SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ભગવાન મહાવીર : એક અનુશીન વ્યવહાર ચાલતા હતા. એ સમયના મુખ્ય મુખ્ય સિક્કાએ આ પ્રમાણે હતા. (૧) કાર્યાંપણ૩૪ (૨) વિશે કલ્પ (૩) કાકિણી૩૬ (૪) કૌડી૩૭ (૫) સુવર્ણભાષક૩૮ —રૂપિયા ~રૂપિયાના વીસમા ભાગ —તાંમાના સૌથી નાના સિક્કો —વિશેાપકના ચાથા ભાગ યા રૂપિયાને ૮૦મા ભાગ - Jain Education International —વીસ કાડીની એક કાકિણી —નાના સિક્કો ૩૩ ઉત્તરાધ્યયન બૃહત્કૃત્તિ પત્ર ૨૯ ૩૪ (૪) ઉત્તરાધ્યયન બૃહદ્વ્રુત્તિ ૨૭૬ (ખ) ઉત્તરાધ્યયન ૨૦, ૪૨ (ગ) કાર્ષાપણને મનુસ્મૃતિ(૮, ૧૩૫-૧૩૬ )માં ધરણ અને રજતપુરાણ કહેવામાં આવ્યા છે. ચાંદીના કાર્વાણ્ યા પુરાનું વજન ૩૨ રતી હતું. સેાના અને તાંબાના કનું વજન ૮૦ રતી હતું. તાંબાના કાર્ષાપને 'પણ' કહેવામાં આવતા (મનુસ્મૃતિ ૮, ૧૮) પાણિનીના સૂત્ર પર વાČિક લખતાં કાત્યાયને ‘કાર્પાપણ’ને ‘પ્રતિ’ નામ આપ્યુ. છે ‘પ્રતિ' શબ્દથી ખરીદવાની વસ્તુના સકેત છે. પાણિની એ સિક્કાઓને ‘આહત' કહ્યા છે. (પાળિનીય વ્યાધ્યાયી ૫, ૨, ૧૨૦) જાતકોમાં ‘કાર્પાપ' શબ્દ મળે છે. અષ્ટાધ્યાયીમાં કાર્યાંપણમાં ‘કાપણ’ અને ‘પ' એ બન્ને શબ્દો પ્રાપ્ત થાય છે. (નિનીય અષ્ટાધ્યાયી ૫ ૧, ૨૯-૫-૧, ૩૪) એ સંભવિત છે કે ચાંદીના સિક્કાને કાર્પાપણ અને તાંબાના કñ 'પણ' કહેવામાં આવતા હાય. (પાણિનિકાલીન ભારત વર્ષ પૃ. ૨૫૭, વાસુદેવશરણુ અગ્રવાલ ) ૩૫ ઉતરાધ્યયન સૂણિ પૃ. ૧૬૧ ૩૬ (ક) ઉત્તરાધ્યયન ૭, ૧૧ (ખ) અર્થશાસ્ત્ર ૨, ૧૪, ૩૨, ૮, પૃ. ૧૯૪ ૩૭ ઉત્તરાધ્યયન બૃદવૃત્તિ પત્ર ૨૭૨ ૩૮ ઉત્તરાધ્યયન સુખમેાધિકા વૃત્તિ ૧૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy