SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના ઉપદેશ એક બ્રહ્મચર્યની સાધના કરવાથી થાય છે. उग्गं महव्वयं धारयव्वं सुदुक्करं । -ઉત્તરા॰ ૧૦, ૨૮ ઉગ્ર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું અત્યંત કાર્યોં કઠિન છે. અનેક ગુણ સ્વતઃ પ્રાપ્ત दुक्खं बंभवयं घोर ं । ઉગ્ર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું અત્યંત કઠિન છે. मुच्छा परिग्गहो वृत्तो । વસ્તુ પ્રતિ રહેલ મમત્વ–ભાવને પરિગ્રહ કહે છે. वित्तेण ताणं न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । જાળ નથી, મંધન નથી. —ઉત્તરા॰ ૧૯, ૨૪ नत्थि एरिसो पासो पडिबंधो अस्थि । सव्व जीवाणं सव्वलो ॥ વિશ્વનાં અધાં પ્રાણીઓ માટે પરિગ્રહ સમાન —પ્રશ્ન ૧, ૧ પ્રથમ પુરુષ ધન દ્વારા ન તા આ લેાકમાં પેાતાની રક્ષા કરી શકે છે કે ન તે પરલેાકમાં કરી શકે છે. ૭૦૧ Jain Education International અપરિગ્રહ દવે ૬, ૨૦ . इच्छा हु आगास समो अणंतिया । ઇચ્છા આકાશ જેવી અન ત છે. कामे कमाही कमियं खु दुक्खं । કામનાઓના અંત કરવા તે જ દુઃખનેા 'ત કરવા છે. For Private & Personal Use Only —પ્રશ્ન ૧, ૫ બીજી કાઈ —ઉત્તરા॰ ૯, ૪૯ - દર્શાવે ૦ ૨, ૫ पढमं नाणं तओ दया । પ્રથમ જ્ઞાન હાવું જોઈ એ તે પછી દયા-અર્થાત્ આચરણ. સોન —૧૦ ૪, ૧૦ .. www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy