________________
७८३
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન, સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કરે છે. નટવુવુચનમvi ચંદ્ર કવિ | ઔપ૦ ૨૩
જીવન જળના બુદ્દબુદ જેવું અને કુશ(ઘાસ) ના અગ્રભાગ પર સ્થિત જલબિન્દુની સમાન ચંચળ છે.
વર્ષ દ = દુ ધમ્મનાઇi – દશ૦ ચૂલિકા ૧, ૧૭ દેહને ભલે ત્યજી દે પરંતુ પિતાના ધર્મશાસનનો ત્યાગ ન કરે. ममत्तबंधं च महब्यभयावह ।
–ઉત્તરા૦ ૧૮; ૧૯ મમત્વનું બંધન મહાભયને ઉત્પન્ન કરનાર છે.
ममाइ लुप्पइ बाले अन्तमन्ने हिं मुच्छिए । સૂત્ર ૧, ૧૪
ધન-ધાન્યાદિ વસ્તુઓમાં આસકત પ્રાણી મમત્વ-ભાવથી જ દુઃખી થાય છે.
-આચારાંગ , ૨. ૫ જીનેશ્વર દેવની આજ્ઞાનું પાલન એ જ ધર્મ છે. जीवियं दुप्पडिबुहग ।
--આચારાંગ ૧, ૨, ૫ જીવનની એક ક્ષણ પણ વધારી શકાતી નથી. નવરથ મળવચા નિસાથી પસંસ્થા ! –સ્થાના ૬, ૧ પ્રભુએ સર્વત્ર નિષ્કામતાને ઉત્તમ કહી છે. सच्चं मि घिई कुव्वहा ।
–આચા૦ ૨. ૧, ૩ સત્યમાં સ્થિર થઈને ચીટકી રહે. समय गोयम मा पमायए ।
–ઉત્તરા૦ ૧૦, ૧ ક્ષણભર પણ પ્રમાદ કરો નહીં. किरिज रोयए धीरो
–સૂત્રકૃતાંગ બુદ્ધિમાન પિતાને કર્તવ્યમાં દિલચસ્પી રાખે છે. उट्ठिए नो पमायए !
–આચાઇ ૧, ૫ ૨ ઉઠે, પ્રમાદ કરો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org