SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ડૉકટર રાધાકૃષ્ણન ૧; ડૉકટર સ્ટીવેન્સન ૨ અને જયચન્દ્વ વિદ્યાલંકાર૩૩ વગેરે અન્ય અનેક વિદ્વાનાના પણ આ જ અભિપ્રાય છે. ३४ ૪. અજિત અને અન્ય તીર્થંકર મૌદ્ધ થેરગાથામાં એક ગાથા અજિત ઘેર નામની પણ મળે છે.૩પ આ ગાથાની અટ્કકથામાં બતાવવામાં આવ્યું છે કે આ અજિત ૯૧ મા કલ્પની પૂર્વે પ્રત્યેક યુદ્ધ થઈ ગયા છે. જૈન સાહિત્યમાં અજિત નામના દ્વિતીય તીર્થંકર છે અને સંભવતઃ બૌદ્ધ સાહિત્યમાં એને જ પ્રત્યેકમુદ્ધ અજિત કહેવામાં આવ્યા હાય. કેમકે બન્નેની ચેાગ્યતા, પૌરાણિકતા તેમજ નામમાં પણ સામ્ય છે. મહાભારતમાં અજિત અને શિવને એકરૂપ તરીકે આલેખવામાં આવ્યા છે. અમારા મત પ્રમાણે તી કર અજિત જ વૈદિક-બૌદ્ધ પરંપરામાં પૂજનીય રહ્યા છે અને એમણે એમની દૃષ્ટિથી એમનું નામસ્મરણ કર્યું છે. સારેન્સને મહાભારતના વિશેષ નામના કાશ બનાવ્યેા છે. એ કાશમાં સુપાર્શ્વ, ચન્દ્ર અને સુમતિ એ ત્રણ તીર્થંકરાના નામના ઉલ્લેખ મળે છે. મહાભારતકારે આ ત્રણને અસુર તરીકે વર્ણવ્યા છે. વૈદિક માન્યતા અનુસાર જૈન-ધર્મ અસુરોના ધર્મ લેખાય છે. અસુર લેકે આર્હુતધર્મના ઉપાસક હતા, એ પ્રકારનું વર્ણન જૈન સાહિત્યમાં ૩૧ ભારતીય દર્શનના ઇતિહાસ આવૃત્તિ ૧. પૃ. ૨૮૭ ૩૨ કલ્પસૂત્રની ભૂમિકા-ડો. સ્ટીવેન્સન. ૩૩ ભારતીય ઇતિહાસકી રૂપરેખા પૃ. ૩૮૪ ૩૪ (ક) જૈન સાહિત્યકા ઇતિહાસ-પૂર્વ પીઠિકા. પૃ. ૧૦૮ (ખ) હિન્દી વિશ્વકાષ, ભાગ ૪, પૃ. ૪૪૪ ३५ मरणे मे भयं नित्थि, निकन्ति नत्थि जीविते । सन्देहं निक्खिपिस्सामि सम्पजाना पटिस्सतो ૩૬ જૈનસાહિત્ય કા બૃહત્ ઇતિહાસ, ભાગ. ૧ પ્રસ્તાવના પૃ. ૨૬ Jain Education International -થા ૧. ૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy