SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ભગવાન મહાવીર : એક અનુશીલન જ્ઞાતપુત્ર –કલ્પસૂત્રમાં નાય, નાયપુર, નાયકુલચન્દ, વિદેહ, વિદેહદિન્ન, વિદેહજચ્ચ અને વિદેહસૂમાલ આ વિશેષણે ભગવાન મહાવીરને માટે પ્રયુક્ત થયાં છે.૩૩ પહેલાં ત્રણ વિશેષણ પિતૃપક્ષ સાથે સંકળાયેલાં છે. અને આગળનાં ચાર વિશેષણ માતૃપક્ષ સાથે જોડાયેલાં છે. આચારાંગ,૩૪ સૂત્રકૃતાંગ,૩૫ ભગવતી, ઉત્તરાધ્યયન,૩૭ અને દશવૈકાલિકટ વગેરે આગમોમાં પ્રસ્તુત નામને વારંવાર ઉલ્લેખ આવે છે. વિનયપિટક ૩૯ મઝિમનિકાય,૪° દીઘનિકાય,૪૧ સુત્તનિપાતર 33 समणे भगवौं महावीरे .. नाए नायपुत्त नायकुलचंदे विदेहे, विदेहदिन्ने विदेहजच्चे विदेहसूमाले। – કલ્પસૂત્ર ૧૧૦ ૩૪ (ક) UTU, Tયત્તે થ તા –આચારાંગ મુ. ૨, ,૧૫, સૂ. ૧૦૦૩ (ખ) ના પુત્તે સાહિg I આચા. શ્રુ. ૧ અ. ૮ ઉ. ૮, સૂ. ૪૪૮ ૩૫ (ક) જિગ્ના વિત્ત જ નામો સામે ર ાસ –સૂત્ર ઉ. ૧, ગા. ૨૨ (ખ) હં જ ના ૬ દંત સે सील कहें नायसुयस्स आसि ।। -સત્ર ૧,૪, ૨ (ગ) ને નાયપુરા ઘરમથિ નાળી | -સૂત્ર ૧, ૬,૨૪ (૧) તમે સમળે નાથપુરો રૂછેવ મે હેફ મર્ફે વિયો | -સુ. ૨,૬,૧૯ ૩૬ ભગવતી ૧૫,૭૯ ૩૭ ગરા નાયપુરો માવે ! -ઉત્તરા, ૬, ૧૭ ३८ एयच दास दठुण, नायपुत्रोण भासिय । –દશ. અ, ૫, ઉ. ૨, ગા. ૪૯ તથા ૬,૨૫ તેમજ ૬,૨૧ માં ૩૯ વિનયપિટક મહાવગ પૃ. ૨૪૨ ૪૦ મજિઝમનિકાય હિન્દી ઉપાતિ-સુરત પૃ. ૨૨૨ ચૂલ-દુકખકૂખધ-સુરત પૃ. ૫૯ ચૂલ સારોપમ સુરંત પૃ. ૧૨૪ મહાસચ્ચિક સુતખ્ત પૃ. ૧૪૭ અભયરાજકુમાર સુરન્ત પૃ. ૨૩૪ દેવદહ-સુન્ત ૫. ૪૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy