________________
૭૭૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
જે મતિમાન સાધક સત્યની આજ્ઞામાં સદા તત્પર રહે છે, તે માર અર્થાત્ મૃત્યના પ્રવાહને પાર કરી જાય છે. अप्पणासच्च मेसिज्जा ।
-ઉત્તર ૬, ૨ પિતાના આત્મા દ્વારા સત્યની બેજ કરે.
અસ્તેય સત્તાનમાર સત્તર વિવાળ ! –ઉત્તરા ૧૯, ૨૮
અસ્તેય વ્રતમાં નિષ્ઠા રાખનાર વ્યક્તિ કેઈની અનુમતિ વિનાત્યાં સુધી કે-દાંત ખોતરવા એક તણખલું પણ લેતા નથી. अणुन्नविय गेण्हियव्व।
-પ્રશ૦ ૨, ૩ કોઈ પણ વસ્તુને આજ્ઞા લઈને ગ્રહણ કરવી જોઈએ. અરિમાળ દુ તરણ મોકો –દશવૈ૦ ૯, ૨, ૨૨
જે કોઈ વસ્તુને સંવિભાગી–પ્રાપ્ત સામગ્રીને સાથીઓમાં વહેંચતું નથી, તેની મુક્તિ થતી નથી.
બ્રહ્મચર્ય देव-दाणव-गंधव्वा जक्ख-रक्ख किन्नरा ।। बभयारिं नमसन्ति, दुक्करं जे करंति तं ॥
–ઉત્તરા૦ ૧૬, ૧૬ જે વ્યક્તિ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ બ્રહ્માચારીના ચરણમાં દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર એ બધા નમસ્કાર કરે છે. तवेसु वा उत्तम वंभचेरं ।।
-સૂત્ર૧, ૬, ૨૩ તપમાં ઉત્કૃષ્ટ તપ બ્રહ્મચર્ય છે. ઉંમર ૩ત્તમતવ-નિયમ-TO-ર-ત્તિ-સત્ત-વિજા
–પ્રશ્ન૦ ૨, ૪ બ્રહ્મચર્ય–ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યકત્વ અને વિનયનું મૂળ છે.
અને ગુOT સદીના મધતિ પર ઘંમ –પ્રશ્ન ૨, ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org