, ૧૧ ન જોનારા ! તું જેનારની વાત પર વિશ્વાસ રાખીને ચાલ. સા વિનg Tri. –આચા. ૧, ૪, ૨, આત્માને શરીરથી અલગ સમજી ભેગ-લિપ્ત શરીરને તપશ્ચર્યા દ્વારા પીંજવું જોઈએ. પળમum સાપ પુણે નજર ! –ઉત્તરાડ ૧૪, ૨૮ ધર્મ-શ્રદ્ધા આપણને રાગશકિતથી મુક્ત કરી શકે છે. Page #810 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનેા ઉપદેશ તપ -ઉત્તરા॰ ૯, ૨૨ तवनारायजुत्तेण, भित्तूर्णं क्म्मकंचुयं તપરૂપી લેાહબાણથી યુક્ત ધનુષ્ય દ્વારા કમ રૂપી કવચને ભેદી નાંખા. भवकोडिय संचित कम्म, तवसा णिज्झरिज्जइ ॥ . ઉત્તરા૰ ૩૦, } કરાડા ભવાનાં સંચિત કર્મ તપશ્ચર્યાથી નિણુ-નષ્ટ થઈ જાય છે. तवेण परिसुज्झइ । તપથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. ૭૭૩ देहदुक्खं महाफलं । દેહનું દમન એક તપ છે અને તે મહાન ફળયુકત છે. छन्दं निरोहेण उवेइ मोक्ख । ઇચ્છાનિરાધ–તપથી માક્ષની પ્રાપ્તિ થાય છે. सक्ख खु दीसह तपो विसेसो । न दीसई जाइविसेस कोई || -ઉત્તરા૦ ૧૨, ૩૭ તપના મહિમા પ્રત્યક્ષ દેખાય છે પણ જાતિના મહિમા તે કોઈની નજરમાં આવતા નથી. દિ અપ્પાનું નદિ મવાળ । --આચારાંગ૦ ૧, ૪, ૩, ૫ તપ દ્વારા પોતાને કૃશ કરે, પેાતાને જીણુ કરા, ભાગ–વૃત્તિને જજરિત કરે. —દશવૈ॰ ૮, ૨૭ —ઉત્તરા૦ भावसच्चेणं भावविसोहिं जणयई । ભાવ-સત્યથી આત્મા ભાવને વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. भाव विसोही वट्टमाणे जीवे अरहन्त पन्नत्तस्स । धम्मस्स आराहणयाए अब्भुटूठेइ ॥ —ઉત્તરા॰ ૪, ૮ -ઉત્તરા૦ ૨૮; ૩૫ ભાવ ૨૯, ૫૦ ભાવ-વિશુદ્ધિમાં રહેલું જીવ અદ્વૈત-પ્રરૂપિત ધર્માંની આરાધનાને માટે સમુદ્યુત થાય છે. —ઉત્તરા૦ ૨૯ Page #811 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૪ ભગવાન મહાવીર : એક અનુશીલન સાધના નવા ઢોદમચા જેવ, વિવેચવા મુકુ –સૂર૦ ૧, ૮, ૨૬ જેવી રીતે લોખડના ચણા ચાવવા કઠિન છે, તેવી રીતે જ સંયમ-સાધનાનું પાલન પણ કઠિન છે. झाणजोगं समाहटु, कार्य विउसेज्ज सव्वसो । -સૂત્ર ૧, ૮. ૨૬ મેધાવી પુરુષ ધ્યાનગને સ્વીકાર કરે છે અને દેહભાવનાનું સર્વથા વિસર્જન કરે છે. સમભાવ ૩ મri fમચIિTI –આચાઇ ૨, ૩, ૧ સંકટની ઘડીઓમાં પણ મનને ઊંચ-નીચું અર્થાત્ ડામાડોળ ન થવા દેવું જોઈએ. –સૂત્ર, ૨, ૩, ૧૩ સાધકે સદા સમતાનું આચરણ કરવું જોઈએ. समता सव्वत्थ सुव्वए । -- સુચ૦ ૨, ૩, ૧ સુવતીએ સર્વત્ર સમતા–ભાવ રાખવું જોઈએ. सब जगं तु समयाणुपेही, पियमप्पियं कस्स वि ना करेजमा । -સૂત્ર , ૧૦, ૬ જે સાધક સંપૂર્ણ વિશ્વને સમભાવપૂર્વક જુએ છે તે કેઈનું પ્રિય કરતા નથી અને કેઈનું અપ્રિય કરતું નથી. સભ્યશન सम्मत्तदंसी ण करेई पाव। -આચારાંગ ૩, ૨. સમ્યકત્વધારી સાધક પાપ-કર્મ કરતું નથી. नादंसणिस्स नाणं । –ઉત્તરાઇ ૨૮, ૩૦ સમ્યક્દર્શન વિના જ્ઞાન થતું નથી. Page #812 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો ઉપદેશ ૭૭૫ नत्थि चरितं सम्मत्तबिहुणं । –ઉત્તરા૦ ૨૮, ૨૯ સમ્યકત્વના અભાવમાં ચારિત્ર-ગુણની પ્રાપ્તિ થતી નથી. વીતરાગતા સમ ા છે તેનુ જ વાર . –ઉત્તરા૦ ૩૨, ૬૧ જે મને અને અમનેઝ રસમાં સમાન રહે છે, તે વીતરાગ થાય છે. विमुत्ता हु ते जणा, जे जणा पारगामिणो । –આચારાંગ ૧, ૨, ૨ જે સાધકોને કામનાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધું છે તેઓ વસ્તુતઃ મુક્ત પુરુષ છે. वीयरागमाव पडिवन्ने वि यणं । જે સમસુદ અર્થ છે –ઉત્તરા૦ ૨૯, ૩૬ વીતરાગ-ભાવને પ્રાપ્ત થયેલ છવ સુખ-દુઃખમાં સરખે થઈ જાય છે. अणिहे स पुढे अहियासए -સૂત્ર ૨, ૧, ૧૩. આત્મવિદ્દ સાધકે નિઃસ્પૃહ થઈને આવનાર કષ્ટોને સહન કરવાં જોઈએ. જીવ-આત્મા जीवो उवओग लक्खणो । –ઉત્તરા૦ ૨૮, ૧૦ ઉપગ જીવનું લક્ષણ છે. नाणं च दसणं चेव, चरितं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ –ઉત્ત૭ ૨૮, ૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ–એ બધા જીવનાં લક્ષણ છે. जीवाणं चेयकडा कम्मा कज्जंति, જે ગયા વર્મા ક્ષતિ ! –ભગવતી ૧૬, ૨ આત્માઓનુ કર્મ ચેતના-કૃત છે, અચેતના-કૃત નહીં. Page #813 -------------------------------------------------------------------------- ________________ છ૭૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન जीवा सिय सासया, सिय असासया । दव्वट्ठयाए सासया, भावट्टयाए असासया ॥ –ભગવતી ૭, ૨ જીવ શાસ્વત પણ છે અને અશાશ્વત પણ છે. દ્રવ્યદષ્ટિથી શાશ્વત છે અને ભાવદષ્ટિથી અશાશ્વત છે. जीवे ताव नियमा जीवे जीवे वि नियमा जीवे । –ભગવતી. ૬, ૧૦ જે જીવ છે તે નિશ્ચિત જ ચૈતન્ય છે અને જે ચૈતન્ય છે તે નિશ્ચિત છવ છે. जे एगं जाणइ, से सब जाणइ । जे सव्व' जाणइ, से एगं जाणइ । –આચારાંગ ૧, ૩, ૪ જે એકને જાણે છે, તે બધાને જાણે છે. અને જે બધાને જાણે તે એકને જાણે છે. पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्ज्ञ एवं दुक्खा पमोक्खसि । –આચા૦ ૩, ૩, ૧૧૮ હે પુરુષ, તું પિતે પિતાને નિગ્રહ કર, સ્વયં નિગ્રહથી તે સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જઈશ. अप्पा चेव दमेयव्वा; अप्पा हु खलु दुद्दमी । अप्पा दन्तो सुही होइ, अस्सिं लोए परत्थय ॥ –ઉત્તરા૦ ૧, ૧૫ આત્માનું જ દમન કરવું જોઈએ, કેમકે આત્મા દુર્દમ્ય છે. એનું દમન કરનાર ઈહલોક અને પરલોકમાં સુખી થાય છે. वरं मे अप्पा दन्तो संजमेण तवेण य । माऽह परेहिं दम्मन्तो, बंधणेहिं वहेहि य ॥ –ઉત્ત. ૧, ૧૬ બીજા લેક બંધન અને બંધ દ્વારા મારું દમન કરે છે, એની અપેક્ષાએ તે સારું છે કે હું સંયમ અને તપ દ્વારા પિતાના આત્માનું દમન કરું છું. Page #814 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને ઉપદેશ ૭૭ बन्धःपमोक्खो अज्झत्थेव । –આચા૦ ૧. ૫. ૨ વસ્તુતઃ બંધન અને મોક્ષ પિતાની અંદર જ છે. जे आया से विन्नाया, जे विन्नाया से आया । जेण बियाणइ से आया, तं पडुच्च पडिसंखाए । --આચારાંગ ૧, ૫, ૫, જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે આત્મા છે. જેનાથી જણાય છે તે આત્મા છે, જણાવવાની શક્તિ એજ આત્માની પ્રતીતિ છે. जो सहस्सं सहस्साणं, संगामे दुजए जिणे । एग जिणेज्ज अप्पाणं, एस सेपरभो जाओ । –ઉત્તરા૦ ૨૦, ૪૮ જે પુરુષ દુર્જય-સંગ્રામમાં દશ લાખ ચોદ્ધાઓ પર વિજય પ્રાપ્ત કરે છે. એની અપેક્ષાએ જે પિતે પિતાની જાતને જીતે છે, તે એને પરમ વિજય છે. अन्ना जीवा, अन्नं सरीर। -સૂત્ર ૨, ૧, ૯ આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. अन्ने खलु कामभोगा अन्नो अहम सि ।। -સૂત્ર ૨, ૧, ૧૩ શબ્દ, રૂપ, ગંધ, આદિ કામ–ભેગ (જડપદાર્થ) બીજા (પદાર્થો) છે. હું (આત્મા) બીજે છું. पुरिसा! तुममेव तुम मित्त, किं बहिया मित्तमिच्छसि । –આચારાંગ ૧, ૩, ૩, હે પુરુષ, તું તારે જ મિત્ર છે, તે પછી બહાર કેમ બીજા મિત્રની શોધ કરે છે. एगे आया । --સ્થાનાંગ ૧, ૧ સ્વરૂપ દષ્ટિથી બધા આત્મા એક સરખા છે. Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૭૭ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન सव्वे सरा नियटुंति, तक्का जत्थ न विजइ, मई तत्थ न गाहिया --આચારાંગ ૧, ૫, ૬ આત્માના વર્ણનમાં સમસ્ત શબ્દ ખલાસ થઈ જાય છે ત્યાં તકને પણ કઈ સ્થાન નથી અને ન તે બુદ્ધિ અને સારી રીતે ગ્રહણ કરવાને શકિતમાન થાય છે. સરવરે સુવણે, જે પૂજા –-ભગવતી, ૭, ૧ આત્માનું દુખ સ્વકૃત છે અર્થાત પોતે કરેલ દુઃખ છે. કેઈ બીજાનું નહીં. अप्पा हु खलु सयय रकिखयव्यो । –દશ૦ ચૂલિકા ૨, ૧૬ પિતાના આત્માને સદા પાપકર્મોથી બચાવ જોઈએ. મોક્ષ માઇકુ વિરdi vજોવવવ –સૂત્ર ૧, ૧૨, ૧૧ જ્ઞાન અને કર્મથી મેક્ષ પ્રાપ્ત થાય છે. कडाण कम्माण न मोक्ख अस्थि । ઉપાર્જિત કર્મોનું ફળ ભેગવ્યા વિના મુક્તિ નથી. नाणेण जाणई मावे; दसणेण य सद्दहे। चरित्तेण निगिण्हाई, तवेण परिसुज्झई ॥ –ઉત્તરા. ૨૮, ૩૫ જીવ જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા રાખે છે. ચારિત્રથી આશ્રવને નિરોધ કરે છે અને તપથી કર્મોને ઝાટકીને દૂર કરી દે છે.. बधप्पमोक्खो तुज्झज्झत्थेव । –આચારાંગ ૫, ૨, ૧૫૦ બંધનથી મુક્ત થવાનું તમારા જ હાથમાં છે. વિનય विणए ठजिज्ज अप्पाणं; इच्छतो हियमप्पणो । –ઉત્તરા૧, ૬ ઉના૦. ૪, ૪ Page #816 -------------------------------------------------------------------------- ________________ —પ્રમ૦ ૨, ૩ ભગવા મહાવીરને ઉપદેશ ૭૭ આતમ-હિતૈષી સાધક પિતે પિતાને જ વિનય ધર્મમાં સ્થિર કરે. रायणिएसु विणयं पउंजे । –દશૌ૦ ૮, ૪૦ મેટાઓ સાથે હંમેશા વિનયપૂર્વક વ્યવહાર કરે. विणओ वि तवो, तो वि धम्मो ।। વિનય સ્વયં એક તપ છે અને શ્રેષ્ઠ ધર્મ છે. तुम्हा विणयमे सिजा, क्षोल पडिलभेजओ –ઉત્તરા- ૧, ૭ વિનયથી સાધકને શીલ–સદાચાર પ્રાપ્ત થાય છે એટલે એની શોધ કરવી જોઈએ. विणयमूले धम्मे पन्नत्ते । –જ્ઞાના૦ ૧, ૫ ધર્મનું મૂલ વિનય-આચાર છે. अनुसासिओ न कुप्पिजा ।ગુરુજને શિખામણ આપે ત્યારે ગુસ્સે-ક્ષુબ્ધ ન થવું જોઈએ. ચૌરાગ્ય इहलोए ताव नट्ठा, परलोए वि य नठा । –પક્ષ૦ ૧, ૪ વિષયાસકત જીવ આ લેકમાં વિનાશ પ્રાપ્ત કરે અને પરલોકમાં પણ अदक्खु कामाई रोगव । –સૂત્ર ૧, ૨, ૩, ૨ આત્મ-નિષ્ઠ સાધકની દષ્ટિમાં કામ–ભેગ રોગ જે જ છે. जेण सिया तेण णो सिया । –આચાઇ ૧, ૨, ૪ તું જે વસ્તુઓ પાસે સુખની અભિલાષાઓ રાખે છે, તે વસ્તુતઃ તે સુખની કારણરૂપ નથી. Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલના સંયમ संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । –ઉપા૦ ૧, ૭૬ સાધક સંયમ અને તપથી આત્માને સતત ભાવિત કરતે વિચરણ કરે છે. સરકારે નિચત્તિ , રાંઝમે ય ઉત્તoi –ઉત્તરા. ૧, ૨ અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. जो सहस्सं सहस्साणं मासे मासे गव दए । तस्सावि संजमो सेओ, अदन्तिस्स वि किंचण। ઉત્તરા૯, ૪ જે મનુષ્ય પ્રતિમાસ દસ-દસ લાખ ગાયોનું દાન આપે છે, એની અપેક્ષાએ કંઈ પણ ન દેનાર સંયમીને સંયમ શ્રેષ્ઠ છે. શ્રમણ समे य जे सव्वपाणभृतेषु, से हु समणे । –પ્રશ્ન ૨, ૫ સમસ્ત પ્રાણુઓ પ્રતિ જે સમદષ્ટિ રાખે છે, વસ્તુતઃ તે સાચો શ્રમણ છે. अवि अप्पणो वि देहंमि, नायरंति ममाइयं । –દશઐ- ૬, ૨૨ નિગ્રંથ મુનિ બીજું તે શું, પોતાના શરીર પર પણ મમત્વ રાખતું નથી. भुच्चा पिञ्चा सुह सुबई, पावसमणे त्ति वुच्चई । –ઉત્તરા. ૧૭, ૩ જે શ્રમણ ખાઈ-પીને આરામથી સૂએ છે, સમય પર સાધના કરતું નથી, તે પાપ શ્રમણ કહેવાય છે. મvi fજ્ઞાન નિરાશે ! –આચા, ૨, ૩, ૧૫, ૧ ' જે પોતાની મનઃસ્થિતિને પૂર્ણતયા પારખવાનું જાણે છે તે, સાચે નિગ્રંથ સાધુ છે. Page #818 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ઉપદેશ ૭૮૧ f-ળ પરિવારે જ મિQ – શ૦ ૧૦, ૬ જે ગૃહસ્થ સાથે અતિનેહ કરતું નથી, તે ભિક્ષુ છે. ધમાર જે જ મિQ –દશ૦ ૧૦, ૧૯. જે ધર્મધ્યાનમાં સતત રત રહે છે, તે ભિક્ષુ છે. તમ યુદ-સુરત સ ચ ને મિનરલૂ –દશૌ૦ ૧૦, ૧૧ જે સુખ અને દુઃખને સમભાવપૂર્વક સહન કરે છે, તે ભિક્ષુ કહેવાય છે. महप्पसाया इसिणी हवंति न हु मुणी कोवपरा हवंति । –ઉત્તરા૦ ૧૨, ૩૧ ઋષિ-મુનિ સદા પ્રસન્ન-ચિત્ત રહે છે, કદી કોઈ પર કુપિત થતા નથી. - યુવરાર મિલ્વા -દા૧૦, ૧૦ જે શાંત છે તથા પિતાના ક્તવ્ય-પથને સારી રીતે જાણે છે, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. उषसमसारं खु सामण्णे । -બુકલા. ૧, ૩૫ શ્રમણત્વને સાર છે–ઉપશમ. समयाए समणो होइ । –ઉત્તરા ૨૫, ૩૨ સમભાવની સાધના કરનાર શ્રમણ બને છે. नागेण उ मुणी होइ । -ઉત્તર ૨૫, ૩૨ જ્ઞાનની આરાધના–મનન કરનાર મુનિ બને છે. ન ચ ર રિસોયાબી ! –સૂત્ર ૧, ૧૩, ૨૨ સંતપૂજા, પ્રતિષ્ઠા તથા કીર્તિની અભિલાષા ન કરે. अकसाइ भिक्खू । -સૂત્ર ૧, ૧૩, ૨૨ શ્રમણ કષાય–ભાવ વગરને બને. Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન आहारमिच्छे मियमेसणिज । –ઉત્ત ક૨, ૪ આત્માથી સાધકે પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરે જોઈએ गिलाणं वेयावच्च करेमाणे समणे निग्गंये । महाणिजरे महापज्जवसाणे भवति ॥ વ્યવહા૨૦ ૧૦ જે શ્રમણ રુણ મુનિની સેવા કરે છે, તે મહાન નિજેરા તથા મહાન પર્યવસાન-પરિનિર્વાણ કરે છે. ગુરુ-શિષ્ય आयरियेहिं वाहितो तुसिणीओ न कयाइ वि । –ઉત્ત. ૧, ૨૦ આચાર્યો દ્વારા બોલાવવામાં આવે ત્યારે શિષ્ય કોઈ પણ અવસ્થામાં મૌન-ચુપચાપ ન રહેવું જોઈએ. fifમ દિવઢાળ, કુવિfrg . –ઉત્તરા૦ ૧૧, ૨૩ જે શિષ્ય લજજાશીલ અને ઈન્દ્રિય-વિજેતા હોય છે, તે સુવિનીત બને છે. मा गलियस्सेव कस; वयणमिच्छे पुणो पुणो। –ઉત્ત. ૧, ૧૨ જેવી રીતે દુષ્ટ ઘેડે વારંવાર ચાબુકની અપેક્ષા રાખે છે, એવી રીતે વિનીત શિષ્ય ગુરુના વચનની વારંવાર અપેક્ષા ન રાખે. घरेज भिक्खू सुसांमहि इदिए । -उत्त० २१, २३ ભિક્ષુ સર્વ ઈન્દ્રિયોને સુસમાહિત કરીને વિચરણ કરે. મનોનિગ્રહ मणो साहस्सिओ भीमो, दुट्ठस्सो परिधावई । – ઉત્તરા૦ ૨૩, ૫૮ મન એક સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘડા જેવું છે કે જે ચારે તરફ દોડતું રહે છે. Page #820 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ઉપદેશ ૭૮૩ एगे जिए जिया पंच, जिए जिया दस । दसहा उ जिणिताणं, सव्वसत्तू जिणामह ॥ –ઉત્તરા. ૨૩, ૩૬ એકને જીતી લેવાથી પાંચને જીતી ગયા, પાંચને જીતી લેવાથી દસ જીતી ગયા, દસને જીતીને મેં બધા શત્રુઓને જીતી લીધા. માત્તાપ ન કરે પણ ચા – ઉત્તરાર૯, ૫૩ મને ગુપ્તાથી જીવ એકાગ્રતા પ્રાપ્ત કરે છે. જ જે વિદ –ઉતરા૦ ૨૯, પર ગ સત્યથી જીવ મન, વચન અને કાયાની પ્રવૃત્તિને વિશુદ્ધ કરે છે. જીવનકલા धम्मेणं चेव वितिं कष्पेमाणा विहरंति । -સૂત્ર૦ ૨, ૨, ૩૯ સગૃહસ્થ હંમેશાં ધર્માનુકૂલ રહીને પિતાની આજીવિકા ચલાવે છે. सामाइएणं सावज्जजोगविरई जणयइ ।। સામાયિકથી જીવ સાવધયોગથી વિરતિ નિવૃત્તિનું ઉપાર્જન सज्झाए वा निउत्तेण सव्वदूक्वविमोक्खणे । –-ઉત્તરા૦ ૨૬, ૧ સ્વાધ્યાય કરતા રહેવાથી સમસ્ત દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. जहा पोम जले जाय, नोवलिप्पइ धारिणा । –ઉત્ત૨૫, ૨૬ જેવી રીતે જળથી ઉત્પન્ન થયેલ કમળ જલ વડે લિપ્ત થતું નથી તેવી રીતે સાધકે પણ કામ–ભેગમાં લિપ્ત ન થવું જોઈએ. ___ न संतसंति मरणंते, सीलवंता बहुस्सुया । –ઉત્ત૫. ૨૯ શીલવાન અને બહુશ્રુત ભિક્ષુ મૃત્યુની ક્ષણમાં પણ સંત્રસ્ત નથી થતા. Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ ભગવાન મહાવીર : એક અનુશીલન काल अणवकंखमाणे विहरह । આત્માથી સાધક ક સાથે ઝઝુમતે મૃત્યથી અનપેક્ષ થઈને રહે છે. कसाया अग्गिणो वुत्ता, सुय सील तो जलं । –ઉત્ત૨૩, ૫૩ કસાય-ક્રોધ, માન, માયા, અને તેમને અગ્નિ કહે છે. એને બુઝાવવાને માટે શ્રત, શીલ અને તપ એ જાલ છે. कोहं च माणं च तहेव माय, लोम चउत्थं अज्झत्थदोसा। -સૂત્ર ૧, ૬, ૨૬ ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેય અંતરાત્માના ભયંકર દેષ છે. कसायपच्चक्खाणेण वीयरागमा जणयह । –ઉત્તરા. ૨૯, ૩૬ કસાયનો પરિત્યાગ કરવાથી વીતરાગ ભાવ પ્રાપ્ત થાય છે. કાધ ક્ષમા काहो पीई पणासेह । –દશ૦ ૮, ૩૮ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. उपसभेण हणे कोह। –દશ ૮૯ ૩૯ શાંતિથી ૯ોધને જીતે. खामेमि सव्वे जीवा; सव्वे जीवा खमंतु मे । मेत्तो मे सव्वभूमेसु, वेरं मज्झं न केणइ ॥ હું સમસ્ત જીવોની ક્ષમા માગું છું અને બધા જીવ મને ક્ષમા પ્રદાન કરે. મારી સર્વ જી સાથે મૈત્રી છે. કેઈની સાથે મારે વૈર-વિરોધ નથી. पुढविसमो मुणी हव्वेजा। –દશ ૦ ૧૦, ૧૩ | મુનિ પૃથ્વી સમાન ક્ષમાશીલ હેવી જોઈએ. खमावणया णं पल्हायणमाव जणयइ । –ઉત્ત૦ ૨૯, ૧૭ ક્ષમાપનાથી આત્મામાં અપૂર્વ હર્ષાનુભૂતિ પ્રગટ થાય છે. Page #822 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો ઉપદેશ ૭૮૫ खतिएणं जीवे परिसहे जिणइ । ક્ષમાથી જીવ પરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે. खति साविज पंडिए । પંડિત પુરુષે ક્ષમાધર્મની આરાધના કરવી જોઈએ. માન बालजणो पगब्भइ । -સૂત્ર , ૧, ૧૧ ર અહંકાર કરે તે અજ્ઞાનનું દ્યોતક છે. माणविजएणं मद्दव जणयइ –ઉત્તર ૨૯, ૬૮ માનને જીતવાથી જીવને નમ્રતાની પ્રાપ્તિ થાય છે. અન્ન નri faz વાત્રાને ! –સૂત્ર ૧, ૧૩, ૧૪ જે પિતાની બુદ્ધિથી અહંકારમાં બીજાને ઉપેક્ષા કરે છે, તે મંદબુદ્ધિ છે. ' અને જ્ઞvi vસ્ત વિશ્વમાં ! –સૂત્ર ૧, ૧૩, ૮ ગર્ભાશીલ આત્મા પિતાના ગર્ભમાં ચૂર થઈને બીજાને સદા બિંબભૂત-પડછાયાની સમાન તુચ્છ માને છે. માયા माई पमाई पुण एइ गम्भ । –આચા) ૧. ૩. ૧ માયાવી અને પ્રમાદી ફરી ફરી જન્મ-મરણ કરે છે. माई मिच्छादिट्ठी, अमाई सम्मट्टिठी । માયાવી જીવ મિથ્યાષ્ટિ હોય છે, અમાયાવી સમ્યગ્દષ્ટિ. ૫૦. Page #823 -------------------------------------------------------------------------- ________________ ७८३ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન माया मित्ताणि नासेह । દશ૦ ૮, ૩૮ માયા, મિત્રતાને નાશ કરે છે. લાભ लोभी सव्वविणासणो । – દશ૦ ૮, ૩૯ લોભ બધા સદ્ગુણોનો નાશ કરી નાખે છે. इच्छालोभिते मुत्तिमग्गस्स पलिमथू । –સ્થાના૦ ૬, ૩ લેભ મુક્તિ-પંથને અવરોધક છે. लोभपत्ते लोभा समावइज्जा मोसं वयणाए । –આચા, ૨, ૩, ૧૫, ૨ લેભને પ્રસંગે ઉપસ્થિત થતાં વ્યક્તિ સત્યને ઠુકરાવી અસત્યને આશરો લે છે. सीह जहा व कुणिमेणं, निब्भयमेग चरंति पासेणं । -સૂત્ર ૧, ૧. ૧૮ નિભક–સ્વતંત્ર વિચરનાર સિંહ પણ માંસના લેભથી જાળમાં ફસાઈ જાય છે. लोभ संतोसओ जिणे । લેભાને સંતોષથી છત જઈએ. મોહ एग विगिंचमाणे मुढो विगिंचइ । -આચા૦ ૧, ૩, ૪ જે મોહનો નાશ કરે છે, તે અન્ય અનેક કર્મ-વિકલનો નાશ કરે છે, Page #824 -------------------------------------------------------------------------- ________________ ૭૮૭ ભગવાન મહાવીરને ઉપદેશ मदा मोहेण पाउडा । -સૂત્ર ૩, ૧, ૧૧ અજ્ઞાની જીવ મેહથી આવૃત્ત થાય છે. મા માના પ –આચાઇ ૫, ૩ મોહથી જીવ વારંવાર જન્મ-મરણના ચક્કરમાં ફસાઈ જાય છે. रागो य दोसो विय कम्मबीय । –ઉ૦ ૩૨, ૭ રાગ અને દ્વેષ એ બન્ને કર્મનાં બીજ છે. राग-दीसस्सिया बाला, पाव कव्वं ते बहुँ। -સૂત્ર ૮, ૮ અજ્ઞાની છવ રાગ-દ્વેષથી આવૃત થઈ વિવિધ પાપ-કર્મ કર્યા કરે છે. अकुठवआ ण णत्थि । પાપ નહીં કરનારનું નવું કર્મ બંધાતું નથી. કમ सुचिण्णा कम्भा सुचिण्ण फला मवति । दुचिण्णा कम्मा दुचिण्णफला भवति ॥ –સુવ૦ ૧, ૩૦, ૨૦ સારા કર્મનું ફળ સારું મળે છે. ખરાબ કર્મનું ફળ ખરાબ મળે છે. जहा दड्ढाण बीयाणं, ण जायंनि पुण अंकुरा । कम्मबीएसु दड्ढेसु न जायंति भबंकुरा ॥ -–દશા. ૫, ૧૫ બીજ બળી ગયા પછી એમાંથી નવીન અંકુર ફૂટતું નથી તેવી રીતે કર્મરૂપી બીજ બળી ગયા પછી એમાંથી જન્મ-મરણરૂપ અંકુર (ટ નથી. Page #825 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ ભગવાન મહાવીર : એક અનુશીલન सव्वे सयकम्मकप्पिया । —સૂત્ર ૧, ૨, ૩, ૧૮ પ્રાણી માત્ર પોતાનાં કૃત-કર્મોને કારણે જ વિવિધ ચેાનિઓમાં ભ્રમણ કરે છે. कम्मुणा उवाहि जायइ । કમથી જ સમસ્ત ઉપાધિ ઉત્પન્ન થાય છે. न चित्ता तायप भाषा, कुओ विज्जाणुसासणं । આયા ૧, ૩, ૧ जहा सुणी पूइकन्नी निक्क सिज्जई सव्वसा । एव' दस्सीस पडिणीए, मुहरी निक्कसिज्जइ ॥ ~~~ઉત્તરા ૬, ૧૧ વિવિધ ભાષાઓનું જ્ઞાન મનુષ્યને દુર્તિથી ખચાવી શકતું નથી તા પછી વિદ્યાનું અનુશાસન કેવી રીતે કોઈને ખચાવી શકે ? - अप्पपिण्डासि पाणासि, अप्प भासेज सुव्वए । -ઉત્ત॰ ૧, ૪ જેવી રીતે સડેલા કાનાવાળી કૂતરીને બધે સ્થાનેથી દૂર કરવામાં આવે છે, તેવી રીતે દુઃશીલ, ઉંડ અને વાચાલ મનુષ્યને સત્ર તિરસ્કૃત કરીને કાઢી મૂકવામાં આવે છે, બાય-સૂત્ર સુવતી સાધક આછું ખાય, એછું પીએ તથા આછુ' મેલે. अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए । સૂત્ર ૧, ૧૮, ૨૫ -દશ ૧, ૨, ૪૯ આમાંથી સાધક અણુમાત્ર પણ માયા-મૃષાનું સેવન કરતા નથી. Page #826 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ઉપદેશ ७८८ अहं पंचहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भई । यम्भा कोहा, पमापणं रोगेणालस्सपण य ॥ –ઉત્તરા ૧૧, ૩ અહંકાર-ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ એ પાંચ સ્થાનેથી શિક્ષા મળી શકતી નથી. गिहिवासे वि सुठवए । ––ઉત્ત, ૫, ૨, ૪ ધર્મશિક્ષાથી સમાપન્ન મનુષ્ય ગૃહવાસમાં પણ સુવતી છે. पियंकरे पियवाई, से सिक्ख लधुमरिहई । – ઉત્ત. ૧૧, ૧૪ જે પ્રિય કરે છે, પ્રિય બોલે છે–તે પિતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. સ્કિન ટાળે, ટૂર પરિવારે . ---દશ૦ ૫, ૧, ૪૬ જે જગ્યાએ કલેશ-સંઘર્ષની સંભાવના છે તે સ્થાનથી સદા દૂર રહેવું જોઈએ. जय चरे जयं चिट्ठे जयमासे जय सए । કઇ મુંગો , પાવ-કન્ન ન વંધp || દશ૦ ૪, ૮ આયુષ્યમાન ! યતનાપૂર્વક ચાલનાર, યતના પૂર્વક ઊભે થનાર, યતના પૂર્વક સુનાર, યતના પૂર્વક બેલનાર,પાપ-કર્મનું બંધન કરતો નથી. सठी आणाए मेहावी । –આચા૦ ૩, ૪ પ્રભુની આજ્ઞાનું પાલન કરનાર જે વ્યક્તિ શ્રદ્ધાશીલ હોય છે, તે મેધાવી–બુદ્ધિમાન કહેવાય છે. इह आणाकंखी पंडिए अणिहे ।। – આચા૩, ૪ - જે પ્રભુ-આજ્ઞાની સમ્યક આરાધના કરે છે, તે પંડિત છે તથા તે પાપ-કર્મોથી અલિપ્ત રહે છે. Page #827 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન --સંગમ- મરે कल्लाणभागिस्स विसोहिठाण ॥ – દશ૦ ૯, ૧, ૧૩ કલ્યાણભાગીને માટે લજજા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય—એ આત્મશુદ્ધિનાં સાધન છે. ज छन्नं त न वत्तव्व। –સત્ર૧, ૬, ૨૬ કેઈની કઈ ગોપનીય વાત હેય તે એને પ્રકટ કરવી જોઈએ નહીં दुल्लहे खलु माणुसे भवे ।। –ઉત્તરા૦ ૧૦, ૪ મનુષ્ય જન્મ મળવો અત્યંત દુર્લભ છે. ગુવીમાની તે નિરાશે. –આચા, ૨, ૩, ૧૫, ૨ જે વિચાર–પુરસ્સર બોલે છે, તે સાચે નિગ્રંથ છે. જિમવા જ વિચારે છે -સૂત્ર ૧૪ ૨૨ ચિન્તનશીલ પુરુષ સદા વિભજ્યવાદ અર્થાત્ સ્વાદુવાદ સંલક્ષિત કરી વચનને પ્રયાગ કરે છે. नाईवेल वएजा । –સૂત્ર ૧, ૧૪, ૨૫ સાધક આવશ્યકતાથી વધુ ન બેલે. वइज्ज बुद्धे दियमाणुलोमिय । દશ૦ ૭, ૫૬ પ્રબુદ્ધ ભિક્ષુ એવી વાણી બેલે જે બધા માટે હિતકર અને પ્રિયકર હેય. न य वुग्गहियं कहं कहिज्जा । –દશ૦ ૧૦, ૧૦ કલહ વધારનારી વાત કરવી જોઈએ નહીં. नाऽपुट्ठो वागरे किंचि ॥ –ઉત્ત. ૧, ૪ વણ બોલાવ્યા વચ્ચે બેલવું જોઈએ નહીં. बहुयं मा य आलवे । –ઉત્તરા. ૧, ૧૦ બહુ બોલવું જોઈએ નહીં. Page #828 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને ઉપદેશ ૭૯૧ नो वपणं फरुसं वइज्जा । –આચાઇ ૨, ૧, ૬ કદી કઠોર વચન બોલવું જોઈએ નહીં. अपुच्छिओ न भासेज्जा । –દશ૦ ૮, ૪૭, વિના પૂછે બોલવું જોઈએ નહીં. पट्टिठम सं न खाइज्जा । –દશ૦ ૮, ૪૭ કોઈની પીઠ પાછળ ચાડી કરવી નહીં; કેમકે તે દેષ પીઠનું માંસ ઊતરડવા બરાબર છે. राईभोयणविरओ, जीवो भवइ अणासवा । –ઉ૦ ૩૧, ૨ રાત્રિ-જનને ત્યાગ કરવાથી જીવ અનાશ્રવ બને છે. सवाहारं न भुजंति, बिग्गंथा राइभायण । નિગ્રંથ મુનિ, રાત્રિના સમયે કોઈ પણ પ્રકારને આહાર કરતા નથી. उवलेवा होइ भोगेसु, अभोगी नोवलिप्पई । – ઉત્ત. ૨૫, ૪૧ જે ભેગી છે, તે કર્મોથી લિપ્ત થાય છે અને અભેગી છે, ભેગાસત નથી, તે કર્મોથી લિપ્ત થતું નથી. મિત્તલુહા, વહુ કુહા –ઉત્તરા૦ ૧૪, ૧૩ કામ–ભેગ ક્ષણમાત્ર સુખ આપનાર છે. અને બદલામાં ચિરકાલ સુધી દુઃખ આપનાર છે. खाणी अणत्थाण उ कामभोगा । –ઉત્ત. ૧૪, ૧૩ કામ-ભગ અનર્થની ખાણ છે. सव्व अप्पे जिए जिय । –ઉત્તરા. ૯, ૩૬ એક પિતાના (વિકાસને) જીતી લેવાથી બધાને જીતી લેવાય છે. Page #829 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન सश्व कोमा वुहावहा । –ઉત્ત. ૧૩, ૧૬ સર્વ કામ ભેગ છેવટે દુઃખ આપનાર છે. सल्ल कामा विसं कामा, कामा आसीविसावमा । –ઉત્ત. ૯, ૫૩ કામ–ભેગ શલ્યરૂપ છે, વિષરૂપ છે અને વિષધર સર્પ જેવા છે. अदक्खु कामाइ रोगव । –સૂત્ર૦ ૨, ૩, ૨ આત્મવિદ સાધકોએ કામ–ભેગોને રેગ જેવો ગયે છે. भागी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ । –ઉત્તરા૦ ૨૫, ૪૧ ભેગી સંસારમાં પરિભ્રમણ કરતે રહે છે અોગી સંસારથી મુક્ત થાય છે. थणंति लुप्पंति तसंति कम्मी । સૂત્ર ૭, ૨૦ જે આત્મા પાપકર્મનું ઉપાર્જન કરે છે, એને રડવું પડે છે. દુઃખ ભેગવું પડે છે, અને ભયભીત થવું પડે છે. ૮ વત્તિ મા , તું જ પત્તિ જા –ઉત્ત૧, ૧૧ પૂછવામાં આવે ત્યારે કરેલાં પાપકર્મને કરેલાં અને નહીં કરેલાને નહીં કરેલાં કહે. पावाउ अप्पाण निवट्ट एज्जा । --સૂત્ર ૧૦, ૨૧ સાધક પાપકર્મોમાંથી આત્માને હટાવી લે. મારા જ રે પા –આચારાંગ ૧, ૨, ૩ જેણે સંસારનાં દુનું સ્વરૂપ સારી રીતે જાણી લીધું છે, તે કદી પાપકર્મ કરતો નથી. सुत्ता अमुणी, मुणिणो सया जागरन्ति । આવ્યા ૦ ૧, Page #830 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો ઉપદેશ અજ્ઞાની સદા ઊંઘતે રહે છે, અને જ્ઞાની સદા જાગતે રહે છે. સ્ટોર જ્ઞાન દિયા તુલસ ! – આચારાંગ ૧, ૩, ૧ એ સમજી લો કે અજ્ઞાન તથા મેહ જ સંસારમાં અહિત અને દુઃખ પેદા કરનાર છે. रागदोससस्सिया बाला, पाव कुव्वति ते बहुँ । –સૂત્ર ૧, ૮, ૮ બાલ-અજ્ઞાની જીવ રાગ-દ્વેષથી અધીન થઈને ખૂબ પાપ-કમનું ઉપાર્જન કરે છે. –આચારાંગ ૧, ૨, ૪ પ્રજ્ઞાશીલ-સાધકે પિતાની સાધનામાં કિંચિત્ પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. भारण्डपक्खी व चरमप्पमत्तो । –ઉત્તરા૦ ૪, ૬ ભારડ પક્ષીની માફક સાધક અપ્રમત્ત થઈને વિચરણ કરે. तम्हा मुणी खिष्पमुवेइ भोक्ख । –ઉત્તરા૦ ૪, ૮ અપ્રમત્ત થઈને વિચરણ કરનાર મુનિ શીધ્ર મોક્ષને પ્રાપ્ત કરે છે. अप्पाण-रक्खी चरप्पमत्तो । –ઉત્તરા૦ ૪, ૧૦ આત્મરક્ષક અપ્રમત્ત થઈને વિચરણ કરે. . सव्वओ पमत्तस्स भये, सधओ अपमेत्तस्स नस्थि भयं । –આચા૦ ૧, ૩, ૪ પ્રમત્ત આત્માને બધી બાજુથી ભય રહે છે અને અપ્રમત્તને કોઈ કકાણેથી ભય રહેતું નથી. जे छेय से विप्पमाय न कुन्जा । –સૂત્ર ૧, ૧૪, ૨ ચતુર નર એ છે કે જે કદી પણ પ્રમાદ ન કરે. धीरे मुहुत्तमवि को पमायए । –આચારાંગ ૧, ૨, ૧ ધીર સાધક મુહૂર્ત માટે પણ પ્રમાદ ન કરે. Page #831 -------------------------------------------------------------------------- ________________ છ૪ ભગવાન મહાવીર : એક અનુશીલન -આચા૦ ૧, कामा दुरतिक्कम्मा ।કામનાઓનો પાર પામવો અત્યંત કઠિન છે. इह लोए निप्पिवासस्स, नत्थि किंचि चिंदुक्कर ।। –ઉત્ત. ૧૯, ૪૪ આ લેકમાં જે તૃણારહિત છે, એને માટે કંઈ પણ કઠિન નથી कह न कुज्जा सामण्णं; जो कामे ने निवारए । –દશ૦ ૨, ૧ જે પિતાની કામનાઓ–ઈચ્છાઓને રોકી શકતું નથી. તે ભલા સાધના કેવી રીતે કરી શકશે? विणीयतण्हो विहरे । -દશ૦ ૮, ૬૦ મુમુક્ષુ આત્માને તૃષ્ણા રહિત થઈને વિચરણ કરવું જોઈએ. मेहावी अप्पणो गिद्धिमुद्धरे । –સૂત્ર, ૮, ૧૩ બુદ્ધિમાન પુરુષે પિતાનો ગૃદ્ધિ ભાવ દૂર કરવો જોઈએ. नेहपासा भयंकरा। –ઉત્ત. ૨૩, ૪૩ નેહનું બંધન ભયંકર છે. सव्वं सुचिण्णं सकल नराणं । –-ઉત્ત. ૧૩, ૧ મનુષ્યનાં સારી રીતે કરેલાં બધાં કર્મો સફળ થાય છે. जाइमरणं परिन्नाय चरे संकमणे दठे ।। જન્મ-મરણનું સારી રીતે જ્ઞાન કરી ચારિત્રમાં સુદઢ થઈ વિચારો. Tય મા ને SI, જ રા -આચાઇ ૧, ૨, ૬ પાપ-ન્કમ સાધક પિતે ન કરે, કે ન બીજાને કરાવે. नो निन्हवेजवीरियं । –આચા૦ ૧, ૫, ૩ Page #832 -------------------------------------------------------------------------- ________________ ૭પ ' ભગવાન મહાવીરને ઉપદેશ પિતાની એગ્ય શક્તિઓને કદી છૂપાવે નહીં. बन्धप्पमोक्खो अज्झत्थेव । –આચા૦ ૧, ૫, ૨ બંધન અને મોક્ષ વસ્તુતઃ આપણું ભીતરમાં છે. સુખે તક વિળિયા –સૂટા. ૧, ૨૩, ૧૯ જે ક્ષણ વર્તમાનમાં વીતી રહી છે, તે મહત્વપૂર્ણ છે એટલે સાધકે એ એને સફળ બનાવવી જોઈએ. जीवियं चेव रुवं च, विज्जुसंपाय चंचल । –ઉત્તરાઇ ૧૮, ૧૩ જીવન અને રૂપ વીજળીની ચમકની જેમ ચંચળ છે. સત્તણિ હુ તુi ૮મા --સૂત્ર ૧, ૨, ૨,૩૦ આત્મ-હિતનો અવસર કઠિનતાથી મળે છે. काले काल समायरे । –ઉત્ત. ૧, ૩૧ સમય પર સમયનું કાર્ય કરવું જોઈએ. करहकरो असमाहिकरे । –પ્રશ્ન ૨, કલહ-ઝઘડે કરનાર અસમાધિ ઉત્પન્ન કરનાર છે. सकम्मुणा किच्चइ पावकारी । સ્થાના૦ ૪, ૪ પાપામાં પિતાનાં જ કર્મોથી દુઃખી થાય છે. वओ अच्चेति' जोव्वणं च । –ઉત્તરા. ૧, ૨, ૧ ઉંમર અને યૌવન પ્રતિક્ષણ વ્યતીત થઈ રહ્યાં છે. वैयावश्चेण तित्थयरं नामगोत्तं कम्म निबन्धई । –ઉત્ત. ૨૯, ૪૩ વૈયાવૃત્ય-સેવાથી જીવ તીર્થકર નામ-ગોત્રનું ઉપાર્જન કરે છે सज्झाएणं नाणावरणिंज कम्म खवेई । –ઉત્તરા૦ ૨૯, ૧૮ Page #833 -------------------------------------------------------------------------- ________________ ७८३ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન, સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કરે છે. નટવુવુચનમvi ચંદ્ર કવિ | ઔપ૦ ૨૩ જીવન જળના બુદ્દબુદ જેવું અને કુશ(ઘાસ) ના અગ્રભાગ પર સ્થિત જલબિન્દુની સમાન ચંચળ છે. વર્ષ દ = દુ ધમ્મનાઇi – દશ૦ ચૂલિકા ૧, ૧૭ દેહને ભલે ત્યજી દે પરંતુ પિતાના ધર્મશાસનનો ત્યાગ ન કરે. ममत्तबंधं च महब्यभयावह । –ઉત્તરા૦ ૧૮; ૧૯ મમત્વનું બંધન મહાભયને ઉત્પન્ન કરનાર છે. ममाइ लुप्पइ बाले अन्तमन्ने हिं मुच्छिए । સૂત્ર ૧, ૧૪ ધન-ધાન્યાદિ વસ્તુઓમાં આસકત પ્રાણી મમત્વ-ભાવથી જ દુઃખી થાય છે. -આચારાંગ , ૨. ૫ જીનેશ્વર દેવની આજ્ઞાનું પાલન એ જ ધર્મ છે. जीवियं दुप्पडिबुहग । --આચારાંગ ૧, ૨, ૫ જીવનની એક ક્ષણ પણ વધારી શકાતી નથી. નવરથ મળવચા નિસાથી પસંસ્થા ! –સ્થાના ૬, ૧ પ્રભુએ સર્વત્ર નિષ્કામતાને ઉત્તમ કહી છે. सच्चं मि घिई कुव्वहा । –આચા૦ ૨. ૧, ૩ સત્યમાં સ્થિર થઈને ચીટકી રહે. समय गोयम मा पमायए । –ઉત્તરા૦ ૧૦, ૧ ક્ષણભર પણ પ્રમાદ કરો નહીં. किरिज रोयए धीरो –સૂત્રકૃતાંગ બુદ્ધિમાન પિતાને કર્તવ્યમાં દિલચસ્પી રાખે છે. उट्ठिए नो पमायए ! –આચાઇ ૧, ૫ ૨ ઉઠે, પ્રમાદ કરો નહીં. Page #834 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧. ભગવાન મહાવીરના વિહાર અને વર્ષાવાસ ક્ષેત્ર ૨. ભગવાન મહાવીરના કેટલાક મહત્વપૂર્ણ સંદર્ભ ૩. ગણધર–પરિચય ૪. વ્યક્તિ–પરિચય ૫. ભૌગોલિક-પરિચય ૬. શબ્દકોશ ૭. પુસ્તકમાં ઉદ્ધુત ગ્રંથસૂચિ Page #835 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૧ સન ઈ. પૂર્વ વર્ષ ૫૬૯ વર્ષાવાય અસ્થિકગ્રામ પ૬૮ ૨ | નાલન્દાસનિશ ચંપાનગરી પૃચંપા પ૬૬ - ૫૬૫ ભગવાન મહાવીરને વિહાર અને વર્ષાવાસ ક્ષેત્ર છમસ્થાવસ્થા કુંડગ્રામ, સાતખંડવન, કર્મ મામ, કલાગસન્નિવેશ, રાસન્નિવેશ, દુઈજ્જતગ આશ્રમ, અસ્થિકગ્રામ મેરાકસનિશ, વાચાલા, દક્ષિણવાચાલા, સુવર્ણવાલુકા (નદી), રૂપ્યાલુકા, કનખલ આશ્રમ, ઉત્તરવાયાલા, શ્વેતામ્બી, સુરભિપુર, ગંગાનદી, ગૂણાકસન્નિવેશ, રાજગૃહ, નાલન્દાસન્નિવેશ કલ્લોગ–નિવેશ, સુવર્ણખલ, બ્રાહ્મણગ્રામ, ચંપાનગરી કાલાયસનિવેશ, પત્તકાલય, કુમારકસન્નિવેશ, ચોરાકસન્નિવેશ, પૃષ્ઠચંપા કયંગસાસનિવેશ, શ્રાવસ્તી, હલિદુર્ય, જંગલા, આવત્તા, ચોરાયસન્નિવેશ, કલંબુકાસનિવેશ, રાઠદેશ (અનાર્ય ભૂમિ), પૂર્ણકલશ (અનાર્ય ગામ), મલયપ્રદેશ, ભદિયાનગરી કયલી સમાગમ, જંબુસંડ, તબાયસન્નિવેશ, વૈશાલી, પ્રામાકસન્નિવેશ, શાલીશીર્ષ ભદિયાનગરી મગધભૂમિ, આભિયા કુંડાલસન્નિવેશ, મદ્દનસન્નિવેશ, બહુસાલગ, શાલવન, લેહલા, પુમિતાલ, ઉનાગભૂમિ, રાજગૃહ લાઢ, વજભૂમિ અને સુહભૂમિ, અનાર્ય દેશ સિદ્ધાર્થપુર, કર્મ ગ્રામ, સિદ્ધાર્થપુર, વૈશાલી, ગંડકી નદી (મંડી), વાણિજ્યગ્રામ, શ્રાવસ્તી ભદિયાનગરી ૫૬૪ ભદિયાનગરી આરંભિયા ૫૬૩ ૫૬૨ રાજગૃહ વજીભૂમિ ૫૬૧ શ્રાવસ્તી Page #836 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ વૈશાલી ૫૫૮ ૧૨ ચંપા ૫૫૭ ૧૩ ૫૫૭ ૫૫૬ ૧૪ સાલરિયા, સન્નિવેશ, દઢભૂમિ, પલાસ-ચત્ય, બાલુકા, સુભગ, સુચ્છતા મલય, હત્થિસીસ, તસલિ, સિદ્ધાર્થ પુર, વજગાંવ, આલંભિયા, સેવિયા, શ્રાવસ્તી, કાશામ્બી, વારાણસી, રાજગૃહ, મિથિલા, વૈશાલી, કામમહાવન સંસમારપુર, ભેગપુર, નન્ટિગ્રામ, મેંઢિયાગ્રામ, કેશામ્બી, સુમંગલ, સુચ્છતા, પાલક, ચંપા જંભિયગ્રામ, મેઢિય, છમાણિ, મધ્યમ અપાપા, જંભિયગ્રામ, ઋજુવાલુકા નદી) (કૈવલ્યપ્રાપ્તિ) કૈવલ્યાવસ્થા ઋજુવાલુકા, પાવાપુરી, રાજગૃહ રાજગૃહ, બ્રાહ્મણકુંડ, વૈશાલી વૈશાલી, કૌશાંબી, શ્રાવસ્તી, વાણિજ્યગ્રામ વાણિજ્યગ્રામ, રાજગૃહ રાજગૃહ, ચંપા, વીતભય, વાણિજ્યગ્રામ વાણિજ્યગ્રામ, વારાણસી, આલંભિયા, રાજગૃહ રાજગૃહ રાજગૃહ, આલંભિયા, કૌશાંબી, બૈશાલી વૈશાલી, મિથિલા, કાકંદી, કાંપિલ્યપુર, પોલાસપુર, વાણિજ્યગ્રામ, વૈશાલી વૈશાલી, રાજગૃહ રાજગૃહ, કૃદંગલા, શ્રાવસ્તી, વાણિજ્યગ્રામે વાણિજ્યગ્રામ, બ્રાહ્મણકુંડ, કૌશાંબી, રાજગૃહ રાજગૃહ, ચંપા, રોજંગૃહ પપપ ૧૫ ૫૫૪ ૫૫૩ ૧૭ ૫૫૨ ૧૮ ૫૫૧ ૫૫૦ ૫૪૯ રાજગૃહ વૌશાલી વાણિજ્યગ્રામ રાજપૂત વાણિગ્રામ રાજગૃહ રાજગૃહ વૈશાલી . વૈશાલી રાજમહ, વાણિજ્યગ્રામ રાજ૫હ રાજમહ ૨૦ ૫૪૮ ૨૨ ૫૪૭ ૨૩ ૫૪૬ ૨૪ ૫૫ Page #837 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ ૫ર ૫૪૦ ૫૩૯ ૫૩૭ સન છે. પૂર્વ વર્ષ | મસ્યાવસ્થા ૫૪૪ રાજગૃહ, કાકંદી, મિથિલા, ચંપા ચંપા, શ્રાવસ્તી, મેટ્યિગ્રામ, ચંપા, મિથિલા મિથિલા, હસ્તિનાપુર, મકાનગરી, વાણિજ્યગ્રામ ૫૪૧ વાણિજ્યગ્રામ, રાજગૃહ રાજગૃહ, પૃષ્ઠચંપા, ચંપા, દશાર્ણપુર, વાણિજ્યગ્રામ વાણિજ્યગ્રામ, કામ્પત્યપુર, વૈશાલી ૫૩૮ વૈશાલી, વાણિજ્યગ્રામ, વૈશાલી વૈશાલી, રાજગૃહ, ચંપા, પૃચંપા, રાજગૃહ ૫૩૬ રાજગૃહ, નાલંદા નાલંદા, વાણિજ્યગ્રામ, શાલી વૈશાલી, સાકેત, વૈશાલી ૫૩૩ શાલી, રાજગૃહ રાજગૃહ, નાલંદા નાલંદા, મિથિલા મિથિલા ૫૨૯ મિથિલા, રાજગૃહ || રાજગૃહ, અપાપાપુરી (નિર્વાણ) વર્ષાવાસ ચંપા મિથિલા વાણિજ્યગ્રામ રાજપૂત વાણિજ્યગ્રામ વૈશાલી વૈશાલી રાજપુત નાલંદા. વૈશાલી વૈશાલી રાજગૃહ નાલંદા મિથિલા મિથિલા રાજશ્રુહ અપાપાપુરી (પાવા) ૫૩૫ ૫૩૪ ૫૩૨ ૫૩૧ ૫૩૦ ૫૨૮ Page #838 -------------------------------------------------------------------------- ________________ ચ્યવન-સ્થલ | | | | | | | પરિશિષ્ટ : ૨ ભગવાન મહાવીરના મહત્વપૂર્ણ સંદર્ભ [શ્વેતાંબર સંદર્ભ ગ્રંથ) [ દિગંબર સંદર્ભ ગ્રંથ]. સંદર્ભ સમવાયાંગ સત્તસિયદ્વાર પ્રવચનસારહાર આવશ્યકનિયુક્તિ હરિવંશપુરાણ ઉત્તરપુરાણ તિલોયપણુત્તિ પિતાનું નામ સિદ્ધાર્થ સિદ્ધાર્થ સિદ્ધાર્થ સિદ્ધાર્થ સિદ્ધાર્થ સિદ્ધાર્થ સિદ્ધાર્થ માતાનું નામ ત્રિશલા ત્રિશલા ત્રિશલા ત્રિશલા પ્રિયકારિણી પ્રિયકારિણું પ્રિયકારિણી જન્મભૂમિ કુડપુર, કુંડલપુર કુડપુર કુડપુર કુંડલપુર અવન-તિથિ આષાઢ સુદી ૬ – આષાઢ શુકલા ૬ – ચ્યવન-નક્ષત્ર ઉત્તરાફાગુની ઉત્તરાષાઢા પ્રાણુત સ્વર્ગ – પુણોત્તર વિમાન પુષ્પોત્તર વિમાન જન્મ-તિથિ ચૈત્ર સુદી ૧૩ – ચૈત્ર સુદી ૧૩ ચૈત્ર સુદી ૧૩ ચૈત્ર સુદી ૧૩ જન્મ-નક્ષત્ર ઉત્તરાફાગુની – ઉત્તરફાલ્ગની તપેલા સોના જેવો તપેલા સેના જેવો – સ્વર્ણને જે – ગેરે વ ગેરે વર્ણ પીળો લક્ષણ સિંહ સિંહ સિંહ શરીર પ્રમાણુ ૭ હાથ ૭ હાથ ૭ હાથ ૭ હાથ કુમાર જીવન ૩૦ વર્ષ – ૩૦ વર્ષ ૩૦ વર્ષ ૩૦ વર્ષ ૩૦ વર્ષ રાજ્યકાળ કર્યું નથી – કર્યું નથી કર્યું નથી કર્યું નથી કર્યું નથી દીક્ષા-તિથિ ચૈત્ર સુદ ૧૦: માર્ગશીર્ષ કુ.૧૦ માર્ગશીર્ષ કુ. ૧૦ માર્ગશીર્ષકૃ૧૦ દીક્ષા-નક્ષત્ર ઉત્તરાફાલ્યુની ઉત્તરા દીક્ષા સાથી એકાકી એકાકી એકાકી એકાકી એકાકી એકાકી વર્ણ ૭ હાથ ૭ હાથ Page #839 -------------------------------------------------------------------------- ________________ | | પ્રથમ તપ બેલા બેલા બેલા બેલા તેલા ત્રણ ઉપવાસ પ્રથમ આહારદાતા બહુલ બહુલ બહુલ બકુલ પ્રથમ પારણાનું કલ્લાકગ્રામ કલ્લાકગ્રામ કેલ્લાગગ્રામ કુડપુર કુલગ્રામ સ્થલ છદ્મસ્થકાલ – સાડા બાર વર્ષ ને – સાડા બાર વર્ષ ૧૨ વર્ષ ૧૨ વર્ષ ૧૨ વર્ષ ૧૫ દિવસ કેવલજ્ઞાનતિથિ વૈશાખ સુદી ૧૦ – વૈશાખ સુદી ૧૦ વૈશાખ સુદી ૧૦ વૈશાખ સુદી ૧૦ વૈશાખ સુદી ૧૦ કેવલજ્ઞાનનક્ષત્ર – ઉત્તરાફાલ્ગની – હસ્તૌત્તરા મધા કેવલજ્ઞાન સ્થલ – જુલ્મિકાનગરી – ઋજુકૂલા નદી ઋજુકૃલા નદી જુવાલિકા નદી – (મનોહર વરન) ચૈત્ય વૃક્ષ શાલ શાલ ગણધર ૧૧ પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ઈન્દ્રભૂતિ ઇન્દ્રભૂતિ ઇન્દ્રભૂતિ ઇન્દ્રભૂતિ પ્રથમ શિષ્યા ચંદના ચંદનબાલા ચંદના ચંદના ચંદના ચ ના સાધુ-સંખ્યા ૧૪૦૦ ૦. ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૧૪૦ ૦ ૦ ૧૪૦૦૦ સાવી–સંખ્યા – ૩૬૦૦૦ ૩૬૦૦૦ ૩૫૦૦૦ ૩૬૦૦૦ ૩૬૦૦૦ શ્રાવક-સંખ્યા – ૧૫૯૦૦૦ ૧૫૯૦૦૦ ૧૫૦૦૦ ૧૦૦૦૦૦ ૧૦૦૦૦૦ ૧૦૦૦૦૦ શ્રાવિકા–સંખ્યા૩૧૮૦૦૦ ૩૧૮૦૦૦ ૩૧૮૦૦૦ ૩૦૦૦૦૦ ૩૦૦૦૦૦ કેવલજ્ઞાની – ૭૦૦ ૧. આચારાંગ છે. ૨. અ. ૨૪માં માગશર વદી ૧૦ છે. ૨. કલ્પસૂત્રમાં ૧૪૦૦ સાધવીઓ મુક્ત થવાને ઉલેખ છે, એટલે ત્યાં જે કેવલીઓની સંખ્યા છે તે પુરુષોની અપેક્ષાએ છે. * ૧૧ ન ૧૧ ૧૧ | ૭૦ ૦૨ ૭૦ છે. Page #840 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૦ ૫૦૦ ૫૦૦ ૧૩૦૦ ૭૦૦ ૭૦૦ ૭ ૦ ૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૪૦૦ ૪૦૦ સંદર્ભ સમવાયાંગ સત્તસિયદ્વાર પ્રવચનસારદ્વાર આવશ્યકનિર્યુક્તિ હરિવંશપુરાણ ઉત્તરપુરાણ તિલેયપણુતિ મન ૫ર્યવજ્ઞાની – ૫૦૦ ૫૦૦ અવધિજ્ઞાની ૧૩૦૦ ૧૩૦૦ ૧૩૦૦ ૧૩૦૦ ૧૩૦૦ શૈક્તિ લબ્ધિધારી – ૯૦૦ પૂર્વધારી ૩૦૦ વાદી ૪૦૦ ૪૦૦ ४०० શ્રમણજીવન - _ વર્ષ ૪૨ - ૪૨ વર્ષ ૪ર વર્ષ – આયુપ્રમાણ ૭૨ વર્ષ ૭૨ વર્ષ ૭૨ વર્ષ ૭૨ વર્ષ ૭ર વર્ષ ૭૨ વર્ષ માતાપિતાની આચારાંગમાં ત્રિશલા અને સિદ્ધાર્થ બારમા સ્વર્ગમાં ગયાને ઉલ્લેખ છે. નિર્વાણ-તપ ૨ ઉપવાસ નિર્વાણતિથિ – કાર્તિક કૃષ્ણ ૩૦ કાર્તિક કૃષ્ણ ૧૪ – કાર્તિક કૃષ્ણ ૧૪ કાર્તિક કૃષ્ણ ૧૪ નિર્વાણ-નક્ષત્ર સ્વાતિ સ્વાતિ નિર્વાણ-સ્થલ પાવાપુરી પાવાપુરી – પાવાપુરી નિર્વાણ-સાથી ૧ ૧ ૨૬ ૧૦૦૦૪ પૂર્વભવ–નામ નંદન – નંદ નંદ ૩. મહાવીરનાં પ્રથમ માતાપિતા દેવાનંદ અને રાષભદત્ત મુક્ત થયાને ઉલ્લેખ સરસિયદ્વારમાં છે. ૪. પત્તા મુનિસ નિળ સર્વાંછિત–ઉત્તરપુરાણપર્વ ૭૬ પ્લે. પ૨. Page #841 -------------------------------------------------------------------------- ________________ Page #842 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૩ ગણધરને પરિચય મધ્યમ પાવાના સમવસરણમાં અગિયાર વિદ્વાનોએ ભગવાન સમક્ષ પોતાની શંકાનું સમાધાન કરી દીક્ષા લીધી હતી. આ વિદ્વાને ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય કહેવાયા. પિતાની અસાધારણ વિદ્વત્તા અનુશાસન-કુશલતા તથા આચારદક્ષતાને કારણે તેઓ ભગવાનના ગણધર બન્યા. ગણધર ભગવાનના ગણ(સંઘ)ના સ્થંભરૂપ હોય છે તેઓ તીર્થકરોની અર્થરૂપ વાણીને સૂત્રરૂપમાં ગ્રથિત કરનાર કુશલ શબ્દશિલ્પી હોય છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરો હતા. જેમનો પરિચય નીચે આપવામાં આવ્યે છે. ૧. ઇન્દ્રભૂતિ ઈદ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય હતા. મગધની રાજધાની રાજગૃહની પાસે આવેલ ગેબરગામ એમની જન્મભૂમિ હતી. જે આજે નાલંદાને જ એક વિભાગ ગણાય છે. એના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વી હતું. એમનું નેત્ર ગૌતમ હતું. ગૌતમને વ્યુત્પત્તિજન્ય અર્થ કરતાં જૈનાચાર્ય લખે છે બુદ્ધિ દ્વારા જેને અંધકાર નષ્ટ થઈ ગયું છે તે ગૌતમ. આમ તો ગતિમ શબ્દ કુલ અને વંશને વાચક છે; સ્થાનાંગમાં સાત પ્રકારના ગીતમ १. मगहा गुब्बरगामे जाया तिन्नेव गोयमसगुत्ता । આવશ્યક નિયુક્તિ ગા. ૬૪૩મું ૨. (ક) આવશ્યક નિયુક્તિ ગા. ૬૪૭-૪૮ (ખ) માઘાન ત્રયા વાળમૃતા પિતા વસુભૂતિઃ બાનાં સ્થાન પામૃત માતા પૃથિવી ! –આવશ્યક મલય ૨૩૮. ૩. શૌમિસ્તમો સ્વતં ય –અભિધાન રાજેન્દ્રકોષ, ભા. ૩. ગૌતમ શબ્દ Page #843 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દર્શાવવામાં આવ્યા છે.—ગૌતમ, ગાગ્ય, ભારદ્વાજ, આંગિરસ, શર્કરાભ, અક્ષકાભ, ઉદકાભાભ. વૈદિક સાહિત્યમાં ગૌતમ નામ કુલ સાથે સંકળાયેલ છે અને અષિઓ સાથે પણ સંકળાયેલ છે. બાદમાં ગૌતમ નામનાં અનેક સૂક્ત મળે છે. જેને ગૌતમ રાહૂગણ નામના કષિ સાથે સંબંધ છે. એમ તો ગૌતમ નામના અનેક ઋષિ, ધર્મસૂત્રકાર, ન્યાયશાસ્ત્રકાર, ધર્મશાસ્ત્રકાર વ્યક્તિએ થઈ ગઈ છે. અરુણઉદ્દાલક, આરુણિ આદિ ઋષિઓનું પૈતૃક નામ ગૌતમ હતું. એ કહેવું મુશ્કેલ છે કે ઈદ્રભૂતિ ગૌતમનું કયું ગોત્ર હતું? તેઓ કયા કષિવંશ સાથે સંકળાયેલા હતા ? પરંતુ એટલું તે સ્પષ્ટ છે કે ગૌતમ ગોત્રના મહાન ગૌરવને અનુરૂપ એમનું વ્યક્તિત્વ વિરાટ તથા પ્રભાવશાળી હતું. દૂર દૂર એમની વિદ્વત્તાની ધાક હતી. પાંચ છાત્રો એમની પાસે અધ્યયન કરવા રહેતા હતા. એના વ્યાપક પ્રભાવથી પ્રભાવિત થઈને જ મિલાયે મહાયજ્ઞનું નેતૃત્વ એમના હાથમાં સેંચ્યું હતું. પચાસ વર્ષની ઉંમરે પિતાના પાંચસો છાત્રોની સાથે એમણે પ્રવજ્યા ગ્રહણ કરી, ત્રીસ વર્ષ સુધી છમસ્થ રહ્યા અને બાર વર્ષે જીવમુક્ત કેવલી ગુણશીલ ચૈત્યમાં માસિક અનશન કરીને બાણું (૨) વર્ષની ઉંમરે તેઓ નિર્વાણ પામ્યા.૭ ૨, અગ્નિભૂતિ અગ્નિભૂતિ, ઈદ્રભૂતિ ગૌતમના વચેટ ભાઈ હતા. બેંતાલીસ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી, બાર વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં તપ–જપ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સેળ વર્ષ સુધી કેવવી અવસ્થામાં વિચરણ કરીને ભગવાન મહાવીરના નિર્વાણ પૂર્વે બે વર્ષ ४. जे गोयमा ते सत्तविहा पण्णत्ता तं जहा ते गोयमा ते गग्गा ते भारदा, ते અંગિરસ, તે સંવરમ, તે મુઠ્ઠીમાં તે સત્તામાં સ્થાનાંગ ૭, ૫૫૧ ૫. ઋગ્વદ ૧,૬૨,૧૩ વૈદિક કેશ પૃ. ૧૩૪ ૬. ભારતીય પ્રાચીન ચરિત્ર કેશ પૃ. ૧૯૩–૧૯૫ ૭. (ક) આવશ્યક નિયુક્તિ ૬૫૫ (ખ) આવશ્યક મલય. p. ૩૩૯ Page #844 -------------------------------------------------------------------------- ________________ ગણધર પરિચય પહેલાં રાજગૃહમાં ગુણશીલ ચિત્યમાં માસિક અનશન કરી ચુમોતેર વર્ષની અવસ્થાએ તેઓએ નિર્વાણ પ્રાપ્ત કર્યું. ૩. વાયુભૂતિ તે ઈદ્રભૂતિના નાના ભાઈ હતા. બેંતાલીસ વર્ષની ઉંમરે ગ્રહવાસનો ત્યાગ કરી તેઓએ શ્રમણ ધર્મ સ્વીકાર્યો હતો. દશ વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. અઢાર વર્ષ કેવળી અવસ્થામાં રહ્યા. સિત્તેર વર્ષની ઉંમરે રાજગૃહના ગુણશીલ ચિત્યમાં માસિક અનશન સાથે નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ ત્રણે ગણધર સદર હતા અને વેદ વગેરેના પ્રકાંડ પંડિત હતા. ૪. આર્ય વ્યકત એ કલાગસન્નિવેશના નિવાસી હતા. અને ભારદ્વાજ ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ વારુ હતું. પચાસ વર્ષની અવસ્થાએ પાંચ છાત્રો સાથે શ્રમણધર્મને સ્વીકાર કર્યો. બાર વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને અઢાર વર્ષ સુધી કેવળી પર્યાય પાળીને એંસી વર્ષની અવસ્થાએ માસિક અનશન કરી રાજગૃહના ગુણશીલ મૈત્યમાં નિર્વાણ પામ્યા. ૧૦ ૫. સુધર્મા આ કોલ્લાસંનિવેશના નિવાસી અગ્નિ વૈશ્યાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતા ધમિલ હતા અને માતા ભદ્દિલા હતી. પાંચ છાત્રો એમની પાસે અધ્યયન કરી રહ્યા હતા. પચાસ વિર્ષની અવસ્થાએ શિષ્ય સાથે પ્રવજ્યા ગ્રહણ કરી, બેંતાલીસ વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા. મહાવીરના નિર્વાણ પછી બાર વર્ષ વીત્યા પછી તેઓ કેવળી થયા અને આઠ વર્ષ સુધી કેવળી અવસ્થામાં રહ્યા. ૮. આવશ્યક નિર્યુક્તિ ગા. ૬૫૦-૬૫૫ ૧૦ આવશ્યક નિર્યુક્તિ, ગા. ૬૫૦-૬૫૫. Page #845 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન શ્રમણ ભગવાનના બધા ગણધરોમાં સુધર્મા દીર્ઘજીવી હતા. એટલે અન્ય ગણધરોએ પોતપોતાના નિર્વાણ સમયે પિતપોતાના ગણ સુધર્માને સમર્પિત કરી દીધા હતા.૧૧ મહાવીર નિર્વાણના ૧૨ વર્ષ બાદ સુધર્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને વીસ વર્ષ પછી સો વર્ષની ઉંમરે માસિક અનશનપૂર્વક રાજગૃહના ગુણશીલ ચિત્યમાં તેઓ નિર્વાણ પામ્યા.૧૨ ૬. મંડિક મંડિક મૌર્યસંનિવેશમાં રહેનાર વસિષ્ઠ ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ વિજયાદેવી હતું. એમણે ત્રણ પચાસ છાત્રોની સાથે તેપન વર્ષની ઉંમરે પ્રજ્યા લીધી હતી, સડસઠ (૬૭) વર્ષની અવસ્થાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યાસી વર્ષની અવસ્થાએ ગુણશીલ ચિત્યમાં નિર્વાણ પામ્યા.૧૩ ૭. મોર્યપુત્ર તેઓ કાશ્યપગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ મૌર્ય અને માતાનું નામ વિજયાદેવી હતું. તે મૌર્ય સંનિવેશના નિવાસી હતા એમણે ત્રણસો પચાસ છાત્રોની સાથે શ્રેપન વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. ઓગણએંસી વર્ષની ઉંમરે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન મહાવીરના અંતિમ વર્ષમાં વ્યાસી (૮૩) વર્ષની ઉંમરે તેઓ માસિક અનશનપૂર્વક રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા. ૧૪ ૧૧ (ક) જીવંતે વેવ મg wવહેં નહૈિં અન્ન સુધમલ્સ કળા વિત્તો दीहाउग्गेत्ति णातु । કલ્પસૂત્ર-ચૂણિ ૨૦૧ (4) परिरिव्वुया गणहरा जीवंते नाइए नवु जणा उ इदंभूई सुहम्मो अ, रायगिहे निब्वुए वीरे । – આવશ્યક નિર્યુક્તિ ગા. ૬૫૮ ૧૨. આવશ્યક નિયુક્તિ ૬૫૫ ૧૩. આવશ્યક નિયુક્તિ ગા. ૬૬૪-૬૬૫ ? (૫૬૦) ૧૪. આવશ્યક નિયંતિ ગા. ૬૪૪-૫૫ Page #846 -------------------------------------------------------------------------- ________________ ગણુધરપરિચય એક સ્પષ્ટીકરણ ભગવાન મહાવીરના છઠ્ઠા ગણધર મડિક અને સાતમા ગણધર સૌ પુત્ર અંગે આચાય જિનદાસગણી મહત્તરે અને આચાય હેમચન્દ્રે લખ્યુ છે કે તેએ અન્ને સહેાદર હતા. એ બન્નેની માતા વિજયાદેવી હતી. આ મડિકના પિતાનુ નામ ધનદેવ હતું અને મૌ પુત્રના પિતાનું નામ મૌય હતું. આ` મ`ડિકના જન્મ બાદ ધનદેવનું નિધન થઈ ગયું, ધનદેવના મસીયાઈ ભાઈ મૌની સાથે વિજયાદેવીએ વિધવાવિવાહ કર્યાં. એ પછી એને પુત્ર થયા, એનું નામ મૌય પુત્ર રાખવામાં આવ્યું. મુનિશ્રી રત્નપ્રભવિજયજીએ પણ લખ્યુ છે કે માતા એક અને પિતા એ હતા; કેમકે એ સમયે મૌર્યસન્નિવેશમાં વિધવાવિવાહના નિષેધ ન હતો.૧૫ પતિપ્રવર દલસુખ માલવણિયાએ પણ ગણુધરવાદની પ્રસ્તાવનામાં માતા એક અને પિતા એ જણાવ્યા છે. પરંતુ ૧૫. (૪) નિ ચૈવ મહા નવતે મોરિયસન્નિવેસે મક્રિયા મોરિયા વેશ માયરો --આવશ્યક ચૂર્ણિ ઉપાદ્ધાંત પૃ. ૩૩૭ (ख) पत्न्या विजयदेवायां धनदेवस्य नन्दनः । मण्डकोऽभूत्तत्र जाते, धन्यदेवा व्यपद्यत ॥ rarara सौ तत्रेत्यभाये मौर्यकोऽकरोत् । भार्या विजयदेवां तां देशाधारे हि न हिये । क्रमाद् विजयदेवायां मौर्यस्प तनयोऽभवत् । स च लेाके मौर्यपुत्र इति नान्नैव पप्रथे ॥ ૧ ૬ ત્રિષ્ટિ ૧૦,૫,૫૩-૫૫ ૧૬. Besides Sthavira Mandita and Sthavira Mauryaputra were brothers having one Mother Vijayadevi, but have different gotras derived from the gotras of their different fathers, the Father of Mandit was Dhanadeva of Vasistha-gotra and the father of Mauryaputra was Maurya of Kasyapa-gotra, as it was not forbidden for a widowed female in that Country to hav re-marrage with another Person after the death of her farmer husband." 66 ૧૩ ? Page #847 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વસ્તુતઃ એ ભ્રમ છે. સત્ય તથ્ય નથી. બન્નેની માતાનું એક નામ હેવાથી જ આ ભ્રમ થયે છે. સમવાયાંગમાં આર્ય મંડિકનું આયુષ્ય ત્યાસી વર્ષ લખવામાં આવ્યું છે. પણ સાથે સાથે એ પણ લખવામાં આવ્યું છે કે તેઓ ત્રીસ વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ થયા હતા. ૧૯ એનાથી એ સ્પષ્ટ છે કે મંડિકે જ્યારે દીક્ષા લીધી હતી તે સમયે એમની ઉંમર ત્રેપન વર્ષની હતી. સમવાયાંગમાં મૌર્યપુત્ર અંગે લખવામાં આવ્યું છે કે એમણે પાંસઠ વર્ષની અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી હતી.૨૦ દીક્ષા લેવાની સમવાયાંગની વાત અન્ય ગ્રંથકારોએ પણ સ્વીકારી છે. ૨૧ મુનિ રત્નપ્રવિજયજીએ પણ આ વાત માની છે. ૨૨ સારાંશ એ છે કે અગિયાર ગણધરેએ એક જ દિવસે દીક્ષા ગ્રહણ કરી. એવી સ્થિતિમાં એ કેવી રીતે સંભવિત છે કે એક જ દિવસે દીક્ષા ગ્રહણ કરતી વખતે મેટા ભાઈની ઉંમર ત્રેપન વર્ષ અને નાના ભાઈની ઉંમર પાંસઠ વર્ષ હોઈ શકે. દીક્ષા લેતી વખતે મોટાભાઈથી નાનો ભાઈ કેવી રીતે મેટે હોઈ શકે ? એ પરથી એ સ્પષ્ટ છે કે મંડિક અને મૌર્યપુત્ર સહોદર ન હતા. બન્નેની માતા પૃથફૂ–પૃથફ હતી. નામ ભલે એક રહ્યું પણ તેઓ એક નહતી. વિજયાદેવીએ વિધવાવિવાહ કર્યો ન હતો. એની ૧૭. ગણધરવાદ પ્રસ્તાવના, પૃ. ૬૩-ટિપ્પણ અને ૬૪ ૧૮. શેરí મંદિયપુર તેરીરું વાતારું વીર્થ પત્તા સિધે ગાવીને ! –સમવાયાંગ, ૮૩ સમવાય ૧૯. શેર મંહિપુરો તીરં વાસTહું સાકળચં વરવા વાળા સિંધે, કુષે ના સવदुक्खप्पहीणे સમવાયાંગ, ૩૦ સમવાય ૨૦, સમવાયાંગ ૬૫ સમવાયા ૨૧. ગણધરવાદ પ્ર. ૬૪ને ચાર્ટ ૨૨. Gandhara Maharaja Mandita was fifty three years old when he renougeed the world After a Period Page #848 -------------------------------------------------------------------------- ________________ ગણધર પરિચય ઉંમર તરફ ધ્યાન ન આપવાને કારણે જ આચાર્ય હેમચન્દ્ર જેવા મહાન પ્રતિભાશાળીએ તેઓને સહાદર માન્યા અને આંગળ વાહિન યેિ લખીને પોતાની માન્યતાનું ઔચિત્ય સિદ્ધ કરવાને પ્રયાસ કર્યો છે. ૮. અંકર્ષિત તે મિથિલામાં રહેનાર ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતા દેવ અને માતા જયંતી હતી. ત્રણસે છાત્રોની સાથે અડતાલીસ વર્ષની અવસ્થાએ એમણે દીક્ષા લીધી. સત્તાવન વર્ષની અવસ્થાએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન મહાવીરના અંતિમ વર્ષે અઠ્ઠોતેર વર્ષની અવસ્થાએ તેઓ રાજગૃહના ગુણશીલ ચિત્યમાં નિર્વાણ પામ્યા.૨૩ ૯. અચલબ્રાતા તેઓ કેશલા ગામના નિવાસી હારીત ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતા વસુ અને માતા નંદા હતી. ત્રણ છાત્રોની સાથે બેંતાલીસ વર્ષની અવસ્થાએ શ્રમણત્વ સ્વીકાર કર્યો. બાર વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને ચૌદ વર્ષ કેવલી અવસ્થામાં of fourteen years of ascetic life, Mandit acquired Kevel Gnana...and he acquired Moksha Pada... when he was eightythree years old. (P. 122) Gandhra Maharaja Mauryaputra was Sixty-Five years oid when he renounced the World. After a Period of fourteen years of ascetic life Ganadhra Mauryaputra acqured Kevala Gnana... at the age of seventy-nine. Ganadhara Mahraja Mauryaputra remained a kevali for Sixteen years and he acquired Pada... when he was ninety-five yeerrs old. (P. 124) ૨૩. આવ. નિયુક્તિ ગા, ૬૪૪-૫૬ ૨૪, એજન ગા. ૬૪૪-૫૬ Page #849 -------------------------------------------------------------------------- ________________ it ભગવાન મહાવીર : એક અનુશીલન વિચરણ કરી એતેર વર્ષની ઉંમરે માસિક અનશન સાથે તે રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા,૨૪ ૧૦. મેતાય તેએ વત્સદેશાન્તગત તુગિકસન્નિવેશના નિવાસી કૌડિન્ય ગેાત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ દન્ત તથા માતાનું નામ વરુણદેવા હતુ. એમણે ત્રણસેા છાત્રોની સાથે છત્રીસ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. દસ વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને સેાળ વર્ષ સુધી કેવલી અવસ્થામાં રહ્યા. ભગવાન મહાવીરના નિર્વાણુ પૂર્વે ચાર વર્ષ પહેલાં ખાસઠ વર્ષની ઉંમરે તેઓ રાજગૃહના ગુણુશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા. ૨૫ ૧૧. પ્રભાસ તે રાજગૃહના નિવાસી, કૌડિન્ય ગેત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ મલ અને માતાનું નામ અતિભદ્રા હતું. સેાળ વર્ષોની અવસ્થાએ શ્રમણ ધમ ને સ્વીકાર કર્યાં. તેએ આઠ વર્ષ સુધી ઘૂમસ્થાવસ્થામાં રહ્યા અને સેાળ વર્ષ સુધી કેવલી અવસ્થામાં રહ્યા. ભગવાન મહાવીરના સર્વાંન જીવનના પચીસમા વર્ષે રાજગૃહમાં માસિક અનશતપૂર્વક ચાલીસ વર્ષની ઉંમરે તેએ નિર્વાણ પામ્યા.૨૬ ૨૫. આવ. નિયુક્તિ ગા. ૬૪૫-૫૬ ૨૬. આવશ્યક નિયુક્તિ, ગા, ૬૪૫-૫૬ Page #850 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૪ વ્યકિત-પરિચય ભગવાન મહાવીરનું શાસન સમતાનું આદર્શ રાજ્ય હતું. એમાં નાના–મેટા બધાને સમાન સ્થાન હતું. અગણિત સાધારણ અને અતિસાધારણ વ્યક્તિ એમના સંપર્કમાં આવીને પોતાનું કલ્યાણ કરતી રહી તો અનેક પ્રસિદ્ધ રાજન્ય, મહામાત્ય આદિ પણ એમના ચરણમાં બેસીને ધર્મ–ઉપદેશ સાંભળી જીવનને કૃતાર્થ કરતા રહ્યા. કેટલીક મુખ્ય વ્યક્તિ એવી પણ હતી કે જેને પ્રભાવ અન્તરીય અને અન્તર્ધર્મસંઘીય કહી શકાય એ હિતે. ભગવાન મહાવીરના અનેક ભક્ત રાજા, રાજકુમાર એવા પણ હતા કે જેમની ચર્ચા બૌદ્ધ પિટકોમાં પણ જોવા મળે છે અને એમ લાગે છે કે બને પરંપરા એમને પોતાના અનુયાયી માનતી હતી. અત્રે કેટલીક એવી પ્રસિદ્ધ વ્યક્તિઓ અંગે એતિહાસિક પર્યાલોચન રજૂ કરવામાં આવ્યું છે. અભયકુમાર અભયકુમાર પ્રબલ પ્રતિભાસમ્પન વ્યક્તિ હતી. જૈન અને બૌદ્ધ બને પરંપરામાં એનો ઉલ્લેખ છે. જૈન પરંપરા એને પિતાને અનુયાયી માને છે અને બૌદ્ધ પરંપરા એને પોતાને અનુયાયી માને છે. આગમ સાહિત્ય અનુસાર તે શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા લે છે તે ત્રિપિટક સાહિત્ય અનુસાર તે બુદ્ધની પાસે પ્રવજ્યા લે છે. પરિ. ૨ Page #851 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન જૈન સાહિત્યમાં જૈન સાહિત્ય અનુસાર તે રાજા શ્રેણિકની નંદા નામની રાણનો પુત્ર હતો. નંદા વેન્નાતટપુરના શ્રેષ્ઠી ધનાવહની પુત્રી હતી. કુમારાવસ્થામાં શ્રેણિક રાજા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એમણે નંદાનું પાણિગ્રહણ કર્યું હતું. અભયકુમાર આઠ વર્ષ સુધી પિતાની માતા સાથે સાળમાં રહ્યા હતા. એ પછી તેઓ બને રાજગૃહ આવ્યાં હતાં.૩ અભયકુમારનું રૂપ અત્યંત સુંદર હતું. તે સામ, દામ, દંડ અને ભેદ, ઉપપ્રદાનનીતિ અને વ્યાપારનીતિને જાણકાર હતા. ઈહા, અપહ, માગણ, વેષણ તથા અર્થશાસ્ત્રમાં તે નિષ્ણાત હતા ને ત્પાતિકી, વૈનાયિકી, કામિકી તથા પરિણામિકી આ ચાર પ્રકારની બુદ્ધિઓથી યુક્ત હતા. રાજા શ્રેણિકનાં ઘણું કાર્યોમાં જેવાં કે કૌટુંબિક કાર્યોમાં, મંત્રણામાં, ગુહ્ય કાર્યોમાં, રહસ્યમય. કાર્યોમાં નિર્ણય કરવામાં અનેકવાર પરામર્શ કરવા યોગ્ય હતો. તે બધા માટે આધારભૂત પ્રમાણ હતો, આલંબન હતો. ચક્ષુભૂત હતો. બધાં કાર્યોમાં અને બધાં સ્થાનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર હતો. બધાને વિચાર પ્રદાન કરનારે હતો. રાજ્યની ધુરા ધારણ કરનાર હતું. તે રાજ્ય (શાસન), રાષ્ટ્ર (દેશ) મેષ, કોઠાર (અન્નભંડાર), સેના, વાહન, નગર અને અંતઃપુરની સમ્યફ પ્રકારે દેખભાળ કરતે હતો. १. (४) तस्स णं सेणियस्स पुत्ते नंदाए देवीए अत्तए अभय नाम कुमारे होत्या –જ્ઞાતૃધર્મકથા ૧, (ખ) અનુત્તરપપાતિક ૧,૧ (ગ) નિરાયાવલિયા સૂત્ર ૨૩ ૨. એ નગર દક્ષિણની કૃષ્ણા નદી જ્યાં આગળ પૂર્વ સમુદ્રને મળે છે, ત્યાં હેવું જોઈએ, વિશેષ માટે જુઓ પરિશિષ્ટ. ૩. ભરતેશ્વર બાહુબલી વૃત્તિ પત્ર ૩૬ ૪. જ્ઞાતૃધર્મ કથા ૧૧. Page #852 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર રાજા શ્રેણિકનો માનીત મંત્રી હતા.૫ જટિલમાં જટિલ સમસ્યાઓને તે પિતાના બુદ્ધિબલથી ક્ષણવારમાં ઉકેલી નાખતા હતા. એણે મેઘકુમારની માતા ધારિણીને અને કૃણિકની માતા ચેલણાનો દેહદ પિતાની કુશાગ્ર બુદ્ધિથી પૂર્ણ કર્યો હતે. એની લઘુ માતા ચેલણ અને શ્રેણિકનો લગ્ન-સંબંધ પણ અભયકુમારની બુદ્ધિથી જ થઈ શક્યો હતો. અભયકુમારની બુદ્ધિના ચમત્કારની અનેક ઘટનાઓ જૈન સાહિત્યમાં અંકિત થયેલ છે. એક વખતે ઉજજૈનીના રાજા ચંડપ્રદ્યોતે ચૌદે રાજાની વિરાટના સાથે રાજગૃહ પર આક્રમણ કર્યું. અભયકુમારને જેવી આની ખબર પડી કે તરત જ્યાં શિબિર–તંબુ ઊભો થવાનો હતો ત્યાં પહેલેથી ગુપ્તપણે સુવર્ણ મુદ્રાઓ દટાવી દીધી. જ્યારે ચંડપ્રદ્યોતની વિશાળ સેનાએ રાજગૃહને ચારે તરફથી ઘેરી લીધી ત્યારે અભયકુમારે એને એક પત્ર લખ્યું કે હું આપને પૂર્ણ હિતૈષી છું. આપના સાથી રાજા લેક મહારાજા શ્રેણિક સાથે ભળી ગયેલા છે. તેઓ આપને પકડીને રાજા શ્રેણિકને સોંપવાના છે. શ્રેણિકે એમને ઘણું ધન આપ્યું છે. જે આપને મારા કથન પર વિશ્વાસ ન હોય તો જ્યાં આપને શિબિર–તંબુ છે, ત્યાંની ભૂમિ ખોદીને જોઈ લે. ચંડપ્રદ્યોતે જયારે અનુચરો પાસે ભૂમિ પેદાવી તે દરેક સ્થાન પરથી સુવર્ણ મુદ્રાઓ દાટેલી મળી આવી. તે જોઈને એ ગભરાઈ ગયે અને યુદ્ધ કર્યા વિના જ પાછલા પગે ઉજજૈની પાછ ચાલ્યા ગયો. આ પ્રમાણે એક વિકટ રાજનૈતિક સંકટથી શ્રેણિકને એણે મુક્ત કર્યો હતે. ૫. ભરતેશ્વર બાહુબલિ વૃત્તિપત્ર ૭૮ ૬. જ્ઞાતૃધર્મ કથા ૧,૧ ૭. નિરયાવલિયા. ૮. ચંડપ્રદ્યોત જ્યારે ઉજૈની પહોંચ્યો ત્યારે એને અભયકુમારના પશ્યન્સને ખ્યાલ આવ્યો. તે પછી એણે પશ્યન્ન કરી અભયકુમારને બંદીવાન બનાવ્યો. અભયકુમારે મુક્ત થઈને એને બદલો લીધો. આ રુચિકર પ્રસંગ માટે જુઓ(ક) આવશ્યક ચૂર્ણિ ઉત્તરાર્ધપત્ર ૧૫૯-૧૬૩ (ખ) ત્રિષષ્ટિ, ૧૦, ૧૧, ૧૨૪-૨૯૩ Page #853 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એક વખતે એક ક્રમક (કઠિયારે) ગણધર સુધર્મા પાસે પ્રવજિત થયે. જ્યારે તે રાજગૃહમાં ભિક્ષા માગવા ગયા ત્યારે લેકેએ એને પરિહાર કરતા કહ્યું –“જુઓને, આ મહાન ત્યાગી મુનિ આવ્યા, એમને કેટલા મેટા વૈભવને ત્યાગ કર્યો છે. એ સાંભળીને ઠુમકમુનિને મનમાં વિચાર આવ્યું કે લોકે મારી કેવી મજાક કરે છે. એણે સુધર્મા સ્વામી પાસે આવીને જણાવ્યું કે ભગવન આ રીતે અપમાનને ઘૂંટડે ક્યાં સુધી પીતો રહીશ. ભગવાને સુધર્મા સ્વામીએ એના મનની શાંતિ માટે રાજગૃહથી પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો. આ વાતની ખબર અભયકુમારને પડી, એણે સુધર્મા સ્વામીને જણાવ્યું કે તમે વિહાર કરશે નહીં. બીજે જ દિવસે નગરના સાર્વજનિક સ્થાન પર એક એક કરોડ સુવર્ણમુદ્રાઓના ત્રણ ઢગલા કરવામાં આવ્યા અને રાજગૃહમાં એવી ઘેષણ કરાવવામાં આવી કે આ ત્રણ કરોડ સુવર્ણ મુદ્રાઓ એ વ્યક્તિ લઈ જઈ શકે છે કે જે જીવનભર સ્ત્રી, અગ્નિ અને પાણીનો પરિત્યાગ કરે. સુવર્ણના ઢગલા જોઈને બધાનું મન લલચાયું પરંતુ શરતે સાંભળીને કઈ પણ લેવાને આગળ આવ્યું નહીં. ત્યારે અભયકુમારે કહ્યું-જુએ, તે કુમકમુનિ કેટલા મહાન છે કે જેણે જીવનભર સ્ત્રી, અગ્નિ અને સચિત્ત પાણીને પરિત્યાગ કર્યો છે. અભયકુમારની પ્રસ્તુત બુદ્ધિમત્તાથી કમકમુનિ પ્રતિ વ્યંગ કરવાની જે પ્રવૃત્તિ હતી તે બંધ થઈ ગઈ. અને જનતાને શ્રમણધર્મના મહત્વનું જ્ઞાન થયું. અભયકુમારે આદ્રકકુમારને ધર્મોપકરણ ભેટ તરીકે મોકલ્યાં હતાં–જેનું વર્ણન પૂર્વે કરી ગયા છીએ. અભયકુમારના સંસર્ગમાં આવીને રાજગૃહને મહાન કસાઈ કાલશૌરિકને પુત્ર સુલકુમાર ભગવાન મહાવીરને પરમ ઉપાસક બન્યો હતો આ પ્રમાણે અભયકુમારની ધાર્મિક ભાવનાનાં અનેક ઉદાહરણે જૈન સાહિત્યમાં છે. ૯. ધર્મરત્ન પ્રકરણ-અભયકુમાર કથા ૧-૩૦ ૧૦. યોગશાસ્ત્ર, પત્તવૃત્તિ, અ. ૧, કલોક ૩૦, પૃ. ૯૧-૯૫ આચાર્ય હેમચન્દ્ર, Page #854 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ-પરિચય : અભયકુમાર અભયકુમારની દીક્ષા એકવાર ભગવાન રાજગૃહ પધાર્યા ત્યારે અભયકુમાર વંદના માટે ગયે. પ્રવચન પૂર્ણ થયા પછી એણે ભગવાન સમક્ષ જિજ્ઞાસા પ્રસ્તુત કરી, “ભગવાન, અંતિમ મેક્ષગામી રાજા કેણ થશે ? સમાધાન કરતાં ભગવાને કહ્યું–વીતભયને રાજ ઉદાયન જેણે મારી પાસેથી સંયમધમને સ્વીકાર કર્યો છે, તે અંતિમ મોક્ષગામી રાજા છે.” અભયકુમારના મનમાં વિચાર આવ્યું કે જો હું રાજા બની સાધુ બનીશ તો મેક્ષમાં નહીં જઈ શકું, એટલે મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ લઉં. અભયકુમારે રાજા શ્રેણિકને દીક્ષા લેવાની વાત કરી. રાજા શ્રેણિકે કહ્યું–વત્સ દીક્ષા લેવાની ઉંમર તે મારી છે, તું તો રાજા બનીને આનંદ કરીને જ્યારે અભયકુમારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે રાજા શ્રેણિકે કહ્યું–જે દિવસે હું તને ગુસ્સે થઈને કહી દઉં કે દૂર જા મને તારું મેં ન બતાવતે, તે દિવસે તું સાધુ થઈ જજે.” કેટલાક સમય પછી ભગવાન મહાવીર ફરીથી રાજગૃહે પધાર્યા. કડકડતી ઠંડી પડી રહી હતી. સૂસવાટા મારતી હવા વહેતી હતી. ભગવાન મહાવીરનાં દર્શન કરી પાછા ફરતાં રાજા શ્રેણિક અને ચલણએ નદીના કિનારે એક મુનિને ધ્યાનમુદ્રામાં છે. મહારાણું ચેલણ રાજપ્રાસાદમાં આનંદથી સૂઈ રહી હતી. એને હાથ ઊંઘમાં ઓઢવાના વસ્ત્રની બહાર રહી ગયે હતું, જેથી તે હૂંઠવાઈ ગયે હતે. જેવી તે ઊંઘમાંથી જાગી તેવું જ એને મુનિનું સ્મરણ થયું. એના મેંમાંથી એકાએક શબ્દ નીકળી પડ્યો. “તેઓ શું કરતા હશે?” રાણીના શબ્દોથી રાજાના મનમાં અવિશ્વાસ–શંકા ઊભી કરી દીધી. તે રાતભર વિચાર કરતે કરવટ બદલતો રહ્યો. પ્રાતઃકાલે ભગવાનનાં વંદન માટે ચાલ્યો, તે વખતે જતાં જતાં Page #855 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અભયકુમારને આદેશ આપ્ચા, ચેલણાના મહેલને સળગાવી દો, ત્યાં દુરાચાર આચરાય છે. અભયકુમારે રાજમહેલમાંથી રાણીએ તથા બહુમૂલ્ય વસ્તુઓને અહાર કાઢી એને સળગાવી દીધા. રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યું–ભગવાનને કહ્યું. તારી ચેલણા વગેરે ખધી રાણીએ નિષ્પાપ છે. પૂણુ પતિવ્રતા અને શીલવતી છે. ૨૨ ભગવાનની વાત સાંભળી રાજા શ્રેણિક મનમાં ને મનમાં પશ્ચાતાપ કરવા લાગ્યા. કાંક કશું નુકસાન તા થઈ નહીં જાય એમ વિચારી તે જલદીથી ત્યાંથી રાજભવન તરફ ચાલ્યેા. માર્ગમાં અભયકુમાર મળ્યા. રાજાએ પૂછ્યુ' કહે, મહેલનુ શુ કર્યુ ? So અભયકુમાર – આપના આદેશ અનુસાર એને સળગાવી દીધા. મારા આદેશ હાવા છતાં તે' તારી બુદ્ધિથી કામ ન કર્યું,' રાજાએ ઉદાસ થઈને તેના તરફ જોયું. રાજન, રાજાના ભંગ કરવાનું પરિણામ-ફળ પ્રાણદંડ થાય છે. તે હું સારી રીતે જાણું છું.' રાજા—તા પણ કેટલાક સમય રાહ તે જોવી હતી. અભય-આપે પહેલાં ખૂબ વિચારીને આદેશ આપવા જોઈ તે હતા. મે તે આપની આજ્ઞાનું પાલન કર્યુ છે. . < રાજાને પેાતાના અવિવેક પર ગુસ્સા આવતા હતા. એણે ક્રોધથી કહ્યુ...— અહીંથી ચાલ્યેા જા. અને મને ભૂલેચૂકે પણ તારું માઢુ અતાવીશ નહી”.’ અભયકુમાર આ શબ્દોની જ રાહ જોતા હતા. તે રાજાને નમસ્કાર કરીને ચાલી નીકળ્યા. અને તેણે તે જ વખતે ભગવાનના ચરણામાં જઈ ને દીક્ષા ગ્રહણ કરી. Page #856 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ–પરિચય : અભયકુમાર રાજા શ્રેણિકે મહેલામાં પહાંચીને જોયું કે બધી રાણીએ અને બહુ મૂલ્યવાન વસ્તુએ સુરક્ષિત છે, ત્યારે અભયકુમારન કહેલા વચન માટે ખૂબ દુ:ખ થયુ. અને તે સમજતાં જરા પણ વાર ન લાગી કે આજે એણે પોતાના અવિવેકથી પેાતાને ચતુર અને બુદ્ધિમાન પુત્ર તથા મંત્રીને ગુમાવી દીધા છે. તે એવી આશ કાથી કે કયાંક અભયકુમાર દીક્ષા ન લઈ લે. જલદીથી ભગવાન પાસે પહોંચ્યા. પણ ત્યાં એણે અભયકુમારને નહી. પણ અભય મુનિને જોયા. રાજા પહેાંચે તે પહેલાં જ તે દીક્ષિત થઈ ગયા હતા. ૧૧ અન્તકૃદ્દેશાંગ સૂત્રમાં અભયની માતા નંદા પણ દીક્ષિત થઈ માક્ષે ગયાના ઉલ્લેખ છે.૧૨ દીક્ષા લીધા પછી અભયકુમાર મુનિએ અગિયાર અગાનુ અધ્યયન કર્યું. · ગુણરત્ન ’તપ કર્યુ. જેથી તેએ અત્યંત કુશકાય થઈ ગયા. ૧૩. અંતે તેએ આયુષ્ય પૂર્ણ કરી વિજય નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ને માક્ષે જશે.૧૪ ૨૩ બૌદ્ધ સાહિત્યમાં બૌદ્ધ સાહિત્યમાં અભયકુમારનું નામ ફ્રે અભય રાજકુમાર ’ છે. એની માતા ઉજ્જૈનીની ગણિકા પદ્માવતી હતી.૧૫ શ્રેણિક ખિખિસાર એના અદ્ભુત રૂપની વાત સાંભળી તા તે એના પ્રત્યે ૧૧. ભરતેશ્વર બાહુબલી વૃત્તિ પત્ર ૩૮-૪૦ ૧૨. અન્તકૃતદ્દશાંગ, ૧૩. અનુત્તર પપાતિક ૧,૧૦ ૧૪. અનુત્તાપાતિક ૧,૧૦ ૧૫. ગગિટ માંસ્કૃના મત પ્રમાણે તે વૈશાલીની ગણિકા આમ્રપાલીથી ઉત્પન્ન થયેલ બિંબિસારના પુત્ર હતા. ( ખંડ ૩,ર, પૃ. ૨૨ ) ઘેરગાથા અટૂટકથા ૬૪માં શ્રેણિકથી ઉત્પન્ન થયેલ આમ્રપાલીના પુત્રનું નામ મૂળ પાલી સાહિત્યમાં વિમલ `ક્રાડચ્ય ’ મળે છે, જે આગળ જતા બૌદ્ધ ભિક્ષુ બને છે. " Page #857 -------------------------------------------------------------------------- ________________ २४ ભગવાન મહાવીર : એક અનુશીલન આકૃષ્ટ થઈ ગયું. એણે રાજપુરોહિતને પિતાના મનની વાત કહી એણે કપિર નામના યક્ષની આરાધના કરી એ તે યક્ષ શ્રેણિક બિંબિસારને લઈને ઉજૈની ગયો. જ્યાં પદ્માવતી વેશ્યાની સાથે બિંબિસારને સંસર્ગ થયો. રાજકુમાર અભય પોતાની માતા પાસે સાત વર્ષ સુધી રહ્યો. એ પછી તે રાજગૃહ પિતાના પિતા પાસે આવી ગયો ૧૬ અભય રાજકુમાર હવા સાથે રથવિદ્યા–વિશારદ પણ હતો.૧૭ એણે એકવાર સીમા-વિવાદને પિતાની બુદ્ધિથી કુશળતાપૂર્વક મિટાવ્યું હતું. જેનાથી પ્રસન્ન થઈ બિંબિસારે એને એક સુંદર નર્તકી ભેટમાં આપી હતી. ૧૮ એક વખતે તથાગત બુદ્ધ રાજગૃહના વેણુવન કલન્દક નિવાપમાં વિહાર કરી રહ્યા હતા, ત્યારે અભય રાજકુમાર નિગંઠ નાયડુત્તની પાસે ગયે. નિગંઠ નાયપુત્ત અભયકુમારને કહ્યું – રાજકુમાર, શ્રમણ ગૌતમની સાથે શાસ્ત્રાર્થ કરે જેથી તારે સુયશ ફેલાય. જનતામાં એ ચર્ચા થશે કે અભયકુમારે મહદ્ધિક શ્રમણ ગીતમની સાથે શાસ્ત્રાર્થ કર્યો છે. અભયકુમારે જિજ્ઞાસા પ્રસ્તુત કરી–ભંતે ! શાસ્ત્રાર્થને પ્રારંભ કેવી રીતે કરું? નિગંઠ નાતપુતે કહ્યું-તું ગૌતમબુદ્ધને પૂછજે કે શું તથાગત એવું વચન બેલી શકે કે જે બીજાઓને અપ્રિય હેય? જે તેઓ સ્વીકૃતિ આપે તે પૂછજો કે તે પછી સામાન્ય જન (અજ્ઞ સંસારી જીવ) અને તથાગતમાં શું ફેર રહે છે? સામાન્ય જન પણ એ પ્રમાણે વચન બોલી શકે છે. જે તેઓ નકારાત્મક ઉત્તર આપે ૧૬. થેરીગાથા અર્કથ. ૩૧-૩૨ ૧૭. મજૂિઝમનિકાય, અભયરાજકુમાર સુત્ત ૧૮. ધમ્મપદ–અર્કથા ૧૩-૪ Page #858 -------------------------------------------------------------------------- ________________ - ૨૫ વ્યક્તિ-પરિચય : અભયકુમાર તે પૂછજો કે આપે દેવદત્ત માટે દુર્ગતિગામી, નૈરયિક, કલ્પભર નરકવાસી અને અચિકિત્સ વગેરે ભવિષ્યવાણી કેમ કહી છે? તે આપની આ પ્રમાણેની ભવિષ્યવાણીથી ગુસ્સે થયે છે. આ રીતે બને બાજુએથી પ્રશ્ન પૂછવાથી શ્રમણ ગૌતમ ન તે એકી શકશે કે ન તે ગળી શકશે. જેવી રીતે કેઈ પુરુષના ગાળામાં લેઢાને કાંટે ફસાઈ જાય તો તે ન તે એને બહાર કાઢી શકે છે કે ન તો એને ગળી જઈ શકે છે, એવી સ્થિતિ બુદ્ધની થશે. અભયરાજકુમાર નિગંઠ નાતપુત્તને અભિવાદન કરીને બુદ્ધની પાસે ગયો. અને બુદ્ધિને અભિવાદન કરીને એક બાજુ બેઠે. પરંતુ તે શાસ્ત્રાર્થને સમય ન હતો એટલે અભયે વિચાર્યું, કાલે મારા ઘેર જ શાસ્ત્રાર્થ કરીશ. એણે ચાર માણસો સાથે બુદ્ધને બીજે દિવસે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. બુદ્ધ મૌન સ્વીકૃતિ આપી. ત્યાર પછી તે પિતાના રાજપ્રાસાદમાં ચાલ્યો ગયે. બીજા દિવસે પૂર્વાહણમાં ચીવર પહેરીને પાત્ર આદિ લઈ બુદ્ધ રાજકુમાર અભયને ત્યાં ગયા. તે પૂર્વે બિછાવેલ આસન પર બેસી ગયા. અભયકુમાર બુદ્ધને પિતાના હાથેથી શ્રેષ્ઠ ભેજન સમર્પિત કર્યું. જ્યારે બુદ્ધ પૂર્ણપણે તૃપ્ત થઈ ગયા ત્યારે અભયકુમાર એક નીચું આસન લઈને એક બાજુ બેસી ગયું અને તેણે શાસ્ત્રાર્થને પ્રારંભ કર્યો. અંતે શું તથાગત એવું વચન બોલી શકે કે જે બીજાને અપ્રિય થાય? બુદ્ધ-રાજકુમાર ! એ એકાંતરૂપથી ન કહી શકાય. આ સાંભળીને અભયકુમાર બેલી પડ્યો–ભક્ત ! નિગંઠ નષ્ટ થઈ ગયા. સાશ્ચર્ય બુદ્ધ પૂછયું-તું શું એવું બોલે છે–ભક્ત નિગંઠ નષ્ટ થઈ ગયા? Page #859 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલના અભયકુમારે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું -હાં ભંતે ! વાત એવી છે કે હું નિગંઠ નાતપુત્તની પાસે ગયા હતા. એમણે જ મને આપને આ બેધારી પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કર્યો હતો. એમનું મંતવ્ય એવું હતું કે આ પ્રમાણે પ્રશ્ન પૂછવાથી શ્રમણ ગૌતમ ન એકી શકશે કે ન ગળી શકશે. અભયરાજકુમારની ગાદમાં એક નાનો બાળક બેઠેલ હતું, એને લક્ષ્ય કરીને બુદ્ધે કહ્યું–રાજકુમાર, તારા કે ધાવના પ્રમાદથી આ બાળક કદાચિત્ મેંમાં લાકડું કે ઢેકું નાખી દે તે એ વખતે તું શું કરીશ? રાજકુમાર-ભંતે, હું એને કાઢી નાંખીશ. જે હું એને સીધી રીતે નહીં કાઢી શકું તે ડાબા હાથથી એનું માથું પકડીને જમણા હાથની આંગળી વાંકી કરીને લેહી સહિત પણ એને કાઢી નાંખીશ કેમકે કુમાર પર મને દયા છે. બુદ્ધ-રાજકુમાર, તથાગત અતધ્ય, અનર્થ યુક્ત અને અપ્રિયા વચન નથી બોલતા. ત સહિત હોવા છતાં પણ જે અનર્થ કરનાર વચન હોય તે પણ બેલતા નથી. જે વચન તયયુક્ત અને સાર્થક હોય છે પછી ભલે તે પ્રિય હોય કે અપ્રિય હાય, કાલજ્ઞ તથાગત એ બેલે છે. કેમકે એમણે પ્રાણીઓ પર દયા હોય છે. અભયકુમાર-ભન્ત, ક્ષત્રિય-પંડિત, બ્રાહ્મણ-પંડિત, ગૃહપતિ -પંડિત, શ્રમણ–પંડિત, પ્રશ્ન તૈયાર કરીને તથાગત પાસે આવે છે, અને પ્રશ્ન પૂછે છે, શું આપ પહેલેથી મનમાં વિચાર કરી રાખે છે કે આ પ્રમાણે પૂછે તો આ પ્રમાણે જવાબ આપીશ? બુદ્ધ-હું જ પ્રશ્ન કરું છું. શું તું રથને અંગ-પ્રત્યંગમાં ચતુર છે? અભય-હા ભગવાન. બુદ્ધ-રથની તરફ સંકેત કરીને કેઈ પ્રશ્ન કરે કે આ રથનાં ક્યાં અંગ–પ્રત્યંગ છે? શું તું પહેલાથી વિચારી રાખે છે કે આ અને અપ્રિય સહિત હોવા છતા સૂચન હોય તે પણ Page #860 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ-પરિચય : અભયકુમાર પ્રશ્ન કરવામાં આવે તે આ ઉત્તર આપીશ કે તે વખતે જ તને તે ભાસિત થાય છે? ભને! રથને વિશેષજ્ઞ છું. મને એ ક્ષણે તે જ્ઞાન થાય છે. રાજકુમાર બસ લગભગ એવી રીતે તથાગતને પણ એ ક્ષણે ઉત્તર ભાસિત થાય છે. કેમકે મનમાં તે વિષય સારી રીતે સાધેલે હોય છે. અભયકુમારે નિવેદન કર્યું -આશ્ચર્ય, ભન્ત અદ્ભુત ભક્ત, આપે અનેક પર્યાયથી ધર્મને પ્રકાશિત કર્યો છે. હું ભગવાનના શરણે જાઉ છું. ધર્મ અને ભિક્ષુ-સંઘને પણ શરણે જાઉં છું. આજથી મને અંજલિબદ્ધ શરણાગત તરીકે સ્વીકારે. આ સંયુક્ત નિકાયમાં પણ અભયકુમારનું બુદ્ધ સાથે પ્રત્યક્ષ મિલન થયું હતું એ પ્રસંગ છે. એમાં તે તથાગત બુદ્ધને પૂરણ કાશ્યપની માન્યતા અંગે એક પ્રશ્ન કરે છે.૨૦ ધમ્મપદ-અઠકથા પ્રમાણે અભયકુમારને શ્રોતાપનિફલ એ વખતે પ્રાપ્ત થાય છે કે જ્યારે તે નર્તકીના મૃત્યુથી ખિન્ન થઈને બુદ્ધની પાસે જાય છે અને બુદ્ધ અને ધર્મોપદેશ આપે છે.૨૨ થેરગાથાઅઠકથા પ્રમાણે અભયને શ્રોતાપરિફલ એ સમયે પ્રાપ્ત થાય છે કે જ્યારે તથાગત બુદ્ધિ અને તાલછિગુલામસુત્તને ઉપદેશ આપે હત. ૨૩ ૧૯. મઝિમ નિકાય, અભયકુમાર સુત્ત પ્રકરણ ૭૬ ૨૦, સંયુક્તનિકાય, અભય સુત્ત, ૪૪, ૬૬ ૨૧. સ્રોતા પતિ-ધારામાં આવી જવું. નિર્વાણના માર્ગમાં આરૂઢ થઈ જવું, જ્યાંથી પડવાની કોઈ સંભાવના ન હેય. યોગસાધના કરનાર ભિક્ષુ જયારે સત્કાયદષ્ટિ, વિચિકિત્સા અને શીલવત પરામર્શક, આ ત્રણ બંધનોને તેડી, નાંખે છે, ત્યારે તે સ્રોતા૫ન કહેવાય છે. સ્ત્રોતાપન્ન વ્યક્તિ વધુમાં વધુ સાતવાર જન્મ લઈ નિર્વાણ પ્રાપ્ત કરી લે છે. ૨૨. ધમ્મપદ-અટ્ટકથા ૧૩-૪ ૨૩, થેરગાથા-અટ્ટકથા ૧-૫૮ Page #861 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન શ્રેણિક બિંબિસારના મૃત્યુથી ખિન્ન થઈને અભયકુમારે બુદ્ધ પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી અને અહંત પદ પ્રાપ્ત કર્યું. ભિક્ષુ બન્યા પછી એણે પિતાની માતા પદ્માવતી ગણિકાને પણ ઉદ્દબોધન કર્યું અને એણે ભિક્ષુણી બનીને અહંત પદ પ્રાપ્ત કર્યું.૫ સમીક્ષા અભયકુમાર અંગે જૈન અને બૌદ્ધના પ્રાચીન પ્રમાણેને આધારે સહજપણે જણાઈ આવે છે કે અભયકુમાર અને અભયરાજકુમાર એ બને જુદી જુદી વ્યક્તિ હશે. કેમકે જૈનદષ્ટિ પ્રમાણે એની માતા વણિક હતી, તે પ્રધાનમંત્રી હતા અને તે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. જ્યારે બૌદ્ધ દષ્ટિએ તે એક ગણિકાને પુત્ર હોય છે. વળી તે એક કુશળ રથિક હિતે; નિગંઠ ધર્મ છેડીને તે બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કરે છે અને અંતે બુદ્ધની પાસે ભિક્ષુ બને છે. જે અભય એક જ વ્યક્તિ હતા તે મહાવીર અને બુદ્ધ તે બને પાસે કેવી રીતે દીક્ષા લઈ શકે. એ સંભવ છે કે રાજા શ્રેણિકને અનેક પુત્રો હતા. એમાંથી એકનું નામ અભય હાય અને બીજાનું નામ અભયરાજકુમાર હોય. જૈન દીક્ષાને ઉલ્લેખ “અનુત્તરપપાતિક”માં છે. જેની રચના પંડિત દલસુખ માલવણિયા આદિ વિદ્વાને વિક્રમ પૂર્વે બીજી શતાબ્દીમાં થયેલી માની છે. ૨૮ બૌદ્ધ દીક્ષાને ઉલ્લેખ થેરાપદાન ૨૯ અને અઠકથામાં છે. થેરાઅપદાનની રચના પિટક સાહિત્યમાં બધાથી છેલ્લી માનવામાં આવે છે અને અડકથા તે એના પછીની રચના છે.૩૦ ૨૪. (ક) થેરગાથા ૨૪. (ખ) થેરગાથા-અટ્ટકથા, ખંડ ૧, પૃ. ૮૩-૪ ૨૫. થેરગાથા-અટ્ટકથા. ૩૧-૩૨, ૨૬. આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન, પૃ. ૩૫૯ ૨૭. અનુત્તરે૫પાતિક ૧,૧૦ ૨૮. આગમયુગકા જૈન-દર્શન, પૃ. ૨૮ ૨૯. થેરાઅપદાન, ભદિયવો , અભયત્થરઅપદાન. ૩૦. ખુદકનિકાય ખંડ ૭, નાલન્દા, ભિક્ષુ જગદીશકાશ્યપ, જુઓ-આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન. Page #862 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ-પરિચય : મહારાજા ચેટક ૨૯ મહારાજા ચેટક રાજા ચેટક જૈન ધર્મને પરમ ઉપાસક હતા. આવશ્યક ચૂર્ણિ, ત્રિષષ્ટિ-શલાકાપુરુષ ચરિત્ર, ઉપદેશમાલા, ઉત્તપુરાણ આદિ ગ્રંથમાં એ શ્રમણે પાસક બન્યો તે અંગેને ઉલેખ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થાય છે. હરિણાચાર્ય રચિત બૃહત્ કથાકેશમાં રાજા ચેટકના પિતાનું નામ કેક અને માતાનું નામ યશેમતી આપવામાં આવ્યું છે. આચાર્ય હેમચન્દ્ર ચેટક નામ અંગે લખે છે કે શત્રુઓને ચેરી–સેવક બનાવવાને કારણે એનું નામ ચેટક પડયું. આચાર્ય હેમચન્દ્ર ચેટકની પત્નીનું નામ પૃથા જણાવ્યું છે. બૃહત્ કથાકાષ” માં તથા સેકેડ બુકસ ઓફ ધી ઈસ્ટમાં સુભદ્રા નામ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરની માતા ત્રિશલા રાજા ચેટકની સગી બહેન હતી.૧° એની કન્યાઓ પણ એ યુગમાં પ્રસિદ્ધ રાજાઓ સાથે પરણાવવામાં આવી હતી. પ્રભાવતીને વીતભયના રાજા ઉદાયનની સાથે, પદ્માવતીને અંગ-દેશના રાજા દલિવાહન સાથે, મૃગાવતીને ૧. રેલવો સાવો | -આવ. ચૂર્ણિ ઉત્તરાદ્ધપત્ર, ૧૬૪ ૨, ચેટતુ આવા | –ત્રિષષ્ટિ. ૧૦, ૬, ૧૮૮ ३. वेसालीए पुरीए सिरिपास जिणेण साएण सणाही हेहयकुल संभूओ चेडग नामा निवो असि । –ઉપદેશમાલા સટીક ૯૨, પત્ર-૨૩૮ ૪. વેદવ્યાસે સિવિલ્યા વિનીતઃ ઘરમાતઃ | –ઉત્તરપુરાણ પૃ. ૪૮૩ ૫. અથ વઝવે વરાત્રી નાર ગૃપ ! રહ્યાં અડચ્ચ માસીત રાતિરિનામા–બ્રહતકથાકેશ ૧૬૫ પૃ. ૮૩ ૬, રેતારિ મૂપાસ્તત્ર વેટ ફીમૂત ત્રિષષ્ટિ ૧૦, ૬, ૧૮૫ ૭. પૃથા મસ્તથ મૂવઃ સપ્ત કન્યવાદ ! –ત્રિષષ્ટિ ૧૦, ૬, ૧૮૬ ૮. (ક) મદ્રામવા સુભદ્રા વમૂવ વનિરોત્તમા ! – બૃહદ્. ૧૮૩ (ખ) મુમદાર નવી મુદ્રમાવા પ્રિયંવર –એજન પૂ. ૨૩૩ ૯. સેક્રેડ બુકસ ઓફ ઈસ્ટ, વોલ્યુમ ૨૨, પૃ. XV ૧૦, માવા માયા વેજસ મળિી ! – આવશ્યક ચૂણિ, ભાગ ૧, પત્ર ૨૪૫ Page #863 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વત્સદેશના રાજા શતાનીક સાથે, શિવાને ઉજજૈનીના રાજા ચંડપ્રદ્યોત સાથે, છાને મહાવીરના ભાઈ નંદીવર્ધનની સાથે અને ચેલણાને મગધના રાજા બિંબિસાર શ્રેણિક સાથે પરણાવવામાં આવી હતી. એક કન્યા સુચેષ્ઠા ભગવાન મહાવીરની પાસે પ્રજિત થઈ હતી. ભગવાન મહાવીરના સમયમાં વજિજઓનું એક શક્તિશાલી ગણતંત્ર હતું. એની રાજધાની શૈશાલી હતી. એટલે તે ગણતંત્ર વૈશાલી ગણતંત્રના નામે પ્રસિદ્ધ હતું. એ સમયે નાનાં મોટાં અનેક ગણતંત્રો હતાં. ૧૨ તે સંઘરાજ્ય યા “સંઘના નામથી પ્રસિદ્ધ હતાં. જાતક અકથાના ઉલ્લેખાનુસાર શૈશાલી ગણતંત્રના ૭૭૦૭ સભ્ય હતા. એ બધાને રાજા કહેવામાં આવતા. ભગવાન મહાવીરના પિતા સિદ્ધાર્થ પણ એમાંના એક રાજા હતા. આચાર્ય પાણિનિના મત પ્રમાણે આ બધા રાજાઓને અભિષેક થતો હતે. એમનું જેટલું ક્ષેત્ર હતું એટલાના તે અધિપતિ થતા હતા. અભિષેક થયા પછી તેઓ “સંજ્ઞારા” કહેવાતા હતા. “લલિત વિસ્તરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે લિચ્છવી પરસ્પર એકબીજાને નાના કે મોટા માનતા નહીં પરંતુ બધા કહેતા હતા કે હું રાજા છું. હર એક રાજા પિત–પિતાના ઉપરાજા, સેનાપતિ, ભાંડાસિક હતા. આ બધાને રહેવા માટેના જુદાં જુદાં મકાન વૈશાલીમાં १. (क) सत्त धूताओ पभावती, पद्मावती, मिगावती, सिवा जेटूठा, सुजेटूठा, चेल्लाणात्ति,... पभावती वीतिभए उदायणस्स दिण्णा, पद्मावती चपाए दहिवाहणस्स, मिगावती कोसंवीए सताणियस्स, सिवा उज्जेणीए पज्जोतस्स, जेटूठा कुण्डग्गामे बद्धमाण सामिणो जेट्ठस्स नन्दिवद्धणस्स दिण्णा । (ખ) આવશ્યક હારિભદ્રીય ૬૭૬ (ગ) ત્રિષષ્ટિ, ૧૦, ૬, ૧૮૭–આવશ્યક ચૂર્ણિ ભાગ ૨, પૃ. ૧૬૪ ૧૨, હિન્દુ સભ્યતા પૃ. ૫૯૩ ૧૩. જાતક અઠકથા ભાગ ૧ પૃ. ૩૩૬ ભારતીય જ્ઞાનપીઠ ૧૪. પાણિનિ વ્યાકરણ ૧, ૨, ૩૪ ૧૫, લલિત-વિસ્તર ૩, ૨૩ Page #864 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ–પરિચય : મહારાન્ત ચેટક હતાં. ૭૭૦૭ રાજાએની શાસન-સભા ‘ સ`ઘસભા 'ના નામથી પ્રસિદ્ધ હતી. અને એનુ' ગણત’ત્ર ‘વ-સ’ઘ’ કે ‘લિચ્છવી–સ'ધ' કહેવાતુ’,૧૬ પ્રસ્તુત ગણત`ત્રમાં નવ-નવ લિચ્છવીએની બે ઉપસમિતિએ હતી. એકનુ કાર્ય ન્યાય વિભાગને સંભાળવાનુ` હતુ` તે ખીજાનુ પરરાષ્ટ્રનું કાર્ય હતું. ખીજી સમિતિએ જ મલ્લકા, લિચ્છવી અને કાશી-કૌશલતા ગણરાજાએનું સંગઠન બનાવ્યુ' હતું. જે સંગઠનના અધ્યક્ષ મહારાજા ચેટક હતા. કેટલાય લેખકેાએ ઔદ્ધ સાહિત્યના વિનયપિટક,૧૭ અંગુત્તરનિશ્રય૧૮ તથા ઘેરીગાથામાં આવેલા સિંહ સેનાપતિ અને જૈન સાહિત્યમાં આવેલા રાજા ચેટકને એક જ વ્યક્તિ માની છે. ૧૯ પરંતુ તે એક ભ્રાંતિ છે. કેમકે બૌદ્ધ સાહિત્યમાં સિહુને સત્ર સેનાપતિ જ કહ્યા છે.૨૧ જ્યારે ચેટક વૈશાલી ગણરાજ્યના રાજા હતા.૨૨ તત્કાલીન વ્યવસ્થા પદ્ધતિનું અવલેાકન કરવાથી એ સહજપણે જ્ઞાત થાય છે કે રાજા અને સેનાપતિનુ ૮ ભારતીય સ્થાન તદ્દન જુદાં જુદાં હતાં. રાજા સેનાપતિ ન હતેા. ઇતિહાસ એક દૃષ્ટ' ગ્રંથમાં ડો. જ્યેાતિપ્રસાદનુ'મતવ્ય છે કે મહારાજા ચેટકને દેશ પુત્ર હતા, જેમાંથી જ્યેષ્ઠ પુત્ર સિંહ કે સિ'હભદ્ર વગણના પ્રસિદ્ધ સેનાપતિ હતા. ૨૩ ૧૬. આગમ એર ત્રિપિટક એક : અનુશીલન પૃ. ૩૭૧ ૧૭. વિનયપિટક મહાવગ્ગ, ભૈષજ્ય ખંધક ૬, ૪, ૮ ૧૮. (૩) અંગુત્તર નિકાય (ખ) The Book of Gradal, Val, III, P. 38, Vol. IV r. 19 ૧૯. ઘેરીગાથા. M. ૭૭-૮૧ ૨. નરકેસરી લે. જયભિખ્ખુ પૃ. ૨૩૪ ટિપ્પણી. ૨૧. વનપપિટક મહાવગ ૬, ૪, ૮ " ૩૧ ૨૨. (ક) વેસાહીદ્ નવરાત્ ચેકસ રને—નિરયાવલિકા પત્ર ૧૬૨ (ખ) જ્ઞેય વેસાલ્ટીટ્ નારણ્ ચેકો યા આવશ્યક ચૂર્ણિ, ભાગ ૨ : પુત્ર ૧૬૪ ૨૩, ભારતીય ઇતિહાસ : એક દષ્ટિ પૃ. ૫૬ Page #865 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ઉપાસકદશાંગના અનુવાદમાં ડે. હનલે વાણિજ્યગ્રામના રાજા જિતશત્રુ અને ચેટકને એક વ્યક્તિ કહી છે. પરંતુ એમનું આ કથન યથાર્થ લાગતું નથી. કેમકે અમે પહેલા જ જણાવી ગયા છીએ કે વૈશાલી ગણતંત્રમાં ૭૭૦૭ અલગ રાજાઓ હતા, એટલે એ બન્નેને એક માનવાનું કેઈ કારણ નથી. ડે. ઓટોસ્ટીને પણ આ અંગે અનેક દષ્ટિએથી પ્રકાશ પાડ્યો છે.૨૪ ચેટક ભગવાન પાર્શ્વનાથની પરંપરાને શ્રાવક હતો. એને મહાવીરના વંશ સાથે બે પ્રકારે સંબંધ હતે. એક તો એ કે મહાવીરની માતા ત્રિશલા એની બહેન થતી હતી, અને બીજો એ કે મહાવીરના મેટા ભાઈ નંદીવર્ધનની પત્ની જેનું નામ જ્યેષ્ઠા હતું, તે એની પુત્રી હતી. આ પ્રમાણે મહાવીરની સાથે એને કૌટુમ્બિક સંબંધ હતો. શ્રાવક હોવાને નાતે એણે એ પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધમાં કામ પડે ત્યારે એક દિવસમાં એક બાણથી વધુ બાણને પ્રાગ કરીશ નહીં. શરણાગતની રક્ષા માટે એણે રાજા કૃણિક સાથે યુદ્ધ કર્યું હતું. એણે અમેઘ બાણથી રાજા કૃણિકના કાલકુમાર આદિ દસે ભાઈને દસ દિવસમાં પૂરા કર્યા હતા. જેના અંગે અમે અન્યત્ર પ્રકાશ પાડયો છે. 28. Jinist studies Ed. by muni jaina Vijai aylipuri Jain Sahitya Sansicod take Studes Ahmedabad 1948 ૨૫. ઉપદેશમાલા સટીક, પત્ર ૩૩૮. २१. () चेटक प्रतिपन्नप्रतिज्ञतया दिनमध्ये एकमेव शरं मुच्यते । –ભગવતી ૭, ૮, પત્ર ૧૧૧ (દાનશેખર વૃત્તિ) (4) प्रतिपन्नव्रतत्वेन दिनमध्ये एकमेव शरं मुंचति । –ભગવતી અન્ય ટીકા પત્ર ૫૭૯ ૨૭. નિરયાવલિકા Page #866 -------------------------------------------------------------------------- ________________ ચડપ્રદ્યોત 3333 રાજા ચેટકના કુળનું નામ હૈહય હતુ‘૨૮ અને એના વંશનુ ગેાત્ર વશિષ્ઠ હતું.૨૯ રાજા ચેટક સ્વય' લિચ્છવી હતેા નહી. પણ તે લિચ્છવી ગણતંત્રને અધ્યક્ષ હતા. એ એના કુશળ નેતૃત્વનું સ્પષ્ટ નિર્દેશન છે. ૩૩ જૈન સાહિત્યમાં રાજા ચેટકનુ સ્થાન ગૌરવપૂર્ણ રહ્યું છે, પણ આશ્ચર્ય એ છે કે ઇતિહાસકારેએ એના પર કોઈ પ્રકાશ પાડચો નથી. એનું મૂળ કારણ એ છે કે વૈદિક સાહિત્યમાં કેાઈ જગ્યાએ એ સમયના મગધ, કૌસલ, કૌશાંખી જેવા રાજત ત્રાત્મક રાજ્યને ઉલ્લેખ અવશ્ય થયા છે પણ વૈશાલી જેવા સ્થાનના કે જ્યાં ગણત ંત્રાત્મક પદ્ધતિ ચાલતી હતી, એને કાઈ પણ જગ્યાએ કિંચિત્ માત્ર પણ ઉલ્લેખ નથી. બૌદ્ધ સાહિત્યમાં વૈશાલી અને એના પર આધિપત્ય રાખનારા લિચ્છવી ક્ષત્રિય જાતિનુ વણુ ન મળે છે પરંતુ એ સ્થાન અને સમાજ પર સંપૂર્ણ અધિકાર રાખનાર કોઈ વ્યક્તિ-વિશેષનુ નામ પ્રાપ્ત થતું નથી. સંભવ છે કે તે ભગવાન મહાવીરના પરમ ઉપાસકે હશે, જેના કારણે વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં એનું નામ આવ્યુ નથી. અને જૈન તથા જૈનેતર પરંપરામાં એવું કેાઈ પ્રમાણ નથી કે જે એમને નિગ્રંથ ઉપાસક ગણવામાં બાધક થાય. એટલે તે જૈત રાજા જ સાષિત થાય છે. ૨૮. (ક) ચેકો ગયા હૈયે કુરુસંતે । આવશ્યકચૂર્ણિ ઉત્તરાવ, પત્ર ૧૬૪ (ખ) વેરા િચૂંટવા હૈહયસપૂતે । —આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૬૭૬ (ગ) ત્રિષષ્ટિ, ૧૦, ૬, ૨૨૬ (ધ) ઉપદેશમાલા સટીક ૩૩૮ २८. भगवओ महावीरस्स माया वासिठस गुत्तेणं । —ફલ્પસૂત્ર Page #867 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભગવાન મહાવીર : એક અનુશીલન ચડપ્રોત ભગવાન મહાવીરના સમયમાં ઉજ્જૈનીના રાજા ચ'ડપ્રોત હતા. એનુ' મૂળનામ પ્રદ્યોત હતું. પરંતુ અત્ય ́ત ક્રૂર સ્વભાવ હાવાને કારણે એના નામ પૂર્વ'ચ'' એ વિશેષણ લગાડવામાં આવ્યું હતું. એની પાસે વિરાટ સેના હતી. એટલે એનું ખીજુ નામ મહાસેન પણ હતું. કથ પરિત્સાગર અનુસાર મહાસેને ચંડીની ઉપાસના કરી હતી. એટલે તે ` અજય ખડ્ગ અને આવું નામ પ્રાપ્ત થયું હતું. વળી આ કારણે તે · મહાચંડ ' નામે પણ પ્રસિદ્ધ થયા હતા. જ્યારે એણે જન્મ લીધા હતા ત્યારે સંસારમાં દીપકની માર્કે પ્રકાશ થઈ ગયા હતા. એટલે એનુ નામ પ્રદ્યોત રાખવામાં આવ્યુ હતું. ઉજ્જૈનવત્થમાં લખવામાં આવ્યુ છે કે તે સૂર્યનાં કિરણાની માફક શક્તિશાળી હતેા.જ ૩ તિબેટી મૌદ્ધ અનુશ્રુતિ અનુસાર જે દિવસે પ્રદ્યોતના જન્મ થયે એ દિવસે બુદ્ધને પણ જન્મ થયા હતા. અને જે દિવસે પ્રદ્યોત રાજસિહાસન પર બેઠા, એ દિવસે ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું.પ ૧. (૩) ઉજ્જૈની ઈન એશૅટ ઈંડિયા, પેજ ૧૩, (ખ) ભગવતી સૂત્ર સટીક ૧૩, ૬ પુત્ર ૧૧૩૫માં ઉદ્રાયણની સાથે જે મહાસેનનું નામ મળે છે તે ચડપ્રદ્યોતને માટે છે. (૫) ઉત્તરાધ્યયન નેમિયત્ર વૃત્તિમાં પણ મહાસેનનેા ઉલ્લેખ થયેલે છે, જુઓ, પત્ર ૨૫૨-૧ ૨. (૩) રાકહિલ લિખિત લાઈફ્ એક્ જીદ્દ પૃ. ૩૨ (ખ) ઉજ્જયિની ઈન એશેન્ટ ઈંડિયા, પૃ. ૧૩ વિમલચરણ ૩. લાઈફ્ એક્ જીદ્દ પૃ. ૧૭ રામહિલ ૪. ઉજ્જયિની ઈન એશેંટ ઇડિયા, પૃ. ૧૩ ૫. લાઈ એક્ બુદ્ધ, પૃ. ૩૨ પરનું ટિપ્પણ ૧ Page #868 -------------------------------------------------------------------------- ________________ યડપ્રદ્યોત g C ‘આવશ્યકચૂર્ણિ’૬ ‘આવશ્યક હારિભદ્રીયવૃત્તિ' અને ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં જોવા મળે છે કે ચંડપ્રદ્યોત પાસે (૧) લેાહજંઘ નામને લેખવાહક, (૨) અગ્નિભીરુ નામને રથ, (૩) અનલગિરિ નામનાં હસ્તિ, (૪) અને શિવા નામની દેવી એ ચાર રત્ના હતાં.. ઉર્દુનવત્થમાં પ્રદ્યોતના એક કૂતગામી રથનું વર્ણન મળે છે. ભદ્રાવતી નામની હાથિણી, કક્કા ( પાલીમાં કાકા) નામને દાસ, એ ઘેાડીએ ચેલકડી અને મજુકેશી તથા નાલાગિરી નામના હાથી આ પાંચ મળીને પેલા રથને ખેચતાં હતાં. っ ધમ્મપદના ટીકાકારે લખ્યું છે કે પ્રદ્યોત કેાઈ પણ સિદ્ધાંતમાં માનનારા ન હતા. એને કફલ પ્રત્યે વિશ્વાસ ન હતેા. આચાય હેમચંદ્રે લખ્યુ છે કે તે સ્ત્રી–લેાલુપ અને પ્રચંડ હતેા.૧૧ પુરાણકારે એના માટે નચવિજત શબ્દના પ્રયાગ કર્યાં છે.૧૨ જૈન કથાસાહિત્યમાં સ્પષ્ટ વર્ણન મળે છે કે ચ'ડપ્રદ્યોતે સ્વણુ ગુલિકા દાસી માટે સિન્ધુ–સૌવીરના રાજા ઉદ્યાયનની સાથે,૧૩ ૬. આવ. ચૂર્ણિ` ભાગ ૨, ૫ત્ર ૧૬૦૭. આવશ્યક હારિ. વૃત્તિ ૬૭૩-૧ ૮. ત્રિષષ્ટિ. ૧૦,૧૧,૧૭૩ પ ૯. (ક) ધમ્મપદ ટીકા, ઉજ્જયિનીદČન પૃ. ૧૨ (ખ) ઉજ્જયની ઈન એશેંટ ઈંડિયા પૃ. ૧૫ ૧૦. (૩) ઉજ્જયની ઈં એસેંટ ઈંડિયા પૃ. ૧૩. વિમલચરણ લા (ખ) મધ્યભારતકા ઇતિહાસ, પ્ર. ભાગ, પૃ. ૧૧૫-૧૭૬ ૧૧. ત્રિષષ્ટિ. ૧૦,૮,૧૫૦ અને ૧૬૮ ૧૨. કથાસારિત્સાગર ૧૩. (૩) ત્રિષષ્ટિ. ૧૦,૧૧-૪૪૫-૫૯૭ (ખ) ઉત્તરાધ્યયન અ. ૧૮. નૈમિયન્દ્રકૃત વૃત્તિ. (ગ) ભરતેશ્વર-બાહુબલી વૃત્તિ, ભાગ ૧, પત્ર ૧૭૭–૧ Page #869 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ૧૪ - દ્વિ–મુખ મહારાણી મૃગાવતીને માટે વત્સનરેશ શતાનીક સાથે, અવભાસક, મુકુટને માટે પાંચાલનરેશ રાજા દુર્મુહપ સાથે, રાજા શ્રેણિકના વધતા જતા પ્રભાવને સહન ન કરવાને કારણે મગધરાજ શ્રેણિકની૧૬ સાથે યુદ્ધ કર્યું. આ બધા ઘટના પ્રસ ંગેા ખૂબ જ આકર્ષક છે. વિસ્તારભયથી અમે અગે અને ઉદ્ધત કર્યા નથી. જિજ્ઞાસુએને તે અંગે મૂળ ગ્રથા જોવા જોઈએ. ૩૬ વત્સદેશના રાજા શતાનીક અને ચંડપ્રદ્યોત વચ્ચે યુદ્ધ થયુ, તે જૈન૧૭ અને બોદ્ધ કથાનામાં પ્રાયઃ સમાન રૂપમાં પ્રાસ થાય છે. પ્રસ્તુત યુદ્ધને કથાસરિત્સાગર આદિમાં ઉલ્લેખ થયા છે. સ્વપ્નવાસવદત્તા નાટકમાં મહાકવિ ભાસે આ કથા-પ્રસ’ગને મુખ્ય આધાર લીધેા છે. ‘ જ઼િઝમનિકાય’ અનુસાર અજાતશત્રુએ ચંડપ્રદ્યોતના ભયથી ભયભીત થઈ રાજગૃહમાં કિલ્લેબંધી કરી હતી.૧૯ બૌદ્ધ સાહિત્યમાં એનાં ખીજા યુદ્ધોના ઉલ્લેખ નથી. જૈન સાહિત્યમાં ચડપ્રદ્યોતની આઠ રાણીએના ઉલ્લેખ છે. જે કૌશાંખીની રાણી મૃગાવતી સાથે ભગવાન મહાવીરની પાસે દીક્ષા લે છે,॰ એમાંની એક રાણીનું નામ શિવાદેવી છે. જે ચેટકની પુત્રી હતી.૨૧ મીજી એકનુ' નામ અગારવતી ૨ હતું, જે સુંસુમારપુરા૩ ૧૪. ત્રિષષ્ટિ. ૧૦,૧૧,૧૮૪-૧૮૫ ૧૫. ત્રિષષ્ટિ. ૧,૧૧,૧૫૨-૨૯૩, ૧૬. ઉત્તરાધ્યયન સૂત્ર, એ. ૯. નેમિચન્દ્રકૃત વૃત્તિ. ૧૭, ત્રિષષ્ટિ. ૧૦, ૧૧, ૧૮૪-૨૬૫ ૧૮. ધર્મપદ અકથા, ૨, ૧ ૧૯. જિઝમેનિકાય, ૩, ૧૮ ગેાપક મેાગ્ગલાન સુત્ત. ૨૦. આવશ્યક ચૂર્ણિ ૨૧. આવશ્યક ચૂર્ણિ` ઉત્તરાર્ધ પત્ર ૧૬૪ ૨૨. આવશ્યક ચૂર્ણિ ભાગ ૧ પત્ર ૯૧ ૨૩. મુનિશ્રી ઇન્દ્રવિજયજીનું એવુ મ તથ્ય છે કે સુંસુમારપુરનુ` વર્તમાન નામ ‘ ચુનાર ' છે, જે જિલ્લા મિરજાપુરમાં આવેલું છે, Page #870 -------------------------------------------------------------------------- ________________ ચંડ પ્રદ્યોત રાજા ધુંધુમારની પુત્રી હતી. આ અંગારવતીને પ્રાપ્ત કરવા માટે પ્રોત સુંસુમારપુરને ઘેરે ઘાલ્યો હતો. તે અંગારવતી પાકી શ્રાવિકા હતી. ૨૪ કથાસરિત્સાગરમાં અંગારવતીને અંગારક નામના દૈત્યની પુત્રી કહેવામાં આવી છે. એની બીજી એક રાણીનું નામ મદનમંજરી હતું, જે દુમુહ પ્રત્યેકબુદ્ધની પુત્રી હતી." આવશ્યકનિયુક્તિ દીપિકામાં પ્રદ્યોતના ગે પાલક અને પાલક આ બે પુત્રોને ઉલેખ છે. સ્વપ્નવાસવદત્તામાં આ બે પુત્રોની સાથે એક પુત્રીને પણ ઉલ્લેખ છે. એનું નામ વાસુદત્તા આપવામાં આવ્યું છે. જે આવશ્યક ચૂર્ણિમાં વાસવદત્તા નામ આપવામાં આવ્યું છે અને એને પ્રોતની પત્ની અંગારવતીની પુત્રી કહેવામાં આવી છે. ૨૮ બૌદ્ધ સાહિત્યમાં ગેપાલકની માને વણિકપુત્રી કહેવામાં આવી છે. એના ભવ્ય રૂપ પર મુગ્ધ થઈને પ્રદ્યોતે એની સાથે લગ્ન કર્યા હતાં. • હર્ષચરિત્રમાં એના એક પુત્રનું નામ કુમારસેન આપવામાં આવ્યું છે. ૨૪. આવશ્યક ચૂર્ણિ ભાગ. ૨, પત્ર ૧૯૯ ૨૫. મધ્યભારતકા ઇતિહાસ પ્રથમ ખંડ, પૃ ૧૭૫, લે. હરિહરનિવાસ દ્વિવેદી ૨૬. ઉત્તરાધ્યયન ૯ અ. નેમિચન્દ્ર વૃત્તિ ૧૩૫-૨-૧૩૬૨ ર૭. આવશ્યક નિર્યુક્તિ દીપિકા, ભાગ ૨, પત્ર ૧૧૦-૧-ગા. ૧૨૮૨ ૨૮. સ્વપ્નવાસવદત્તા, મહાકવિ ભાસ ૨૯. આવશ્યક ચૂર્ણિ, ઉત્તરાર્ધ, પત્ર ૧૬૧ ૩૦. (ક) અંગુત્તરનિકાય અઠકથા ૧,૧,૧૦ (ખ) ઉજ્જયિની ઈન એસેંટ ઇડિયા પૃ. ૧૪ (ગ) મધ્યભારતકા ઇતિહાસ ભાગ ૧ પૃ. ૧૩૫ દ્વિવેદી લિખિત ૩૧. તીર્થકર મહાવીર ભાગ ૨ પૃ. ૫૮૭ Page #871 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કેટલાક ગ્રંથોમાં ખ'ડકમ્મને પ્રદ્યોતના એક મંત્રી જણાવવામાં આળ્યેા છે.૩૨ તા કેટલાક ગ્રથામાં મંત્રીનું નામ ભરત આપવામાં આવ્યું છે,૩૭ ૩૮ જૈનસાહિત્યનુ પ વેક્ષણ કરવાથી એ જ્ઞાત થાય છે કે ચડપ્રદ્યોત પ્રારંભમાં જૈન ધર્માવલંખી ન હતા. રાજા ઉદ્યાયન અને ખંદીવાન બનાવીને લઈ જાય છે. માર્ગોમાં પર્યુષણ પર્વ આવે છે. રાજા ઉદાયનને તે દિવસે પૌષધપવાસ હતા, એટલે એનુ ભેાજન કરનાર રસેાઇયે. ચંડપ્રદ્યોતને પૂછે કે શુ આપ ભાજન કરશે! ? ત્યારે ચ ́ડપ્રદ્યોતને ખૂબ આશ્ચય' થયું. રસાઇયાએ પર્યુષણ મહાપર્વ ની વાત કહી અને આ કારણે મહારાજા. ઉદાયનને પૌષધેાપવાસ છે. ત્યારે ચંડપ્રધોતે કહ્યુ કે મારાં માતા-પિતા શ્રાવક હતાં એટલે મારે પણ ઉપવાસ છે.૩૪ જ્યારે ઉદ્યાયનને અને મુક્ત કર્યાં. ત્યારે તે જૈનધર્માવલખી અન્યા. મહાવીરના સમવસરણમાં શતાનીક રાજાની પત્ની મૃગાવતી તથા ચ'ડપ્રદ્યોતની શિવા વગેરે આઠ પત્નીએ દીક્ષિત થઈ, એ સમયે ત્યાં ચ'ડપ્રદ્યોત પણ ઉપસ્થિત હતા.૩૫ ભગવાન મહાવીરની સાથે એના પ્રથમ પરિચય અહી જ થયે હતા અને અત્રે જ એણે વિધિવત્ જૈનધમ ના સ્વીકાર કર્યાં હતા. ૩૬ અ'ગુત્તરનિકાય અટ્યકથા અનુસાર ચડપ્રદ્યોતને ધર્મોને ઉપદેશ ભિક્ષુ મહાકાત્યાયન દ્વારા મળ્યેા હતા. જે સાધુ બન્યા પૂર્વે ૩૨. લાઈફ ઈન એશેંટ ઈંડિયા પૃ. ૩૯૪ ૩૩. ઉજ્જયિની—દન પૃ. ૧૨, મધ્યભારત સરકાર. * ૩૪. (૧) તન્મમાવ્યુવવાસોડય વિતરૌ શ્રાવૌ હૈ મે ।—ઉત્તરા॰ ભાવવિજયની ટીકા, ઉત્તરા૦ ૧èા. ૧૮૨ પુત્ર ૩૮૬-૨ (વ) શ્રાવૌ પિત્તરો મમ' | ત્રિષષ્ટિ. ૧૦, ૧૧, ૫૭. ૩૫. ભરતેશ્વર બાહુબલી વૃત્તિ બીજો વિભાગ પૃ. ૩૨૩ ૩૬. તતબ્ધ-પ્રદ્યોતો ધર્મમન્નીત્ય પુરમ્ વયૌ—ભરતેશ્વર બાહુબલીવૃત્તિ, ૨,૩૨૩ Page #872 -------------------------------------------------------------------------- ________________ ચંડપ્રદ્યોત ૩૯ ચંડપ્રઘાતના રાજપુરોહિત હતા. ચંડપ્રોતના આગ્રહથી તેઓ તથાગત બુદ્ધને બોલાવવા ગયા હતા પરંતુ બુદ્ધને ઉપદેશ સાંભળીને તે જ સાધુ થઈ ગયા. બુદ્ધ ઉજજૈની આવ્યા નહીં પરંતુ એમણે મહાકાત્યાયન ભિક્ષુને ઉજજયિની મેકલ્યા. ચંડપ્રદ્યોત એમના ઉપદેશથી બુદ્ધને અનુયાયી બન્યું. પરંતુ એમને બુદ્ધ સાથે કદી પણ પ્રત્યક્ષ પરિચય થયે હોય એ ઘટના-પ્રસંગ બૌદ્ધ સાહિત્યમાં નથી. એ સ્પષ્ટ છે કે મૂળ આગમ અને ત્રિપિટકમાં ચંડપ્રદ્યોતના ધર્માનુયાયી થવાને ઉલ્લેખ નથી. પછીના, કથા-સાહિત્યમાં જ તે અંગેનું વર્ણન મળે છે. તે ભગવાન મહાવીર યા તથાગત બુદ્ધ એ બન્નેમાંથી કોઈને અનુયાયી હતો? એ પણ સંભવિત છે કે પ્રારંભમાં તે એક ધર્મના અનુયાયી હેય. એ પણ સંભવિત છે કે જૈન અને બૌદ્ધ બને પરંપરાઓ સાથે તે સંકળાયેલે હેય. જે કારણે પછીના સમયના કથાકારોએ એને પોતપોતાને અનુયાયી સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હોય. અમારી દષ્ટિએ એની આઠેય રાણીએ જૈન ધર્મમાં દીક્ષિત થઈ હતી. અને તેઓ લગ્ન પૂર્વે પણ જૈન હતી. એટલે ચંડપ્રોત પછીથી જૈન થયો હોય તે વધુ તર્કસંગત લાગે છે. ૩૭ (ક) અંગુત્તરનિકાય અઠકથા, ૧,૧,૧૦ (ખ) થેરગાથા અઠકથા ભાગ ૧, પૃ. ૪૮૩ Page #873 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૫ ભોગેલિક-પરિચય શ્રમણ ભગવાન મહાવીર પાકા પરિવ્રાજક હતા. ભારતના વિવિધ વિભાગોમાં પરિભ્રમણ કરી લોકોના મનમાં ત્યાગ–નિષ્ઠા અને સંયમપ્રતિષ્ઠા ઉત્પન્ન કરી હતી. આગમ, નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને પ્રાચીન ચરિત્ર ગ્રંથોમાં ભગવાન મહાવીરના વિહાર અંગે કેટલાક સંકેત પ્રાપ્ત થાય છે. એના આધારે પ્રસ્તુત ગ્રંથોમાં એમને વિહાર અને વર્ષાવાસ અંગે પ્રકાશ પાડવામાં આવ્યું છે.' એ સત્ય છે કે ભગવાન મહાવીરના સમયમાં જે નગર, ગામે અને દેશનાં નામે જે ઉપલબ્ધ થાય છે, એ નામમાં આજ ઘણું પરિવર્તન થઈ ગયું છે. જે નગરમાં એ સમયે વૈભવ ઊછળી રહ્યો હતો, આજ ત્યાં દરિદ્રતાનું સામ્રાજ્ય છે. એ સમયે જ્યાં નવા ભવ્ય પ્રાસાદે ચમકી રહ્યા હતા ત્યાં આજ ખંડેરો આંસુ વહાવી રહ્યાં છે. કેટલાંય સ્થાને પર ભગ્નાવશેષ પણ ઉપલબ્ધ થતા નથી. કેટલાંય નગરો આજેય પુરાણા નામથી ઓળખાય છે. કેટલાંય નગરાનું સ્થાન ક્યાં હતું, એનો ચોક્કસ પત્તો મળતું નથી. કેટલાંય સ્થળ અંગે પુરાતત્ત્વવેત્તાઓએ સારી એવી ધખળ કરી છે. એમની શેાધના આધારે ભગવાન મહાવીરના ભૌગોલિક ક્ષેત્રનો અમે પરિચય આપીએ છીએ. જેનાથી વાચકને સાચી પરિસ્થિતિને પરિચય થઈ શકે. અંગ અસ્થિકગ્રામ અયોધ્યા અચ્છ (અસ્ય) અહિચ્છત્તા અવન્તી અનાર્યદેશ અપાપા આમલકીપા Page #874 -------------------------------------------------------------------------- ________________ ભૌગાલિક પરિચય આલંભિકા આલંભિકા ઉજ્જયિની ઉત્તરકાસલ ઉત્તરવાચાલા ઉત્તરવિદેહુ ઉન્નાણું ( ઉનાક) ઉપ૬પાટક ઉલ્લુકાતીર ઋજુવાલુકા ઋષભપુર કેનકમલ આશ્રમપદ કનકપુર કપલિ સમાગમ કય’ગલા કણ સુવણ કાટિવષ કોર ગ્રામ કલ`બુકા કલિંગ કાકન્દી કાંપિલ્પ કાલાયસ`નિવેશ કાશી કુડપુર કુ ડાકસન્નિવેશ કુમારાકસન્નિવેશ ૩૩ કુરુજા ગલ કૃપિયસન્નિવેશ કુમ ગ્રામ કૈકેય કાટિવ કાલાકસન્નિવેશ કાસલા કૌશાંખી ક્ષિતિપ્રતિષ્ઠિત ગંગા ગંડકી ગુણશીલ ગોકુલ ગેાવરગાંવ ગ્રામાકસન્નિવેશ ચન્દ્રનપાપઉદ્યાન ચન્દ્રાવતરણું ચૈત્ય પા ચેઢિ ચારાકસ'નિવેશ છમ્માણ જંબૂસ ડ જ`ભિયગાંવ જ્ઞાતખ`ડવન ત ખાયસન્નિવેશ તામ્રલિપ્તિ તિદુકાદ્યાન તુગિકસ'નિવેશ તુ ગિયાનગરી તાસલિગાંવ ચૂણાકસન્નિવેશ દક્ષિણવાચાલા દશા પુર કૃતિપલાશ ચૈત્ય દૃઢભૂમિ નગલાગાંવ ન ટ્વિગ્રામ નાલંદા પત્તપાલક પાંચાલ પાવા પાલકગ્રામ પુરિમતાલ પૂર્ણ કલશ પૂર્ણ ભદ્ર ચત્ય પૃષ્ઠચંપા પેઢાલઉદ્યાન પેાતનપુર પેાલાસપુર પ્રતિષ્ઠાનપુર મગ બનારસ બ્રાહ્મણગ્રામ ભગિ ભયિા ભદિલનગરી ભાગપુર ન Page #875 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મગધ મથુરા મના નિવેશ મલયગાંવ મલયદેશ મલદેશ મહાપુર મહાસન ઉદ્યાન માણિભદ્ર ચિત્ય માલવ મિથિલા મિંઢિયા મૃગગ્રામ મોઢિયગાંવ મકાનગરી મોરાસન્નિવેશ મૌર્યસન્નિવેશ રાજગૃહ લેતાર્ગલો વલ્સ વર્ધમાનપુર વાણિજ્યગ્રામ વાલુકાગ્રામ વિઠ્યપુર વિશાખા વૈશાલી શાલિશીર્ષ શ્રાવસ્તી તાંબિકા સાનુલેટિયયગ્રામ સિંધુદેશ સુરભિપુર સુર્વણખલ સુર્વણવાલુકા સુંસુમારપુર સુહ્મ હિતિશીર્ષ હસ્વિશીર્ષનગર વિતભય વીરપુર અંગ– અંગ એક પ્રાચીન જનપદ હતું. ભાગલપુરથી મુંગેર સુધી ફેલાયેલ ભૂ-ભાગનું નામ અંગદેશ હતું. પ્રસ્તુત દેશની રાજધાની ચંપાપુરી હતી. જે ભાગલપુરથી પશ્ચિમમાં બે માઈલ પર આવેલી હતી. કનિંઘમે ભાગલપુરથી ૨૪ માઈલ દૂર પથ્થરઘાટા પહાડની પાસે ચંપાનગર યા ચંપાપુરી હોવાનું માન્યું છે. એ ગંગાકિનારે આવેલું છે. પ્રાચીન યુગમાં ચંપા અત્યધિક સુંદર અને સમૃદ્ધ નગર હતું. તે વ્યાપારનું કેન્દ્ર હતું અને દૂરદૂરના વ્યાપારી વ્યાપારાર્થે ૧. (ક) એશિયટ ગ્રેફી એફ ઇંડિયા ૫. ૫૪૬ (ખ) નંદલાલદે-જ્યોગ્રેફીકલ ડીક્ષનરી ઑફ એન્સિયન્ટ એન્ડ મેડીવલ ઈન્ડિયાપૃ. ૭. (ગ) સ્મિથ-અલ-હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા, ચતુર્થ સંસ્કરણ પૃ. ૩. Page #876 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ત્યાં આવતા હતા. જાતકે માંથી જ્ઞાત થાય છે કે બુદ્ધની પહેલાં રાજ્યસત્તા માટે મગધ અને અંગ વચ્ચે સંઘર્ષ થયા કરતા હતા.૩ બદ્ધના સમયમાં અંગ મગધને જ એક ભાગ ગણાતો હતો. રાજ શ્રેણિક અંગ અને મગધ બનેને સ્વામી હતે. પિટક સાહિત્યમાં અંગ અને મગધને સાથે રાખીને “અંગમગધા” એમ દ્વન્દ સમાસ રૂપમાં પ્રાગ થયેલો છે. ચંપેય જાતકના મત અનુસાર ચંપાનદી અંગ અને મગધ એ બેનું વિભાજન કરતી હતી. જેની પૂર્વ અને પશ્ચિમ બને બાજુએ જનપદ વસેલા હતા. અંગ જનપદની પૂર્વસીમ રાજપ્રાસાદોની પહાડીઓ, ઉત્તરસમા કીસી નદી અને દક્ષિણમાં એને સમુદ્ર સુધી વિસ્તાર હતે. પાર્જિટરે પૂર્ણિયા જિલ્લાના પશ્ચિમી ભાગને પણ અંગ જનપદ અન્તર્ગત માન્ય છે." - સુમંગલા વિલાસિનીમાં જણાવવામાં આવ્યું છે કે અંગ જનપદમાં અંગ (અંગા) નામના લેકે રહેતા હતા. એટલે એના નામ પરથી તે વસ્તિપ્રદેશનું નામ અંગ પડ્યું. અંગના લેકેને એમના શારીરિક સૌન્દર્યને કારણે એ નામ મળ્યું હતું. તે પછી આ નામ પ્રદેશવિશેષ માટે રૂઢ થઈ ગયું.' મહાભારત અનુસાર અંગ નામના રાજાના નામ પરથી જનપદનું નામ અંગ પડ્યું હતું ? ૨. (ક) ઔપપાતિકસૂત્ર ૧ . (ખ) જ્ઞાતૃધર્મકથા ૮ (ગ) ઉત્તરાધ્યયન ૨૧, ૨ જાતક, પાલિટેકસ-સોસાયટી, આવૃત્તિ ૪થી, પૃ. ૪૫૪, આવૃત્તિ પમી, પૃ. ૩૧૬ આવૃત્તિ છઠ્ઠી પૃ. ૨૭૧ ૪. (ક) દીધનિકાય ૩, ૫. (ખ) મસ્જિમનિકાય, ૨, ૩, ૭. (ગ) થેરગાથા-મુંબઈ વિશ્વવિદ્યાલય સંસ્કરણ, ગાથા ૧૧૦. ૫. જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી ઓફ બંગાલ સન ૧૮૬૭, પૃ. ૯૫. ૬. સુમંગલવિલાસિની પ્રથમ આવૃત્તિ, પૃ. ૭૨૯ ૭. મહાભારત-ગીતાપ્રેસ સંસ્કરણ ૧, ૧૦૪, ૫૩, ૫૪ Page #877 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન રામાયણના મત પ્રમાણે મહાદેવના કોધથી ભયભીત થઈને મદન ભાગીને ત્યાં આવ્યા હતાં અને તે પોતાનું અંગ છેડીને અનંગ થયો હતો મદનના અંગને ત્યાગ થવાને કારણે આ પ્રદેશ અંગ કહેવાય. જૈન સાહિત્યમાં અંગલકને ઉલ્લેખ સિંહલ (શ્રીલંકા), બાર, કિરાત, યવન દ્વીપ, આરબેક, રમક અણસન્દ (એલેકફ્રેંડ્રિયા) અને કચ્છની સાથે આવે છે. જૈન ગ્રંથમાં અંગ અને ચંપાની સાથે સંકળાયેલ અનેક કથાઓ આવે છે. ભગવાન મહાવીરનું આ એક મુખ્ય વિદ્ધારસ્થળ હતું. ભગવાનનું અનેકવાર સમવસરણ ચંપાના ઈશાન દિશાના ભાગમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં થયું હતું અને જ્યાં સેંકડે વ્યક્તિએાએ દીક્ષા ગ્રહણ કરીને જૈનધર્મનો વિજય–વાવટા ફરકાવ્યો હતે. અચ્છ-(અસ્ય) અચ્છની પરિગણના સાડાપચીસ આર્ય જનપદોમાં કરવામાં આવી છે. આ દેશ મથુરાની ઉપરની બાજુ હતા. કેટલાય વિદ્વાનોનું મંતવ્ય છે કે કેઈ પણ સ્થાને એની રાજધાની પ્રાપ્ત થતી નથી.” " એની રાજધાની પ્રાચીન યુગમાં વરણ હતી. વરણનું આધુનિક નામ બુલન્દ શહેર છે. એક જૈન શિલાલેખમાં વરણનું નામ અચ્છનગર મળે છે. ૧૧ અચ્છ નામ દેશનું છે. એ સંભવ છે કે એની રાજધાની વરણ અચ્છનગર રહ્યું હોય. કલ્પસૂત્રમાં વારણગણ અને ઉચ્ચાનાગરી શાખાને ઉલેખ છે, એનાથી જ્ઞાત થાય છે કે આ પ્રદેશ જૈન શ્રમણનું કેન્દ્ર હતું. મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે. ૮. રામાયણ-ગીતાપ્રેસ સંસ્કરણ ૧, ૨૩, ૧૪ ૯. (ક) જબૂદીપ-પ્રાપ્તિ પ૨, પૃ. ૨૧૬ (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૧૯૧ ૧૦. અતીતકા અનાવરણ પૃ. ૧૬૪. ૧૧. એપિગ્રાફિકા ઇડિયા, આવૃત્તિ ૧, ૧૮૯૨ પૃ. ૩૭૫ ૧૨, કલ્પસૂત્ર ૨૧૬, પૃ. ૩૨૭, ગુજરાતી સંસ્કરણ સંપાદક દેવેન્દ્રમુનિ Page #878 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ચીની સાધુ ફાટ્યુઆંગ-ફાયહાન (૪૨૪-૪૫૩ ઈ.) નગરહારથી વિદેશ જતી વખતે વરણ થઈને ગયો હતો. ૧૩ અનાયદેશ આવશ્યકર્ણિમાં આર્ય અને અનાર્ય પ્રદેશની વ્યવસ્થા આ પ્રકારે કરેલી છે – જે પ્રદેશમાં યૌગલિક રહેતા હતા જ્યાં “હાકાર આદિ નીતિઓનું પ્રવર્તન થયું હતું તે પ્રદેશ આયે દેશ અને શેષ અનાર્ય છે. આ દષ્ટિએ આર્ય જનપદની સીમા અત્યધિક વધી જાય છે. તત્ત્વાર્થભાષાના મત પ્રમાણે ચકવતના વિજયમાં ઉત્પન્ન થનાર મનુષ્ય પણ આર્ય છે. તત્ત્વાર્થ વાર્તિકકારે કાશી-કૌશલ આદિ જનપદોમાં ઉત્પન થયેલા મનુષ્યને ક્ષેત્રાર્ય કહ્યા છે. જૈન સાહિત્યમાં સાડા પચીસ દેશમાં રહેનારને ક્ષેત્રાર્ય કહ્યા છે. કેમકે સાડા પચીસ દેશમાં તીર્થકર, ચકવતી, રામ (બળદેવ) અને કૃષ્ણ વાસુદેવ)ની ઉત્પત્તિ થઈ છે. એટલે એને આર્ય જનપદ કહેવામાં આવે છે." જે દેશમાં તીર્થકર આદિ ઉત્પન થયા, એને આય કહેવામાં આવ્યા છે. એ સમયે લાઢ કે રાઢની ગણતરી અનાર્ય દેશમાં કરવામાં આવતી. તે દેશ વજજભૂમિ (વજીભૂમિ) અને સન્મભૂમિ (સુદ્દા) નામના બે વિભાગમાં વિભક્ત હતે. એની રાજધાની કેટિવર્ષ હતી. આધુનિક ખાનગઢ એ જ પ્રાચીન કટિવર્ષ છે. તે ૧૩. દ ગ્રેફિકલ કેસ ઓફ મહામાયરી જર્નલ યુ. પી. હિસ્ટોરિકલ સોસાયટી આવૃત્તિ ૧૫, ભાગ-૨ १. जेसु कसुवि पएसेसु मिहुणगादि पइट्ठिएसु हक्काराइया नीइ परूढा ते आरिया सेसा अणारिया । –આવશ્યક ચૂર્ણિ २. भरतेष्वर्धषड्विंशति जनपदेषु जाताः, शेषेषु च चकवर्ती विजयेषु –તત્ત્વાર્થભાગ ૩,૧૫ . ક્ષેત્રા રશાઢિપુ ગાતા –તત્ત્વાર્થરાજવાતિક ૩, ૩૬ પૃ. ૨૦૦ ૪. પ્રજ્ઞાપના ૧ ૫. ત્યુત્પત્તિ નિશાળ, વીંd રામેળ | –પ્રજ્ઞાપના ૧ ional Page #879 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ઉત્તરરાઢ અને દક્ષિણ રાઢ તરીકે બે ભાગમાં વિભક્ત હતે. એની વચ્ચે અજય નદી વહેતી હતી. કેટલીય વ્યક્તિ ભ્રમથી લાઢ પ્રદેશને ગુજરાતને લાટ પ્રદેશ માને છે, પરંતુ એ ઉચિત નથી. સત્યતથ્ય એ છે કે લાઢ પ્રદેશ બંગાળમાં ગંગાની પશ્ચિમમાં હતો. આજકાલના તામલક, મિદનાપુર, હુગલી અને વર્ધમાન જિ૯લાએ આ પ્રદેશની અન્તર્ગત હતા. મુર્શિદાબાદ જિલ્લાને કેટલેક ભાગ એની ઉત્તરની સીમામાં હતું. ભગવાન મહાવીરે અત્રે વિહાર કર્યો હતો, જ્યાં એમને અનેક કષ્ટો સહન કરવાં પડ્યાં હતાં. ભગવાન મહાવીરને અત્રે વસ્તી મળવી પણ દુર્લભ થઈ ગઈ હતી. ત્યાંના લોકે મહાવીરને કૂતરાં કરડાવતા. લાઠને સુક્ષ્મ પણ કહેવામાં આવે છે. બૌદ્ધ સાહિત્યમાં એનું નામ “લાલ અને વૈદિક સાહિત્યમાં રાઢ મળે છે. એનું પ્રાચીન નામ સુંદ પણ છે. ભગવતી સૂત્રમાં સોલ જનપદેમાં સંભુત્તર(સુતર સુહ્મની ઉત્તરમાં)ની પણ ગણના કરવામાં આવી છે. કેટિવર્ષ લાઢ જનપદની રાજધાની હતી. કોડિવરિસિયા નામના જન શ્રમણોની શાખાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ગુપ્તકાલીન શિલાલેખોમાં પ્રસ્તુત નગરના ઉલ્લેખ છે. વિદ્વાનો કોટિ વર્ષની ઓળખ વર્તમાન દીનાકપુર જિલ્લાના બાનગઢ નામના સ્થાન તરીકે કરાવે છે. સંભવ છે કે આ કારણે એને આર્ય દેશમાં પણ ગ હોય. પ્રધચન્દ્રોદય નાટક અંક બેમાં (૧૧મી સદી) એના બે ભાગને ઉલ્લેખ મળે છે. દક્ષિણ-રાધ અને ઉત્તર-રાધ. અજય નદીના દક્ષિણ ભાગને દક્ષિણ–રાધ અને ઉત્તરભાગ ઉત્તર-રાધા કહેવામાં આવતા. ૭. (ક) આવશ્યક નિર્યુક્તિ ૪૮૩ (ખ) આચારાંગ ૯, ૩ ૮. (ક) આચારાંગ ૧, ૧ એજન ૯,૩ (ખ) આવેશ્યક નિર્યુક્તિ ૪૯૨ ૯ કલ્પસૂત્ર ૨૦૭ Page #880 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય અપાપા પાવાનું નામ અપાપા પણ હતું. જ્યારે ભગવાન મહાવીરનું ત્યાં પરિનિર્વાણ થયું ત્યારે અપાપા પાપા નામે પ્રખ્યાત થઈ વિશેષ વિવરણ માટે “પાવા” શીર્ષક જુઓ.' ' અધ્યા જૈન સાહિત્યની દૃષ્ટિએ અયોધ્યા સૌથી પ્રથમ નગર છે. અયોધ્યાના નિવાસી વિનીત સ્વભાવના હતા, એટલે ભગવાન ઋષભના સમયે એનું નામ વિનીતા પડ્યું. એના લોકો સ્વભાવથી સરલ હતા. અચલ ગણધરની અને મર્યાદા પુરુષોત્તમ રામની એ જન્મભૂમિ હતી. અધ્યાનું વર્ણન કરતાં રામાયણકોરે લખ્યું છે કેસરયુ નદીના કિનારે આવેલી આ નગરી ધન-ધાન્યથી પરિપૂર્ણ હતી. એના માર્ગ સુંદર હતા. એમાં અનેક શિલ્પી અને દેશ-વિદેશના વેપારીઓ વસતા હતા. ત્યાંના લોકે સમૃદ્ધિશાલી, ધર્માત્મા, પરાક્રમી અને દીર્ધાયુ હતા. અધ્યાનિવાસીઓએ વિવિધકલામાં કુશળતા પ્રાપ્ત કરી હતી, એટલે અયોધ્યાને કુશલા-કેશલા પણ કહેતા હતા.' વૈશાલીમાં જન્મ લેવાથી જેવી રીતે ભગવાન મહાવીરનું નામ વૈશાલીય છે. તેવી રીતે ભગવાન રાષભદેવે કૌશલમાં જન્મ લીધે હતો એટલે કૌશીલીય પણ કહેવાય છે. કૌશલને રાજા પ્રસેનજિત ઉલ્લેખ બૌદ્ધ સાહિત્યમાં અનેક સ્થાને થયેલું છે. બૃહત્કલ્પ અનુસાર ભગવાન મહાવીર એક વાર જ્યારે અયોધ્યા(સાકેત)ના સુભૂમિભાગ ઉદ્યાનમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે ૧. આવશ્યક મલયગિરીયવૃત્તિ. ૨. બહ૯૯૫ભાષ્ય ૫, ૫૮૨૪ ૩. (ક) રામાયણ (ખ) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ૪. આવશ્યક મલયગિરીયવૃત્તિ પૃ, ૨૧૪, Page #881 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભગવાને જૈન શ્રમણના વિહારની સીમા આ પ્રમાણે નક્કી કરી હતી. નિગ્રંથ અને નિગ્રંથની સાંકેતના પૂર્વે અંગ, મગધ સુધી દક્ષિણમાં કૌશાંબી સુધી, પશ્ચિમમાં સ્થણ (સ્થાનેશ્વર) સુધી અને ઉત્તરમાં કુણલા (શ્રાવતી જનપદ) સુધી વિહાર કરી શકે છે. એટલાં જ ક્ષેત્ર આર્ય ક્ષેત્ર છે, એનાથી આગળ નહીં. કેમકે એટલાં જ ક્ષેત્રોમાં સાધુઓનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અક્ષણ રહી શકે છે.' મહાવીર અને બુદ્ધના સમયમાં અધ્યાનું સાકેત નામ વધુ પ્રસિદ્ધ હતું. જુદા જુદા વખતે એના નામમાં પરિવર્તન થતું રહ્યું છે જેમકે કૌશલા, વિનીતા, ઈશ્વાકુભૂમિ, રામપુરી, સાકેત, વિશાખા આદિ. પ્રાચીનકાલમાં કૌશલદેશ ઉત્તર અને દક્ષિણ એ બન્ને ભાગમાં વિભક્ત હતા. એનું વિભાજન સરયૂ નદી વડે થયું હતું. દક્ષિણ કૌશલની રાજધાની સાકેત હતી. એ સરયૂ નદીના તટ પર વસેલી હતી. ભગવાન મહાવીરના સમયમાં સાકેતની બહાર ઉત્તરકુરુ નામને બગીચે હતે. અને પાશામૃગ નામક યક્ષનું મંદિર હતું. રાજાનું નામ મિત્રનંદી અને રાણીનું નામ શ્રીકાતા હતું. ભગવાન મહાવીર ત્યાં અનેકવાર પધાર્યા હતા. વિદ્વાનને મત છે કે ફૈજાબાદથી પૂર્વોત્તર છ માઈલ પર સરયુ નદીના દક્ષિણ તટ પર આવેલ વર્તમાન અધ્યાની નજીક પ્રાચીન સાકેત નગર હતું. અવંતી અવંતી માળવાની રાજધાની હતી. દક્ષિણપથની એ મુખ્ય નગરી મનાય છે. ભગવાન મહાવીરના સમયે અહીંને રાજા ૧, બહ૯૯૫સૂત્ર ૧,૫૦ Page #882 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૪૯ ચંડપ્રોત હતે. ચંડપ્રોતની પટરાણી શિવદેવી અને અંગારવતી આદિ રણુએ ભગવાન મહાવીરની પરમ ઉપાસિકા હતી. - જ્યારે સમ્રાટ અશોકને પુત્ર કૃણાલ ત્યાં સુબેદાર થયે ત્યારે અવંતી જે ઉજૈની નામે પ્રખ્યાત હતી, એનું નામ કુણાલ નગર રાખવામાં આવ્યું. કુણાલ પછી રાજા સંપ્રતિનું રાજ્ય થયું. રાજા સંપ્રતિએ જૈનધર્મને પ્રચાર કરવા માટે પોતાના અનુચરેને દૂર-દૂર મોકલ્યા હતા. આર્ય સુહસ્તિ અવંતી પધાર્યા હતા. ચંડરુદ્ર, ભદ્રકગુપ્ત, આર્ય રક્ષિત તથા આર્ય આષાઢ આદિ જૈન શ્રમણએ ત્યાં વિહાર કર્યો હતો. જૈન શ્રમણને ત્યાં આગળ કઠેર પરીષહ પણ સહન કરવા પડતા હતા. ૧૯ આચાર્ય કાલકે રાજા ગર્દ ભિલ્લના સ્થાને ઈરાનના શાહને બેસાડ્યો હતો. એ જ અવંતીમાં રાજા વિક્રમાદિત્યે પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું. સિદ્ધસેન દિવાકર વિક્રમાદિત્યની સભાના એક રત્ન હતા. દિગંબર જૈન પરંપરા અનુસાર સમ્રાટ ચંદ્રગુપ્ત અહીં આર્ય ભદ્રબાહ પાસે દીક્ષા ગ્રહણ કરી દક્ષિણની યાત્રા કરી હતી.' ૨. આવશ્યકચૂર્ણિ ભાગ ૨, . (ક) આવશ્યકચૂર્ણિ ઉત્તરાર્ધ, પત્ર ૧૬૪ (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૧૧ ૪. (ક) આવશ્યકચૂર્ણિ ભાગ ૧, પત્ર ૯૧ (ખ) આવશ્યકચૂર્ણિ ભાગ ૨, પત્ર ૧૯૯ ૫. સંસ્તર ૮૨, પૃ. ૫૮ . બૃહત્ક૯પ ભાષ્ય ૧,૩૨ ૩૭ ૭. બહ૯૫ ભાષ્ય ૬,૬૧૩ ૮. આવશ્યક ચૂર્ણિ પૃ. ૪૦૩ ૯. દશવૈકાલિક ચૂર્ણિ પૃ. ૯૬ ૧૦. બહત્કલ્પભાષ્ય ૫, ૫૭૦૬ ૧૧. જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ પૃ. ૪૮૧ ભ. મ. પ્ર. ૪. Page #883 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કેઈ સમયે અવંતીમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જોર હતું, એમને રહેવા માટે ત્યાં અનેક વિહાર બનાવવામાં આવ્યા હતા. અહીંની માટી કાળી હવાથી બુદ્ધ ભિક્ષુઓને સ્નાન કરવાની અને જેડા પહેરવાની છૂટ આપવામાં આવી હતી. અવંતી વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. હુએનસાંગના સમયે તે વિદ્યાનું પણ કેન્દ્ર હતું. ઈસવી સનની સાતમી-આઠમી શતાબ્દી પૂર્વે માળવા અવંતીના નામથી ઓળખાતે હતો. - આચાર્ય હેમચન્દ્રના સમયે અવંતી વિશાલ–પુષ્પકરંડિની અને ઉજયિની નામથી પ્રખ્યાત હતું. એની ઓળખ માલવા, નિમાડ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગ તરીકે કરવામાં આવે છે. અસ્થિક ગ્રામ એ વજી દેશની અંદર આવેલું હતું. બૌદ્ધ સાહિત્યમાં એનું નામ હથીગામ મળે છે. તે રાજગૃહથી કુશીનારાવાળા માર્ગની વચ્ચે આવેલું હતું. અને વૈશાલીથી ડેક દૂર હતું. ભગવાન મહાવીરે પિતાને પ્રથમ વર્ષાવાસ અહીં વિતા હતા. અને શૂલપાણિ યક્ષને પ્રતિબંધ કર્યો હતો. ભગવાન મોરાસન્નિવેશથી અહીં પધાર્યા હતા અને ફરીથી મેરાક થઈ વાચાલા તરફ પધાર્યા હતા. એનું આધુનિક નામ હાથાગાંવ છે જે મુઝફફપુર જિલ્લામાં છે. મુઝફફરપુરથી વીસ માઈલ પૂર્વે હાથાગાંવની પાસે બાગવતી નદી છે. સંભવ છે કે એ નદી પ્રાચીન યુગમાં વેગવતી નદીના નામે પ્રખ્યાત હોય. આ ગામ બસાઢથી લગભગ ૩૫ માઈલ દૂર છે. બૌદ્ધ સાહિત્યમાં આવેલ હસ્તિગામ અને જૈન વામયમાં આવેલ “અસ્થિકગામ’ બને એક જ છે. ઉચ્ચારણ ભેદથી જ ૧. (ક) આવશ્યક નિર્યુક્તિ ૧૨૬૭ (ખ) આવશ્યક ચૂણિ ૨, પૃ. ૧૫૪ ૨. અભિધાનચિંતામણિ ૪,૪૨, Page #884 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૫૧ અસ્થિકનું હથિ થઈ ગયું છે. સંસ્કૃતનું અસ્થિ પ્રાકૃતમાં અઠી થાય છે અને આગળ પર હડ્ડી થઈ ગયું છે. હસ્થિગામ અને અસ્થિકગામમાં કિંચિત્ ઉચ્ચારણ ભેદ છે. પણ બને સાહિત્યમાં એને વિદેહની અન્તર્ગત વૈશાલીની સમીપ હેવાનું માનવામાં આવ્યું છે. સોમવંશી ભવગુત પ્રથમના તામ્રપત્રમાં જ હસ્તિપદ નામના સ્થાનનું વર્ણન પ્રાપ્ત થાય છે, તે કદાચ આ હસ્થિગ્રામ હોય. ઈસવી સનની ત્રીજી શતાબ્દી સુધી હસ્તિગ્રામનું અસ્તિત્વ જેવા મળે છે. શૈલેન્દ્રવંશીય જાવા, સુમાત્રા અને મલય પ્રદેશના રાજા બાલપુત્રદેવ જે નાલંદામાં મહાવિહાર બનાવવા માગતા હતા, એમણે પાલ –વંશના રાજા દેવપાલની પાસે દૂત મેકલ્યા અને પાંચ ગામની યાચના કરી. દેવપાલ બૌદ્ધ ધર્મને સંરક્ષક હતા, એણે બાલપુત્રની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. અને પાંચ ગામ એને સહર્ષ સમર્પિત કર્યા. આ ગામની યાદીમાં નાતિકા અને હસ્તિ(હસ્તિગ્રામ)ને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. વૈશાલીથી ભેગનગર જવાના માર્ગે હસ્તિગ્રામ આવે છે અને તે વનિજ પ્રદેશમાં આવેલું હતું. અસ્થિક ગામનું પહેલાંનું નામ વર્ધમાન હતું. શૂલપાણિ યક્ષે ઘણું માનવને અહીં આગળ મારી નાંખ્યા હતા. માનવોનાં ઘણાં હાડકાં ત્યાં ભેગાં થયાં હતાં એટલે એનું નામ અસ્થિક ગામ પડયું. ૧. વીર-વિહાર મીમાંસા, પૃ. ૩, ઇન્દ્રવિજ્યજી. ૨. (ક) હિસ્ટ્રી ઓફ બેંગાલ, વોલ્યુમ ૧. પૃ. ૧૨-૬૭૧. –સંપાદક આર. સી. મજુમદાર. (ખ) નાલંદા એન્ડ ઈટ્રસ એપ ગ્રાફિક મિટીરિયલ પૃ. ૯૭-૧૦૦. ૩. ડિકશનરી ઓફ પાલી પ્રોપરનેસ, ભાગ ૨, પૃ. ૧૭૧૮. ૪, ટિમલ્સ પઢમં વક્ટ્રમાં હોય આવશ્યકચૂણિપુ. ર૭૨. Page #885 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન અસ્થિ એટલે હડ્ડી અને ગ્રામ એટલે સમૂહ. આ પ્રમાણે અસ્થિકગામના અર્થ હાડકાનેા સમૂહ એવે થાય છે. પર વમાન નામનાં અનેક નગર હતાં. એક વર્ષ માન નગર પ્રયાગ અને વારણસીની મધ્યમાં પણ આવેલું હતું.પ શાહજહાંપુરથી ૨૫ માઈલ પર વાંસખેડામાંથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયુ છે. જેમાં વમાનકેટનુ વર્ણન છે. પૂર્વે ૬૩૮માં હુ વધુને ત્યાં આગળ પડાવ નાંખ્યા હતા. આ વધુ માનકોટિ આજ દિનાજપુર જિલ્લામાં વધુ માનકેાટિ નામથી પ્રખ્યાત છે. દેવીપુરાણમાં વમાનના ઉલ્લેખ મંગાળથી અલગ સ્વતંત્ર દેશરૂપે થયા છે. દાંતાની નજીકમાં આવેલ વમાનનુ વર્ણન પણ મળે છે. એક વમાન માળવામાં પણ હતુ`. એક વમાનપુર સૌરાષ્ટ્રમાં પણ હતું. જ્યાં ઈ. સ. ૧૪૨૩ માં મૈરુતુગ નામના પ્રસિદ્ધ જૈન વિદ્વાને પ્રબંધચિંતામણિની રચના કરી હતી. અત્યારે એનું નામ વઢવાણ છે. દીપવવંશમાં એક વ માનપુરના ઉલ્લેખ છે. ખાદમાં જેને વર્ષોંમાનભુક્તિ કે વર્ધમાન નામથી પણ ઓળખવામાં આવે છે, તે કલકત્તાથી ૬૭ માઈલ પર આવેલ ઈવાનનગર હતું. એ યાદ રાખવું જોઈએ કે જેતુ પૂ નામ વધમાન હતું, તે આ બધાથી જુદું જ હતુ. તે વિદેહ દેશની બહાર આવેલું હતુ અને ભગવાન મહાવીરે જે અસ્થિકગામમાં વર્ષોવાસ કર્યા હતા, તે વિદેહ દેશમાં હતું. એનું ખીજું નામ હસ્તિગ્રામ પણ હતું. પ. (૩) કથાસરિત્સાગર અધ્યાય ૨૪, ૨૫. (ખ) માર્ક ડેયપુરાણુ (ગ) વૈતાલ–પંચવિ તિ ૬. માર્ક ડેય પુરાણ, અધ્યાય ૫૮. ૭. દેવીપુરાણ, અધ્યાય ૪૬. ૮. મૈનુઅલ એક્ બુદ્ધિમ પૃ. ૪૮૦ સ્પેસહાડી લિખિત, Page #886 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૫૩ અહિચ્છત્રા અહિચ્છત્રાને જૈન–સાહિત્યમાં મંગલ અથવા કુરુમંગલની રાજધાની કહેવામાં આવી છે. આ નગરી શંખવતી,૧ પ્રત્યગુરથર અને શિવપુરા નામથી પણ પ્રસિદ્ધ હતી. એની ગણના અષ્ટાપદ ઊર્જયન્ત (ગિરનાર ), ગજાગ્રપદગિરિ, ધર્મચક (તક્ષશિલા) અને રથાવર્ત નામનાં તીર્થો સાથે કરવામાં આવી છે. કહેવાય છે કે ધરણેન્દ્ર અને પિતાની ફેણથી ભગવાન પાર્શ્વની રક્ષા કરી હતી. અહિચ્છત્રાના નિવાસીઓને ચંપા સાથે વ્યાપાર પણ ચાલતો હતો.૪ હ્યુએનસાંગના સમયમાં અત્રે નાગહૂદ હતા. જ્યાં તથાગત બુદ્ધ નાગરાજને ઉપદેશ આપ્યું હતું. હાલમાં અહિચ્છત્રા બરેલી જિલ્લામાં બરેલીથી વીસ માઈલ પશ્ચિમ તરફ આવેલું છે. હાલના રામનગરની નજીક પૂર્વકાલમાં અહિચ્છત્રા હતી. આમલકીપા (આમલક૯પ) આમલક૫ નગરી પશ્ચિમ વિદેહમાં વેતાંબીની નજીક આવેલી હતી. બૌદ્ધ સાહિત્યમાં પુલિયા રાજ્યની રાજધાની તરીકે “અલક૫ નામ મળે છે તે જ આમલક૫ (આમલકપા) હેવી જોઈએ. આમલકમ્પાની બહાર અમ્મસાલચિત્ય હતું જ્યાં ભગવાન મહાવીરનું સમવસરણ થયું હતું. અને ભગવાન મહાવીરે સૂર્યાભદેવના પૂર્વભવનું વિસ્તારથી વર્ણન કર્યું હતું.' ૧. વિવિધ તીર્થક૫ પૃ. ૧૪. ૨. અભિધાનચિંતામણિ ૪૨૬. ૩. કલ્પસૂત્ર ટીકા ૬. પૃ. ૧૬૭. ૪. આચારાંગનિયુક્તિ ૩૩૫. ૫. જ્ઞાતૃધર્મકથા પૃ. ૧૫૮ ૬. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૫૪ ૧. રાજપ્રશ્નીય, Page #887 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલને આલભિકા (આલલિયા) આધુનિક વિદ્વાન “એરવા” જે ઈટાવાથી વીસ માઈલ ઉત્તરપૂર્વ તરફ આવેલું એક પ્રાચીન શહેર છે એને આલભિયા હોવાનું જણાવે છે. પણ આલલિકા હાલનું એરવા નથી કેમ કે તે રાજગૃહથી વારાણસી જવાના માર્ગમાં આવતું હતું. ભગવાન મહાવીર જ્યારે રાજગૃહથી વારાણસી અને વારાણસીથી રાજગૃહ પધાર્યા ત્યારે આલભિકા એમના માર્ગમાં આવ્યું હતું. ભગવાન મહાવીરના દસ પ્રમુખ શ્રાવકમાંથી પાંચમે શ્રાવક ચુલશતક આ નગરનો રહેવાસી હતો. ઋષિભદ્ર આદિ અનેક ભગવાનના ઉપાસકો અહીં રહેતા હતા. પિગ્નલ પરિવ્રાજકને ભગવાને અહીં જ પિતાનો શિષ્ય બનાવ્યું હતું. આલંભિકા (આલંભિયા) મુનિ શ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે આલંબિયા અને આલભિયા એ બને એક હતાં અને આ એનાં જ બે નામ હતાં. ઉવાસગદશાઓના પરિશિષ્ટમાં હાલે આલંબિયાના સ્થાન અંગે વિચાર કરતાં અનેક મતાને ઉલ્લેખ કર્યો છે. (૧) કર્નલ વૂલે એને “રીવા તરીકે ઓળખાવી છે. (૨) ફાહ્યાનની યાત્રાના બીલકૃત અનુવાદમાં (બુદ્ધિસ્ટ રેકાર્ડ ઓફ ધ વેસ્ટર્ન વર્ડ, પૃ. ૧૧૧૧) એ ઉલ્લેખ છે કે કનેજથી અયોધ્યા જતાં ગંગાને પૂર્વ કિનારે ફાહિયાનને એક જગલ મળી આવ્યું હતું. ફાહિયાન લખે છે કે બુદ્ધ અત્રે ઉપદેશ આપ્યો હતો અને પછી અહીં સ્તૂપ બનાવવામાં આવ્યું હતું. - હાલને મત એ છે કે પાલિશબ્દ અલવી અને સંસ્કૃત શબ્દ અટવીને અર્થ પણ જંગલ થાય છે. ૧. ઉપાસકદશાંગ ૫ (૨) ભગવતી ૧૧,૧૧. ૨. વ્યાખ્યાપ્રાપ્તિ ૧૧,૧૨ ૧. શ્રમ ભગવાન મહાવીર પૃ. ૩૫૫ ૨. પૃ. ૫૧-૫૩, Page #888 -------------------------------------------------------------------------- ________________ ભૌગાલિક પરિચય ૧૫ કનિ ધમને! એવા મત છે કે નવદેવકુલ જ અલવી હાઈ શકે. જેને ઉલ્લેખ હવેનચ્યાંગે કર્યો છે. કન્નોજથી ૧૯ માઈલ દક્ષિણપૂર્વમાં આવેલ ‘નેવલ’માં હજી પણ એના અવશેષ છે. ફાહચાન અને વેનચ્યાંગે સૂચવેલ વર્ણન સાથે એના અંતરના મેળ ખાય છે. મુનિશ્રી ઇન્દ્રવિજયજીના એવા મત છે કે જૈનગ્ર થામાં આવેલ આલંભિયા અને બૌદ્ધ ગ્રથામાં આવેલ આજવી બન્ને એક જ સ્થાનનાં નામે છે. મહાપડિત રાહુલ સાંકૃત્યાયને આલવીની એળખ અલજિલ્લાના કાનપુર તરીકે કરાવી છે. ભિક્ષુ જગદીશ અને ધર્મ રક્ષિત આલવીની એળખ ઉન્નાવ જિલ્લાના નેવલ તરીકે કરી છે. ૬ અમારી ષ્ટિએ ભગવાન મહાવીરના વિહાર ક્રમમાં આવેલ આલંભિયા નગરી ન તે ઉન્નાવમાં છે અને ન તે। કાનપુરમાં આવેલી છે. આ સ્થાન પ્રયાગ અને મગધની વચ્ચે કયાંક આવેલું હોવું જોઈ એ. ડૉકટર હાનેલે ભગવાન મહાવીરના વિહાર ક્રમની સાથે મેળવ્યા વગર જ પ્રયાગથી પશ્ચિમમાં એને આળખાવવાને પ્રયાસ કર્યા છે, જે ઉચિત નથી. ભગવાન મહાવીરે પેાતાની છદ્મસ્થ અવસ્થામાં સાતમા વર્ષોવાસ આલંભિયામાં કર્યો હતેા. C એની અવસ્થિતિ અંગે જુએ · અવન્તી.’ ૩. આક*લેાજિકલ સર્વે રિપોર્ટ, ખંડ-૧ પૃ. ૨૯૩, ૪. તીથ કર મહાવીર, ભાગ-૧ પૃ. ૨૦૭. ૫. ખુચર્યા પૃ. ૨૪૨. ૬. સંયુક્તનિકાયકી ભૂમિકા, પૃ. ૬. ઉજ્જયિની Page #889 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભગવાન મહાવીર : એક અનુશીલન ઉત્તર કાસલ ફૈજાબાદ, ગાંડા, અહરાઇચ, ખારાખ`કીના જિલ્લાએ અને એની નજીકના કેટલેાક ભાગ, અવધ, મસ્તી, ગારખપુર, આજમગઢ અને જોનપુર જિલ્લાનેા કેટલાક ભાગ ઉત્તર કાસલ યા કેસલ જનપદ કહેવાતા હતા. ઉત્તર વાચાલા કનકખલ આશ્રમમાં ચડકૌશિકને પ્રતિષેધ આપ્યા પછી પંદર દિવસ સુધી ધ્યાનની સાધના કરી ભગવાન મહાવીર ઉત્તરવાચાલા ગયા હતા, નાગસેને ભક્તિ-ભાવનાથી વિભાર થઈને મહાવીરને ખીરનું દાન કર્યુ હતુ. અત્રે આવતી વખતે ભગવાનનુ દેવદૃષ્ય વસ્ત્ર સુવણૅ વાલુકા નદીના કિનારાના કાંટામાં ભરાઈને પડી ગયું હતું. આ નગર શ્વેતાંત્રિકાની નજીક હતું. ઉત્તર વિદેહ નેપાલની દક્ષિણને પ્રદેશ પહેલાં ઉત્તર વિદેહથી આળખાતા. ઉન્નાગ (ઉન્નાક) ભગવાન મહાવીર પુરિમતાલથી ઉન્નાગ થઈ ને ગાભૂમિ તરફ પધાર્યા હતા. અહીં ગૈાશાલકના અનુચિત કૃત્યથી ગુસ્સે થઈ ને લેાકેાએ એને માર્યાં હતા. સ‘ભવ છે કે વર્તમાન ઉન્નાવા જ મહાવીરના યુગનું ઉન્નાવ હાય. ઉપનઃપાટક આ બ્રાહ્મણ ગામના એક વિભાગ હતા. જ્યાંના જાગીરદાર ઉપનદ હતા. ઉત્સુકાતીર ઉલ્લુકા નદીના કિનારે આ નગર વસ્યું હતું. એની નજીકને પ્રદેશ નદી ખેડ નામથી એાળખાતા હતા. ઉલ્લુકાતીરની ખહાર Page #890 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય પ૭ જબૂચૈત્ય ઉદ્યાન હતું. જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજ્યા હતા અને ઉપદેશ આપ્યું હતું. આગમ સાહિત્યમાં જ્યાં આગળ આ નગરને ઉલેખ થયે છે, ત્યાં આગળ એની આગળપાછળ રાજગૃહના સમવસરણની ચર્ચા છે. એટલે સહજ રીતે એમ અનુમાન કરી શકાય કે પ્રસ્તુત નગર મગધમાં જ કઈ જગ્યાએ રહેવું જોઈએ. હાલમાં આ નગરનું શું નામ છે, તે હજી સુધી વિને જ્ઞાત થયું નથી. રજુવાલિકા ભગવાન મહાવીરને જુવાલિકા નદીના ઉત્તર તટ પર કેવળજ્ઞાન થયું હતું. કેટલાય વિજ્ઞાન એ મત છે કે હજારીબાગ જિલ્લામાં ગિરિડીહની નજીક વહેતી બારીકડ નદી જ તે જુવાલિકા છે. કેટલાય વિસે ભગવાન મહાવીરની કેવલજ્ઞાન ભૂમિ સમેતશિખરની સમીપ હોવાનું જણાવે છે, પરંતુ મુનિ શ્રી કલ્યાણવિજ્યજીને એવો મત છે કે તે સ્થાન ન હોઈ શકે, કેમકે એની પાસે કોઈ નદી નથી અને ન તે જંભિયગાંવ જેવું કઈ ગામ છે. એ સત્ય છે કે સમેતશિખરની પૂર્વ દક્ષિણ દિશામાં દામોદર નદી આજેય વહી રહી છે. પણ જુવાલિકા નદીનું કેઈનામનિશાન નથી. આજ નામની એક નદી ઉત્તર દિશામાં વહે છે, પરંતુ અત્રે એ યાદ રાખવું જોઈએ કે તે જુવાલિકા નદી ન હોઈ શકે કારણકે આજી નામની એક મોટી અને પ્રસિદ્ધ નગરી પ્રાચીન યુગમાં હતી. સ્થાનાંગમાં ગંગાની પાંચ સહાયક નદીઓમાં એકનું નામ “આઇ” પણ મળે છે એટલે આજીને ત્રાજુવાલિકાનું અપભ્રંશ રૂપ માનવું રોગ્ય નથી. ઋજુવાલિકા નદી પછી ભગવાનનું બીજું સમવસર જે ઠેકાણે મધ્ય પાવામાં થયું હતું, તે સ્થાન ત્યાંથી બાર યેાજન દૂર હતું. જ્યારે આ સ્થાન “આઇ” અને દાદર નદીથી ઘણું દૂર છે. જભિયગાંવ અને જુવાલિકા નદી મધ્યમ પાવાની નજીક હોવાં જોઈએ. Page #891 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ઋષભપુર ત્રષભપુરની બહાર ગૂભકરંડક ઉદ્યાન હતું. અને ધન યક્ષનું ચિત્ય હતું. રાણીનું નામ સરસ્વતી હતું અને રાજાનું નામ ધનાવહ હતું તથા રાજકુમારનું નામ ભદ્રનંદી હતું. ભદ્રનંદીએ ભગવાનની પાસે શ્રમધર્મને સ્વીકાર કર્યો હતો. બીજા નિદ્ભવ તિષ્યગુપ્ત ઇષભપુરના નિવાસી હતા. ઉત્તરાધ્યયન સૂત્રના ટીકાકાર અષભપુરને રાજગૃહનું પર્યાયવાચી ગણ્ય છે. ત્રાષભપુરનો ઈતિહાસ આપતાં આવશ્યકચૂર્ણિકારે લખ્યું છે–પૂર્વે તે ક્ષિતિપ્રતિષ્ઠત નગર હતું. એનું વાસ્તુ વિચ્છિન્ન થઈ જવાથી પછીથી ચનકનગર વસાવવામાં આવ્યું. ચીકનગર જ્યારે જીણું– શીર્ણ થઈ ગયું ત્યારે ઋષભપુર વસાવવામાં આવ્યું. એની પછી કુશાગ્રપુર અને પછીથી રાજગૃહ. આથી એ સ્પષ્ટ થાય છે કે રાજગૃહ બાષભપુર નથી, પરંતુ તે મગધનું નગર છે. એનાં ઉદ્યાન વગેરેનો જુદાં જુદાં નામ મળે છે. ભગવાન મહાવીરનું સમવસરણ જે ઝાષભપુરમાં થયું હતું તે ઇષભપુર મુનિ કલ્યાણવિજયજીના અભિપ્રાય મુજબ પાંચાલ તરફ ઉત્તર ભારતમાં હોવું જોઈએ.' કનખલ આશ્રમપદ અહીં ચંડકૌશિક સર્પ ભગવાન મહાવીરને ડર્યો હતો. ભગવાને દષ્ટિ-વિષ સર્પને પ્રતિબોધ આપ્યા પછી પિતે ત્યાં પંદર દિવસ ધ્યાન કર્યું હતું. પ્રસ્તુત આશ્રમપદ વેતાંબિકા નગરીની સમીપ હતું. કનકપુર ભગવાન મહાવીર આ નગરની બહાર વેતાશક ઉદ્યાનમાં વિરાજ્યા હતા. એ સમયે ત્યાં રાજા પ્રિયચંદ્ર રાજ્ય કરતે હતે. ૧. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૫૮. Page #892 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય એની મહારાણીનું નામ સુભદ્રાદેવી હતું. રાજકુમારનું નામ વૈશ્રમણ હતું અને એના પુત્રનું નામ ધનપતિ હતું. ભગવાને પહેલી વખતે ધપતિને પૂર્વભવ સંભળાવીને શ્રાવકનાં વ્રત આપ્યાં હતાં અને બીજી વખતે જ્યારે તેઓ ત્યાં પધાર્યા ત્યારે ધનપતિને શ્રમધર્મની દીક્ષા આપી હતી. હાલમાં પ્રસ્તુત નગરનું નામ શું છે, તે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. યલિ સમાગમ લિ સમાગમ એ મગધને દક્ષિણ પ્રદેશ–મલયભૂમિમાં હોવું જોઈએ; કેમકે ભગવાન મહાવીર મલયની રાજધાની દિલ નગરીથી અહીં પધાર્યા હતા અને અહીંથી તેઓ વૈશાલી ગયા હતા. યંગલા ભગવાન મહાવીરે પિતાને થે વર્ષાવાસ પૃષ્ઠચંપામાં કર્યો હતું અને ત્યાંથી તેઓ યંગલા પધાર્યા હતા તથા દરિદ્રઘેર પાખંડના દેવળમાં ધ્યાનમુદ્રામાં સ્થિર થયા હતા, તે સ્થાન કયું ? આ અંગે વિદ્વાનમાં એક મત નથી. જે એ સ્થાન અંગદેશમાં ચંપાની પૂર્વ તરફ હતું, એમ માનીએ તે સંભવ છે કે હાલ જે કંકોલ નગરી છે, તે જ પ્રાચીન યુગની કયંગલા નગરી હેય. બૌદ્ધ સાહિત્યના આધારે કેટલાય વિશે સંચાલ જિલ્લામાં આવેલ કંકોલને જ પ્રાચીન કલ્ચકલા (યંગલા) માને છે. ભગવાન મહાવીરના સમયે એક કયંગલા નગરી શ્રાવસ્તીની નજીક હતી અને એક કાત્યાયનગોત્રીય સ્કંધક પરિવ્રાજક ત્યાં રહેતે હતો અને તે મહાવીરનો શિષ્ય બન્યો હતો. . ભગવતી સૂત્ર. Page #893 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મુનિશ્રી ઈન્દ્રવિજયજીને એ મત છે કે યંગલા મધ્યદેશની પૂર્વ સીમા પર આવેલું હતું. જેને ઉલ્લેખ રાયપાલ ચરિત્રમાં પણ છે. એ સ્થાન રાજમહલ જિલ્લામાં છે પણ એ યંગલા શ્રાવસ્તીની કયંગલાથી ભિન્ન છે. કર્ણ સુવર્ણ-કેટિવર્ષ મુર્શિદાબાદ જિલ્લામાં ભાગીરથીના દક્ષિણ કિનારા પર જ્યાં હાલમાં રાંગામાતી શહેર છે, જેનું અપભ્રંશ નામ “કેનના” છે, તે પૌરાણિયુગમાં પશ્ચિમ બંગાળની રાજધાની કર્ણ સુર્વણનગર હતું. ભગવાન મહાવીરના સમયે કર્ણસુવર્ણ કોટિવર્ષ નામથી પ્રસિદ્ધ હતું. કર્મારગ્રામ દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર પ્રથમ રાત્રિ અહીં રહ્યા હતા અને ગોપે સર્વ પ્રથમ તેમને ઉપસર્ગ આપે હતો. કર્મારગ્રામને અર્થ કર્મકારગ્રામ છે. બીજા શબ્દોમાં કહી શકાય કે તે મજૂરોનું ગામ હતું. કમ્મરનો શાબ્દિક અર્થ લુહાર પણ થાય છે. સંભવ છે કે તે લુહારોનું ગામ હોય. તે ગામ ક્ષત્રિયકુંડની નજીક હતું. લિછુઆરની પાસે જે કમરગ્રામ છે, તે આ કર્મારગામથી તદ્દન જુદું જ છે. કલંબુકા આ અંગદેશના પૂર્વ પ્રદેશમાં આવેલી નગરી હતી. અહીં કાલહસ્તીએ ભગવાન મહાવીરને પકડ્યા હતા અને પછીથી એના ભાઈ મેઘે એમને મુક્ત કર્યા હતા. કલબુકાથી ભગવાન રાઠ દેશમાં પધાર્યા હતા. કલિંગ સાડા પચીસ આર્ય દેશમાં કલિંગની પણ ગણના કરવામાં આવી છે. કલિંગ જનપદ ઉત્તરમાં એડિસાથી આરંભી દક્ષિણમાં આંધ ૨, તીર્થકર મહાવીર ભાગ-૧, પૃ. ૧૯૮ Page #894 -------------------------------------------------------------------------- ________________ ભૌગાલિક પરિચય કે ગેાદાવરીના મુખ સુધી વિસ્તરેલેા હતેા. કાવ્યમીમાંસામાં રાજશેખરે દક્ષિણ અને પૂ` એ પ્રદેશના ભેગા ભૂ-પ્રદેશને કલિંગ કહ્યો છે. અષ્ટાધ્યાયીમાં પાણિનિએ પણ કલિંગ જનપદને ઉલ્લેખ કર્યો છે. બૌદ્ધ સાહિત્યમાં કલિંગની રાજધાની દન્તપુર જણાવવામાં આવી છે, જ્યારે મહાભારતકારે રાજપુર જણાવી છે અને મહાવતુ અનુસાર સિંહપુર છે, જ્યારે વસુદેવ હિન્તીના અભિપ્રાય પ્રમાણે કલિંગની રાજધાની કાંચતપુર છે. ઈસવી સાતમી સદીમાં કલિંગ નગર ભુવનેશ્વર નામથી પ્રખ્યાત હતું. ' ‘કુંભકાર જાતક'માં કલિંગ દેશના રાજાનું નામ કરડ આપવામાં આવ્યુ' છે. અને એને વિદેહ રાજા નિમનેા સમકાલીન કહેવામાં આન્યા છે. કલિ ગોધિ જાતક અનુસાર કલિ‘ગદેશના રાજકુમારે ભદ્રદેશના રાજાની કન્યા સાથે વિવાહ કર્યા હતા. કલિંગ અને ખગ દેશના રાજાએ વચ્ચે પરસ્પર લગ્ન સબંધ થતા હતા.૪ એધનિયુક્તિ અનુસાર આ જનપદ એક વ્યાપાર કેન્દ્ર હતુ અને અહીંના વ્યાપારી લંકા આદિ અનેક સ્થળ સુધી જતા હતા.પ આ જૈન શ્રમણાનું વિહારસ્થળ રહ્યુ' છે, ખારવેલના સમયે કલિંગ જનપદ અત્યંત સમૃદ્ધ હતું. ખારવેલે અત્રે એક બૃહત જૈન સંમેલન પણ એલાગ્યુ હતું. જેમાં સમગ્ર ભારત વર્ષમાં વિચરણ કરતા જૈન યતિ, તપસ્વી, ઋષિ અને વિદ્વાન એકત્રિત થયા હતા. ૧. કાવ્યમીમાંસા, અધ્યાય ૧૭, દેશવિભાગ પૃ. ૨૨૬ તથા પરિશિષ્ટ ૨ પૃ. ૨૮૨. ૨. અષ્ટાધ્યાયી ૪, ૧, ૧૭૦, ૩. વસુદેવ હિન્ડી પૃ. ૧૧૧. ૪. ખુદ્દકાલીન ભારતીય ભૂંગાળ પૃ. ૪૯૪-૪૯૫. ૫. એધનિયુક્તિ ટીકા ૧૧૯. ૬. એધનિયુક્તિ ભાષ્ય ૩૦. ૧ ૭. (૩) ત્તિ સમળા સુવિહિતાનં (તું ?)ત્ર સાસિન (નું) જ્ઞાતિનું તપત્તિ સિને संधियनं (नुं १) अरहतनिसीदिया समीपे पभारे वराकर समुथपिताहि अनेक ચેઇનનાહિતાહિ વ, સિ, ઓ...સિા‚િ સિદ્ધ્વથરનિતિ...હાય નિસયાતિ । —ખારવેલ શિલાલેખ, પૃ. ૧૫ Page #895 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન નવમી-દશમી શતાબ્દીમાં કલિંગમાં બૌદ્ધ અને વૈદિક પ્રભાવ પ્રસરી ગયે હતે. યૂઆનચુઆંગે કલિંગ જનપદને વિસ્તાર પાંચ હજાર લી અને રાજધાનીને વિસ્તાર વીસ “લી માન્ય છે. કાકન્દી ભગવાન મહાવીરના સમયમાં આ ઉત્તર ભારતની ખૂબ પ્રસિદ્ધ નગરી હતી. આ સમયે ત્યાંને અધિપતિ જિનશત્રુ રાજા હતા. નગરની બહાર સહસ્સામ્રવન હતું. ભગવાન જ્યારે તે સ્થાને પધારતા ત્યારે ત્યાં જ બિરાજતા હતા. ભદ્રા સાર્થવાહીના પુત્ર ધન્ય, સુનક્ષત્ર તથા ક્ષેમક અને ધૃતિધર આદિ અનેક સાધકોએ અત્રે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. પંડિત મુનિશ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે હાલના લછુઆડથી પૂર્વમાં કાકદી તીર્થ છે. તે પ્રાચીન કાકન્દીનું સ્થાન નથી. કાકલ્દી તે ઉત્તર ભારતમાં હતું. ખૂનખાર સ્ટેશનથી બે માઈલ પર અને ગોરખપુરથી દક્ષિણ પૂર્વે ત્રીસ માઈલ પર દિગંબર જન જે સ્થાનને કિંન્કિંધા અથવા ખુબુંદેજી નામક તીર્થ માને છે તે જ પ્રાચીન કાકદી હોવું જોઈએ. કાંપિલ્ય કાંપિત્યને કપિલા પણ કહે છે. ત્યાં તેરમાં તીર્થકર વિમલનાથને જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા આદિ અનેક પ્રસંગે થયા હતા. કંપિલપુર કલ્પમાં જિનપ્રભસૂરિએ લખ્યું છે—જંબુદ્વીપથી દક્ષિણ ભરત ખંડમાં પૂર્વ દિશામાં પાંચાલ નામના દેશમાં કપિલ નામનું નગર ગંગાકિનારે આવેલું છે. અઢારમી શતાબ્દીના જૈન યાત્રિકોએ કંપિલાની યાત્રા કરતાં લખ્યું છે : ૮. યુઆનચુઆંગસ, ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા. –ભાગ ૨ પૃ ૧૯૮, Page #896 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય જીહે અધ્યાથી પશ્ચિમ દિશે જી હે કપિલપુર છે દાય; જી હે વિમલ જન્મભૂમિ જાણ જે જી હે પિટિયારી વહિ જાય. આમાં કપિલપુર નગરી અધ્યાની પશ્ચિમ દિશામાં હોવાને ઉલ્લેખ છે. પં. બેચરદાસજીનું મંતવ્ય છે કે ફરુખાબાદ જિલ્લામાં આવેલ કાયમગંજથી ઉત્તર પશ્ચિમમાં છ માઈલ ઉપર કંપિલા આવેલું હોય, એમ લાગે છે. ૧ કનિંઘમે કાંપિલ્યની ઓળખ ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં આવેલ ફતેહગઢથી ૨૮ માઈલ દૂર ઉત્તર-પૂર્વ ગંગાની સમીપમાં આવેલ કાંપિલ તરીકે આપી છે. તે કાયમગંજ રેલવે સ્ટેશનથી ફક્ત પાંચ માઈલ દૂર છે. મહારાજા દ્વિમુખ આ નગરમાં શેભાહીન ધજા જોઈને પ્રતિબંધ પામ્યા હતા.૩ આજકાલ કાંપિલ્ય, કપિલા નામથી પ્રસિદ્ધ છે, તે ફરુખાબાદથી પચ્ચીસ અને કાયમગજથી છ માઈલ ઉત્તર-પશ્ચિમની તરફ બૂઢી ગંગાના કિનારે આવેલું છે. કલાયસન્નિવેશ કાલાયસંનિવેશ એ ચંપાની નજીક હતું. ભગવાન મહાવીર ચંપાની બહાર પારણું કરી અત્રે આવ્યા હતા અને એમણે શૂન્ય ઘરમાં ધ્યાન કર્યું હતું. ગ્રામફટ સિંહે અત્રે શાલકની પૂજા કરી હતી. કાશી કાશી જનપદ પૂર્વમાં મગધ, પશ્ચિમમાં વત્સ (બંસ), ઉત્તરમાં કૌશલ અને દક્ષિણમાં “સેન” નદી સુધી વિસ્તરેલો હતે. ૧. ભગવાન મહાવીરની ધર્મકથાઓ ટિપણ પૃ. ૨૩૯. ૨. ધી એશિયન્ટ ગ્રાફી ઓફ ઈન્ડિયા પૃ. ૪૧૩. ૩. ઉત્તરાધ્યયન સુખબોધા, પત્ર ૧૩૫-૧૩૬ Page #897 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન કાશી જનપદની સીમાએ સદા એક સમાન રહી નથી. કાશી અને કૌશલમાં પરસ્પર સંઘર્ષ પણ ચાલતો રહ્યો છે. કોઈ વખત કાશીનિવાસીઓએ કૌશલ પર અધિકાર કર્યો છે તે કદીક કૌશલ નિવાસીઓએ કાશી પર. ઉત્તરાધ્યયનની ટીકામાં લખ્યું છે કે હરિ. કેશબેલ વારાણસીના તિદુક ઉદ્યાનમાં રહ્યા હતા. ત્યારે ત્યાં કૌશલ રાજાની પુત્રી ભદ્રા યક્ષપૂજનને માટે ઉપસ્થિત થઈ હતી. પ્રસ્તુત પ્રસંગથી એ સાબિત થાય છે કે એ સમય કાશી પર કૌશલનું આધિપત્ય હતું. આગમાં ગણાવેલ–સાડા પચ્ચીસ આર્ય દેશે તથા સાળ મહા જનપદમાં કાશીને પણ ઉલ્લેખ છે. ભારતની દસ પ્રમુખ રાજધાનીઓમાં વારાણસીનું નામ મળે છે. યુઆનચ્યાગે વારાણસીને દેશ અને નગરી બન્ને માન્યાં છે. એણે વારાણસી દેશને વિસ્તાર ચાર હજાર “લી” અને નગરને વિસ્તાર લંબાઈમાં અઢાર “લી” અને પહોળાઈમાં છ “લી” ગણાવ્યું છે.* જાતક અનુસાર કાશી રાજ્યને વિસ્તાર ૩૦૦ એજન હતો. વારાણસી કાશી જનપદની રાજધાની હતી. આ નગરી “વરના (વરુણ) અને “અસ” એ બે નગરીઓની વચ્ચે આવેલી હતી. એટલે એનું નામ વારાણસી પડ્યું. એ નૈરુક્ત નામ છે. આધુનિક ૧. ઉત્તરાધ્યયન સુખબધા, પત્ર ૧૭૪ ૨. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૧૫, પૃ. ૩૮૭. સરખા અંગુત્તરનિકાય. ૧, ૩ પૃ. ૧૯૭ ૩. (ક) સ્થાનાંગ સૂત્ર ૧૦ (ખ) નિશીથ સૂત્ર ૯, ૧૯ (ગ) દીઘનિકાય, મહાપરિનિવ્વાણુ સત્તા ૪. યુઆન ચુઆંગસ ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા ભાગ-૨, પૃ. ૪૬ થી ૪૮ ૫. ધનવિદેટ નાતજ (સં. રૂ98) જાતક-ભાગ ૩ પૃ. ૪૫૪ ૬. ધી એનિશએન્ટ જ્યોગ્રાફી ઓફ ઈન્ડિયા. પૃ. ૪૯૯ ૭. વિવિધ તીર્થ કૃ૫ પૃ, ૭૨ Page #898 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૬૫ વારાણસી ગંગા નદીના ઉત્તર કિનારા પર ગંગા અને વરુણાના સંગમસ્થલ પર આવેલું છે. કાશી, કૌશલ આદિ ૧૮ ગણરાએ વૈશાલીના અધિપતિ ચેટક તરફથી રાજા કૃણિક સાથે યુદ્ધ કર્યું હતું. કાશી અને કૌશલના અઢાર ગણરાજા ભગવાન મહાવીરના પરિનિર્વાણના સમયે ત્યાં ઉપસ્થિત હતા. કાશીનરેશ શંખે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી.” કાશી ભગનાન પાર્શ્વની જન્મભૂમિ હતી. કુડપુર બસાઢની નજીક જે વાસકુંડ સ્થાન છે, તે જ પ્રાચીન યુગમાં કુડપુર હતું. એના બે વિભાગ હતા. એક બ્રાહ્મણ કુંડગ્રામ અને બીજું ક્ષત્રિય કુંડગ્રામ. બ્રાહ્મણ કુંડગ્રામમાં બ્રાહ્મણનું પ્રાધાન્ય હતું અને ક્ષત્રિય કુંડગ્રામમાં ક્ષત્રિનું. ભગવાન મહાવીર એકવાર જ્યારે બ્રાહ્મણ કુંડગ્રામમાં પધાર્યા હતા ત્યારે બન્ને કુંડગ્રામેના ભાવુક ભક્તો એમના વંદન અર્થે આવ્યા હતા. એનાથી એ સિદ્ધ થાય છે કે તે બને કુંડગ્રામ આસપાસમાં–નજીક હોવાં જોઈએ. બન્નેની વચ્ચે બહુસાલ નામનું ચૈત્ય હતું. કુડપુર વૈશાલીની નજીકમાં આવેલું હતું. આજકાલ પરંપરા અનુસાર ભગવાન મહાવીરનું જન્મસ્થાન કયૂલ સ્ટેશનથી પશ્ચિમ તરફ આઠ કેસ પર આવેલ લચ્છ-આડ ગાંવ માને છે એ બરોબર ૮. નિયાવલિકા સૂત્ર-૧. ૯, કલ્પસૂત્ર ૧૦. સ્થાનાંગ ૮, ૬૨૧ ૧૧. (ક) ક૯પસૂત્ર ૧૪૯, પૃ. ૨૧૩ (ખ) સમવાયાંગ ૨૫૦, ૨૪ Page #899 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન નથી; લછ–આડ એ કુડપુર નથી. અમે કુડપુર વૈશાલીની નજીકમાં જ હતું એ અંગે પ્રસ્તુત ગ્રંથમાં જન્મસ્થાનના પ્રકરણમાં વિસ્તારથી, ચર્ચા કરી છે. એટલે વધુ સ્પષ્ટીકરણ માટે તે સ્થાન જુઓ. કંડાકસન્નિવેશ આલંબિયાની બહાર ભગવાન મહાવીરે પારણું કર્યું હતું. ત્યાંથી તેઓ કુંડાકસનિવેશ પધાર્યા હતા અને વાસુદેવના આલયમાં ધ્યાનમુદ્રામાં સ્થિર રહ્યા હતા. પ્રસ્તુત સન્નિવેશ કાશીરાષ્ટ્રના પૂર્વ પ્રદેશમાં આલંબિયાની નજીક આવેલું હતું. કુમારાકસન્નિવેશ આ સન્નિવેશ અંગદેશની પૃષ્ઠચંપા નગરીની સમીપમાં હતો. ભગવાને એની બહાર ચંપરમણીદ્યાનમાં ધ્યાન કર્યું હતું અને શાલકે અહીંયાં પાપત્ય શ્રમણ સાથે અસભ્યતાપૂર્ણ વાર્તાલાપ કર્યો હતો. પ્રસ્તુત દેશ પાંચાલની પશ્ચિમમાં અને મત્સ્યની ઉત્તરમાં હતો. પહેલાં એની રાજધાની હસ્તિનાપુર હતી કે જ્યાં ભગવાન શાંતિનાથ આદિ અનેક તીર્થકરેએ જન્મ ધારણ કર્યો હતે. પાંડેએ પછીથી ઈન્દ્રપ્રસ્થને આ દેશની રાજધાની બનાવી હતી. કુરુ(થાનેશ્વર)નો ઉલ્લેખ મહાભારતમાં પણ આવે છે. અહીંના લોકો પૂર્ણ સ્વસ્થ અને પ્રતિભાસંપન્ન હતા. વસુદેવ હિંડીમાં એને બ્રહ્મસ્થલ કહ્યું છે. શ્રાવસ્તીની જેમ હસ્તિનાપુર પણ ઉજ્જડ પડયું છે. કુરૂજાગલ કુરુજગલનું અપર નામ શ્રીકંઠ દેશ હતું. એ દેશ હસ્તિનાપુરથી ઉત્તર-પશ્ચિમમાં હતો. સહારનપુરથી તેત્રીસ માઈલ ઉત્તર૧, વસુદેવ હિડી, પૃ. ૧૬ Page #900 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૬૭ પશ્ચિમ તરફ વિલાસપુર એની રાજધાની હતી. જૈન સાહિત્યમાં જાંગલની રાજધાની અહિચ્છત્રા લખી છે, એનાથી એ પ્રતીત થાય છે કે ઉત્તર–પાંચાલ અને કુરુ-દેશનું સંયુક્ત રાષ્ટ્ર કુરુજાંગલ હશે. કૂપિયસન્નિવેશ છદ્મસ્થ અવસ્થામાં ભગવાન મહાવીર અહીં પધાર્યા હતા. અને એમને ગુપ્તચર સમજી પકડી લેવામાં આવ્યા હતા. આ પછી વિજયા અને પ્રગભા નામની પારિવાજિકાઓએ ભગવાનને પરિચય આપી એમને મુક્ત કરાવ્યા હતા. આ સન્નિવેશ વૈશાલીથી પૂર્વમાં વિદેહ ભૂમિમાં હતા. ફર્મગ્રામ આ ગામ પૂર્વીય બિહારમાં હોવું જોઈએ; કેમ કે ભગવાન મહાવીર વીરભમથી સિદ્ધાર્થ પુર થઈને અત્રે આવ્યા હતા. કેક સાડા પચીસ આર્મી દેશે માં કેકની પણ ગણના કરવામાં આવી છે. કેકનો અડધો ભાગ અનાર્ય દેશમાં હતો. સંભવ છે કે અડધા ભાગમાં જૈન ધર્મનો પ્રચાર હોય અને અડધા ભાગમાં આદિવાસીઓની વસ્તી હોય. કેકેય નામના બે પ્રદેશ હતા, એક હતો. ખિંવાડા નમકની પહાડી અથવા શાહપુર-ઝેલમ-ગુજરાત. પાણિનિએ કેકેય-જનપદમાં ઝેલમ, શાહપુર અને ગુજરાતનો સમાવેશ કર્યો છે. બીજા કેક્ય ૧. (ક) બૃહત્કલ્પસૂત્ર સભાષ્ય ઔર સટીક, ૩, પૃ. ૯૧૩ (ખ) પ્રજ્ઞાપનાસૂત્ર મલયગિરિ વૃત્તિ, પત્ર ૫૫, ૨ (ગ) સૂત્રકૃતાંગ સટીક પ્રથમ ભાગ પત્ર ૧૨૨ (ધ) પ્રવચનસારોદ્ધાર પત્ર ૪૪૬ ૨. પાણિનિ કાલીન ભારત વર્ષ ૫, ૨૧-૬૭ Page #901 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રદેશ શ્રાવસ્તીની ઉત્તરપૂર્વમાં નેપાલની તરાઈમાં આવેલ હતું. એની રાજધાની વેતાંબિકા હતી. આ નગરી સંભવતઃ શ્રાવસ્તી અને જિલવરતુની મધ્યમાં નેપાલગંજની પાસે હતી. વેતાંબિકાનગરી શ્રાવસ્તીથી રાજગૃહ જવાના માર્ગ પર હતી. રાજપ્રશ્રીયમાં એને શ્રાવસ્તીની નજીક બતાવવામાં આવી છે. ફાહિયાન અને બૌદ્ધગ્રંથોમાં પણ એને શ્રાવસ્તીથી નજીક જણાવવામાં આવી છે. કેટલાય આધુનિક વિદ્વાનો સીતામઢને તાંબી માને છે પરંતુ તે અનુચિત છે. કેમકે સીતામઢી શ્રાવસ્તીથી ૨૦ માઈલ દૂર છે. મિ. બેટે બદિનાને પ્રાચીન શ્વેતાંબી નગરી માની છે, જે સહેત–મહેતથી ૩૭ માઈલ દૂર અને બલરામપુરથી ૬ માઈલ પર આવેલી છે. જૈન ગ્રંથોમાં વેતાંબિકા(સેયવિયા)ને કેજ્યની રાજધાની કહી છે. બૌદ્ધ સાહિત્યમાં એને “સેતલ્યા” કહી છે અને કૌશલ દેશની નગરી જણાવવામાં આવી છે.૪ તાંબિકાથી ગંગા નદી પાર કરીને મહાવીર સુરભિપુર ગયા હતા એ ઉલ્લેખ મળે છે." Aવેતાંબિકાના રાજા પ્રદેશી નિગ્રંથ ધર્મને ઉપાસક હતા. ભગવાન મહાવીરે અનેકવાર આ પ્રદેશને પાવન કર્યો હતે. કેટિવર્ષ રાઠદેશની કટિવર્ષ રાજધાની હતી. અહીંના રાજા કિરાતરાજે ભગવાન મહાવીર પાસે સાકેત નગરમાં આવીને દીક્ષા લીધી હતી. કેટિવર્ષમાં કિરાતજાતિનું રાજ્ય હતું. છદ્મસ્થ અવસ્થામાં જ્યારે મહાવીર અહીં વિચારી રહ્યા હતા ત્યારે એ પ્રદેશ અનાર્ય હતો. પણ કિરાતરાજે દીક્ષા લીધા પછી જિન શ્રમણને ત્યાં વિહાર ૩. ડિકશનરી ઓફ પાલી પ્રોપર નેમ્સ, ભાગ ૨, પૃ. ૧૮૭ ૪. દીધનિકાય ૨, પાયાસિસુત્ત, પૃ. ૨૩૬ ૫. (ક) આવશ્યક નિર્યુક્તિ, ૪૬૯-૭૦ (ખ) મહાવીર ચરિયું, પત્ર ૧૭૭-૨ ગુણચંદ્ર Page #902 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય થવાને લીધે અને જૈન ધર્મને પ્રચાર થવાથી પાછળથી આચાર્યોએ એની ગણના આર્યદેશમાં કરી હતી. પચ્ચીસ આર્ય–દેશમાં રાઠનું નામ પણ છે. પૌરાણિક સાહિત્યમાં કટિવર્ષનું નામ કર્ણ સુવર્ણ મળે છે. આ દેશ હાલના પશ્ચિમ બંગાલમાં મુર્શિદાબાદની આસપાસને પ્રદેશ હતા, એ વિનો મત છે. કલ્લાક સન્નિવેશ કેટલાક નામના બે નિવેશ હતા. એક વૈશાલીની નજીક અને બીજો રાજગૃહની નજીક. વૈશાલીની નજીક જ કલ્લાક સન્નિવેશ હતું, ત્યાં ભગવાન દીક્ષા લઈને પ્રથમ પારણું કરે છે. બીજે કેટલાક નિવેશ રાજગૃહની પાસે આવેલ હતો. જ્યાં આગળ ભગવાન મહાવીરે છદ્મસ્થકાળમાં નાલંદાને વર્ષાવાસ પૂર્ણ કરી માસિકેપવાસનું પારણું કર્યું હતું. અટો ગે શાલકને શિષ્ય તરીકે રહેવાની અનુમતિ આપવામાં આવી હતી. પં. મુનિ કલ્યાણવિજયજીને એવો મત છે કે ચેથા અને પાંચમા ગણધરનું જન્મસ્થળ પણ આ કલાક સન્નિવેશ હોવું જોઈએ. જે લેકે લછવાડની પાસે ત્રીજા કલાકની કલ્પના કરે છે, તે ઐતિહાસિક દષ્ટિએ એગ્ય નથી. કેમકે બે જ કલાક સન્નિવેશ હતા, ત્રીજું હતું નહીં. વૈશાલીની નજીક જે કેલ્લાક સન્નિવેશ હતું તે હાલમાં બસાઢથી ઉત્તર-પશ્ચિમમાં બે માઈલ પર જે કહુઆ છે તે પ્રાચીન કલાક સનિવેશ હવે જોઈએ. કેસલા અધ્યાનું અપરનામ કે સલા હતું. ભગવાન મહાવીરના નવમા ગણધર અચલબ્રાતાની આ જન્મભૂમિ હતી. Page #903 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન કૌશાંબી કૌશાંબી નગરી કાસમ, જિલ્લા અલાહાબાદ) વત્સની રાજધાની હતી. આ નગરીનું વર્ણન રામાયણ અને મહાભારતમાં આવે છે. કહેવાય છે કે ગંગા નદીના પૂરથી હસ્તિનાપુર નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયા પછી રાજા પરીક્ષિતના ઉત્તરાધિકારીઓએ કૌશાંબીને રાજધાની બનાવી હતી. અહીંના કુફ્ફટારામ, ઘોષિતારામ અને અંબન આદિને ઉલ્લેખ જૈન અને બૌદ્ધ વાભયમાં અનેક સ્થાને પર જોવા મળે છે. કનિંઘમના મત પ્રમાણે યમુના નદીના ડાબા તટ પર અલહાબાદથી સીધા રસ્તે ૩૦ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલ “કોસમ” ગામ જ પ્રાચીન કૌશાંબી છે. ૧ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પ્રમાણે કૌશાંબી અને રાજગૃહની વચ્ચે અઢાર જનનું એક મહા-અરણ્ય હતું. ત્યાં આગળ બલભદ્ર આદિ કક્કડદાસ જાતિના પાંચસો તસ્કર રહેતા હતા. જેમને કપિલ મુનિએ પ્રતિબોધ આપ્યો હતો. ૨ બૃહત્કલ્પમાં શ્રમણ અને શ્રમણીઓના વિહારની જે સીમા નિર્ધારિત કરવામાં આવી છે, એમાં કૌશાંબી દક્ષિણ દિશાની સીમા નક્કી કરનાર નગરી હતી. કૌશાંબીની આસપાસ જે ખેદકામ થયું છે. અને જે ભગ્નાવશેષ નીકળ્યા છે એના અંગે વિન્સેટ સ્મિથ લખે છે મારું દઢપણે માનવું છે કે અલ્હાબાદ જિલ્લાની અન્તર્ગત કેસમગામમાંથી મળેલ અવશેષમાં અધિકતર જૈનેના છે. કનિંઘમે એને બૌદ્ધ અવશેષ તરીકે સ્વીકાર કર્યો છે, તે બરાબર નથી. નિઃસંદેહ એ સ્થાન જૈનેની પ્રાચીન નગરી કૌશાંબીનું પ્રતિનિધિત્વ કરે છે. ૧. ધી એશિયન્ટ ગ્રાફી ઓફ ઈન્ડિયા, પૃ. ૪૫૪ ૨. ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિ, પત્ર ૨૮૮-૨૮૯ ૩. બૃહકલ્પસૂત્ર, ભાગ ૨, પૃ. ૯૧૨, ૪. આવશ્યક ટીકા મલયાગિરિ, પૃ. ૧૦૨ Page #904 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ભૌગોલિક પરિચય ભગવાન મહાવીર અનેક વાર કૌશાંબી પધાર્યા હતા. ચંદનબાળા અને મૃગાવતીએ અહીં દીક્ષા લીધી હતી. રાજા શતાનીક પણ કૌશાંબીને જ શાસક હતા. કૌસાંબિયા નામની જન શ્રમણની એક શાખા માનવામાં આવે છે." ક્ષિતિપ્રતિષ્ઠિત ભગવાન મહાવીરના વિહાર વર્ણનમાં ક્ષિતિપ્રતિષ્ઠિન નગરને પણ ઉલ્લેખ થયે છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનું સ્થાન ક્યાં હતું ? એ નિશ્ચિતપણે કહેવું કઠિન છે. ગંગાના ડાબા તટ પર જ્યાં હાલ ગૂસી છે, ત્યાં પહેલાં પ્રતિષ્ઠાનપુર નગર આવેલું હતું. સંભવ છે કે પ્રતિષ્ઠાનપુરનું જ અપર નામ ક્ષિતિપ્રતિષ્ઠિત હેય. ગંગા ભારતવર્ષની સૌથી મોટી નદી ગંગા છે. ગંગાને દેવતાએની નદી માનવામાં આવે છે. ૧ જૈન સાહિત્યમાં ગંગાને દેવાધિષ્ઠિત નદી કહી છે. ગંગાનું વિરાટરૂપ જ એનું દેવત્વની પ્રસિદ્ધિનું કારણ છે. ગંગા મહા નદી છે. ૩ સ્થાનાંગમાં ગંગાને મહાર્ણવ કહી છે.* આચાર્ય અભયદેવે મહાર્ણવ” શબ્દને ઉપમાવાચક માની એને ૫. કલ્પસૂત્ર ૮, પૃ. ૨૨૯ ૧. (ક) સ્કન્દપુરાણ, કાશીખંડ, ગંગા સહસ્ત્ર નામ ૨૮ અધ્યાય (ખ) અમરકેષ, ૧, ૧૦, ૩૧ ૨. જંબુથ્વીપ પ્રજ્ઞપ્તિ ૪ વક્ષસ્કાર ૩. (ક) સ્થાનાંગ ૫, ૩ (ખ) સમવાયાંગ ૨૪ સમવાય (ગ) જ બુપપ્રજ્ઞપ્તિ ૪ વક્ષસ્કાર (ધ) નિશીથ સૂત્ર ૧૨, ૪૨ (ડ) બહ૯૯૫ સૂત્ર ૪, ૩૨ ૪. (ક) સ્થાનાંગ ૫, ૨, ૧. (ખ) નિશીથ ૧૨, ૪૨ (ગ) બૃહત્કલ્પ ૪, ૩૨, Page #905 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અથ વિશાલ જલરાશિ કર્યો છે; કારણ તે વિરાટ સમુદ્ર સમાન હતી.૫ પુરાણકારે પણ ગંગાને સમુદ્રરૂપિણી કહી છે. રે વૈદિક દૃષ્ટિ અનુસાર ગંગામાં નવસા નદી મળે છે. જૈનદૃષ્ટિએ ચૌદહજાર નદીએ ગંગાને મળે છે. જેમાં યમુના, સરયુ, કાશી, મહી વગર મેાટી નદીઓને પણ સમાવેશ થયેલે છે. પ્રાચીનકાલમાં ગંગા નદીનેા પ્રવાહ ઘણા વિશાળ હતા. સમુદ્રમાં પ્રવેશ કરતી વખતે ગગાનેા પટ સાડાખાસ ચેાજન પહેાળા હતા. અને પાંચ કેાસ ઊંડા હતા. ૧૦ આજે ગગા એટલી વિશાળ નથી. ગગા નદીમાંથી અને એની સહાયક નદીએમાંથી અનેકાનેક વિરાટકાય નહેરે કાઢવામાં આવી છે. તથાપિ ગંગા પેાતાની વિશાલતા માટે પ્રખ્યાત છે. વૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ગંગા ૧,૫૫૦ માઈલ લાંખા માગ ને વટાવી બંગાળના ઉપસાગરમાં પડે છે. યમુના, ગામતી, સરયુ, રામગ`ગા, ગંડકી કેશી અને બ્રહ્મપુત્રા આદિ અનેક નદીઓને પેાતાનામાં ભેળવી વર્ષોંકાલીન ભરતીવડે ગંગા મહા નદી ૧૮૦૦,૦૦૦ ઘનફુટ પાણીને પ્રસ્તાવ પ્રતિ સેકન્ડે કરે છે.૧૧ ભગવાન મહાવીરના વિહાર પ્રસંગમાં ગગાના ઉલ્લેખ અનેક ૫. (૩) સ્થાનાંગવૃત્તિ ૫, ૨, ૧ (ખ) કૂદકતવા મહાણુ વકા. —બૃહત્કપભાષ્ય ટીકા ૫૬૧૬ —ક દપુરાણ કાશીખંડ ૨૯ અ. ૬. સમુદ્ર વિળી વાર્યા । ७. आसां नवशतैर्युक्ता गंगा पूर्वसमुद्रगगा । ८. चोदसहि सल्लासहस्सेहिं समाणा । —હારગત ૨, ૭ —જ ખુદીપ વક્ષસ્કાર ૯. મુદ્દે વા તૢિ નોયળાંર્ અદ્ર નોયાં ન વિદ્યુમેળ । -જંબૂ, ૪. વક્ષસ્કાર ૧૦. સદામ નોયન સર્વોદેŌ | —જ ખૂ. ૪. વક્ષસ્કાર ૧૧. હિન્દી વિશ્વકાય, નાગરીપ્રચારિણી સભા Page #906 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય فيق વાર આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ભગવાને છદ્મસ્થકાલમાં બે વાર નાથદ્વારા ગંગા પાર કરી હતી, એવા ઉલ્લેખ મળે છે. ૧૨ ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજે “ભગવાન મહાવીરે ગંગા મહા નદી કેમ પાર કરી, એ શીર્ષકવાળા લેખમાં ભગવાન મહાવીરે કેવલજ્ઞાન થયા પછી અઠ્ઠાવીસવાર ગંગા મહા નદી નૌકાવડે પાસ કરી હતી, એ ઉલ્લેખ કર્યો છે. પ્રાચીન ગ્રંથોમાં કોઈ પણ જગ્યાએ કેવલજ્ઞાન પછી નૌકાવડે ગંગા પાર કરી હોય એવું વર્ણન મળતું નથી. ગંડકી પ્રસ્તુત નદી હિમાલયની સપ્તગંડકી અને ધવલગિરિમાંથી નીકળે છે. આ નદીના ગંડક નારાયણ આદિ અનેક નામ છે. મહાવીરના સમયે એનું નામ ગંડકિકા (ગંડઇઆ) મળે છે. ગંડકીના કિનારે જ શૈશાલી અને વાણિજગામ વસ્યાં હતાં. ગુણશીલ રાજગૃહની બહાર ગુણશીલ નામનો એક પ્રસિદ્ધ બગીચા હતો. અહીં ભગવાન મહાવીરનું સેંકડેવાર સમવસરણ થયું હતું. શતાધિક વ્યક્તિઓએ અહીં શ્રમણધર્મ અને ચારિત્રધર્મ ગ્રહણ કર્યો હતો. ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગણધરોમે અહીં અનશન કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. વર્તમાન સમયનું ગુણવા, જે નવાદા રેલવે સ્ટેશનથી લગભગ ત્રણ માઈલ પર આવેલું છે, તે જ મહાવીરના સમયમાં ગુણશીલ નામનું સ્થાન હતું. ગોકુલ ગેકુલનું બીજું નામ વ્રજગાંવ પણ મળે છે. ભગવાન મહાવીર જ્યારે અહીં ભિક્ષા અર્થે પધાર્યા હતા તે વખતે સંગમકે બધા ૧૨. (ક) વીર વરસ માવો, નાવાક્ટસ #Ifસ વરસ –આવ.નિયુક્તિ ૪૭ (4) तओ सामी सुरभिपुरं गओ, तत्थ गंगा उतरीयव्वा भयवं नावाए ठिओ। ૧૩. ઉપાધ્યાયશ્રી અમરમુનિજીને લેખ. –આવશ્યકચૂણિ ૪૭૧ Page #907 -------------------------------------------------------------------------- ________________ ७४ ભગવાન મહાવીર : એક અનુશીલન સ્થળે આહારમાં અનેષણ કરી દીધી હતી. સંગમક ૬ મહિના પછી અો પાછો ફર્યો હતે. મુનિશ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે આ ગોકુલ એરિસ્સામાં કે દક્ષિણ કેશલમાં કોઈક જગ્યાએ હેવું જોઈએ. ગેમ્બરગાંવ ગોબરગાંવ રાજગૃહથી પૃષ્ઠચંપા જવાના રસ્તે આવે છે. ગૌતમરાસા'માં તે મગધદેશમાં હોવાનો ઉલ્લેખ છે. કેટલાય ઉલ્લેખોથી એ જ્ઞાત થાય છે કે એ પૃષ્ઠચંપાની પાસે હતું. એટલે તે બંગભૂમિમાં આવેલું હોવું જોઈએ, એમ પ્રતીત થાય છે. મહાવીરના પ્રમુખ શિષ્ય ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિનું આ જન્મસ્થાન હતું. ગ્રામક સંનિવેશ પ્રસ્તુત સંનિવેશ વૈશાલી અને શાલિશીર્ષ નગરની મધ્યમાં છે. આ સંનિવેશની બહાર વિભેલક ઉઘાન હતું. જ્યાં મહાવીર ધ્યાનમુદ્રામાં ઉભેલા હતા તે વખતે વિભેલક યક્ષે ભગવાનની અર્ચના કરી હતી. ચંદનપાદપ ઉદ્યાન મૃગગાંવની નજીક જ એ ઉદ્યાન આવેલું હતું. ભગવાન મહાવીરે આ ઉદ્યાનમાં મૃગાપુત્રના પૂર્વભવનું નિરૂપણ કર્યું હતું. ચંદ્રાવતરણ ચૈત્ય ચંદ્રાવતરણ ચૈત્ય નામના બે ચૈત્ય હતા. એક ઉદંડપુરની નજીક આવેલું હતું અને બીજું કૌશાંબીની બહાર આવેલું હતું. ભગવાન મહાવીર આ બીજા ચૌત્યમાં અનેકવાર પધાર્યા હતા અને યંતી, મૃગાવતી, અંગારવતી આદિ અનેક રાજ-મહિલાઓને શ્રવણુધર્મમાં દીક્ષિત કરી હતી. Page #908 -------------------------------------------------------------------------- ________________ ભૌગાલિક પરિચય ચપા ભાગલ ચંપા અંગ દેશની રાજધાની હતી. કનિ ધમ લખે છે, પુરથી લગભગ ૨૪ માઈલ પર એક પથ્થરઘાટ છે. એની આસપાસ ચંપાનું સ્થાન હેાવુ' જોઈ એ. એની પાસે જ પશ્ચિમ બાજુ એક માટુ' ગામ છે, જેને ચ'પાનગર કહેવામાં આવે છે અને એક ખીજું નાનકડું ગામ છે જેને ચંપાપુર કહેવામાં આવે છે. સભવ છે કે અન્ને પ્રાચીન રાજધાની ચંપાની સાચી સ્થિતિનાં દ્યોતક હાય.૧ ફાહિયાને ચંપાને પાટલિપુત્રથી ૧૮ ચેાજન પૂર્વ દિશામાં ગંગાના દક્ષિણ તટ પર આવેલુ હાવાનું માન્યું છે. મહાભારતની દૃષ્ટિએ ચંપાનું. પ્રાચીન નામ ‘ માલિની ’ હતું, મહારાજા ચંપે એનુ નામ ચંપા પાડયું. 3 સ્થાનાંગમાં જે દશ રાજધાનીનેા ઉલ્લેખ થયા છે. અને દીઘ - નિકાયમાં જે છ મહાનગરીઓનું વર્ણન કરવામાં આવ્યુ છે, ઔપપાતિક સૂત્રમાં એનુ' વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, એમાં એક ચંપા પણ છે.પ દશવૈકાલિક સૂત્રની રચના આચાર્ય શય્ય ભવે અહી કરી હતી. સમ્રાટ શ્રેણિકના નિધન પછી કૃણિક( અજાતશત્રુ )ને રાજગૃહમાં રહેવુ' સારુ' ન લાગ્યુ' એટલે એક સ્થાન પર ચંપાના સુંદર બગીચા જોઈને ત્યાં ચ'પાનગર વસાળ્યું. ગણિ કલ્યાણુવિજયજીના મત છ ૧. ધી એન્શિયન્ટ જ્યાત્રાફી એફ ઇન્ડિયા, પૃ. ૫૪૫-૫૪૭ ૨. વેલ્સ એક્ ફાહિયાન, પૃ. ૬૫ ૩. મહાભારત ૧૨, ૫, ૧૩૪ ૪. સ્થાનાંગ ૧૦, ૭, ૧૭ ૫. ઔપપાતિક, ચપાવણ ન ૬. જૈન આગમ સાહિત્યમે ભારતીય સમાજ, પૃ. ૪૬૪ ૭, વિવિધ તીર્થંકલ્પ, પૃ. ૬૫ ઉપ Page #909 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અનુસાર ચંપા પટણાથી પૂમાં (કંઈક દક્ષિણમાં) લગભગ ૧૦૦ કાસ દૂર આવેલુ હતુ. હાલમાં એને ચ'પાનાલા કહેવામાં આવે છે. આ સ્થાન ભાગલપુરથી ૩૦૦ માઈલ દૂર પશ્ચિમમાં છે. ચંપાની ઉત્તર-પૂર્વમાં પૂર્ણ ભદ્ર નામનું રમણીય ચૈત્ય આવેલુ હતું જ્યાં ભગવાન મહાવીર વિશ્રામ કરતા હતા. ચંપા એ વખતે વ્યાપારનું પ્રમુખ કેન્દ્ર હતું. અહીં દૂર દૂરથી વેપારીઓ પણ માલ લઈને મિથિલા, અહિચ્છત્રા અને પિઝુંડ ( ચિત્રકેટ અને કલિંગપટ્ટમને એક પ્રદેશ) આદિમાં વ્યાપાર અર્થે જતા હતા. ચંપા અને મિથિલા વચ્ચે સાઠ ચેાજનનું અંતર હતું. દિ ચેદિ જનપદ વત્સ જનપદની દક્ષિણમાં, યમુના નદીની નજીકમાં આવેલું છે. એની પૂર્વમાં કાશી, દક્ષિણમાં વિધ્ય પર્વત પશ્ચિમમાં અવન્તી અને ઉત્તરપશ્ચિમમાં મત્સ્ય અને સુરસેન જનપદ આવેલા હતા. મધ્યપ્રદેશને કેટલાક ભાગ અને બુન્દેલખ`ડ કેટલેાક હિસ્સા પ્રસ્તુત જનપદ અન્તગત આવતા હતા. વિભિન્ન કાળામાં એની સીમા પરિવર્તન પામતી રહી છે. ચેતીય જાતક ’ અનુસાર આ જનપદની રાજધાની સાત્થિવતી નગરી હતી. જ મહાભારતની શક્તિમતી નગરી નંદલાલ દેતુ કથન છે કે સેન્થિવતી નગરી જ મહાભારતની શુક્તિમતી નગરી હતી. પાર્ટિજર આ જનપદને ખાંદા'ની સમીપ હાવાનુ જણાવે છે. રાયચૌધરીના પણ આજ મત છે.ક ૮. શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૬૯ ૯. (૩) જ્ઞાતૃધર્મ કથા ૮, પૃ. ૯૭, ૯, પૃ. ૧૨૧-૧૫. પૃ. ૧૫૯ (ખ) ઉત્તરાધ્યયન ૨૧, ૨ ૧. જ્યેાગ્રફીકલ ડિકક્ષનરી એફ એન્શિયટ એન્ડ મેડિકલ ઇન્ડિયા, પૃ. ૧૯૬ ર. (૩) પેાલિટિકલ હિસ્ટ્રી એફ એન્શિયન્ટ ઇન્ડિયા. પૃ. ૧૨૯ (ખ) સ્ટડીઝ ઈન ઈન્ડિયન એન્ટિકિવરીઝ, પૃ. ૧૨૪ ૩. પાલિટિકલ હિસ્ટ્રી એફ એન્સિયન્ટ ઇન્ડિયા, પૃ. ૧૨૯ Page #910 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક-પરિચય ૭૭ બૌદ્ધ સાહિત્યમાં ચેદિ રાષ્ટ્ર અંગે વિસ્તારથી નિરૂપણ મળે છે અને એનાં પ્રસિદ્ધ નગરનું પણ વર્ણન છે. ચેદિ જનપદથી જવાને એક માર્ગ હતો કે જે ભયંકર જંગલમાં થઈને જતો હતે. અને તે માર્ગમાં તરકોને ભય રહેતો હતે. મહાભારત–યુગમાં શિશુપાલ “ચેદિ” જનપદને સમ્રાટ હતો. આચાર્ય જિનસેને “ચેદિ” રાજ્યની સમૃદ્ધિનું વર્ણન કર્યું છે. ચંદેરીનગરીની નજીક આવેલ પ્રદેશ ચેદિ” જનપદ કહેવાતું હતું. શુક્તિમતીયા નામની જૈન શ્રમણની એક શાખા પણ જોવા મળે છે." બાંદા જિલ્લાની આસપાસના પ્રદેશને શુક્તિમતી કહેવામાં આવતા. રાક સન્નિવેશ રાક સનિશ એ પ્રાચીન અંગ જનપદ અને આધુનિક પૂર્વ બિહારમાં હવે જોઈએ. અહીંયાં ભગવાન મહાવીરને ગુપ્તચર સમજીને પકડવામાં આવ્યા હતા અને પછીથી સોમા અને જયંતી પરિવાજિકાઓ વડે પરિચય આપવામાં આવતાં ભગવાનને મુક્ત કરવામાં આવ્યા હતા. છમ્માણિ છમ્માણિ મધ્યમ પાવાની નજીક ચંપાના રસ્તે હતું અને ગેવાળે ભગવાનના કાનમાં કાષ્ટશલાકા નાંખી હતી. જ બસંડ. ભગવાન મહાવીર દિલ નગરીથી કદલિસમાગમ થઈને અહીં પધાર્યા હતા અને એમણે અરોથી વૈશાલી તરફ પ્રસ્થાન કર્યું હતું. ૪. (ક) બુદ્ધકાલીન ભારતીય ભૂગોળ, પૃ. ૪૨૭ (ખ) અંગુત્તરનિકાય ૩, આવૃત્તિ ૩૫૫ ૫. શિશુપાલવધ મહાકાવ્ય, સર્ગ ૨, ૧૫, ૧૬, ૧૭ ૬. આદિપુરાણ ૨૯, ૫૫ ૭. કલ્પસૂત્ર ૨૦૯, પૃ. ૨૯૨ દેવેન્દ્રમુનિ સંપાદિત Page #911 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જેથી સંભવ છે કે પ્રસ્તુત ગામ મલયદેશમાં કે દક્ષિણ મગધમાં કોઈ સ્થાને હોવું જોઈએ. જભિયગાંવ જંભિયગાંવના સ્થાન અંગે વિશે એક મત નથી. કવિઓની ક૯૫ના અનુસાર સંમેદશિખરથી બાર ગાઉ પર દામોદર નદીની નજીકમાં જે જભી ગાંવ છે તે જ પ્રાચીન જૈભિયગાંવ હોવું જોઈએ. કેટલાય વિ સંમેદશિખરથી દક્ષિણ પૂર્વમાં લગભગ પચાસ માઈલ પર આજી નદીની પાસે જમગાંવને પ્રાચીન જે ભયગામ માને છે. મુનિશ્રી કલ્યાણવિજ્યજીના મત પ્રમાણે જભિયગાંવ ચંપાની નજીકમાં હોવું જોઈએ. પ્રસ્તુત પંભિયગાંવમાં કેન્દ્ર પ્રભુ પાસે આવી, નમસ્કાર કરી એમને શીધ્રપણે કેવલજ્ઞાન થવાનું છે, તે સૂચના આપી હતી. આ જંભિયગાંવની બહાર વ્યાવૃત્ય શૈત્યની નજીક અજુબાલિકા નદીના ઉત્તર તટ પર શ્યામાક ગૃહસ્થના ખેતરમાં સાલવૃક્ષ નીચે ભગવાનને કેવળજ્ઞાન થયું હતું જુઓ ત્રાજુપાલિકાનું વર્ણન પણ. જ્ઞાતખંડે વન આ ઉદ્યાન ક્ષત્રિય કુડપુરની બહાર આવેલું હતું. ભગવાને આ ઉદ્યાનમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તંવાય સંનિવેશ (તામ્રાક સંનિવેશ) આ સંનિવેશ મગધમાં હવે જોઈએ, અહીં પાર્થાપત્યીય સ્થવિર નંદિસેણના સાધુઓ સાથે ગોશાલકને વાદ-વિવાદ થયે હતે. તામ્રલિપ્તિ પૂર્વ બંગાલની ગણના સેલ જનપદોમાં કરવામાં આવી છે. મહાભારતમાં પણ અંગ–બંગનો ઉલ્લેખ આવે છે. પ્રાચીનકાળમાં હાલને બંગાલ પ્રદેશ જુદા જુદા નામે ઓળખાતું હતું. પૂર્વ Page #912 -------------------------------------------------------------------------- ________________ ભૌગેલિક પરિચય અંગાલને સમતટ, પશ્ચિમ મ’ગાલને લાટ, ઉત્તર આસામને કામરૂપ કહેવામાં આવતા હતા. કહેતા હતા. ७८ જૈન સાહિત્યની દૃષ્ટિએ તામ્રલિપિ ખ ગાલની રાજધાની હતી. તામ્રલિપ્તિની પાસે જ સમુદ્ર હતેા, એથી એને સમતટ પણ કહેતા હતા. તામ્રલિપ્તિ અંગદેશનુ બંદર હતું. ત્યાં જળ અને સ્થલ અને માર્ગેથી માલ આવતા હતા. આજકાલ મિદનાપુર જિલ્લામાં જ્યાં તામલુક નગર છે, ત્યાં જ તામ્રલિપ્તિ નગરી હતી ચીનના પ્રસિદ્ધ યાત્રી વેનસાંગે (ઈ. સ. ૬૩૦ પછી ) તામ્રલિપ્તિ ખ`દરના ઉલ્લેખ કર્યાં છે. પરંતુ એ સમયે તામલુકથી લગભગ ૬૦ માઈલ દૂર સમુદ્ર ચાલ્યા ગયેા હતેા. ખગાલને પુંડૂ અને ખ'ગાલને ગૌડ પણ કલ્પસૂત્રમાં તામલિન્તિયા નામના જૈન શ્રમણેાની એક શાખા હાવાના ઉલ્લેખ છે. એનાથીએ જ્ઞાત થાય છે કે તે જ શ્રમણાનુ એક પ્રસિદ્ધ કેન્દ્ર હતુ. મારિયપુત્ર તામલિના ઉલ્લેખ છે કે જેણે મુંડિત થઈ પાણામાં પ્રવ્રજ્યા સ્વીકારી હતી. અહીં મચ્છરોના અત્યધિક પ્રકાપ હતા. વેનસાંગના સમયમાં આ નગરમાં બૌદ્ધોના અનેક વિહાર હતા. ભગવાન મહાવીર તામ્રલિપ્તિ પધાર્યા હતા. તિ દુકાઘાન આ ઉદ્યાન શ્રાવસ્તી નગરીની બહાર આવેલા હતા. પાર્ધાપત્ય કેશી શ્રમણ અત્રે રહ્યા હતા. ત્યાં ઇન્દ્રભૂતિ ગૌતમ એમની પાસે ગયા હતા અને એમની સાથે ધામિક ચર્ચા કરી હતી. તુગિક સ'નિવેશ દસમા ગણધર મેતાની આ જન્મભૂમિ હતી. આ સન્નિવેશ વત્સ દેશમાં આવેલેા હતેા. એટલે માંગીતુંગી ગામ જ પ્રાચીન તુગિક સંનિવેશ હાવે જોઈએ. Page #913 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન તુંગિયા નગરી તુ ગિયા નગરી રાજગૃહની નજીક હતી. ભગવતીસૂત્રમાંથી પણ એ જાણવા મળે છે.' પ્રાચીન તી માલામાં એની એળખ ખિહાર શરીફથી કરવામાં આવી છે. બિહાર શરીફથી ચાર માઈલ દૂર તુંગી નામક ગામ છે, તે પ્રાચીન તુંગિયાના અવશેષરૂપ હેવુ જોઈ એ. : તે તુગિક સન્નિવેશને તુંગીયા નગરી પણ કહેવામાં આવી છે. તે વત્સ દેશમાં આવેલી હતી, જ્યાંના ગણધર મેતા હતા.૪ તેલગવાં તાલિગાંવ ભગવાન મહાવીર એ વાર પધાર્યા હતા. પહેલી વખતે સ'ગમક દેવે મહાવીર પર તસ્કર વૃત્તિના આરેાપ મૂકયો. અને પકડાઈ ગયા પછી ભૂતિલ ઇન્દ્રજાલિકે મહાવીરને મુક્ત કરાવ્યા હતા. ખીજી વખતે પણ ચાર સમજીને મહાવીરને પકડવામાં આવ્યા હતા અને તેાસલીપતિએ એમને ફાંસીની સજા કરી હતી. પણ સાત વાર ફાંસીને ફ્રાંસા તૂટી જવાથી એમને નિર્દોષ સમજીને મુક્ત કરવામાં આવ્યા હતા. મુનિ કલ્યાણુવિજયજીના મત પ્રમાણે તેલગાંવ ગેાંડવાના પ્રદેશમાં આવેલું હતુ. મૌય કાલમાં ગંગુઆ અને દયા નદીના સંગમની વચ્ચે તેાસલી નામનું એક સુંદર શહેર હતું. આ તેસલી જ સ'ભવ છે કે મહાવીરના સમયનું તેલગાંવ હાય. ૧. ભગવતી શતક ૨, ઉદ્દે॰ પત્ર ૧૩૮–૧૪૦ ૨. પ્રાચીન તીર્થં માલા ભાગ ૧, પૃ. ૧૬ ભૂમિકા ૩. સર્વે એક્ ઇન્ડિયાના નકશા, સ. ૭૨, ૮; ૧ ઇંચ-૪ માઈલ ૪. આવશ્યક નિયુક્તિ, દીપિકા, ભાગ ૧, ૭. ૬૪૬, પૃ. ૧૨૨ Page #914 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક-પરિચય ધૂણક સન્નિવેશ ગંગાના દક્ષિણ તટ પર આ સન્નિવેશ આવેલો હતો. મહાવીર રાજગૃહ જવાને વખતે ગંગા નદી ઊતરીને અહીં આવ્યા હતા. અને એમણે અને ધ્યાનની સાધના કરી હતી. દક્ષિણ વાચાલા મહાવીર દક્ષિણ વાચાલાથી કનખલ આશ્રમ થઈને ઉત્તર વાચાલા ગયા હતા. દશાણું દશાર્ણ એ “ભિલસાની આસપાસને પ્રદેશ હતો. મૃત્તિકાવતી એ દશાર્ણની રાજધાની હતી. માલવ પ્રાન્તમાં બનાસ નદીની પાસે જે જેને દેશ છે, ત્યાં મૃત્તિકાવતી નગરી આવેલી હતી. હરિવંશ પુરાણમાં આ નગરીનું સ્થાન નર્મદાના તટ પર બતાવવામાં આવ્યું છે. કાલીદાસે દશાર્ણ જનપદને ઉલ્લેખ કરતાં “વિદિશા” (આધુનિક ભિલસા) ને એની રાજધાની તરીકે ઉલ્લેખ કર્યો છે. સૂત્રકૃતાંગચૂર્ણિમાં સિંધુ દેશની સાથે વિદિશાનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રજ્ઞપ્તિ વાંચવા માટે નિષેધ છે. તે નગરી વેત્ર નદીના કિનારે હતી. કેટલાય વિજ્ઞ માને છે કે બુદ્દેલખંડમાં ઘસાન નદી વહે છે એની આસપાસના પ્રદેશનું નામ દસણ–દશાર્ણ છે.* જૈન આગમોમાં ઉલિખિત સાડા પચ્ચીસ આર્ય દેશમાં દશાર્ણ જનપદને ઉલેખ છે." ૧. હરિવંશ પુરાણ ૧, ૩૬, ૧૫. વૈદિક ૨. મેઘદૂત, પૂર્વમેઘ, શ્લોક ૨૩-૨૪ ૩. સૂત્રકૃતાંગ ચૂર્ણિ, પૃ. ૨૦ ૪. ઉત્તરાધ્યયન : એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૩૭૬ ૫. બહ૯૫ ભાષ્ય ભાગ ૩, ૫, ૯૧૩ ભ. મ, ૫, ૬ Page #915 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દશાર્ણ નામના બે દેશે જોવા મળે છે.—એક પૂર્વમાં અને બીજે પશ્ચિમમાં. પૂર્વ—દશાર્ણ મધ્યપ્રદેશના છત્તીસગઢ જિલ્લામાં આવેલું મનાય છે. પશ્ચિમ-દશાર્ણમાં ભેપાલ રાજ્ય અને પૂર્વ માલવાનો સમાવેશ થાય છે. દશાર્ણ જનપદનું બીજું નામ દશાર્ણપુર હતું. આવશ્યકચૂર્ણિમાં એનું બીજું નામ એકાક્ષેપુર જણાવવામાં આવ્યું છે. બૌદ્ધગ્રંથ પેતવલ્થમાં એરકચ્છ લખ્યું છે. આ નગરનું સ્થાન વેતવા નદીના કિનારે દર્શાવવામાં આવ્યું છે. ડોકટર જગદીશચન્દ્રજી જૈને એની ઓળખ ઝાંસી જિલ્લામાં આવેલ એરછ નામના સ્થાન તરીકે કરાવી છે. આવશ્યકનિર્યુક્તિ, ચુર્ણિ અને ટીકાઓ અનુસાર દશાર્ણ પુરના ઉત્તરપૂર્વમાં દશાર્ણ ફટ નામને પર્વત હતો. ૧૦ આર્ય મહાગિરિએ આ પર્વત પર અનશન કરી આયુષ્ય પૂર્ણ કર્યું હતુ.૧ ૧ દશાર્ણ કૂટને ગજાગ્રપદગિરિ અને ઈન્દ્રપદ પણ કહેતા હતા. આ પર્વતની ચારે તરફ ગામે આવેલાં હતાં. દશાર્ણભદ્ર આ જનપદનો રાજા હતો. જેને ભગવાન મહાવીરે દીક્ષા આપી હતી. દશાર્ણ જનપદનું એક મહત્ત્વપૂર્ણ નગર દશપુર પણ માન્યું છે. ૧૨ જેનું આધુનિક નામ મન્દસૌર છે, તે આર્ય રક્ષિતની જન્મ૬. આવશ્યક ચૂર્ણિ ૨, પૃ. ૧૫૬ ૭. પતવત્યુ ૨, ૭, પૃ. ૧૬ ૮. (ક) આચારાંગચૂર્ણિ, પૃ. ૨૨૬ (ખ) ગચ્છાચાર, પૃ. ૮૧ ૯. જૈન આગમ સાહિત્યમેં ભારતીય સમાજ, પૃ. ૪૭૯ ૧૦. (ક) આવશ્યક ચૂર્ણિ, પૃ. ૪૭૬ (ખ) આવશ્યક વૃત્તિ, પૃ. ૪૬૮ ૧૧. આવશ્યક ચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ. ૧૫૬-૧૫૭ ૧૨. આવશ્યક ચૂર્ણિ, પૃ. ૪૦૧ Page #916 -------------------------------------------------------------------------- ________________ ભૌગાલિક પરિચય ભૂમિ હતી. જ્યાંથી તેએ અધ્યયન કરવા માટે પાટલીપુત્ર ગયા હતા. દશા એ જૈનધમ નું પ્રમુખ કેન્દ્ર હતું. દૂતિપલાશ ચૈત્ય ક્રુતિપલાશ નામના ઉદ્યાન વાણિજ્ય ગ્રામની બહાર આવેલ હતા. જ્યાં ભગવાન મહાવીરે આનદ ગાથાપતિ, સુદન શ્રેષ્ઠી આદિને શ્રાવક ધમ માં દીક્ષિત કર્યાં હતા. દૃઢભૂમિ શક્રેન્દ્ર-કૃત મહાવીરની પ્રશંસા સહન ન થવાથી સંગમક દઢભૂમિમાં જ્યાં મહાવીર ધ્યાનમુદ્રામાં ઊભા હતા ત્યાં આવ્યા અને એક રાતમાં મહાવીરને વીસ ઉપસર્ગ આપ્યા. દૃઢભૂમિમાં અનાય લેાકેાની વધુ વસતિ હતી. પેઢાલગાંવ એ ભૂમિમાં આવેલુ હતુ. એનું સ્થાન આધુનિક ગાંડવાના પ્રદેશમાં હાવુ' જોઈ એ. ૩ નગલા ગાંવ નંગલા ગાંવના વાસુદેવ મંદિરમાં મહાવીરે ધ્યાન કર્યુ હતુ. ન...ગલા શ્રાવસ્તીથી રાડ તરફ્ જવાના માર્ગે આવે છે. મહાવીર શ્રાવસ્તીથી હરિદ્રુક અને ત્યાંથી નંગલા પધાર્યા હતા. આ ગામ કૌશલભૂમિના પૂર્વ પ્રદેશમાં હેવુ જોઈ એ. આ ગામ મૌદ્ધ સાહિત્યમાં ઇચ્છાન’ગલના નામથી પ્રસિદ્ધ છે. અહી' વેદશાસ્ત્રોના મહાન પડિતા રહેતા હતા. નન્દીગ્રામ નંદીગ્રામ વૈશાલી અને કૌશાંખીની મધ્યમાં આવેલું હતું. વૈશાલીથી સુ...સુમાર ભાગપુર થઈને મહાવીર નંદીગ્રામ પધાર્યાં હતા. અને ત્યાંથી મિઢિયગ્રામ થઈને કૌશાંખી પધાર્યા હતા. વ માનકાળમાં અચૈાધ્યા અને ફૈજાખાદથી દક્ષિણ તરફ નવ માઈલ પર આવેલ ભરતકુંડની સમીપમાં જે નન્દગાંવ છે, તે જ પ્રાચીન નદીગ્રામ હાવુ" જોઈ એ. Page #917 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ભગવાન મહાવીર : એક અનુશીલન નાલંદા પટણાથી દક્ષિણ-પૂર્વમાં રાજગૃહથી, સાત માઈલ અને બક્તિયારલાઈટ રેલવેના નાલંદા સ્ટેશનથી બે માઈલ પર આવેલ બડગાંવ પ્રાચીન યુગનું નાલંદા હોવું જોઈએ, બિહાર શરીફથી તે પાંચ માઈલ દૂર આવેલું છે. બિહાર શરીફથી રાજગીર જવાના માર્ગે વચ્ચે નાલંદા નામનું સ્ટેશન આવે છે, જ્યાં પ્રાચીન યુગમાં વિશ્વ વિદ્યાલય હતું. જેનાં ખંડેર આજે પણ ઉપલબ્ધ થાય છે. વિક્રમની સાતમી અને આઠમી શતાબ્દીમાં તે પૂર્ણ વિકસિત સ્થિતિમાં હતું. ભગવાન મહાવીરે અનેક વર્ષાવાસ અને વ્યતીત કર્યા હતા. ગણધર ગૌતમ અને ઉદક પઢાલપુત્રને સંવાદ પણ અહીં જ થયો હતો. ટીકાકારે નાલંદાનો અર્થ આ પ્રમાણે કર્યો છે કે જે યાચકને યથોચિત પ્રદાન કરે તે નાલંદા છે. હવેનસાંગ લખે છે કે એનું નામ આમ્રવનની મધ્યમાં આવેલ તળાવમાં રહેનાર નાગના નામ પરથી નાલંદા પડ્યું હતું. પત્તકાલક જ્યાં મહાવીર રાત્રિમાં એક શૂન્ય ગૃહમાં ધ્યાનસ્થ ઊભા રહ્યા હતા. અહીં શાલકને સ્કન્દક નામના યુવકે એના અનુચિત કૃત્ય માટે માર્યો હતો. આ ગામ ચંપાની પાસે આવેલું હતું. પાંચાલ (પાંચાલ) પાંચાલ પ્રાચીનતમકાળથી એક સમૃદ્ધિશાળી જનપદ હતું. તે ઈદ્રપ્રસ્થથી ત્રીસ એજન દૂર કુરુક્ષેત્રની પશ્ચિમ અને ઉત્તરમાં આવેલું હતું. પાંચાલ જનપદ બે ભાગમાં વિભક્ત હતું.–૧. ઉત્તર ૧. (ક) સૂત્રકૃતાંગ ૨, ૭, ૭૦ (ખ) સ્થાનાંગ ટીકા ૯, ૩ પૃ. ૪૩૩ ૨. સદ્દા ચગ્યે થરામિનિતં ઢાતીતિ-નrer I સૂત્રકૃતાંગ, ૨, ૭, ૭૦. ૩. ડિકશનરી ઓફ પાલી પેપર નેમ્સ, ખંડ ૨, પૃ. ૫૭ Page #918 -------------------------------------------------------------------------- ________________ ભૌગેલિક પરિચય પાંચાલ અને ૨. દક્ષિણ પાંચાલ. પાણિનિ અનુસાર-પાંચાલ જનપદ ત્રણ ભાગમાં વિભક્ત હતું- (૧) પૂર્વ પાંચાલ, (૨) અપર પાંચાલ (૩) દક્ષિણ પાંચાલ. મહાભારત અનુસાર ગંગાનદી પાંચાલને દક્ષિણ અને ઉત્તરમાં વિભાજિત કરતી હતી. એટા અને ફરુખાબાદના જિલ્લાએ દક્ષિણ પાંચાલ અન્તગત આવતા હતા. એ પણ જ્ઞાત થાય છે કે ઉત્તર પાંચાલના પણ પૂર્વ અને અપર એના એ વિભાગ હતા. અન્નેને રામગંગા વિભક્ત કરતી હતી. અહિચ્છત્રા નગરી ઉત્તર પાંચાલની તથા કાસ્પિલ્ય દક્ષિણ પાંચાલની રાજધાની હતી.ર 3 કાંપિલ્યપુર ગંગા નદીના કિનારે આવેલું હતું. અત્રે દ્રૌપદીને સ્વયંવર રચવામાં આવ્યેા હતા. ઇન્દ્ર-મહાત્સવ પણ અો ઉલ્લાસથી મનાવવામાં આવતા હતા. માર્કદી દક્ષિણ પાંચાલની બીજી રાજધાની હતી. તે વ્યાપારનુ મુખ્ય કેન્દ્ર હતું. · સમરાઈચ્ચ કહા ’માં હરિભદ્રસૂરિએ આ નગરીનુ વણુ ન કયુ છે,જ C કાન્યકુબ્જ (કન્નેાજ) દક્ષિણ પાંચાલની પૂર્વ બાજુમાં આવેલુ હતુ. એને ઇન્દ્રપુર, ગાધિપુરુ, મહાદય અને કુશસ્થલપ આદિ નામેાથી પણ એળખાવામાં આવે છે. સાતમી શતાબ્દીથી લઈ ને દસમી શતાબ્દીથી સુધી કાન્યકુબ્જ ઉત્તર ભારતના સામ્રાજ્યનું કેન્દ્ર હતું'. યાત્રી હ્યુએનસાંગના સમયે અહી આગળ સમ્રાટ હર્ષવર્ધન રાજા હતા. એ સમયે તે શૂરસેનની અન્તત હતું. ૧. પાણિનિ વ્યાકરણુ ૭, ૩, ૧૩ ૨. સ્ટડીઝ ઈન ધી ન્યાત્રાફી એફ એશિયન્ટ એન્ડ મેડિવલ ઇન્ડિયા પૃ. હર ૩. ઔપપાતિક, સૂત્ર ૩૯ ૪. સમરાઈચ્ચ કહા, અધ્યાય ૬ ૫. અભિધાનચિન્તામણિ ૪, ૩૯-૪૦ ૫ Page #919 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દ્વિમુખ, જે પ્રત્યેક બુદ્ધ હતા, પાંચાલના પ્રભાવશાળી રાજા હતા. પ્રભાવકચરિત્ર અનુસાર પાંચાલ અને લાટ દેશ કાઇક વખતે એક શાસનને આધીન રહ્યા હતા. e બૌદ્ધ સાહિત્યમાં પાંચાલના ઉલ્લેખ સેાળ મહાજન પદોમાં કરવામાં આવ્યે છે, પરંતુ જૈન સાહિત્યમાં વિષ્ણુ ત સેાળ જનપદોમાં પાંચાલના ઉલ્લેખ નથી. કનિ’ઘમના મત પ્રમાણે આધુનિક એટા, મૈનપુરી, ક્રૂરુખાબાદ અને આસપાસના જિલ્લાએ પાંચાલ રાજ્યની સીમાની અંતર્ગત આવી જાય છે. પાવા નગર હતાં. ભગવાન ૧ બૌદ્ધ ગ્રંથામાં પણ २ પ્રાચીન સમયમાં પાવા નામનાં ત્રણ મહાવીરનું નિર્વાણુ પાવામાં થયું હતું. એમનું નિર્વાણુસ્થાન પાવા જણાવ્યુ છે. આ પ્રમાણે જૈન અને મૌદ્ધ પર પરાએ આ અંગે એકમત છે કે ભગવાન મહાવીરનુ નિર્વાણ ઃ પાવા' નામના સ્થાન પર થયુ' હતું. જિનપ્રભસૂરિએ પાવાનાં પાવા, પાપા અને અપાપા એ ત્રણ નામ આપ્યાં છે. સંભવ છે કે ભગવાનના પરિનિર્વાણુથી આ ભૂમિ પવિત્ર થઈ ગઈ એટલે અપાપા નામથી વિશ્રુત થઈ અને વાપાત્ તિ વાપવા પાપાને છેડાવનાર હાવાથી એનું નામ પાપા ' પડ્યું હોય. 4 , ૬. ઉત્તરાધ્યયન સુખબાધા પુત્ર, ૩૫-૧૩૬ ૭. પ્રભાવક ચરિત્ર, પૃ. ૨૪ ૮. અંગુત્તરનિકાય ભાગ ૧, પૃ. ૨૧૩ ૯. ધી એન્થિયન્ટ જયાગ્રાફી એક ઇન્ડિયા, પૃ. ૪૧૨-૭૦૫ ૧. કલ્પસૂત્ર, સેક્રેડ બ્રુકસ એક્ ધી ઈસ્ટ, ખંડ ૨, આવૃત્તિ ૧, પૃ. ૨૬૪-૬૫ ૨. દીનિકાય ૩ (નાલન્દા), પૃ. ૯૧, વાસાદ્રિ સુત્ત મશ્ચિમનિાપ રૂ (નાલન્દા), પૃ. ૩૭, સમાન સુત્ત | ૩. તી ૭૫, પૃ. ૪૧, ૨૮૨ અને ૨૮૭ Page #920 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ભગવાનના નિર્વાણ સ્થાનના નામ અંગે કોઈ પ્રકારનો વિવાદ નથી, પરંતુ પરવતી સાહિત્યમાં પાવા નામનાં ત્રણ નગરનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એટલે એ શંકા થાય છે કે વાસ્તવમાં ભગવાનનું નિર્વાણ સ્થાન એવું નગર “પાવા” કર્યું હશે. આ અંગે નીચે પ્રમાણેનો દષ્ટિકોણ જોવા મળે છે– કેટલાક સાહિત્યકારોની દષ્ટિએ પ્રથમ પાવા ભંગીદેશની રાજધાની હતી અને તે પ્રદેશ પારસનાથ પહાડ (સમેત શિખર)ની નજીકના ભૂમિભાગમાં ફેલાયેલું હતું. જેમાં આજના હજારીબાગ અને માનભૂમ જિલ્લાઓને વિસ્તાર સમાવિષ્ટ હતે. કેટલાય વિજ્ઞોએ આ પાવાને મલય દેશની રાજધાની માની છે, પરંતુ મુનિશ્રી કલ્યાણવિજ્યજીના મત પ્રમાણે એ મલય નહીં પણ ભંગીદેશની રાજધાની હતી. જૈન સાહિત્યમાં જે સાડા પચીસ આર્મી દેશેની ગણના કરવામાં આવી છે, એમાં ભંગીદેશ પણ છે. અને એની રાજધાની પાવા જણાવવામાં આવી છે. પં. મુનિશ્રી નથમલજીએ પણ તત્કાલીન ભંગીદેશની એાળખ આજના હજારીબાગ અને માનભૂમ જિલ્લાઓના વિસ્તાર તરીકે કરાવી છે. બીજી પાવા નગરી મગધ જનપદમાં આવેલી હતી. એ રાજગૃહની પાસે બિહાર શરીફથી દક્ષિણ પૂર્વમાં લગભગ સાત માઈલ પર આવેલ છે. આ પાવાને મુનિશ્રી કલ્યાણવિજયજી આદિએ ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ માની છે. અને અત્રે જૈન મંદિર વગેરે છે તથા જૈનતીર્થ તરીકે પ્રખ્યાત છે. ત્રીજી પાવા નગરી કુશીનારાથી ૧૨ માઈલ દક્ષિણપૂર્વમાં આવેલી છે. આ પાવા ભગવાન મહાવીરના યુગમાં મલેની ૪. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૭૫ ૫. પ્રજ્ઞાપના. ૬. અતીતકા અનાવરણ, પૃ. ૧૬૪, ભારતીય જ્ઞાનપીઠ. ૭, શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૭૫, પ્રસ્તાવના પૃ. ૩૧-૩૨, Page #921 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન રાજધાની હતી. આ પાવા અંગે બૌદ્ધ સાહિત્યમાં, પણ વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે અને આ પાવામાં ભગવાન મહાવીરનું નિર્વાણ થયું હોવાનું મનાય છે. આ પ્રમાણે ત્રણ પાવા નગરીઓને ઉલ્લેખ તત્કાલીન સાહિત્યમાં મળે છે. એમાં કયા સ્થાન પર ભગવાન મહાવીરનું નિર્વાણ થયું, એ માટે કલ્પસૂત્રમાં “વાવાઈ મન્સમrg' શબ્દ મળે છે–અર્થાત્ મધ્યમા પાવા. મુનિશ્રી કલ્યાણવિજયજીનું મંતવ્ય છે કે તે આ બે પાવાઓની મધ્યમાં હતી. ભંગીદેશની પાવા એની અગ્રિમ દિશામાં હતી. અને કુશીનારાની પાસે આવેલી પાવા એના વાયવ્ય ખૂણાના સમ અંતરે હતી. એટલે રાજગૃહની પાસે સ્થિત એ પાવામધ્યમા'ના નામથી પ્રસિદ્ધ હતી. અને અનેક સંઘનાં યાત્રા વિવરણ વગેરેને કારણે વર્તમાનમાં બિહાર પ્રાન્તસ્થિત પાવાપુરીને ભગવાન મહાવીરના નિર્વાણ સ્થળ તરીકે માનવામાં આવે છે અને સિદ્ધક્ષેત્રના રૂપમાં તે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગઈ છે. પરંતુ વર્તમાન કાલની અન્વેષણથી એ પ્રતીત થઈ રહ્યું છે કે ભગવાન મહાવીરનું નિર્વાણ સ્થાન આજકાલ રાજગૃહની નજીક જે પાવાપુરી માનવામાં આવે છે, તે નથી પણ કુશીનારાથી ૧૨ માઈલ દક્ષિણ-પૂર્વમાં આવેલ સઠિયાવાં ડીહ ( જિલે દેવરિયા, ઉત્તર–પ્રદેશ) નામનું ગામ છે. આ અંગે કરવામાં આવેલ અવેષણનો સાર અત્રે પ્રસ્તુત કરીએ છીએ. કલ્પસૂત્ર અનુસાર ભગવાનના પરિનિર્વાણના અવસર પર મલ્લ અને લિચ્છવીઓના અઢાર ગણરાજાએ ઉપસ્થિત હતા. અત્રે એ યાદ રાખવું જોઈએ કે મલે અને લિચ્છવીઓની શાસન વ્યવસ્થા ૮. અનુત્તરfનાય , પૃ. ૨૧૩ અને ખંડ ૪, પૃ. ૨૫૬ અને ૨૬૦ ૯. શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૭૫. ૧. કલ્પસૂત્ર ૧૨૭ Page #922 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ગણતંત્રીય હતી અને એમને મગધસમ્રાટ સાથે શત્રુતા હતી એટલે તેઓ એમના દુશમનના પ્રદેશમાં ઉપસ્થિત હોવાની કલ્પના કરી ન શકાય. બીજી વાત એ છે કે જે મગધ દેશની પાવા (નગરી) હોય તે મગધરાજ કે જે ભગવાન મહાવીરના પરમ ભક્તોમાંથી એક હતું, તે પરિનિર્વાણના સમયે અવશ્ય ઉપસ્થિત હોય. એના રાજ્યમાં ભગવાનનું પરિનિર્વાણ થયું હોય અને તે ઉપસ્થિત ન હેય, તે કદાપિ સંભવિત નથી. ત્રીજી વાત એ છે કે તે પણ વિચારણીય છે કે રાજા હસ્તિપાલના રાજ્યમાં ભગવાનનું પરિનિર્વાણ થયાને ઉલ્લેખ છે, કે એ વખતે મલ ગણતંત્રને રાજા હતો. મગધમાં હસ્તિપાલનું રાજ્ય હોવાની સંભાવના નથી કેમકે મગધ એકછત્ર શાસકનું રાજ્ય હતું એટલે એની પોતાની રાજધાનીની નજીક બીજો રાજા અને ગણરાજ્યનું તેવું માની શકાય નહીં. બૌદ્ધ સાહિત્યમાં જે પાવા નગરીને ભગવાન મહાવીરના પરિનિર્વાણનું સ્થાન માનવામાં આવી છે, એને મલ્લની રાજધાની કહેવામાં આવી છે. ઈતિહાસની દૃષ્ટિથી મહાવીર અને બુદ્ધની પૂર્વે ગણતંત્રની સ્થાપના થઈ ગઈ હતી અને બંનેએ પોતાના જીવનને પ્રારંભનો મોટો ભાગ ગણરાજ્યના સંસ્કારોમાં વીતાવ્યું હતું. અને તેઓ એને શાસનને ગ્ય વ્યવસ્થા માનતા હતા. એ સત્ય છે કે જુદાં જુદાં પ્રત્યેક ગણરાજ્યની કાર્યપદ્ધતિમાં યતકિંચિત ફેરફાર હતો, પરંતુ મૂળભૂત સિદ્ધાંત અને કાર્ય–પ્રાણીઓ પરસ્પર સાપેક્ષ હતી. ઉદાહરણાર્થે વૈશાલીમાં ગણતંત્ર હવા છતાં એક પ્રમુખ રાજા હતો. અને ગણતંત્રનું નામ વજીક ગણતંત્ર હતું. આ ગણતંત્રમાં નજીકના ગણતંત્રના પ્રતિનિધિ રહેતા અને એમને મત આપવાનો અધિકાર હતે. પ્રત્યેક નિર્ણય સર્વાનુમતિથી કરવામાં આવતો. ૨. શ્રી વિજેન્દ્રસૂરિ, વિશાલી, પૃ. ૮–૮૮ Page #923 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલને બીજું, એક મલેનું ગણતંત્ર હતું. તે બે વિભાગમાં વિભક્ત હતું. ઉત્તર-પશ્ચિમની રાજધાની કુશીનારા અને દક્ષિણ-પૂર્વની રાજધાની પાવા હતી. આ મલ ગણતંત્રને વિસ્તાર પૂર્વમાં ગંડક નદી, પશ્ચિમમાં ગેરખપુરથી કંઈક પૂર્વ સુધી, ઉત્તરમાં નેપાલ તથા દક્ષિણમાં ગંગા નદી સુધી હતો. અત્રે સ્થાયી રૂપમાં કઈ પણ રાજા પ્રમુખ બનતે નહીં, પરંતુ ક્રમશઃ બધા ગણરાજા રાજ્ય કરતા હતા. જેનું રાજ્ય હેય તે રાજધાનીમાં રહીને રાજ્ય–વ્યવસ્થા કરતો અને બાકીના વાણિજ્ય-વ્યવસાય આદિ કાર્યોમાં જોડાતા. મલ વ્યાપારી હોવાની સાથોસાથ અત્યંત સાહસી, બલવાન અને યુદ્ધકલામાં નિષ્ણાત હતા. એમની સભ્યતા, રહેણી-કરણી એમના સમયમાં ખૂબ ઊંચી મનાતી હતી. મલેની પાવા અને કુશીનારા એ બે રાજધાનીમાં કુશીનારાના મહેલ બૌદ્ધ ધર્માવલંબી હતા અને પાવાના મલ ભગવાન મહાવીરના અનુયાયી હતા. બંનેમાં અરસપરસ સ્નેહ હતો અને એકબીજાને સન્માન આપતા હતા. પાવામાં બૌદ્ધ ધર્મને પ્રભાવશાલી બનાવવા માટે તથાગત બુદ્ધ અને સારિપુત્રનું વારંવાર આગમન થતું રહેતું. સારિપુત્રે બૌદ્ધ ધર્મના વિશિષ્ટ સૂત્ર સંગીત પર્યાયને ઉપદેશ પાવામાં રહીને આપ્યા હતા. પાવા જૈનેને માટે જ નહીં પણ બૌદ્ધો માટે પણ પવિત્ર અને આકર્ષણનું કેન્દ્ર છે. લુમ્બીવન, બોધગયા, વૈશાલી, પાવા અને કુશીનારા બૌદ્ધોનાં પવિત્ર બંધસ્થળે મનાય છે. અધિકાંશ વિદ્વાનોનું એ મંતવ્ય છે કે પાવા વસ્તુતઃ ગંગા નદીની ઉત્તરમાં હતી, પરંતુ એના નિશ્ચિત સ્થાન અંગે મતમતાક્તર છે, તે પણ તેઓ તેને દેવરિયાની આસપાસ હોવાનું જણાવે છે. મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને રામ-કેલાની પાસે આવેલા ૧. દીઘનિકાય ૩, ૧૦ Page #924 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય પડુપર ગામને પાયાનગરી માની છે. જનરલ કનિંઘમ પડરીનાને પાવા કહે છે. એમને મત એ છે કે પાવા કસિયાથી ૧૨ માઈલ ઉત્તરમાં ગંડક તરફ આવેલી હતી. એના ભગ્નાવશેષ પડરીનામાં મળ્યા છે. પડરીના પાવાનું પરિવર્તિત રૂપ છે. જે પાવા, પાવાન, પાડરવાનમાંથી પડરીન થઈ ગયું છે. ભિક્ષુ ધર્મરક્ષિતે સઠિયાવા ડીહને પાવાનગર માન્યું છે. એ પ્રમાણે ઈતિહાસ-મહોદધિ ઇન્દ્રવિજયજીપ અને ડે. રાજબલી પાંડેએ પણ સઠિયાવા ડીહને પાવા માન્યું છે. ડે. હીરાલાલ જૈનના મત પ્રમાણે ગેરખપુર જિલ્લાના પગૈયા નામનું ગામ પાવા છે. શ્રી ગૌરાંગ ગોપાલ સેનગુપ્ત દેવરિયા જિલ્લાના પડરીના તહસીલમાં પપતાર નામક સ્થાનને પાવા કહ્યું છે. જનરલ કનિંઘમના સહયોગી શ્રી કાલયિલે પડરીનાને પાવા ન માની સઠિયાવાને પ્રાચીન પાવા હોવાનું સ્વીકારી લખ્યું છે કે કુશીનારાથી વૈશાલી યા વેસઢ દક્ષિણ-પૂર્વ દિશામાં છે. એટલે એ માર્ગ પર આવેલ હોવાને કારણે પાવા કુશીનારાથી દક્ષિણ-પૂર્વ તરફ હોવું જોઈએ. બૌદ્ધ ગ્રંથ અનુસાર કુશીનારાથી પાવાને યાત્રી-માર્ગ બાર માઈલ હતો. એટલે બને સ્થળ વચ્ચે સીધું અંતર લગભગ ૧૦ માઈલ હોવું જોઈએ. પાવાથી કુશીનારાની વચ્ચે બુદ્ધ એક નદીના કિનારે વિશ્રામ કરી જલ પીધું હતું અને સ્નાન કર્યું હતું એટલે ૨. પુરાતત્ત્વ નિબન્ધાવલી તથા બુદ્ધચર્યા, પૃ. ૪૮૭ ૩, એશીએન્ટ જ્યોગ્રાફી ઓફ ઈન્ડિયા, પૃ. ૪૯૪ ૪. કુશીનગર કા ઈતિહાસ, પૃ. ૧૭-૨૪ પ. વૈશાલી પૃ. ૮૫, ૮૮ બીજી આવૃત્તિ છે. ગોરખપુર જનપદ ઔર ઉસકી ક્ષત્રિય જાતિકા ઇતિહાસ, પૃ. ૭૫-૭૮, ૧૦૯-૧૧૦ ૭. પાવાસમીક્ષા, પૃ. ૧૫ ૮. સર્ચલાઈટ પત્રમાં પ્રકાશિત લેખ, દિ. ૪-૮-૬૮ Page #925 -------------------------------------------------------------------------- ________________ ૨. પાવા અને કુશીનારાની વચ્ચે એક નદી એક સ્તુપ છે, જેમાં મલ્વેએ બુદ્ધના પ્રતિષ્ઠિત કર્યો હતા. ૩ ભગવાન મહાવીર : એક અનુશીલ હાવી જોઈએ. પાવામાં અવશેષોને આઠમા ભાગ શ્રી કાયિલે પોતાના ઉપર્યુક્ત નિષ્કર્ષોંને પ્રાપ્ત કરવા માટે કુશીનારાથી પાવાની શેષ કરતાં કરતાં કરતાં પૂર્વ તથા દક્ષિણપૂર્વમાં પ્રાય: એક ડઝન સ્થળેાની યાત્રા કરી હતી. આ સ્થાનેા આ પ્રમાણે છે–સરેય કુરપટ્ટી, નદવા, ધનહાં ચેતિયાંવ ( સઠિયાવા ), ફાઝિલ કે ફાજિલનગર, અસમાનપુર-ડી, વનવેરા, મીર બિહાર, પથરવા, ઝારમડિયા, કરમૌની તથા ગ`ગી–આ બધાં સ્થાને કસયાથી પૂર્વે વહેતી ઘાથી નદીની પૂર્વે છે. અને કસયાથી એનું અંતર આઠથી તેર માઈલ છે. એમાં ચેતયાંવ જ એવું સ્થાન છે જે કસયા નદીથી દૂર, ભૌગાલિક સ્થિતિ અને પ્રાચીન સ્તૂપાવશેષ હોવાને કારણે પાવાના નામથી ઓળખી શકાય છે. ડૉ. મેાતીચંદ અને મુનિશ્રી મહેન્દ્રકુમારજી ‘પ્રથમે’ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના ‘ પપહુર ’ ગામને જ મહાવીર ભગવાનના નિર્વાણસ્થાન તરીકે પુરવાર કરવાના પ્રયત્ન કર્યો છે. જ્યારે પ્રસિદ્ધ ઇતિહાસજ્ઞ શ્રી અગરચંટ્ઠજી નાહટા તથા ભંવરલાલજી નાહટાએ મગધમાં આવેલ પાવાને જ્યાં હાલમાં જલમંદિર વગેરે છે, તેને ભગવાનનું નિર્વાણસ્થાન માન્યું છે. અમારા મત પ્રમાણે અને માન્યતાએ સદિગ્ધ છે, C કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિને માટે આપેલ શબ્દો વાવાદ્ માનાર્ ' ને અથ મધ્યમા પાવા થાય છે. એટલે મુનિશ્રી કલ્યાણુવિજયજીના મતવ્ય અંગે અમે પહેલાં સકેત કરી ગયા છીએ કે, ભંગીદેશ અને કુશીનારાની નજીક આવેલ અને પાવાઓની વચ્ચે જે પાવા છે તે ભગવાનની નિર્વાણભૂમિ છે. આકિ યાલેાજિકલ સર્વે ઓફ ઇંડિયા, ખંડ ૯, પૃ. ૧૦૨-૯ Page #926 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય પરંતુ એ અંગે વિદ્વાનેનું કથન છે કે “qવાણ' પછી “મા” શબ્દ આપે છે. એનો બે રીતે અર્થ કરી શકાય છે. એને સીધે અર્થ થશે પાવાને મધ્ય ભાગ. જેવી રીતે આપણે મધ્ય પટણ નામના સ્થાનો ઉલ્લેખ કરીએ તે એને અર્થ થશે પાટણ શહેરને મધ્ય (કેન્દ્રીય) ભાગ. જૈન સાહિત્યમાં આ પ્રમાણેના બીજા પણ પ્રયોગે ઉપલબ્ધ થાય છે. ઉદાહરણાર્થ ભગવાન મહાવીરની જન્મભૂમિ કુડપુર અંગે બ્રાહ્મણ અને ક્ષત્રિય વિશેષણને પ્રાગ થયો છે. આ સ્થિતિમાં રાજા હસ્તિપાલની રજજુગશાલાનગરની મધ્યમાં હેવાને કારણે એ સ્થાનવિશેષને કે જ્યાં ભગવાનનું નિર્વાણ થયું હતું, એને મધ્યમ પાવા કહેવામાં આવ્યું હેય. નિર્વાણના ચક્કસ સ્થાનને નિર્દેશ કરવા માટે આ પ્રાગ થયે છે. પાવા મધ્યમાનો બીજો અર્થ મધ્યદેશ સ્થિત પાવા પણ કહી શકાય છે. જેમ કે ઉત્તર કાશીને અર્થ ઉત્તર સ્થિત (યા ઉત્તરાખંડ સ્થિત) કાશી થાય છે. મધ્યદેશ ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં વિધ્યાચલ સુધી ફેલાયેલ હતું. એની પૂર્વ સીમા ધીમે ધીમે પ્રયાગથી રાજમહલ સુધી વધતી રહી અને પશ્ચિમમાં વિનાશન સુધી એની સીમા હતી. મુખ્યતઃ એમાં ગંગાની ઉપર તથા વચ્ચેના ભાગને સમાવેશ થાય છે અને નીચેનો ભાગ (બંગાલ) એમાંથી બાકાત રહે છે. ગંગાના ઉત્તર તરફના ક્ષેત્ર અંગે બે વાત વિશેષપણે ઉલલેખનીય છે. પહેલી વાત એ છે કે નેપાલવાળાએ પિતાથી દક્ષિણમાં આવેલા લેકને મદેશિયા (મધ્યદેશીય) કહે છે. બીજી વાત એ કે ચંપારણ(બિહારને બિલકુલ ઉત્તર-પશ્ચિમી જિલ્લે કે જે નેપાલ રાજ્ય અને ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાને સ્પર્શ કરે છે.)માં ધાન્યની અત્યધિક ઊપજ દર્શાવવા માટે એક કહેવત પ્રચલિત છે–ગજબ દેશ મંઝીઆ, જહાં ભાત ન પૂછે કે આ અર્થાત્ મધ્યદેશ (યા મછીઆ પરગણા) અપૂર્વ છે જ્યાં કાગડા પણ ભાતને અડકતા નથી. એટલે ગંગાની ઉત્તરમાં નેપાલ તથા Page #927 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ચંપારણની સમીપ દેવરિયા જિલ્લામાં આવેલ પાવાને મધ્યદેશીય પાવા કહેવુ ઉચિત છે. : આ પ્રમાણે પર પરાથી બિહારમાં આવેલ પાવાપુરી ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ નિશ્ચિત હોવા છતાં પણ ઇતિહાસ અને ભૌગેલિક સ્થિતિ આદિને કારણ · પાવા ’ના સ્થાન અ ંગેની નિશ્ચિતતા અનિયાત્મક બની ગઈ છે. પરપરાઓને પણ પૂર્વાધાર હાય છે અને ઐતિહાસિક તથ્યેાની પણ ઉપેક્ષા કરી શકાય નહીં. એટલે ઇતિહાસ, પુરાતત્ત્વ તેમજ પરપરાના આધારભૂત કારણાને એકબીજા સાથે મેળ ખાતા નથી અને બધા પોતપોતાનાં તથ્થૈને પ્રમાણિત માનતા રહેશે ત્યાંસુધી પાવાના ચાક્કસ સ્થાન અંગેના નિ ય એકપક્ષીય રહેશે એટલે અમે પેાતાનું મંતવ્ય પ્રગટ કરવાની અપેક્ષાએ બન્ને પ્રકારની વિચાર–પર'પરા, ભૃગાલ અને ઇતિહાસ અંગેના વિવેચનને સારાંશ પ્રગટ કર્યાં છે. જ્યાં સુધી કાઈ પણ પ્રકારની નિર્ણયાત્મક સ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી એટલું જ કહી શકાય કે ભગવાન મહાવીરનું પરિનિર્વાણ કાર્તિક વદ અમાસે પાવામાં થયુ હતુ. અને એ પાવા મલ્લ રાજાએાની રાજધાની હતી. ત્યાંના રાજા હસ્તિપાલ હતેા જે મલ્લગણતંત્રનેા એક શાસક હતા. પાલગ્રામ પાલકગ્રામ ચંપાની પાસે અને કૌશાંખીના રસ્તામાં હતું. કેમકે મહાવીર કૌશાંખીથી પાલક થઈ ને ચંપા પધાર્યા હતા અને ત્યાં આગળ વાઇલે અપશુકન માનીને મહાવીરને કષ્ટ આપ્યું હતું. ૯૪ પુરિમતાલ એના સ્થાન અંગે અનેક મતભેદ પ્રવર્તે છે. કેટલાય વિદ્વાન એની આળખ માનભૂમની પાસે આવેલ · પુરુલિયા' નામના સ્થાન ૧. શ્રમણ ભગવાન મહાવીરકી વાસ્તવિક નિર્વાણ ભૂમિ પાવા', લેખક ડૉ. ચેાગેન્દ્ર મિશ્ર એમએ.પીએચ.ડી. અધ્યક્ષ ઇતિહાસ વિભાગ, પટના કાલેજ, પટના વિશ્વવિદ્યાલયના આધારે, Page #928 -------------------------------------------------------------------------- ________________ ભૌગાલિક પરિચય २ ' 3 તરીકે કરાવે છે.૧ આચાય હેમચન્દ્રે પુરિમતાલને અયેાધ્યાનું શાખા નગર કહ્યુ છે. આવશ્યક નિયુક્તિ આદૅિ ગ્રંથેામાં વિનીતાની બહાર આવેલ પુરિમતાલ નામના ઉદ્યાનને ઉલ્લેખ છે. પુરિમતાલ ઉદ્યાનમાં જ ભગવાન ઋષભદેવને કેવલજ્ઞાન થયું હતું અને એ દિવસે ચક્રવતી ભરતની આયુધશાળામાં ચકરત્નની ઉત્પત્તિ થઈ હતી. સમ્રાટ ભરતના નાનાભાઈ ઋષભસેન પુરિમતાલના અધિપતિ હતા. જ્યારે ભગવાન ઋષભ ત્યાં પધાર્યા ત્યારે એમણે ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી. કેટલાય વિદ્વાનેાનેા મત છે કે પ્રયાગનું પ્રાચીન નામ પુરિમતાલ હતુ. : ભગવાન મહાવીર સાતમે વર્ષોવાસ પૂર્ણ કરી કુડાક સન્નિવેશથી લાહા લા? પધાર્યા અને ત્યાંથી એમણે પુરિમતાલની તરફ પ્રસ્થાન કર્યુ. નગરની બહાર શકટમુખ ઉદ્યાનમાં ભગવાન ધ્યાનસ્થ ઊભા હતા ત્યારે વર્ગુર શ્રાવકે ભગવાનની ઉપાસના કરી હતી. પુરિમતાલથી વિહાર કરી ભગવાન ઉન્નાગ અને ગાભૂમિ થઈ ને રાજગૃહ પહોંચ્યા. એક વાર ભગવાન મહાવીર પરિમતાલના અમેાઘન્નુશી ઉદ્યાનમાં બિરાજેલા હતા. તે વખતે એમણે વિજયચાર સેનાપતિના પુત્ર ૧. ભારતનુ' પ્રાચીન જૈન તી, પૃ. ૩૩ ૨. अयोध्याया महापुर्याः शाखानगरमुत्तमम् । યયૌ પુરિમતાહાય માતૃમધ્વનઃ ॥ ત્રિષણિ શકાકાપુરુષ ચરિત્ર. 3. ૪. ૯૫ ૧, ૩, ૩૮૯, (ક) જ જીદ્દીપ પ્રજ્ઞપ્તિ સટીક વક્ષસ્કાર, ૨, સૂત્ર ૩૧, પત્ર ૧૪૩, (4) उज्जाणपुरिमताले पुरी विणीआई तत्थ नाणवरे । નવ્વયા મહે નિવેનું વેવ સ્તુવિ । આવશ્યક નિયુક્તિ ગાથા ૩૪૨ (ક) શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૭૬. (ખ) તીર્થંકર મહાવીર ભાગ ૧, પૃ. ૨૦૯, Page #929 -------------------------------------------------------------------------- ________________ બીજા અને ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અભંગસેનના પૂર્વભવેનું વર્ણન કર્યું હતું. ભગવાન મહાવીરના સમયમાં પુરિમતાલમાં મહાબલ નામે રાજા હતો. ચિત્રને જીવ સૌધર્મ દેવલોકમાંથી ચ્યવી પરિમતાલનગરમાં એક શ્રેષ્ઠીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. અને તે જ આગળ પર મહાન ત્રષિ થયા. જાજ" સરપેનિયરનો એ મત છે કે “પુરિમતાલ’નું વર્ણન બીજા કેઈ સ્થળે જોવામાં આવ્યું નથી. તે “ લિપિ–કર્તા”ને દેષ લાગે છે. એના સ્થાને કુરુ કે એવું જ કંઈક હોવું જોઈએ. એમનું આ અનુમાન યથાર્થ નથી. કેમકે અનેક સ્થળે પર એને ઉલ્લેખ થયો છે. પૂર્ણ કલશ આ અનાર્ય ક્ષેત્ર રાઠમાં આવેલ એક ગામ હતું. જ્યાં ભગવાન મહાવીરને તસ્કરોએ કષ્ટ આપ્યું હતું. અહીંથી ભગવાન ભદ્દિલ નગરીમાં પધાર્યા હતા. પૂર્ણભદ્ર ચૈત્ય આ ચંપાનો પ્રસિદ્ધ ઉદ્યાન હતા. જ્યાં આગળ ભગવાન મહાવીરે શતાધિક વ્યક્તિઓને શ્રમણ અને શ્રાવક ધર્મમાં દીક્ષિત કર્યા હતા. રાજા કૃણિક ભગવાનને વંદન કરવા માટે ખૂબ ઠાઠ-માઠથી આવ્યો હતો. પૃષ્ઠચંપા ભગવાન મહાવીરે અત્રે ચોથે વર્ષાવાસ કર્યો હતે. અહીંના રાજા અને યુવરાજ શાલ, મહાશાલ તથા પિઠર તેમજ ગાગલિ આદિને ઇન્દ્રભૂતિએ જૈન દીક્ષા આપી હતી. ૫. વિપાક સૂત્ર, ૩, ૫૭, પૃ. ૨૬ ૬. ઉત્તરાધ્યયન સુખબોધા, પત્ર ૧૮૭ ૭. ધી ઉત્તરાધ્યયન, પૃ, ૩૨૮ Page #930 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક-પરિચય પૃષચંપા નગરી ચંપાની પશ્ચિમમાં આવેલી હતી. રાજગૃહથી ચંપા જવાના માર્ગો પૃષચંપા વચ્ચે આવતી હતી. પેઢાલ ઉદ્યાન પેઢાલ ગામની બહાર પેઢાલ ઉદ્યાન આવેલ હતું. આ ઉદ્યાનના પિોલાસ નામને ચિત્યમાં ભગવાન મહાવીરે ધ્યાન કર્યું હતું. જે ધ્યાનની એકાગ્રતાની પ્રશંસા સ્વયં ઈન્દ્ર પણ કરી હતી. આ કારણે સંગમક દેવે ભગવાનને વિચલિત કરવા માટે અનેક ઉપાય કર્યા હતા. આ પેઢાલ ગામ અને ઉદ્યાન ગોંડવાનામાં કોઈ ઠેકાણે આવેલા હોવા જોઈએ. એ મુનિ શ્રી કલ્યાણવિજ્યજીને અભિપ્રાય છે. પિતનપુર પોતનપુરના અધિપતિ રાજા પ્રસન્નચન્દ્ર હતું. એણે ભગવાન મહાવીરની પાસે દીક્ષા લીધી હતી. મહાવીર ચરિત્રગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પિતનપુરમાં પધાર્યા હતા. બૌદ્ધ સાહિત્યમાં પોતનપુરનું નામ પિતલી મળે છે. એની રાજધાની અસ્મક હતી. જાતકેથી જાણવા મળે છે કે પહેલા અસ્સક અને દન્તપુરના રાજાઓમાં પરસ્પર યુદ્ધ થતાં રહેતાં હતાં. આ પિતન કઈ વખતે કાશી રાજ્યના અંગ તરીકે હતું. આ સ્થાન ગોદાવરીને ઉત્તર તટ પર આવેલું હતું. સાતવાહનની રાજધાની પ્રતિષ્ઠાન અને હાલનું પૈઠણુ એ પિતનપુરનું જ પછીનું નામ છે.' પિલાસપુર આગમ સાહિત્યમાં પિલાસપુરને ઉલલેખ બે સ્થળે થએલા છે. ઉપાસક દશાંગ પ્રમાણે પલાસપુરની બહાર સહસ્રામ્રવન નામને ૧. (ક) ગ્રાફી ઓફ અલી બુદ્ધિજૂમ, પૃ. ૨૧ (ખ) સંયુક્તનિકાય, હિન્દી અનુવાદ, ભૂમિકા, ૫, ૭ ભ. મ. પ્ર. ૭ Page #931 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ઉદ્યાન હતું. જિતશત્રુ ત્યાંને રાજા હતા. સાલપુત્ર ત્યાંના રહેવાસી હતે, કે જે પહેલા ગોશાલકને અનુયાયી હતો, પાછળથી તે મહાવીરને અનુયાયી બન્યો હતો. અન્તકૃશાંગમાં પિલાસપુરને ઉલ્લેખ જોવા મળે છે. ત્યાં એ સમયે રાજા વિજય રાજ્ય કરતા હતા. અને એની રાણીનું નામ શ્રીદેવી હતું. ઉદ્યાનનું નામ શ્રીવન હતું. અહીંના રાજકુમાર અતિમુક્તકે ખૂબ નાની ઉંમરમાં મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. પિલાસપુર નામનાં બે જુદાં જુદાં નગર હતાં કે નહીં તે અંગે નિશ્ચિત રૂપથી કાંઈ કહી શકાય તેમ નથી. એ સત્ય છે કે રાજા અને ઉદ્યાનનાં નામે બનેમાં જુદાં જુદાં જોવા મળે છે પણ એક નગરની બહાર ઘણું ઉદ્યાન હોઈ શકે છે. પહેલા રાજાનું નામ જિતશત્રુ અને પછીના રાજાનું નામ વિજય હોઈ શકે અથવા પહેલા રાજાનું નામ વિજય અને બીજા રાજાનું નામ જિતશત્રુ હોઈ શકે. એ રીતે આ એક જ નગર હોઈ શકે. પ્રતિષ્ઠાનપુર પ્રતિષ્ઠાનપુર નામનાં બે નગર હતાં. એક પ્રતિષ્ઠાનપુર ગંગાના ડાબા તટ પર આવેલું હતું કે જ્યાં એ સમયે ગૂંસી નગર હતું. પહેલાં ત્યાં આગળ ચન્દ્રવંશી રાજાઓની રાજધાની હતી. બીજુ પ્રતિષ્ઠાનપુર ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી દક્ષિણમાં અઠ્ઠાવીસ માઈલ પર ગેદાવરી નદીના ઉત્તર કિનારા પર આવેલું હતું. અહીં સાતવાહન રાજાની રાજધાની હતી. આ નગર એક વખતે અસ્સક દેશની રાજધાની પિતનપુર નામથી વિખ્યાત હતું. એનું હાલનું નામ પૈઠન છે. આચાર્ય કાલકે આ પ્રતિષ્ઠાનપુરમાં સાંવત્સરિક મહાપર્વ પંચમીને બદલે ચતુથીએ મનાવ્યું હતું. ૧, ઉપસૂત્રચૂણિ Page #932 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૯૯ બનારસ વારાણસીનું અપભ્રંશ નામ બનારસ છે. આ નગરી વરણ અને અસિ નદીના સંગમ પર વસેલું છે. આ નગરની બહાર કાષ્ઠક નામનું ચીત્ય હતું. જ્યાં આગળ ભગવાન મહાવીર બિરાજતા હતા. ભગવાન મહાવીરના પરમભક્ત ચુલની પિતા અને સુરાદેવ અહીંના નિવાસી હતા. અહીંના રાજા શંખે મહાવીર પાસે દીક્ષા લીધી હતી. આ ભગવાન મહાવીરનું મુખ્ય વિહારક્ષેત્ર હતું. એથી વિશેષ પરિચયને માટે જુઓ “કાશી.” બ્રાહ્મણગ્રામ બ્રાહ્મણગામના બે પાટક હતા. એક નન્દપાટક અને બીજે ઉપનન્દપાટક. ભગવાન મહાવીરે નંદપાટકમાં નંદને ત્યાં પારણું કર્યું હતું. આ બ્રાહ્મણગ્રામ સુવર્ણખલ અને ચંપાની વચ્ચે આવેલું હતું. ભંગિ સાડા પચ્ચીસ આર્ય દેશોમાં ભગિનું નામ પણ છે. એની રાજધાની “પાવા” હતી. સંમેતશિખર(પારસનાથ પહાડ)ની નજીકનો પ્રદેશ કે જેમાં હાલના હજારીબાગ અને માનભૂમ જિલલાનો સમાવેશ થાય છે, તે પહેલાંના સમયમાં ભંગિ જનપદના નામથી જાણ હતો. ભદિયા આ અંગે દેશનું એક પ્રસિદ્ધ નગર હતું. બૌદ્ધ સાહિત્યમાં અનેક સ્થળ પર એને ઉલેખ થયેલ છે. કપસૂત્ર અનુસાર ભગવાને બે ચાતુર્માસ ભદિયામાં ર્યા હતા. જ્યારે આવશ્યક નિર્યુક્તિ વૃત્તિ અનુસાર અને ભગવાને એક ચાતુર્માસ કર્યો હતો. ભાગલપુરની દક્ષિણે આઠ માઈલ પર આવેલ ભરિયા ગામ ૨. ઉપાસક દશાંગ Page #933 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશી જ પ્રાચીન ભયિા છે, કેટલાય વિદ્વાન મુંગરને ભયિાની જગ્યા માને છે. 20 લિનગ ભલિતગરી આ સમયે મલય દેશની રાજધાની હતી. આવશ્યક નિયુક્તિ વૃત્તિ પ્રમાણે ભગવાન મહાવીરે છદ્મસ્થ અવસ્થામાં અને એક ચાતુર્માસ કર્યો હતા. પટનાથી દક્ષિણમાં ૧૦૦ માઈલ અને નૈઋત્ય દક્ષિણમાં અઠ્ઠાવીસ માઈલના અંતરે ગયા જિલ્લામાં આવેલ હટરિયા અને દન્તારા ગામેની પાસે એ સમયે ભઘિલનગરી આવેલ હતી. ભાગપુર અત્રે મહિન્દ્ર ક્ષત્રિયે ભગવાન મહાવીર પર આક્રમણ કર્યું" હતું. આ ગામ સુસમાર અને નંદીગાંવની વચ્ચે આવેલું હતું. એ વધુ સંભવિત લાગે છે કે એ સ્થાન કેાશલ ભૂમિમાં હતુ. મગધ જૈન વાપ્મયમાં મગધનુ વર્ણન અનેક સ્થળે થયેલ છે. પ્રસ્તુત જનપદની સીમા ઉત્તરમાં ગંગા, દક્ષિણમાં શેણુ નદી, પૂર્વમાં અંગ અને પશ્ચિમમાં ગહન જગલા સુધી વિસ્તરેલી હતી. આ પ્રમાણે દક્ષિણુ બિહાર-મગધ જનપદ તરીકે પ્રખ્યાત હતા. એની રાજધાની ગિરિત્રજ યા રાજગૃહ હતી. મહાભારતમાં એનુ નામ કીટક પણ મળે છે. વાયુપુરાણ અનુસાર રાજગૃહ જ કીટક હતું. શક્તિ સંગમત ત્રમાં કાલેશ્વર-કાલભૈરવ વારાણસીથી તપ્તકુડ–સીતાકુ'ડ મુંગેર સુધીતા પ્રદેશને મગદેશ માનવામાં આવ્યે છે.1 આ તન્ત્રના મત પ્રમાણે મગધનેા દક્ષિણ ભાગ કીટકર અને ઉત્તરનેા ભાગ મગધ ૧. कालेश्वरं समाररभ्य तप्तकुण्डान्तकं शिवे । मगधाख्यो महादेशो यात्रायां नहि दुष्यते । दक्षिणोत्तरक्रमेणैव क्रमात्कीटमागधौ । —શક્તિતંત્ર ૩, ૭, ૧૬ એન્જન ૩, ૭, ૧૧ Page #934 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ભૌગોલિક પરિચય છે. પ્રાચીન મગધને વિસ્તાર પશ્ચિમમાં કર્મનાશ નદી અને દક્ષિણમાં દમૂદ નદીના મૂલસ્રોત સુધી છે. યાત્સંગના મત પ્રસાણે મગધ જનપદની પરિધિ મંડલાકારરૂપમાં ૮૩૩ માઈલ હતી. એની ઉત્તર ગંગા, પશ્ચિમમાં વારાણસી, પૂર્વમાં હિરપર્વત અને દક્ષિણમાં સિંહભૂમિ આવેલા હતાં. આચાર્ય બુદ્ધ મગધ જનપદનું નામકરણ દર્શાવતાં લખ્યું છે– “દુધ પર્વવાની' અનેક પ્રકારની કિંવદન્તીઓ પ્રચલિત છે. એક કિંવદતીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે રાજા ચેતિય અસત્ય–ભાષણથી પૃથ્વીમાં બેસવા લાગ્યું, ત્યારે એની પાસે જે વ્યક્તિ ઊભી હતી, એમણે કહ્યું–‘મા અર્ધ વિસ'–પૃથ્વીમાં પ્રવેશ કરે નહીં. બીજી કિંવદનતી પ્રમાણે રાજા ચેતિય ધરતીમાં પેસી ગયે તે જે લેકે પૃથ્વી ખેદી રહ્યા હતા એમણે જે. ત્યારે તે બેલ્યા–“મા નર્ધા રો—આ કિંવદંતીઓમાંથી તથ્ય એ નીકળે છે કે મગધા નામક ક્ષત્રિયની તે નિવાસભૂમિ હતી. એટલે એ મગધ નામથી ઓળખાતી હતી. મહાકવિ અહંફ્રાસે મગધનું સજીવ ચિત્ર ઉપસ્થિત કર્યું છે. એ મગધને જ બુદ્વીપનું ભૂષણ માને છે. અહીંના પર્વતે વૃક્ષાવલીએથી સુશોભિત હતા. કલકલ છલછલ નદીઓનો મધુર કંકાર સંભળાય છે. સઘન વૃક્ષાવલી હોવાથી તડકે હેરાન કરતો નથી. સદા ધાન્યની ખેતી થતી હતી. શેરડી, તલ, અળસી, કપાસ, કેદરા, મગ, ઘઉં તથા અડદ આદિ અનેક પ્રકારનું ધાન્ય પેદા થતું હતું. મગધ ધાર્મિક-આર્થિક અને રાજનૈતિક વગેરે બધી દષ્ટિએ સંપન્ન હતું. ત્યાંના નિવાસીઓ તવચર્ચા, સ્વાધ્યાય આદિમાં તલ્લીન રહેતા હતા.૪ ૩. બુદ્ધકાલીન ભારતીય ભૂગોલ, સાહિત્ય સંમેલન પ્રયાગ સંસ્કરણ, પૃ. ૩૬૧ ૪. મુનિસુવ્રત કાવ્ય અહંદાસરચિત્ર, ૧, ૨૨, ૨૩ અને ૨૩ Page #935 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલને મગધ ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં જૈન અને બૌદ્ધ શ્રમની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર હતું. ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દીથી પાંચમી શતાબ્દી સુધી તે કલા-કૌશલ આદિની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ હતું. નીતિનિપુણ ચાણક્ય અર્થશાસ્ત્રની રચના અને વાસ્યાયને “કામસૂત્ર'નું નિર્માણ પણ અહીં મગધમાં જ કર્યું હતું. ત્યાંના કુશલ શાસકોએ સ્થળ–સ્થળે માર્ગો બંધાવ્યા હતા. અને જાવા, બાલિ વગેરે દ્વીપોમાં નૌકાઓનો કાફલો મેકલી તે ટીપે વસાવ્યા હતા.પ જૈન અને બૌદ્ધગ્રંથમાં મગધની ગણના સોલ જનપદોમાં કરવામાં આવી છે. મગધ પ્રભાસ અને વરદાસ એ ભારતનાં મુખ્ય સ્થળ હતાં, જે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં આવેલાં હતાં. ભરત ચકવતીનો રાજ્યાભિષેક ત્યાંના જલથી કરવામાં આવ્યો હતો. અન્ય દેશવાસીઓની અપેક્ષાએ મગધવાસીઓને વધુ બુદ્ધિશાળી માનવામાં આવ્યા છે. તેઓ સંકેત માત્રથી વસ્તુને સમજી જતા હતા. જ્યારે કૌશલવાસી તે જોઈને, પાંચાલવાસી અડધું સાંભળીને અને દક્ષિણવાસી પૂર્ણ પણે સાંભળીને વસ્તુને સમજી શકતા હતા. ૫. જુઓ, જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ, પૃ. ૪૬૦ ૬. (ક) અંગ, બંગ, મલય, માલવય, અ૭, વ, કચ્છ, પઢ, લાઢ, વાજ્જિ મોલિ (મલ), કાસી કોસલ, અવાહ સંમુત્તર–વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–૫. (ખ) સરખાવો-અંગ, મગધ, કાસી, કોલ, વજિજ, મલ, ચેતિ, વંશ, કુરુ, પંચાલ, મચ્છ, સૂરસેન, અસક, અવંતિ, ગંધાર અને કેબેજ, –અંગુત્તરનિકાય ૧, ૩, પૃ ૧૯૭ ૭. (ક) સ્થાનાંગ ૩, ૧૪૨ (ખ) આવશ્યક ચૂણિ, પૃ. ૧૮૬ (ગ) આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય દીપિકા ૧૧૦, પૃ. ૯૩ અ ૮. વ્યવહારભાષ્ય ૧૦, ૧૯૨. સરખાવો– बुद्धिर्वसति पूर्वेण दाक्षिण्यं दक्षिणापथे । पैशुन्यं पश्चिमे देशे, पौरुण्यं योत्तरापथे ॥ – ગિલગિત મનસ્ક્રિપ્ટ ઓફ ધ વિનયપિટક, ઈન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટલ ૧૯૩૮, પૃ. ૪૧૬. Page #936 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિય ૧૦૩ સાંપ્રદાયિક વિષથી પ્રેરાઈ બ્રાહ્મણે મગધને પાપભૂમિ કહે છે. ત્યાં જવાને પણ એમણે નિષેધ કર્યો છે. પ્રાચીન તીર્થમાલામાં અઢારમી સદીના કેઈ જૈનયાત્રીએ પ્રસ્તુત માન્યતા પર વ્યંગ કરતાં લખ્યું છે કે –“અત્યંત આશ્ચર્યની વાત છે કે કાશીમાં કાગડે પણ મરી જાય તો તે સીધે મોક્ષમાં જાય છે, પરંતુ જે કોઈ માનવ મગધમાં મૃત્યુ પામે તો એને ગધેડાની ચેનિમાં જન્મ લેવો પડશે. મગધનું મુખ્ય નગર હોવાને કારણે રાજગૃહને મગધપુર પણ કહેવામાં આવતું હતું. ભગવાન મુનિસુવ્રતનો જન્મ પણ મગધમાં થયું હતું. મહાભારતના યુગમાં મગધના સમ્રાટ તરીકે પ્રતિવાસુદેવ જરાસંધ હતા. બુદ્ધિસ્ટ ઇંડિયા અનુસાર મગધ-જનપદ હાલના ગયા અને પટના જિલ્લાની અન્તર્ગત ફેલાયેલો હતો. એના ઉત્તરમાં ગંગા નદી, પશ્ચિમમાં સોન નદી, દક્ષિણમાં વિંધ્યાચલ પર્વતને ભાગ અને પૂર્વમાં ચંપા નદી આવેલી હતી.૨ એને વિસ્તાર ત્રણ એજન (૨૩૦૦) માઈલ હતો. અને એમાં એંસી હજાર ગામ હતાં.૧૩ વસુદેવહિડી અનુસાર મગધ દેશ અને કલિંગનરેશ વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું.૧૪ कासी वासी काग मुउइ मुगति लहइ । मगध मुओ नर खर हुई है । –પ્રાચીન તીર્થમાલા સંગ્રહ ભાગ ૧, પૃ. ૪ ૧૦. જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ, પૃ. ૪૬૧ ૧૧. મુનિસુવ્રતકાવ્ય–અર્વદાસ રચિત, શ્રી જૈન સિદ્ધાંત ભવન આરા ઈ. સ. ૧૯૩૬ ૧૨૨, ૨૩ અને ૩૩ ૧૨. બુદ્ધિસ્ટ ઈંડિયા, પૃ. ૨૪ ૧૩. એજન પૃ. ૨૪ ૧૪. વસુદેવહિન્દી, પૃ. ૬૧-૬૪ Page #937 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મથુરા જિનસેનાચાર્ય કૃત મહાપુરાણમાં લખ્યું છે કે ભગવાન રાષભદેવના આદેશથી ઈન્ડે આ ભૂતલ પર જે બાવન દેશનું નિર્માણ કર્યું હતું એમાં એક સૂરસેન પણ હતું. જેની રાજધાની મથુરા હતી.' સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ અને તેરમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથન વિહાર પણ મથુરામાં થયેલ હતું. તીર્થકર મહાવીર મથુરામાં પધાર્યા હતા. અંતિમ કેવલી જંબુસ્વામીની તપ અને નિર્વાણની ભૂમિ હેવાને કારણે પણ મથુરાનું મહત્ત્વ છે. મથુરા કેટલાય તીર્થકરોની વિહારભૂમિ, અનેક મુનિઓની તપોભૂમિ અને અનેક મહાપુરુષની નિર્વાણભૂમિ છે. જૈનાગની પ્રસિદ્ધ ત્રણ વાચનાઓમાં એક વાચના મથુરામાં જ સંપન્ન થઈ હતી. જે માથુરી વાચના કહેવાય છે. મથુરાના કંકાલી ટીંબાના ખોદકામમાં જૈન પરંપરા સાથે સંકળાયેલ અનેક પ્રકારની મહત્વપૂર્ણ એતિહાસિક સામગ્રી ઉપલબ્ધ થઈ છે. જેનાથી એ પુરવાર થાય છે કે મથુરા સાથે જૈન ઇતિહાસને ગાઢ સંબંધ રહ્યો છે જેઈએ. બૌદ્ધ ધર્મના સર્વાસ્તિવાદી સંપ્રદાયની માન્યતા છે કે આ ભૂતલના માનવ સમાજે સર્વસંમતિથી પિતાના જે રાજાને પસંદ કર્યો હતો, તે મહાસમ્મત કહેવાતો હતો. એણે મથુરાની નજીકના ભૂમિભાગમાં પિતાનું પ્રથમ રાજ્ય સ્થાપિત કર્યું હતું એટલે વિનયપિટક”માં મથુરાને આ ભૂતલનું આદિ રાજ્ય કહેવામાં આવ્યું છે. ૧. મહાપુરાણ, પર્વ ૧૬, લેક પાપ ૨. વિવિધ તીર્થકલ્પમાં મથુરાપુરી કલ્પ–જિનપ્રભ સૂરિ. ૩. ઉત્તરપ્રદેશમેં બૌદ્ધ ધર્મ કા વિકાસ, પૃ. ૩૦ Page #938 -------------------------------------------------------------------------- ________________ ભૌગેલિક પરિચય ૧૦૫ અંગુત્તરનિકાયમાં ૧૬ મહાજન પદોના નામના ઉલ્લેખ છે. એમાં પહેલું નામ સુરસેન જનપદનું છે. ડ્વેનસાંગે તત્કાલીન મથુરા રાજ્યનું ક્ષેત્રફળ ૫૦૦૦ લી (૮૩૩ માઈલ લગભગ) જણાવ્યુ છે. એની સીમાએ અંગે શ્રી કનિ ઘમનું અનુમાન છે કે તે પશ્ચિમમાં ભરતપુર અને ધૌલપુર સુધી, પૂ'માં જિઝૌતી (પ્રાચીન ખુ ંદેલખંડ રાજ્ય )સુધી તથા દક્ષિણમાં ગ્વાલિયર સુધી ફેલાયેલ હાવા જોઈએ. આ પ્રમાણે એ સમયે પણ મથુરા એક મેટુ રાજ્ય હાવુ' જોઈ એ.ઝ વૈદિક પર પરામાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગૌરવની આધારશિલાઓ તરીકે આ સાત મહાપુરીઓને માવામાં આવી છે ૧. અચેાધ્યા, ૨. મથુરા, ૩. માયા, ૪. કાશી, ૫. કાંચી, ૬. અવંતિકા, ૭. દ્વારિકા.' પદ્મપુરાણમાં મથુરાનું મહત્ત્વ સર્વોપરી માનીને કહેવામાં આવ્યુ છે કે પદ્યપિ કાશી આદિ બધી પુરીએ મેાક્ષદાયિની છે તે પણ મથુરાપુરી ધન્ય છે. એ પુરી દેવતાઓ માટે પણ દુભ છે. આનુ સમર્થન કરતાં ગગ સંહિતા'માં બતાવવામાં આવ્યું છે કે પુરીઆમાં રાણી કૃષ્ણપુરી, મથુરા વજેશ્વરી છે, તીર્થેશ્વરી છે. યજ્ઞ તાનિધિઓની ઈશ્વરી છે. એ મેક્ષપ્રદાયિની ધ પુરી મથુરા નમસ્કારને ચેાગ્ય છે. ૪. ૫. ૬. ૭. એપેંટ જ્યોગ્રેાફી ક્ ઇન્ડિયા, પૃ. ૪૨૭-૨૮ अयोध्या मथुरा माया काशी कांची अवंतिका । पुरी द्वारवती चैव, सप्तैता मोक्षदायिकाः ॥ काश्यन्या यद्यपि सन्ति पुर्यस्तासां हु मध्ये मथुरेव धन्या । तां पुरीं प्राप्य मथुरा मदीया सुरदुलमाम् ॥ ગર્ગ સંહિતા ૩૩-૩૪ —ગરુડપુરાણ, ~પદ્મપુરાણ ૪૩-૪૪-૪૫ Page #939 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલને મર્દના સન્નિવેશ મર્દના સંનિવેશનું સ્થાન ક્યાં હતું તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. ભગવાન મહાવીર આલંભિયા, કુડાગ આદિ થઈને અત્રે પધાર્યા હતા. અને અહીંથી બહુસાલક થઈને લેહાગલા પધાર્યા હતા. મર્દના સંનિવેશમાં બલદેવના આલયમાં ભગવાન ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા રહ્યા હતા. મલયગાંવ મલયગાંવ ઉડીસાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કે ગંડવાનામાં હેવું જોઈએ એમ મુનિશ્રી કલ્યાણવિજ્યજીને મત છે. સંગમકે ભગવાનને અહીંયાં કષ્ટ આપ્યું હતું. મલયદેશ આ વખતે મલયદેશ નામના બે દેશ હતા. ભગવાન મહાવીરે જે મલયગામમાં વિચરણ કર્યું હતું. તે મલય પટનાથી દક્ષિણમાં અને ગયાથી નૈત્યમાં આવેલું હતું. એની રાજધાની દિલ હતી. જ્યાં ભગવાને વર્ષાવાસ વ્યતીત કર્યો હતો. મલય સુંદર વસ્ત્રોને માટે પ્રસિદ્ધ હતું. ૧ ભદિલની ઓળખ હજારીબાગ જિલ્લાના ભધિયા નામના ગામ તરીકે આપવામાં આવે છે. જે સ્થાન હંટરગંજથી છ માઈલના અંતરે કુલુહા પહાડી પાસે આવેલ છે. જ્યાંથી નાશ પામેલા અનેક જૈન અવશેષો પ્રાપ્ત થયા છે. આ પ્રદેશનું બીજુ મહત્ત્વપૂર્ણ સ્થાન સમેદશિખર (પારસનાથહિલ) છે. એને સમાધિગિરિ, સમિદગિરિ, મલ્લ પર્વત અને શિખર પણ કહેવામાં આવે છે. એની ગણના શત્રુંજય, ગિરનાર, ૧. (ક) અનુગદ્વાર સૂત્ર ૩૭, પૃ. ૩૦ (ખ) નિશીથસૂત્ર, ચૂર્ણિ ૭, ૧૨ ૨. ડિસ્ટ્રિકટ ગજેટિયર હજારી બાગ, પૃ. ૨૦૨ Page #940 -------------------------------------------------------------------------- ________________ ભૌગાલિક પરિચય ૧૦૭ આબુ અને અષ્ટાપદની સાથે કરવામાં આવી છે. અત્રે અનેક તીકરાએ નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતું. 3 મલદેશ આ નામના બે દેશ હતા, જે એક પશ્ચિમ મલ્લ અને બીજો પૂ મલ્લ તરીકે પ્રખ્યાત હતા. મુલતાનની આસપાસને પ્રદેશ પશ્ચિમમલ્લ અને પાવા કુશીનારાની પાસની ભૂમિ પૂર્વ મલ્લ કહેવાતી હતી. એ ચાક્કસપણે કહી શકાય તેમ નથી કે ભગવાન મહાવીર પશ્ચિમ મલ્લમાં પધાર્યા હતા કે નહીં. પણ એ નિશ્ચિત છે કે તેઆ પૂર્વ મલ્લમાં અવશ્ય પધાર્યા હતા. મલરાય વૈશાલીની પશ્ચિમે અને કૌશલની પૂવૅ આવેલ હતુ. ગેારખપુર, સારન જિલ્લાના માટે ભાગ મલ્લરાજ્યમાં હતેા. મગધથી કૌશલ જતી વખતે મલ્લદેશ મામાં આવે છે. મહાપુર મહાપુર એ ઉત્તર ભારતમાં આવેલું હતું. મહાવીરના સમયે ત્યાંના રાજા મલ હતા અને એની રાણી સુભદ્રા હતી. રાજકુમાર મહામલે ભગવાનના ઉપદેશ સાંભળી પહેલાં શ્રાવક ધર્મ અંગીકાર કર્યા અને પછીથી શ્રમણ્ધ. સહાસેન ઉદ્યાન આ ઉદ્યાનમાં મધ્યમ પાવામાં ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ આદિને દીક્ષા આપી ચતુવિધ તીની સ્થાપના કરી હતી. માણિભદ્ર ચૈત્ય આ ચૈત્ય મિથિલાની ખહાર આવેલું હતું. જ્યાં આગળ ભગવાન મહાવીરે જૈન જ્યાતિષ પર પ્રકાશ પાડયા હતા. જ્યારે ૩. (ક) આવશ્યક નિયુક્તિ ૩૦૭ (ખ) જ્ઞાતૃધ કથા ૮, પૃ. ૧૨૦ (ગ) આચારાંગ સૂર્ણ, પૃ. ૨૫૭ Page #941 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભગવાંન મહાવીર : એક અનુશીલન પણ ભગવાન મિથિલા પધારતા હતા ત્યારે તેએ આ માણિભદ્ર ચૈત્યમાં વિરાજતા હતા. માલવ પ્રાચીનકાલમાં માલવ નામથી એ દેશ વિખ્યાત હતા. પ્રથમ મુલતાનની આસપાસના દેશ. જૈનાગમામાં જે માલવને અનાય દેશમાન્યા છે, તે આ માલવ લાગે છે, ખીજો માલવ (દેશ) તે આજનું માલવા છે. પૂર્વે તે અવન્તિ જનપદ કહેવાતા હતા. આજ તે માલવ અને મધ્યભારતના નામથી પ્રસિદ્ધ છે, મિથિલા વિદેહ રાજ્યની સીમા ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં ગંગા, પશ્ચિમમાં ગડકી અને પૂમાં મહા નદી સુધી વિસ્તરેલી હતી. જાતકની દૃષ્ટિથી આ રાષ્ટ્રના વિસ્તાર ત્રણસેા ચેાજન હતા. એમાં સાળ હજાર ગામ હતાં.૨ ૧ સુરુચિ જાતકમાંથી મિથિલાના વિસ્તારને ખ્યાલ આવે છે. વારાણસીના રાજાએ એ નિય કર્યો કે તે પોતાની પુત્રીના વિવાહ એવા રાજપુત્ર સાથે કરશે કે જે એકપત્નીવ્રતનું પાલન કરશે. મિથિલાના રાજકુમાર સુરુચિની સાથે વિવાહની વાતચીત ચાલી રહી હતી. એકપત્નીવ્રતની વાત સાંભળી ત્યાંના મંત્રીઓએ કહ્યું-‘ મિથિ લાના વિસ્તાર સાત ચેાજન છે, સમગ્ર રાષ્ટ્રના વિસ્તાર ત્રણસેા ચેાજત છે. આપણું રાજ્ય ઘણું વિશાલ છે. એવા રાજાના અંતઃપુરમાં સેાળ હજાર રાણીએ અવશ્ય હાવી જોઈ એ. રામાયણમાં મિથિલાને જનકપુરી કહી છે. વિવિધ તીર્થંકલ્પમાં સુરુચિ જાતક (સ'. ૪૮૯) ભાગ ૪, પૃ. ૧ર૧-૧૨૨ જાતક (સ, ૪૦૬) ભાગ, ૪, પૃ. ૨૭ જાતક સ. ૪૮૯ ભાગ ૪, પૃ. પર૧-૨૨ ૧. ૨. .. Page #942 -------------------------------------------------------------------------- ________________ ભોગેલિક પરિચય ૧૦૦ આ દેશને તિરહુતિ કહ્યો છે. અને મિથિલાને જગતી (પ્રાકૃત-જ્ઞar) કહ્યો છે. એની નજીક જ મહારાજા જનકના ભ્રાતા કનક રહેતા હતા. એના નામથી કનકપુર વસ્યુ હતું. મિથિલામાંથી જૈન શ્રમણની મૈથિલિયા શાખા શરૂ થઈ છે. ભગવાન મહાવીરે અને છ ચાતુર્માસ વિતાવ્યા હતા. આઠમા ગણધર અંકપિતની એ જન્મભૂમિ હતી. પ્રત્યેકબુદ્ધ નમિને કંકણને ધ્વનિ સાંભળીને અને વૈરાગ્ય ઉત્પન્ન થયે હતે.૧૦ ચતુર્થ ચિહ્ન અશ્વમિ વીર નિર્વાણના ૨૨૦ વર્ષ પછી “સામુછતિ વા'નું પ્રવર્તન અોથી કર્યું હતું.૧૧ દશ પૂર્વધારી આર્ય મહાગિરિનું આ મુખ્યત્વે વિહારક્ષેત્ર રહ્યું હતું. ૧૨ બાણગંગા અને ગંડક એ બે નદીઓ આ નગરને વીંટળાઈને વહેતી હતી. ૧૩ જૈન આગમાં ઉલિખિત દસ રાજધાનીમાં મિથિલાનું પણ નામ છે. ૧૪ મિથિલા એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું. જિનપ્રભસૂરિના સમયમાં પ્રત્યેક ઘર કદલી–વનથી સુશોભિત હતું. ખીર ત્યાંનું પ્રિય ભજન હતું. સ્થળે સ્થળે વાવ, કૂવા અને તળાવ જોવા મળતાં હતાં. અહીં ૪. સંવફા તિત્તિ ફેલોરિ મર્જ –વિવિધ તીર્થકલ્પ પૃ. ૩૨ ૫. વિવિધ તીર્થકલ્પ, પૃ. ૩૨ . ૬. વિવિધ તીર્થકલ્પ, પૃ. ૩૨ કટપસૂત્ર ૨૧૩, પૃ. ૨૯૮, દેવેન્દ્ર મુનિ સંપાદિત ૮ કલ્પસૂત્ર ૧૨૨, પૃ. ૧૯૮ ૯. આવશ્યક નિયુક્તિ. ગ ૬૪૪ ૧૦. ઉત્તરાધ્યયન સુખબોધા, પત્ર ૧૩૬–૧૪૩ ૧૧, આવશ્યક ભાષ્ય, ગા. ૧૩૧ ૧૨. આવશ્યક નિર્યુક્તિ. ગા. ૭૮૨ ૧૩. વિવિધ તીર્થકલ્પ, પૃ. ૩૨ ૧૪, સ્થાનાંગ ૧૦,૭૧૭ Page #943 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સામાન્ય જનતા પણ સંસ્કૃત ભાષાની જાણકાર હતી. અહીંના લેકે ધર્મશાસ્ત્રમાં નિપુણ હતા. ૧૫ ઈ. સ.ની ૯મી સદીમાં અને પ્રકાંડ પંડિત મંડન મિશ્ર નિવાસ કરતા હતા, જેની પત્નીએ શંકરાચાર્યને શાસ્ત્રાર્થ કરીને પરાજિત કર્યા હતા. મહાન નૈયાયિક વાચસ્પતિ મિશ્રની આ જન્મભૂમિ હતી અને મિથિલ કવિ વિદ્યાપતિ અહીંના રાજદરબારમાં રહેતા હતા. હાલમાં નેપાલની સીમાની અન્તર્ગત (જ્યાં મુજફફરપુર અને દરભંગા જિલે મળે છે) “જનકપુર” નામનું નાનું નગર છે, જેને પ્રાચીન મિથિલા કહેવામાં આવે છે. કેટલાય વિદ્વાન સીતામઢીની પાસે આવેલ મુહિલા નામના સ્થાનને પ્રાચીન મિથિલાનું અપભ્રંશ થએલ નામ માને છે. ૧૬ મિડિયા મિંઢિયા ચંપાથી મધ્યમ પાવાના માર્ગમાં આવે છે. અને ચરમેન્દ્ર નામનો અસુરેન્દ્ર ભગવાનને વંદન કરવાને ઉપસ્થિત થયે હતે. મૃગગ્રામ મૃગગ્રામ ઉત્તર ભારતમાં ક્યાંક હોવું જોઈએ. એનું નિશ્ચિત સ્થાન બતાવવું કઠિન છે. અત્રે ભગવાન મહાવીરે મૃગાપુત્રના પૂર્વ ભવનાં દુકૃત કૃત્યેનું વર્ણન કર્યું હતું. મેંટિયગાંવ આ ગામ શ્રાવસ્તીની સમીપ કૌશાંબી જવાના રસ્તામાં આવે છે. ગોશાલકે મહાવીર ઉપર જે તેજલેશ્યા ફેંકી હતી એ પછીના છ મહિના બાદ ભગવાન અત્રે પધાર્યા હતા. સિંહ અનગાર મેંઢિયગાંવમાં જઈ ને રેવતી પાસેથી ભગવાન માટે ઔષધ લઈ આવ્યા હતા. અને જેનાથી ભગવાન રોગમુક્ત થયા હતા. ૧૫. વિવિધ તીર્થકલ્પ, પૃ. ૩૨ ૧૬. ધી એશિયન્ટ જ્યગ્રાફી ઓફ ઇન્ડિયા, પૃ. ૭૧૮ Page #944 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ભૌગોલિક-પરિચય મકાનગરી મેકાનગરી સ્થાન અંગે મુનિ શ્રી કલ્યાણવિજયજીને એવો મત છે કે પંજાબ પ્રદેશમાં હાલમાં આવેલ મેગામેડી તે જ પ્રાચીન મકાનગરી હેવી જોઈએ. - ભગવાન મહાવીર અત્રે પધાર્યા હતા અને અહીંના નંદન ચૈત્યમાં વિરાજ્યા હતા. મેરાક સન્નિવેશ મરાક નિવેશ શૈશાલી પાસે આવેલું હતું. ભગવાન મહાવીર કોલ્લાક સંનિવેશથી અને પધાર્યા હતા અહીં આવેલ ઈજજત નામના તાપના આશ્રમમાં તેઓ વિરાજ્યા હતા. મોર્ય સંનિવેશ મૌર્ય સંનિવેશ કાશી દેશની અન્તર્ગત હે જોઈ એ મેડિક અને મૌર્યપુત્ર ગણધરનું તે જન્મસ્થલ હતું. રાજગૃહ મગધની રાજધાની રાજગૃહ હતી. જેને મગધપુર, ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર, ત્રષભપુર અને કુશાગ્રપુર આદિ અનેક નામે ઓળખવામાં આવતી હતી. આવશ્યક ચુર્ણિ અનુસાર કુશાગ્રપુરમાં પ્રાયઃ આગ લાગી જતી હતી એટલે રાજા શ્રેણિકે રાજગૃહ વસાવ્યું. મહાભારત યુગમાં રાજગૃહમાં જરાસંધ રાજ્ય કરતો હતો. રામાયણ કાળમાં વીસમા તીર્થંકર મુનિસુવ્રતનો જન્મ રાજગૃહમાં થે હતા.૩ દિગંબર જૈન ગ્રંથે ૧. આવશ્યક ચૂર્ણિ ૨, ૫. ૧૫૮ ૨. ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણ એક અનુશીલન ૩. (ક) અઝા મુળભુવા ggT સુમિત્ત રાëિ – તિર્થ પણતિ, (ખ) હરિવંશપુરાણ સ ૬૦ (ગ) ઉત્તર પુરાણપર્વ ૬૭ Page #945 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પ્રમાણે ભગવાન મહાવીરને પ્રથમ ઉપદેશ અને સંઘની સંસ્થાપના રાજગૃહમાં થઈ હતી. અંતિમ કેવલી જબુનું જન્મસ્થાન, નિર્વાણ સ્થાન પણ રાજગૃહ હતું. ધન્ના અને શાલીભદ્ર જેવા ધનકુબેર રાજગૃહના નિવાસી હતા. પરમ સાહસિક મહાન ભક્ત સુદર્શન પણ રાજગૃહના રહેવાસી હતા. પ્રતિભામૂર્તિ અભયકુમાર આદિ અનેક મહાન આત્માઓને જન્મ આપવાનું શ્રેય રાજગૃહને મળે છે. પાંચ પહાડોથી ઘેરાયેલું હોવાને કારણે એને ગિરિત્રજ પણ કહેતા હતા. આ પહાડનાં નામ જૈન, બૌદ્ધ અને વૈદિક આ ત્રણે પરંપરાઓમાં જુદાં જુદાં છે. એ પહાડો આજે પણ રાજગૃહમાં છે. ઐભાર અને વિપુલ પહાડોનું વર્ણન જૈન ગ્રંથોમાં વિશેષપણે કરવામાં આવ્યું છે. વૃક્ષાદિથી તે નગરી ખૂબ લીલીછમ હતી. અહીં અનેક જૈન-શ્રમણોએ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. વૈભાર પહાડની નીચે તપદા અને ગરમ મહાતપેપનીર ૪. (ક) હરિવંશપુરાણ સર્ગ ૨, શ્લોક ૬૧-૬૨ (ખ) પદ્મપુરાણ પર્વ ૨, લેક ૧૧૩ (ગ) મહાપુરાણ પર્વ ૧, બ્લેક ૧૯૬ ૫. (ક) ઉત્તર પુરાણ પર્વ ૭૬ (ખ) જંબુસ્વામચરિયં પર્વ ૫–૧૩ ૬. ત્રિષષ્ટિ ૧૦,૧૦, ૧૩૬–૧૪૮ ૭. અન્તકૃદશાંગ ૮. ત્રિષષ્ટિ. ૯. જૈન–વિપુલ, રત્ન, ઉદય, સ્વર્ગ અને વૈભાર વૈદિક—શૈહાર, બારાહ, વૃષભ, ઋષિગિરિ અને ચૈત્યક બૌદ્ધ–ચંદન, મિક્ઝકૂટ, ભાર, ઇસગિતિ અને વેપન્ન સુત્તનિપાત કી અકથા ૨ પૃ. ૩૮૨ 2. Page #946 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૧૧૩ પ્રભ નામને એક વિશાલ ગરમ પાણીને કુંડ હતો. હાલમાં પણ તે રાજગિરિમાં તપવન નામથી પ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે અનેક ચાતુર્માસ અત્રે વ્યતીત કર્યા હતા. ૧૧ બસોથી પણ વધુ વાર એમનું સમવસરણ અહીં થવાનો ઉલ્લેખ આગમ સાહિત્યમાં મળે છે. અત્રે ગુણશીલ,૧૨ મેડિકુછ૩ અને મેગારિપાણિ ૪ આદિ ઉદ્યાન હતા. ભગવાન મહાવીર પ્રાયઃ ગુણશીલ (વર્તમાનમાં જેને ગુણવા કહે છે તે) ઉદ્યાનમાં રહેતા હતા. રાજગૃહ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યાં દૂર દૂરથી વ્યાપારી આવતા હતા. અહીંથી તક્ષશિલા, પ્રતિષ્ઠાન, કપિલવસ્તુ, કુશીનારા. વગેરે ભારતનાં પ્રસિદ્ધ નગરમાં જવાના માર્ગો હતા.૧૫ બૌદ્ધ ગ્રંથમાં ત્યાંનાં સુંદર ધાન્યનાં ખેતરોનું વર્ણન છે. આગમ સાહિત્યમાં રાજગૃહને પ્રત્યક્ષ દેવ–લેકભૂત તેમજ અલકાપુરી સદશ કહ્યા છે. ૧૬ મહાકવિ પુષ્પદંતે લખ્યું છે કે ૧૦. (ક) વ્યાખ્યાપ્રાપ્તિ ૨, ૫, ૫. ૧૪૧ (ખ) બૃહત્કલ્પભાષ્ય વૃત્તિ ૨, ૩૪૨૯ (ગ) વાયુપુરાણ ૧, ૪, ૫. ૧૧. (ક) કલ્પસૂત્ર ૫, ૧૨૩ (ખ) વ્યાખ્યા પ્રતિ ૭,૪, ૫૯, ૨,૫. (ગ) આવશ્યકનિયુક્તિ ૪૭૩, ૪૯૨, ૫૧૮ ૧૨. (ક) જ્ઞાતૃધર્મકથા, પૃ. ૪૭ (ખ) દશાશ્રુતસ્કંધ ૧૦૯, પૃ. ૩૬૪ (ગ) ઉપાસકદશા ૮, પૃ. ૫૧ ૧૩. વ્યાખ્યાપ્રાપ્તિ ૧૫ ૧૪. અન્નકૂદશાંગ ૬, ૩૧ ૧૫. જૈન આગમ સાહિત્યમેં ભારતીય સમાજ, પૃ. ૪૬૨ ૧૬. વિવવ લેવોજ મા ઘઉં માપુરી સાસT | ભ, મ. પ્ર. ૮ Page #947 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભગવાન મહાવીર : એક અનુશીલન સોના-ચાંદીથી નિર્મિત રાજગૃહનગરી એવી પ્રતિભાષિત લાગતી હતી કે જાણે કે સ્વર્ગથી અલકાપુરી પૃથ્વી પર આવી ગઈ ન હાય. ૧૭ રવિણચાર્ય રાજગૃહને ધરતીનું યૌવન કહ્યું છે. અન્ય અનેક કવિઓએ રાજગૃહના મહત્વ પર વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે. જૈનેને જ નહીં પણ બૌદ્ધને પણ રાજગૃહ સાથે મધુર સંબંધ રહ્યો છે. વિનયપિટકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બુદ્ધ ગૃહત્યાગ કરીને રાજગૃહ આવ્યા હતા. ત્યારે રાજા શ્રેણિકે એમને પિતાની સાથે રાજગૃહમાં રહેવા પ્રેર્યા હતા. પણ બુદ્ધે તે વાત માની નહીં. બુદ્ધ પિતાના પ્રચાર માટે કેટલી ય વાર રાજગૃહ આવ્યા હતા. તેઓ પ્રાયઃ વૃદ્ધકુટ પર્વત, કલન્દક–નિવાપ અને વેણુવનમાં ઊતરતા હતા. એક વાર બુદ્ધ જીવક કૌમારભૂત્યના આમ્રવનમાં હતા ત્યારે જીવકે એમની સાથે હિંસા-અહિંસા અંગે ચર્ચા કરી હતી. જ્યારે એક વખતે તેઓ વેણુવનમાં રહેતા હતા ત્યારે અભયકુમારે એમની સાથે ચર્ચા-વિચારણા કરી હતી. સાધુ સકલેદાયિએ પણ બુદ્ધ સાથે અત્રે વાર્તાલાપ કર્યો હતે.૧૧ એક વાર બુદ્ધ તપોદારામ કે જ્યાં ગરમ પાણીના કુંડ હતા, ત્યાં વિહાર કર્યો હતું. બુદ્ધના નિર્વાણ પછી રાજગૃહની પડતીને પ્રારંભ થયો હતું, જ્યારે એની યાત્રી હ્યુનસાંગ અરો આ હતો ત્યારે રાજગૃહ પહેલાં જેવું ન હતું. હાલ ત્યાંના નિવાસી ગરીબ અને અભાવગ્રસ્ત છે. હાલમાં રાજગૃહ “રાજગિરિ' નામથી ઓળખાય ૧૭. તfહું પુરુ નામે રાશિદુ યા જોહિહિં ઘ૩િ | बलिबंड घर तहो सुखइहिं सुरणयरु गयणपडिउ || --णायकुमार चरिउ ६. ૧૮. તત્રાતિ સર્વતઃ શાંત નાના પુરમ્ | कुसुमामोदसुभग भुवनस्येव यौवनं । ––પદ્મપુરાણ ૩૩, ૨ ૧૯. મઝિમનિકાય (સારનાથ ૧૯૩૩) ૨૦. મક્ઝિમનિકાય, અભયરાજકુમાર સુતખ્ત, પૃ. ૨૩૪ ૨૧. મઝિમનિકાય, ચલકલોદાયી સુતખ્ત, પૃ. ૩૦૫ Page #948 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૧૧૫ છે. રાજગિરિ બિહાર પ્રાન્તમાં પટનાથી પૂર્વે અને ગયાથી પૂર્વોત્તરમાં આવેલું છે. લેતાર્ગલા લેહાગંલામાં ભગવાન મહાવીરને ગુપ્તચર સમજીને બંદીવાન બનાવી દેવામાં આવ્યા હતા. એ સમયે ત્યાને રાજા જિતશત્રુ હતે. લેહાર્ગલાનું સ્થાન ક્યાં હતું તે ચક્કસપણે કહેવું કઠિન છે. મુનિ શ્રી કલ્યાણવિજયજીએ હાર્ગલા સાથે સમાનતા ધરાવતાં ત્રણ સ્થાન બતાવ્યાં છે, તે આ પ્રમાણે છે : (૧) વરાહપુરાણ અનુસાર હિમાલયની તળેટીમાં હાર્શલ નામનું એક સ્થાન હતું. (૨) પુષ્કર–સામોદની પાસે એક લેતાર્ગલ નામનું વૈષ્ણનું પ્રાચીન તીર્થ છે. (૩) શાહબાદ જિલ્લાની દક્ષિણ હદમાં લોહારડગા” નામનું પ્રાચીન શહેર આવેલું છે. આ ત્રણમાંથી કઈક લહાર્ગલામાં ભગવાન મહાવીર પધાર્યા હતા. ભગવાન મહાવીરનો વિહારક્રમ આ પ્રમાણે હતો : તેઓ આલંભિયાથી કુંડાક, મન, બહુસાલ થઈને હાર્ગલા પધાર્યા હતા અને ત્યાંથી પુરિમતાલ પધાર્યા હતા. આ કમ પર વિચાર કરીએ તે એ સ્પષ્ટ થાય છે કે પુષ્કર સમીપ જે લેહાલા છે તે, શાહબાદ જિલ્લામાં આવેલું લેહરડગા છે. આ બને તો મહાવીરના વિહાર ક્ષેત્રમાં આવતાં નથી. કેમકે પુરિમતાલથી તે બને ખૂબ દૂર છે. ત્યારે હવે બાકી રહ્યું હિમાલયની તળેટીમાં આવેલું હાર્ગલ. સંભવ છે એનું સ્થાન હિમાલયની દક્ષિણી તળેટીમાં કયાંય હોવું જોઈએ અને ત્યાં આગળ મહાવીરનું પદાર્પણ થયું હોય એ પણ સંભવ છે કે અધ્યા માતમાં જ લેતાર્ગલા નામનું કેઈ નગર હોય, Page #949 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મગ મંગની ગણના પ્રાચીન જનપદોમાં કરવામાં આવી છે. તે વ્યાપારનું... મુખ્ય કેન્દ્ર હતું. જલ અને સ્થલ બન્ને માગે ત્યાં માલ આવતા-જતા હતા. આ જનપદ અંગની પૂર્વે અને સુદ્મની ઉત્તર-પૂર્વમાં આવેલેા હતેા. બૌદ્ધ ગ્રંથ મહાવ ́શમાં ખંગ જનપદના અધિપતિ સિંહમાહુ રાજાનુ વર્ણન છે. જેના પુત્ર વિજયે લંકામાં જઈ ને પ્રથમ ૧ રાજ્ય સ્થાપ્યુ હતુ મિલિન્સ્ક્રપùામાં અગને ઉલ્લેખ છે. ત્યાંના નાવિકે નાવ લઈ ને વ્યાપાર કરવા જતા એમ જણાવવામાં આવ્યું છે. દીપવંશ અને મહાવ'શમાં' વમાન નગરનુ વર્ણન મળે છે. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રીનું મંતવ્ય એવું છે કે એને આધુનિક ખેંગાલના વધમાન નગરની સાથે એકરૂપ ગણી શકાય.પ અંગને પૂ બંગાલ માની શકાય. આદિપુરાણ અનુસાર ભરત ચક્રવતી એ અંગ જનપદને પોતાના કબજામાં લીધું હતું. પ્રાચીન યુગમાં ખંગ જનપદ જુદા જુદા નામે ઓળખતા હતા. પૂર્વ ખ'ગાલને સમતટ, પશ્ચિમ બંગાલને લાટ, ઉત્તર ખંગાલને પુહૂ અને આસામને કામરૂપ કહેતા હતા. એનું એક નામ ગૌડ પણ હતું. T ૧૧૬ વત્સ વત્સ કાશીની લગેાલગ આવેલ એક જનપદ હતા. બૌદ્ધ ગ્રંથોમાં એને ‘વશ’ તરીકે ઓળખાવ્યેા છે. જૈન, ઔદ્ધ અને વૈદિક વાહમયમાં જે ઉદયનને ઉલ્લેખ છે, તે આ વત્સને અધિપતિ હતા. ૧. મહાવંસ, હિન્દી અનુવાદ ૬,૧, ૧૯, ૨૦, ૩૧ ર. મિલિન્દપùા (મુંબઈ વિ. વિ. સંસ્કરણ) જિ. ૧, પૃ. ૧૫૪ ૩. દીપવ’સ, પૃ. ૮૨ ૪. મહાવસ (હિન્દી અનુવાદ ) ૧૫, ૯ર ૫. આદિપુરાણમેં પ્રતિપાદિત ભારત, પૃ. ૬૫ ૬. આદિપુરાણુ ૨૯,૪૭, ૧૬,૧૫૨ Page #950 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૧૧૭ આચાર્ય આષાઢ પિતાના શિષ્ય સહિત અને રહ્યા હતા. વલ્સની રાજધાની કાશાંબી હતી. વિશેષ પરિચય માટે જુઓ કૌશાંબી.” વર્ધમાનપુર વર્ધમાનપુરના વિજયવર્ધન ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા હતા. અહીં રાજા વિજયમિત્ર અને રાણી અંજૂ ભગવાનના દર્શનાર્થે ઉપસ્થિત થયાં હતાં ત્યારે ભગવાને અંજૂના પૂર્વ અંગે કથન કર્યું હતું. મુનિ શ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે બંગાલ પ્રાતનું આધુનિક બર્દવાનનગર, જે કલકત્તાથી ૬૭ માઈલ પશ્ચિમ-દક્ષિણમાં આવેલ છે, તે પ્રાચીન વર્ધમાન પુર હોઈ શકે. વાણિજ્યગ્રામ વાણિજ્યગ્રામ વૈશાલીની સમીપ ગંડકી નદીના દક્ષિણ તટ પર આવેલું હતું. એ યુગમાં તે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. મહાવીરના પરમ ઉપાસક આનંદ ગાથાપતિ અહીંના નિવાસી હતા. આધુનિક બસાડપટ્ટીની પાસે જે બજિયા નામનું ગામ છે તે જ પ્રાચીન વાજિયગ્રામ છે. વાલુકાગ્રામ વાલુકાગ્રામ પ્રાચીન કલિંગ અને આધુનિક ઓરિસ્સાની ઉત્તર -પશ્ચિમમાં આવેલું હતું. સંગમક દેવે અમે ભગવાન મહાવીરને અનેક પ્રકારે કષ્ટ આપ્યું હતું. વિજયપુર વિજયપુરની બહાર નંદનવન નામને ઉદ્યાન આવેલ હતું. ભગવાન મહાવીર ત્યાં આગળ પધાર્યા હતા. પ્રથમ યાત્રામાં ભગવાન મહાવીર પાસેથી રાજકુમાર સુવાસવે શ્રાવકવત ગ્રહણ કર્યું હતું. અને બીજીવાર ભગવાન પધાર્યા ત્યારે તે શ્રમણ બન્યા હતા. Page #951 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલને વિજયપુર ઉત્તર બંગાલમાં ગંગાના કિનારા પર આવેલું હતું. જે હાલમાં વિજયનગરના નામે પ્રસિદ્ધ છે. પ્રસ્તુત પ્રદેશ પહેલાં પુડૂ દેશ તરીકે પ્રખ્યાત હતો. વિશાખા વિશાખાના સ્થાન અંગે વિદ્વાનો એકમત નથી. કેટલાય વિજ્ઞાન એ મત છે કે અધ્યાનું અપર નામ વિશાખા હતું. પરંતુ કેટલાય વિદ્વાનોનું કથન છે કે હાલમાં જે લખનૌ નગર છે, તે જ પ્રાચીન વિશાખાનગર હતું.ચીની યાત્રી હ્યુયેન ચાંગને મત એવો છે કે કૌશાંબીથી વિશાખા પાંચ માઈલ પર હતું. મુનિશ્રી કલ્યાણવિજયજીને મત છે કે વિશાખા નગરી કૌશલદેશમાં અયોધ્યાની પાસે આવેલી એક સ્વતંત્ર નગરી હતી. ભગવાન મહાવીરનું ત્યાં પદાર્પણ થયું હતું. વીતભય વીતભય નગર સિધુ–સૌવીર દેશની રાજધાની હતી. ભગવાન મહાવીર ત્યાં પધાર્યા હતા. અને એના મૃગવન ઉદ્યાનમાં બિરાજ્યા હતા. વતભયના અધિપતિ રાજા ઉદ્રાયનને એમણે દીક્ષા આપી હતી. વિરેને મત છે કે પંજાબમાં હાલમાં જે “ભેરા” ગામ છે, તે જ પ્રાચીન વીતભય નગરી હતી. વિશેષ માટે જુઓ “સિધુ-સૌવીર.” વીરપુર ભગવાન મહાવીર એકવાર વીરપુર પધાર્યા હતા અને એમણે રાજકુમાર સુજાતને શ્રાવક ધર્મમાં દીક્ષિત કર્યો હતે. કેટલાક સમય પછી જ્યારે તેઓ ત્યાં પધાર્યા ત્યારે ભગવાને તેને આહતી દીક્ષા આપી હતી. - તહસીલ મુહમદાબાદમાં ગાજીપુરમાં બાવીસ માઈલ પર જે “વારા ” ગામ છે, તે પ્રાચીન વીરપુર હોવું જોઈએ. કેમકે ત્યાંથી પ્રાચીન સિક્કા આદિ વસ્તુઓ ઉપલબ્ધ થઈ છે. Page #952 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભૌગોલિક પરિચય વૈશાલી શાલી ભારતની એક પ્રાચીન નગરી હતી. જેનો ઉલ્લેખ જૈન, બૌદ્ધ અને વૈદિક વામમાં થયો છે. શ્રી જયચંદ્ર વિદ્યાલંકાર અનુસાર વૈશાલી ફક્ત લિચ્છવીઓની રાજધાની ન હતી પરંતુ સંપૂર્ણ વાસંઘની રાજધાની હતી. રાહિલે લખ્યું છે કે બૌદ્ધ પરંપરાથી જ્ઞાત થાય છે કે વૈશાલી નગરમાં ત્રણ જિલ્લા હતા અને એ વિભાગ સંભવતઃ કોઈક ત્રણ વંશની રાજધાની હતી. પણ જાતક”ના ઉલેખ અનુસાર વૈશાલી નગરમાં બે બે માઈલને અંતરે એક એક કેટ બનાવેલ હતો. અને એમાં ત્રણ સ્થાને પર અટ્ટાલિકા સહિત પ્રવેશદ્વાર બનાવેલાં હતાં. “લમહંસ જાતક”માં પણ આને ઉલ્લેખ છે.* રામાયણ અનુસાર ઇક્વાકુની રાણી અલખુષાના પુત્ર વિશાલે વિશાલાનગરી વસાવી હતી. શ્રીમદ્ ભાગવત અને વિષ્ણુ પુરાણ પણ આ કથનનું સમર્થન કરે છે. ૧. ભારતીય ઈતિહાસની રૂપરેખા, ભાગ 1, પૃ. ૩૨૩ ૨. (ક) જ્યોગ્રાફી એફ અલી બુદ્ધિમ પૃ. ૧૨ (ખ) પોલિટિકલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ૫ મી આવૃત્તિ, પૃ. ૧૨૦ 3. वेसालियनगरं गाबुतगावुतन्तरे तीह पकारेहि परिखितं, तीसु ठानेसु गोपुर. हाल कोट्टकयुत्तं । –જાતકકથા ૨, ૩૬૬ ૪.. સાથિં તિor પારાને અન્તરે... –જાતકકથા, પૃ. ૨૮૩ इक्ष्वाकोऽस्तु नव्याघ्रपुत्रः परमधार्मिकः । अलम्बुषायामुत्पन्नो विशाल इति विश्रुतः ॥ तेन चासीदिह स्थाने विशालेति पुरीकृता ॥ –શ્રીમદ્ વાલ્મીકીય રામાયણ આદિકાંડ સર્ગ, ૪૭ શ્લોક ૧૧-૨૨ ६. विशालो वंशकृद् राजा वैशाली निर्ममे पुरीम् । –શ્રીમદ્ભાગવત પુરાણ સ્કંધ ૯, અ. ૨ શ્લોક ૩૩ ૭. વિષ્ણુપુરાણ (વિલ્સન અનુવાદિત) ખંડ ૩, પૃ. ૨૪૬ Page #953 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વિશ્વામિત્ર રામ–લક્ષ્મણને લઈને જનકપુર જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં બૈશાલી નગરી આવી હતી. એના ભવ્ય પ્રાસાદને નિહાળીને બધા પ્રમુદિત થયા હતા. અને રાત્રિભર ત્યાં વિશ્રામ લીધું હતું. આ સમયે ત્યાંના અધિપતિનું નામ સુમતિ મળે છે. સુમતિ રાજા દશરથને સમકાલીન હતો. વિષ્ણુપુરાણ અનુસાર સુમતિ વિશાલની દસમી પેઢીએ થયે હતો. પાણિનિએ શૈશાલીના શાસક વાજીઓનો ઉલ્લેખ કર્યો છે. Dફેસર સૂરજદેવ નારાયણ, પ્રેફેસર હરિરંજને વૈશાલીમાં ગણતંત્રની સ્થાપના ક્યારે થઈ, એ પર પ્રકાશ પાડતાં લખ્યું છે કે–એના પરથી એ પરિણામ તારવી શકાય કે શૈશાલી ગણની સ્થાપના શૈશાલીના રાજા સુમતિનું આતિથ્ય સ્વીકાર કરનાર રામાયણના નાયક રામ અને મહાભારત યુદ્ધની વચ્ચેના સમયમાં થઈ હતી. રામના પુત્ર કુશ પછી બૃહદ્બલ સુધી કે જે આ વંશને અંતિમ રાજા હતો અને મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ દ્વારા જેને મારવામાં આવ્યો હતો–અઠ્ઠાવીસ રાજાઓની સૂચી પુરાણમાં પ્રાપ્ત થાય છે. • આ યુદ્ધની ચેસ તિથિ શેધી કાઢવી સહેલી નથી. પરંતુ મહાકાળે તેમજ પુરાણના પ્રમાણેના આધારે ડો. હેમચંદ્રરાય ચૌધરીનો મત એ છે કે અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક મોટે ભાગે ૧૪મી સદી ઈ. સ. પૂ.ની મધ્યમાં થયે હતો.૧૧ જે એમ વાત હોય તે બુદ્ધિની કેટલીય શતાબ્દી પૂર્વે વૈશાલીમાં પ્રજાતંત્રનું અસ્તિત્વ સ્વીકારવું પડશે.” ૮. શ્રીમદ્દ વાલ્મીકીય રામાયણ ભાગ ૧, ટી. એમ. કૃષ્ણા ૯. મદ્રવ્રુક્યો ન . –અષ્ટાધ્યાયી ૪, ૨, ૧૩૧ ૧૦. પ્રી મુસ્લિમ ઈડિયા પૃ. ૩૯૪–૩૯૫ લે.વી. રંગાચાર્ય ૧૧. પોલિટિકલ હિસ્ટ્રી ઓફ ઍસેંટ ઈડ્યિા , પૃ. ૧૬ લે. હેમચંદ્રરાય ચૌધરી ૧૨, વૈશાલી અભિનંદન ગ્રંથ, પૃ. ૧૦૦-૧૦૧ Page #954 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૧૨૧ ભગવાન મહાવીરના સમયે શૈશાલીને અધિપતિ મહારાજા ચેટક હતે.૧૩ ભગવાન મહાવીરના સમયે વૈશાલી ભારતની એક પ્રમુખ નગરી હતી. વર્તમાનકાલમાં મુઝફફરપુર જિલ્લામાં તે બસાઢ નામથી ઓળખાય છે. બસાઢ જ પ્રાચીન શૈશાલી છે. આ સ્થાને પરત્વે સર્વ પ્રથમ કનિંઘમ ધ્યાન કેન્દ્રિત થયું હતું. ૧૪ “વી વયન” સેંટ માટિને આ વિચારનું સમર્થન કર્યું છે. ૧૫ એના પછી કેટલાક પાશ્ચાત્ય વિચારકોએ અન્ય સ્થાપના કરી, પરંતુ બિસેંટ સ્મિથે એને અપ્રમાણિક સિદ્ધ કરીને બસાઢને જ વૈશાલી પ્રમાણિત કરી છે. કે આ માટે એમણે નીચે પ્રમાણે દલીલે પ્રસ્તુત કરી છે– ૧. કિંચિત્ પરિવર્તનથી પ્રાચીન નામ આજ પણ પ્રચલિત છે. ૨. પટના અને અન્ય સ્થાનની ભૌગોલિક સંબંધ પર વિચાર કરવાથી પણ બાસાઢ જ વૈશાલી પુરવાર થાય છે. ૩. ચીની યાત્રી હ્યુએનચ્યાંગે જે વર્ણન કર્યું છે, એ પરથી પણ આપણે આજ નિર્ણય પર આવીએ છીએ. ૪. બસાઢના ખેદકામમાંથી મુદ્રાઓ (મહોર) પ્રાપ્ત થઈ છે. એના ઉપર “વૈશાલી” નામ અંકિત થયેલું છે. કેટલીયે ઈતિહાસથી અનભિજ્ઞ વ્યક્તિ લછુઆર (જિલ્લા મુંગેર મદાગિરિ) ને લિચ્છવીઓની રાજધાની માને છે પણ તેઅનુચિત છે. કેમકે શૈશાલી જ લિચ્છવીએની રાજધાની હતી, લિચ્છવીઓની ૧૩. ત્રિષષ્ટિ. ૧૦, ૧૮૪–૧૮૫ ૧૪. (ક) આર્યાલાજિકલ-સર્વેરિપોર્ટ, પ્રથમ ભાગ, પૃ. ૫૫–૫૬ ભાગ ૧૬, પૃ. ૬ (ખ) ઇંડાલોજિકલ-સ્ટડીઝ ભાગ ૩, ૫. ૧૦૭ ૧૫. ઇંડાજિકલ-સ્ટડીઝ ભાગ ૩, પૃ. ૧૭ ૧૬. જર્નલ ઓફ રોયલ એશિયાટિક-સોસાયટી, ૧૯૦૨, પૃ. ૨૬૭ ૧૭. ડિકશનરી ઑફ પાલી પ્રાપર નેસ, ભાગ ૨, પૃ. ૯૪૦ Page #955 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ભગવાન મહાવીર : એક અનુશીલન રાજધાની હાવાથી તે કદાપિ મગધ યા અંગ દેશમાં હાઈ શકે નહી'. ત્યાં આગળ કદાપિ લિચ્છવીએનુ રાજ્ય રહ્યું ન હતું. એમના રાજ્યની સીમા તરીકે ગ`ગા નદી હતી.૧૮ મગધની ઉત્તરે અને ગંગાની આપાર વએિનું રાજ્ય હતું. અર્થાત્ વૈશાલીનગર હતું અને એની પણ ઉત્તર તરફ મલ્લ રહેતા હતા.૧૯ ખિખિસારે રાજગૃહથી લઈ ને ગંગા સુધીને સમગ્ર માગ ચાંદનીએથી સજાવ્યેા હતા, એવી રીતે લિચ્છિવીઓએ વૈશાલીથી લઈને ગંગા સુધીના માર્ગ તારણ આદિ વડે સજાવ્યેા હતેા.૨૦ લિચ્છવીવ શની શક્તિશાલી રાજધાની વૈશાલીનગર પ્રારંભના દિવસેામાં મૌદ્ધ ધર્મના ગઢ હતી.૨૧ ૨૩ તથાગત બુદ્ધના સમયમાં વૈશાલી ગગાથી ત્રણ ચેાજન દૂર હતી. બુદ્ધ ત્રણ દિવસમાં ગંગા તરફ્થી શૈશાલી પહોંચ્યા હતા.૨ હ્યુએનચ્યાંગે ગંગાથી શૈશાલીનુ અંતર ૧૩૫ લી (૨૭ માઈલ) જણાવ્યુ છે. હાલમાં મુઝફ્ફરપુર જિલ્લામાં સ્થિત અસાઢ ગાંવ પટમાંથી ૨૭ માઈલ અને હાજીપુરથી ૨૦ માઈલ ઉત્તરમાં છે. અસાઢથી બે માઈલ પર અરખરા છે. જેની પાસે અશેકસ્તંભ છે. સર્વ પ્રથમ શેાધનની દષ્ટિએ સેટ માર્ટિન અને જનરલ કનિ ઘૂમે પ્રસ્તુત સ્તંભનું નિરીક્ષણ કર્યુ હતુ. અને એમણે ખસાઢના અવશેષાની તરફ ધ્યાન કિન્દ્રિત કર્યુ હતું. . . સન ૧૯૦૩-૪માં ડૉ. પ્લાખના નિરીક્ષણ હેઠળ ખેાદકામનું' કાર્યો કરવામાં આવ્યું અને તે પછી સન ૧૯૧૩-૧૪માં ડોકટર સ્પૂનરે આ કાર્ય કર્યું. વિશાલ દુના ખાદકામમાંથી અનેક મહેર ૧૮. સંયુક્તનિકાય, પ્રથમ ભાગ, પૃ. ૩ ૧૯. લાઈફ્ ક્ બુદ્ધ, ઈ. જે. ટામસ, રચિત, પૃ. ૧૩ ૨૦. જ્યાગ્રાફી ક્ અલી બુદ્ધિજૂમ, પૃ. ૧૦ ૨૧. પચ્ચીસૌ ઈયર્સ ઍક્ બુદ્ધિમ, પૃ. ૩૨૦ ૨૨. ડિકશનરી ઑફ પાલી પ્રેપર નેમ્સ, ભાગ ૨ પૃ. ૯૪૧ ૨૩, એસેન્ટ જ્યેાગ્રાફી ઑફ ઇંડિયા, હનિ ધમ, પૃ. ૬૫૪ Page #956 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૧૨૭ અને એવા અવશેષે પ્રાપ્ત થયા. જેનાથી વૈશાલીની સ્થિતિ અંગે કોઈ પણ શંકાને અવકાશ રહ્યો નહીં. અત્રેથી બુદ્ધનાં અસ્થિઓ પણ પ્રાપ્ત થયાં કે જે અસ્થિની ચર્ચા ચીની યાત્રી યુવાન વ્યાંગ કરી હતી. આ સ્થાન “વિશાલના ગઢ”નામે વિશ્રુત છે. એ ચતુષ્કોણ તથા ઇટથી ભરેલું છે. એની પરિધિ એક માઈલ લગભગ છે ડૉકટર બ્લાખના મત પ્રમાણે પ્રસ્તુત ગઢ ઉત્તર તરફ ૭૫૭ ફૂટ, દક્ષિણ તરફ ૭૮૦ ફૂટ, પૂર્વની તરફ ૧૬૫૫ ફૂટ અને પશ્ચિમ તરફ ૧૬૫ ફૂટ લાંબે છે. પાસેના ખેતરની અપેક્ષાએ ખંડેરોની ઊંચાઈ લગભગ ૮ ફૂટ છે. દક્ષિણ સિવાય એની ત્રણે બાજુએ ખાઈ છે. હાલમાં તે ખાઈ ૧૨૫ ફૂટ પહોળી છે પરંતુ કનિંઘમે એની પહોળાઈ ૨૦૦ ફૂટ જણાવી છે. એનાથી એ સહજપણે જ્ઞાત થઈ જાય છે કે કિલ્લાની ત્રણે બાજુ ખાઈ હતી. ગઢની પાસે લગભગ ૩૦૦ વાર દક્ષિણ-પશ્ચિમમાં એક સ્તૂપ છે જે ઇંટનો બનાવેલ છે. જે પાસેના ખેતરથી ૨૩ ફૂટ અને ૮ ઇંચ ઊંચે છે. ધરતી પર એનો વ્યાસ ૧૪૦ ફૂટ છે. એની ચર્ચા ચીની યાત્રીઓને કરી નથી. સ્તૂપના કિનારે ખેદકામ કરવાથી મધ્યયુગના કોતરણી કરેલા બે પ્રસ્તર સ્તંભ મળી આવ્યા છે. એની સાથે ઉખનનમાં એવી સેંકડે મુદ્રાઓ મળી છે કે જેના પર અનેક રાજા અને રાણુઓનું નામ અંકિત છે. જનયુતિ છે કે વૈશાલીમાં બાવન પુષ્કરણી (તળાવ) હતી. પરંતુ કનિંઘમને એમાંથી માત્ર ૧૦ને જ પત્તો લાગ્યો હતો. ચીની યાત્રી ફાહિયાન અને યુવાન ચાંગ એ બન્નેએ પિતાના યાત્રાગ્રંથમાં વૈશાલીનું વર્ણન કર્યું છે. ફાહિયાન લખે છે--વૈશાલીનગરની ઉત્તરમાં આવેલ મહાવનમાં કુટાગારવિહાર (બુદ્ધદેવનું નિવાસસ્થાન) છે. આનંદને અગ Page #957 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભગવાન મહાવીર એક અનુશીલન તૂપ છે. આ નગરમાં અંબપાલી વેશ્યા રહેતી હતી. એણે બુદ્ધને તૂપ બનાવ્યું હતું. તે હજી સુધી એ પ્રમાણે જ છે. નગરની દક્ષિણે ત્રણ “લી” પર અંબપાલી વેશ્યાને બગીચે છે. જે એણે બુદ્ધને દાનમાં આપ્યો હતો. અને બુદ્ધ એમાં રહેતા હતા. જ્યારે બુદ્ધ પરિનિર્વાણ માટે શિષ્યો સહિત વૈશાલીનગરના પશ્ચિમ દ્વારથી નીકળ્યા ત્યારે ડાબી બાજુ ફરીને નગરને જોઈને શિવેને કહ્યું, -આ મારી અંતિમ વિદાય છે.” હુઆનચ્યાં લખ્યું છે-આ રાજ્યનું ક્ષેત્રફળ લગભગ ૫ હજાર વાર “લી” છે. ભૂમિ ઉત્તમ અને ફળદ્રુપ છે. ફળ-ફળાદિ ખૂબ થાય છે. વિશેષ કરીને કેરી અને કેળાં વિપુલ પ્રમાણમાં થાય છે અને મેઘાં વેચાય છે. જલવાયુ સહજ અને મધ્યમ પ્રકારના છે. તથા મનુષ્યનું આચરણ શુદ્ધ અને સાચું છે. બૌદ્ધ અને બહેતર બને હળીમળીને રહે છે. અહીં લગભગ સે સંઘારામ છે. પણ બધા ખંડેર થઈ ગયા છે. ત્રણ કે પાંચ એવા છે કે જેમાં બહુ ઓછી સંખ્યામાં સાધુ રહે છે....જૈનધર્માનુયાયી ઘણી સંખ્યામાં છે.૨૪ વૈશાલીની રાજધાની ઘણીખરી ખંડેર જેવી છે. પુરાણા નગરને ઘેરાવે ૬૦ થી ૭૦ “લી” સુધી છે. અને રાજમહેલને વિસ્તાર ૪-૫ લી”ના ઘેરાવામાં છે. બહુ થોડા સાધુઓ એમાં નિવાસ કરે છે. રાજધાનીથી પશ્ચિમોત્તર પ-૬ “લી”ના અંતરે એક સંઘારામ છે. એમાં કેટલાક સાધુએ રહે છે. આ લેકે સમ્મતીય સંસ્થા અનુસાર હીનયાન–સંપ્રદાયના અનુયાયી છે. વિશેષ પરિચય માટે જુઓ જન્મભૂમિ' શીર્ષક લેખમાં. શાલિશીર્ષ શાલિશીર્ષનું સ્થાન શૈશાલી અને ભદ્રિકાની મધ્યમાં આવેલું હતું. સંભવ છે તે અંગે દેશની વાયવ્ય સીમા પર હેય. કેમકે મહાવીર ત્યાંથી ભદ્રિકા પધાર્યા હતા. શાલિશીર્ષને ઉદ્યાનમાં કટપૂતના ૨૪. બુદ્ધિસ્ટ રેકાર્ડ ઓફ વેસ્ટર્ન વર્લ્ડ, બીજો ખંડ, પૃષ્ઠ ૬૬-૬૭ Page #958 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ૧૨૫ દેવીએ ભગવાનને શીત ઉપર્સગ આપ્યો હતો. જૈન સમભાવથી સહન કરવાથી એમને લેકાવધિ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ હતી. શ્રાવસ્તી આ કૌશલ રાજ્યની રાજધાની હતી. આધુનિક વિદ્વાનોએ એની ઓળખ સહેટ-મહેટ તરીકે આપી છે. સહેટ ગેડા જિલ્લામાં આવેલું છે અને મહેટ બહરાઈચ જિલ્લામાં. મહેટ ઉત્તરમાં છે અને સહેટ દક્ષિણમાં. આ સ્થાન ઉત્તર-પૂર્વીય રેલવેના બલરામપુર સ્ટેશનથી જે સડક જાય છે એનાથી દસ માઈલ દૂર છે. બહરાઈચથી તે ૨૯ માઈલ પર આવેલું છે. વિદ્વાન બી. સિમથના મત પ્રમાણે શ્રાવસ્તી નગર નેપાલ દેશના ખજૂરા પ્રાન્તમાં છે અને તે બાલપુરની ઉત્તર દિશામાં તથા નેપાલગંજની પાસે ઉત્તરપૂર્વીય દિશામાં આવેલું છે. યુઆન ચ્યાં શ્રાવસ્તીને જનપદ માન્ય છે અને એને વિસ્તાર છ હજાર માન્ય છે તથા એની રાજધાની “પ્રાસાદ નગર” જણાવી છે, જેનો વિસ્તાર વીસ “લી” માને છે. જૈન દષ્ટિએ આ નગરી અચિરાવતી (રાવ) નદીના કિનારે વસેલી હતી. જેમાં બહુ ડું પાણી રહેતું હતું. જેને પાર કરીને જૈન શ્રમણ ભિક્ષા લેવા જતા હતા. કઈ કઈ વખત સારી એવી ભરતી પણ આવતી હતી." ૧. ધી એશિયન્ટ ગ્રાફી ઓફ ઈંડિયા, પૂ, ૪૬૯-૪૭૪ ૨. જર્નલ ઓફ રોયલ એશિયાટિક સોસાયટી, ભાગ ૧, જૂન ૧૯ ૦૦ ૩. યુઆન ચુઆંગ સૂ પ્રેસ ઈન ઇડિયા, ભાગ ૧ પૃ. ૩૭૭ ૪. (ક) કલ્પસૂત્ર (ખ) બૃહત્કલ્પસૂત્ર ૪,૩૩ (ગ) બૃહત્કલ્પસૂત્ર ૪,૫૬૩૯, પ૬૫૩ ૫. (ક) આવશ્યક ચૂર્ણિ, પૃ. ૬૦૧ (ખ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ, પૃ. ૪૬૫ (ગ) આવશ્યક મલયગિરિ વૃત્તિ, પૃ. ૫૭ (ધ) ટૌનીને કથાકેશ, પૃ. ૬ Page #959 -------------------------------------------------------------------------- ________________ ખગવાન મહાવીર : એક અનુશીલ શ્રાવસ્તી નગરી બૌદ્ધ અને જૈન સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન રહી છે. કેશી અને ગૌતમને ઐતિહાસિક સવાદ અંગે થયા હતા. અનેક ઐતિહાસિક પ્રસંગ આ ભૂમિ સાથે સંકળાયેલ છે. ભગવાન મહાવીરે છદ્મસ્થાવસ્થામાં દસમે ચાતુર્માસ અત્રે કર્યાં હતા. કેવલજ્ઞાન થયા પછી પણ તેએ અનેકવાર અંગે પધાર્યા હતા અને સેકડા . વ્યક્તિઓને પ્રયા પ્રદાન કરી હતી અને હજારાને ઉપાસક અનાવ્યા હતા. શ્રાવસ્તીના કેડિકેાદ્યાનમાં ગોશાલકે ભગવાન પર તેજોલેશ્યા ફૂંકી હતી. ગેાશાલકના પરમ ઉપાસક અય'પુલ અને હાલાહારી કુંભારણ અહીંનાં રહેવાસી હતાં. ૧૨૬ શ્વેતાચ્છિક આ જૈનાગમામાં વિણત સાડા પચીસ આય દેશેમાંથી ‘કૈકય' દેશની રાજધાની હતી. ત્યાંના રાજા પ્રદેશીને કેશીકુમાર શ્રમણે આસ્તિક બનાવ્યેા હતા, બૌદ્ધ ગ્રંથામાં સેયવિયા’ને સેતખ્વ કહી છે. અને એને કેાશલદેશની નગરી ગણવામાં આવી છે બૌદ્ધ ગ્રંથાની દૃષ્ટિ પ્રમાણે શ્રાવસ્તીથી કપિલવસ્તુ જવાના માર્ગે વેતા મ્બિકા વચ્ચે આવે છે. જૈન વણુને પરથી શ્વેતામ્બિકા શ્રાવસ્તીની પૂર્વોત્તરમાં આવેલી હતી, એમ કહી શકાય. મુનિશ્રી કલ્યાણવિજયજીતા મત પ્રમાણે ઉત્તર-બહારના મોતીહારી શહેરથી પૂર્વે લગભગ પાંત્રીસ માઈલ પર આવેલ સીમામડી એ શ્વેતામ્બિકાનું જ અપભ્રંશ થયેલ નામ છે. સાનુલીયગામ સાનુલિયગામ યા સાયષ્ટિક ગાંવ કયાં આવેલું હતુ તે ચાક્કસ પણે કહી શકાય તેમ નથી. સંભવ છે કે એ સ્થાન દૃઢભૂમિમાં ૬. ઉત્તરાધ્યયન ૭ઃ જુએ પ્રસ્તુત-ગ્રંથ. ૧. દીનિકાય ૨, પાયાસિ સુત્ત, પૃ. ૨૩૬ ૨. શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૯૧, Page #960 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક ગરિચય ૧૨૭ કઈ જગ્યાએ હતું કે જે પ્રાચીન કલિંગના પશ્ચિમીય પ્રદેશમાં આવેલું હતું. આ ગાંવની બહાર ભગવાન મહાવીરે ભદ્ર, મહાભદ્ર અને સર્વતો ભદ્ર પ્રતિમાપૂર્વક ધ્યાન કર્યું હતું. સિંધુદેશ | સિંધુ-સૌવીર જનપદમાં સિંધુ અને સૌવીર બંનેનો સમાવેશ થત હતો. અભયદેવના મત પ્રમાણે સૌવીર (સિંધ) નદીની સમીપ હોવાને કારણે સિંધુ સૌવીર કહેવાતું હતું. પરંતુ બૌદ્ધ વાલ્મમાં સિંધુ અને સૌવીરને જુદા જુદા ન માનીને રુકને સૌવીરની રાજધાની કહી છે. વૈદિક ગ્રંથ બૌધાયનમાં સિંધુ-સૌવીરને અસ્પૃશ્ય દેશ કહેવામાં આવે છે. પરંતુ ત્યાં જનાર બ્રાહ્મણને પુનઃ સંસ્કારને ચગ્ય કહ્યો છે. બૌદ્ધ સાહિત્યમાં ગાંધાર અને કાજ રાજેનો ઉલ્લેખ છે પરંતુ સિંધુ-સૌવીરની એ પ્રમાણે ચર્ચા કરી નથી. સિંધુ દેશમાં રેલનો પ્રકાપ કઈ કઈ વાર થતું રહેતું હતું. તેથી આ દેશ ચારિકા, પારિવારિકા, કાર્યાટિકા, તઐત્રિકા (બૌદ્ધ ભિક્ષુણી) અને ભાગવી આદિ અનેક પાખંડી શ્રમણીઓનું નિવાસ સ્થાન હતું. એટલે જૈન શમણેને આ દેશમાં જવાને નિષેધ હતે. જે અપરિહાર્ય કારણથી જવાનું થાય તો તરત જ પાછા ફરવાનું વિધાન કરવામાં આવ્યું હતું. ભેજન–પાણી આદિ પણ તે દેશમાં શુદ્ધતાથી ઉપલબ્ધ થતાં નહીં. માંસ–ભક્ષણને ત્યાં વિશેષ પ્રચાર હતા. ત્યાંના નિવાસી મદિરાપાન કરતા હતા અને મદિરાપાનના પાત્રથી જ પાણી પીતા હતા.૩ જ્ઞાત થાય છે કે ભગવાન મહાવીરે સિંધમાં ૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૧૩, ૬, પૃ. ૬૨૦ ૨. બૃહત્ક૫ ભાષ્ય ૧, ૨૮૮૧, ૪, ૫૪૧ ૩, બહ૯૯૫ ભાષ્ય ૧, ૧૨૩૯ Page #961 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલના સર્વ પ્રથમ ધર્મ–પ્રચાર કર્યો હતે. અને ત્યાં પધારીને રાજા ઉદ્રાયણને આહતી દીક્ષા પ્રદાન કરી હતી. એ પછી આ દેશમાં જનશ્રમને વિહાર થતો રહ્યો. દિગમ્બર પરંપરા અનુસાર રાભિલ્લ, સ્થૂલભદ્ર અને ભદ્રાચાર્યે ઉજજયિનીમાં દુષ્કાળ પડ્યો તે વખતે સિધ દેશમાં વિહાર કર્યો હતો. ભિક્ષા પ્રાપ્ત કરવા માટે ત્યાં જૈન સાધુઓને પણ સ્વચ્છ વસ્ત્રની આવશ્યકતા રહેતી હતી.૪ મહાવીરના સમયમાં સિંધુ અને સૌવીર એક સંયુક્ત રાજ્ય હતું. એની પછી સૌવીર જુદું થયું અને આધુનિક પંજાબને દક્ષિણ ભાગ સિધુમાં સમાવિષ્ટ થઈ ગયે. આજકાલ સિંધુ “સિન્ધ”ના નામથી પ્રસિદ્ધ છે અને કચછ (જે પૂર્વકાલમાં સૌવીર કહેવાતે હત) તે પંજાબની વચ્ચે ફેલાયેલો છે. વીતભયપટ્ટન સિંધુ-સૌવીરની રાજધાની હતી. એનું અપર નામ કુંભાર પક્ષેપ (કુંભાર પકૂખેવ) જણાવવામાં આવ્યું છે. આ નગર સિણવલિમાં આવેલું હતું. સિણવલિ એક નિર્જન રણ હતું. જ્યાં વ્યાપારીઓને ભૂખ અને તરસથી પીડાઈને પોતાના જીવનથી હાથ ધોઈ નાખવા પડતા હતા. જૈન સાહિત્યની દૃષ્ટિએ સિનપલ્લીને દીર્ઘ માર્ગ નિર્જલ અને છાંયડા વગરને હતો. કેવલ એમાં એક જ વૃક્ષ હતું. દેવપ્રભસૂરિએ પાંડવચરિત્રમાં લખ્યું છે જરાસંધની સાથે યાદવેએ સિનપલ્લીની પાસે સરસ્વતી નદીના તટ પર યુદ્ધ કર્યું હતું. અને છત થવાથી આનંદ પામી તેઓ નાચ્યા હતા. જેથી સિનપલ્લી આનંદપુર નામથી પ્રસિદ્ધ થયું હતું. મુનિ શ્રી કલ્યાણવિજયજી અનુસાર બિકાનેર રાજ્યના ઉત્તર પ્રદેશમાં આવેલ આદનપુર જ આનંદપુર હોવું જોઈએ. વિજ્ઞાની ધારણા છે કે પાકિસ્તાનમાં મુજફફરગઢ જિલ્લા અતર્ગત સનાવય યા સિનાવન ૪. નિશીથચૂર્ણિ ૧૫, ૫૦૯૪ની ચૂર્ણિ ૫. આવશ્યક ચૂર્ણ ૨, પૃ. ૩૭ છે, આવશ્યક ચૂર્ણિ, પૂ, ૩૪, ૫૫૩ Page #962 -------------------------------------------------------------------------- ________________ ભોગેલિક પરિચય ૧૨૯ નામનું સ્થાન છે તે જ સિણવલ્લી છે. વીતભયની ઓળખ પાકિસ્તાનમાં શાહપુર જિલ્લા અન્તર્ગત આવેલ ભેરા નામના સ્થાન તરીકે કરવામાં આવેલ છે. એનું પ્રાચીન નામ ભદ્રાવતી હતું. પણ આ સંદર્ભમાં પ્રશ્ન એ છે કે નિશીથચૂર્ણિમાં વીતભય અને ઉન્નેની વચ્ચે ૮૦ જનનું અંતર હતું, તેને મેળ કેવી રીતે બેસે ? ' સુરભિપુર સુરભિપુર વિદેહથી મગધ જવાના માર્ગે આવતું હતું. અને તે ગંગાના ઉત્તર તટ પર આવેલું હતું. સંભવ છે કે વિદેહભૂમિની દક્ષિણ સીમાનું તે અંતિમ સ્થાન હોય. ભગવાન વેતાંબીથી વિહાર કરી અનુક્રમે અત્રે પધાર્યા હતા. અને નૌકા વડે ગંગા પાર કરી ધૃણાક સંનિવેશ પધાર્યા હતા. સુવર્ણખલ કેટલાક સંનિવેશથી ચંપા તરફ જવાના માર્ગે વચમાં સુવર્ણ ખલ આવે છે. સુવર્ણખલ રાજગૃહથી પૂર્વ દિશામાં આવેલું હતું. અને વાચાલાની પાસે જે કનકપલ આશ્રમ હતું, એનાથી ભિન હતું. સુવર્ણવાલુકો આ નદી ઉત્તર અને દક્ષિણ વાચાલાની વચ્ચે આવેલી હતી, જ્યાં આગળ ભગવાન મહાવીરનું અર્ધવસ્ત્ર ખભા પરથી નીચે પડી ગયું હતું. સુંસુમાર ભગવાન મહાવીરનું શરણ સ્વીકારી અરોથી ચમરેદ્ર પ્રથમ દેવલોકમાં ગયે હતે. સુંસમાર મિર્જાપુર જિલ્લામાં હાલના ચુનાર પાસે આવેલ એક પહાડી નગર હતું. કેટલાક વિદ્વાનો સુંસમારને ભર્ગોદેશની રાજધાની કહે છે. ભ. મ. પ્ર. ૯ Page #963 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર એક અનુશીલને સુહા કેટલાય વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે હુબલી અને મિદનાપુરની મધ્ય પ્રદેશ સુહ્મ છે, જે એરિસ્સાની સીમા પર ફિલાયેલ દક્ષિણભંગને પ્રદેશ છે. એની રાજધાની તામ્રલિતિ હતી. કેટલાય અન્ય વિદ્વાને હજારીબાગ, સંથાલ પરગણું જિલ્લાના કેટલાક ભાગને સુક્ષ્મ માને છે. વૈજયન્તી કેશકારે સુહ્યને જ રાઢનું નામાન્તર માન્યું છે. - મુનિ કલ્યાણવિજયજીએ હજારીબાગથી પૂર્વમાં જ્યાં પહેલા ભંગી દેશ હતો, એના પૂર્વ પ્રદેશ રાઠના દક્ષિણ પશ્ચિમના કેટલાક ભાગને અને દક્ષિણ બંગના છેડેક ભાગને સુહ્મ માન્ય છે. ભગવાન મહાવીર સુહ્મમાં પધાર્યા હતા. હતિશીષ આ ગામની બહાર શમશાનભૂમિમાં ભગવાને ધ્યાન કર્યું હતું. અને સંગમકે મહાવીરને અને કષ્ટ આપ્યું હતું. હતિશીષનગર હતિશીર્ષનગરની બહાર પુષ્પકરંડક નામને ઉદ્યાન હતે. "ભગવાન મહાવીર જ્યારે અહીં પધારતા ત્યારે આ ઉદ્યાનમાં રહેતા હતા. આ સમયે રાજા અદીનશત્રુ અને રાણી ધારણ ભગવાનના વંદન માટે આવતાં. ભગવાને રાજકુમાર સુબાહુને પહેલાં શ્રાવકધર્મમાં દીક્ષિત કર્યા અને પછીથી શ્રમણ ધર્મમાં. હસ્તિશીર્ષનગરનું સ્થાન કુરુદેશની પાસે આવેલું હતું કેમકે કુરુદેશની સીમા એને મળતી હતી. Page #964 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૬ શબ્દકેષ અકર્મભૂમિ–અસિ, મષિ આદિ કર્મોથી રહિત ભૂમિ અર્થાત્ ભેગભૂમિ. અકય-અગ્રાહ્ય. અકુરાલ-દુઃખ આપનાર પાપકર્મ. અક્રિયાવાદી–જે અવસ્થાનને પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ સંભાવનાથી અવસ્થાનથી રહિત કઈ પણ અનવસ્થિત પદાર્થની ક્રિયાને સ્વીકાર કરે નહીં, તેઓ અક્રિયાવાદી કહેવાય છે. અગુરુલઘુ-ગુરુ યા લઘુતા ન હોવાને અગરુલઘુ કહે છે. અંગપ્રષ્ટિ–ભગવાન દ્વારા કથિત અર્થની ગણધર દ્વારા જે આચારાદિ રૂપથી અંગરચના કરવામાં આવે છે તે અંગબાહા-ગણધરોના શિષ્ય–પ્રશિષ્યાદિ ઉત્તરવત્ત આચાર્યો દ્વારા અલખબુદ્ધિ શિના અનુગ્રહાર્થ કરવામાં આવેલી સંક્ષિપ્ત અંગાથે ગ્રંથ રચના. અચક્ષુદર્શન–ચક્ષુરિન્દ્રિય સિવાય બાકીની ચાર ઈન્દ્રિએ અને મનથી થનાર સામાન્ય પ્રતિભાસ યા અવલોકન. અચૌર્યમહાવ્રત—ગ્રામ, નગર યા અરણ્ય આદિ કોઈ પણ સ્થાનમાં કઈ વડે રાખવામાં આવેલ, ભૂલાયેલ યા પડી ગયેલ દ્રવ્ય ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરવી. - આજીવ—જેનામાં ચેતનાનો અભાવ હોય તેને અજીવ કહેવામાં આવે છે. અજ્ઞાન–મિથ્યાત્વના ઉદય સાથે વિદ્યમાન જ્ઞાનને પણ અજ્ઞાન કહેવામાં આવે છે, તે મતિ, શ્રત અને વિભંગ રૂપથી ત્રણ પ્રકારનું Page #965 -------------------------------------------------------------------------- ________________ ૩૨. ભગવાન મહાવીર ઃ એક અનશીલ છે. જ્ઞાનાવરણ કર્મના ઉદયથી વસ્તુના સ્વરૂપનું જ્ઞાન ન હોવા પણું અજ્ઞાન કહે છે. અતિક્રમ–માનસિક શુદ્ધિના અભાવને અતિકમ કહે અથવા દિગ્ગતમાં જે દિશાઓનું પ્રમાણ સ્વીકારવામાં આવ્યું છે એનું ઉલ્લંઘન કરવું, એ દિગ્ગતને અતિક્રમ છે. - અતિચાર–વતને દેશતઃ ભંગ થવાને અતિચાર કહે છે અધર્માસ્તિકાય–જે સ્વયં સ્થિર રહે એવા જીવ અને પુદ્ગલે દ્રની સ્થિરતામાં સહાયક થાય છે તે. અનાવીય–વીર્યાન્તરાય કમને સર્વથા ક્ષય થઈ જવાને કારણે જે અપ્રતિહત સામર્થ્ય ઉત્પન્ન થાય છે તે. અનન્તાનુબન્ધી–જેને ઉદય થવાથી સમ્મદર્શન ઉત્પન્ન થતું નથી અને જે ઉત્પન્ન થઈ ગયું હોય તે નષ્ટ થઈ જાય છે. અથવા અનંત ભોની પરંપરાને ચાલુ રાખનાર કષાયોને અનન્તાનુ બન્ધી કષાય કહે છે. અનાર્ય–જેનું આચરણ વિપરીત છે—નિન્ય છે–તેઓ અનાર્ય કહેવાય છે. અનેકાન્ત–એક વસ્તુમાં મુખ્યતા અને ગણતાની અપેક્ષાએ અસ્તિત્વનાસ્તિત્વ આદિ પરસ્પર વિરોધી ધર્મોનું પ્રતિપાદન. અન્તરાયકર્મ–જે કર્મ દાતા અને દેય આદિની વચ્ચે આવે છે. દાન દેવામાં રુકાવટ કરે છે તે. અપરવિદહ–મેરુપર્વતથી પશ્ચિમની તરફ જે વિદેહ ક્ષેત્રને અડધો ભાગ આવેલ છે તે અપરવિદેહ છે. અપરિગ્રહ મહાવ્રત–ધન-ધાન્યાદિ સર્વ પ્રકારના પરિગ્રહને યાવત્ જીવન મન-વચન-કાયાથી ત્યાગ કરે. - અપવગ–જ્યાં જન્મ, જરા અને મરણાદિ દેને અત્યંત વિનાશ થઈ જાય છે તે મેલ. Page #966 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-કોષ ૧૩૩ અભવ્ય–ભવિષ્યમાં જે સમ્યગ્દર્શનાદિ પર્યાયથી કદી પણ પરિણત નથી થઈ શકતા તે અભવ્ય છે. અમાત્ય–જે વ્યવહારચતુર અને નીતિકુશલ હોય તથા જનપદ સહિત શ્રેઝનગર તેમ જ રાજાની પણ ચિંતા કરે છે. અમૂર્તજીવ જે વિષને ઈન્દ્રિય વડે ગ્રહણ કરે છે તે મૂર્ત હેાય છે અને એનાથી જુદા બાકીના બધા અમૂર્ત છે. અગિકેવલી–જે ગુલધ્યાન રૂ૫ અગ્નિથી ઘાતિયા કર્મોને નષ્ટ કરીને રોગ રહિત થઈ જાય છે, એને અયોગ યા અગિકેવલી કહે છે. અક્ષણમહાનસ લબ્ધિ-આ લબ્ધિના પ્રભાવથી તપસ્વી ભિક્ષામાં લાવેલા છેડા આહારથી લાખે વ્યક્તિઓને ભરપેટ ભજન કરાવી શકે છે. તે પછી પણ એનું ભિક્ષાપાત્ર અખૂટ રહે છે. શરત એ છે કે લબ્ધિધારી સ્વયંભેજન ન કરે. એના ભેજન કર્યા પછી તે સમાપ્ત થઈ જાય છે. અરણ્ય-માનના આવાગમનથી શૂન્ય અને વૃક્ષ, વેલી, લતા તથા ગુલ્માદિથી પરિપૂર્ણ સ્થાનને અરણ્ય કહે છે. અરૂપી–જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત છે તે અરૂપી છે. અહંન–જુએ “જિન” શબ્દ. અસંસી–જે જીવ મન ન હોવાથી શિક્ષા, ઉપદેશ અને આલાપ આદિને ગ્રહણ કરી શક્તો નથી, તે અસંજ્ઞી છે. અસાતવેદનીય–અસાતાનો અર્થ દુઃખ થાય છે. આ દુઃખનું જે વેદન કરાવે છે, તે અસાતવેદનીય કર્મ કહેવાય છે. છે. અસૂર–જેનો સ્વભાવ અહિંસા આદિના અનુષ્ઠાનમાં અનુરાગ રાખનારા સુરોથી વિપરીત હોય છે તેઓ અસુર કહેવાય છે. Page #967 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલ * * * અહિંસા અણુવ્રત- મન, વચન અને કાયાથી તથા કૃત કારિત અને અનમેદનાથી ત્રસ જીવેની સાંકલ્પિક હિંસાને પરિત્યાગ કરવો તે અહિંસા અણુવ્રત છે. * —તીસ મુહૂર્ત પ્રમાણ કાલને અહોરાત્ર કહે છે. -: “ આયુક –નાક આદિ ભવ પાપ્ત કરાવનાર કર્મ આયુકર કહેવાય છે. ' '' આર્ય–જે ગુણયુક્ત હોય છે અથવા ગુણજન જેની સેવાશુશ્રણ કરે છે, તે આર્ય છે. ' આલેચના–રની સન્મુખ દસ દેથી રહિત પોતાના પ્રમાદ જનિત દોષનું નિવેદન કરવું તે. ... ઇવર-પરિગ્રહીતાગમન–દ્રવ્ય આપીને કેટલાક સમય માટે પિતાને વશ કરીને વ્યભિચારિણી (વેશ્યા), સ્ત્રીની સાથે વિષયસેવનું કરવું એને ઈવર પરિગ્રહીતાગમન કહે છે. એ બ્રહ્મચર્યાણુવ્રતના અતિચાર છે. - ઇન્દ્ર–અન્ય દેશમાં પ્રાપ્ત ન થનાર અસાધારણ અણિમાં મહિમાદિ જેવી ત્રાદ્ધિઓને ધારણ કરનાર દેવાધિપતિને ઇન્દ્ર કહે છે. - ઇન્દ્રિય–પરમ એશ્વર્યને પ્રાપ્ત કરનાર આત્માને ઇન્દ્ર અને આ ઈન્દ્રના લિંગ યા ચિહને ઈનિદ્રય કહે છે. અથવા જે જીવને અર્થ–ઉપલબ્ધિમાં નિમિત્ત બને છે, તેને ઈદ્રિય કહે છે. * ઉદીરણા–અધિક સ્થિતિ તથા અનુભાગને કારણે જે કર્મ સ્થિત છે તેની સ્થિતિ, અનુભાગને દૂર કરી ફળ આપવા માટે ઉમુખ કરવું, તે ઉદીરણ છે. * 'ઉપભોગ-પરિગ વ્રત–અન્ન, પાન, ખાદ્ય, સ્વાદ અને ગધમાલા આદિ (ઉપભેગ) તથા વસ્ત્ર, અલંકાર, શયન, આસન, ગૃહ, પાન અરે વાહન આદિ(પરિભેગ)માં ઘણી પાયજનક વસ્તુ Page #968 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-કર્ષ એનો સર્વથા પરિત્યાગ કરે તથા અલ્પ સાવધ વસ્તુઓનું પ્રમાણ કરવું તે. ઉપવાસ–અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓને ત્યાગ કરે. એષણ સમિતિ—કૃત, કારિત અને અનુમોદના ષોથી રહિત બીજા વડે આપવામાં આવેલ પ્રાસુક આહાને ગ્રહણ કર. . એકરાત્રિપ્રતિમા–મુનિ દ્વારા એક ચૌવિહાર અષ્ટમ ભક્તમાં જિનમુદ્રા-(બને પગોની વચ્ચે ચાર આંગળનું અંતર રાખીને સમ અવસ્થામાં ઊભા રહેવું) પ્રલંબબાહ, અનિમેષ નયન, એક પુદ્ગલ–નિરુદ્ધ દષ્ટિ અને ઝુકેલા શરીરથી એક રાત્રિ સુધી ગામ વગેરેની બહાર કાસગં કરવું તે વિશિષ્ટ સંહનન, ધતિ, મહાસત્વથી યુક્ત ભાવિતાત્મા ગુરુ દ્વારા અનુજ્ઞાત થઈને આ પ્રતિમાને અંગીકાર કરી શકાય છે. એકાદશાંગી–દષ્ટિવાદ સિવાયનાં અગિયાર અંગ એકાવલીત –વિશેષ આકારની કલ્પનાથી કરવામાં આવતું એક પ્રકારનું તપ. એનો કમ મંત્ર અનુસાર ચાલે છે. એક પરિપાટી– (કમ)માં ૧ વર્ષ, ૨ મહિના અને ૨ દિવસનો સમય લાગે છે. ૪ પરિપાટી જેનો કુલ સમય ૪ વર્ષ ૮ મહિના અને ૮ દિવસ લાગે છે. પહેલી પરિપાટીના પારણામાં વિકૃતિનું વર્જન આવશ્યક નથી હેતું, બીજામાં વિકૃતિ–વજન, ત્રીજમાં લેપ-ત્યાગ અને ચોથીમાં આયંબિલ આવશ્યક થાય છે. (જુએ ચિત્ર) ' ઔદશિક–પરિવ્રાજક, શ્રમણ, નિગ્રંથ આદિ બધાને દાન આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવેલ. ભેજન, વસ્ત્ર અને મકાન આદિ. કનકાવલીતષ–સ્વર્ણમણિઓનાં આભૂષણ વિશેષના આકારની કલ્પના વડે કરવામાં આવતું તપ. એને કમ યંત્ર અનુસાર ચાલે Page #969 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભગવાન મહાવીર : એક અનુશીલન છે. એક પરિપાટી(કમ)માં એક વર્ષ પાંચ મહિના અને બાર દિવસ લાગે છે. પહેલી પરિપાટીમાં પારણામાં વિકૃતિ–વર્જન આવશ્યક નથી, બીજીમાં વિકૃતિનો ત્યાગ, ત્રીજીમાં લેપનો ત્યાગ અને ચોથીમાં આયંબિલ કરવામાં આવે છે. (જુઓ ચિત્ર) . કર્મ–આત્માની સત્ અને અસત્ પ્રવૃત્તિઓ દ્વારા આકૃષ્ટ તથા કર્મ રૂપમાં પરિણત થનાર પુદ્ગલ વિશેષ. કુત્રિકાપણ–જે દુકાન પર ત્રણે લેકમાં મળી આવનાર સચિત્તઅચિત્ત બધા પદાર્થ પ્રાપ્ત થાય છે એને કુત્રિકા પણ કહે છે. આ દુકાનની એ મહત્વપૂર્ણ વિશેષતા હતી કે સાધારણ મનુષ્ય પાસેથી જે વસ્તુનું મૂલ્ય ૫ રૂપિયા લેવામાં આવતું હતું એનું મુલ્ય ઈમ્ભ શ્રેષ્ઠી પાસેથી એક હજાર રૂપિયા લેવામાં આવતું હતું અને ચકવતી પાસેથી એક લાખ રૂપિયા લેવામાં આવતું. દુકાન માલિક કોઈ વ્યંતર દેવને સિદ્ધ કરી લેતો હતે. તે વ્યંતર વસ્તુઓની વ્યવસ્થા કરતે હતો. કેટલાય વિનું એવું મંતવ્ય છે કે એ દુકાનો વણિક રહિત હતી. વ્યન્તર જ એને ચલાવતો. ક્ષીરસમુદ્ર–જબુદ્વીપને વીંટળાઈ રહેલ પાંચમે સમુદ્ર, દીક્ષા લીધા પછી તીર્થકરોના લેચ કરેલ કેશ ઇન્દ્ર એમાં વિસર્જિત કરે છે. - ખાદિમ–મેવા આદિ ખાદ્ય પદાર્થ. વચ્ચ–શ્રમને સમૂહ. ગણ–બે આચાર્યોને શિષ્ય સમુદાય. ગણધર-જ્ઞાન, દર્શન આદિ વિશિષ્ટ ગુણોને ધારણ કરનાર તીર્થકરોના પ્રધાન શિષ્ય, જે એમની મહત્વપૂર્ણ વાણીને સૂત્રરૂપમાં સંકલિત કરે છે. | ગાથાપતિ–વિરાટ અદ્ધિ યુક્ત પરિવારને સ્વામી, જેને ત્યાં કૃષિ અને વ્યવસાય આદિ અને કાર્ય થાય છે. Page #970 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શબ્દ-કેષ ગુણરતન-સંવતસર તપજે તપમાં વિશેષ નિર્જરા કરવામાં આવે છે અથવા જે તપમાં નિર્જરારૂપ વિશિષ્ટ રનેથી વાર્ષિક સમય વ્યતીત થાય છે. એક વર્ષથી કેટલાક વધુ દિવસ આ તપ કરવામાં લાગે છે એટલે સંવત્સર કહેવાય છે. એના ક્રમમાં પ્રથમ માસમાં એકાન્તર ઉપવાસ, બીજા માસમાં ષષ્ટ ભક્ત, આ પ્રમાણે ક્રમશઃ વધતાં સોળમા મહિનામાં સેળ-સેળ (દિવસનું) તપ કરવામાં આવે છે. તપ વખતે ઉકુટકાસનમાં સૂર્યાભિમુખ થઈ આતાપના લેવામાં આવે છે અને રાત્રિમાં વીરાસનમાં વસ્ત્ર રહિત રહેવામાં આવે છે. તપમાં તેર માસ સાત દિવસ લાગે છે અને આ અવધિમાં ૭૩ દિવસ પારણના હોય છે. (અંતમાં આપેલ ચિત્ર જુઓ) ગુણવ્રત-શ્રાવકનાં બાર વતમાં છઠું, સાતમું અને આઠમું વ્રત ગુણવત કહેવાય છે. જુઓ “બાર વત’ ગોચરી–જન શ્રમણોની વિધિવત આહારની યાચના. બીજા શબ્દોમાં એને માધુકરી પણ કહી શકાય. ગોત્રકમ–જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ-નીચ શબ્દોથી એલાવાય છે. જાતિ, કુલ, બલ, રૂપ, તપસ્યા, ચુત, લાભ, ઐશ્વર્યા આદિનું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્રબંધનું નિમિત્ત બને છે. અને એનું અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મનું નિમિત્ત બને છે. ઘાતકર્મ–આત્માના જ્ઞાન આદિ સ્વાભાવિક ગુણેના ઘાત કરનાર કર્મને ઘાતી કહેવામાં આવે છે. તે ચાર છેઃ જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયરૂપ એમ તે ચાર પ્રકારના છે. ચક્રરત્ન–ચકવતીનાં ચૌદ રત્ન છે. એમાંનું આ પહેલું રત્ન છે. એની ધાર સુવર્ણમય હોય છે. આરા લેહિતાક્ષ રત્નના હેાય છે અને નાભિ વા–રત્નમય હોય છે. સર્વીકાર પરિપૂર્ણ અને ભવ્ય હોય છે. જે દિશામાં એ ચાલે છે, તે તરફ ચકવત સેના એક દિવસમાં એનું અનુસરણ કરે છે, તે જ્યાં જઈને એક દિવસમાં રેકાય છે તે જનનું માપ થાય છે. ચક્રના પ્રભાવથી અનેક રાજા Page #971 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભગવાન મહાવીર ઃ એક અનુશાલી ચુદ્ધ વિના જ એને આધીન થઈ જાય છે. અને જે થતો નથીd તેઓ યુદ્ધ કરીને પણ એના શરણે આવી જાય છે. - ચક્રવત્તી–ાકરનને ધારણ કરનાર પિતાના યુગને સર્વોત્તમ લાઘનીય પુરુષ હોય છે. એ નિયમ છે કે પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાલમાં આવા ત્રેસઠ શ્લાઘનીય પુરુષ થાય છે. વીસ તીર્થકર, બાર ચકવત, નવ વાસુદેવ, નવ બલદેવ અને પ્રતિવાસુદેવચકવતી ભરત ક્ષેત્રના છ ખંડને એક માત્ર પ્રશાસક હોય છે. ચકવતનાં ચૌદ રત્નો હેાય છેઃ ૧ ચક, ૨ છત્ર, ૩ દંડ, ૪ અસિ, ૫ મણિ, ૬ કાકિણી, ૭ ચર્મ, ૮ સેનાપતિ, ૯ ગાથાપતિ, ૧૦ વર્લ્ડકી, ૧૧ પુરોહિત, ૧૨ સ્ત્રી, ૧૩ અશ્વ, ૧૪ ગજ અને નવા નિધિએ પણ હોય છે.– (૧) નૈસર્ષ નિધિ-નવાં ગામ વસાવવાં અને પુરાણા ગામને વ્યવસ્થિત કરવાં. (૨) પાંડુક નિધિ-સુવર્ણ અને ચાંદી આદિના સિક્કા બનાવવા વગેરે. " (૩) સ્ત્રી, પુરુષ, હસ્તી, ઘોડા આદિ બધાં આભૂષણોને પ્રબંધ કરે. (૪) સર્વરત્ન નિધિ-ચૌદ રત્ન આદિ. (૫) મહાપમ નિધિ-વેત અને રંગીન બધાં પ્રકારનાં વસ્ત્ર. (૬) કાલનિધિ–ભૂત અને ભવિષ્યનાં ત્રણ વર્ષ અને વર્તમાન કાલનું જ્ઞાન. પ્રકારના શિલ્પ, કૃષિ, વાણિજ્ય આદિ કાલનિધિમાં હોય છે. (૭) મહાકાલ નિધિ–સુવર્ણ, ચાંદી, લે તું આદિ ધાતુઓની ખાણે, ચન્દ્રકાન્ત આદિ મણિઓ, તીઓ, ફટિકમણિ આદિને એકત્રિત કરવા. (૮) માણવક નિધિ-શૂરવીર યોદ્ધાઓ માટે શસ્ત્રાસ્ત્ર" "આરિ તથા ચારેય દંડનીતિઓ. Page #972 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-કોષ ૧૩૯ (૯) શંખનિધિ-નૃત્ય, ગીત, વાદ્ય આદિ. આ નિધિએનો આકાર મંજૂષાના જેવો હોય છે, દેવાધિષ્ઠિત હોય છે. ચચર–ચારથી વધુ માર્ગ જ્યાં મળે છે તે સ્થાન. ચતુર્ગતિ–નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આદિ ભવમાં આત્માની સંસ્કૃતિ. ચતુર્દશપૂર્વ-ઉત્પાદ, અગ્રાયણીય, વિર્યપ્રવાદ, અસ્તિ-નાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણ, પ્રાણવાય, ક્રિયાવિશાલ, લેકબિન્દુસાર આ ચૌદ પર્વ દષ્ટિવાદ નામના બારમા અંગની અતર્ગત છે, વિશ્વવિદ્યાનો એવો કઈ વિષય નથી, જેનું વર્ણન પૂર્વમાં ન કરવામાં આવ્યું હોય. યંત્ર, મંત્ર, તંત્ર, શબ્દ-શાસ્ત્ર, જ્યોતિષ, ભૂગોળ, રસાયન, રિદ્ધિ-સિદ્ધિ આદિ બધા વિષયની ચર્ચા પૂર્વેમાં થાય છે. ચારણલબ્ધિ—જે લબ્ધિથી આકાશમાં જવાની વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે, તે ચારણલબ્ધિ છે. ચારણલબ્ધિના બે ભાગ છેઃ જંઘા ચારણ અને વિદ્યાચારણ. જંઘાચારણ લબ્ધિનો ધારક પદ્માસન લગાવીને જેઘા પર હાથ લગાવે છે અને તીવ્રગતિથી આકાશમાં ઊડી જાય છે. તે એક જ ઉડ્ડયનમાં (ઉત્પાતમાં) તેરમા રુચકવર દ્વીપ સુધી જઈ શકે છે. આ દ્વીપ ભરતક્ષેત્રથી અસંખ્યાત જન દૂર છે. પ્રથમ ઉડ્ડયન શક્તિશાળી હોય છે. પાછા ફરતી વખતે રસ્તામાં નંદીશ્વરદ્વીપમાં એકવાર વિશ્રામ લેવો પડે છે. ઊર્ધ્વ લેકમાં જે ઉડ્ડયન કરવામાં આવે છે તે મેરુપર્વતના પાંડુકવનમાં પહોંચી જાય છે. વિદ્યાચારણ તિરછા લેકમાં આઠમાં નંદીશ્વર દ્વીપ સુધી ઊંડી શકે છે. એની શક્તિ પ્રારંભમાં ઓછી, બાદમાં અધિક હોય છે નંદીશ્વરદ્વીપ જવાના સમયે એને વચમાં માનુષેત્તર પર્વત પર Page #973 -------------------------------------------------------------------------- ________________ *૧૪૦ ભગવાન મહાવીર : એક અનુશીલન વિશ્રામ લેવું પડે છે અને બીજા ઉધ્યનમાં નંદીશ્વરદ્વીપ પહોંચી જાય છે. પરંતુ પાછા ફરતી વખતે એને વિશ્રામની આવશ્યકતા રહેતી નથી. ઊંચા ઉડ્ડયનના સમયે પહેલા નંદનવનમાં વિશ્રામ લઈને બીજી ઉડ્ડયનમાં પાંડુકવનમાં પહોંચી જાય છે. પણ પાછા ફરતી વખતે વિશ્રામની આવશ્યકતા નથી. જઘાચારણ લબ્ધિવાળા ત્રણ વાર આંખની પલક મારવામાં જેટલો સમય થાય એટલામાં એક લાખ જનવાળા જંબુદ્વિીપમાં ૨૧ વાર ચક્કર લગાવી શકે છે અને વિદ્યાચારણ ત્રણવાર. ચારિત્ર–આત્મવિશુદ્ધિને માટે કરવામાં આવતે પ્રકૃષ્ટ ઉપષ્ટગ્લ. ચોદ વિદ્યા–(૧) શિક્ષા, (૨) કલ્પ, (૩) વ્યાકરણ, (૪) છંદ, (૫) તિષ, (૬) નિરુક્ત આ ષડંગ કહેવાય છે, (૭) શ્વેદ, (૮) યજુર્વેદ, (૯) સામવેદ, (૧૦) અથર્વવેદ, (૧૧) મીમાંસા, (૧૨) આન્વીક્ષિકી, (૧૩) ધર્મશાસ્ત્ર, (૧૪) પુરાણ. છઠ્ઠ તપ—બે દિવસને ઉપવાસ, બેલા. છદ્મસ્થ–જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયને છત્મ કહે છે. એમાં જેઓ રહે છે તેઓ છત્મસ્થ કહેવાય છે. જ્યાં સુધી આત્માને કેવલજ્ઞાનની ઉપલબ્ધિ ધતી નથી ત્યાં સુધી તે છદ્મસ્થ કહેવાય છે. જબુદ્ધીપ–આ વિરાટ વિશ્વમાં અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે. પ્રત્યેક દ્વીપને સમુદ્ર અને સમુદ્રને દ્વીપે ઘેરેલ છે. જબૂદ્વીપ આ બધાની વચ્ચે છે. એ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી એક એક લાખ યોજન છે. એમાં સાત વર્ષ ક્ષેત્ર છેઃ ૧. ભરત, ૨ હેમવત, ૩ હરિ, ૪ વિદેહ, ૫ રમ્યક, ૬ હૈરણ્યવત, '૭ ઐરાવત, ભરત દક્ષિણમાં, અરાવત ઉત્તરમાં અને વિદેહ (મહાવિદેહ) પૂર્વ અને પશ્ચિમમાં છે. Page #974 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ જાતિસ્મરણ જ્ઞાન—પૂર્વ જન્મની સ્મૃતિ કરાવનાર જ્ઞાન. એ મતિજ્ઞાનના જ એક ભેદ છે. જેના દ્વારા પ્રાણીને પેાતાને એકથી. માંડીને નવ પૂર્વ ભવાનું જ્ઞાન થઈ જાય છે. શબ્દ કાષ એક માન્યતા એ પણ છે કે જાતિસ્મરણ જ્ઞાનથી પ્રાણીને પેાતાને ૯૦૦ પૂર્વભવનું સ્મરણ થઈ શકે છે. જિન—રાગ-દ્વેષ પર પૂર્ણ પણે વિજય પ્રાપ્ત કરનાર આત્મા. જિનકલ્પ ગુચ્છથી અસદ્ધ થઈ ને ઉત્કૃષ્ટ ચારિત્રસાધનાને માટે પ્રયત્નશીલ થવું. આ આચાર જિન-તી કરાના આચારની જેમ કઠાર હાય છે. એમાં સાધક જંગલ આદિ એકાન્ત શાન્ત સ્થાનમાં એકાકી રહે છે. રાગ આદિના ઉપશમનને માટે પ્રયાસ કરતા નથી. ઠંડી, ગરમી વગેરે પ્રાકૃતિક કબ્જેાથી વિચલિત થતા નથી. દેવ, માનવ, તિય ચ આદિના ઉપસર્ગેૌથી ભયભીત થઈ પોતાને માગ બદલતા નથી. અભિગ્રહપૂર્વક ભિક્ષાગ્રહણ કરે છે, તે રાત–દિવસ ધ્યાન તથા કાચાલ્સમાં લીન રહે છે. એ સાધના વિશેષ સંહનનયુક્ત સાધકની દ્વારા વિશિષ્ટ જ્ઞાન સ`પન્ન થયા. પછી જ કરી શકાય છે. જ્ઞાન-સામાન્ય-વિશેષાત્મક પદ્મા ના સામાન્ય ધર્મોને ગૌણુ કરી કેવલ વિશેષ ધર્મોને ગ્રહણ કરવા. જ્ઞાનાવરણીય કર્મી —આત્માના જ્ઞાનગુણને આચ્છાદિત કરનાર ક્રમ. તત્વ- —પ્રયેાજનભૂત વસ્તુના સ્વભાવને તત્ત્વ કહે છે. તા—જીવ, પુદ્ગલ, ધ, અધમ, આકાશ, કાલ એને તત્ત્વાર્થી કહે છે. જો વિવિધ ગુણુ-પર્યાયાથી યુક્ત છે. તાલપુટ વિષ—તાલી પાડવામાં જેટલે સમય લાગે છે એટલા જ સમયમાં પ્રાણુનાશ કરનાર વિષ. Page #975 -------------------------------------------------------------------------- ________________ મ૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન | તીર્થકર–સંસારસાગરને ત્ર્ય પાર કરનાર તથા બીજાને પાર કરાવનાર મહાપુરુષ તીર્થકર કહેવાય છે. બીજા શબ્દોમાં–જે તીર્થનું પ્રવર્તન કરે છે. તીર્થકર નામ ગે–જે નામ કર્મના ઉદયથી જીવ તીર્થકર રૂપમાં ઉત્પન્ન થાય છે. તીર્થ-જેનાથી સંસારસમુદ્ર તરી શકાય છે. તીર્થકરેને iઉપદેશ, એને ધારણ કરનાર ગણધર, અને જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને પણ તીર્થ કહેવામાં આવે છે. તીર્થકર કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે ઉપદેશ કરે છે. અને એનાથી પ્રેરિત થઈને ભવ્યજન સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા બને છે. તૃતીય સપ્ત અહોરાત્ર પ્રતિમા–સાધુ દ્વારા સાત દિન સુધી ચોવિહાર એકાન્તર ઉપવાસ, ગંદુહાસન, વીરાસન, યા આમ્રકુમ્બજાસન (આમ્રફળની માફક વક્રાકાર સ્થિતિમાં બેસવું) ગામની બહાર કાત્સર્ગ કરે. - તેજલબ્ધિ–આત્માની એક પ્રકારની તેજસૂશક્તિ છે. એ લબ્ધિના પ્રભાવથી યોગીઓને એવી શક્તિ પ્રાપ્ત થાય છે કે કદી કોધ આવે તો તેઓ ડાબા પગના અંગૂઠાને ઘસીને એક તેજ કાઢે છે, જે અગ્નિની સમાન પ્રચંડ હોય છે. વિરોધીને ત્યાંને ત્યાં જ બાળીને ભસ્મ કરી નાંખે છે. એમાં કેટલાય યોજના સુધીની વસ્તુઓને ભસ્મ કરી દેવાની શક્તિ છે. ઉત્કૃષ્ટ શક્તિ-પ્રાગમાં ૧૬ મહાજનપદેને એક સાથે ભસ્મ કરવાની શક્તિ પણ આ લબ્ધિધારકમાં હોય છે. તેલબ્ધિની શક્તિ અણુબથી વધુ વિસ્ફોટક છે. ત્રાયશિ –ગુરુસ્થાનીય દેવ. ત્રિદંડી તાપસ–મન, વચન અને કાયરૂપ ત્રણ દંડેથી દંડિત થનાર તાપસ. Page #976 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ દર્શન–સામાન્ય-વિશેષાત્મક પદાર્થના સામાન્ય ધર્મને ગ્રહણ કરવા. , દિકુમારિકાઓ–તીર્થકરોનું પ્રસૂતિકર્મ કરનાર દેવીએ. એ પ૬ની સંખ્યામાં હોય છે. એમને જુદે જુદે આવાસ હોય છે. આઠ અધોલેજમાં, આઠ ઊáલેક મેરુપર્વતમાં, આઠ પૂર્વ રુચિકાદ્રિ પર, આઠ દક્ષિણ રુચિકાદ્રિ પર, આઠ પશ્ચિમ રુચિકાદ્રિ પર, આઠ ઉત્તર રુચિકાદ્રિ પર, ચાર વિદિશાના રુચક પર્વત પર અને ચાર રુચક દ્વીપ પર રહે છે. દિ વિરતિવ્રત–આ જૈન શ્રાવકનું છઠું વ્રત છે. એમાં શ્રાવક દસ દિશામાં અમુક મર્યાદાથી અધિક ગમનાગમનને ત્યાગ કરે છે. દુઃષમસુષમ–અવસર્પિણી કાલને ચતુર્થ આરે, જેમાં દુઃખની અધિક્તા અને સુખની અલ્પતા હોય છે. દેવ–પપાતિક પ્રાણી. એ ચાર પ્રકારના હોય છે : ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષ્ક, ૪. વૈમાનિક દેવાધિદેવ-અરિહંત ભગવાન. દેશત્રની–વતનું આંશિક રૂપથી પાલન કરવું. દ્વાદશાંગી–તીર્થકરોની વાણીનું ગણધરો દ્વારા ગ્રંથરૂપમાં કરવામાં આવેલ સંકલન અંગ કહેવાય છે. એટલે એને દ્વાદશાંગી કહે છે. પુરુષના શરીરમાં મુખ્યત્વે જેવી રીતે બે પગ, બે જાંઘ, બે ઉરુઓ, બે ગાત્રાદ્ધ (પાશ્વ), બે હાથ, એક ગરદન અને એક મસ્તક હોય છે. એવી રીતે શ્રુત-રૂપ પુરુષનાં પણ બાર અંગ છે. એનાં નામ છે–(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞતિ (ભગવતી), (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અન્નકૃશાંગ, (૧૦) અનુત્તરે પાતિક, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિશાલશ્રુત, (૧૨) દષ્ટિવાદ. નંદીશ્વર દ્વીપ–જબૂદ્વીપથી આઠમે દ્વીપ. Page #977 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભગવાન મહાવીર : એક અનુશીલ નથણું –અરિહંત અને સિદ્ધની સ્તુતિ. નરક–અધોલેકનું તે સ્થાન કે જ્યાં ઘેર પાપાચરણ કરનાર જીવ પિતાનાં પાપનું ફળ ભેગવવા માટે ઉત્પન્ન થાય છે, તે સાત છે : (૧) રત્નપ્રભા—કૃષ્ણવર્ણ ભયંકર રત્નથી પૂર્ણ. (૨) શર્કરા પ્રભા–ભાલા, બરછી આદિથી પણ તીણ કંકોથી પરિપૂર્ણ. (૩) વાલુકાપ્રભા–ભાડભૂજાની ભાડની ઉષ્ણ રેતીથી અધિક ઉષ્ણરેતી યુક્ત. (૪) પંકપ્રભા–રક્ત, માંસ અને પરૂ જેવા કીચડથી વ્યાપ્ત (૫) ધૂમ્રપ્રભા–રાઈ, મરચાંના ધુમાડાથી અધિક તીખા ધુમાડાથી પરિપૂર્ણ. (૬) તમઃપ્રભા–ઘર અન્ધકારથી પરિપૂર્ણ. (૭) મહાતમઃપ્રભા–ઘોરાતિઘોર અન્ધકારથી પરિપૂર્ણ નિકાચિત–બંધની અનુસાર જે કાર્યોનું ફલ ચક્કસપણે ભેગવવામાં આવે છે. નિત્યપિંડ-પ્રતિદિન એક ઘરથી આહાર ગ્રહણ કરે. નિદાન–ભેગાભિલાષામાં ફસાઈ તપસ્યાને વેચી દેવાની ક્રિયા નિદાન છે. કોઈ દેવતા અથવા રાજા આદિ મનુષ્યની ઋદ્ધિ અને સુખને જોઈને કે સાંભળીને એની પ્રાપ્તિ માટે અભિલાષા કરવી કે મારા બ્રહ્મચર્ય અને તપ આદિના ફલસ્વરૂપ મને પણ એવી ઋદ્ધિ અને વૈભવ પ્રાપ્ત થાય અને પિતાના તપ અનુષ્ઠાનને એ માટે બદ્ધ કરી દેવું તે નિદાન છે. નિદાનને અર્થ નિશ્ચિત અથવા બાંધી દે. ઉચ્ચ તપને નિસ્ત ફળની અભિલાષાની સાથે બાંધી લેવું. મહાન યેયને તુચ્છ સંકલ્પ-વિકલ્પરૂપ, ભેગ પ્રાર્થના માટે જોડી દેવું તે જી , કે. જબ જામો Page #978 -------------------------------------------------------------------------- ________________ શોષ ૧૪૫ નિર્ગમ પ્રવચન—તીર્થકર દ્વારા કથિત જૈન આગમ સાહિત્ય. નિર્જરા—તપસ્યા આદિ કર્મફલનું એક દેશથી ક્ષય કરવું. નિદ્ભવ–સામાન્ય મત-ભેદને ખાતર જે જન શાસનથી અલગ થયા તેઓ નિહ માનવામાં આવ્યા છે, પંચ મુષ્ટિક લુચન–મસ્તકને પાંચ ભાગમાં વિભક્ત કરી હાથેથી વાળ ઉખાડવા તે. પાંચ દિવ્ય–તીર્થકર કે વિશિષ્ટ મહાપુરુષો દ્વારા આહાર ગ્રહણ કરતી વખતે પ્રકટ થનાર પાંચ વિભૂતિઃ (૧) વિવિધ રત્ન, (૨) વસ્ત્ર, (૩) ફૂલોની વર્ષા, (૪) ગંદક, (૫) દેવતાઓ દ્વારા દિવ્ય ઘોષ. ૫દાનુસારણી લબ્ધિઆ લબ્ધિના પ્રભાવથી એને સાધક સૂત્રના એક એક પદને સાંભળીને આગળનાં ઘણાં બધાં પદોને સાંભળ્યા વગર જ પિતાની બુદ્ધિથી જ્ઞાત કરી લે છે. જેવી રીતે એક ચોખાના દાણુથી બધા ચેખા રંધાઈ ગયાની ખબર પડે છે, એક વાત સાંભળીને આખી વાતનો ખ્યાલ આવી જાય છે. એવી રીતે એક પદથી અનેક પદેનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની ક્ષમતા આ લબ્ધિધારીમાં હોય છે. પરીષહ-શ્રમણ-જીવનમાં વિવિધ પ્રકારનાં થનારાં શારીરિક કન્ટે. પાપમ–એક દિવસથી સાત દિવસના આયુષ્યવાળા ઉત્તર કુરુમાં ઉત્પન્ન થયેલા યૌગલિકોના કેશના અસંખ્ય ખંડ કરી એક જન પ્રમાણ ઊંડે પહોળો અને લાંબે કૂ ઠાંસોઠાંસ ભરાઈ જાય. તે એટલે દબાવીને ભરવામાં આવે કે જેથી તેને અગ્નિ ન બાળી શકે. પાણી અંદર ન પ્રવેશી શકે. અને ચકવતની સંપૂર્ણ સેના પણ એના પરથી પસાર થઈ જાય તે પણ અંશ માત્ર પણ લચકય ભ. મ. પ્ર. ૧૦ Page #979 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન નહીં. સો સો વર્ષે આ કૂવામાંથી એક એક કેશ કાઢવામાં આવે. તેવી રીતે, જેટલા સમયમાં તે ફે ખાલી થઈ જાય એટલે સમય તે પલ્યોપમાં કહે છે. પા૫–અશુભ કર્મ. ઉપચારથી જે નિમિત્તથી પાપ બંધ થાય છે, તે પણ પાપ છે. પુણ્ય–શુભ કર્મ. ઉપચારથી જે નિમિત્તથી પુણ્ય બંધ થાય છે. તે પણ પુણ્ય છે. પૌષધ–એક અહેરાત્રને માટે ચારે પ્રકારના આહાર અને પાપપૂર્ણ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કર." પ્રત્યાખ્યાન–ત્યાગ કરે. . પ્રવચન પ્રભાવના – વિવિધ પ્રયત્નોથી ધર્મ-શાસનની પ્રભાવના. પ્રાયશ્ચિત–પાપ અને દેષની વિશુદ્ધિને માટે જે કિયા કરવામાં આવે છે તે પ્રાયશ્ચિત છે–તે દસ પ્રકારે કરવામાં આવે છે. (૧) આલોચના–લાગેલા દેશને ગુરુ યા રત્નાધિકની સમક્ષ યથાવત્ નિવેદન કરવું. (૨) પ્રતિકમણ-સહસા લાગેલ દેશે માટે સાધક દ્વારા સ્વતઃ પ્રાયશ્ચિત કરતાં કહેવું કે મારાં પાપ મિથ્યા થાઓ. (૩) તદુભય–આલોચના અને પ્રતિકમણ. (૪) વિવેક–અજાણમાં આધાકર્મ દેષથી યુક્ત આહાર આદિ આવી જાય તે જ્ઞાત થાય છે કે તરત એને ઉપયોગ ન કરતાં એને ત્યાગ કરી દે. (૫) કાત્સર્ગ-એકાગ્ર થઈને શરીરની મમતાને ત્યાગ કર. - (૬) તપ—અનશન આદિ બાહ્ય તપ. Page #980 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-કોષ ૧૪૭ (૭) છેદ–દીક્ષા-પર્યાયને એ કર. આ પ્રાયશ્ચિત અનુસાર જેટલે પર્યાય છે કરવામાં આવે એટલી અવધિમાં દીક્ષિત લઘુ-સાધુ દીક્ષા પર્યાયમાં આ દેષથી મુક્ત થઈ જાય છે. (૮) ભૂલ–ફરીથી દીક્ષા લેવી. (૯) અનવસ્થાપ્ય–તપવિશેષ પછી ફરીથી દીક્ષા લેવી. (૧૦) પારચિક–સંઘ બહિષ્કૃત શ્રમણ દ્વારા એક અવધિ વિશેષ સુધી સાધુ-વેષ પરિવર્તિત કરી લોકોની વચ્ચે પોતાની આત્મ-નિંદા કરવી. પ્રીતિદાન–ભગવાન આદિ પધાર્યા હોય એને શુભ સંદેશે આપનાર અનુચરને આપવામાં આવતું દાન. બંધ–આત્માની સાથે કર્મ-પુગલેને ઘનિષ્ઠ સંબંધ થવો તે. બાદર કાય-ગ–સ્થલ કાયિક પ્રવૃત્તિ. બાદર મન-મ–સ્થૂલ માનસિક પ્રવૃત્તિ. બાદર વચન-ગ–સ્કૂલ વાચિક પ્રવૃત્તિ. બાલ તપસ્વી—અજ્ઞાનપૂર્વક તપનું અનુષ્ઠાન કરનાર. બાલ-મરણ–અજ્ઞાન દશામાં મરણ. ભકતપ્રત્યાખ્યાન–સંકટ ઉપસ્થિત થયું હોય ત્યારે કે ન થયું હોય ત્યારે પણ જીવન પર્યન્ત ત્રણ કે ચાર પ્રકારના આહારને ત્યાગ કરે. - ભદ્રપ્રતિમા–ધ્યાનની સાથે તપ કરવાનો એક પ્રકાર. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ મેં કરીને ક્રમશઃ પ્રત્યેક દિશામાં ચાર-ચાર પ્રહર સુધી ધ્યાન કરવું. આ પ્રતિમા બે દિવસની હેાય છે. ભવ્ય–જેમાં મેક્ષ પ્રાપ્ત કરવાની યેગ્યતા છે. મંખ–ચિત્રફલક હાથમાં રાખીને આજીવિકા ચલાવનાર ભિક્ષુક-ભિક્ષાચારી. Page #981 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશીલનું મતિજ્ઞાન–ઈન્દ્રિય અને મનની સહાયતાથી થનાર જ્ઞાન. મન:પર્યવ–મને વર્ગણ અનુસાર માનસિક અવસ્થાનું જ્ઞાન. મહાભદ્ર પ્રતિમા–ધ્યાનયુક્ત તપ કરવાને એક પ્રકાર. ચારેય દીક્ષામાં એક–એક અહોરાત્ર સુધી કાર્યોત્સર્ગ કર. મહાવ્રત–હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહને મન, વચન અને કાયાથી જીવન પર્યન્ત પરિત્યાગ કરે. પૂર્ણ ત્યાગ કરવાથી એ મહાવતી કહેવાય છે. મહાસિંહ નિષ્ક્રીડિત તપ-તપ કરવાનો એક વિશેષ પ્રકાર. સિંહ ગમન કરતી વખતે જેમ પાછલી બાજુ ફરીને જુએ છે તે પ્રણાણે તપ કરતાં આગળ વધવું અને તે સાથે પાછળ કરેલ તપ પણ કરવું. આ મહા અને લઘુ એમ બે પ્રકારનું હોય છે. આ ક્રમ પ્રમાણે એનાં વધુમાં વધુ સેલ દિવસનું તપ હોય છે અને પછી ક્રમશઃ એમાં ઊતરરતો કેમ હોય છે. આ સંપૂર્ણ તપમાં ૧ વર્ષ, ૬ મહિના અને ૧૮ દિવસ લાગે છે. આ તપની પણ ચાર પરિપાટી હોય છે. એને કેમ યંત્ર અનુસાર ચાલે છે. (જુઓ ચિત્ર) માંડલિક રાજા–એક મંડલ અધિપતિ રાજા. મિથ્યાત્વ—તત્વની પ્રતિ વિપરીત શ્રદ્ધા. મેરુપર્વતની ચૂલિકા–જબૂદ્વીપની મધ્યમાં એક લાખ જન સમુન્નત સુવર્ણ કાંતિવાળે પર્વત છે. આ પર્વત પર ચાલીસ જનની ચૂલિકા–શિખર છે. આ પર્વત પર ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક નામનાં ચાર વન છે. ભદ્રશાલ વન ધરતીની સમતલ પર્વતને ઘેરીને આવેલું છે. પાંચસે જન પર નંદનવન છે. બાસઠ હજાર પાંચસો રોજન પર સૌમનસ વન છે. ચૂલિકાની ચારે તરફ ફેલાયેલ પાંડુકવન છે. આ વનમાં સ્વર્ણમય ચાર શિલાઓ છે જેના પર તીર્થકરોને જન્મ–મહત્સવ થાય છે. Page #982 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-કોષ ૧૪૯ મોક્ષ–સંપૂર્ણ કર્મ–ક્ષયના અનન્તર આત્માનું પિતાના સ્વરૂપમાં અધિષ્ઠાન. યૌગલિક-માનવ સભ્યતાની પૂર્વેની સભ્યતા જેમાં માનવ યુગલ રૂપમાં જન્મ લેતા હતા. તેઓ યૌગલિક કહેવાય છે. અનેક આવશ્યક સામગ્રીની પૂતિ કલ્પવૃક્ષેથી થતી હતી. રજોહરણ–જન શ્રમણનું એક ઉપકરણ, જે ભૂમિની સાફસૂફી કરવામાં ઉપયોગી થાય છે. લધુસિંહ નિષ્ક્રીડિત તપ–તપનો એક પ્રકાર છે. સિંહ ચાલતો ચાલતે જેમ પાછળ ફરીને જુએ છે, તેવી રીતે તપ કરતાં કરતાં આગળ વધવાની સાથે જ પૂર્વે કરવામાં આવેલ તપ પણ કરવું. આ બે પ્રકારનું હોય છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપમાં અધિકાધિક નવ દિવસની તપસ્યા હોય છે. પછીથી એ કેમે તપમાં ઊતરતે કમ થાય ચે સંપૂર્ણ તપ કરવામાં છ મહિના અને સાત દિવસને સમય લાગે છે. આ તપની ચાર પરિપાટી છે એને કમ યંત્ર અનુસાર ચાલે છે. - લબ્ધિ–લબ્ધિને અર્થ લાભ છે. તપસ્યા આદિ દ્વારા જ્યારે કર્મોને ક્ષય થાય ત્યારે આત્માને એટલા પ્રમાણમાં વિશુદ્ધિ અને ઉજજવલતા પ્રાપ્ત થાય છે. આત્માના ગુણ અને શક્તિઓ જે કારણે ઢંકાયેલી હતી તે કર્માકવણે દૂર થવાની સાથે જ પ્રકટ થઈ જાય છે. એના ૨૮ ભેદ છે. - લેશ્યા–એક પ્રકારનું પૌગલિક પર્યાવરણ છે. જીવથી પુદ્ગલ અને પુદ્ગલથી જીવ પ્રભાવિત થાય છે. જીવને પ્રભાવિત કરનાર પુગલેના અનેક વર્ગ છે. એના એક વર્ગનું નામ લેશ્યા છે લેશ્યા શબ્દનો અર્થ અણવિક–આભા, કાન્તિ, પ્રભા, છાયા છે–છાયા પુદ્ગલથી પ્રભાવિત થનાર જીવ પરિણામેને પણ લેશ્યા કહેવામાં આવ્યા છે. શરીરના વર્ણ અને આહુવિક–આભાને દ્રવ્ય લેશ્યા અને વિચારને ભાવ-લેશ્યા કહેવામાં આવે છે. Page #983 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ભગવાન મહાવીર : એક અનુશીલન લોક—ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલ અને જીવની અવસ્થિતિ. લોકાન્તિક–પાંચમા બ્રહ્મદેવલોકમાં છ પ્રતર છે. મકાનમાં જેવી રીતે મંજિલ-માળ હોય છે તેવી જ રીતે સ્વર્ગમાં પ્રતર હોય છે. તૃતીય અરિષ્ટ પ્રતરની પાસે દક્ષિણ દિશામાં ત્રસનાડીની અંદર ચાર દિશાઓમાં અને ચાર વિદિશામાં આઠ કૃષ્ણ પંક્તિઓ છે. લોકાન્તિક દેનાં અહીં જ નવ વિમાન છે. આઠ વિમાન આઠ કૃષ્ણ પંક્તિઓમાં છે એક એના મધ્યભાગમાં છે. એનાં નામ આ પ્રમાણે છેઃ (૧) અચ, (૨)અર્ચિમાલી, (૩) વૈરેચન, (૪) પ્રશંકર, (૫) ચન્દ્રાભ, (૬) સૂર્યાભ, (૭) શુકાભ, (૮) સુપ્રતિષ્ઠિત, (૯) રિટાય (મધ્યવતી) લેકના અંતે રહેવાને કારણે તે લોકાતિક કહેવાય છે. તેઓ વિષયવાસનાથી પ્રાયઃ મુક્ત રહે છે. એટલે એને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. તીર્થકરોની દીક્ષાના અવસર પર તેઓ ઉદ્દબોધન કરે છે. વર્ષીદાન–તીર્થકર દ્વારા એક વર્ષ સુધી પ્રતિદિન આપવામાં આવતું દાન. વિભંગ જ્ઞાન–ઈન્દ્રિય અને મનની સહાયતાના અભાવમાં કેવલ આત્મામાં કેવલ આત્મા વડે રૂપી દ્રવ્યોને જાણવું તે અવધિજ્ઞાન છે. સમ્યગદર્શનના અભાવમાં તે જ્ઞાન વિભંગ કહેવાય છે. વિરાધક–જે વ્રત ગ્રહણ કર્યું હોય એનું સમ્યફપણે પાલન કરવું તે. પોતાનાં દુષ્કૃત્યેની આલોચના કરી પાયશ્ચિત લેવાની પૂર્વે જ મૃત્યુને પ્રાપ્ત થઈ જવું. વૈયાવૃત્ય–આચાર્ય, ઉપાધ્યાય, શૈક્ષ, ગ્લાન, તપસ્વી સ્થવિર, સાધર્મિક, કુલ, ગણ અને સંઘની આહાર આદિની સેવા કરવી. શિક્ષાવ્રત– ફરી ફરી સેવન કરવા ગ્ય અભ્યાસપ્રધાન વતને શિક્ષાત્રત કહે છે. તે ચાર છે: (૧) સામાયિક વ્રત, (૨) દેશાવકાશિક વ્રત, (૩) પૌષધોપવાસ વ્રત, (૪) અતિથિસંવિભાગ ત્રત. Page #984 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-કોષ ૧૫૧. શુકલ ધ્યાન-ધ્યાનની પરમ ઉજજવલ નિર્મલ દશા. જે ધ્યાનમાં બાહ્ય વિષય સંબંધ થવા છતાં મન એની તરફ જતું નથી. તેમજ પૂર્ણ વૈરાગ્ય દશામાં રમે છે. આ યાનની સ્થિતિમાં જે કઈ સાધકના શરીર પર પ્રહાર કરે, છેદન-ભેદન કરે તે પણ એના મનમાં કલેશ પેદા થતો નથી. શરીરને પીડા થવા છતાં પણ. આ પીડાની અનુભૂતિ થતી નથી. દેહ હોવા છતાં પણ વિદેહ મુક્ત જે અનુભવ કરે છે. સ્વરૂપની દષ્ટિથી એના ચાર ભેદ છે ? ૧. પૃથફત્વવિતર્ક સવિચાર, ૨. એક–વિતર્ક સવિચાર. ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ૪. સમુચ્છિનક્રિયા નિવૃત્તિ. શષકાલ–વર્ષાવાસ સિવાયને સમય. શૈલેશી અવસ્થા–ચૌદમા ગુણસ્થાનમાં જ્યારે મન, વચન અને કાય એગને નિરોધ થઈ જાય છે ત્યારે તે શિલેશી અવસ્થા કહેવાય છે. એમાં ધ્યાનની પૂર્ણતા થવાથી મેરુ સદશ નિષ્પકમ્પતા અને નિશ્ચલતા આવે છે. શ્રત જ્ઞાન–એ જ્ઞાન કે જે શ્રત અર્થાત્ શાસ્ત્રનિબદ્ધ છે. આપ્ત પુરુષ દ્વારા પ્રણીત આગમ યા અન્ય શાસ્ત્રોથી જ્ઞાત થાય છે તે શ્રત જ્ઞાન છે. શ્રત-જ્ઞાન મતિપૂર્વક થાય છે. શ્રત-ભક્તિ—અત્યંત શ્રદ્ધાથી શ્રત જ્ઞાનને અનવદ્ય પ્રચાર અને એના પ્રતિ થનાર જન-અરુચિને દૂર કરવી તે. સંઘ–ગણનો સમુદાય–બેથી વધુ આચાર્યોને શિષ્ય–સમૂહ. - સંથાર–અંતિમ સમયમાં આહાર આદિને પરિત્યાગ કરે તે. સંખના–શારીરિક અને માનસિક એકાગ્રતાથી કષાય આદિનું શમન કરતાં તપ કરવું. સંવર– આ ને રોકવું. એ સંસ્થાન–શરીરની આકૃતિવિશેષ. સંહનન–શરીરનાં હાડકાનું બંધન. Page #985 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ભગવાન મહાવીર : એક અનુણી લો સમચતુરસ-જ્યારે પુરુષ સુખાસન(પાલખીમાં)માં બેસે છે ત્યારે એના બંને ઘૂંટણ અને બને બાહુમૂલ-ખભાઓનું અંતર (ડાબે ઘૂંટણ જમણે ખભે, જેમણે ઘૂંટણ અને ડાબે ખભે) આ ચારેય વચ્ચે સરખું અંતર રહે છે તે સમુચતુરસ સંસ્થાન કહેવાય છે. ભગવતી સૂત્રની ટીકામાં અભયદેવે લખ્યું છે કે જે આકાર સામુદ્રિક આદિ લક્ષણશાસ્ત્રની દૃષ્ટિ અનુસાર સર્વથા એગ્ય હોય તે સમચતુરસ્ત્ર કહેવાય છે. તીર્થકર, ચકવતી, વાસુદેવ આદિને આ સંસ્થાન હોય છે. સલક—બહુમૂલ્ય વસ્ત્ર સહિત. સન્નિવેશ—ઉપનગર. સપ્રતિકર્મ—-અનશનની અવસ્થામાં ઊઠવું, બેસવું, સૂવું, ચાલવું આદિ શારીરિક ક્રિયા કરવી. આ ક્રિયાઓ ભક્ત–પ્રત્યાખ્યાન અનશનની અવસ્થામાં જ થઈ શકે છે બાકીમાં નહીં. સમય-કાલને એ અવિભાજ્ય અંશ, જેને કદી પણ વિભાગ ન કરી શકાય. સમવસરણ-તીર્થકર પ્રભુની ધર્મ–પરિષદ જ્યાં આગળ તીર્થકરો ઉપદેશ આપે છે. સમાચાર–શ્રમણને માટે અવશ્ય કરણીય ક્રિયાઓ અને ૦ચવહાર. સમાધિ મરણ–મૃત્યુની સમીપ આવી જવાથી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરીને આત્મધ્યાન કરતાં પ્રસન્નતાપૂર્વક પ્રાણને ત્યાગ કરે તે આ પંડિત મરણ અને સકામ મરણ પણ કહેવાય છે. એની પ્રાપ્તિ વિષયાદિથી વિરક્ત સમાધિસ્થ વિજ્ઞાની ઈચ્છાપૂર્વક થાય છે તથા તે મૃત્યુ સમયે પણ અન્ય પ્રસંગેની જન પ્રસન્ન જ રહે છે. Page #986 -------------------------------------------------------------------------- ________________ શિષ ૧૫૩ સમિતિ–સંયમને અનુકૂલ એવી પ્રવૃત્તિને સમિતિ કહે છે. તે પાંચ છે: (૧) ઈર્યા, (૨) ભાષા, (૩) એષણ, (૪) આદાન-નિક્ષેપ અને (૫) ઉત્સર્ગ. (૧) ઈ---જ્ઞાન, દર્શન તથા ચારિત્રની અભિવૃદ્ધિના નિમિત્તે પરિમાણ ભૂમિને જોતાં તથા સ્વાધ્યાય અને ઈન્દ્રિયોના વિષયનું વર્ણન કરતાં કરતાં આગળ વધવું. ભાષા––ભાષાના દેને પરિહાર કરીને પા૫–૨હિત તેમજ સત્ય, હિત, મિત અને અસંદિગ્ધ બેસવું. (૩) એષણા–ગવેષણા, ગ્રહણ અને ગ્રાસ અંગેની એષણના દેનું વર્ણન કરતાં કરતાં આહાર–પાણી આદિ ઔધિક, ઉપાધિ અને શય્યા પાટ આદિ એપગ્રહિક ઉપધિની અન્વેષણ. આદાન-નિક્ષેપ–વસ્ત્ર, પાત્ર આદિ ઉપહરણે સાવધાનીપૂર્વક લેવાં અને રાખવાં. (૫) ઉત્સર્ગ-મલ, મૂત્ર, ક, કફ, આદિને વિધિપૂર્વક પૂર્વદષ્ટ તથા પ્રમાજિંત નિર્જીવ ભૂમિ પર વિસર્જન કરવું તે. સમુચ્છિનક્રિયા નિવૃત્તિ–શુકલ ધ્યાનના ચોથા ચરણમાં જેનાથી સંપૂર્ણ ક્રિયાઓ નિરાધ થાય છે તે. સમ્યકત્વ-તર પર યથાર્થ શ્રદ્ધા. સમ્યકત્વી—યથાર્થ તરવ શ્રદ્ધાથી સંપન્ન વ્યક્તિ. સમ્યગદર્શન-તનું સાચું શ્રદ્ધાન સર્વતોભદ્ર પ્રતિમા–સર્વતોભદ્ર પ્રતિમાની બે વિધિઓનું વર્ણન ઉપલબ્ધ થાય છે. એક વિધિ અનુસાર ક્રમશઃ દશે દિશાઓ - તરફ અભિમુખ થઈને એક એક અહોરાત્ર કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. ભગવાન મહાવીરે આ પ્રમાણે કર્યું હતું. બીજી વિધિ અનુસાર એના લઘુ અને મહાન બે ભેદ છે. Page #987 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભગવાન મહાવીર : એક અનુશીલન લઘુ સવતે ભદ્ર પ્રતિમા ' (૧) લઘુ સર્વતોભદ્ર પ્રતિમા–અંકની સ્થાપનાનો આ પ્રકાર છે જેમાં બધી બાજુથી સમાન ચોગ (સરવાળ) આવે છે. તે સર્વતેભદ્ર કહેવાય છે. આ તપને પ્રારંભ ઉપવાસથી થાય છે. અને અનુકમે વધતાં વધતાં બાર ભક્ત સુધી પહોંચવામાં આવે છે. બીજા ક્રમમાં મધ્ય અંકને આદિ અંક માનીને તપ કરવામાં આવે છે. અને પાંચ ડેમાં એને પૂર્ણ કરવામાં આવે છે. આગળ એ જ ક્રમ ચાલુ રહે છે. એક પરિપાટીને કાલમાન ૩ મહિના ૧૦ દિવસ છે. ચાર પરિપાટી કરવામાં આવે છે. યંત્ર પ્રમાણે એનો ક્રમ ચાલે છે. (૨) મહા સર્વ ભદ્ર પ્રતિમા–આ તપને પ્રારંભ ઉપવાસથી કરીને સાત (સેળ ભક્ત) ઉપવાસ સુધી લઈ જવામાં આવે છે. વ્રતમાં આગળ વધવાનો ક્રમ લઘુની માફક જ છે. ફેર એટલે જ છે કે લઘુમાં આ ઉત્કૃષ્ટ તપ પંચોલા છે. મહામાં ૭ ઉપવાસ છે. એક પરિપાટીનું કાલમાન ૧ વર્ષ, ૧ મહિનો અને ૧૦ દિવસ છે. એની ચાર પરિપાટી છે. ચારેયનું સંપૂર્ણ કાલમાન ૪ વર્ષ ૫ માસ ૧૦ દિવસનું છે. એની આરાધના વીર કૃષ્ણાએ કરી હતી. એને ક્રમ નીચેના યંત્ર અનુસાર છે. Page #988 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-કોષ ૧૫૫ મહાવતે ભદ્રપ્રતિમા સર્વોષધિષધિ લબ્ધિના ધારક તપસ્વીના શરીરના સમસ્ત અવયવ મલ, મૂત્ર, કેશ, નખ, ચૂંક આદિમાંથી સુગંધ આવે છે તથા એના સ્પર્શથી રેગશાંતિ થઈ જાય છે. એટલે લબ્ધિધારીનું સમગ્ર શરીર જે પારસ હોય છે એ અમૃતમય હોય છે. જ્યાંથી પણ જે પણ વસ્તુને અડકી જાય છે કે તુરત તે ચમત્કાર બતાવે છે. સાગરોપમ–૫લપેપમની દસ કેટ-કેટીથી એક સાગરેપમ થાય છે. સાધાર્મિક–સમાન ધર્મવાળા. સામાજિક-સામાજિક દેવ, વાયુ, ઘતિ આદિથી ઈન્દ્રની સમાન હોય છે કેવલ એમાં ઈન્દ્રવ હોતું નથી ઈન્દ્રને માટે સામાજિક દેવ અમાત્ય તથા ગુરૂ આદિની જેમ પૂજ્ય છે. Page #989 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : એક અનુશાલ સાવધ—પાપ સહિત સિદ્ધ—કર્માના સર્વથા ક્ષય કરી જન્મ-મરણથી મુક્ત થનાર આત્મા, સિદ્ધિ—સંપૂર્ણ કર્મોને ક્ષયથી પ્રાપ્ત થનાર અવસ્થા. સુષમ-દુષમ-અવસર્પિણી કાલને તૃતીય આરા. જેમાં સુખની માત્રા અધિક હેાય છે. અને દુઃખની માત્રા ઓછી હાય છે. સુષમ—અવસર્પિણી કાળના દ્વિતીય આરે, કેવલ સુખ જ હાય છે. દુ:ખની માત્રા કિંચિત્ પણ હાતી નથી. સુષમ–સુષમ—અવસર્પિણી કાલનેા પ્રથમ આરે, જેનાં અત્યધિક સુખ હોય છે. સૂક્ષ્મ ક્રિયાત્પ્રતિપાતિ—શુકલ ધ્યાનનું ત્રીજું ચરણ, જેમાં સૂક્ષ્મ શરીર ચાગને! આશ્રય આપીને બીજા ખાકીના ચેગેાના નિરાધ થાય છે. સૂત્ર—મહાવીર દ્વારા કથિત આગમ સાહિત્ય. સૌધ—પ્રથમ સ. સ્થવિર~સાધનામાંથી સ્ખલિત થનારા સાધકેાને ફરીથી એમાં સ્થિર કરનારા સ્થવિર ત્રણ પ્રકારના હોય છે. (૧) પ્રત્રયાસ્થવિર—જેને પ્રવ્રુજિત થયાને ૨૦ વર્ષ થઈ ગયાં હાય. (૨) વયઃ સ્થવિર—જેની ઉંમર સાઠ વર્ષ થઈ ગઈ હાય, (૩) શ્રુત સ્થવિર—જેમણે સ્થાનાંગ સમવાયાંગ આદિ આગમ સાહિત્યનું વિધિવત્ જ્ઞાન પ્રાપ્ત કર્યું" હોય. સ્થવિરકલ્પિક—ગચ્છમાં રહીને સાધના કરવી. પ્રવચનની પ્રભાવના કરવી. શિષ્યેામાં જ્ઞાન, દર્શીન અને ચારિત્ર આદિ સદ્શુષ્ણેાની અભિવૃદ્ધિ કરવી. વૃદ્ધાવસ્થામાં શારીરિક શક્તિ ક્ષીણ થઈ નવાથી આહાર અને ઉપધિની દાષાના પરિહાર કરીને એક જ સ્થાનમાં રહેવુ. Page #990 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૭ પુસ્તકમાં ઉધત ગ્રંથ સૂચી અતીતકા અનાવરણ આવશ્યક મલયગિરિ વૃત્તિ અવતાર ચરિત્ર (નાગરી પ્રચા- આવશ્યક હારિભદ્રીય વૃત્તિ રણ સભા) આવશ્યક ચૂર્ણિ અવતારલીલા આગમ સૌર ત્રિપિટકઃ એક અથર્વવેદ અનુશીલન અંગુત્તર નિકાય આચાર્ય ભિક્ષુ સ્મૃતિ ગ્રંથ અનુગદ્વાર આર્ય મંજુશ્રી મૂલકલ્પ અલંકાર તિલક આચારાંગ નિર્યુક્તિ અપણ જાતક આચારાંગ શૂર્ણિ અવદાન જાતક આઉટ લાઈન્સ ઑફ પીલિઓ અભિધાન ચિંતામણિ કેષ ગ્રાફી જનરલ ઓફ યુનિઅધર જાતક વર્સિટી બોમ્બે અનુગદ્વાર ટીકા આવશ્યક નિર્યુક્તિ દીપિકાઅન્તકૃદુદ્દશા સૂત્ર -(માણિજ્ય શેખર ) અનુત્તરપપાતિક આદિપુરાણ (જિનસેન) અમરકોષ આયારો આયાર ચૂલા , અન્યાગવ્યવચ્છેદકાર્નાિશક આપ્ટે સંસ્કૃત ઈગ્લિશ ડિક્ષનેરી અવિસ્મૃતિ આકર્યોલેજિકલ સર્વે સ્મિાર્ટ આચારાંગ ઈસિશાસિગ્ન આવશ્યક નિયુક્તિ ઇન્ડિયન હિસ્ટરિકષાર્ટરલી Page #991 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ : ઈંડા ઈરેનિયન ઇડિયન કલ્ચર ઇન્દ્રભૂતિ ગૌતમ એક અનુ શીલન-(ગણેશ મુનિ) ઉપદેશમાલાસટીક ઉત્તર હિન્દુસ્તાનમાં જૈનધર્મ ઉત્તરાધ્યયન સૂત્રઃ એક પરિ શીલન ઉત્તરાધ્યયન-સુખધાવૃત્તિ ઉત્તરાધ્યયન ઉત્તરપુરાણ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ ઉપાસકદશાંગ ઉજજૈન ઈન એસેંટ ઈંડિયા ઉજજયિનીદર્શન દ વેદ સંહિતા –(દેવેન્દ્ર મુનિ) ઇષભદેવઃ એક પરિશીલન ઋષિમંડલવૃત્તિ એ હિસ્ટ્રી ઓફ કૈનાનિકલ લિટરેચર ઓફ ધ–જેન્સ (એચ. આર. કાપડિયા) એજન એફિગ્રાફિકા ઈંડિયા એન્ટ ફી ઓફ ઈન્ડિયા એસિયેન્ટ ગોફી ઓફ ઈન્ડિયા ભગવાન મહાવીર ઃ એક અનુશીલન શેટ ઇન્ડિયા હિસ્ટોરિકલ ટ્રેડીશલ કલ્પસૂત્ર (દેવેન્દ્ર મુનિ) કલેકટેડ વકર્સ એફ આર. જી. ભંડારકર કલ્પસૂત્રકી ભૂમિકા (ડ. સ્ટીવેન્સન) કલ્ચર હેરિટેજ ઓફ ઈન્ડિયા કલ્પસૂત્ર (લક્ષમીવલ્લભ ટીકા) કલ્પસૂત્ર સુબેધિકા ટીકા કુરધમ જાતક કલ્પાવતંસિકા કાલ્પનિક અધ્યાત્મ મહાવીર (બુદ્ધિસાગર) કુંડલપુર કે રાજકુમાર ભ૦ મહાવીર (જયપ્રકાશ શર્મા) કલ્પસૂત્રકલ્પલતા કલપસૂત્ર કલ્પદ્રુમ કલિકા કલ્પસૂત્ર (આ. ઘાસીલાલ જી) કમ્પરેટિવ સ્ટડીજ ઈન ધ પરિનિવાર સુત્ત એન્ડ ચાઈનીજ વજન ફાચ લિખિત કાલ લેક પ્રકાશ કલ્પસૂત્ર સદેહ વિષૌષધિવૃત્તિ -(જિનપ્રભ) કાવ્યમીમાંસા Page #992 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ સૂચિ ખારવેલ શિલાલેખ ગૌતમ ધમ સૂત્ર ગામ્મટ સાર ચઉત્ત્પન્ન મહાપુરિષચરિય ચાર તીથંકર-૫, સુખલાલજી ચરકસ હિતા ચતુવિ શતિ જિનસ્તવન ચુલવર્ગી છાન્દોગ્યોપનિષદ જાબાલેાપનિષદ્ જાતક અšકથા-દુનિદાન જમૂદ્દીપ પ્રજ્ઞપ્તિ જિનેન્દ્રમતદ ણુ જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ જૈન સાહિત્યકા ઇતિહાસ જૈનધમ કા મૌલિક ઇતિહાસ જૈન આગમ સાહિત્યમે ભારતીય સમાજ (ડૉ. જગદીશચન્દ્ર) જૈનકલ્પદ્રમ-મુનિ પુણ્યવિજયજી મ. જીવાભિગમ સૂત્ર જગદુદ્ધારક ભ. મહાવીર (અબેલાલ નારાયણ જોષી) જાતક કથા–(ભારતીય જ્ઞાનપીઠ કાશી) ૧૫૩ યેાગ્રાફી આફ અલી બુદ્ધિશ્મ જૈન સાહિત્ય સ શેાધક જૈન ભારતી (પત્રિકા) જૈનાગમ શબ્દસંગ્રહ જયધવલા જલ આફ એશિયાટિક સેાસાયટી ઑફ બંગાલ ટ્રાઈપ્સ ઈન એ શેન્ટ ઇન્ડિયા ડિક્ષનરી એક્ પાલી પ્રેાપર નેમ્સ-મલાલોકર તીર્થંકર મહાવીર–(વિજયેન્દ્ર સૂરિ) તીર્થંકર વધુ માન (શ્રીચંદ રામપુરિયા) તીર્થંકર-માસિક પત્રિકા,ઇન્દોર તિસટ્ઠિમહાન્ત પુરિસ ગુણાલંકાર મહાપુરાણુ–(પુષ્પદન્ત) તૈત્તિરીય આરણ્યક તત્ત્વત્રય તિલેાયપણુતી તિલકમ જરી તબ્દુલ વૈયાલિય ટીકા તત્ત્વા રાજવાતિ ક તત્ત્વાર્થ ભાષ્ય થેરગાથા થેરીગાથા Page #993 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દીઘનિકાય દ એજ ઓફ ઈમ્પીરિયલ કનીજ દશવૈકાલિક દેવીપુરાણ દેવીભાગવત બૌદ્ધિક ઈનાકગ્રાફી (વિજયશેષ ભટ્ટાચાર્ય) દી પ્રિસિંપલ ઉપનિષદા જ દશૌકાલિક–જિનદાસ ચૂર્ણિ દશવૈકાલિક-હારિભદ્રીયાવૃત્તિ દ ડાન્સ એફ-શિવકુમાર સ્વામી દશવૈકાલિક-અગત સિંહ ચૂર્ણિ દશકુમારચરિત્ર (નિર્ણયસાગર પ્રેસ). દ આર્ટ ઓફ વાર ઈન એશિ મેંટ ઇંડિયા (જાતે જી. ટી.) દશાશ્રુત સ્કંધ દશભક્તિ દ હિસ્ટ્રી ઓફ નેપાલ દર્શન–રત્ન-રત્નાકર દિવ્યાવદાન (સંપાદક–પી. એલ. વૈદ્ય) દ જાફિકલ કનૈટસ એફ મહામાયુરી દિ ઍશિયટ ગ્રાફી ઈન ઇંડિયા ધનંજયનામમાલા ધમ્મપદ ધમ્મપદ અકથા ધજ વિહક જાતક નરકેસરી (જયભિક્ષુ) નિશીથ ભાષ્ય નન્દીસૂત્ર નાથ સંપ્રદાય (ડૉ. હજારીપ્રસાદ ત્રિવેદી) નિશીથ ચૂર્ણિ-ઉપાધ્યાય અમરમુનિ સંપાદિત નારદસ્મૃતિ નીતિવાક્યામૃત (સોમદેવસૂરિ) નિરયાવલિયા નિગ્રંથ ભગવાન મહાવીર (જયભિખુ) નાલંદા એંડઈટસએપીગ્રાફિક મિટિરિયલ પદ્મપુરાણ પ્રાચીન ભારતીય અભિલેખે કા સંગ્રહ પટ્ટાવલી સમુચય પૂજ્ય ગુરુદેવ રત્નમુનિ સ્મૃતિગ્રંથ પાર્વિનાથ કા ચાતુર્યામ ધર્મ પોલિટિકલ હિસ્ટ્રી ઓફ એન્સિયન્ટ ઈંડિયા Page #994 -------------------------------------------------------------------------- ________________ પ્રખ્ય સૂચિ ક પ્રાચીન ભારતીય સાહિત્ય પ્રજ્ઞાપના (પુણ્યવિજયજી) પિંડ નિયુક્તિ પ્રવચન સારોદ્ધાર સટીક પ્રાકૃત સાહિત્યકા ઈતિહાસ . જગદીશચંદ્ર પ્રાકૃત ભાષાઓકા વ્યાકરણ પાણિની અષ્ટાધ્યાયી પાણિની કાલીન ભારતવર્ષ (વાસુદેવ શરણુ અગ્રવાલ) પાતંજલિ જાતક પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઈન ઍશિયેટ ઇંડિયા-(બનરજી પી. એન.) પ્રી. બુદ્ધિષ્ટ ઈન્ડિયા (રતિલાલ મહેતા) પુરાણસારસંગ્રહ પ્રભુ મહાવીરનું જીવનચરિત્ર (અંબાજી સ્વામી) પાઈયસદ્રમહeણ પારાશરસ્મૃતિ પચ્ચીસી ઈયર્સ ઓફ બુદ્ધિમ પદ્મચરિત્રમ પુરાતત્વનિબંધાવલી પાત જલ મહાભાષ્ય. પાણિનીય વ્યાકરણ પર્યુષણ અષ્ટાઢિકા વ્યાખ્યાન ભ. મ. પ્ર. ૧૧ ફિલજાતક બાબુ છેટેલાલ સ્મૃતિગ્રંથ બૌદ્ધ ધર્મ ઔર દર્શન (આચાર્ય નરેન્દ્ર દેવ) બ્રહ્માંડ પુરાણ બૌદ્ધદર્શન તથા અન્ય ભાર તીય દર્શન (ભરતસિંહ ઉપાધ્યાય) બુદ્ધિસ્ટ સ્ટડીઝ (ડે. રાધા કુમુદ મુકજી) બૌદ્ધ પર્વ (મરાઠી) બધાયન સ્મૃતિ બિહાર દર્પણ (મ.પ્ર. અંબાહ) બુદ્ધિસ્ટ રેકાર્ડ ઑફ વેસ્ટર્ન ઇંડિયા બુદ્ધકાલીન ભારતીય ભૂગોળ ભગવાન બુદ્ધ (ધર્માનન્દ કૌશાંબી) ભારતીય વિદ્યા (ડે. મોતીચંદ) ભારતીય લિપિમાલા (એમજી) ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા-(પુણ્યવિજયજી) ભાસ એ સ્ટડી અ. ૧૬ પુસાલ કર એ.ડી. ભગવતી સૂત્ર-(પં.બેચરદાસજી) ભારતીય સંસ્કૃતિ અને અહિંસા Page #995 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલના ભગવાન મહાવીર–(ચન્દ્રરાજ ભંડારી) ભગવાન મહાવીરકા આદર્શ જીવન (મુનિ ચેમિલજી) ભારતવષય પ્રાચીન ચરિત્ર કોષ ભગવાન પાર્શ્વનાથ ભારત વર્ષમાં જાતિ ભેદ ભારતીય સંસ્કૃતિ ઔર ઇતિહાસ ભારતીય ઇતિહાસ એક દૃષ્ટિ (ડે. જોતિ પ્રસાદ જૈન) ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ભગવાન મહાવીરની ધર્મકથાઓ ભારતીય ઇતિહાસકી રૂપરેખા ભગવાન પાર્શ્વઃ એક સમીક્ષા ત્મક અધ્યયન (દેવેન્દ્ર મુનિ) ભાગવત પુરાણ ભાગવત સંપ્રદાય (ડો. બલદેવ ઉપાધ્યાય) ભારતીય દર્શનકા ઇતિહાસ મસ્યપુરાણ મહાપુરાણ-જિનસેન મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ મધ્યકાલીન સાહિત્ય મેં આવ મુંડકોપનિષદ્ મિલિન્દ પ્રશ્ન મહાવગ મનુસ્મૃતિ મહાવીર સ્વામીને ધર્મ (ગોપાલદાસ પટેલ) મહાવીર ઔર મહાત્મા બુદ્ધ મહાવીર ચરિયું (નેમિચંદ્ર) મહાવીર ચરિયં-(ગુણચંદ્ર) મહાપુરાણ-(મેરૂતુંગ) મહાવીર રાસ (કુમુદચન્દ) મહાવીરને રાસ (મહા કવિ પદ્મ) મહાવીર પુરાણ (મનસુખ સાગર) મહાવીરની વિનંતી (ભટ્ટારક શુભચંદ્ર) મહાવીર છંદ મહાવીર સ્વામી ચરિત્ર (વકીલ નંદલાલ લલ્લુ) મહાવીર કથા- (ગેપાલદાસ જીવાભાઈ પટેલ) મહાવીર ચરિત્ર-(મુનિ હર્ષચન્દ્રજી) મહાવીર સિદ્ધાંત ઔર ઉપદેશઃ અમરમુનિ મહાવીરવાણી– પં. બેચરદાસજી) મહાવીરવાણી–(આચાર્ય રજનીશ) - તારવાદ મહાયાન-ભદન્ત શાન્તિભિક્ષુકી પ્રસ્તાવના મઝિમ નિકાય મુનિ હજારીમલ સ્મૃતિગ્રંથ Page #996 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ સૂચિ - ૧૬૩ મહાવીર : મેરી દષ્ટિ મેં (આચાર્ય રજનીશ) મહાવીર–વર્ધમાન-(ડે. જગ દીશચન્દ્ર જૈન) મહાવીર (પાંડુલિપિ) (પં. દલસુખભાઈ માલવણિયા) મનુસ્મૃતિ મહાસગ્ગક સુત્ત મધ્ય ભારત કા ઈતિહાસ (હરિહર નિવાસ) મહાભારત માર્કડેયપુરાણ મિન્યુઅલ ઓફ બુદ્ધિઝમ યાજ્ઞવલ્કય સ્મૃતિ યુગપુરુષ મહાવીર-(શરદકુમાર સાધક) યજુર્વેદ યુઆન ચુઆંગસ દેવલ્સ ઈન 'ઈન્ડિયા રાજપૂતાનેકા ઈતિહાસ રાયમલ્લાક્યુદય-(પદ્મસુંદરજી) રજજબ કી વાણી રાગકલ્પદ્રુમ રામાયણ રાજપ્રશ્રીય રાઇસ ડેવિડસ બુદ્ધિસ્ટ ઇડિયા રાજગૃહ ઇન એસેંટ લિટરેચર લંકાવતાર સૂત્ર લઘુભાગવત લલિત વિસ્તર લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર લેકપ્રકાશ લાઈફ ઓફ બુદ્ધ લાઈફ ઈન એશેટ ઇંડિયા વૈદિક સંસ્કૃતિ કા ઈતિહાસ વૈદિક માઈલેજ વિષ્ણુપુરાણ વિનયપિટક વિશેષાવશ્યક ભાષ્ય બૃહદારણ્યક વસુદેવ હિન્દી વિલ ડયૂરેન્ટ: ધી સ્ટોરી ઓફ સિવિએશન વિપાકસૂત્ર વાજસનેય સંહિતા બૃહત્ક૫ ભાખ્યા બૃહક૯૫ ભાખ્ય–પીઠિકા વ્યવહારભાષ્ય વિસંગઅદ્ધ કથા વાસવદત્તા-સુબધુ વિશેષાવશ્યક ભાવ્ય-કટાચાર્ય કૃત વિવરણ વીરદય કાવ્ય-મુનિ જ્ઞાનસાગરજી વર્ધમાનચરિત્રમ-મહાકવિ અસંગ Page #997 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ભગવાન મહાવીર : એક અનુશીલને સાઈન-ઈંડિયન-સ્ટડીઝ વેલ્યુમ સર્વદર્શનસંગ્રહ સન્મતિ મહાવીર-સુરેશમુનિ સુત્તા ગમે સંયુક્તનિકાય સુત્તનિપાત સ્થાનાંગ સાહિત્ય ઔર સંસ્કૃતિ સૂત્રકૃતાંગ સમવાયાંગ સૂત્રાલંકાર સધર્મ પુંડરીક સૂરસાગર વીર વર્ધમાન ચરિત્ર-ભટ્ટારક સકલકીર્તિ વઠ્ઠમાણ કવુ-જયમિત હલ વિદ્રુમાણ કહા-કવિ નરસેન વિદ્રુમાણ ચરિઉ–શ્રીધર વર્ધમાન કાવ્ય-જયમિત્ત હલ વર્ધમાનપુરાણ-કવિ નવલશાહ વર્ધમાન રાસ (વર્ધમાન કવિ) વર્ધમાન ચરિત્ર-કેશરીસિંહજી . વર્ધમાન સૂચનિકા–બુધજન વિશ્વાતિ મહાવીર વૈશાલી કે રાજકુમાર તીર્થકર વર્ધમાન મહાવીર–ડે. નેમિચન્દ્ર જૈન વર્ધમાન મહાકાવ્યઅનૂપ કવિ વીરાયણ મહાકાવ્યવસિષ્ઠ સ્મૃતિ વાસુ પૂજ્ય ચરિત્ર-શ્રી વર્ધ માન સૂરિ વીરવિહાર મીમાંસા વશિષ્ઠ ધર્મસૂત્ર વિવિધ તીર્થકલ્પ વેતાલ પંચવિંશતિ શતપથ બ્રાહ્મણ શિવપુરાણ વેતાશ્વતરોપનિષદ્ સુમંગલ વિલાસની સેનપ્રન સૂરસારાવલી સૂર્યપ્રજ્ઞપ્તિ (સટીક) સાયણ ભાગ્ય સંસ્કૃતિ કે અંચલ મેં સોશલ લાઈફ ઈન એંશિયન્ટ ઈડિયા સુશ્રુતસંહિતા સરભંગ જાતક સી. સિવાય મૂર્તિકા આર્ટ નોટ્સ ફેમ ધનપાલ સપ્તતિશતસ્થાન વૃત્તિ હિન્દી વિશ્વકેષ હિન્દુ સભ્યતા-ડો. રાધાકુમુદ Page #998 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ સૂચિ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલેફી હિસ્ટ્રી ઓફ બંગાલ હિન્દી કી નિર્ગુણ કાવ્યધરા ઓર ઉસકી દાર્શનિક પૃષ્ઠ ભૂમિ હિન્દુ એડમિનિસ્ટ્રેટિક ઈન્સ્ટિટ્યૂટ શન–બી. આર. રમેશચંદ્ર દીક્ષિત સ્મૃતિચન્દ્રિકા વ્યવહાર સન્તરિય સમઠાણ વૃત્તિ સડગામાવતાર જાતક સંસ્તર હોપકિન્સ, જર્નલ ઓફ અમે રિકન રિંટિયલ સોસાયટી હમારી પરંપરા હીરપ્રશ્ન પ્રકાશ હર્ષચરિત્ર-ડે. વાસુદેવશરણ અગ્રવાલ શ્રીમદ્ ભાગવત શ્રીમદ્ ભગવદ્ગીતા શ્રી વર્ધમાન ચરિત્ર ઉપાધ્યાય આત્મારામજી શ્રમણ ભગવાન મહાવીર–મુનિ કલપના વિજય શ્રમણ ભગવાન મહાવીરનું જીવન-ભદ્રંકરવિયજી શ્રમણ સંસ્કૃતિ સિદ્ધાંત ઔર - સાધના શ્રેણિકચરિત્ર ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ત્રિષષ્ટિ સ્મૃતિશાસ્ત્ર ત્રિશલાનન્દન મહાવીર –રતિલાલ માલાલ જ્ઞાનાર્ણવ અભિધાન રાજેન્દ્ર કેષ આગમયુગકા જૈનદર્શન ગ્રેફીકલ ડિક્ષનરી ઓફ એશિયન્ટ મેડીવલ ઈંડિયા ભેરા અપદાન બુદ્ધચર્યા કેવલ્સ એફ ફાહિયાન શિશુપાલવધ મહાકાવ્ય પ્રાચીન તીર્થમાલા મેઘદૂત ગચ્છાચાર સમરાઈચ કહા પ્રભાવક ચરિત્ર વૈશાલી ગોરખપુર જનપદ ઔર ઉસકી ક્ષત્રિય જાતિ કા–ઈતિહાસ જ્ઞાતાધર્મકથા જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર પં. હીરાલાલ રસિકદાસ કાપડિયા Page #999 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પાવા સમીક્ષા ભારત કે પ્રાચીન જૈનતીર્થ શક્તિમંત્ર ગિલગિત મનસ્ક્રિપ્ટ ઑફ ધી વિનયપિટક મુનિ સુતકાવ્ય (અર્વદાસ) ઉત્તરપ્રદેશ મેં બૌદ્ધ ધર્મકા વિકાસ ગર્ગ સંહિતા ગર્ગપુરાણ ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મ રોગી શ્રીકૃષ્ણ (દેવેન્દ્ર મુનિ) જખુ સામી ચરિયમ મિલિન્દ પહે દીપવંસ મહાવંસ વૈશાલી અભિનંદન ગ્રંથ Page #1000 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोष १६७ कावलीत ORA एका एक परिपाटी में वर्ष, २मास और दिन। ६) सम्पूर्ण तप(चारों परिपाटी) में ४वर्ष, मास (9 और दिन का समय लगता है। mome@@we38m06 RRB000000000 - चित्र ? Page #1001 -------------------------------------------------------------------------- ________________ १.६.८ गवान महावीर : एक अनुशीलन 3 ३. कनकावली. ३ तप एक परिपाटी में १ वर्ष, ५ मास और १२ दिन । सम्पूर्ण तप (चारों परिपाटी) में ५ वर्ष, ६ मास और १८ दिन का समय लगता है। 3 3X3X3 ३ ३ ३ ३. ३ ३ चित्र २ ३८ }} Page #1002 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोप : १९ गुणरत्न संवत्सर तप सम्पूर्ण तपं३ मास १७दिन लगते हैं। aom) ( YOXOXOTE 1122 17OTI 417 निष्क्रय बाडनत एक परिपाटी में ६ मास ७ दिन । ' सम्पूर्ण तप(चारों परिपाटी) में २ वर्ष,२८दिन का समय लाता 2000000002 शिव एवं Page #1003 -------------------------------------------------------------------------- ________________ १७०१HIE भगवान महावीर : एक अनुशीलन सहित तप RIB000000 0000000000000 EGO® 938 999 8 एक परिपाटी में १वर्ष,६ मास और १८दिन । सम्पूर्ण तप(चारों परिपाटी) में ६वर्ष,२मास और १२ दिन का समय लगता है। 000@DEODecem Page #1004 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર ૭. શુદ્ધ કે છે ૨૪ २४ નિર્થીિ ૫૧ ૫૫ ૬–૧૧ ૬–૧૧ ૧૧-૧૪ ૫૮ ૫૯ અશુદ્ધ આધ્યાત્મિક આધ્યાત્મિક પ્રતિપાદન પ્રતિપાદિત શ્રવણેના શ્રમણેના અવતરાનાં અવતારોનાં શીલાગ શીલાંક વિભન્ન વિભિન્ન નર્થીિ प्रतिपद्योताक्षतस्य प्रतिपताक्षवेतमस्य પ્રર્યાપ્ત પર્યાપ્ત શ્રવણ શ્રિમણ કાલાભ કાલામ ત્રિપિટકટ ત્રિપિટક વિન્ટર વિરેચન સમરે સમએ આવશ્યક–ચૂર્ણિ પૃ.૫૫૩ खाशतके पक्सित्ता गोदाहमित्रेण कालेण अहिठ संकलियासेसा આચારાંગ ચૂર્ણિ૭ પૃ. ૩૮ પ્રાણીના પ્રણાલીના અધાર્મિક આધાકમ એજન ૧, ૨, ૨-૩ પાશ્ચાપત્ય, અનાગરો પાર્થાપત્ય, અનગારે ઋષભદેના અષભદેવના ६७ વિન્ટ વિવેચન ૮૫ ૧૦૫ ૪૩ ૧૧૯ ૧૫૧ ૧૫૯ ૧૫૮ ૧૬૪ જ હ - ૧૭૦ Page #1005 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભગવાન મહાવીર : એક અનુશીલન સોરઠા 05 ખૂબ વિરમણ ૧૫ ૧૯૨ ૨૨૦ ૨૨૫ ૨૩૬ ૨૪૭ ૩૨૦ ૪૨૬ ૪૩૧ ૪૩૨ ૪૩૭ ૪૩૯ ૧૭ સૌરિકા ખૂબ વિસ્મરણ इधई पि નવહથે સાતકુળ અંધકાર જલંધરોને ચમરે પાર્વાપપીયા દેવી શક્ત પરીષદ ભત્રણ ૧૨ ૪૪૦ ૪૪ इत्थं पि નિહલ્યો જ્ઞાનકુળ અહંકાર જલચરોને અમરેન્દ્ર પાર્શ્વાત્યાય દેવીશક્તિ પરીસહ ભ્રમણ કેન્દ્રિત સં તપ્ત જ્ઞાન, કલિન્દ અગ્નિશાન મેઢિયા શય્યાપાલકના યથાર્થવાદી અનાવશ્યક વિમાનની નિત ૪૪૩ ૪૪૪ ४४७ - = • = = = = = = . . સંતૃપ્ત સાતા, કુલન્દ અનિખ્વશાયન ૪૫૧ મેઠિપ ४६० ૪૭૮ ૪૮૫ શપાપાલકના યથથવાદી અભાવશ્યક વિમાની કેવલ પાંચ કેવલ્ય ૫૦૨ ૫૦૩ ૫૧૫ ૫૨૨, ૧૩,૧૪ પાંચસો ૭ દિસસ દિવસ ૫૪૭ બેંતાલીસ હજાર વર્ષ રદ કરવું દુષમા નામનો ચોથો થાય છે. रोदामि रादिमि થયો. થયા. રીક્ષા : દીક્ષા ૨ ૩ ૫૫૪ : ૫૫૭ ૫૫૭ Page #1006 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક ૫૬૪ પર ૫૯૨ ૨૪ ૬૩૩ }LL ૬૯૬ ૯૭ ૭૨૪ ૨૮ ૭૩૩ ૭૪ ૭૪૭ ૭૪૭ ૭૫૦ ૭૫૩ ७८७ ૭૯૧ ૭૯૫ ૭૯૬ પરિશિષ્ટ ,, s ૩૧ ૪૫ ૬૫ ७२ ૨૧ ૨૪ ૨૪ ૨૧ ૨૫ ७ ૨૬ १७ ૨૪ ૨૦ ૧૧ ૧૦ ૧૮ ૨૩ ૨૫ ૧૮ ર ૫ ૨૧ ૧૪ ८ ૨૬ ૨૮ . રર नित्ये અન્નકૃતદશાંગ P. ૪૭૪ બાલરણ પ્રતિદાન ગૌપ્રેમ ખુદ્ધિબળથી जावनिज्जमाणे મિહિલએ વીતરણ મરે અવેદનાથી नातिजिणस्स नातितरुणस्स एकंपन जायंनि वपणं खज विपाणिया महत्यभयावह કેવવી પાણીના અંગુત્તરનિશ્રય पयौ ભગનાન पूर्वसमुद्गगा मिन्ये અન્તકૂતદશાંગ P. ૪૧૭ બાલમરણ પ્રીતિદાન ગૌતમ ત્રિષષ્ટિ ૧૦, ૧૯, ૧૭૬ લબ્ધિબલથી जावनिज्जरिज्जभाणे મિહિલાએ વીતરાગ ૧૩ વેદનાથી नातितरुणस्स नाति जिणस्स एकपन नागराजा महेति ૪ પરિશિષ્ટ પ जावति वएण खणं वियाणिया महभभयावह કૈવલી ચિત્ત પાણીના અંગુત્તરનિકાય ययौ १ यत्र तीर्थकरादीनामुत्पतिदाय : शेषमनार्य म् ભગવાન पूर्व समुद्रगा Page #1007 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન છેલ્લી ૨૩ ૧૦૨ ૧૨૦ ૧૨૬ ૧૪૪ ૧૫૭ योत्तरापथे मद्रवृज्योकन् કાઠેકેદાનમાં નવોત્પણું પણજાતક चोत्तरापथे मदिवृज्योः कन् કાષ્ઠકાદ્યાનમાં નમેયુર્ણ અરણ્યકજાતક ૧ ૬૩૬ ૭૫૪ ૭૫૫ The mselves Oxfard Oxfard Majnmdar advannced Rcscarch Raychouohay Uman acquistioa aatum Naurya ૭૫૬ Themselves Oxford Oxford Majumdar advanced Research Raychoudharary An acquisiton datum Maurya King Succession .૭૬૨ Ring Seeccession Page #1008 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યનાં શ્રેષ્ઠ પ્રકાશનો 24-50 મહાકવિ એની પ્રસાદી 1- 2 વિવિધ ખ ક 29 50 * વિજય વરદાન હરિલાલ ઉપાધ્યાય 12-25 વજય ચિતોડ 15-00 મેવાડની રણગર્જના 15-00 મેવાડના કેસરી 15-00 મૃગનયની 1-2 વૃન્દાવમાં એક વર્મા 17-50 મહારાજા ચક્ર પાલિત નૌતમકાન્ત સાહિત્યવિલાસી 13-00 સેનાપતિ ભટ્ટાર્ક 1-2 ,, સમ્રાટે શાલિવાહન 15-50 રા’ ગજરાજ ધનશ કર ત્રિપાઠી -10-00 વીરની વાતો ૧થી 5 તારાચંદ્ર પોપટલાલ અડાલજા - 70-00 વીરાંગનાની વાતો 1-2 ,, 24-25 ખાંડાના ખેલ 11-50 નરબ કા વીર જગદેવું આપણી લોકકથાઓ ડો મંજુલાલ મજમુદાર 11-10 સંત ચરિત્ર કથામાળા 1 થી 6 જેઠાલાલ ત્રિવેદી 30-00 મહાભારત દિનુભાઈ જોષી 25-00 શ્રીમદ્દ ભાગવત - * * 20-00 રામાયણ 15 0 0 ભકિતસાગર 1-2 અભરામ ભગત પૌરાણિક આખ્યાનમાળા ૧થી૧૨ નૌતમકાન્ત સા. વિ. 78-00 તરણા માંથી મેરુ સે માભાઈ ભાવસાર 13-50 પંચતંત્ર શાન્તિ પરોપકારી 20=00 જીવનમાં સફળ કેમ થશે ? કટની ડી. ફાર્મ 2 ( 2-00 જીવન જીવવાની કળા વિઠ્ઠલભાઇ મોદી ( 4-00 1 0-0 0 T શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર : ગાંધીમાગ, અમદાવાદ–૧. આ વરણ : 55 મિનટસ, ખાનપુર, અમદાવાદ-એક. O Private & Personal se Only www.jajnelibrary.org