________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
સ'. ૧૫૧૨ માં લગભગ લખાયેલી છે. જિનેશ્વરસૂરિના શિષ્ય આચાર્ય શ્રી અભયદેવ રચિત અપભ્રંશ મહાવીર ચરિતના ઉલ્લેખ જૈન ગ્રંથાવલીમાં કરવામાં આવ્યા છે. ખંભાતના શાંતિનાથ તાડપત્રીય ભંડારમાં એની પ્રતિ સુરક્ષિત છે.
પુષ્પદન્તના ‘મહાવીર ચરિત્ર”નું સપાદન ડૉ. હીરાલાલ જૈન કરી રહ્યા હતા. ગ્રંથ સચિત્ર પ્રકાશિત કરવાની ચેાજના હતી. જયમિત્ર હલકૃત ‘વઢમાણુ ચર'નું સ'પાદન ડૉ. રાજારામે સન્મતિજિન ચર'નું સંપાદન પૂર્ણ કર્યું છે. અને શ્રીધરકૃત ‘ વઢમાણુ ચિત્તે 'નું કરી રહ્યા છે. નીમચના ડૅા. દેવેન્દ્રકુમારે નરસેન કૃત · વર્ડ્ઝમાણુ ચિર ’ સંપાદન પૂણ' કર્યું છે.
:
<
તિસટિ
મહાપુરિસ ગુણાલ કારુ મહાપુરાણુર
આ ગ્રંથ રત્નના રચનાર અપભ્રંશ ભાષાના મહાકવિ પુષ્પદન્ત છે. ૯ મી અને ૧૦ મી સદીના મિલનબિંદુ પર એમના જન્મ થયે છે. તે સ્વભાવે કડરામ હતા. પૂરાં ખાર વર્ષે એમણે સાહિત્ય-સાધના કરી હતી. એમણે જે કાંઈ લખ્યું છે, તે યુગ અને પરંપરા અનુસાર જ લખ્યું છે. તે પણ એમાં મૌલિક સજીવતા છે. આ પુરાણમાં ૧૦૨ ૧. હિન્દીમાં ઉપલબ્ધ મહાવીર—સાહિત્ય ઃ એક પર્યાલેચના-ડૉ. કસ્તૂરચન્દ્ર કાસલીવાલ, તીય કર માસિક વષ ૧, અંક ૯
૨. માંથાય સમટ મર તદ્,
केवल किरण हो घर विहर तह |
गय छासहि दिनंतर जाबहि,
अमराहिमणि चितइ तामहि || इय सामग्गि सयल जिणणाहटो पचमणाग्य गवाह हो किं कारणु णट वाणि पयासइ जीवाइय तच्चाइण भासइ ॥
૧૮૯
Jain Education International
વધુ માન કાવ્ય પત્ર ૮૩ (ખ).
For Private & Personal Use Only
www.jainelibrary.org