________________
૭૯
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન --સંગમ- મરે कल्लाणभागिस्स विसोहिठाण ॥ – દશ૦ ૯, ૧, ૧૩
કલ્યાણભાગીને માટે લજજા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય—એ આત્મશુદ્ધિનાં સાધન છે. ज छन्नं त न वत्तव्व।
–સત્ર૧, ૬, ૨૬ કેઈની કઈ ગોપનીય વાત હેય તે એને પ્રકટ કરવી જોઈએ નહીં दुल्लहे खलु माणुसे भवे ।।
–ઉત્તરા૦ ૧૦, ૪ મનુષ્ય જન્મ મળવો અત્યંત દુર્લભ છે.
ગુવીમાની તે નિરાશે. –આચા, ૨, ૩, ૧૫, ૨ જે વિચાર–પુરસ્સર બોલે છે, તે સાચે નિગ્રંથ છે. જિમવા જ વિચારે છે -સૂત્ર ૧૪ ૨૨
ચિન્તનશીલ પુરુષ સદા વિભજ્યવાદ અર્થાત્ સ્વાદુવાદ સંલક્ષિત કરી વચનને પ્રયાગ કરે છે. नाईवेल वएजा ।
–સૂત્ર ૧, ૧૪, ૨૫ સાધક આવશ્યકતાથી વધુ ન બેલે. वइज्ज बुद्धे दियमाणुलोमिय ।
દશ૦ ૭, ૫૬ પ્રબુદ્ધ ભિક્ષુ એવી વાણી બેલે જે બધા માટે હિતકર અને પ્રિયકર હેય.
न य वुग्गहियं कहं कहिज्जा । –દશ૦ ૧૦, ૧૦ કલહ વધારનારી વાત કરવી જોઈએ નહીં. नाऽपुट्ठो वागरे किंचि ॥
–ઉત્ત. ૧, ૪ વણ બોલાવ્યા વચ્ચે બેલવું જોઈએ નહીં. बहुयं मा य आलवे ।
–ઉત્તરા. ૧, ૧૦ બહુ બોલવું જોઈએ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org