SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અર્થાત્ તીર્થકર પેગ બન્યો છે. એ ઉપરાંત ચોથા સ્થાનમાં પણ સૂર્ય ઉચ્ચને થઈ ગયું છે. અર્થાત્ ચારેય મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ઉચ્ચના ગ્રહથી પરિપૂર્ણ છે. સૂર્યની રાશિની ગણત્રીથી પણ એ ત્રણ ઉચ્ચ ગ્રહ કેન્દ્રમાં આવી જાય છે. એટલે પૂર્ણપણે પાંચ મહાપુરુષ ચુંગ આ કુંડલીમાં બને છે. એટલે આ કુંડલી જે પ્રચલિત છે, એ પૂર્ણપણે સાચી લાગે છે. જ્યાં સુધી અનુભવ જણાવે છે. પ્રત્યેકે તીર્થકરની કુંડલીમાં આ પ્રમાણે પાંચ મહાપુરુષ ગ હોય છે જ. ટૂંકમાં સાર એ છે કે ભગવાન મહાવીરના જીવનકાલમાં કુંડલી નિર્માણ થઈ ન હતી. આચારાંગ વગેરેના રચનાકાલ સુધી મેષ આદિ રાશિઓનો પ્રચાર પણ થયો ન હતો. કલ્પસૂત્રની રચનાના સમયે સંભવ છે કે રાશિઓ વ્યવહારમાં આવવા લાગી હેય. સાતગ્રહ ઉચ્ચ હેવાને કારણે તીર્થકર બને છે, એ ટીકાકારનું કથન આધારહીન છે. જે કુંડલી અમે આપી છે, તે વાસ્તવિકતાની વિશેષ સમીપ છે, એ અમારે સ્પષ્ટ અભિપ્રાય છે. વિરાટ વ્યક્તિત્વના બીજ બાહ્ય વ્યક્તિત્વ આવશ્યક નિર્યુક્તિમાં વૃદ્ધિ અને સ્મરણ એ બે દ્વાર બતાવ્યાં છે. * જિનભદ્ર ગણું ક્ષમાશ્રમણે એની વ્યાખ્યા આપતાં ભગવાન મહાવીરના બાહ્ય વ્યક્તિત્વને પરિચય આપ્યું છે. ભગવતીમાં કહ્યું છે–ભગવાનનું શરીર ઉદાર, શૃંગારિત, અલંકાર રહિત હોવા છતાં ૧ (ક) આવ. નિર્યુક્તિ ૩૪૧ (ખ) વિશેષા. ભાષ્ય ૧૮૨૨ २ असितसिरओ सुणयणो बिबोटठा धवलदन्तपन्तीओ । वरपउमगभगोरो फुल्लुप्पल-गंधणीसासे ।। -વિશેષા. ૧૮૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy