SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરનેા ઉપદેશ તપ -ઉત્તરા॰ ૯, ૨૨ तवनारायजुत्तेण, भित्तूर्णं क्म्मकंचुयं તપરૂપી લેાહબાણથી યુક્ત ધનુષ્ય દ્વારા કમ રૂપી કવચને ભેદી નાંખા. भवकोडिय संचित कम्म, तवसा णिज्झरिज्जइ ॥ . ઉત્તરા૰ ૩૦, } કરાડા ભવાનાં સંચિત કર્મ તપશ્ચર્યાથી નિણુ-નષ્ટ થઈ જાય છે. तवेण परिसुज्झइ । તપથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. ૭૭૩ देहदुक्खं महाफलं । દેહનું દમન એક તપ છે અને તે મહાન ફળયુકત છે. छन्दं निरोहेण उवेइ मोक्ख । ઇચ્છાનિરાધ–તપથી માક્ષની પ્રાપ્તિ થાય છે. सक्ख खु दीसह तपो विसेसो । न दीसई जाइविसेस कोई || -ઉત્તરા૦ ૧૨, ૩૭ તપના મહિમા પ્રત્યક્ષ દેખાય છે પણ જાતિના મહિમા તે કોઈની નજરમાં આવતા નથી. દિ અપ્પાનું નદિ મવાળ । --આચારાંગ૦ ૧, ૪, ૩, ૫ તપ દ્વારા પોતાને કૃશ કરે, પેાતાને જીણુ કરા, ભાગ–વૃત્તિને જજરિત કરે. —દશવૈ॰ ૮, ૨૭ Jain Education International —ઉત્તરા૦ भावसच्चेणं भावविसोहिं जणयई । ભાવ-સત્યથી આત્મા ભાવને વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. भाव विसोही वट्टमाणे जीवे अरहन्त पन्नत्तस्स । धम्मस्स आराहणयाए अब्भुटूठेइ ॥ For Private & Personal Use Only —ઉત્તરા॰ ૪, ૮ -ઉત્તરા૦ ૨૮; ૩૫ ભાવ ૨૯, ૫૦ ભાવ-વિશુદ્ધિમાં રહેલું જીવ અદ્વૈત-પ્રરૂપિત ધર્માંની આરાધનાને માટે સમુદ્યુત થાય છે. —ઉત્તરા૦ ૨૯ www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy