SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૪ ભગવાન મહાવીર : એક અનુશીલન વરસાવતા, મારતા, તજન કરતા અને પ્રહાર પણ કરતા પરંતુ અર્જુન અનગાર સર્વને શાંતભાવથી સહન કરતે છ મહિના સુધી સંયમ પાળી અન્તકૃત કેવલી બન્યા. ૧૨ કાશ્યપની દીક્ષા - રાજગૃહમાં કાશ્યપ નામને ગાથાપતિ હતો. એણે પણ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી પછીથી એણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું, ઉત્કૃષ્ટ તપ કર્યું. સોલ વર્ષ સુધી સાધુધર્મનું પાલન કરી અંતે તે વિપુલ પર્વત પર મેક્ષે ગયો. ૧૩ વારત્તની દીક્ષા વારા નામના ગાથા પતિએ પણ દીક્ષા લીધી હતી, તે પછી અધ્યયન અને તપ કરી બાર વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળીને તે મોક્ષે જાય છે. ૧૪ નંદમણિકારનું શ્રાવક વ્રત ભગવાને તે વર્ષાવાસ રાજગૃહ નગરમાં વ્યતીત કર્યો. નંદ મણિકાર ઝવેરીએ ભગવાનને ઉપદેશ સાંભળી શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. ૧૫ શ્રેણિકની જિજ્ઞાસા નરકગમન અને તીર્થંકર પદ વર્ષાવાસ પૂર્ણ થવાથી ભગવાન ધર્મપ્રચારને માટે રાજગૃહમાં જ બિરાજમાન રહ્યા. સમવસરણ ભરાયેલું હતું. સમવસરણમાં જ્યાં ૧૨ અંતકૃદદશાંગ વર્ગ ૬, અ. ૩ ૧૩ અંતકૃદશાંગ વર્ગ ૩, અ. ૪ ૧૪ અંતકૃદશાંગ વર્ગ ૩, , ૯ ૧૫ જ્ઞાતાધર્મકથા, શ્રત ૧, અ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy