SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ભગવાન મહાવીર : એક અનુશીલન વસ્યા હતા. આ શેરિપુરમાં જ ભગવાન અરિષ્ટનેમિનો જન્મ થયો હતે એટલે જ એમને પણ “શૌરિ પણ કહેવામાં આવે છે. તેઓ જિનેશ્વર તે હતા એટલે એ સંદર્ભમાં અહીં “શુરઃ શૌરિજિનેશ્વર” પાઠ વધુ તર્કસંગત છે. કેમકે વૈદિક પરંપરાના કેઈપણ ગ્રંથમાં વાદવને સંબંધ શરિપુર સાથે હોવાનું જણાવવામાં આવ્યું નથી. એટલે મહાભારતમાં શ્રીકૃષ્ણને “શૌરિ” તરીકે ઓળખાવવામાં આવ્યા હોય તે અવશ્ય ચિંત્ય છે. ભગવાન અરિષ્ટનેમિનું નામ અહિંસાની અખંડ જ્યોત પ્રગટાવવાના કારણે એટલું બધું કપ્રિય બન્યું હતું કે મહાત્મા બુદ્ધના અનેક નામની યાદીમાં એમનું એક નામ અરિષ્ટનેમિ પણ જોવા મળે છે. લંકાવતારના ત્રીજા પરિવર્તનમાં બુદ્ધનાં અનેક નામ આપવામાં આવ્યાં છે. ત્યાં લખવામાં આવ્યું છે – જે પ્રમાણે એક જ વસ્તુને અનેક નામ આપવામાં આવે છે તે પ્રમાણે બુદ્ધનાં અસંખ્ય નામે છે. કોઈ એમને તથાગત કહે છે તે કોઈ સ્વયંભૂ, નાયક, વિનાયક, પરિણાયક, બુદ્ધ, ઋષિ, વૃષભ, બ્રાહ્મણ, વિષ્ણુ, ઈશ્વર, પ્રધાન, કપિલ, ભૂતાનૂત, ભાસ્કર, અરિષ્ટનેમિ, રામ, વ્યાસ, શુક, ઈન્દ્ર, વરુણ વગેરે નામથી ઓળખાવે છે. આ ઇતિહાસકારોની દષ્ટિમાં અરિષ્ટનેમિ નન્દીસૂત્રમાં ત્રષિભાષિત(સિમારિય)ને ઉલ્લેખ છે. ૫ એમાં પિસ્તાલીસ પ્રત્યેક બુદ્ધ નિરૂપિત પિસ્તાલીસ અધ્યયન છે. એમાંના વસ પ્રત્યેક બુદ્ધ ભગવાન અરિષ્ટનેમિના સમયમાં થઈ ગયા છે. ૬૬ એમનાં નામ આ પ્રમાણે છે: ૬૪ બૌદ્ધધમંદશન પુ. ૧૬૨ ૬૫ નન્દીસુત્ર. १६ पत्तेय बुद्धमिसिणी, वीस तित्थे अरिवणेमिस्से । पासस्स य पण्णरस, वीरस्स विलीणमोहस्स ।। –લમાલય, વર્મા સહિળી મા. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy