________________
२०१
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અક૯ષ્ય બતાવવામાં આવ્યા છે, જે સાધુના આચાર અંગે પ્રકાશ પાડે છે. શ્રાવકના આચાર-વિચારની ચર્ચા કરતી વખતે ઉપસથ-અંગે વિવરણ આપવામાં આવ્યું છે.
કેટલાય સંદર્ભે તવ-ચર્ચા અગેના છે. નિર્ચેથની તપસ્યા અને કર્મવાદની ચર્ચા અનેક સ્થાન પર કરવામાં આવી છે, જેમાં તપથી કર્મનિર્જરા અને દુઃખ નષ્ટ કરવાની બાબત પર ચિંતન કરવામાં આવ્યું છે. દીર્ઘતપસ્વી નિગ્રંથ અને ગૃહપતિ ઉપાલિની સાથે બુદ્ધ મને દંડ, વચનદંડ અને કાયદંડ અગે ચર્ચા કરે છે. જૈન પરિભાષાની દૃષ્ટિથી તપથી નિર્જરાનું વિધાન કરવામાં આવ્યું છે તે યર્થાથ છે. દંડ, વેદનીય, કર્મ વગેરે શબ્દપ્રયોગ જૈન સાહિત્યમાં પ્રચુર માત્રામાં પ્રયુક્ત થયા છે. આશ્રવર અભિજાતિ(લેશ્યા), લેકની સાન્તતા અનન્તતા ૧૪ અવિતર્ક અવિચાર સમાધિ, (ધ્યાન), કિયાવાદ-અકિયાવાપાત્ર ૭. વિનય પિટક, ચુલ્લવગ, ખુદ્દક વન્યુ ખબ્ધક, ૫, ૧, ૧૦. તથા
ધમ્મપદ અઠકથા ૪, ૨. ૮. અંગુત્તર નિકાય, તિક નિપાત ૭૦. ૯. (ક) મજિઝમ નિકાય, ચૂલ દુખફખધ સૂત ૧, ૨, ૪.
(ખ) અંગુત્તર નિકાય, તિક નિપાત ૭, ૪ (ગ) મજિઝમ નિકાય, દેવદહ સુત્ત, ૩, ૧, ૧. (ધ) અંગુત્તર નિકાય, ચતુષ્ક નિપાત, ૪, ૨૦, ૫.
(ટ) અંગુત્તર નિકાય ચતુક નિપાત ભાગ ૨ પૃ.૧૯થી૧૯૯ હિન્દી અનુવાદ ૧૦. (ક) મજિઝમ નિકાય, દેવદહ સુત્ત, ૩, ૧, ૧.
(ખ) મક્િઝમ નિકાય, ચતુક્ક નિપાત, ૪, ૨૦, ૫. ૧૧. મઝિમ નિકાય, ઉપાતિ સુત્ત, ૨, ૧, ૬. ૧૨. અંગુત્તર નિકાય વ૫ સુર ૪, ૨૦, ૫ ૧૩. અંગુત્તર નિકાય, છક્ક સુત્ત, ૬, ૬, ૫૭ ૧૪. અંગુત્તર નિકાય, નવક નિપાત, ૬, ૪, ૭ ૧૫. સંયુત નિકાય, ગાયણું સંયુક્ત ૩૬,૮ ૧૬. વિનય પિટક, મહાવચ્ચ, ભૈષજય, ખધક ૬, ૪, ૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org