SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ७८३ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન, સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કરે છે. નટવુવુચનમvi ચંદ્ર કવિ | ઔપ૦ ૨૩ જીવન જળના બુદ્દબુદ જેવું અને કુશ(ઘાસ) ના અગ્રભાગ પર સ્થિત જલબિન્દુની સમાન ચંચળ છે. વર્ષ દ = દુ ધમ્મનાઇi – દશ૦ ચૂલિકા ૧, ૧૭ દેહને ભલે ત્યજી દે પરંતુ પિતાના ધર્મશાસનનો ત્યાગ ન કરે. ममत्तबंधं च महब्यभयावह । –ઉત્તરા૦ ૧૮; ૧૯ મમત્વનું બંધન મહાભયને ઉત્પન્ન કરનાર છે. ममाइ लुप्पइ बाले अन्तमन्ने हिं मुच्छिए । સૂત્ર ૧, ૧૪ ધન-ધાન્યાદિ વસ્તુઓમાં આસકત પ્રાણી મમત્વ-ભાવથી જ દુઃખી થાય છે. -આચારાંગ , ૨. ૫ જીનેશ્વર દેવની આજ્ઞાનું પાલન એ જ ધર્મ છે. जीवियं दुप्पडिबुहग । --આચારાંગ ૧, ૨, ૫ જીવનની એક ક્ષણ પણ વધારી શકાતી નથી. નવરથ મળવચા નિસાથી પસંસ્થા ! –સ્થાના ૬, ૧ પ્રભુએ સર્વત્ર નિષ્કામતાને ઉત્તમ કહી છે. सच्चं मि घिई कुव्वहा । –આચા૦ ૨. ૧, ૩ સત્યમાં સ્થિર થઈને ચીટકી રહે. समय गोयम मा पमायए । –ઉત્તરા૦ ૧૦, ૧ ક્ષણભર પણ પ્રમાદ કરો નહીં. किरिज रोयए धीरो –સૂત્રકૃતાંગ બુદ્ધિમાન પિતાને કર્તવ્યમાં દિલચસ્પી રાખે છે. उट्ठिए नो पमायए ! –આચાઇ ૧, ૫ ૨ ઉઠે, પ્રમાદ કરો નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy