SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાતિદત્તના પ્રશ્નો કૌશાંખીથી વિહાર કરીને ભગવાન શ્રી મહાવીર સુમંગલ, સુછેતા, પાલક, વગરે ૧૨ ક્ષેત્રોને પાવન કરતા ચમ્પાનગરી પધાર્યા અને ચાતુર્માસિક તપથી આત્માને ભાવિત કરતા સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાલામાં બારમા વર્ષોવાસ પસાર કર્યો. સ્વાતિદત્તના પ્રશ્નો ભગવાનના તોપૂત જીવનથી પ્રભાવિત થઈને પૂ ભદ્ર અને મણિભદ્ર નામના એ યક્ષા એમની સેવા કરવા માટે આવે છે. જેને નિહાળીને સ્વાતિદત્તને પણ દઢ ખાતરી થઈ કે આ દેવાર્ય જરૂર કાઈ વિશિષ્ટ જ્ઞાની છે. ૧૩ એણે ભગવાન શ્રી મહાવીરને જિજ્ઞાસાથી પૂછ્યું, આત્મા શું છે?” ૧૪ ૧૨. (ક) તત્તો સમજાવુ સળ માર મુશ્ચેતાન્ ય મા।િ । पागल वाइलवणीय अमंगल अष्पणो असिणा ॥ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૫૬ (ગ) આવ. દ્વારિ. વૃત્તિ ૨૫ (ચ) મહાવીર રિય (ગુણ) ૭,૨૪૭ ૧૩. (ક) આવ. નિયુક્તિ ૪-૫ ૧૪. (ક) ૬ પાવાસાવાસે વે સાતિત પુછાય । वागरणदुधा पदेसण पच्चक्खाणे यदुविधेतु । ૪૫૭ -આવ. નિયુક્તિ. ૪-૪ (ગ) આવ. ચૂર્ણિ ૩૨૦ (૩) આવ. મલય વૃત્તિ ર૯૬ Jain Education International (ખ) વિશેષા ભાષ્ય. ૧૯૫૭ —આવ. નિયુક્તિ. (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૫૭ ( 1 ) ताहे विन्नासण निमित पुच्छति का ह्यात्मा ? भगवानाहयेोऽहमि त्यभिमન્યતે, સીલ સૂક્ષ્માઽસૌ, તિસૂક્ષ્મ यन्न गृहीम ननु शब्द गंधानिलाः किम । न ते इन्दियग्राह्याः तेन ग्रहणमात्मा ननु ग्राह्ययिता हि सः । कतिविहे गं भते । पएसणये ? कहिविहे गं पच्चक्खावे ? भगवानाह सातिदता । दुविहे पदेसणये घम्मियं अधम्मियं च पएसणय नाम उवदेसेा । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy