SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન आहारमिच्छे मियमेसणिज । –ઉત્ત ક૨, ૪ આત્માથી સાધકે પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરે જોઈએ गिलाणं वेयावच्च करेमाणे समणे निग्गंये । महाणिजरे महापज्जवसाणे भवति ॥ વ્યવહા૨૦ ૧૦ જે શ્રમણ રુણ મુનિની સેવા કરે છે, તે મહાન નિજેરા તથા મહાન પર્યવસાન-પરિનિર્વાણ કરે છે. ગુરુ-શિષ્ય आयरियेहिं वाहितो तुसिणीओ न कयाइ वि । –ઉત્ત. ૧, ૨૦ આચાર્યો દ્વારા બોલાવવામાં આવે ત્યારે શિષ્ય કોઈ પણ અવસ્થામાં મૌન-ચુપચાપ ન રહેવું જોઈએ. fifમ દિવઢાળ, કુવિfrg . –ઉત્તરા૦ ૧૧, ૨૩ જે શિષ્ય લજજાશીલ અને ઈન્દ્રિય-વિજેતા હોય છે, તે સુવિનીત બને છે. मा गलियस्सेव कस; वयणमिच्छे पुणो पुणो। –ઉત્ત. ૧, ૧૨ જેવી રીતે દુષ્ટ ઘેડે વારંવાર ચાબુકની અપેક્ષા રાખે છે, એવી રીતે વિનીત શિષ્ય ગુરુના વચનની વારંવાર અપેક્ષા ન રાખે. घरेज भिक्खू सुसांमहि इदिए । -उत्त० २१, २३ ભિક્ષુ સર્વ ઈન્દ્રિયોને સુસમાહિત કરીને વિચરણ કરે. મનોનિગ્રહ मणो साहस्सिओ भीमो, दुट्ठस्सो परिधावई । – ઉત્તરા૦ ૨૩, ૫૮ મન એક સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘડા જેવું છે કે જે ચારે તરફ દોડતું રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy