SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિ–પરિચય : મહારાન્ત ચેટક હતાં. ૭૭૦૭ રાજાએની શાસન-સભા ‘ સ`ઘસભા 'ના નામથી પ્રસિદ્ધ હતી. અને એનુ' ગણત’ત્ર ‘વ-સ’ઘ’ કે ‘લિચ્છવી–સ'ધ' કહેવાતુ’,૧૬ પ્રસ્તુત ગણત`ત્રમાં નવ-નવ લિચ્છવીએની બે ઉપસમિતિએ હતી. એકનુ કાર્ય ન્યાય વિભાગને સંભાળવાનુ` હતુ` તે ખીજાનુ પરરાષ્ટ્રનું કાર્ય હતું. ખીજી સમિતિએ જ મલ્લકા, લિચ્છવી અને કાશી-કૌશલતા ગણરાજાએનું સંગઠન બનાવ્યુ' હતું. જે સંગઠનના અધ્યક્ષ મહારાજા ચેટક હતા. કેટલાય લેખકેાએ ઔદ્ધ સાહિત્યના વિનયપિટક,૧૭ અંગુત્તરનિશ્રય૧૮ તથા ઘેરીગાથામાં આવેલા સિંહ સેનાપતિ અને જૈન સાહિત્યમાં આવેલા રાજા ચેટકને એક જ વ્યક્તિ માની છે. ૧૯ પરંતુ તે એક ભ્રાંતિ છે. કેમકે બૌદ્ધ સાહિત્યમાં સિહુને સત્ર સેનાપતિ જ કહ્યા છે.૨૧ જ્યારે ચેટક વૈશાલી ગણરાજ્યના રાજા હતા.૨૨ તત્કાલીન વ્યવસ્થા પદ્ધતિનું અવલેાકન કરવાથી એ સહજપણે જ્ઞાત થાય છે કે રાજા અને સેનાપતિનુ ૮ ભારતીય સ્થાન તદ્દન જુદાં જુદાં હતાં. રાજા સેનાપતિ ન હતેા. ઇતિહાસ એક દૃષ્ટ' ગ્રંથમાં ડો. જ્યેાતિપ્રસાદનુ'મતવ્ય છે કે મહારાજા ચેટકને દેશ પુત્ર હતા, જેમાંથી જ્યેષ્ઠ પુત્ર સિંહ કે સિ'હભદ્ર વગણના પ્રસિદ્ધ સેનાપતિ હતા. ૨૩ ૧૬. આગમ એર ત્રિપિટક એક : અનુશીલન પૃ. ૩૭૧ ૧૭. વિનયપિટક મહાવગ્ગ, ભૈષજ્ય ખંધક ૬, ૪, ૮ ૧૮. (૩) અંગુત્તર નિકાય (ખ) The Book of Gradal, Val, III, P. 38, Vol. IV r. 19 ૧૯. ઘેરીગાથા. M. ૭૭-૮૧ ૨. નરકેસરી લે. જયભિખ્ખુ પૃ. ૨૩૪ ટિપ્પણી. ૨૧. વનપપિટક મહાવગ ૬, ૪, ૮ " ૩૧ ૨૨. (ક) વેસાહીદ્ નવરાત્ ચેકસ રને—નિરયાવલિકા પત્ર ૧૬૨ (ખ) જ્ઞેય વેસાલ્ટીટ્ નારણ્ ચેકો યા આવશ્યક ચૂર્ણિ, ભાગ ૨ : પુત્ર ૧૬૪ ૨૩, ભારતીય ઇતિહાસ : એક દષ્ટિ પૃ. ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy