SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્રદાન ૩૬૯ ફર્યો. પત્નીએ ભાગ્યને તિરસ્કાર કરતાં કહ્યું, “અહીં સેનાના વરસાદની ઝડી પડી રહી હતી એ સમયે તમે ક્યાં ભટક્યા કરતા હતા? હજી પણ જલદીથી જાવ અને મહાવીર પાસે યાચના કરે. દીનબંધુ તેઓ આપણને ન્યાલ કરી દેશે. ૧૨ ભગવદ્ કૃપા કરે, આ દીન બ્રાહ્મણ આપની સમક્ષ ભીખ માગી રહ્યો છે. મહાવીર-ભદ્ર! અત્યારે તે હું એક અકિંચન ભિક્ષુ છું.૧૩ બ્રાહ્મણ-ભગવદ્ ! શું કલ્પવૃક્ષ પાસે આવીને પણ મારી મનેવાંછિત કામના પૂર્ણ નહીં થાય? આમ કહેતાં કહેતાં બ્રાહ્મણ ગળગળે થઈ ગયે. આંખે આંસુઓથી છલકાઈ ગઈ તે ભગવાનના ચરણારવિંદમાં પડયો. બ્રાહ્મણની દયાજનક દશા જોઈને મહાવીરનું દયાળુ હૃદય દ્રવિત થઈ ગયું. એમણે એ જ પળે ઈન્દ્ર વડે અપાયેલ દેવદૂષ્ય ચીવરને અર્થોભાગ એને આપી દીધો.૧૪ બ્રાહ્મણ પિતાના ભાગ્યને વખાણ ચાલ્યા ગયા. ૧૧. (ક) મહાવીર ચરિયું ૫,૪ (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૩, ૩ ૧૨. (ક) મહાવીર ચરિયું ગુણ) પૃ ૧૪૩ (ખ) ત્રિષષ્ટિ. ૧, ૩,૭ ૧૩. (ક) મે સેવાવિય ! વરિચત્તાસો sઠું નાથ !, -મહાવીર ચરિયું (ગુણું) ૧૪૩-૧૪૪ (ખ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૮ ૧૪. (ક) તાટે સાનના તપ્ત રેવદૂતસ મદ્ ટ્રિના આવા ચૂર્ણિ. ૨૬૮ (4) इय विन्नत्तो भयवं, करुणेकरसाणुकंपाए वियरइ दूसद्ध अन्न मह नस्थि ___ किं पि इय भणिउ सेो वि गओ पणमित्ता, महापसाओ त्ति त गहिउ । –મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૮૬૩-૮૬૪ (1) गिण्हसु इमस्स देवदूसस्स अद्धति । –મહાવીર ચરિત્ર (ગુણભદ્ર) પુ. ૧૪૪ () ત્રિષષ્ટિ ૧૦,૩,૮ (ક) તાદે સાકિબ તક્ષ કૂતરસ મટું હિor | --આવ, હારિભ. ૫. ૧૮૩ (ચ) તારે સાળ તરસ ફેવદૂસરસ મઝું નિં | આવ. મલ. પુ. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy