________________
૭૭૨
ભગવાન મહાવીર : એક અનુશીલન
जहा सूई ससुत्ता, पडिआ वि न विणस्सह । तहा जीवे ससुत्ते, संसारे वि न विणस्सइ ॥
–ઉત્તર૦ ૨૯, ૫૯ જે પ્રમાણે દેરામાં પવેલી સેય પડી જવા છતાં પણ ખેવાતી નથી એ પ્રમાણે જ્ઞાનરૂપી દેરાથી યુક્ત આત્મા સંસારમાં કયાંય ભટકતે નથી.
તુ હિપ ને રે, ના કુખે . –આચારાંગ ૧, ૨, ૩,
આત્મદ્રષ્ટા સાધકને ઊંચી કે નીચી કેઈ પણ સ્થિતિમાં ન તે હર્ષ પામવું જોઈએ કે ન તે ક્રોધિત થવું જોઈએ. નાખ ના મળે છે
-ઉત્તર૦ ૨૮, ૩૫ જીવ જ્ઞાનથી પદાર્થોનું સ્વરૂપ જાણે છે. नाण संपन्नयाए णं जीवे, सव्वभावाहिगम जणयह ।
–ઉત્તરા૦ ૨૯, ૫૯ જ્ઞાનની સંપન્નતાથી જીવ બધા પદાર્થો-સ્વરૂપને જાણી શકે છે. લાખ વિના ન દુતિ ચરખાગુ ! –ઉત્તરા ૨૮, ૩૦ જ્ઞાનના અભાવમાં ચારિત્ર-સંયમ ધારણ કરી શકાય નહીં.
શ્રદ્ધા सद्धा परमदुल्लहा ।
ઉત્તરાઇ ૨, ૩ ધર્મતત્વમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે.
અરયg, રાહુવાદ સહુ –સૂત્ર ૨, ૩, ૧૧ ન જોનારા ! તું જેનારની વાત પર વિશ્વાસ રાખીને ચાલ. સા વિનg Tri.
–આચા. ૧, ૪, ૨, આત્માને શરીરથી અલગ સમજી ભેગ-લિપ્ત શરીરને તપશ્ચર્યા દ્વારા પીંજવું જોઈએ.
પળમum સાપ પુણે નજર ! –ઉત્તરાડ ૧૪, ૨૮ ધર્મ-શ્રદ્ધા આપણને રાગશકિતથી મુક્ત કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org