SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ભગવાન મહાવીર : એક અનુશીલન દિગંબર ગ્રંથ પદ્મપુરાણ, હરિવંશપુરાણ, તિલેાયપણુત્તિ આદિ ગ્રંથામાં પણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથેામાં જે કુમાર શબ્દ પ્રયુક્ત થયા છે, એણે કથાકારોને ભ્રમમાં પાડી દીધા છે અને તે જ વિવાદનું કારણુ બની ગયું છે. દિગંબર પર પરાએ કુમારના અકું વારા' કર્યો છે. એટલે તેએ માને છે કે આ પાંચે તીર્થંકરાએ લગ્ન કર્યાં. ન હતાં, તે પૂર્ણ બ્રહ્મચારી હતા. એકવિ’શતિસ્થાન પ્રકરણમાં૨૧ કુમારના અર્થ અકૃતરાય અને અવિવાહિત અને કરવામાં આવ્યે છે. એના અભિપ્રાય એવા છે કે વાસ્તૂપૂજય, મલ્ટી, નેમિ, પાર્શ્વ અને મહાવીર કુમાર અવસ્થામાં પ્રવ્રુજિત થયા. શેષ તીર્થંકરોએ રાજ્ય કર્યું. મલ્લી અને નેમિનાથ એ અવિવાહિત પ્રવ્રુજિત થયા. ‘ કુમાર ’ શબ્દના અર્થ એકાન્તતઃ કુંવારા, અવિવાહિત જ નથી થા, કુમારને અ યુવરાજ, રાજકુમાર પણ થાય છે.૨૨ એટલે (1) वासुपूज्यो महावीरा मल्लिः पार्श्वो यदुत्तमः । कुमारा निर्गता गेहात् पृथिवीपतयाऽपरे ॥ (*) નિાન્તિર્વાસુપૂજ્યશ્ય, मल्लेनें मिजिनांत्ययाः । पञ्चानां तु कुमाराणां राज्ञां शेषजिनेशिनाम् ॥ ૨૧. વસુપુખ્ત મલ્ટ નેમી પાસે, ( 4 ) णेमी मल्ली धीरा कुमारकालम्मि वासुपुज्जा य । पास वी गहिदतवा सेसजिणा रज्जचरमम्मि || –તિલેાયપણત્તિ અધિકાર ૪ ગા, ૬૭૦ નીચે મારી પવ્વા FR નાક સેસા, મક્કો રેમી મળિીયા || -એકવિ શતિસ્થાન ૩૪ ૨૨. (ક) મારે યુવાનેડશ્વવાળે વાળ્યે શુદ્દે । (ખ) યુવરાજ્ઞઃ મારા મતું વાક: । Jain Education International પદ્મપુરાણ ૨૦,}છ - હરિવ ́શપુરાણ ૬૦, ૨૧૪ For Private & Personal Use Only -શબ્દરનસમન્વય, કાળ પૃ. ૨૬૮ -અભિધાનચિંતામણિ કાંડ ૨ શ્લેા. ૨૪૬ www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy