________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પર પરાં
અશાકના શિલાલેખામાં પણ નિષ્ણઠ' શબ્દના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૨૫ ભગવાન મહાવીર પછીના આઠ ગણુધરા અથવા આચા પત નિન્ગ્રેન્થ શબ્દ પ્રધાનપણે વપરાયેલે છે.૨૬ વૈદિક ગ્રંથમાં પણ નિગ્રન્થ શબ્દ મળે છે. ર૭ સાતમી શતાબ્દીમાં ખંગાળમાં પણ નિગ્રન્થ સપ્રદાય પ્રભાવશાળી હતા.૨૮
દશવૈકાલિક,
ઉત્તરાધ્યયન- અને સૂત્રકૃતાંગ આદિ આગમામાં જિનશાસન, જિનમાર્ગ, જિનવચન જેવા શબ્દો પ્રચાજાયેલા મળે છે. પરંતુ જૈનધમ” એ શબ્દ આગમ ગ્રંથમાં પ્રચાજાયેલ નથી. સર્વ પ્રથમ જૈનધર્મ' શબ્દના પ્રયાગ જિનભદ્રગણી ક્ષમાશ્રમણ કૃત ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં દૃષ્ટિગોચર થાય છે.૩૨
આ પછીના સાહિત્યમાં જૈનધમ શબ્દના પ્રયાગ વિશેષ રૂપમાં વ્યવહત થયેલા છે. ‘મત્સ્યપુરાણુ’માંક ‘જિનધમ' અને २५. इमे वियापरा हो हंति त्ति निग्ग ठेसु पि में करे ।
પ્રાચીન ભારતીય અભિલેખે। કા અધ્યયન દિ ખંડ, પુ. ૧૯ ૨૬. પટ્ટાવલી સમુચ્ચય, તપાગચ્છ, પટ્ટાવલી, પૃ. ૪૫ ૨૭. (ક) સ્થાૌપીનોત્તા સારીનાં સ્થાનિને યથાનાતસ્પધરા મિત્ર સ્થા निष्परिग्रहा इति संवर्तश्रुतिः ।
——તૈત્તિરીય-આરણ્યક ૧૦, ૬૩, સાયણ ભાષ્ય ભાગ-ર પૃ. ૭૭૮ (ખ) જાબાલેપનિષદ
૨૮. (ધ) એજ ઍફ ઈમ્પીરિયલ કન્તાજ પૃ. ૨૮૮ ૨૯. (ક) સોંવાળ-જ્ઞિળ–સાસળ' |
(ખ) ‘નામય એજન ૯. ૩, ૧૫ 30. जिणवयणे अगुरता जिणवयण जे करें ति भावेण ।
Jain Education International
૧૩
—દશવૈકાલિક ૮, ૨૫
૩૧. સૂત્રકૃતાંગ
૩૨. (ક) ક્રેન સિન્થ-વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૦૪૩ (ખ) તિથૅ નફા-એજન ગા. ૧૦૪૫-૧૦૪
૩૩. મત્સ્યપુરાણુ ૪, ૧૩, ૧૪
For Private & Personal Use Only
-ઉત્તરાધ્યયન ૩૬, ૨૬૪
www.jainelibrary.org