SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ ભગવાન મહાવીર : એક અનુશીલન जहा सूई ससुत्ता, पडिआ वि न विणस्सह । तहा जीवे ससुत्ते, संसारे वि न विणस्सइ ॥ –ઉત્તર૦ ૨૯, ૫૯ જે પ્રમાણે દેરામાં પવેલી સેય પડી જવા છતાં પણ ખેવાતી નથી એ પ્રમાણે જ્ઞાનરૂપી દેરાથી યુક્ત આત્મા સંસારમાં કયાંય ભટકતે નથી. તુ હિપ ને રે, ના કુખે . –આચારાંગ ૧, ૨, ૩, આત્મદ્રષ્ટા સાધકને ઊંચી કે નીચી કેઈ પણ સ્થિતિમાં ન તે હર્ષ પામવું જોઈએ કે ન તે ક્રોધિત થવું જોઈએ. નાખ ના મળે છે -ઉત્તર૦ ૨૮, ૩૫ જીવ જ્ઞાનથી પદાર્થોનું સ્વરૂપ જાણે છે. नाण संपन्नयाए णं जीवे, सव्वभावाहिगम जणयह । –ઉત્તરા૦ ૨૯, ૫૯ જ્ઞાનની સંપન્નતાથી જીવ બધા પદાર્થો-સ્વરૂપને જાણી શકે છે. લાખ વિના ન દુતિ ચરખાગુ ! –ઉત્તરા ૨૮, ૩૦ જ્ઞાનના અભાવમાં ચારિત્ર-સંયમ ધારણ કરી શકાય નહીં. શ્રદ્ધા सद्धा परमदुल्लहा । ઉત્તરાઇ ૨, ૩ ધર્મતત્વમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. અરયg, રાહુવાદ સહુ –સૂત્ર ૨, ૩, ૧૧ ન જોનારા ! તું જેનારની વાત પર વિશ્વાસ રાખીને ચાલ. સા વિનg Tri. –આચા. ૧, ૪, ૨, આત્માને શરીરથી અલગ સમજી ભેગ-લિપ્ત શરીરને તપશ્ચર્યા દ્વારા પીંજવું જોઈએ. પળમum સાપ પુણે નજર ! –ઉત્તરાડ ૧૪, ૨૮ ધર્મ-શ્રદ્ધા આપણને રાગશકિતથી મુક્ત કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy