SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરનો ઉપદેશ ૭૭૫ नत्थि चरितं सम्मत्तबिहुणं । –ઉત્તરા૦ ૨૮, ૨૯ સમ્યકત્વના અભાવમાં ચારિત્ર-ગુણની પ્રાપ્તિ થતી નથી. વીતરાગતા સમ ા છે તેનુ જ વાર . –ઉત્તરા૦ ૩૨, ૬૧ જે મને અને અમનેઝ રસમાં સમાન રહે છે, તે વીતરાગ થાય છે. विमुत्ता हु ते जणा, जे जणा पारगामिणो । –આચારાંગ ૧, ૨, ૨ જે સાધકોને કામનાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધું છે તેઓ વસ્તુતઃ મુક્ત પુરુષ છે. वीयरागमाव पडिवन्ने वि यणं । જે સમસુદ અર્થ છે –ઉત્તરા૦ ૨૯, ૩૬ વીતરાગ-ભાવને પ્રાપ્ત થયેલ છવ સુખ-દુઃખમાં સરખે થઈ જાય છે. अणिहे स पुढे अहियासए -સૂત્ર ૨, ૧, ૧૩. આત્મવિદ્દ સાધકે નિઃસ્પૃહ થઈને આવનાર કષ્ટોને સહન કરવાં જોઈએ. જીવ-આત્મા जीवो उवओग लक्खणो । –ઉત્તરા૦ ૨૮, ૧૦ ઉપગ જીવનું લક્ષણ છે. नाणं च दसणं चेव, चरितं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ –ઉત્ત૭ ૨૮, ૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ–એ બધા જીવનાં લક્ષણ છે. जीवाणं चेयकडा कम्मा कज्जंति, જે ગયા વર્મા ક્ષતિ ! –ભગવતી ૧૬, ૨ આત્માઓનુ કર્મ ચેતના-કૃત છે, અચેતના-કૃત નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy