SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ભગવાન મહાવીર : એક અનુશીલના જિનદાસગણું મહત્તરે આવશ્યક ચૂર્ણિમાં પ૩ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ભગવાન ઝાષભદેવના જે સજીને હતા, જે જાતિ ભાઈ હતા તે જ્ઞાતુ કહેવાયા. આવશ્યક નિર્યુક્તિમાં જે ચાર કુલ જણાવવામાં આવ્યાં છે એમાં જ્ઞાતૃવંશને આપણે ક્ષત્રિય કહી શકીએ એટલે જ્યાં જ્ઞાત શબ્દ ન આવ્યું હોય ત્યાં એને ક્ષત્રિય અન્તર્ગત ગણી લેવામાં આવ્યે છે. કલ્પસૂત્રમાં તીર્થકરને ગ્ય જે કુલ ગણાવવામાં આવ્યાં છે એમાં ઉગ્ર, ભેગ, રાજન્ય, ઈક્વાકુ, ક્ષત્રિય અને હરિવંશને ગણ્યા છે. એક એમાં જે ક્ષત્રિયકુલને ઉલ્લેખ છે તે જ્ઞાતૃકુલનો વાચક માનવે જોઈએ. બૃહત્કલ્પમાં ઉગ્ર, ભગ, રાજન્ય, ક્ષત્રિય, જ્ઞાન, કેરવ અને ઈવાકુવંશ આ છ કુલને કુલાર્ય માન્યા છે. * આ ગાથામાં ક્ષત્રિયના બે ભેદ જ્ઞાત અને કેરવ ગણવાથી જ છ કુલાર્ય થાય છે. પ્રસ્તુત ગાથાની વૃત્તિમાં મલયગિરિએ ક્ષત્રિયનું નિર્યુક્તિમાં અલગ સ્થાન હેવાને કારણે જ્ઞાત અને કોરવને એકરૂપ માન્યા છે. પંડિત દલસુખ માલવણિયાનો અભિપ્રાય એ છે કે ક્ષત્રિય શબ્દ જે નિયુક્તિમાં છે એના જ્ઞાત અને કૌરવ એ બે ભેદ કરવા અધિક સંગત પ્રતીત થાય છે. ૫૩. (ક) ખાતા નામ છે ડસમસમર્સ સળગા|| તે જાતવંસા / આવશ્યકચૂણિ ભાગ. ૧, પૃ ૨૪૫ (ખ) તત્ર જ્ઞાતા શ્રીરામસ્વનવંરાગા ફુક્ષાકુ-વંથ gવ જ્ઞાતા ફુવારા વિરોષા: I. (ગ) કલ્પસૂત્ર સદેહવિષૌષધિ વૃત્તિ પત્ર ૩૦-૩૧, જિનપ્રભસૂરિ ૫૪ કપસૂત્ર ૧૭ ૫૫. ૩ મો સારા વત્તિયા તરં પાત દોર .. इक्खागा वि य छट्ठा कुलारिया होति णायव्वा ॥ - બૃહકલ્પ-૩૨ કપ ૫૬. વા: દ્રારક્ષત્રિયા હોવા: કુરુવંશોમવાદ કડવા : –બૃહત્ક૯૫ ટીકા ૩૨૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy