________________
ભગવાન મહાવીરના ઉપદેશ
૭૮૧
f-ળ પરિવારે જ મિQ – શ૦ ૧૦, ૬ જે ગૃહસ્થ સાથે અતિનેહ કરતું નથી, તે ભિક્ષુ છે. ધમાર જે જ મિQ
–દશ૦ ૧૦, ૧૯. જે ધર્મધ્યાનમાં સતત રત રહે છે, તે ભિક્ષુ છે. તમ યુદ-સુરત સ ચ ને મિનરલૂ –દશૌ૦ ૧૦, ૧૧
જે સુખ અને દુઃખને સમભાવપૂર્વક સહન કરે છે, તે ભિક્ષુ કહેવાય છે. महप्पसाया इसिणी हवंति न हु मुणी कोवपरा हवंति ।
–ઉત્તરા૦ ૧૨, ૩૧ ઋષિ-મુનિ સદા પ્રસન્ન-ચિત્ત રહે છે, કદી કોઈ પર કુપિત થતા નથી. - યુવરાર
મિલ્વા
-દા૧૦, ૧૦ જે શાંત છે તથા પિતાના ક્તવ્ય-પથને સારી રીતે જાણે છે, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. उषसमसारं खु सामण्णे ।
-બુકલા. ૧, ૩૫ શ્રમણત્વને સાર છે–ઉપશમ. समयाए समणो होइ ।
–ઉત્તરા ૨૫, ૩૨ સમભાવની સાધના કરનાર શ્રમણ બને છે. नागेण उ मुणी होइ ।
-ઉત્તર ૨૫, ૩૨ જ્ઞાનની આરાધના–મનન કરનાર મુનિ બને છે. ન ચ ર રિસોયાબી !
–સૂત્ર ૧, ૧૩, ૨૨ સંતપૂજા, પ્રતિષ્ઠા તથા કીર્તિની અભિલાષા ન કરે. अकसाइ भिक्खू ।
-સૂત્ર ૧, ૧૩, ૨૨ શ્રમણ કષાય–ભાવ વગરને બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org