SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન તે જાતે ભિક્ષા માટે પધારતા નહીં.૪- આ વખતે શિખ્યા વડે પાત્રમાં લવાયેલી ભિક્ષાના ઉપયાગ કરતા હતા. એટલે જ લૈાહા અનગારને ધન્ય માનવામાં આવ્યા છે, જેમણે ભગવાનને કેવલજ્ઞાન થવાના ( પ્રસંગે ) ભિક્ષા લાવીને પ્રદાન કરી.૪ ૪૧ ३८० : દિગંબર ગ્રંથ ધવલામાં સુધર્મોનું અપરનામ · લેાહાય ’ જણાવવામાં આવ્યું છે. શ્વેતાંબર ગ્રંથામાં સુધર્મોનું લેાહાર્ય નામ જોવામાં આવ્યું નથી.૪૨ અભિધાન રાજેન્દ્રકાશમાં લૈાહાર્યના અર્થ મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી ભિક્ષા લાવનાર સાધુ કર્યો છે. ૪૩ પણ તે સાધુ કાણુ હતા, તે જણાવ્યું નથી. મારી ષ્ટિમાં લેાહાર્ય સુધર્મા સ્વામી જ હાવા જોઈ એ, કેમકે એમનું લાહાર્ય નામ મળે છે. એનાથી એમનું જીવન કેટલું સેવાપરાયણ રહ્યું હતું એ સંકેત મળે છે. કેવલજ્ઞાન થયા પછી ખીજી પ્રવચન પરિષદમાં એમને દીક્ષા આપવામાં આવી હતી. દિગંબર પરંપરા કેવલીને કવલાહાર નથી માનતી. એટલે ત્યાં ભિક્ષા લાવવા અંગે ઉલ્લેખ થયેલેા નથી. શૂલપાણિ યક્ષના ઉપદ્રવ દુઈજ્જત તાપસાના આશ્રમથી વિહાર કરી ભગવાન અસ્થિગ્રામ ४०. अथेोत्पन्नेऽपि केवलज्ञाने कस्मान्न भिक्षार्थं भगवानयति ? उच्यते, तस्यामवस्थायां भिक्षाटने प्रवचनलाघवसंभवात् उक्तं च । देविंचवी मंड या ईसरा तलवरा य अभिगच्छति जिणिंद गोपरचरिपं न सो अडइ || -આવ. નિયુ`ક્તિ મલય. વૃત્તિ ૨૬૮ ૪૧. ઉત્પન્નસ ૩ ક્નેકાનેતિ । धन्नो से लोहज्जो खं तखमेः पवरलाहसरिवन्ना जस्स जिणो पक्त्ताओ इच्छइ पाणीहिं भातुजे । આવશ્યક ચૂર્ણિ . પૃ. ૨૭૧ ૪૨. જૈતેન્દ્ર કાષ, ભાગ. ૩ પૃ. ૪૩. હ . હાર્ચ. કમ્પન્નવજ્ઞાનવીરસ્ય મિલ્લાવાય સાધી ! Jain Education International -અભિધાન રાજેન્દ્રકાષ ભા. ૬ પુ. ૭૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy