SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના ઉપદેશ ૭૮૩ एगे जिए जिया पंच, जिए जिया दस । दसहा उ जिणिताणं, सव्वसत्तू जिणामह ॥ –ઉત્તરા. ૨૩, ૩૬ એકને જીતી લેવાથી પાંચને જીતી ગયા, પાંચને જીતી લેવાથી દસ જીતી ગયા, દસને જીતીને મેં બધા શત્રુઓને જીતી લીધા. માત્તાપ ન કરે પણ ચા – ઉત્તરાર૯, ૫૩ મને ગુપ્તાથી જીવ એકાગ્રતા પ્રાપ્ત કરે છે. જ જે વિદ –ઉતરા૦ ૨૯, પર ગ સત્યથી જીવ મન, વચન અને કાયાની પ્રવૃત્તિને વિશુદ્ધ કરે છે. જીવનકલા धम्मेणं चेव वितिं कष्पेमाणा विहरंति । -સૂત્ર૦ ૨, ૨, ૩૯ સગૃહસ્થ હંમેશાં ધર્માનુકૂલ રહીને પિતાની આજીવિકા ચલાવે છે. सामाइएणं सावज्जजोगविरई जणयइ ।। સામાયિકથી જીવ સાવધયોગથી વિરતિ નિવૃત્તિનું ઉપાર્જન सज्झाए वा निउत्तेण सव्वदूक्वविमोक्खणे । –-ઉત્તરા૦ ૨૬, ૧ સ્વાધ્યાય કરતા રહેવાથી સમસ્ત દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. जहा पोम जले जाय, नोवलिप्पइ धारिणा । –ઉત્ત૨૫, ૨૬ જેવી રીતે જળથી ઉત્પન્ન થયેલ કમળ જલ વડે લિપ્ત થતું નથી તેવી રીતે સાધકે પણ કામ–ભેગમાં લિપ્ત ન થવું જોઈએ. ___ न संतसंति मरणंते, सीलवंता बहुस्सुया । –ઉત્ત૫. ૨૯ શીલવાન અને બહુશ્રુત ભિક્ષુ મૃત્યુની ક્ષણમાં પણ સંત્રસ્ત નથી થતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy