________________
૭૮૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
काल अणवकंखमाणे विहरह ।
આત્માથી સાધક ક સાથે ઝઝુમતે મૃત્યથી અનપેક્ષ થઈને રહે છે. कसाया अग्गिणो वुत्ता, सुय सील तो जलं ।
–ઉત્ત૨૩, ૫૩ કસાય-ક્રોધ, માન, માયા, અને તેમને અગ્નિ કહે છે. એને બુઝાવવાને માટે શ્રત, શીલ અને તપ એ જાલ છે. कोहं च माणं च तहेव माय, लोम चउत्थं अज्झत्थदोसा।
-સૂત્ર ૧, ૬, ૨૬ ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેય અંતરાત્માના ભયંકર દેષ છે. कसायपच्चक्खाणेण वीयरागमा जणयह ।
–ઉત્તરા. ૨૯, ૩૬ કસાયનો પરિત્યાગ કરવાથી વીતરાગ ભાવ પ્રાપ્ત થાય છે.
કાધ ક્ષમા काहो पीई पणासेह ।
–દશ૦ ૮, ૩૮ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. उपसभेण हणे कोह।
–દશ ૮૯ ૩૯ શાંતિથી ૯ોધને જીતે. खामेमि सव्वे जीवा; सव्वे जीवा खमंतु मे । मेत्तो मे सव्वभूमेसु, वेरं मज्झं न केणइ ॥
હું સમસ્ત જીવોની ક્ષમા માગું છું અને બધા જીવ મને ક્ષમા પ્રદાન કરે. મારી સર્વ જી સાથે મૈત્રી છે. કેઈની સાથે મારે વૈર-વિરોધ નથી. पुढविसमो मुणी हव्वेजा।
–દશ ૦ ૧૦, ૧૩ | મુનિ પૃથ્વી સમાન ક્ષમાશીલ હેવી જોઈએ. खमावणया णं पल्हायणमाव जणयइ ।
–ઉત્ત૦ ૨૯, ૧૭ ક્ષમાપનાથી આત્મામાં અપૂર્વ હર્ષાનુભૂતિ પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org