SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન શિલ્પીઓ વગેરે. ૨૭ કેટલીક વર્ણસંકર જાતિ પણ હતી. વર્ણસકર જાતિઓમાં મુકુસ–ભગી અને સ્વપાક–ચંડાલ જાતિનેા ઉલ્લેખ છે.૨૮ આ જાતિ સિવાય ગાત્રોમાં–કાશ્યપ, ગૌતમ, ગગ અને વશિષ્ઠ ગાત્રો હતાં.ર૯ કુળામાં અગન્ધન, ભાગ, ગન્ધન અને પ્રાંત કુલાના અન્ય વંશેમાં ઇક્ષ્વાકુવંશ તેમજ યાદવવંશ૧ વગેરેના ઉલ્લેખ સાંપડે છે. ge આ સમયે સામાજિક સંગઠન વર્ણ, જાતિ, ગેાત્ર, કુલ, વંશના આધારે અનેક ભાગેામાં વિભક્ત હતું. આશ્રમ વ્યવસ્થા પણ હતી. ગૃહસ્થાશ્રમને ઉત્તરાધ્યયનમાં ઘેારાશ્રમ' કહ્યો છે,૩૨ પ્રત્યેક વર્ણ અને આશ્રમવાળાઓનું કાર્ય કર્ત જુદું જુદું હતું. ૩ પરિવારમાં એ સમયે માતા-પિતાનું ગ્રહણના સમયે માતા-પિતાની સંમતિ પર માતા-પિતાને અત્યંત સ્નેહ રહેતા. સ્નેહપૂર્ણ વ્યવહાર રહેતા, તેા વળી સ્વાર્થીને પણ થતા ૩૫ ૨૭ એજન ૧૫૯. ૨૮ એજન ૧૨,૧. ૨૯ એજન રહ્ના પ્રાર ભનુ ગદ્ય. ૩૦ એજન ૨૨,૪૨; ૪૪,૧૫, ૯,૧ ૩. ૩૧ એજન ૧૮,૩૯; ૨૨-૨૭. માતા-પિતા તેમજ પુત્ર સ્થાન સર્વોપરી હતું. દીક્ષા આવશ્યક મનાતી.૩૪ પુત્ર ભાઈ એ વચ્ચે પરસ્પર કારણે પરસ્પર સંઘર્ષ ર ઘોરાસમચત્તાગ ઉત્તરાધ્યયન ૯,૪૨. ૩૩ ઉત્તરાધ્યયન સૂત્ર : એક પરિશીલન પુ. ૪૦ જ્ઞાતાધમ કથા ૧,૧. ૩૪ ૩૫ ભગવતી, નિરયાવલિયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy