________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
सश्व कोमा वुहावहा ।
–ઉત્ત. ૧૩, ૧૬ સર્વ કામ ભેગ છેવટે દુઃખ આપનાર છે. सल्ल कामा विसं कामा, कामा आसीविसावमा ।
–ઉત્ત. ૯, ૫૩ કામ–ભેગ શલ્યરૂપ છે, વિષરૂપ છે અને વિષધર સર્પ જેવા છે. अदक्खु कामाइ रोगव ।
–સૂત્ર૦ ૨, ૩, ૨ આત્મવિદ સાધકોએ કામ–ભેગોને રેગ જેવો ગયે છે. भागी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ ।
–ઉત્તરા૦ ૨૫, ૪૧ ભેગી સંસારમાં પરિભ્રમણ કરતે રહે છે અોગી સંસારથી મુક્ત થાય છે. थणंति लुप्पंति तसंति कम्मी ।
સૂત્ર ૭, ૨૦ જે આત્મા પાપકર્મનું ઉપાર્જન કરે છે, એને રડવું પડે છે. દુઃખ ભેગવું પડે છે, અને ભયભીત થવું પડે છે.
૮ વત્તિ મા , તું જ પત્તિ જા –ઉત્ત૧, ૧૧ પૂછવામાં આવે ત્યારે કરેલાં પાપકર્મને કરેલાં અને નહીં કરેલાને નહીં કરેલાં કહે.
पावाउ अप्पाण निवट्ट एज्जा । --સૂત્ર ૧૦, ૨૧ સાધક પાપકર્મોમાંથી આત્માને હટાવી લે. મારા જ રે પા
–આચારાંગ ૧, ૨, ૩ જેણે સંસારનાં દુનું સ્વરૂપ સારી રીતે જાણી લીધું છે, તે કદી પાપકર્મ કરતો નથી.
सुत्ता अमुणी, मुणिणो सया जागरन्ति ।
આવ્યા ૦
૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org