SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન એટલે ગષભદેવને મોક્ષધર્મની વિવિક્ષાથી વાસુદેવાંશ૯૧ કહેવામાં આવ્યા છે. ઝાષભદેવને સે પુત્ર હતા. તે સર્વ બ્રહ્મવિદ્યાના જાણકાર હતા. એમના નવ પુત્રોને આત્મવિદ્યાના વિશારદ કહેવામાં આવ્યા છે. એમના છ પુત્ર ભરત મહાગી હતા.૯૪ સ્વયં ઝષભદેવને ગેશ્વર કહેવામાં આવ્યા છે. એમણે વિવિધ પ્રકારની યેગિક પ્રક્રિયાનું આચરણ કર્યું હતું. જૈન આચાર્ય એમને ગવિદ્યાના પ્રણેતા માને છે. “હઠગપ્રદીપિકામાં ભગવાન ઇષભદેવને હઠગ વિદ્યાના ઉપદેશકના રૂપમાં નમસ્કાર કરવામાં આવ્યા છે.૯૮ ત્રાષભદેવ એમના વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે વૈદિક પરંપરામાં પણ સારા પ્રમાણમાં માન્ય રહ્યા છે. મહાકવિ સુરદાસે એમના વ્યક્તિત્વનું આલેખન કરતાં લખ્યું છે–નાભિએ પુત્રને માટે યજ્ઞ કર્યો તે સમયે યજ્ઞપુરુષેલ્ સ્વયં દર્શન આપીને જન્મ લેવાનું વચન આપ્યું. જેના ફલસ્વરૂપ ઝાષભની ઉત્પત્તિ થઈ. ૧૦૦ ९३ ત ९१ तमाहुर्वासुदेवांश मोक्षधर्मविवक्षया - શ્રીમદ્ ભાગવત ૧૧, ૨, ૧૬ ९२ અવત: સુતરાત, તસ્યાસીસ્ ગ્રંક્ષેપારમ્ –એજન ૧૧, ૨, ૧૬ શ્રમ વાતારાના વિદ્યાવિરારા –એજન ૧૧. ૨. ૨૦ ૧૪ ચેષાં વઘુ મહાયોજી મરતો : એકનઃ માત ! –એજન ૫. ૪. ૯ भगवान् ऋषभदेवो योगेश्वरः । –એજન ૫. ૪. ૨ ૧૬ નાનાયો નર્યાવરણો માવાન વૈવલ્યપતિઋષમઃ | –એજન ૫. ૫. ૨૫ ९७ योगिकल्पतरूं नौमि देवदेवं वृषध्वजम् । -નાનાવ છે. ૨. ९८ श्रीआदिनाथ नमोस्तु तस्मै येनोपदिष्टा हठयोगविद्या । ९९ नाभि नृपति सुत हित जग कियौ। . ગરા પુરુષ તવ રસના વિયૌ ! -સૂરસાગર પૃ. ૧૫૦. પદ ૪૦૯ १०० मैं हरता करता संसार में लैहो नृप गृह अवतार । , रिषभदेव तब जनमे आई, राजा के गृह बनी बघाई ॥ -सूरसागर पृ. १५० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy