________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
સામાજિક ગૌરવ અપાવનાર ગણતા હતા. રાજા શ્રેણિક૪૧ ગૃહપતિ મહાશતકર વગેરેનાં નામ આ અંગે ઉલ્લેખનીય છે.
લગ્નવિચ્છેદ પ્રથા તથા કન્યાવિક્રય
..
સામાન્ય કારણેાને લઈને પત્નીઓનેા ત્યાગ કરવાની પ્રથા પણ હતી. એક વણિકે પેાતાની પત્નીને એ માટે ત્યાગ કર્યો હતા કે તે આખા દિવસ દેહુ–સજાવટ કર્યો કરતી હતી અને ઘરની ખિલકુલ સાર-સંભાળ કરતી નહાતી.૪૩ ધન આપીને પણ લગ્ન કરવામાં આવતાં.૪૪
દહેજ
રાજકન્યાઓ અને શ્રેષ્ઠીકન્યાઓના લગ્નમાં ઘેાડા, હાથી, ધન વગેરે દહેજ તરીકે આપવામાં આવતાં.૪૫ રાજગૃહના ગૃહપતિ મહાશતકને રેવતી આદિ ૧૩ પત્નીએ હતી. એમાંની રેવતી પેાતાના પિતાના ગૃહેથી આઠ કાટિ ‘હિરણ્ય' અને આઠ ‘જ’ ગાયે લઈ ને આવી હતી. બાકીની સ્ત્રીએ એક એક કેટિ ‘હિરણ્ય’ અને એક એક વ્રજ' ગાય લઈને આવી હતી.૪૬
રાજાએ અને શ્રેષ્ઠીઓને અનેક પત્નીએ હતી. એમની વચ્ચે એક-ખીજા પ્રત્યે ઈર્ષા થવી સ્વાભાવિક હતી. તેએ એક-બીજા પ્રત્યે ફરિયાદ કરતી અને કેટલીક વાર તે એક-બીજા સામે ષડ્યંત્ર પણ
૪૧ અન્તકૃદશા ૭, પૃ. ૪૩
૪૨ ઉપાસકદશા ૮, પૃ. ૬૧.
૪૩ ઉત્તરાધ્યયન સુખમેાધા વૃત્તિ પત્ર ૯૭.
૪૪ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ ૨૦૭.
૪૫
૪૬
ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૮૮.
ઉપાસકદશા ૮, પૃ. ૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org