SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા દીઘનિકાયમાં દશ નાથકરણ ધર્મોનું નિરૂપણ છે. જેમાં પણ ક્ષમા, દયા, સરલતા વગેરે સદ્ગણોનો ઉલ્લેખ છે. જે આ સગુણોને ધારણ કરે છે તે નાથ છે. તીર્થંકરનું જીવન સદ્ગુણોને અક્ષય કેશ છે. એટલે એમના નામ સાથે નાથ ઉપપદ (શબ્દ) જેડવું એગ્ય જ છે. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરને માટે ૮ યોજના” શબ્દ પ્રયુક્ત થયે છે. અને આવશ્યક સૂત્રમાં અરિહંતના ગુણનું વર્ણન કરતાં “જો નાહાળે ” વિશેષણને ઉપયોગ કરવામાં આવે છે. સુપ્રસિદ્ધ દિગમ્બર આચાર્ય તિવૃષભે પિતાની તિલેયપણની ગ્રંથમાં તીર્થકરોનાં નામની સાથે “નાથ” શબ્દનો પ્રયોગ કર્યો છે. “ भरणी रिक्खम्मि संतिणाहो य"२७ “વિનસ તીરવા, अणतणाहस्स पंचदसलकखा" २८ આચાર્ય યતિવૃષભ,૨૯ આચાર્ય જિનસેન વગેરે તીર્થકરનાં નામ સાથે ઈશ્વર અને સ્વામી શબ્દને પણ પ્રવેગ કર્યો છે. ઐતિહાસિક દષ્ટિથી યતિવૃષભને સમય થી શતાબ્દીની આસપાસને અને જિનસેનને નવમી શતાબ્દી અર્થાત્ ચોથી શતાબ્દીમાં માનવામાં આવે છે એટલે ચોથી શતાબ્દીમાં તીર્થકરોનાં નામની સાથે “નાથ” શબ્દ વપરાવા લાગ્યું હતું એમ કહી શકાય. ૨૬ દીધ-નિકાય, ૩, ૧૧, પૃ. ૩૧૨–૩૧૩ ૨૭ તિલોયણણત્તી ૪, ૫૪૧. ૨૮ એજન ૪, ૫૯૮ ૨૯ રિસરશ્ન મોહે, સારે ગાસરસ્ક પૂર્વ ! તિલેય૦ ૪, ૧૨૮૩ ૩૦ મહાપુરાણ ૧૪, ૧૬૧, પૃ. ૩૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy