________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
પર બેસાડવામાં આવતા. જો રાજકુમાર દુર્ગ્યુસનેામાં ફસાઈ જાય તે તેને દેશનિકાલ કરવામાં આવતા.૧૩
ગૃહપતિઓને ગૃહસ્થાને ઈષ્ણ, શ્રેષ્ઠી તેમજ કૌટુમ્બિક નામથી સંખેાધિત કરવામાં આવ્યા છે. કેટલાય ગૃહપતિએ ભગવાન મહાવીરના પરમ ભક્ત હતા.૧૪ એમની પાસે અપાર ધન અને હજારા ગાયા હતી. તેઓ ખેતી અને વ્યાપાર કરતા. વ્યાપાર કરવાને કારણે એમને વણિક પણ કહેવામાં આવતા.
૧૫
શૂદ્રોની સ્થિતિ ખૂબ શેાચનીય હતી. એમની સાથે દાસ-ગુલામ જેવા વ્યવહાર કરવામાં આવતા, એમને સર્વત્ર અનાદર થતા.૧૬
વિભિન્ન જાતિઓ તેમજ ગાત્રાદિ
૧૮
૨૨
૨૦
૧૯ ગેાપાલ,
વર્ણ-જાતિ સિવાય અનેક ઉપ-જાતિઓ હતી. જેવી કેસારથિ, ૧૭ લુહાર, સુથાર, ભારવાહક, ચિકિત્સાચાર્ય,ર૩ નાવિક,૨૪ સવાર,
૫
૧૩
ઉત્તરાધ્યયન સુખમેધાવૃત્તિ પત્ર ૮૪.
૧૪ (ક) ઉપાશકદશા. (ખ) ઉત્તરાધ્યયન ૨૧,૧.
૧૫ ચપામે એ નામ સાવગે આસિ વાળિએ-ઉત્તરાધ્યયન ૨૧,૧.
૧૬
ઉત્તરાધ્યન ૧૩,૧૯. (ખ) ઉત્તરાધ્યયયન ૧૩,૧૮.
૧૭
ઉત્તરાધ્યયન ૨૭૫૧૫,૨૨,૧૫,
૧૮
એજન ૧૯,૬૮.
૧૯ એઝન ૧૯,૬૭,
૨૦ એજન ૨૨,૪૬.
૨૧
એજન.
૨૩
એજન ૧૦,૩૩ અને ૨૯.૧૧.
૨૩ એજન ૨૦,૨૨.
७७
૨૪
એન્જન ૨૩,૭૩,
૨૫ એજન ૧, ૩૭.
૨૬ એજન ૧૨,૧૨,
કંસારા,૨૧ ખેડૂત ૨૬ ૨૬ અને વિવિધ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org