SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ અને ઉત્સવ ૩૦૩ લેપ કર્યો, અને ચૂસીને વર્ધમાને બાલભાવને પૂર્ણ કર્યો, એ ઉલ્લેખ સર્વ પ્રથમ પઉમચરિયંમાં મળે છે. પરંતુ આ ઉલ્લેખ અન્ય વેતાંબર ગ્રંથમાં મળતું નથી. આસારાંગમાં તે સ્પષ્ટપણે ખીરધાઈ, મજણધાઈ વગેરેનો ઉલ્લેખ છે. ક્ષીરધાતુનું કાર્ય ભગવાનને દૂધ પીવડાવવાનું છે. જે તે દૂધ ન પીવડાવતી હોત તે એને ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યું હોય? એટલે અમૃતલેપને પ્રસંગ મહિમાપૂર્ણ હોવા છતાં એ અંગે પ્રાચીન ગ્રંથોના પ્રમાણની અપેક્ષા રહે છે–જે અલપ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. રત્નની વૃષ્ટિ શ્વેતાંબર આચાર્ય વિમલસૂરિરર અને દિગંબર આચાર્ય જિનસેને ૨૩ એ માન્યતા અભિવ્યક્ત કરી છે કે પ્રત્યેક તીર્થકરના ગર્ભવતરણના છ માસ પહેલેથી જ દેવગણ તીર્થંકરનાં માતા-પિતાના રાજપ્રાસાદ પર રત્નની વૃષ્ટિ કરવી શરૂ કરી દે છે. વિશેષાવશ્યકભાગ,૨૪ મહાવીરચરિય૨૫ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' વગેરેમાં ગર્ભવતરણ પછી શકાજ્ઞાથી જંભકદેવે તીર્થકરોના ૨૧ સુરૂઢિનાહા, કાદવમય ! उम्मुक्कबालभावो, तीसइवरिसेा जिणो जाओ।। ૨૨ પઉમચરિય ૩, ૬૭ ૨૩ આદિપુરાણ ૧૨,૮૪ २४ खाम कुण्डलजुयल सिरिदाम चेब देति से सबको । माणिकणभरतणवास उवच्छुभ जंभगा देवा ॥ वेसमणवयणसचोतिता तु ते तिरिय जंभगा देवा । कोडिग्गा हिरण रतणाणि य तत्थ उवणेन्ति ॥ –વિશેષા. ભાષ્ય ૧૮૪૬-૪૭ ૨૫ મહાવીરચરિયું પ્રસ્તાવ ૪, પૃ ૧૨૩,૧ ૨૬ ત્રિષષ્ટિ ૧૦,૨,૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy