SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના ઉપદેશ ૭૮૧ f-ળ પરિવારે જ મિQ – શ૦ ૧૦, ૬ જે ગૃહસ્થ સાથે અતિનેહ કરતું નથી, તે ભિક્ષુ છે. ધમાર જે જ મિQ –દશ૦ ૧૦, ૧૯. જે ધર્મધ્યાનમાં સતત રત રહે છે, તે ભિક્ષુ છે. તમ યુદ-સુરત સ ચ ને મિનરલૂ –દશૌ૦ ૧૦, ૧૧ જે સુખ અને દુઃખને સમભાવપૂર્વક સહન કરે છે, તે ભિક્ષુ કહેવાય છે. महप्पसाया इसिणी हवंति न हु मुणी कोवपरा हवंति । –ઉત્તરા૦ ૧૨, ૩૧ ઋષિ-મુનિ સદા પ્રસન્ન-ચિત્ત રહે છે, કદી કોઈ પર કુપિત થતા નથી. - યુવરાર મિલ્વા -દા૧૦, ૧૦ જે શાંત છે તથા પિતાના ક્તવ્ય-પથને સારી રીતે જાણે છે, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. उषसमसारं खु सामण्णे । -બુકલા. ૧, ૩૫ શ્રમણત્વને સાર છે–ઉપશમ. समयाए समणो होइ । –ઉત્તરા ૨૫, ૩૨ સમભાવની સાધના કરનાર શ્રમણ બને છે. नागेण उ मुणी होइ । -ઉત્તર ૨૫, ૩૨ જ્ઞાનની આરાધના–મનન કરનાર મુનિ બને છે. ન ચ ર રિસોયાબી ! –સૂત્ર ૧, ૧૩, ૨૨ સંતપૂજા, પ્રતિષ્ઠા તથા કીર્તિની અભિલાષા ન કરે. अकसाइ भिक्खू । -સૂત્ર ૧, ૧૩, ૨૨ શ્રમણ કષાય–ભાવ વગરને બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy