________________
ભગવાન મહાવીરનો ઉપદેશ
૭૮૫
खतिएणं जीवे परिसहे जिणइ । ક્ષમાથી જીવ પરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે.
खति साविज पंडिए । પંડિત પુરુષે ક્ષમાધર્મની આરાધના કરવી જોઈએ.
માન
बालजणो पगब्भइ ।
-સૂત્ર , ૧, ૧૧ ર અહંકાર કરે તે અજ્ઞાનનું દ્યોતક છે. माणविजएणं मद्दव जणयइ
–ઉત્તર ૨૯, ૬૮ માનને જીતવાથી જીવને નમ્રતાની પ્રાપ્તિ થાય છે. અન્ન નri faz વાત્રાને ! –સૂત્ર ૧, ૧૩, ૧૪
જે પિતાની બુદ્ધિથી અહંકારમાં બીજાને ઉપેક્ષા કરે છે, તે મંદબુદ્ધિ છે. '
અને જ્ઞvi vસ્ત વિશ્વમાં ! –સૂત્ર ૧, ૧૩, ૮
ગર્ભાશીલ આત્મા પિતાના ગર્ભમાં ચૂર થઈને બીજાને સદા બિંબભૂત-પડછાયાની સમાન તુચ્છ માને છે.
માયા
माई पमाई पुण एइ गम्भ ।
–આચા) ૧. ૩. ૧ માયાવી અને પ્રમાદી ફરી ફરી જન્મ-મરણ કરે છે. माई मिच्छादिट्ठी, अमाई सम्मट्टिठी । માયાવી જીવ મિથ્યાષ્ટિ હોય છે, અમાયાવી સમ્યગ્દષ્ટિ.
૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org