________________
૨૭૨
ભગવાન મહાવીર : એક અનુશીલન કરી છે. વેદ-વિહિત યજ્ઞમાં કરવામાં આવતી હિંસા, હિંસા નહી બકે અહિંસા છે.” સ્વર્ગનાં રંગીન પ્રભન આપીને પશુ–વધનું દુશ્ચક જોરથી ચલાવવામાં આવી રહ્યું હતું.
સંસ્કૃતિ ધર્મના સંરક્ષણને ભાર તથાકથિત બ્રાહ્મણના ખભા પર હતે. બ્રાહ્મણ વિદ્વાન હોય કે મૂર્ખ, સદાચારી હોય કે વ્યભિચારી, અગ્નિની જેમ હંમેશાં પૂજનીય અને પવિત્ર માનવામાં આવતું. ૧૧ પિંડા અને પુરોહિત આ યુગના વિચારોના નિયન્તા-નિયામક હતા. જનતા એમના હાથમાં રહેલી કઠપૂતળી હતી. તેઓ પિતાની ઉદ્દામ લાલસા પૂર્ણ કરવા માટે જનતાને ભરમાવતા હતા. બ્રાહ્મણ નિસંકેચપણે શુદ્રનું ધન લઈ લેતા, કેમકે શુદ્રનું પોતાનું કંઈ પણું હોતું નથી. એનું બધું ધન એના સ્વામી બ્રાહ્મણનું જ હોય છે. વર્ણવ્યવસ્થા અને જાતિવાદના નિબિડ બંધનમાં માનવ સમાજ એટલે જકડાયેલું હતું કે નિમ્ન જાતિની વ્યક્તિઓને સુખ-સગવડ ૯ જ્ઞાથ ઘરાવઃ સુથાર સ્વયમેવ સ્વયં મુવી | यज्ञस्य भूत्यै सर्वस्य तस्मात् यज्ञे वधोऽवधः ॥
- મનુસ્મૃતિ ૫,૨૨,૩૯ १० या वेदविहिता हिंसा नियतास्मिश्चराचरे ।
અહિંસામેવ તો વિદ્યાત વાદ્ ઘમ હિ નિર્વમૌ -મનુસ્મૃતિ ૫૨૨,૪૪ ११ अविद्वांश्चैव विद्वांश्च, ब्राह्मणो दैवत महत् ।
प्रणीतश्चाप्रणीतश्च, यथाग्निर्दैवत महत् ॥ श्मशानेष्वपि तेजस्वी, पावको नैव दुष्यति । हूयमानश्च यज्ञेषु भूय एवाभिवर्द्धते ॥ एवं यद्यप्यनिष्टेषु वर्तन्ते सर्व कर्मसु । सर्व था ब्राह्मणाः पूज्याः , परम दैवतं हि तत् ॥
મનુસ્મૃતિ ૮, ૩૧૭-૩૧૯ ૧૨ વિશ્વ ગ્રાહાબ: ફૂદ્િ દ્રવ્યોપાલાનમાતા न हि तस्यास्ति किंचित्स्वं भतृहाय धनो हि सः॥
-મનુસ્મૃતિ ૮, ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org