SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ નામકરણ : એક વિશ્લેષણ ૨૬ ભગવતી, ૨૫ ઉત્તરાધ્યયન, મહાવીરનું નામ કાશ્યપ જોવા 6 નામ ૨૮. વગેરેમાં આચારાંગ, ૨૭ કલ્પસૂત્ર, મળે છે. ધનંજયે ભગવાન મહાવીરનું તીર્થંકર ઋષભદેવ છે. ૨૯ અન્ય કાશ્યપ' લખ્યું આફ્રિ–કાશ્યપ હતા અને અંતિમ ‘અન્ય કાશ્યપ.’ અન્ય કાશ્યપ'ની આવ્યું છે કે ઇન્નુરસનું પાન કરવાને કારણે ભગવાન ઋષભ કાશ્યપ કહેવાયા અને એમના ગાત્રમાં ઉત્પન્ન થનાર મહાવીર પણ કાશ્યપ કહેવાયા. ૩૦ કાશ્યપ ઇક્ષ્વાકુવંશનું એક ગેત્ર હતું. ભગવાન પાર્શ્વના પિતા વિશ્વસેનને પણ ઇક્ષ્વાકુવંશી અને કાશ્યપગોત્રી કહેવામાં આવ્યા છે. ભગવાન મહાવીર ઇક્ષ્વાકુવંશી હતા. ભગવાન સુત્રત અને અરિષ્ટનેમિ ગૌતમ ગોત્રી હરિવંશી હતા. અન્ય ખાવીસ તીથ કર કાશ્યપ ગાત્રી અને ઇક્ષ્વાકુવંશી હતા. ૩૨ ૨૫ ભગવતી ૧૫, ૮૭–૮૮ ૨૬ ઉત્તરાધ્યયન ૨,૧,૪૬,૨૯,૧ ૨૭ આચારાંગ ૨,૨૪,૯૯૩,૧૦૦૩, ૨૮ કલ્પસૂત્ર ૧૯ २७ सन्मतिर्महतीवीरो महावीरोऽन्त्य काश्ययः । नाथान्वयो वर्धमान यत्तीर्थमिह साम्प्रतम् || Jain Education International ૩૧૩ પ્રથમ તીર્થંકર ભગવાન મહાવીર વ્યાખ્યા આપતાં કહેવામાં -ધન જયનામમાલા, ૧૧૫, પૃ. ૫૮ ३० कास - उच्छू तस्य विकारो - कास्यः रसः सेो जस्य पाण ं सा कासवा उम्रभ स्वामी तस्स जो गोत्तजाता ते कासवा ते कासवा तेण वद्धमाण स्वामी कासवो तेण कासवे | દશવૈકાલિક અગસ્ત્યસિદ્ધ ચૂર્ણિ ३१ तत्पतिर्विश्वसेनाख्येाऽप्यभूद् विश्वगुणैकभूः । काश्यपाख्य सुत्रस्थेक्ष्वाकुव शरिवांशुमान् ૩૨ (ક) વિશેષાવશ્યક ભાષ્ય ૧૩૮૭ (4) गोयमगुत्ता हरिवंशस भवा नेमिसुव्वया देवि । कासवगत्ता इक्खागु वंसजा सेस बावीस ॥ "1 For Private & Personal Use Only --સપ્તતિસ્થાન ૧૦૫ www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy