SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલના સંયમ संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । –ઉપા૦ ૧, ૭૬ સાધક સંયમ અને તપથી આત્માને સતત ભાવિત કરતે વિચરણ કરે છે. સરકારે નિચત્તિ , રાંઝમે ય ઉત્તoi –ઉત્તરા. ૧, ૨ અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. जो सहस्सं सहस्साणं मासे मासे गव दए । तस्सावि संजमो सेओ, अदन्तिस्स वि किंचण। ઉત્તરા૯, ૪ જે મનુષ્ય પ્રતિમાસ દસ-દસ લાખ ગાયોનું દાન આપે છે, એની અપેક્ષાએ કંઈ પણ ન દેનાર સંયમીને સંયમ શ્રેષ્ઠ છે. શ્રમણ समे य जे सव्वपाणभृतेषु, से हु समणे । –પ્રશ્ન ૨, ૫ સમસ્ત પ્રાણુઓ પ્રતિ જે સમદષ્ટિ રાખે છે, વસ્તુતઃ તે સાચો શ્રમણ છે. अवि अप्पणो वि देहंमि, नायरंति ममाइयं । –દશઐ- ૬, ૨૨ નિગ્રંથ મુનિ બીજું તે શું, પોતાના શરીર પર પણ મમત્વ રાખતું નથી. भुच्चा पिञ्चा सुह सुबई, पावसमणे त्ति वुच्चई । –ઉત્તરા. ૧૭, ૩ જે શ્રમણ ખાઈ-પીને આરામથી સૂએ છે, સમય પર સાધના કરતું નથી, તે પાપ શ્રમણ કહેવાય છે. મvi fજ્ઞાન નિરાશે ! –આચા, ૨, ૩, ૧૫, ૧ ' જે પોતાની મનઃસ્થિતિને પૂર્ણતયા પારખવાનું જાણે છે તે, સાચે નિગ્રંથ સાધુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy