________________
વિદેહ–સાધના
૪૪૧ ચક્તિ થઈ ગઈ, વિસ્મિત થઈ ગઈ. પ્રભુના ધૈર્ય સમક્ષ તે હારીને પ્રભુના ચરણમાં નમી પડી અને પિતાના અપરાધને માટે ક્ષમાયાચના કરવા લાગી.
ગશાલક ફરીથી મહાવીર પાસે
ગશાલક છ મહિના સુધી જુદે પ્રણ કરી, અનેક કષ્ટ સહન કરતો એ આખરે ફરીથી ભગવાન મહાવીરની પાસે આવી ગ.૨૫
ભગવાન ત્યાંથી પરિભ્રમણ કરીને ભદિયા નગરી પધાર્યા. ચાતુર્માસિક તપ તથા આસન અને ધ્યાનની સાધના કરતા એમણે છઠ્ઠો વર્ષાવાસ ત્યાં જ કર્યો.
વર્ષાવાસ પૂરો થયા પછી નગર બહાર પારણું કરી એમણે મગધ તરફ વિહાર કર્યો. મગધનાં અનેક ગામમાં કઈ પણ જાતને ઉપસર્ગ ન થયો. ચાતુર્માસિક તપની સાથે ધ્યાન કરતા એવા એમણે ત્યાં સાતમે ચાતુર્માસ પૂરો કર્યો. ૨૭ ચાતુર્માસિક તપનું ૨૫ (8) છ માસે માવો નાસ મિત્તેિ |
–આવ. ચૂર્ણિ ર૯૩ ૨૬. (ક) પુરવ મહિયારે તવં વિચિતં તુ છટવા |
-આવ, નિર્યુકિત ૩૭૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૨૨ (1) तत्थ चउमासखमण विचित य अभिगह कुणद भगव ढाणादीहिं ।
આવ. હારિ. વૃત્તિ ૨૦૯ ૨૭ (ક) આવ. નિયુક્તિ ૩૭૦-૩૭૧
(ખ) વિશેષા. ભાષ્ય ૧૨૨-૨૩ (1) ततो पच्छा मगह विसए विहरति निरुवसग्ग अठमासे उदुबद्धिए ।...एव
धिहरिऊण आलमित एति, तत्थ सत्तम वासावास उवगतो चाउम्मासવમળ |
-આવ. ચૂણિ ૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org