SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના પૂર્વભવ તે ( જીવ ) બ્રાહ્મણ થાય છે. એનું આયુષ્ય ચાસઠ સમયમાં તે ત્રિદ‘ડી પરિવ્રાજક થયેા. વણું ન નથી. (૮) અગ્નિધોત ત્યાંથી ચ્યવીને ચૈત્ય સન્નિવેશમાં અગ્નિદ્યોત નામનો લાખ પૂર્વનું હતું. છેલ્લા ઉત્તર પુરાણમાં આ ભવનું તે ( જીવ ) ત્યાંથી આયુષ્ય પૂર્ણ મધ્યમ સ્થિતિવાળેા દેવ અને છે. પુરાણમાં નથી. આ (૯) ઈશાન દેવલાક ઈશાન દેવલેાકમાં વણું ન પણ ઉત્તર કરીને ભવતું Jain Education International ૨૩૩ (૧૦) અગ્નિભૂતિ ત્યાર પછી મરીચિનો જીવ મંદિર નામક સૈનિવેશમાં અગ્નિભૂતિ નામના બ્રાહ્મણરૂપે જન્મ લે છે. એનું આયુષ્ય છપ્પન લાખ પૂર્વ હતું. જીવનની સંધ્યાના સમયે અહીં પણ તે ત્રિદંડી પરિત્રાજક અને છે.૮ આ પરથી એ સ્પષ્ટ થાય છે કે મરીચિ-ભવમાં પરિમાજિક ધર્મોના સંસ્કાર એના અંતઃકરણમાં સારા પ્રમાણમાં સ્થાપિત થયેલા હતા. ઉત્તરપુરાણમાં લખ્યું છે કે સૂતિકા નામના ગામમાં અગ્નિભૂતિ બ્રાહ્મણની ગૌતમી નામની સ્રીને અગ્નિસહુ નામનો પુત્ર જન્મ્યા હતા.૭૯ શ્વેતાંખર પરંપરાના ગ્રંથેામાં અગ્નિભૂતિ નામ મળે છે, નહીં કે અગ્નિસહ. પૂજ્યશ્રી ઘાસીલાલજી મ.ને પ્રસ્તુત ભવની ગણતરી॰ ૭૭ ઉપર્યુકત બધાં સ્થાન જુએ, ૭૮ (ક) તથાવિ પરિવાઓ આવ. ચૂર્ણિ ૨૩૦ (4) परिव्राजक दीक्षायां नीत्वा कालं स पूर्ववत् । ૭૯ ઉત્તરપુરાણ ૭૪,૭૪ પૃ. ૪૪૮ ૮૦ કલ્પસૂત્ર, પ્રથમ ભાગ, પૃ. ૨૧૦, શ્રી ધામીલાલજી મ. સ’પાદિત For Private & Personal Use Only ઉત્તરપુરાણુ ૭૪,૭૫ www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy