SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન --સંગમ- મરે कल्लाणभागिस्स विसोहिठाण ॥ – દશ૦ ૯, ૧, ૧૩ કલ્યાણભાગીને માટે લજજા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય—એ આત્મશુદ્ધિનાં સાધન છે. ज छन्नं त न वत्तव्व। –સત્ર૧, ૬, ૨૬ કેઈની કઈ ગોપનીય વાત હેય તે એને પ્રકટ કરવી જોઈએ નહીં दुल्लहे खलु माणुसे भवे ।। –ઉત્તરા૦ ૧૦, ૪ મનુષ્ય જન્મ મળવો અત્યંત દુર્લભ છે. ગુવીમાની તે નિરાશે. –આચા, ૨, ૩, ૧૫, ૨ જે વિચાર–પુરસ્સર બોલે છે, તે સાચે નિગ્રંથ છે. જિમવા જ વિચારે છે -સૂત્ર ૧૪ ૨૨ ચિન્તનશીલ પુરુષ સદા વિભજ્યવાદ અર્થાત્ સ્વાદુવાદ સંલક્ષિત કરી વચનને પ્રયાગ કરે છે. नाईवेल वएजा । –સૂત્ર ૧, ૧૪, ૨૫ સાધક આવશ્યકતાથી વધુ ન બેલે. वइज्ज बुद्धे दियमाणुलोमिय । દશ૦ ૭, ૫૬ પ્રબુદ્ધ ભિક્ષુ એવી વાણી બેલે જે બધા માટે હિતકર અને પ્રિયકર હેય. न य वुग्गहियं कहं कहिज्जा । –દશ૦ ૧૦, ૧૦ કલહ વધારનારી વાત કરવી જોઈએ નહીં. नाऽपुट्ठो वागरे किंचि ॥ –ઉત્ત. ૧, ૪ વણ બોલાવ્યા વચ્ચે બેલવું જોઈએ નહીં. बहुयं मा य आलवे । –ઉત્તરા. ૧, ૧૦ બહુ બોલવું જોઈએ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy