SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંગેય અનગાર ૬૮૯ ગાંગેય-ભગવન, અસુરકુમારાદિ ભવનપતિ દેવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર? મહાવીર–અસુરકુમારાદિ ભવનપતિ દેવ સાક્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ. ગાંગેય-ભગવદ્ , પૃવીકાયિકાદિ એકેન્દ્રિય જીવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ? મહાવીર–ગાંગેય, પૃથ્વીકાયિકાદિ જીવ સાક્તર ઉત્પન્ન થતા નથી, તેઓ પિતપોતાનાં સ્થાનમાં નિરંતર ઉત્પન્ન થતા હોય છે. ગાંગેય–ભગવન , દ્વીન્દ્રિય જીવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર? મહાવીરગાંગેય, દીન્દ્રિય જીવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણું. આ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિનિદ્રય અને પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્ય અને દેવ પણ સાન્તર અને નિરંતર ઉત્પન્ન થાય છે. ગાંગેય-ભગવદ્ , નૈરયિક સાન્તર વતા હોય છે કે નિરંતર પણુ અવતા છે? મહાવીર–ગાંગેય, નૈરયિક સાન્તર પણ ઐવતા છે અને નિરતર પણ ઐવતા છે. આ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય તથા દેવ પણ કદી સાન્તર અને નિરન્તર એવે છે, પરંતુ પૃથવીકાયિક આદિ નિરંતર ઉત્પન્ન થનાર એકેન્દ્રિય જીવ નિરંતર જ એવે છે. ગાંગેય–ભગવન, “પ્રવેશન” કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીર–ગાંગેય, પ્રવેશન ચાર પ્રકારના કહેવાય છે. ૧. નરયિક પ્રવેશન, ૨. તિર્યગનિ પ્રવેશન, ૩. મનુષ્ય પ્રવેશન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy