Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/004620/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભ ગ વતી- સા ર [ પચમ અ'ગના છાયાનુવાદ ] સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ 2010_05 Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપેાધાત શ્રીમદ્ભગવતીસૂત્રને આ ચાતુર્માસને ટાંકણે જ છાયાનુવાદ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. આઠ મહિના સુધી સયમ અને તપથી આત્માને ભાવિત કરતા કરતા સાધુભગવંતા વિહર્યાં હોય, તે ચાતુમાસને કારણે એક ઠેકાણે સ્થિર થતાં, પાસેને શ્રાવકવર્ગ તેમના સત્સંગના લાભ લેવા ઉત્સુક થાય જ. સામાન્ય રીતે પશુસણના પર્વ દરમ્યાન શ્રીકલ્પસૂત્રનું પારાયણ થાય છે. પરંતુ સળંગ ચાતુર્માસ દરમ્યાન તે। શ્રદ્ધાળુ શ્રાવકવ શ્રીમદ્ભગવતીસૂત્રનું જ પારાયણ કરાવવાને ઉત્સુક રહે છે. જે સુત્રમાં કેવળજ્ઞાનીને ગણધરે પૂછેલા પ્રશ્નોને જ સીધે। સમાવેશ થતા હાય, તે સૂત્રનું શ્રવણુ સાધુભગવાને મુખે ચાતુર્માંસ દરમ્યાન સાંભળવાના લેાભ સ્વાભાવિક જ હાય. કેવળજ્ઞાનીના એક એક ખેલને ભારેાભાર સુવર્ણ વર્ગ ભગવતીસૂત્રના એક એક ચડાવે છે. જેવા કીમતી ગણી, ધનિકપ્રશ્ને સેનાનાણું કે ચાંદીનાણું અલબત્ત એ રૂઢિ અત્યારે તા ભગવતીસૂત્રના 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ પારાયણની વ્યાપકતામાં વિઘરૂપ બની છે, કારણ કે દરેક. પ્રશ્ન ઉપર રોકડ નાણું મૂકવાનું હોય, તો ૧૩૮ શતકા. ઉપર મૂકવા માટે કેટલું બધું નાણું જોઈએ! મૂળ ભગવતીસૂત્રને, મૂળ પાઠ સાથે શબદશઃ વિસ્તૃત અનુવાદ ચાર ખંડોમાં આની અગાઉ આ સંસ્થા તરફથી. બહાર પડી ચૂક્યો છે. તથા તેના સળંગ અનુવાદક પંડિત બેચરદાસજીએ આખા સૂત્રની વિદ્વત્તાભરી વિસ્તૃત સમાલોચનાં. ચોથા ખંડની શરૂઆતમાં ઉમેરી છે. એટલે અત્રે તો આ છાયાનુવાદ પૂરતું જ થોડું ઘણું કહેવાનું છે. ભગવતીસૂત્રના બીજા નામ “વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' ઉપરથી. સૂચિત થાય છે તેમ, આ આખું સૂત્ર પ્રશ્નો અને તેની વ્યાખ્યાઓ એટલે વિસ્તૃત ઉત્તરરૂપ છે. એ પ્રશ્ન પૂછનારાઓમાં મુખ્ય તો ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય. ગૌતમ ઇદ્રભૂતિ જ છે; ભગવાનના બીજા શિબેમાંથી કોઈ વાર માકદિપુત્ર, કોઈ વાર રેહ, કેાઈ વાર અગ્નિભૂતિ, કોઈવાર વાયુભૂતિ તથા કઈ વાર મંડિતપુત્ર દેખા દે છે. અન્યતીર્થિક એટલે કે અન્ય સંપ્રદાયીઓ પણ કોઈ કોઈ વાર વિવાદ કરવા કે કોઈ બાબતમાં શંકા કરવા આવી ચડે છે; તથા સમકાલીન ગૃહો કે શ્રાવકે અને જયંતી જેવી શ્રાવિકાઓ પણ આવીને પ્રશ્નો પૂછી જાય છે. પરંતુ એક રીતે કહી શકાય કે, આ ગ્રંથ ગૌતમ અને મહાવીરના સવાલજવાબરૂપ જ છે. તે એટલે સુધી કે એક વખત તો. • એ બધાંનાં સ્થળે માટે જુઓ શ્રીમદ્ભગવતીસૂત્ર.. (વિદ્યાપીઠ) ખંડ ૪; પરિશિષ્ટ ૪ અને પાંચ, પા. ૩૮૩. 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ માકદિપુત્રે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે “હે ગૌતમ” એવું સંબોધન મહાવીરસ્વામીને એ ગ્રંથકારે કરાવી બેસે છે.* અલબત્ત, ટીકાકારને તેની કંઈક માંડવાળ કરવી પડે છે; પરંતુ તાત્પર્ય એ છે કે પ્રશ્નકર્તાઓમાં મુખ્યત્વે ગૌતમ જ છે. એ પ્રશ્નો કઈક જ વાર કોઈ અન્યતીથિકનું મંતવ્ય સાંભળીને શંકારૂપે ઊભા થયેલા હોય. છે; બાકી તે, જુદા જુદા પ્રશ્નો પ્રશ્નકર્તાના મુખમાં મૂકીને ઉત્તરરૂપે જ ગ્રંથને વિષય રજૂ કરવાને ગ્રંથકર્તાને ઇરાદે હોય એવું જ સર્વત્ર લાગ્યા કરે છે. એ પ્રશ્નોની રજૂઆતમાં વિષયનો કે દલીલનો શકશે જ ક્રમ રાખવામાં આવ્યો નથી. કોઈ કોઈ વાર એક જ ઉદેશકમાં ભિન્ન ભિન્ન વિષયને લગતા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. મૂળ ઉદ્દેશકનો વિભાગ પણ કશા ક્રમને કારણે કરવામાં આવ્યો હોય, કે એક જ સ્થળે કે એક જ પ્રસંગે કરવામાં આવેલા પ્રશ્નોના સંગ્રહરૂપ હોય, એમ જરાય નથી. ટીકાકાર તો એક પ્રશ્ન પછી આવતા બીજા પ્રશ્નને અને એક ઉદ્દેશક પછી આવતા બીજા ઉદેશકને કે એક શતક પછી આવતા બીજા શતકને વિષયના કે દલીલના કાંઈક સંબંધથી જોડી આપવા હંમેશ મુજબ પ્રયત્ન કરે છે, પરંતુ એ પ્રતીતિકારક થતો જ નથી. | કઈ કઈ વાર એ પ્રશ્નો જ કે એ પ્રશ્નોને વિષય બેવડાઈ જાય છે કે તેવડાઈ જાય છે, અને ઘણી વાર તો તેના જવાબમાં બીજા કોઈ ઉપાંગમાંથી કે પછીના આચાર્યના ગ્રંથમાંથી અમુક ભાગ કે આખાં ને આખા * શતક ૧૮, ઉદેવ ૩. 2010_05 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ જોઈ લેવાં, એવું જ કહી મૂક્યું હોય છે. એ રીતે જે બીજા ગ્રંથમાં લેવાના ભાગે પૂરેપૂરા ઉતારીને જ આખો ગ્રંથ છપાવવામાં આવે, તો અત્યારે છે તે કરતાં મૂળ ગ્રંથનું કદ કેટલું વધી જાય. ભગવતીસૂત્ર. ઉપાંગે કે પ્રજ્ઞાપના જેવા અન્ય આચાર્ય રચિત ગ્રંથ કરતાં ઘણુંય. પ્રાચીન કહેવાય. પરંતુ, વલભીમાં જ્યારે દેવર્ધિગણિ વગેરેએ (ઈ. સ. ૪૫૪) બધાં અંગેનો પાઠ નક્કી કર્યો ત્યારે, અમુક અમુક પ્રશ્નોના જવાબો પછીના ગ્રંથમાં વધુ વિસ્તારથી કે વ્યવસ્થિત રીતે રજૂ થયેલા જોઈને, તે ગ્રંથમાંથી તે જવાબ સમજી લેવા એમ કહીને મૂળ ગ્રંથનો પાઠ પડતો મૂક્યો. એ પડતો મૂકેલો પાઠ કેવો હશે તે વિષે અત્યારે આપણે કલ્પના ન કરી શકીએ. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષો કે નગર–પર્વતનાં વર્ણનોની બાબતમાં તો અંગગ્રંથોમાં અમુક એક જાતનું વર્ણન નકકી કરી, તે પ્રમાણે બધે સમજી લેવું એવી પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. પરંતુ સિદ્ધાંત કે ચર્ચાની મુખ્ય બાબતમાં મુખ્ય ગ્રંથને આ રીતે પછીના ગ્રંથો ઉપર જીવનરે કરી મૂકે એ વસ્તુ અમુક ખાસ સંજોગોમાં, કે જ્યારે બધા ગ્રંથનો વિષય કેમ કરીને જલદી નક્કી કરી લેવો અને આખી વસ્તુ એક વખતને માટે કેમ કરીને પતવી દેવી, એવી મનોવૃત્તિમાં ભલે ક્ષમ્ય હોય; પરંતુ ગ્યતાની દષ્ટિએ જોવા જઈએ તો તે ઠીક નથી જ લાગતું ભગવતીસૂત્રમાં એ રીતે કયા કયા ગ્રંથમાંથી તે પ્રમાણે ૧. અનુયોગ દ્વાર, પ્રજ્ઞાપના, જબુદ્ધીપપ્રજ્ઞપ્તિ, વાભિગમ સૂત્ર, અને રાજપ્રશ્નીય. 2010_05 Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉતારા કરી લેવાના કહ્યા છે, તેની વિગતવાર નોંધ વિદ્યાપીઠ પ્રકાશિત ચતુર્થ ખંડને અંતે આપેલી છે. આ શાળામાં તે બધા ગ્રંથને અનુવાદ પ્રસિદ્ધ થવાને જ છે; એટલે આ ગ્રંથમાં તે બધા ભાગનું પુનરાવર્તન કર્યું નથી. છતાં ભગવતીસૂત્રમાં અમુક અમુક વિષેની ચર્ચા જ નથી એવું ન લાગે, તે માટે તે પ્રશ્નો તો કાયમ રાખ્યા છે, અને તેને જવાબો પણ તેને ગ્રંથમાંથી ટૂંકાવીને આપ્યા છે. તથા નીચે આખો જવાબ કયા ગ્રંથમાંથી સમજી લે એ નોંધ્યું પણ છે. છતાં સામાન્ય વૃત્તિ તો એ જ રહી છે કે, તેવા ભાગે પડતા જ મૂકવા. આટલું તો તે ગ્રંથની રચનાના સ્વરૂપ વિષે. હવે તેના વિષય અને પ્રયોજન ઉપર આવીએ. નંદીસૂત્ર તેમ જ સમવાયાંગ બંને સ્થળે જ્યાં ભગવતીસૂત્રના વિષયનું વર્ણન કરેલું છે,* ત્યાં તેની એક મુખ્ય વિશેષતા ખાસ તારવેલી જણાય છે. બીજા ઘણા વિષયો તો બધાં અંગામાં એક સરખા જ દેખાય છે, પરંતુ આ વિશેષતા માત્ર ભગવતી સૂત્ર માટે જ કહેલી છે, અને તે તેની બુદ્ધિવર્ધકતા.” આ વસ્તુ જરા વિગતથી સમજીએ. આપણે શ્રીમદ્ રાજચંદ્રને અનુસરીને શાસ્ત્રગ્રંથોને બે વિભાગ પાડીએ, તો એક વિભાગ ઉપદેશાને થાય; અને બીજે સિદ્ધાંતગ્રંથન થાય. ઉપદેશગ્રંથોમાં સામાન્ય રીતે મનુષ્યમાં વિવેક વૈરાગ્યાદિ ઊપજે એવી સર્વધર્મસાધારણ બાબતો ચર્ચેલી હોય; તથા એ ગ્રંથે ગમે તે ધર્મને • જુઓ આ ગ્રંથ, પા. ૧૬પ. 2010_05 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૮ વાચક વાંચે તો પણ તેને તે સહેલાઈથી સમજાય તથા સ્વીકાર્ય થાય. બૌદ્ધધર્મને “ધમ્મપદ' ગ્રંથ એ જાતને ખાસ ગ્રંથ કહી શકાય. ગીતામાં ઉપદેશવિભાગને ઠેર ઠેર સિદ્ધાંતવિભાગ દબાવી દે છે, અને તેથી જ હવે ગીતામાંથી ચૂંટી કાઢેલા લોકે' છાપવાની વૃત્તિ વધતી જાય છે. જેનગ્રંથમાં ઉત્તરાધ્યયનને તે જાતને ગ્રંથ કહી શકાય. પણ તેમાં પછીથી સિદ્ધાંતવિભાગ ઉમેરીને તે ગ્રંથને ઉપદેશગ્રંથ રહેવા દેવામાં આવ્યો નથી. એ ચર્ચામાં વધુ ન ઊતરીએ; તો પણ એટલું સહેજે સમજાઈ જશે કે, દરેક ધર્મમાં એવા ઉપદેશગ્રંથ હોય છે, કે જે સર્વ ધર્મને તેમ જ તે જ ધર્મને સર્વસામાન્ય સમાજ માટે ઉપયોગી હોય છે. પરંતુ સિદ્ધાંતગ્રંથનું તેમ નથી. તે ગ્રંથ તો તે ધર્મને જ કે તે ધર્મને અભ્યાસ કરવા ઈચ્છનારે જ વાંચવા-સમજવા પ્રયત્ન કરી શકે. જૈનત્વર્થાધિગમસૂત્ર તે પ્રકારનું છે. સામાન્ય સમુદાય તેનો નિત્ય પાઠ કરે છે, તથા રોજ પાઠ કરવાના પુસ્તક જેવા ગુટકાના આકારે તેને પ્રકાશકે પ્રસિદ્ધ પણ કરે છે, પરંતુ અન્યધમ તે પુસ્તકમાં બે પાન પણ આગળ ન વધી શકે. તે હવે આપણે વિચારીએ કે ભગવતીસૂત્રને એ બે વિભાગોમાંથી કયા વિભાગમાં મુકાય? તે ઉપદેશગ્રંથ તે નથી જ. કારણ કે તેમાં ઉપદેશાત્મક ભાગ નજીવે જ છે, તથા તેટલે ભાગ પણ ઉપદેશરૂપે નહીં, પણ તેની ખાસ ખાસિયત કે જે હવે પછી વર્ણવવાની છે, તે અનુસાર જ રજૂ કરવામાં આવેલો છે. આ અનુવાદમાં “સાધનખંડ” તરીકે જે ભાગ 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ રજૂ કર્યો છે, તેમાં ભગવતી સૂત્રનું ઉપદેશાત્મક તમામ વસ્તુ આવી ગયું છે એમ કહી શકાય. ચારિત્રખંડમાં છેડે ઘણો ઉપદેશભાગ અલબત્ત આવે છે, પણ તે એક અલગ વિભાગ જ છે. એ સાધનખંડ જોતાં જ જણાશે કે, એ રીતે રજૂ કરેલી વસ્તુને ઉપદેશરૂપ ન કહી શકાય. ઉપરાંત, પ્રકરણનાં નામ બદલીને તેમ જ અમુક ભાગે ટૂંકાવીને કે વિસ્તારીને તે વિભાગને સુવાચ્ય કરવા પ્રયત્ન કર્યો છે, છતાં તેનું મૂળ રૂપ તો તરત જ દેખાઈ આવે તેવું છે. એ જ પ્રમાણે પછીના સિદ્ધાંતખંડ ઉપર નજર કરતાં જણાશે કે, તેમાં ગ્રંથકર્તાની સિદ્ધાંતો રજૂ કરવાની સહેજ પણ વૃત્તિ નથી. પ્રશ્નકર્તા સિદ્ધાંત તો બધા જાણુને જ બેઠેલા છે; એટલે તે રીતને પ્રશ્ન જ તે કરતા નથી. કોઈ કોઈ બાબતમાં શંકા હોય, તો આખા ઉત્તરને જ પ્રશ્નરૂપે તે પોતે જ મૂકે છે, જેથી જવાબ આપનારને તો માત્ર “હા” જ કહેવાનું હાય ! અલબત્ત આ અનુવાદમાં તે વાચકને સરળતા થાય તે માટે સિદ્ધાંતને લગતી બીજી ઘણી બાબતો “વિવરણ” એવા મથાળા નીચે, કે ચરસ કૌંસ કે અવતરણચિહોમાં અન્ય ગ્રંથમાંથી લઈને શરૂઆતમાં મૂકી છે, જેથી તેને અંગેના પ્રશ્નોત્તર કાંઈક પણ સમજમાં આવે. પરંતુ એકંદર રીતે જોતાં લાગ્યા વિના રહેશે નહીં કે ગ્રંથકારનો ઉદ્દેશ સિદ્ધાંત રજૂ કરવાનું છે જ નહીં. “સિદ્ધાંતખંડ'ને જીવ, પરમાણુ, અસ્તિકાય એમ કોઈ પણ વિભાગ જોતાં એ વસ્તુ જણાઈ આવશે. તો પછી ગ્રંથકર્તાને ઈરાદો શો છે? ગ્રંથકારે એમ સ્વીકારી લીધું છે કે, વાચકે જન સિદ્ધાંતોને તેની ગૂફમમાં સૂરમ વિજાતોથી જાણે છે. ગૌતમ જેવા ગણધરને 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રશ્નકર્તા તરીકે મૂકીને તેણે એ જ વસ્તુ સૂચિત કરી છે. ગણધરને કાંઈ સિદ્ધાંતની પ્રાથમિક બાબતો માટે શંકા હોય જ નહિ. તેને તો સિદ્ધાંતના કૂટ ભાગની કે સિદ્ધાંત ન કહી શકાય તેવી જીવનની અન્ય બાબતોની શંકા કે જિજ્ઞાસા. હોય. “કુતૂહલખંડ”માં સહેજ નજર ફેરવતાં જ એ વસ્તુની. પ્રતીતિ થશે; જે કે મુમુક્ષુ ગણધર કેવલજ્ઞાની ગુરુને આવા જ પ્રશ્નો પૂછે શું, એમ ત્યાં તરત પ્રશ્ન થશે અને તેથી જ તે ખંડનું નામ જાણી જોઈને “કુતૂહલખંડ” આપ્યું છે, તથા તેને એ રીતે જુદે તારવી બનાવ્યા છે. અસ્તુ; તો પછી આ ગ્રંથનું પ્રયોજન અને વિષય શું છે? આ ગ્રંથ જોયા બાદ એવો નિર્ણય કરવાનું મન થાય છે કે, આ ગ્રંથ “ગણિતાનુગ” કેટીને ગ્રંથ છે. એટલે કે આમાં સિદ્ધાંત નહીં, પણ સિદ્ધાંતનું ગણિત છે. એટલે કે, જેમ આપણે ગણિતનો દાખલો ગણ્યા બાદ, તે ખરે છે કે નહિ, એ જાણવા તાળો મેળવીએ છીએ, તેમ આ ગ્રંથમાં સિદ્ધાંતના જુદી જુદી રીતે તાળા મેળવ્યા છે. તે તાળા જવાબમાં કાંઈ ભૂલ પકડવા માટે નથી મેળવ્યો. પરંતુ શિષ્યની બુદ્ધિ તીર્ણ થાય, તેની સ્મૃતિશક્તિ, કસાય, અને ધ્યાનાદિથી પરવાર્યા બાદ અપરિગ્રહી સાધુને બુદ્ધિ કરવાનું એક નિર્દોષ તેમ જ પવિત્ર સાધન મળી રહે, એ જ આ ગ્રંથનો હેતુ લાગે છે. બુદ્ધભગવાન ધ્યાનાદિથી પરવારેલા સાધુને મનને રોકવાના નિર્દોષ સાધન તરીકે નસકોરા વાટે જતા અને આવતા શ્વાસ ઉપર વૃત્તિ રાખવાનું કહેતા. તેના જેવું જ આ સાધન પણ છે. ગ્રંથમાં ઠેર ઠેર આવતા તે ભાગે ઉપરથી જણાશે કે, એ વસ્તુ 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ ११ ગ્રંથકર્તાએ કેવી સચેષ્ટ રીતે પાર પાડી છે. સામાન્ય શ્રાવક સમુદાય આગળ આ સૂત્રનું જે પારાયણ થાય છે, તે ઉપરથી તા કાઈ એમ. જ માની એસે કે, આ ગ્રંથ કા લોકપ્રિય ઉપદેશગ્રંથ હશે. પરંતુ મને લાગે છે કે આ ગ્રંથ ‘શ્રવ્ય ’ - સાંભળવાનેા ગ્રંથ તેા છે જ નહિ. જેને આખે ગ્રંથ અને તેના વિષય કસ્થ છે, તે પણ આ ગ્રંથ બીજાને માંએ સાંભળીને સાથે ચાલી ન શકે. કારણ કે આમાં તે એક એક વસ્તુ નાતે ગળવાની છે. તેમાં સાંભળવાનું ક સમજવાનું કશું નથી. એટલે જ એવેલ ગ્રંથ શ્રવણુ અને પારાયણ માટે પસંદ કરવામાં શે। હેતુ હશે તે સમજાતું નથી. કદાચ કેવળજ્ઞાનીને પૂછેલા અનેક પ્રશ્નોના કેવળજ્ઞાનીએ સ્વમુખે આપેલા ઉત્તરા તેમાં છે, તે હેતુથી પુણ્યદૃષ્ટિએ કેવળજ્ઞાનીનાં ઉચ્ચારેલાં વનાનું પારાયણ કરવાના ઇરાદે હાય તે જુદી વાત. ઉપદેશ થધારીને આ ગ્રંથ જઈ ને અટકી પડે છે. જ્યારે તેની ગણિતની લાગે છે, અને તેમાં તે કરતાં જુદી તરેહને રસ ગ્રંથ જૂના કાવ્ય-નાહિજરતમાાર છે. એટલે જ પહેલી વાર વાંચવાનું શરૂ કરનાર થોડે જ દૂર મૂંઝાય છે અને કંટાળે છે; પરંતુ કસરતાની ખાસિયત તેને સમજાવા એકાગ્ર થાય છે, ત્યારે તેને ધાર્યા ઉત્પન્ન થાય છે. તેથી જ શાસ્ત્રીએના શબ્દમાં કહીએ તે, ઉપરનું કઠણ પડ ભંદે, તેા પછી અંદર અમૃતરસવિદ્યમાન છે; બાકી તે કાથીની ચેટલી જ છે, જેમાં નથી સ્વાદ, નથી ગંધ, નથી રસ, કે નથી સ્પ; અથવા તે! દાંત અને માથું તેાડે તેવું કાચલું જ છે! 2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ १२ આ અનુવાદમાં જે ખંડે પાડવ્યા છે, તે સ્કૂલ રીતે જ પાડ્યા છે. ચારિત્રખંડમાં સિદ્ધાંતખંડનું વસ્તુ ન જ -આવે, કે સિદ્ધાંતખંડમાં સાધનખંડનું વસ્તુ ન આવે, એમ બને જ નહિ. તેમ જ નારકખંડ, દેવખંડ, કે અન્યજીવખંડમાં સિદ્ધાંતભાગ ન હોય તે બીજું શું હોય? પરંતુ -આ રીતનું જાડું વગીકરણ પણ વાચકને તથા અભ્યાસીને ઉપયોગી થઈ પડશે. ગણિતખંડ અને કુતૂહલખંડ એ બે ખંડ તો આ ગ્રંથની ખાસિયત વાચકના ધ્યાનમાં આવે તે દષ્ટિએ જ જુદા તારવ્યા છે. બાકી, તે બે ખંડનું વસ્તુ તો અન્ય ખંડેમાં સમાઈ જાય તેવું જ છે. એક લાલબત્તી અહીંથી જ ધરી લીધે છૂટકે. આ ગ્રંથ પ્રાથમિક અભ્યાસ માટે નથી જ. આ માળાના -અન્ય જૈન ગ્રંથનું જેને સ્મૃતિયુક્ત જ્ઞાન છે, તથા તત્વાર્થસૂત્ર જેવા ગ્રંથે જેણે સમજીને વિચર્યા છે, તે અભ્યાસી જ આ ગ્રંથને સમજી શકે કે તેનો આસ્વાદ લઈ શકે. આ ગ્રંથને પ્રાથમિક અર્થાસીની જરૂરિયાતની દષ્ટિએ ટીકા-ટિપ્પણથી સરળ કરવા પ્રયત્ન કરવો એ તો નિરર્થક જ લાગે છે. કારણ કે અત્યારના કદથી બમણું કદ કરી નાખીએ તે જ એ હેતુ પાર પડે. અને તો પણ આ જ માળાના અન્ય ગ્રંથના વસ્તુનું આ ગ્રંથમાં પુનરાવર્તન કરવું, એ સમય અને દ્રવ્યનો નિરર્થક વ્યય કરવા જેવું કહેવાય. તો પણ સિદ્ધાંતના માહિતગાર અભ્યાસીને તે તે વિગતની યાદ લેવરાવવા પૂરતી તો ઠેર ઠેર વેરી જ છે; તેમ જ પ્રશ્નની શરૂઆતમાં વિસ્તૃત વિવરણે ઉમેર્યા 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ છે, જેથી વાચકને આગળને પ્રશ્ન સમજવામાં સુગમતા થાય. આ ગ્રંથમાંથી અમુક ભાગ પસંદ કરીને જ તેમને અનુવાદ આપ્યો હોત, તો આ ગ્રંથ સુવાચ્ય તેમ જ સંક્ષિપ્ત થાત ખરો. પણ એ રીતે સહેલા ઉપદેશાત્મક ભાગે જ પસંદ કરવા એ તો મૂળ ગ્રંથને ઉત્તરાધ્યયન, દશવૈકાલિક કે તેવા ઉપદેશાત્મક ગ્રંથે જે કરી મૂકવા જેવું થાય. ભગવતી સૂત્ર કઈ જાતનો ગ્રંથ છે એ પ્રમાણિકપણે રજૂ કરવું હોય, તે પછી મૂળ ગ્રંથના વિષયને અને તેની શૈલીને પૂરેપૂરી જાળવવી જ જોઈએ. તેમ કરવા જતાં ગ્રંથ સામાન્ય વાચક માટે જરા કઠિન બન્યું છે, તથા તેનું કદ પણ વધ્યું છે, પરંતુ તે બાબતમાં તે નિરૂપાયતા જ છે. ભગવતીસૂત્રમાંથી “સુભાષિતો” જેવું કાંઈ તારવી કાઢી. શકાય તેવું ન હોવાથી, આ માળાના અન્ય ગ્રંથોની જેમ તે વિભાગ આ વખતે પડતો મૂક્યો છે. પરંતુ આવા ઉપયોગી ગ્રંથને યોગ્ય એવી વિસ્તૃત સૂચિ અંતે આપી છે. એ સૂચિ એવી રીતે તૈયાર કરી છે કે, જેથી તે આ ગ્રંથન શબ્દકોશ (ડિક્ષનેરી)ની ગરજ પણ સારે. આ ગ્રંથમાં એવું સ્વાભાવિક રીતે જ બન્યું છે કે, શરૂઆતમાં આવતી. કોઈ બાબતનું વિસ્તારથી વિવરણ પછીના ખંડમાં આવતું જ હોય છે. એટલે તેવી જગાએ વાચક આ સૂચિનો ઉપગ છૂટથી કરી શકે. નેધ કે ટિપ્પણમાં કે ગ્રંથમાં જ્યાં જ્યાં અમુક પારિભાષિક શબ્દો કે વિગતેનું વિવરણ છે, તે આ સૂચિમાં કાળજીથી નોંધ્યું છે. તેથી શબ્દકોશની 2010_05 Page #13 -------------------------------------------------------------------------- ________________ રીતે આ સૂચિનો ઉપયોગ કરવાથી આ ગ્રંથ સમજવામાં ઘણું સુગમતા થશે એવી માન્યતા છે. - આ અનુવાદથી જૈન સમાજનો એક બહુમાન્ય ગ્રંથ થડે પણ અંશે સુવાચ તેમ જ સુલભ થાય, એ ઇરાદાથી -આ પ્રયત્ન કરેલો છે. તે કેટલે અંશે સફળ થયા છે, તે કહેવાનું કામ તજજ્ઞોનું છે. 2010_05 Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ' છે. ૦ * છે. ઉપાઘાત. ખંડ ૧ લો સાધન-ખંડ મંગલાચરણું . . ૧. સત્સંગને મહિમા . • ૨. ધર્મજ્ઞાનનું મૂળ ૩. જ્ઞાન અને ક્રિયા . ૪. ક્રિયા અને બંધ . ૫. વેદના અને નિર્જ શ . . ૬. જીવનું ભારેપણું અને અલ્પાયુષીપણું ૭. સાધુ • • • ૮. ભિક્ષા • • ૯. ક્યું પાપ લાગે? . ૧૦. સાધકની વિવિધ શક્તિએ . ૧૧. કર્મ અને ભાગ . • ૨. પ્રત્યાખ્યાન . . ૩૪ પ • ૫૪ • . • ૧૦૩ • ૧૧૭ ૧૩ . ૧૫ . 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ૧૩. આલોચના, પ્રાયશ્ચિત્ત અને તપ . ૧૪૧. ૧૪. કેટલીક વ્યાખ્યાઓ . . ૧૫૪ વ્યવહાર ૧૫૪; ઉન્માદ ૧૫૬; પ્રત્યેનીક ૧પ૭; ભાષા ૧૫૮; ઉપધિ—પરિગ્રહ-પ્રણિધાન ૧૫૯; પરિષહ ૧૬૧; ગણિપિટક ૧૬૩; ૧૫. પરચૂરણ . ખંડ ૨ જે ચારિત્ર-ખંડ ૧. આર્ય શ્રી સ્કંદક ૨. દેવરાજ ઈશાને ૧૮૮. ૩. અસુરરાજ ચમર ૧૯૭. ૪. ત્રાયશ્ચિંશક દે . પ. શિવરાજ • ૨૦૮ ૬. સુદર્શન શેઠ . ૨૧૨. ૭. શંખશેઠ ૨૨૦ ૮. જયંતી શ્રાવિકા ૨૧૫. ૯. ઉદાયન રાજા . ૨૨૯ ૧૦. ગંગદર દેવ ૨૩૩, ૧૧. મક શ્રાવક . ૧૨. મિલ બ્રાહ્મણ . ૨૪ર ૧૩. નાનો અતિમુક્તક ૧૪. કેટલા શિષ્ય સિદ્ધ થશે ? ૧૫. ગૌતમને આશ્વાસન ૨૪૯ ૧૬. મહાશિલાંકટક સંગ્રામ ૧૭. દેવાનંદ બ્રાહ્મણ ૧૮. જમાલિ. ૨૬૨ ૧૯. શાલક . . * . . ૨૭૭ to ૨૪૭. • ૨૫૧ 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ૩૧૯ * , ૩૩૮ ૧૭ ખંડ ૩ જે સિદ્ધાંત-ખંડ ૧. દ્રવ્યવિભાગ ૧. દ્રવ્યો . ૨. જીવવિભાગ ૧. જીવ . ૩૧૪ ૨. જીવનાં જ્ઞાન . પ્રમાણ ૩૩૭ ૩. જીવોનું વર્ગીકરણ છ વર્ગ ૩૩૮; ૧૪ પ્રકારના સંસારી જી ૩૫૦ ૪. છે અને શરીર . . • ૩૫૪ - પાંચ શરીર ઉ૫૪; પાંચ ઇઢિયે ૩પ૯ ૫. જીવ અને ભાષા-મન-કાય . ૩૬૨ ભાષા ૩૬૨; મન ૩૬૬; કાય ૩૬૬ ૬. જીવને લગતી કેટલીક બાબતે - . • • ૩૬૭ અધિકરણ ૩૬૭; વેદક ૩૬૯; કરણ ૩૭૦; સંજ્ઞા ૩૭૨; ભાવો ૩૭૨; લબ્ધિ ૩૭૬; યોગ ૩૮૪; કષાય ૩૮૭; વેદના ૩૮૮; ઉપયોગ ૩૯૨ ૭. જીવ અને લેણ્યા . . ૩૯૩ ૮. જીવનાં મરણ, જન્મ અને મોક્ષ . ૪૦૮ મરણું ૪૦૮; ગતિ ૪૦૯; યોનિ ૪૧૪; ગર્ભવાસ ૪૧૬; મેક્ષ ૪૨૪ ૯. જીવ વિષે પરચૂરણ વિગતો . . . ૪૨૯ ૩. કમવિભાગ ૧. આઠ કમં પ્રકૃતિએ . ૨. કર્મ અને તેની સ્થિતિ . . . ૪૫૭ ૪૫૨ 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪પ૯ ૪૮૬ ૩. કર્મને બાંધનારા ૪. કર્મો વિષે કેટલીક વિગતો ૪. પુદગલવિભાગ ૧. પુગલ ૫. અસ્તિકાચ અને કાલવિભાગ ૧. અસ્તિકાય ૫૨૦ ૩. કાલ ૫૩૫ ૫. લોકવિભાગ ૧. લેક ૫૩૭ ૨. લોકનો આકાર ૫૪૫ ૩. લેકની સ્થિતિ પપ૬ ૪. કર્મ અને અકર્મ ભૂમિ પપ૮ ૭. પરચૂરણવિભાગ ૧. ચાલતું ચાલ્યું કહેવાય પ૬૭ ૨. કેટલા મતો છે ? ૫૭૦ ૩. તુલ્યના પ્રકાર ૪. પરચૂરણ બાબતે ખંડ ૪ થે અન્યતીથિક-ખંડ એક સાથે એક જ વેદ હોય ૫૮૩; કર્મ પ્રમાણે જ વેદના ન અનુભવે ૫૮૪; અહીં નર્યું દુ:ખ જ નથી પ૮૫; એકાંતબાલ પ૮૫ કેવલજ્ઞાની અને યક્ષ પ૮૬; રાજગૃહ નગરનો ઊના પાણીને કુંડ ૫૮૭; મિચ્છાદષ્ટિનું વિપરીત જ્ઞાન ૫૮૮; નારક લોક ૫૮૯; સુખદુ:ખ દેખાડી શકાય નહીં પ૯૦; નિદા એ સંચમ છે? ૫૯૧; આજીવિકસિદ્ધાંત ૫૯૩; અસ્તિકાયનો સિદ્ધાંત પ૯પ એક સાથે બે ક્રિયા ન હોય પ૯૭ પSS 2010_05 Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૩. ખગાળ સૂર્યાં ૬૦૧; ચંદ્ર ૬૦૬; ગ્રહણ ૬૦૬; અજવાળુઅંધારું ૬૦૯; તમકાચ ૬૧૧) કૃષ્ણરાજિ ૬૧૩. ૨. ભૂંગાળ ખંડ પરમા વિજ્ઞાન-ખડ ઋતુએ ૬૧૫; વાયુએ ૬૧૬; ભરતીઓટ ૬૧૭; વૃષ્ટિ ૬૧૮; દિશાએ ૬૧૯. ૩. ઓષધિ ૪. ગતિ અને ખધ ૫. પરચૂરણ ૧. પ્રવેશનકનું ગણિત ૨. શિ આશીવિષા ૬૪૧; દીવેા ૬૪૨; સ્વ× ૬૪૩; રંગ ૬૪; શબ્દ ૬૪૭. ૧. વિવિધ પ્રશ્નો અડ્ડો ગણિતમ ડ મડ ૭ મે કુતૂહલ-ખ'ડ ખંડ ૮ મા દેવ-મડ ૧. સામાન્ય થન દેવાના પ્રકાર ૬૭; દેવાની સ્થિતિ દેવેના આવાસ ૬૮૩; દેવાની વધધટ ૬૮; 2010_05 ૬૮૧૬ દેવેાના ૬૦૧ ૬૧૫ ૬૨૩ ૬૩૨ ૬૪૧ ૬૫ ૭ર ૬૭૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષયભાગ ૬૯૧; દેવાની ભાષા ૬૯૪; દેવાની શક્તિ ૬૯૫; દેવ મરીને કાં ાય ? ૬૭, દેવ વગેરે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ૬૯૭; દેવની શરમ છા. ૨. વિશેષ ક્ચન ભવનવાસી દેવા ૭૧૪; વૈમાનિકા ૭૧૯ ૩. સામાન્ય કથન ૧. પૃથ્વીકાયિકાદિ વા લેખકનું સ્તવન ખડ ૯ મા નારકે ખડ ખંડ ૧૦ મા અન્યજીવ ખડ 2010_05 ૭૧૪ ૭૩૫ ૭૫૩ ૭૬૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ખંડ ૧ લે સાધન-ખંડ 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ પૂજાને યોગ્ય “અહંતોને નમસ્કાર ! મોક્ષગતિને પામેલા “સિદ્ધો'ને નમસ્કાર ! મર્યાદાપૂર્વક સેવવા લાયક “આચાર્યોને નમસ્કાર ! જેમના સાનિધ્યમાં શાસ્ત્રજ્ઞાનને લાભ થાય છે, તે ઉપાધ્યાયો’ને નમસ્કાર! મોક્ષને સાધવા ઈચ્છતા સમ્યક્ત્વ યુક્ત “સાધુઓને નમસ્કાર! શાસ્ત્રનું પઠન જેની મદદથી થાય છે, તે બ્રાહ્મી લિપિને નમસ્કાર ! શાસ્ત્રને પિતાને નમસ્કાર! ૧. આ મર્યાદા પૂર્વ કચાર્ય સેવાય, તે. અથવાઃ ગા=મર્યાદાપૂર્વક શાસ્ત્રાનુસારવાર–આચરણ કરનાર, કહેનાર અને દર્શાવનાર તે આચાર્ય. २. मोक्षं साधयन्ति, समतां वा सर्वभूतेषु ध्यायन्ति । ૩. આદિ તીર્થંકરે જમણે હાથે લખવારૂપી લિપિનું વિધાન પહેલવહેલું પોતાની બ્રાહ્મી નામની પુત્રીને શીખવ્યું હોવાથી લિપિ અથવા લેખનકળાને બ્રાહ્મી નામ મળ્યું છે, જે કે બ્રાહ્મી નામની વિશિષ્ટ પ્રકારની લિપિ પણ છે. જુઓ અઢાર પ્રકારની લિપિ માટે આ માળાનું ધર્મ કથાઓ” પુસ્તક પા. ૨૦૨. 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #24 -------------------------------------------------------------------------- ________________ સત્સંગનો મહિમા જૂના વખતની વાત છે. તુંગિકા નગરીમાં તે વખતે ઘણું જૈન ગૃહસ્થો રહેતા હતા. તેઓ અઢળક ધનવાળા અને સુસંપન્ન હતા. તેઓ ધીરધાર કરીને તેમ જ કળા- . હુન્નરમાં પૈસા રેકીને આજીવિકા ચલાવતા હતા. તેઓ જીવ શું, અજીવ શું વગેરે ધર્મસિદ્ધાંતોને જાણકાર હતા; તેમને પાપ-પુણ્યને ખ્યાલ હતો; શાથી પાપકર્મ બંધાય છે, કેવી રીતે તેને રોકી શકાય, કેવી રીતે તેને ખંખેરી નાખી શકાય, શારીરિક વગેરે ક્રિયાઓમાંથી કઈ શુભ છે કે અશુભ છે, તેમ જ જીવનવ્યવહારનાં વિવિધ સાધનામાંથી કયાં સ્વીકાર્ય કે અસ્વીકાર્ય છે, એ બધું તેઓ સમજતા હતા. તેઓ કોઈ પણ કાર્યમાં બીજાની આશા ઉપર નિર્ભર ન હતા; તથા ૧. એક જૂના અહેવાલ મુજબ તે નગરી પાટલિપુત્ર (પટણા)થી ૧૦ કેશ (ગાઉ) દૂર હતી. 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ કાઈથી હિત ચળ નથી શ્રીભગવતીસાર કઈથી ગાંજ્યા જાય તેવા ન હતા. જેના સિદ્ધાંતમાં તેઓ એવા ચુસ્ત હતા કે, દેવ વગેરે આવીને ગમે તેટલા તેમને ભમાવે તો પણ તેઓ ચળે નહીં. તેઓને જૈન સિદ્ધાંતમાં વર્ણવેલ તો બાબત શંકા ન હતી, કે તેમાં જણાવેલ આચાર બાબત વિચિકિત્સા ન હતી. તેઓએ શાસ્ત્રાધ્યયન કરી, તેના અર્થને નિર્ણત કર્યો હતો તથા જૈન સિદ્ધાંત ઉપર હાડેહાડ પ્રેમ વ્યાપેલો હોવાથી તેઓ એમ કહેતા કે, “આ સિદ્ધાંત જ અર્થરૂપ કે પરમાર્થરૂપ છે; બાકી બધું અનર્થરૂપ છે!' તેઓની ઉદારતાને કારણે તેઓના દરવાજાઓના આગળ હમેશાં ઊંચા જ રહેતા, અને તેમનાં આંગણું ક્યારે–ત્યારે જમી ઉઠેલાઓના એંઠવાડવાળાં જ હતાં. તેઓ એવા પવિત્ર ચારિત્રવાળા હતા કે, કેઈના અંતઃપુરમાં તેઓ જતા તો કોઈને કશી શંકા જ આવતી નહતી. તેઓ સ્કૂલ અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, અપરિગ્રહ અને અસ્તેયરૂપી શીલવતો'; મર્યાદિતક્ષેત્રમાં જ પ્રવૃત્તિ કરવી, ભોગપભોગની વસ્તુઓની મર્યાદા બાંધવી, અને પ્રયજન વિનાને અધર્મવ્યાપાર ત્યાગવો, – એ રૂપી “ ગુણવ્રત'; રાગદ્વેષાદિથી વિરમવારૂપી ‘વિરમણવ્રત'; પાપકર્મ ત્યાગવાના નિયમરૂપી “પ્રત્યાખ્યાનવત'; ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે ઉપવાસ, બ્રહ્મચર્યપાલન, વગેરે રૂપી પૌષધવત', તથા શ્રમણ-સાધુને અન્ન-પાન, વસ્ત્ર-પાત્ર વગેરે આપવારૂપી “અતિથિસંવિભાગ-વત’ બરાબર ૧. એટલે કે અણુવ્રતો. ૨. એ બધાં વ્રતોના વિગતવાર વર્ણન માટે જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર” પુસ્તક, પા. ૨૦-પર. 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ સન્સ અને મહિમા આચરતા હતા, તથા વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતા વિહરતા હતા. તે અરસામાં, મહાવીરની પહેલાંના જૈન તીર્થકર પાર્શ્વનાથના શિષ્ય ૫૦૦ સાધુભગવંતે, વિચરતા વિચરતા તુંગિકામાં આવી પહોચ; અને ગ્ય સ્થળ શોધીને ઉતર્યા. તેઓ જાતિ, કુલ, બલ, રૂપ, વિનય, જ્ઞાન, દર્શન, અને ચારિત્રયુક્ત હતા, લજજાળુ, નમ્ર, ઓજસ્વી, તેજસ્વી, પ્રતાપી અને કીર્તિમાન હતા; ક્રોધ, માન, માયા, લોભ, નિદ્રા, ઈક્રિયે, સંકટો તથા વિદ્યોને જીતનારા હતા; જીવવાની દરકાર વિનાના હતા, મરણની બીક વિનાના હતા; તથા જ્ઞાનાદિની બાબતમાં મહાભંડારરૂપ હતા. તેઓ તપસ્વી હતા, ગુણવંત હતા, નિર્દોષ ભિક્ષાચર્યાથી જીવનારા હતા, અને સુવ્રતી હતા. વળી તેઓ નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, ક્ષમા-મુક્તિ-વિદ્યા-મંત્રવેદ-બ્રહ્મચર્ય-નય-નિયમ-સત્ય-પવિત્રતા તથા સુબુદ્ધિથી યુક્ત, ૧. વાસિત કરવું, એકાગ્ર કરવું, ચિંતન કરવું વગેરે સામટા અર્થોમાં તે શબ્દ જૈન સાહિત્યમાં વારંવાર વપરાય છે. ૨. તેમની વિશેષ માહિતી માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૩૧. ૩. મનની સ્થિરતા-અડગવૃત્તિ-વાળા. ૪. મૂળમાં તેમને માટે જેન પારિભાષિક “પરિષદ’ શબ્દ છે. તેને માટે જુઓ આગળ આ ખંડમાં તે નામનું પ્રકરણું. પ. મૂળમાં તેને માટે ત્રિપા ” શબ્દ છે; એટલે કે, ત્રણે લોકની વસ્તુઓ જ્યાંથી મળી શકે તેવી દુકાન. ૬. વસ્તુને જોવાનાં અનેક દષ્ટિબિંદુઓમાંથી કોઈ પણ એક બધાં દષ્ટિબિંદુઓને સમન્વય કરનાર પુરુષ “નયજ્ઞ” કહેવાય. 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર શુદ્ધિમાં હેતુરૂપ, સર્વ જીવેાના મિત્ર, તપના કુળની આકાંક્ષા વિનાના, અચંચળ, સંયમરત, સાધુપણામાં લીન તથા દેષરહિત પ્રશ્નોત્તરવાળા હતા. તેઓના આવ્યાની વાત ટૂંક સમયમાં આખા ગામમાં સર્વત્ર ફેલાઈ ગઈ. પેલા જૈન ગૃહસ્થી પણ તે વાત સાંભળી માંહેામાંહે કહેવા લાગ્યા કે, ‘ હે ભાઈ ! એવા સાધુભગવંતેનું નામ કે ગાત્ર પણ આપણે કાને પડી જાય તાપણુ મેાટું ફળ છે, તેા પછી તેઓની સામે જવાથી, તેમેને વદવાથી અને તેઓની સેવા કરવાથી તે કેટલું અધિક કલ્યાણ પ્રાપ્ત થાય ? વળી આ પુરુષે કહેલ એક પણ આર્ય અને સુધાર્મિક વચન સાંભળવાથી અતિ લાભ થાય છે, તે પછી તેવા ઘણા અર્થ સાંભળવાથી થતા લાભની તો વાત જ શી કરવી ? માટે ચાલે. આપણે ત્યાં જઈ એ અને તેમને વંદન કરી, તેમની પ પાસના કરીએ ! એમ કરવું આપણને બીજા ભવમાં, પૃથ્થ અન્નની પેઠે, હિતરૂપ, ક્ષેમરૂપ, મુક્તિરૂપ તથા પરંપરાએ કલ્યાણરૂપ થશે'! આમ વિચારી તએ પેાતાતાને ઘેર ગયા. ઘેર જઈ, સ્નાન કરી, ગાત્રદેવીનું પૂજન કરી, કૌતુક અને મગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી, તથા બહાર જવાને યેાગ્ય માંગલિક શુદ્ધ વસેને ૧. મૂળમાં તેને પારિભાષિક શબ્દ ૨. મૂળ: હે દેવાનુપ્રિય ! '. ૩. રાત્રે આવેલાં કુવાદિના નિવારણ અર્થે તેમજ શુભ શુકનને અર્થે કરાતી તિલકધારણ, તથા સરસવ-દહીં” વગેરે માંગલિક વસ્તુઓનું દાન, વગેરે ક્રિયાઓ. . નિદાન છે. 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ સત્સંગનો મહિમા ઉત્તમતાપૂર્વક પહેરી, તેએ ઘેરથી નીકળી એક ઠેકાણે ભેગા ચયા; અને પછી પુષ્પવતી ચૈત્ય, કે જ્યાં પેલા સાધુએ ઊતર્યાં હતા, ત્યાં આવ્યા. પાસે પહોંચતાં જ તેઓએ પેાતાની પાસેનાં બધાં ચિત્ત દ્રવ્યો કાર મૂક્યાં; અચિત્ત દ્રવ્યેા જ સાથે રાખ્યાં; ખેસને જનાઈની પેઠે વીંટાળ્યા;ર તથા તે સાધુએ દૃષ્ટિએ પડતાં જ હાથ જોડવા અને મનને એકાગ્ર કર્યું. આ પ્રમાણે નજીક જઈ, તેઓએ ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તેમની મન-વાણી-કાયાથી પયુ પાસના કરી. પેલા સાધુ ભગવાએ પણ ધણા લેાકેાને આવ્યા જોઈ, ચાર મહાવ્રતવાળા ધર્મના ઉપદેશ કર્યાં, તેનું શ્રવણ કરી, લેકસમુદાય હર્ષિત તથા સંતુષ્ટ થઈ, તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, ‘ તમે ઠીક કહ્યું; આવું કથન ખીજા વડે અસંભવિત છે,' એમ કહી, તેમને નમન કરી, ખેતપેાતાને ફેકાણે ચાલ્યા ગયા. ત્યાર બાદ પેલા જૈન ગૃહસ્થાએ પણ તેમની પ્રદક્ષિણા વગેરે કરીને તેમને આ પ્રમાણે પૂછ્યું: 66 હું ભગવન્ ! સંયમનું શું ફળ છે ? તથા તપનું શું ફળ છે?” ૧. કાઈ દેવનું સ્થાનક-મદિર, ૨. તેને ‘એણાટક-ઉત્તરાસ`ગ' કહે છે, ૭. પાર્શ્વનાથના વખતમાં પાંચમા બ્રહ્મચર્ય ત્રતના અરગ્રહમાં જ સમાવેશ કરી લેવામાં આવતા. કારણકે, સ્ત્રીને પરિગ્રહને જ એક ભાગ ગણવામાં આવતી. એ સંબધી તે સમયમાં જ ચાલેલી ચર્ચા માટે નુ આ માળાનું તેમ ઉપદેશ’ પુસ્તક, પાનું ૧૩૪, " 2010_05 Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર પેલા સાધુ ભગવંતએ જવાબ આપ્યો: “હે આર્યો છે સંયમથી નવાં કર્મો બંધાતાં અટકે છે; અને તપથી પૂર્વે બંધાયેલાં કર્મો દૂર થાય છે.” આ સાંભળી પિલા ગૃહસ્થોએ પૂછયું કે, “ અમે સાંભળ્યા પ્રમાણે સંયમથી દેવલોકની પ્રાપ્તિ થાય છે, અને દેવ થવાય છે, તેનું શું?” ત્યારે તે સાધુઓએ જવાબ આપ્યો : “સરાગ અવસ્થામાં આચરેલા તપથી, સરાગ અવસ્થામાં પાળેલા સંયમથી. મૃત્યુ પહેલાં બધાં કર્મોનો નાશ ન કરી શકાવાથી, કે બાહ્ય સંયમ હોવા છતાં અંતરમાં રહેલી આસક્તિથી મુક્તિને બદલે દેવપણું પ્રાપ્ત થાય છે. એ વાત સાચી છે માટે અમે કહી છે, અમારા અભિમાનથી કહી નથી.” આ જવાબ સાંભળી પેલા જૈન ગૃહસ્થ સંતુષ્ટ તથા હર્ષિત થયા; અને બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછી, તથા પ્રદક્ષિણા–વંદનાદિ કરી પિતાપિતાને સ્થળે પાછા ફર્યા. તે અરસામાં શ્રમણ ભગવાન મહાવીર શિષ્યસમુદાયક સાથે ફરતા ફરતા રાજગૃહ નગરમાં આવી પહોંચ્યા, અને ૧. એ ક્રિયાને જૈન પરિભાષામાં “વ્યવદાન” (કાપવું-સાફ કરવું) કહે છે. ૨. આ જવાબ મૂળમાં કાલિકપુત્ર, મેધિલ, આનંદરક્ષિત, અને કાશ્યપ એ ચારે જણે આપેલું છે; અને દરેકે જવાબમાં એક એક અંશ છૂટો થ્ય કહ્યા છે. ૩. “ઔપપાતિક સૂત્ર” માં જણાવ્યા પ્રમાણે ૧૪,૦૦૦ સાધુ તથા ૩૬,૦૦૦ સાધ્વીઓ સાથે. 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ સન્સ અને મહિમા તે નગરના ઈશાન ખૂણામાં આવેલા “ગુણશિલક ચેત્યમાં ઊતર્યા. તે ભગવાન ધર્મના “આદિકતો” હતા; “તીર્થકર ' હતા; અન્યના ઉપદેશ વિના સ્વયં તત્ત્વબેધ પામેલા હતા, પુરુષોમાં શ્રેષ્ઠ હતા; સકલ લેકમાં શ્રેષ્ઠ હતા; સમગ્ર જગતના નાથ, પ્રદીપરૂપ, પ્રકાશક, અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્ર આપનારા, માર્ગપ્રદર્શક, શરણરૂપ, ધર્મદેશક, ધર્મસારથિ, ધર્મચક્રવર્તી, કેવલજ્ઞાની, શઠતારહિત, રાગદ્વેષને જીતનાર જિન, સકલ તત્વના જ્ઞાતા, જાતે બુદ્ધ અને મુક્ત હાઈ અન્યને બેધ તેમ જ મુક્તિ અપાવનારા, સર્વજ્ઞ, અને સર્વદશી હતા; તથા શિવ ( કલ્યાણરૂપ), અચલ, રોગરહિત, અનંત, અક્ષય, વ્યાબાધરહિત, અને પુનરાવૃત્તિ રહિત એવા સિદ્ધગતિ નામના સ્થાનને પામવાની ઈચ્છાવાળા હતા. - તે અરસામાં ભગવાનના મોટા શિષ્ય ઇદ્રભૂતિ નામના. સાધુ સંયમ અને તપ આચરતા તેમની સાથે જ કરતા હતા. તે સાડાસાત હાથ ઊંચા હતા, તેમને શારીરિક બાંધે ઉગ્ર ૧. “આચારાંગાદિ શાસ્ત્રમાં કહેલ ધર્મના.'—ટીકા, ૨. અખલિત, તેમજ વ્યવધાનયુક્ત પદાર્થોને પણ જાણનાર શ્રેષ્ઠ જ્ઞાન તથા દર્શનવાળા. ૩. રેગના કારણરૂપ શરીર અને મનને મુક્ત સ્થિતિમાં અભાવ હોવાથી. - ૪, અનત પદાર્થ વિષયક જ્ઞાનવરૂપ. ૫. આ ઇચ્છા કામનારૂપ ગણવાની નથી. તેમને હવે વિદેહમુક્તિ બાકી હતી, એટલે જ તેનો અર્થ છે. ૬. તેમની વિશેષ માહિતી માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૩, ૨૪૦, ૨૨. 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રીભગવતી-સાર ―― તેમ જ અંતિમ કાટીનું ધ્યાન સાધી શકાય તેવા . હતા; તેમના વર્ણ કસેાટીના પથરા ઉપર પડેલી સેનાની રેખા સમાન ગૌર હતા; તે ઉગ્ર તપસ્વી હતા; ધેાર બ્રહ્મચારી હતા; ધ્યાનરત હતા; શરીરની પરવા તેમ જ ટાપટીપ વિનાના હતા; તવિશેષથી તેમને અનેક યેાજન પ્રમાણ ક્ષેત્રમાં રહેલા પદાર્થોનું દહન કરવામાં સમથ એવી તેજોવાલા — તેજજ્ઞેલેસ્યા પ્રાપ્ત થઈ હતી; તીર્થંકરાએ અગમ થાની પણ પહેલાં ઉપદેશેલા ૧૪ ‘ પૂ’ ગ્રંથેાનાર તે જાણકાર હતા; ઈંદ્રિય કે મનની સહાયતા વિના જ ગમે તે કાળના અને ગમે તે ક્ષેત્રના રૂપી પદાર્થોનું જ્ઞાન કરવાની શક્તિ તેમને પ્રાપ્ત થઈ હતી; તેમ જ મનવાળાં પ્રાણીઓનાં મન પણ તે જોઈ શકતા હતા૪; તેમને સકળ અક્ષરસયેાગાનું જ્ઞાન હતું, અથવા સાંભળવા યાગ્ય શબ્દાને સુસંગત રીતે મેલવાને તેમને સ્વભાવ હતા. તેમને કેવળજ્ઞાન થવાનું જ આાકી હતું. તે ગૌતમ દ્રભૂતિએ તે વખતે ૭ ટકના ઉપવાસ કરેલે હતા. તેના પારણાને દિવસે પહેલી પૌરુષીમાંપ તેમણે સ્વાધ્યાય ૧. તે માંધાને જૈત પરિભાષામાં વઋષભ-તારાચ-સહનત હે છે. તેની વિગત માટે બ્લુએ આ માળાનું ‘અંતિમ ઉપદેશ’ પુસ્તક, પા. ૧૨૯, .િ ૧. +6 ર. તે પ્રથા વિષે વધુ માહિતી માટે તુ આ માળાનું સયમધ ' પુસ્તક, પા. ૭. . ૩. પરિભાષામાં તેને અધિ લબ્ધિ' કહે છે. ૪. પિરભાષામાં તેને - મનરૂપ વ લબ્ધિ ' કહે છે. C ૫. પૌરુષી એટલે દિવસ કે રાતને! ચેાથે ભાગ, વિશેષ માટે જુએ આ માળાનું ‘ અ‘તિમ ઉપદેશ’ પુસ્તક, પા. ૧૫૬, ટિ. ન. ૧. 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ સત્સંગનો મહિમા કર્યો; બીજી પૌરુષીમાં ધ્યાન કર્યું અને ત્રીજી પૌરુષીમાં. શારીરિક તથા માનસિક ચપળતા રહિત થઈને તેમણે પિતાની મુહપત્તી તપાસી લીધી તથા વાસણે અને વચ્ચે સાફ કર્યો. પછી તે વાસણ લઈને તે ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમને નમન કરીને તેમની પાસેથી ઉચ્ચનીચ-મધ્યમ કુળામાં વિધિપૂર્વક ભિક્ષા માટે જવાની પરવાનગી માગી. પરવાનગી મળતાં તે શારીરિક અને માનસિક ઉતાવળને છોડી દઈ, અસંભ્રાંત ચિત્ત, તથા ધૂસરા જેટલે દૂરથી આગળની જમીન જોતા જોતા ભિક્ષા લેવા રાજગૃહ નગરમાં ગયા. ત્યાં ફરતાં ફરતાં તેમણે તુંગિકાના જૈન ગૃહસ્થને પાર્શ્વનાથના શિષ્યો સાથે થયેલી વાતચીત સાંભળી. તે સાંભળીને તે બાબતમાં તેમને સંશય અને કુતૂહલ થયું. તેથી, તેનો ખુલાસો મેળવવાની ઈચ્છાથી, જોઈતી ભિક્ષા મેળવીને તેઓ ભગવાન મહાવીર પાસે આવ્યા. ત્યાં આવ્યા બાદ. જવા-આવવામાં થયેલ દોષોનું તથા ભિક્ષા લેતાં લાગેલા દોષોનું ચિંતન તથા કબૂલાત કરી લીધાં; અને લાવેલાં અન્નપાન મહાવીર ભગવાનને બતાવ્યાં. ત્યારબાદ તેમને પિતાને ઊભે થયેલ પ્રશ્ન પૂછળ્યો કે, “એ સાધુઓએ આપેલો જવાબ સાચે છે? તેઓ એવા પ્રકારને જવાબ દેવા સમર્થ છે? વિપરીત જ્ઞાન વિનાના છે? સારી પ્રવૃત્તિવાળા છે? અભ્યાસીઓ છે? તથા વિશેષ જ્ઞાની છે?” ૧. શ્વાસે શ્વાસથી અન્ય જીવજંતુને ઈજા ન થાય તે માટે જનસાધુઓ મોં ઉપર જે પટ્ટી બાંધે છે તે. 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ અતિભમવતીન્સાર ત્યારે મહાવીર ભગવાને જવાબ આપ્યો કે, હે ગૌતમ! તે સાધુએાએ સાચું જ કહ્યું છે, તેઓ એવા પ્રકારને જવાબ દેવા સમર્થ છે; તેઓ વિપરીત જ્ઞાન વિનાના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી તેમ જ વિશેષજ્ઞાની છે. અને હું પોતે પણ એમ જ કહું છું, તથા જણાવું છું. હવે ગૌતમે ભગવાનને પૂછયું : “હે ભગવન ! તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પિયુ પાસ કરનાર મનુષ્યને શું ફળ મળે ?' ઉ૦ હે ગૌતમ! સજજનની પર્યાપાસનાનું ફળ શ્રવણુ છે. પ્ર–હે ભગવન ! શ્રવણનું શું ફળ છે? ઉ–હે ગૌતમ! શ્રવણનું ફળ જ્ઞાન છે. પ્રવે--હે ભગવન ! જ્ઞાનનું શું ફળ છે? –હે ગૌતમ! જ્ઞાનનું ફળ વિજ્ઞાન છે. પ્રહ–હે ભગવન ! વિજ્ઞાનનું શું ફળ છે? ઉ–હે ગૌતમ! વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે. પ્ર–હે ભગવન્ પ્રત્યાખ્યાનનું શું ફળ છે! ઉ૦–હે ગૌતમ! પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. પ્ર–હે ભગવન! સંયમનું શું ફળ છે? ઉ– હે ગૌતમ! સંયમથી પાપકર્મનાં દ્વાર બંધ થાય છે. ૧. આ વસ્તુ લેય છે, આ વસ્તુ ઉપાદેય છે – એવું વિવેકજ્ઞાન. ૨. પાપથી અટકવું, પાપના ત્યાગનો નિયમ કરવો તે. ૩. મૂળમાં “આસ્રવ” છે. 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ સત્સઅને મહિમા પ્ર-– હે ભગવન્! પાપકર્મનાં દ્વારે બંધ થવાથી શું થાય છે? ઉ –હે ગૌતમ! તેમ થવાથી તપાચરણ શક્ય બને છે. પ્ર–હે ભગવન્! તપાચરણનું શું ફળ છે? ઉ– હે ગૌતમ! તપાચરણથી આત્માને કર્મરૂપી મેલ સાફ થાય છે. પ્રહ–હે ભગવન્! તેમ થવાથી શું થાય છે? - - ઉ– હે ગૌતમ! તેમ થવાથી સર્વ પ્રકારના કાયિક, માનસિક અને વાચિક વ્યાપારને નિરાધ થાય છે. પ્રહ–હે ભગવન! તે નિરોધથી શું થાય છે? ઉ૦-હે ગૌતમ! તે નિધથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગાથા ઉપાસના-શ્રવણ-જ્ઞાન-વિજ્ઞાન-પ્રત્યાખ્યાન-સંયમ; અનાસવ-તપ-કમનાશ–અક્રિયપણું-સિદ્ધિ. – શતક ૨, ઉદ્દેશક, ૫. 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ ધર્મજ્ઞાનનું મૂળ - ભગવાન મહાવીર રાજગૃહનગરમાં ગુણશિલકત્યમાં ઊતર્યા હતા, તે વખતે એક દિવસ ધર્મકથા વગેરે પતી ગયા પછી તેમને પટ્ટશિષ્ય ગૌતમ પોતાના મનમાં શંકા ઉભી થવાથી ભગવાન પાસે આવીને પૂછવા લાગ્યા: પ્રવેહે ભગવન ! કેવલજ્ઞાની પાસેથી કે તેને શ્રાવક પાસેથી કે તેના ઉપાસક પાસેથી સાંભળ્યા વિના જીવને કેવલજ્ઞાનીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય ? ઉ –હે ગૌતમ! કોઈ જીવને થાય, અને કઈ છવને ન થાય. ૧. મૂળમાં કેવલજ્ઞાનીના પાક્ષિક પાસેથી તેમજ તે પાક્ષિના શ્રાવક કે ઉપાસક પાસેથી, એટલું વધારે છે. દરેક ઠેકાણે શ્રાવિકા, તથા ઉપાસિકા પણ સમજી લેવાનાં છે. 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મજ્ઞાનનું મૂળ પ્રહ–હે ભગવન્! તેનું શું કારણ ઉ– હે ગૌતમ! જે જીવે જ્ઞાનને આવરણ કરનાર કર્મનો કાંઈક અંશે ક્ષય તેમ જ અન્ય અંશે ઉપશમ કર્યો હોય, તે જીવને કેઈની પાસેથી સાંભળ્યા વિના પણ કેવલીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય. પરંતુ જે જીવના જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ નથી થયો, તે જીવને કેવલી વગેરેની પાસેથી સાંભળ્યા વિના ધર્મનું જ્ઞાન ન થાય. પ્રો—હે ભગવન્! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ બોધિ એટલે કે સદર્શન અથવા સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે? ઉ૦–હે ગૌતમ! જે જીવે દર્શનાવરણીય અર્થાત દર્શનમોહનીય કર્મને ક્ષપશમ કર્યો છે, તે જીવ કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના પણ શુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે; અને તેમ ન કરનારે જીવ કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના ન પ્રાપ્ત કરે. પ્ર–હે ભગવન્! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ પણ જીવ મુંડ એટલે કે દીક્ષિત થઈને, ગ્રહવાસ ત્યજી પ્રજ્યાને સ્વીકારે ? ૧. જુઓ પ્રકરણને અંતે ટિ૫ણ નં ૧. ૨. ઉદયમાં આવેલા અંશને ક્ષય; અને બાકીનાનો ઉપશમ. ૩. અર્થાત સત્યની પ્રતીતિ, હેય કે ઉપાદેય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરુચિ, તથા તેના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વનિષ્ઠા. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૧. 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર પ્ર –હે ગૌતમ! જે જીવે ચારિત્રમાં અંતરાયભૂત ચારિત્રાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે, તે જીવ કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના પણ મુંડ થઈને, ગૃહવાસ તજી, પ્રવજ્યા સ્વીકારે; પરંતુ જે જીવે તેમ નથી કર્યું, તે કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના તેમ ન કરે. " તે જ પ્રમાણે શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરવાની બાબતમાં પણ જાણવું. - પ્રવેહે ભગવન! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ સંયમ આચરી શકે? ઉન્હે ગૌતમ! જે જીવે ચારિત્ર વિષે વીર્ય અથવા પરાક્રમ કરવામાં અંતરાય કરનાર વિર્યાન્તરાય કર્મને ફર્યોપશમ કર્યો હોય, તે કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમ આચરી શકે; પરંતુ જે જીવે તેમ નથી કર્યું, તે તેમ ન કરી શકે. ” તે જ પ્રમાણે અધ્યવસાનાવરણીય (બાવચારિત્રાવરણય ) કર્મોને પશમ કરે તો કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના પણ છવ શુદ્ધ સંવરર વડે આસવનિરોધ કરે; તથા મતિ, બુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાનને આવરણ કરનારાં કોને ક્ષપશમ કરીને, તે તે જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે. પ્રવેહે ભગવન! કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે ? ૧. જુઓ પ્રકરણને અંતે ટિ. ન. ૧. ૨. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૨. ૩. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩. 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ ધજ્ઞાનનું મૂળ te ~~~હે ગૌતમ ! કેવલજ્ઞાનાવરણીય કર્મીને ક્ષય કરનાર જીવ કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના પણ કૈવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે. નિરતર છે છ ટ કના ઉપવાસનું તપ કરનાર, તથા સૂર્યની સામે ઊંચા હાથ રાખી તાપ તપનાર પુરુષ પ્રકૃતિના ભદ્રપણાથી, પ્રકૃતિના ઉપશાંતપણાથી, ક્રોધ-માન-માયા-લોભ ઘણાં ઓછાં થયેલાં હેાવાથી, અત્યંત માર્દવ – નમ્રતાને પ્રાપ્ત થયેલ હાવાથી, આલીનપણાથી, ભદ્રપણાથી અને વિનીતપણાથી, કાઈક દિવસ શુભ અધ્યવસાય, શુદ્ધ પરિણામ, અને શુદ્ધ ચિત્ત યુક્ત બનીને ( તથા તથારૂપ કર્મોનો ક્ષયાપશમ કરીને ઈહા, અપેાહ, માણા અને વેષણા કરતાં કરતાં એક પ્રકારનું દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેને ‘વિભગનાન' કહે છે. તેને પ્રતાપે તે આંગળના અસંખ્યાતમાં ભાગથી માંડીને વધારેમાં વધારે અસંખ્યેય હજાર યેાજને! જેટલા ક્ષેત્રમાં આવેલાં તમામ મૃત દ્રવ્યાને કર્મધારી જીવાર તેમજ બીજા અવ પદાર્થોને જોઈ શકે છે. તે રીતે તે, પાખડી, હિંસાદિ પ્રવૃત્તિયુક્ત, પરિગ્રહયુક્ત અને સક્લેશને પ્રાપ્ત થયેલા વેને પણ જાણે છે અને શુદ્ધ ચિત્તવાળા વાને પણુ જાણે છે. તે ઉપરથી તે સાચા ધર્મના વિવેક પ્રાપ્ત કરી, તેના ઉપર રુચિ કરે છે; ચારિત્રને સ્વીકાર કરે છે; તથા લિંગ૩ - ૧. મૂળ ‘લેશ્યા’– મનેત્તિ છે. ૨. ફયુક્ત જવ 'મૂ' જેવા ખની ગયેલા હોય છે; કારણ તેના ઉપરનાં કર્માંણ્ ભૂત હોય છે. ૩. સાચા ધર્મને (જૈન સાધુને ) વરા. 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ ભગીનાર ધારણ કરે છે. પછી તેનું મિથ્યાત્વીપણું ક્ષીણ થતું જાય છે, સમ્યકત્વીપણું વધતું જાય છે, અને અંતે તે પૂરેપૂરે સમ્યવી બની જાય છે. પછી તેનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે. તેને તેજલેશ્યા, પાલેશ્યા અને શુદ્ધસ્થા એવી ત્રણ વિશુદ્ધ લેસ્યાઓ જ હોય; પણ કૃષ્ણ વગેરે અશુદ્ધ લેસ્યાઓ ન હોય; તેના શરીરને બાંધે પણ ઉત્કૃષ્ટ પ્રકારનો એટલે કે ધ્યાનને યોગ્ય વજાભ-નારાચ-સંહન જ હોય. તેની ઊંચાઈ ઓછામાં ઓછી સાત હાથ હોય; તેની ઉંમર આઠ વર્ષ ઉપરાંતની હોય; તે પુરુષશરીરી જ હાયઃ સ્ત્રી કે નપુંસકને તે વસ્તુ સંભવિત નથી; તેને ઈદ્રિયજન્ય મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હોય; તેનાં ક્રોધ, માન, માયા અને લોભ પણ “સંજવલન'' ૧. મિથ્યા માન્યતાવાળા – હોવાપણું, તેથી ઊલટું તે સમ્યકત્વીપણું. ૨. જ્યાં સુધી ધર્મતવમાં સાચી શ્રદ્ધા પ્રાપ્ત નથી થઈ, ત્યાં સુધીનાં ઇદ્રિયજન્ય વગેરે જ્ઞાને પણ અજ્ઞાન જ કહેવાય છે; કારણ કે તે બધાં જ્ઞાનનો ઉપયોગ સાંસારિક વાસનાઓની પુષ્ટિમાં જ થાય છે. પરંતુ મોક્ષાભિમુખ આત્માનાં તે બધાં જ્ઞાનેને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં જ થતું હોવાથી તે બધાં જ્ઞાનરૂપ છે. વિર્ભાગજ્ઞાન એટલે અવધિઅજ્ઞાન. તેથી ઊલટું તે અવધિજ્ઞાન, ૩. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૪. ૪. છ પ્રક્વરના શારીરિક બાંધાના વર્ણન માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૨૯. ટિ, નં. ૧. ૫. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. પ. 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધમજ્ઞાનનું મૂળ કોટીનાં એટલે કે કાંઈક ખલન અને માલિન્ય કરનારાં જ હોય, પરંતુ સર્વવિરતિને પ્રતિબંધ કરનારાં ન હોય અને તેના અધ્યવસાયે પણ પ્રશસ્ત જ હોય. તેના તે પ્રશસ્ત અધ્યવસાય વધતાં વધતાં તે પુરુષ અનંત નારકના ભવોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે; અનંત પશુપક્ષીના ભવોથી પિતાની જાતને વિમુક્ત કરે છે, અને અનંત દેવભવોથી આત્માને વિમુક્ત કરે છે. પછી તે પેલા હળવા પ્રકારના ક્રોધ-માન-માયા-લોભને પણ ક્ષય કરે છે; પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે; નવ પ્રકારના દર્શનાવરણીય કર્મનો ક્ષય કરે છે; પાંચ પ્રકારના અંતરાયકર્મનો તથા મેહનીયકર્મને ક્ષય કરે છે; અને એમ કરીને કર્મ રજને વિખેરી નાખનાર અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. પછી તેને અનંત, અનુત્તર, વ્યાબાધરહિત, આવરણરહિત, સર્વ પદાર્થને ગ્રહણ કરનાર, પ્રતિપૂર્ણ તથા શ્રેષ્ઠ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રવ– હે ભગવન ! તેવો કેવલજ્ઞાની કેવલીએ કહેલ ધર્મને ઉપદેશ કરે ? ઉ– હે ગૌતમ! એ વાત એગ્ય નથી. તે માત્ર ઉદાહરણ કહે, અથવા પ્રશ્નનો ઉત્તર આપે; પરંતુ ધર્મોપદેશ પ્ર – હે ભગવન! તે કઈને દીક્ષા આપે? પ્ર.– હે ગૌતમ! એ વાત યોગ્ય નથી. તે (અમુકની પાસેથી દીક્ષા લે એટલો ) ઉપદેશ આપે. પરિણામશુદ્ધિ–ચિત્તશુદ્ધિ થતાં થતાં સંસારી જીવને. પહેલીવાર પ્રાપ્ત થતું આધ્યાત્મિક જાગરણ 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પ્ર૦ – હે ભગવન! તે કેવલજ્ઞાની સિદ્ધ થાય, અને સર્વ દુબેને અંત કરે ? ઉ– હે ગૌતમ ! તે કેવલજ્ઞાની સિદ્ધ થાય અને સર્વ દુઃખોનો અંત કરે. તેવા કેવલજ્ઞાની ઊર્ધ્વમાં પણ સંભવે છે, અલોકમાં પણ સંભવે છે; અને તિર્યલોકમાં પણ સંભવે છે. તિર્યકમાં તે તે પંદર કર્મભૂમિઓમાં જ હાય. - પ્ર૦ હે ભગવાન! તેવા પુરુષો એક સમયે કેટલા હોય ? ઉ– હે ગૌતમ ! તેવા પુરુષે ઓછામાં ઓછા એક, બે, ત્રણ અને વધારેમાં વધારે દશ હોય. પ્ર– હે ભગવન્ ! કેવલી વગેરે પાસથી ધમ સાંભળનારો જીવ ઉપર પ્રમાણે ધર્મજ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન વગેરે પ્રાપ્ત કરે ? ઉ– હે ગૌતમ ! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળનારે જીવ પણ જ્ઞાનાદિનું આવરણ કરનાર તેમ જ ૧. શબ્દાપતિ, વિકટાપાતિ, ગંધાપાતિ અને માલ્યવંત નામે વૃત્તવૈતાઢય પર્વ તેમાં. - ૨. અધોલેકગ્રામાદિમાં કે ગુફામાં. ૩. જેમાં મોક્ષમાર્ગને જાણનાર અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે, તે કર્મભૂમિ કહેવાય. જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૬૧. ટિ. નં. ૨. 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મજ્ઞાનનું મૂળ ૨૩ અંતરાયક કર્મોનો ક્ષમોપશમ કે ક્ષય પ્રાપ્ત કરે, તો જ તે બધું પ્રાપ્ત કરે, નહીં તે ન જ કરે. તેવા પુરુષને નિરંતર આઠ આઠ ટકના ઉપવાસનું તપ કરતાં કરતાં પ્રકૃતિની ભદ્રતાથી......તેમજ માર્ગની ગષણું કરતાં કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે અવધિજ્ઞાન વડે તે આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને વધારેમાં વધારે અલોકને વિષે લોકપ્રમાણુ અસંખ્ય ખંડને જાણે છે અને જુએ છે. તે યે લેશ્યાવાળો હોઈ શકે છે; તે સ્ત્રી પણ હોઈ શકે કે પુરુષ પણ; તેને મન:પર્યાવજ્ઞાન પણ હોઈ શકે છે, તેને સંજ્વલન કેટીના ચારે કષા હોય, માન-માયા-લોભ એ ત્રણ હોય, માયા-લોભ એ બે હાય કે એકલે લોભકપાય પણ હોય. તે જ્ઞાની કેવલીએ કહેલા ધર્મનો ઉપદેશ કરી શકે છે, અને બીજાને દીક્ષા પણ આપી શકે છે, તેના શિષ્ય અને પ્રશિષ્યો પણ દીક્ષા આપી શકે છે; તથા તે પણ સિદ્ધ થાય છે, અને તેના શિષ્ય–પ્રશિષ્યો પણ સિદ્ધ થાય છે. તેવા પુwો એક સમયે ઓછામાં ઓછા એક, બે કે ત્રણ હોય, અને વધારેમાં વધારે ૧૦૮ હાય. –શતક ૯, ઉદ્દે ૩૧ ૧. આગળ જણાવેલા “અશ્રુત્વાકેવલજ્ઞાની” કરતાં આનું તપ કર્યું છે. તેના અવધિજ્ઞાનનું ક્ષેત્ર પણ મેટું છે; તે થે લેશ્યાવાળો હોઈ શકે છે, છતાં કેવલજ્ઞાનીના ઉપદેશને પ્રતાપે પ્રગતિ સાધી શકે છે; તેમ જ સ્ત્રી શરીરે પણ જ્ઞાનપ્રાપ્તિ કરી શકે છે. તેને મન:પર્યાવજ્ઞાન વધારે હોય છે તેના કષાયે, ઓછા હોય છે; તેવાની સંખ્યા પણ વધારે હોય છે; તથા તે અન્યને ઉપદેશ-દીક્ષાદિ પણ આપી શકે છે. 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ટિપ્પણે નોંધઃ આ અધ્યયનમાં મુખ્યત્વે એ નિર્ણય દર્શાવ્યું છે કે, ધર્મ અને મુક્તિ એ કઈ વાડા કે સંપ્રદાયની વસ્તુ નથી; પરંતુ તેનો મુખ્ય આધાર આંતરિક શુદ્ધિ ઉપર છે. માત્ર જૈન જ મુક્ત થઈ શકે, કે માત્ર જૈન જ સાચો ધર્મ જાણે છે એમ કહેવા કરતાં, જે કઈ આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરે છે, તે સાચે ધર્મ જાણીને મુક્ત થઈ શકે છે; તથા સાચે ધર્મ જાણનારે પણ જે આંતરિક શુદ્ધિ પ્રાપ્ત નથી કરતો, તો મુક્તિ પણ પ્રાપ્ત નથી કરતો – એમ કહેવું જ એગ્ય છે. આ પ્રકરણમાં ઘણું જૈન પારિભાષિક શબ્દ “ આવેલા છે. ભગવતીસૂત્રમાં પિતામાં જ આગળ-પાછળ એમાંના ઘણાખરાનું વિગતવાર વર્ણન આવે છે. તેથી આ ટિપણેમાં માત્ર સામાન્ય હકીકત આપી છે. ટિપ્પણ ન. ૧૯ - જ્ઞાનાવરણીય કમ કપાયાદિપૂર્વક કરાતી મન-વાણુ-કાયાની પ્રવૃત્તિથી જીવમાં કર્મરાજ દાખલ થાય છે. તે દાખલ થવાની ક્રિયાને તેમજ તેનાં નિમિત્તને આઢવ કહે છે. એ કર્મરાજ જીવમાં દાખલ થયા બાદ, જીવના જુદા જુદા અધ્યવસાયો અનુસાર તેમાં જુદા જુદા સ્વભાવ નિર્માણ થાય છે, જેમકે જ્ઞાનને આવરણ કરવાનો વગેરે. જ્ઞાનાવરણીય કર્મોના બંધહેતુઓ નીચે પ્રમાણે ગણવવામાં આવે છે. ૧. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ ધારણ કરવો [પ્રપી. 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મજ્ઞાનનું મૂળ -હિ પણ ૨૫ ૨. કોઈ કાંઈ પૂછે અગર જ્ઞાનનું કાંઈ સાધન માગે, ત્યારે પિતાની પાસે ન હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કે હું નથી જાણતો [નિકૂવ]. ૩. જ્ઞાન પાકું કર્યા પછી કોઈ ગ્રાહક અધિકારી મળે ત્યારે ન આપવાની કલુષિત વૃત્તિ [માત્સર્ય]. * ૪. કોઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી [અંતરાય]. ૫. કેાઈ જ્ઞાન આપતો હોય ત્યારે તેને નિષેધ કરવો [આસાદન. ૬. કેઈએ વાજબી કહ્યું હેય છતાં પિતાની અવળી મતિને લીધે અયુક્ત ભાસવાથી તેના દેષ પ્રગટ કરવા [ઉપઘાત]. દર્શન મેહનીય કર્મના બહેતુઓ ૧. કેવળજ્ઞાનીના અસત્ય દેજોને પ્રગટ કરવા. ૨. શાસ્ત્રના બેટા દોષો દ્વેષબુદ્ધિથી બતાવવા. ૩. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારના સંધના મિથ્યા દોષે પ્રકટ કરવા. ૪. અહિંસાદિ ધર્મના બેટા દે બતાવવા. પ. દેવની નિંદા કરવી. ચારિત્રમેહનીય કમના બહેતુઓ ૧. કપાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિઓ કરવી [ કપાયમહનીય ]. - ૨. સત્ય ધર્મને, તથા ગરીબ કે દીનને ઉપહાસ કરે – વગેરે હાસ્યની વૃત્તિઓ રાખવી હાસ્યમેહનીય. 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર ૩. વિવિધ ક્રીડાઓમાં પરાયણ રહી નિયમાદિમાં અણુગમે રાખવે [રતિમેાહનીય . ૪. બીજાને એચેની ઉપજાવવી, હલકાની સેાખત કરવી વગેરે [ અતિમેાહનીય ]. ૫. પેાતે શેકાતુર રહેવું અને ખીજાને શેકાતુર કરવા [ શાકમેહનીય ]. ૬. પેાતે ડરવું અને બીજાને ડરાવવા ભયમાહનીય ]. ૭. હિતકર ક્રિયા અને હિતકર આચારની ધૃણા કરવી [જુગુપ્સામેાહનોય . ૮~~~૧ સીન્નતિને ચેાગ્ય, પુસ્કૃતિને ચેાગ્ય કે નપુંસક જાતિને મેગ્ય સ`કારા કેળવવા [ વેદ, પુરુષવેદ, નપુંસકવેદ]. ૨૪ અતશય કર્યાંના મધહેતુએ કાઈ ને કઈ દેવામાં, લેવામાં, એક વાર ભેગવવામાં, અનેક વાર ભાગવવામાં અને સામર્થ્ય ફેારવવામાં અંતરાય ઊભા કરવા. [દાનાંતરાય, લાંભાંતરાય, ભાગાંતરાય. ઉપભાગાંતરાય, અને વીર્યાં તરાય. ] ટિપ્પણ નં. ૨. આસવ સુવર જે જે પ્રવૃત્તિઓથી કમલન થાય તે ખાવ કહેવાય તે પ્રમાણે જે જે પ્રવૃત્તિએથી કબૂધન થતું શકાય [સ‰ તે સવર કહેવાય. તપ, ધર્મ, ચારિત્ર વગેરે કઈ ક પ્રવૃત્તિઓથી સંવર સિદ્ધ થાય છે તેની વિગતે માટે જુએ આ માળાનું “ અંતિમ ઉપદેશ ’“ પુસ્તક, પા. ૪૬, ટિ. ન. ૩. 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મજ્ઞાનનું મૂળ-ટિપ્પણે ટિપ્પણ . ૩. જ્ઞાનના પાંચ પ્રકાર - જ્ઞાનના પાંચ પ્રકાર છે: ૧. મતિજ્ઞાન-એટલે કે ઈક્રિયજન્યજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન – એટલે કે જે જ્ઞાનમાં શબ્દ-- અર્થનો સંબંધ ભાસિત થાય છે, અને જે મતિજ્ઞાનની પછી થાય છે. જેમકે “જલ' શબ્દ સાંભળીને તે પાણીવાચક છે એવું જાણવું, અથવા પાણી દેખીને તેને જલ શબ્દનો અર્થ વિચારવું તે- શ્રુતજ્ઞાન. અર્થાત્ જે જ્ઞાન ઈક્રિયજન્ય અને મનોજન્ય હોવા છતાં શબ્દો ઉલ્લેખ સહિત હોય તે શ્રુતજ્ઞાન. બીજી રીતે કહીએ તે જૈનધર્મના ૧૨ અંગગ્રંથ (મુખ્ય શાસ્ત્રગ્રંથ) તેમ જ તે સિવાયના બીજા આગમ ગ્રંથોથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ૩. અવધિજ્ઞાન -- એટલે કે મન – ઇકિયેની સહાયતા વિના જ આત્માની લેગ્યતાને બળે જ થતું વધારેમાં વધારે લોકપ્રમાણુ અસંખ્યાત ખંડેને જોવાની યોગ્યતાવાળું મૂર્ત દ્રવ્યોનું જ્ઞાન. ૪. મન:પર્યાવજ્ઞાન -- એટલે કે મનુષ્યક્ષેત્રમાં આવેલા મનરૂપ બનેલા પુલોનું જ્ઞાન. અર્થાત બીજાના મનનું જ્ઞાન. આત્મા ને જ્ઞાનસ્વરૂપ છે, પરંતુ કર્મોના આવરણને લીધે તેની શક્તિઓ ઢંકાઈ ગયેલી છે. પરંતુ જ્યારે તે આવરણે એક પછી એક દૂર થતા જાય છે, ત્યારે તે તે જ્ઞાન પ્રગટે છે. ઉપર જણાવેલાં ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય છતાં ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપે હોવાથી એક પણ વસ્તુના સમગ્ર ભાવાને જાણવામાં અસમર્થ હોય છે. બધી વસ્તુઓના સંપૂર્ણ ભાવોને ગ્રહણ કરી શકે તે જ્ઞાન જ 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસાર પૂર્ણ કહેવાય. એનું જ નામ કેવળજ્ઞાન છે. એ જ્ઞાન ચેતનાશક્તિના સંપૂર્ણ વિકાસ વખતે પ્રગટ થાય છે. કેઈપણું એવી વસ્તુ નથી અથવા એ ભાવ પણ નથી, કે જે એની દ્વારા પ્રત્યક્ષ ન જાણી શકાય. દિપણ ન. ૪૩ - લોયા. જે દ્વારા કર્મની સાથે આત્મા સ્લિષ્ટ થાય (સ્કિરચંત) તે વેશ્યા' કહેવાય. પ્રશ્ન એ છે કે, લેમ્યા એ લાગણું કે ત્તિરૂપ છે કે અણુરૂપ છે? પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં શ્રીમલયગિરિએ જણાવ્યું છે કે, લેમ્યા એ અણુરૂ૫ છે– પરમાણુસમૂહરૂપ છે. જેમ દધિજન નિદ્રાને ઉત્તેજે છે, તેમ બેસ્યાનાં એ પરમાણુઓ કપાયદયનાં ઉત્તેજક છે. જ્યાં સુધી આપણામાં જરા પણ કાપાયિક વૃત્તિ વિદ્યમાન હોય છે, ત્યાં સુધી તેને એ લેસ્યાનાં અણુ ટેકો આપે છે, અર્થાત એ અણુઓનું કામ ઉદ્ભૂત કપાયને ઉત્તેજન કે ટેકે આપવાનું છે; પરંતુ કષાયવૃત્તિ જ સમૂળ નાશ પામે, તે પછી તે લેસ્યાનાં અણુ રહ્યાં હોય તો પણ અસત કપાયને પિદ નથી કરતાં. એ લેસ્યા અણુઓ માનસિક, વાચિક અને કાયિક પરમાણુઓની જાતનાં જ છે. તેમના છ મુખ્ય પ્રકાર છેઃ કૃષ્ણ, નીલ, કાપિત, તેજ, પ, અને શુકલ. તેમાંના પ્રથમ ત્રણ અશુભ અને પછીના ત્રણ શુભ છે. તેમના જુદા જુદા વર્ણ, રસ, ગંધ વગેરેની માહિતી, તેમ જ કઈ લેસ્યાવાળા મનુષ્યની કઈ વૃત્તિ હોય, તેમજ કઈ વૃત્તિવાળાને ઈ લેયા પ્રાપ્ત થાય વગેરેના વર્ણન માટે જુઓ આ 2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ ધજ્ઞાનનું મૂળ ટિપ્પણી २५ માળાનું • અંતિમ ઉપદેશ' પુસ્તક પા. ૨૩૩-૪૩; તથા આ ગ્રંથમાં જ ‘સિદ્ધાંતખંડ'માં જૈવિવભાગમાં એ નામના વિભાગ. ટિપ્પણુ નં. ૫. કાયાની ફાટી ક્રાધાદિ ચાર કષાયેાની તીવ્રતાના ચાર પ્રકાર બતાવાય છે. જે ક્રેાધાદિ એટલા તીવ્ર હાય, જેથી જીવને અનંતકાળ સંસારમાં ભટકવું પડે, તે ‘અનંતાનુબંધી’કહેવાય. જે ક્રાદિ વિરતિ (ત્યાગવૃત્તિ)ને પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હાય, તે ‘અપ્રત્યાખ્યાનાવરણીય' કહેવાય. જે ક્રેાહિંદ અમુક અંશે જ વિરતિ થવા દે, માત્ર સવિરતિન થવા દે, તે ‘પ્રત્યાખ્યાનાવરણીય’' કહેવાય. અને જે ક્રોધાદિની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહીં, પણ તેમાં માત્ર સ્ખલન કે માલિન્ય ફરવા જેટલી જ હાય, તે ‘સજ્વલન્ કહેવાય. 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ક્રિયા ગૌતમ—હે ભગવન્! કોઈ માણસ એવું વ્રત લે કે, હવેથી હું સર્વ પ્રાણે, સર્વ ભૂતો, સર્વ છે અને સર્વ સની હિંસાનો ત્યાગ કરું છું;' તો તેનું તે વ્રત સુવત કહેવાય કે દુવ્રત કહેવાય? મહાવીરહે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવત હોય કે કદાચ દુર્ઘત પણ હોય. ગૌ૦ –હે ભગવન ! એનું શું કારણ? મ–એ પ્રમાણે વ્રત લેનારને, “આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ (જંગમ) જીવ છે, આ સ્થાવર જીવ છે એવું જ્ઞાન ન હોય, તો તેનું તે વ્રત સુવ્રત ન કહેવાય, પણ દુવ્રત કહેવાય. જેને જીવ-અજીવનું જ્ઞાન નથી, તે જીવહિંસા ન કરવાનું વ્રત લે તો તે સત્ય ભાષા નથી બોલતો, પરંતુ અસત્ય ભાષા બોલે છે. તે અસત્યવાદી પુરુષ 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ક્રિય સર્વ ભૂત–પ્રાણમાં મન-વાણુ-કાયાથી કે તે કરવું, બીજા પાસે કરાવવું, કે કરનારને અનુમતિ આપવી – એ ત્રણે પ્રકારે સંયમથી રહિત છે, વિરતિથી રહિત છે, એકાંત હિંસા કરનાર તથા એકાંત અજ્ઞ છે, પરંતુ જેને જવ વગેરેનું જ્ઞાન છે, તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે, તો તેનું જ વ્રત સુવત છે, તથા તે સર્વ ભૂતપ્રાણેમાં બધી રીતે સંયત, વિરત, પાપકર્મ વિનાને, કર્મબંધ વિનાનો, સંવરયુક્ત, એકાંત અહિંસક તથા પંડિત છે. – શતક છે, ઉદ્દે ૨ ગૌ૦ –હે ભગવન ! કેટલાક અન્ય સંપ્રદાયીએ એમ કહે છે કે, શીલ જ શ્રેય છે; બીજા કહે છે કે, મૃત– એટલે કે જ્ઞાન જ શ્રેય છે; અને ત્રીજા કહે છે કે અ ન્ય નિરપેક્ષ શીલ અને શ્રત શ્રેય છે. તો હે ભગવન ! તેમનું કહેવું બરાબર છે ? ભ૦–હે ગૌતમ! તે લોકોનું કહેવું મિથ્યા છે. મારા મત પ્રમાણે ચાર પ્રકારના પુરુષો હોય છે: ૧. કેટલાક શીલસંપન્ન છે, પણ મૃતસંપન્ન નથી. ૨. કેટલાક શ્રુતસંપન્ન છે પણ શલસંપન્ન નથી. ૩. કેટલાક શીલસંપન્ન છે અને બુતસંપન્ન પણ છે. જ્યારે ૪. કેટલાક શીલસંપન્ન નથી તેમ શ્રુતસંપન્ન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકારનો પુરુષ છે, તે શીલવાન છે પણ મૃતવાન નથી. તે ઉપરત (પાપાદિથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતો નથી. તે પુરુષ અંશતઃ આરાધક ૧. આરાધક એટલે આસ્તિક, ધર્મ અને વિરાધક એટલે નાસ્તિક, વિધમી. 2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રીભગવતીન્સાર છે. બીજો પુરુષ શીલવાળે નથી પણ શ્રુતવાળા છે. તે પુરુષ અનુપરત ( પાપથી અનિવૃત્ત) છતાં ધર્મને જાણું છે. તે પુરુષ અંશતઃ વિરાક છે. ત્રીજો પુરુષ શીલવાળા છે અને શ્રુતવાળા પણ છે. તે (પાપથી) ઉપરત છે અને ધર્મને જાણે છે. તે સર્જાશે આરાધક છે. અને જે ચેાથેા પુરુષ છે, તે શીલથી અને શ્રુતથી રહિત છે. તે પાપથી ઉપરત નથી, અને ધર્મથી અજ્ઞાત સર્વાંગે વિરાધક છે. છે. તે પુરુષ પ્ર—હે ભગવન્ ! આરાધના કેટલા પ્રકારની છે? હે ગૌતમ ! આરાધના ત્રણ પ્રકારની છેઃ 1. નાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના.૧ તે દરેકના પાછા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જન્ય એવા ત્રણ ત્રણ પ્રકાર છે. જે જીવને ઉત્કૃષ્ટ નાનારાધના હાય, તેને ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શનારાધના હોય. જે જીવને ઉત્કૃષ્ટ દર્શનારાધના હાય, તેને ઉત્કૃષ્ટ, જધન્ય અને મધ્યમ જ્ઞાનારાધના હોય. તેવા જ સબંધ ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના છે. જેને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને ઉત્કૃષ્ટ નારાધના હોય, તેને ૧. જ્ઞાનારાધના એટલે ચેાગ્ય કાળે અયમન, વિનય, તપ, અને અનિવ; તથા શબ્દભેદ, અ`ભેદ કે ઉભયભેદ ન કરવા તે. દેશનાચાર એટલે નિઃશક્તિા, નિષ્કાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિતા, સમાનધર્મીઓના ગુણમાં વૃદ્ધિ કરવી, તેમને સ્થિર કરવા, તેમના ઉપર વત્સલતા રાખવી, અને ધૂમ પ્રચાર કરવેા તે. ચારિત્રાચાર એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ એ પ્રમાણે આઠ યાગ . વ્યાપારાથી યુક્ત રહેવું તે. 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ક્રિયા ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ ચારિત્રારાધન હોય. તથા જેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય, તેને અવશ્ય ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જીવોમાંથી કેટલાક તે ભવે જ સિદ્ધ થાય, અને સર્વ દુઃખનો નાશ કરે; કેટલાક બે ભવે સિદ્ધ થાય અને કેટલાક કલ્પપપન્ન દેવલોકમાં અથવા કલ્પાતીત દેવલોકમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ દર્શનારાધનાવાળાઓનું પણ તેમ જ જાણવું. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળાઓનું પણ તેમ જ જાણવું; પરંતુ દેવલોકમાં તેઓ કલ્પાતીત વર્ગમાં જ ઉત્પન્ન થાય. જ્ઞાનની મધ્યમ આરાધનાવાળા બે ભવ પછી સિદ્ધ થાય, પણ ત્રીજા ભવને અતિક્રમે નહીં. મધ્યમ દર્શનારાધનાવાળા, તેમજ મધ્યમ ચારિત્રારાધનાવાળાનું પણ તેમ જ જાણવું. જઘન્ય જ્ઞાનારાધનાવાળામાંથી કેટલાક ત્રીજે ભવે સિદ્ધ થાય, પણ સાત-આઠ ભવથી વધારે ન કરે. તે જ પ્રમાણે જઘન્ય દર્શનારાધના અને ચારિત્રારાધનાનું પણ જાણવું. –શતક ૮, ઉદ્દે ૧૦ ૧. વૈમાનિક દેવાના બે વર્ગોમાંને એક સૌધર્મ, ઐશાન, સાનકુમાર, માહે દ્ર, બ્રહમલોક, લાંત, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત પ્રાણત, આરણ, અને અય્યત એ ૧૨ કલ્પ અથવા સ્વર્ગ કલ્પોમન કહેવાય છે. તે સિવાયનો બીજે વર્ગ કલ્પાતીત કહેવાય છે. તેમાં, ગ્રેચકના હેઠેના, મધ્યમ અને હૃપના, અને દરેકના નીચેના, મધ્યમ અને ઉપરના એમ કુલ નવ પ્રકાર છે; ત્રિય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર દેવલોક કહેવાય છે. કારણકે, તેમની પછી સિદ્ધસ્થાન જ છે. 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અને બંધ તે સમયની વાત છે. ભગવાન મહાવીર ફરતા ફરતા રાજગૃહમાં આવેલા હતા. ત્યાં ધર્મકથા પૂરી થયે બધા લોકો વેરાઈ ગયા બાદ, તેમના છઠ્ઠા ગણધર મંડિતપુત્ર તેમની પાસે આવી પૂછવા લાગ્યાઃ ૧. મહાવીરસ્વામીના ૧૧ પટ્ટશિષ્યો ગણધર કહેવાતા; કારણકે મહાવીર ભગવાને પોતાના વિસ્તૃત સાધુસમુદાયને જુદા જુદા ગણો–સમૂહ-માં વ્યવસ્થિત કરી, એક એક ગણધરના નિયંત્રણમાં મૂકયો હતો. તે અગિયારે શિષ્ય પ્રથમ યજ્ઞયાજક બ્રાહ્મણ હતા; તથા એક યજ્ઞ વખતે એકત્ર થયા હતા. તે દરેકને મનમાં એક એક સંશય હતો. તેનું નિરાકરણ મહાવીર ભગવાને કરવાથી તે બધા તેમના શિષ્ય થયા હતા. મંડિતપુત્રને બંધ અને મોક્ષ સંબંધી સંશય હતો. આવશ્યક નિયુક્તિ માં જણાવ્યા પ્રમાણે તે પ૩ મે વર્ષે સાધુ થયા હતા; અને મલયગિરિકૃતિ આવશ્યક ટીકામાં જણાવ્યા પ્રમાણે તે ૬૫ વર્ષે સાધુ થયા હતા. પહેલી ગણના પ્રમાણે તેમનું આયુષ્ય ૮૩ વર્ષનું થાય; અને બીજી પ્રમાણે ૯૫ વર્ષનું થાય. 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અને અધ ૩૫ -- - ભડિતપુત્ર - હે ભગવન્! ક્રિયા? કેટલા પ્રકારની છે? ૫૦ હે મંડિતપુત્ર ! ક્રિયાઓ પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણેઃ (૧) કાયિકી એટલે કે શરીરમાં કે શરીર દ્વારા થયેલી ક્રિયા. (ર) આધકરણુકી — જે દ્વારા આત્મા નરક વગેરે દુર્ગાતમાં જવાના અધિકારી થાય તે ‘ અધિકરણ ’ એટલે કે એક જાતનું અનુષ્ટાન; અથવા અધિકરણ એટલે હિંસાદિના સાધનરૂપ ચક્ર, તરવાર વગેરે બહારની વસ્તુ : તે અધિકરણમાં કે અધિકરણ દ્વારા થયેલી ક્રિયા, (૩) પ્રાદેષિકી— એટલે કે મત્સરરૂપ નિમિત્તને લઈને કે મત્સર દ્વારા થયેલી ક્રિયા; અથવા મત્સરરૂપ ક્રિયા (૪) પારિતાપનિકી એટલે કે પરતાપને લઈ ને, કે પરિતાપ દ્વારા થયેલી ક્રિયા, અથવા પરિતાપરૂપ ક્રિયા. અને (૫) પ્રાણાતિપાત ~~~ પ્રાણાને આત્માથી જુદા પાડવા તે પ્રાણાતિપાતઃ તેને લગતી ક્રિયા અથવા પ્રાણાતિપાતરૂપ ક્રિયા, તે દરેકના પાછા એ પ્રકાર છે: ૧. કાયિકી ક્રિયાના બે પ્રકાર આ પ્રમાણે છે : અનુપરત– એટલે કે ત્યાગવૃત્તિ વિનાના પ્રાણીની ‘ અનુપરતકાયક્રિયા,’ અને વિરતિવાળા પણુ પ્રમાદથી દુષ્પ્રયુક્ત બનેલા પ્રાણીની ‘દુપ્રયુક્તકાય િક્રયા’. ૨. આધિકરણિકી ક્રિયાના એ પ્રકાર આ પ્રમાણે છે : વાદ માટે જાળ વગેરેના જુદા જુદા ભાગેાને જોડીને એક યંત્ર તૈયાર કરવું, કે કેાઈ પદાર્થીમાં ઝેર મેળવીને એક ૧. કના બંધ થવામાં કારણરૂપ ચેષ્ટા, આ પ્રશ્નોત્તર શતક ૮, ઉદ્દે૦ ૪ માં પણ છે. 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર મિશ્રિત પદાર્થ બનાવવો તે સોજનરૂપ ક્રિયા “સજનાધિકણક્રિયા' કહેવાય છે; અને તરવાર, બરછી વગેરે શની બનાવટ (નિર્વર્તન) તે “નિર્વાધિકરણક્રિયા કહેવાય છે. ૩. પ્રાષિકી ક્રિયાને બે પ્રકાર આ પ્રમાણે છે: પિતા ઉપર અને પિતા તથા બીજા ઉપર દ્વેષ દ્વારા કરેલી ક્રિયા કે દ્વેષરૂપ ક્રિયા તે “જીવપ્રાષિકી” ક્રિયા; અને અજીવ ઉપર દેશદ્વારા કરેલી ક્રિયા કે અવે ઉપર કરેલી ઠેષરૂપ ક્રિયા તે “અજીવપ્રાધેષિક' ક્રિયા. ૪-૫. પારિતાપનિક અને પ્રાણાતિપાત ક્રિયાના બે બે પ્રકારે તે, “સ્વહસ્ત' દ્વારા કરેલી કે “પરહસ્ત’ દ્વારા કરાવેલી, એ પ્રમાણે છે. મંડિત –હે ભગવન્! શ્રમણનિગ્રંથને ક્રિયા હોય ? મ0–હા મંડિતપુત્ર ! હેય. પ્રમાદને લીધે અને યોગ એટલે કે શરીરાદિની પ્રવૃત્તિને નિમિત્તે શ્રમણ નિર્ચને પણ ક્રિયા હોય છે. પ્રવે—હે ભગવન્! દેહધારી તેમ જ વ્યાપારયુક્ત જીવ હંમેશાં કંપવાની, જવાની, ચાલવાની, ક્ષોભ પામવાની, પ્રબળતાપૂર્વક પ્રેરવાની, ઊંચકવાની, સંકેચવાની, કે પ્રસારવાની વગેરે ક્રિયાઓ કર્યા કરે છે? ઉ૦–હા મંડિતપુત્ર ! જીવ હંમેશાં તે બધી ક્રિયાઓ કર્યા કરે છે. ૧. માત્ર શરીરના હલનચલનથી–માર્ગમાં હાલવા ચાલવાથી થતી. 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ કિયા અને બંધ પ્ર – હે ભગવન ! જ્યાં સુધી જીવ હંમેશાં તે પ્રમાણે ક્રિયાઓ કર્યા કરે છે, ત્યાં સુધી તે મુક્ત થાય? ઉ૦–ના મંડિતપુત્ર ! એ વાત બરાબર નથી. સક્રિય જીવની મુક્તિ ન થાય. પ્ર—હે ભગવન ! તેનું શું કારણ ? ઉ૦ –હે મંડિતપુત્ર ! જ્યાં સુધી જીવ ક્રિયા કર્યા કરે છે, ત્યાં સુધી તે અન્ય જીવોને ઉપદ્રવ (આરંભ) કર્યા કરે છે; તેમના નાશને સંકલ્પ (સંરંભ) કર્યા કરે છે, તેમને દુ:ખ ઉપજાવે છે (સમારંભ), તથા એ રીતે ઘણાં ભૂતપ્રાણને દુઃખ પમાડવામાં, શેક કરાવવામાં, ગુરાવવામાં, ટિપાવવામાં, પિટાવવામાં, ત્રાસ પમાડવામાં, અને પરિતાપ કરાવવામાં કારણભૂત થાય છે. હે મંડિતપુત્ર ! તે કારણથી કહ્યું છે કે, સક્રિય જીવની મુક્તિ સંભવતી નથી. પ્ર–હે ભગવન ! જીવ નિષ્ક્રિય હોઈ શકે ? ઉ–હા મંડિતપુત્ર! જીવ નિષ્ક્રિય હોઈ શકે. યોગ(પ્રવૃત્તિ) નિરોધ કરી, શુકલધ્યાનથી શૈલેશી (શૈલ જેવી નિશ્ચલ) દશા પ્રાપ્ત કરનાર છવ નિષ્ક્રિય હોય છે. તેવો જીવ આરંભાદિ ક્રિયાઓ ન કરતો હોવાથી તેવા જીવની મુક્તિ થાય છે. જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે તો તે તરત જ બળી જાય કે નહીં ? ૧. તે ધ્યાનના ચાર પ્રકારની વિગતે માટે જુઓ આ માળાનું “ગશાસ્ત્ર” પુસ્તક, પા. ૧૨૭. ૨. તેના વર્ણન માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ પુસ્તક, પા. ૧૯૨. 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ ર૦ શ્રીલગતી-સાર હા, બળી જાય. વળી, કોઈ પુરુષ પાણીના ટીપાને તપેલા લોઢાના કડાયા ઉપર નાખે, તો તે ટીપું તરત જ નાશ પામી જાય કે નહિ ? - હા, તે નાશ પામી જાય. વળી, કોઈ પાણીથી ભરેલો ધરે હોય, તેમાં કઈ પુરુષ સેંકડે નાનાં કાણું વાળી એક છેડી દાખલ કરે, તે તે નાવ પાણીથી પૂરેપૂરી ભરાઈ જાય કે નહિ ? હા, ભરાઈ જાય. પરંતુ, કેાઈ પુરુષ તે નાવનાં બધાં કાણાં પૂરી દે, અને તેમાંનું બધું પાણી ઉલેચી નાખે, તે તે નાવ શીધ્ર ઉપર આવે કે નહિ ? હા, તરત જ આવે. હે મંડિતપુત્ર ! તે પ્રમાણે શુકલધ્યાનરૂપી અગ્નિ વડે જીવાત્માનાં પૂર્વે બંધાયેલાં બધાં કર્મો બળી જાય છે, તેમ જ તે જીવ બધી રીતે આભામાં પ્રતિસલીન હોવાથી, તેમ જ સાવધાનતાપૂર્વક પ્રવૃત્તિ કરતો હોવાથી, તથા મન, વાણું, અને કાયાનું રક્ષણ કરતા હોવાથી, તેનામાં નવું કર્મ દાખલ પણ થતું નથી. તેથી તે પુરુષ મુક્ત થાય છે. એ વાત સાચી છે કે, શરીર કાયમ છે, ત્યાં સુધી થોડીઘણી શારીરિકાદિ ક્રિયાઓ થવાની જ; છેવટે આંખ પટપટાવવા જેવી ક્રિયા તો થવાની જ. અને ક્રિયા થઈ એટલે કર્મબંધન પણ થવાનું જ. પરંતુ તેવા સંયમી અનગારની તેવી બધી ક્રિયાઓથી બંધાતું કર્મ પ્રથમ ક્ષણે આત્મામાં સ્પર્શ પામે છે, બીજે સમયે તેનું ફળ ભોગવાઈ જાય છે 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અને અધ (તે કુળ પણ સુખરૂપ હેાય છે; દુઃખરૂપ સમયે તે આત્માથી છૂટું પડી જાય છે. અકર્મરૂપ થઈ જાય છે. એ ક્રિયાને કહે છે. સ્ટ નહિ. ) અને ત્રીજે એ રીતે તે તરત જ ઐય્યપથિકી ક્રિયા -શતક ૩, ઉદ્દે॰ ૩ ૨ ગૌતમ - હે ભગવન્ ! ‘ઉપયાગ' એટલે કે આત્મ જાગૃતિ — સાવધાનતા સિવાય ગમનાદિ, તેમ જ ગ્રહણાદિ, ક્રિયાઓ કરનારા સાધુને ઐય્યપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી૧? મહાવીર—હે ગૌતમ! અય્યપથિકી ન લાગે, પણ સાંપરાયિકી લાગે. કારણકે, જેનાં ક્રોધ, માન, માયા, અને લેાભ બુચ્છિન્ન થયાં હેાય તેને જ ઐયાઁપથિકી ક્રિયા હોય; પણ જેનાં ક્રોધાદિક્ષીણુ ન થયાં હાય તેને સાંપરાયિકા ક્રિયા જ હોય. સૂત્રને અનુસારે વતા સાધુને અય્યપથિકા ક્રિયા લાગે છે, અને સૂવિરુદ્ધ વર્તનારને સાંપરાયિકા લાગે છે. -શતક ૭, ઉદ્દે॰ ૧, તથા ૭ 3 ગૌ॰—હે ભગવન્ ! કષાયભાવમાં (વીચિમા માં ) રહીને આગળ રહેલાં રૂપાને જોતા, પાછળનાં રૂપાને શ્વેતા, થતી ૧. એČપથિકી એલે કે સચમપૂર્વક માર્ગે ચાલતા સાધુથી આવસ્યક શારીરિક ક્રિયા. તેથી ઊલટી, અસ'ચમીની ક્રિયાઓ સાંપરાયિકી કહેવાય છે; કારણ કે તે આત્માના સીધે। સપરાય – ચાત – કરે છે. F 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતાન્સાર પડખેનાં રૂપને જોતા, તથા ઊંચેનાં અને નીચેનાં રૂપને જેતા સંવૃત (સંવરયુક્ત) સાધુને ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ? મ0–હે ગૌતમ! તેને સાંપરાયિકી ક્રિયા લાગે. કારણકે જેનાં ક્રોધ, માન, માયા, અને લોભ ક્ષીણ થયાં હોય તેને જ અપથિકી ક્રિયા લાગે; બાકીનાને સાંપરાયિકી જ લાગે. –શતક ૧૦, ઉદ્દે ર ગૌ– હે ભગવન! બંધ કેટલા પ્રકારનો છે ? ભ૦ – હે ગૌતમ! બંધ બે પ્રકાર છે : અપથિક અને સાંપરાયિક. પ્રવ– હે ભગવન ! ઐયંપથિક બંધ નારક, તિર્યચ, મનુષ્ય કે દેવમાંથી કણ કણ બાંધે ? ઉ– હે ગૌતમ ! નારક પણ ન બાંધે, તિર્યંચ પણ ને બાંધે, અને દેવ પણ ન બાંધે; પરંતુ મનુષ્ય સ્ત્રી કે પુરુષ બાંધી શકે. - પ્રવ – હે ભગવન ! તે એર્યાપથિક કર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, કે નોસ્ત્રીનો પુરુષનેનપુંસક બધે ? ઉ– હે ગૌતમ! સ્ત્રી ન બાંધે, પુરુષ ન બાંધે, કે નપુંસક વગેરે પણ ન બાંધે, પરંતુ વેદહિત છ બાંધે. ૧. વેદ એટલે સ્ત્રી, પુરુષ આદિને સ્વાતિને યોગ્ય કામાદિ વિકાર 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧ કિયા અને અધ અલબત્ત તે વેદરહિત જીવ પૂર્વે સ્ત્રી, પુરુષ કે નપુંસક હોય. પ્ર – હે ભગવન ! સાંપરાયિક કમ કોણ કોણ બાંધે? ઉ– હે ગૌતમ! નરયિક (નારક) પણ બાંધે, તિર્યંચ પણ બાંધે, તિર્યંચ સ્ત્રી પણ બાંધે, મનુષ્ય પણ બાંધે, મનુષ્ય સ્ત્રી પણ બાંધે, દેવ પણ બાંધે, દેવી પણ બાંધે, વેદયુક્ત પણ બાંધે અને વેદરહિત પણ બાંધે. શતક ૮, ઉદ્દે ૮ તે કાળની વાત છે. એક વખત શ્રમણ ભગવાન મહાવીર ઘણું શિખ્યાદિ પરિવાર સાથે રાજગૃહ નગરમાં ગુણુશિલક ચૈત્ય આગળ ઊતર્યા હતા. ત્યાંથી થોડે દૂર કેટલાક અન્યતીથિકા રહેતા હતા. તેઓએ એક વખત ભગવાન મહાવીરના સ્થવિર પાસે આવીને કહ્યું કે, “હે આર્યો ! તમે અસંયમી છે, અવિરત છે, પાપી છે, અને અત્યંત બાલ – અજ્ઞ છે !' ત્યારે તે સ્થવિર ભગવતિએ તેમને પૂછ્યું, “હે આર્યો! અમે ક્યા કારણથી અસંયમી વગેરે છીએ ?' ત્યારે તે અન્યતીર્થિકોએ તેમને કહ્યું કે, “હે આર્યો ! તમે આવ-જા કર્યા કરે છો; અને આવ-જા કરતી વખતે અવશ્ય પૃથ્વી જીવોને દબાવો છો, હણે છે, પાદાભિઘાત કરે છે, સંધર્ષિત કરો છે, સંહત કરે છે, પશિત કરે છો, પરિતાપિત કરે છે, ક્લત કરે છે, અને તેઓને મારે ૧. અન્યના તીર્થ – સંપ્રદાયને– અનુસરનારા. ૨. વૃદ્ધ કે-વડીલ સાધુઓ. 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર છે! માટે તમે જરૂર અસંયમી, અવિરત, પાપી અને અત્યંત બાલ – અજ્ઞ છો ! - ત્યારે તે સ્થવિર ભગવંતોએ તેમને જવાબ આપ્યો, હે આ ! અમે નિપ્રોજન આવ-જા કર્યા કરતા નથી, પરંતુ કાયને–એટલે કે શરીરના મલત્યાગાદિ કાર્યને આશારીને, કે યોગને – એટલે કે બીમારની સેવા વગેરે વ્યાપારને આશરીને, કે ઋતને – એટલે કે પાણીજી વગેરેના સંરક્ષણરૂપ સત્ય એટલે કે સંયમને આશારીને, તથા સચેતન દેશ છોડીને અચેતન દેશ દ્વારા જ, આવ-જા કરીએ છીએ. તેથી અમે જીવહિંસા કરતા નથી. પરંતુ હું આ ! તમે પોતે જ અસંયમી, અવિરત, પાપી, અને અત્યંત બાલ – અજ્ઞ છે”.. , ત્યારે તે અન્યતીથિંકાએ તે સ્થવિરેને પૂછયું, “હે આર્યો ! કયા કારણથી અમે અસંયમી વગેરે છીએ ?' તે સ્થવિર ભગવંતોએ જવાબ આપ્યો “હે આર્યો ! તમે તો સંયમાદિને ખ્યાલ રાખ્યા વિના જ (ત્વરાથી તેમજ વાહનાદિ વડે) આવ-જા કરે છે એટલે તમે અવશ્ય પૃથ્વી વગેરે જેની હિંસાકરે છે, તેથી તમે અસંયમી વગેરે છે.” – શતક ૮, ઉદ્દે ૭ તથા ૮ – શતક ૧૮, ઉદ્દે ૮ રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌતમ—હે ભગવન્! સામે તેમ જ બાજુએ ગાડાના ધૂસરા જેટલી આગળ–આગળની જમીનને જોઈ જોઈને ચાલતા સંયમી અનગારના પગ નીચે અજાણતાં કૂકડીનું 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અને અધ અચ્ચું, બતકનું બચ્ચુ કે કાઈ સૂક્ષ્મ જીવ આવી જાય અને મરણ પામે, તે। હે ભગવન્ ! તે અનગારને ઐયાઁપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી લાગે ? મહાવીર— હૈ ગૌતમ ! તેને અય્યપથિકી ક્રિયા લાગે. પણ સાંપરાચિક ન લાગે. ગૌ—હે ભગવન્ ! એમ શાથી? ~હે ગૌતમ! જેનાં ધ, માન, માયા, અને લેભ નષ્ટ થયાં હેાય, તેને ઐય્યપથિકી ક્રિયા લાગે, સૂત્રને અનુસારે વતા સાધુને ઐય્યચિકી ક્રિયા જ લાગે છે. સૂત્ર વિરુદ્ધ વ નારને તેમ જ ક્રેાધાદિયુક્ત સાધુને જ સાંપરાયિકી ક્રિયા લાગે, · શતક ૧૮, ઉદ્દે૦ ૮ F જેમ કાઈ અણુવાપરેલું, કે વાપરીને પણ ધેાયેલું, ક શાળ ઉપરથી તાજું જ ઉતારેલું વસ્ત્ર સ્વચ્છ હાય છે; પરંતુ તે વસ્ત્ર ક્રમે ક્રમે વપરાશમાં આવે છે ત્યારે તેને સ બાજુએથી રજ ચાઢે છે, અને કાલાન્તરે તે વસ્ત્ર મસેાતા જેવું મેલું અને દુર્ગંધી થઈ જાય છે; તેમ મહાકવાળા, મહાક્રિયાવાળા, મહાપાપવાળા અને મહાવેદનાવાળા જીવને સર્વ બાજુએથી કરજ આવીને ચાટે છે; અને તે જીવ હંમેશાં દુરૂપપણું, દુપણું, દુધપણે, દૂરસપણે, દુઃસ્પર્શીપણું, અનિષ્ટપણે, અસુંદરપણે, અપ્રિયપણે, અશુભપણે, અમનેાનપણે, અમને મ્યપણે, અનીખિતપણે, અકાંક્ષિતપણે, ૧. મૂળ કુલિ’ગાય-કીડી જેવે સૂક્ષ્મ જંતુ.. ૨. મનને ન ભાવવું' તે. ૭. મન દ્વારા સભારતાં પણ જે ન રૂચે તે 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર જઘન્યપણે, અમુખ્યપણે, દુઃખપણે અને અસુખપણે વારંવાર પરિણમે છે. પરંતુ, જેમ કે ઈ મેલું વસ્ત્ર હોય તેને ક્રમે ક્રમે શુદ્ધ કરવામાં આવતું હોય તથા શુદ્ધ પાણુથી જોવામાં આવતું હોય, તો તેને લાગેલો મેલ ઉખડતા જાય છે, તેમ અલ્પ કર્મવાળા, અલ્પ ક્રિયાવાળા, અલ્પ પાપવાળા અને અલ્પ વેદનાવાળા જીવનાં કર્મયુગલે છેદાતાં જાય છે, ભેદતાં જાય છે, વિધ્વંસ પામતાં જાય છે, તથા અંતે સમસ્તપણે નાશ પામે છે. અને તેનો આત્મા હંમેશાં નિરંતર સુરૂ૫૫ણે, સુવર્ણપણે, અને સુખપણે વારંવાર પરિણમે છે. ગૌ –હે ભગવન! વસ્ત્રને જે મેલ ચેટે છે, તે પુરુષપ્રયત્નથી ચાટે છે કે, સ્વાભાવિક રીતે ચૂંટે છે? મહ–હે ગૌતમ! પુરુષપ્રયત્નથી પણ ચોટે છે અને સ્વાભાવિકપણે પણ ચોટે છે. ગૌ૦—તે પ્રમાણે જીવોને જે કર્મરાજ ચેટે છે, તે પુરુષપ્રયત્નથી અને સ્વાભાવિકપણે એમ બંને રીતે ચાટે છે? મ– હે ગૌતમ ! જીવોને જે કર્મ રજ ચોટે છે, તે પુરુષપ્રયત્નથી ચાટે છે, પણ સ્વાભાવિક રીતે નથી એટતી. જેના વ્યાપાર ત્રણ પ્રકારના છે : મનોવ્યાપાર, વચનવ્યાપાર, અને કાયવ્યાપાર. એ ત્રણ પ્રકારના વ્યાપાર વડે જીવોને - કપચય થાય છે. ગૌ– હે ભગવન્ ! વસ્ત્રને જે પુદ્ગલેને ઉપચય થાય છે તે સાદિ સાંત છે, સાદિ અનંત છે, અનાદિ સાંત છે કે અનાદિ અનંત છે? ૧. હીનપગે. 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અને અધ • હે ગૌતમ ! તે ઉપચય સાદિ સાંત જ છે. ગૌ॰~~~ હે ભગવન્ ! તે પ્રમાણે જીવાનેા કર્માંપચય સાદિ સાંત છે, સાદિ અનત છે, અનાદિ સાંત છે, કે અનાદિ અનત છે? 10-1 ય મ— હે ગૌતમ ! કેટલાક જીવેાના કૌચય સાદિ સાંત છે, કેટલાકને અનાદિ સાંત છે, અને કેટલાકના અનાદિ અનંત છે; પણ છવાતા કમઁપચય સાદિ અનંત નથી. ગૌ-તે કેવી રીતે ? — ઐય્યપથિક ક આંધનારના કર્માંપચય સાદિ સાંત છે; ભસિદ્ધિક જીવને કૉંપચય અનાદિ સાંત છે, અને અભવસિકિાના કર્માંપચય અનાદિ અનંત છે. શતક ૬, ઉદ્દે॰ ૩ ૧. અય્યપથિક ક્રિયા ક્ષાચરહિતને જ સભવી શકે છે. કષાચરહિતતા પ્રાપ્ત થયા માદ જ ઍર્યોપથિક ખધ સભવતા હાવાથી તે સાર્દિ છે. માકી, જીવ-કમના સંબધ તા અનાદિ છે. ૨. મેક્ષ પામવાને ચાગ્ય-ભવ્ય. અભવ્ય એટલે જે કદી પણ મેક્ષ પામવાના નથી તે. 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ વેદના અને નિર્જરા વેદના એટલે કર્મફળરૂપે સુખદુઃખાદિ પ્રાપ્ત થવાં તે; અને નિર્જરા એટલે, કર્મનું ફળ ભેગવાઈ જતાં તેનું આભામાંથી ખરી પડવું તે. - ગૌતમ—હે ભગવન ! જે મહાદનાવાળો હોય તે મહાનિર્જરાવાળો પણ હોય ? અને મહાદનાવાળામાં તથા અલ્પવેદનાવાળામાં પ્રશસ્ત નિર્જરાવાળા જીવ જ ઉત્તમ કહેવાય કે કેમ? મ હા, ગૌતમ ! ૧. વેદનાની બાબતમાં મંડિતપુત્રે પૂછેલા પ્રશ્નના જવાબમાં (–શતક ૩, ઉદે. ૩) મહાવીર ભગવાને જણાવ્યું છે કે, પહેલાં ક્રિયા થાય, અને પછી તેના ફળરૂપે વેદના થાય; પહેલાં વેદના અને પછી ક્રિયા એમ નથી. 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ વેદના અને નિરા ગૌ–હે ભગવન! છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં નૈરયિકે મોટી વેદનાવાળા છે; પરંતુ તેથી તે શ્રમણનિગ્રંથ કરતાં મોટી નિર્જરાવાળા છે ખરા? મ–ના ગૌતમ! તે વાત બરાબર નથી. - ગૌ– હે ભગવન! તેમ શાથી કહે છે? - મ–હે ગૌતમ ! કઈ બે વસ્ત્રો હોય: તેમાંથી એક કદર્મના (કાદવ)ના રંગથી રંગાયેલું હોય અને બીજાં ખંજન (મેસ કે મળા)ના રંગથી રંગાયેલું હોય. તે બેમાંથી કયું વસ્ત્ર મહાકષ્ટ જોઈ શકાય તેવું, ડાઘા મટાડી શકાય તેવું, તેમ જ ચળકાટ કે ચિતરામણુ કરી શકાય તેવું કહેવાય ? ગૌ–હે ભગવન ! કર્દમથી રંગેલું મહાકટે જોઈ શકાય તેવું કહેવાય. મહ–હે ગૌતમ ! એ જ પ્રમાણે નરયિકાનાં પાપકર્મ ગાઢ, ચીકણું, લિષ્ટ, તથા ખિલીભૂત છે, તેથી તેઓ ગાઢ વેદના ભોગવતા હોવા છતાં મેટી નિર્જરાવાળા નથી કે મોટા પર્યવસાન (નિર્વાણુરૂપ ફળ) વાળા નથી. વળી, જેમ એરણ ઉપર મેટા અવાજથી નિરંતર ઉપરાઉપરી ઘણના પ્રહાર કરવામાં આવે તો પણ તેનાં રજકણ છૂટાં પડી જતાં નથી, તેમ નૈરયિકાનાં પાપકર્મો ગાઢ હોવાથી બહુ વેદના થવા છતાં મોટા પ્રમાણમાં ખરી જતાં નથી. અર્થાત સામાન્ય રીતે મેટી વેદનાવાળા જીવ મેટી નિર્જરાવાળો હોય છે. પરંતુ ઉપર જણાવ્યું તેમ નારકી જીવોનાં પાપકર્મ દુર્વિધ્ય હોવાથી મટી વેદનાવાળાં હોય છે, પણ મેટી નિર્જરાવાળાં નથી હોતાં. તેમ જ શ્રેષ્ઠ 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર ધ્યાનમાં સ્થિત થયેલા યાગી મેાટી નિ સવાળા હેાવા છતાં માટી વેદનાવાળા નથી હેાતા. જેમ ખંજનના ર્ગથી રંગાયેલું વસ્ત્ર સહેલાઈથી પેઈ શકાય છે, તેમ શ્રમનિષ્ઠ થાનાં કર્મો (તપાદિથી ) શિથિલ એટલે દિવપાકવાળાં, સત્તા વિનાનાં, તથા વિપરિણામવાળાં કરી નાખેલાં હાવાથી ઝટ દૂર થઈ જાય છે; તેથી થેાડીબણી વેદના ભોગવવાન ભાગવવા છતાં તે શ્રમનિષ્ઠ થે! મેટી નિર્જરાવાળા અને મેટા પવસાન ( નિર્વાણુકુળ ) વાળા હાય છે. જેમ કાઈ પુરુષ ઘાસના સૂકા પૂળાને અગ્નિમાં ફેકે અને તે શીઘ્ર અળી જાય, કે કાઈ પુરુષ ધગધગતા લેઢાના ગેાળા ઉપર પાણીનું ટીપું મૂકે અને તે વિધ્વંસ પામી જાય, તે પ્રમાણે હું ગૌતમ ! શ્રમણુનિત્ર થાનાં કર્મો નહિ જેવી વેદના હેાવા છતાં શીઘ્ર તેમ જ મેટાપ્રમાણમાં નષ્ટ થઈ જાય છે. ગૌ રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌતમ ~~~ હે ભગવન્! નિત્યબાજી શ્રમનિય જેટલું ક ખપાવે, તેટલું ક નૈરિયેક જીવે નરકમાં એક વરસે, અનેક વરસે કે સે। વરસે ખપાવે ? હે ગૌતમ! એ વાત બરાબર નથી. હે ભગવન્ ! ચતુર્થ ભક્ત (ચાર તકના એક ઉપવાસ) કરનાર શ્રમનિત્ર થ જેટલું ક ખપાવે, તેટલુ કમ " -- C. તક ૬, ઉર્દૂ ૧ ― ૧. મૂળ અતગ્લાયક અન્ન વિના જેને ન ચાલે તેવા. 2010_05 Page #68 -------------------------------------------------------------------------- ________________ વેદના અને નિજર " અe નરયિક જીવો નરકમાં સો વરસે, અનેક સો વરસે, કે હજાર વરસે ખપાવે ? – ના. . - બે ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક હજાર વરસે, અનેક હજાર વરસે કે એક લાખ વરસે ખપાવે ? – ના. ત્રણ ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક લાખ વરસે, અનેક લાખ વરસે કે એક કરોડ વરસે ખપાવે ? –– ના. ચાર ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરિયક એક કરોડે વરસે, અનેક કરોડ વરસે કે કટાકોટી વરસે ખપાવે ? – ના. ગૌત્ર – હે ભગવન! એ પ્રમાણે આપ શા હેતુથી કહે છે? ભ૦ – હે ગૌતમ ! કોઈ ઘરડે, જર્જરિત શરીરવાળો, ઢીલાં અને વળિયાંવાળાં ગાત્રવાળા, પડી ગયેલા દાંતવાળે, તથા ગરમી, તરસ, દુઃખ, ભૂખ, દુર્બળતા અને માનસિક કલેશવાળો પુરુષ મેટા કેશંબ વૃક્ષની સૂકી, ગાંઠેાવાળી, ચીકણી, વાંકી અને નિરાધાર રહેલી ગંડેરી ઉપર બુટ્ટા પરશુ વડે પ્રહાર કરે, તો ગમે તેટલા મોટા હુંકાર કરવા છતાં તેના મોટા મોટા કકડા પણ ન કરી શકે; તે પ્રમાણે નરયિકાએ પોતાનાં પાપકર્મો ગાઢ કર્યા છે, તથા ચીકણું કર્યો છે, તેથી તેઓ અત્યંત વેદના અનુભવવા છતાં, નિર્જરા અને નિર્વાણુરૂપ ફળવાળા થતા નથી. પરંતુ કોઈ તરુણ, બલવાન, મેધાવી, અને નિપુણ કારીગર પુરુષ મોટા શીમળાની લીલી, જટા વિનાની, ગાંઠે વિનાની, ચીકાશ વિનાની, સીધી અને 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસાર આધારવાળી ગંડેરી ઉપર તીક્ષ્ણ કુહાડા વડે પ્રહાર કરે, તો તે પુરુષ મેટા મેટા હુંકાર ન કરવા છતાં મોટાં મોટાં ફાડિયાં ફાડે છે. તે પ્રમાણે હે ગૌતમ ! શ્રમણનિગ્રાએ પોતાના કર્મોને પૂલ, શિથિલ તથા નિષિત કરેલાં છે, તેથી તે શીધ્ર જ નાશ પામે છે અને તેઓ નિર્વાણરૂપી મહાફળવાળા થાય છે. – શતક ૧૬, ઉદ્દે ૪ 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ જીવોનું ભારેપણું અને અલ્પાયુષીપણું ગૌતમે– હે ભગવન ! જીવો જલદી (કર્મના ભારથી) ભારે કેવી રીતે થઈ જાય ? મહાવીર – હે ગૌતમ! હંસા વડે, અસત્ય વાણી વડે, ચોરી વડે, મૈથુન વડે, પરિગ્રહ વડે, ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે, રાગ વડે, ઠેષ વડે, કલહ વડે, અભ્યાખ્યાન (મિથ્યા આળ દેવા) વડે, ચાડી ખાવા વડે, અરતિ અને રતિ વડે, નિંદા વડે, કપટપૂર્વક બેટું બેલવા વડે, અને અવિવેક (મિથ્યાદર્શનશલ્ય) વડે જલદી ભારેપણું પામે છે. - ગૌ– હે ભગવન ! જીવો શવ્ર હલકાપણું કેવી રીતે પામે ? 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીભગવતીસાર મો-– હે ગૌતમ! ઉપર જણાવેલ હિંસાદિ અઢાર પાપસ્થાનેને સાકાથી જીવ શીધ્ર હલકાપણું પ્રાપ્ત કરે છે. એ જ રીતે હિંસાદિ અઢાર પાપસ્થાને ન ત્યાગનારનો સંસાર વધે છે, લાંબો થાય છે, તથા તે સંસારમાં ભમ્યા કરે છે; પરંતુ તેમાંથી નિવૃત્ત થનારનો સંસાર ઘટે છે, ટૂંક થાય છે, અને તે સંસારને ઓળંગી જાય છે. હળવાપણું, સંસારને ઘટાડે, સંસારને ટૂંક કરે, અને સંસારને ઓળંગ એ ચાર પ્રશસ્ત છે; તથા ભારેપણું, સંસારને વધારવો, સંસારને લાંબો કરો અને સંસારમાં ભમવું એ અપ્રશસ્ત છે. – શતક ૧, ઉદે ૯ તમ– હે ભગવન ! જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે? મ– હે ગૌતમ! ત્રણ સ્થાનો વડે જીવો થોડું જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે: હિંસા વડે, અસત્ય વાણી વડે, તથા શ્રમણ-બ્રાહ્મણને સજીવ તથા સદોષ અન્નપાનાદિ આપવા વડે. ગૌત્ર – હે ભગવન્! છેવો લાંબો કાળ જીવવાના કારણુભૂતિ કર્મ કેવી રીતે બાંધે છે ? . મા – હે ગૌતમ ! ત્રણ સ્થાનો વડે જીવો લાંબો કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે: અહિંસા વડે, સત્ય વાણી ૧. “અકથ્ય, ન ખપે તેવું. 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ જીનું ભારેપણું અને અલ્પાયુષીપણું . ૫૩ વડે, તથા શ્રમણ–બ્રાહ્મણને નિર્જીવ તથા નિર્દોષ ખાનપાનાદિ પદાર્થો આપવા વડે. ગૌ– હે ભગવન! અશુભ રીતે લાંબો કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે? મ– હે ગૌતમ ! હિંસા કરીને, ખોટું બોલીને તથા શ્રમણબ્રાહ્મણની હીલના, નિંદા, ફજેતી, ગહ કે અપમાન કરીને તથા તેને અમનોજ્ઞ (સ્વરૂપથી ખરાબ – અપ્રિય ) અન્નપાનાદિ આપીને જીવો અશુભ રીતે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે. ગૌ૦ – હે ભગવન ! જીવો શુભ પ્રકારે લાંબે કાળ જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે ? મ– હે ગૌતમ! પ્રાણેને ન મારીને, ખોટું ન બોલીને તથા શ્રમણ-બ્રાહ્મણને વંદને પાસનાદિપૂર્વક મને તથા પ્રીતિકારક અન્નપાનાદિ આપીને જીવો શુભ દીર્ધાયુષ બાંધે છે. –શતક ૫, ઉદ્દે ૬ ૧. “હીલના – એટલે તેની જાતિ વગેરે ઉઘાડી પાડીને કરેલી નિંદા; “નિન્દા ” એટલે મન વડે કરેલી નિન્દા; “ફજેતી” એટલે લેકસમક્ષ કરેલી નિન્દા; “ગ” એટલે તેની પોતાની સામે કરેલી નિન્દા; અને ‘અપમાન” એટલે તેને આવતા-જતે જોઈ ઊભા ન થવું વગેરે. 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ સાધુ ગૌતમ–હે ભગવન ! જે આ શ્રમણનિગ્રંથ આર્યપણે— પાપકર્મરહિતપણે વિહરે છે, તેઓ કોને સુખને અતિક્રમે છે ? અર્થાત તેમનું સુખ કોનાથી ચડિયાતું છે? મહ–હે ગૌતમ! એક માસની દીક્ષાવાળે, એટલે કે દીક્ષા લીધે એક માસ થયો હોય તેવો શ્રમનિગ્રંથ વાનગૅતર દેવોના સુખને અતિક્રમે છે. બે માસની દીક્ષાવાળે શ્રમણ અસુરકુમાર સિવાયના ભવનવાસી દેના સુખને અતિક્રમે છે. ત્રણ માસની દીક્ષાવાળા શ્રમણ અસુરકુમાર દેવોના સુખને અતિક્રમે છે; ચાર માસની દીક્ષાવાળા શ્રમણ ગ્રહ, નક્ષત્રો અને તારારૂપ તિષ્ક દેવોને સુખને અતિક્રમે ૧. મૂળઃ તેલે શ્યા”. ૨. મૂળઃ “દીક્ષા પર્યાયવાળે” 2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ સાધુ છે; પાંચ માસની દીક્ષાવાળા શ્રમણ જ્યોતિષ્કના ઈક, જ્યોતિષ્કના રાજા ચંદ્ર અને સૂર્યના સુખને અતિક્રમે છે; છ માસની દીક્ષાવાળા શ્રમણ સૌધર્મ અને ઈશાનવાસી દેવના સુખને અતિક્રમે છે; સાત માસની દીક્ષાવાળા શ્રમણ સાનફુમાર અને મહેન્દ્ર દેવના, આઠ માસની દીક્ષાવાળો બ્રહ્મલોકવાસી અને લાંતક દેના, નવ માસની દીક્ષાવાળો આનત, પ્રાણત, આરણ અને અચુત દેના, અગિયાર માસની દીક્ષાવાળો રૈવેયક દેવોના તથા બાર માસની દીક્ષાવાળા શ્રમણનિગ્રંથ અનુત્તરૌપપાતિક દેના સુખને અતિક્રમે છે. ત્યારબાદ તે શુદ્ધતર પરિણામવાળા થઈને સિદ્ધ થાય છે તથા સર્વ દુબેને અંત કરે છે. –શતક ૧૪, ઉદ્દે ૯ રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌતમ– હે ભગવન ! નિગ્રંથેના કેટલા પ્રકાર છે ? મ– હે ગૌતમ! નિગ્રંથે પાંચ પ્રકારના કહ્યા છે: ૧. પુલાકઃ “એટલે કે જે સાધુ સંયમવાન હોવા છતાં, તથા વીતરાગપ્રભુત આગમથી કદી ચલિત ન થતા હવા છતાં, દોષ વડે સંયમને, પુલાકની પેઠે – નિસાર ધાન્યના કણની પેઠે – કાંઈક અસાર કરે છે, અથવા તેમાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરતા નથી તે'. ૧. આ તથા પછીની બધી અવતરણમાં મૂકેલી વ્યાખ્યાઓ મૂળની નથી. 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ તરત ના હિસાદિ નું અને આ શ્રીભગવતી-સાર પુલાકના પાંચ પ્રકાર છે: ખલન ઇત્યાદિથી જ્ઞાનને દૂષિત કરે તે જ્ઞાનપુલાક; શંકા આદિથી સમ્યક્ત્વને દૂષિત કરે તે દર્શનપુલાક; અહિંસાદિ ગુણોની વિરાધનાથી ચારિત્રને દૂષિત કરે તે ચારિત્રપુલાક; નિષ્કારણ અન્ય સંપ્રદાયનું લિંગ ધારણ કરે તે લિંગપુલાક; અને જે અકલ્પિત – સેવવા અગ્ર દેષોને મનથી સેવે તે યથાસૂમપુલાક. ૨. બકુશ : “એટલે કે ચિત્ર વર્ણવાળા; અર્થાત જે સાધુઓ શરીર અને ઉપકરણ સુશોભિત રાખવાના પ્રયત્નવાળા હોય, ઋદ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ હોય, સસંગ–પરિવારયુક્ત – હોય, તથા અતિચારાદિષયુક્ત ચારિત્રવાળા હોય છે.' બકુશ સાધુઓના પ્રાંચ પ્રકાર છે. શરીરાદિની શોભા સાધુને અગ્ય છે એમ જાણવા છતાં તેવા પ્રકારનો દોષ સેવે તે આભોગકિશ; અજાણતાં તે દોષ સેવે તે અનાભોગબકુશ; ચારિત્રને અહિંસાદિ ગુણો વડે સંવૃત હોય તે સંવૃત બકુશ; તેથી ભિન્ન તે અસંવૃતબકુશ; અને આખ–મુખને સાફ રાખનાર યથાસૂત્મકુશ. ૩. કુશીલ: “એટલે કે, દોષના સંબંધથી જેનું શીલ કુત્સિત – મલિન થયું છે તે. તેમાં પણ જેઓ ઇનેિ વશવર્તી હેઈ, ઉત્તરગુણેની વિરાધના કરે, તે “પ્રતિસેવનાકુશીલ” કહેવાય છે; અને જેઓ તીવ્ર કષાયને કદી વશ ન ૧. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અને રાત્રીજનત્યાગ એ મૂળ ગુણો છે; અને નિર્દોષ ભિક્ષાચર્યા, ગૃહસ્થનાં વાસણ–શવ્યા–માન વગેરેનો ત્યાગ, અસ્નાન, અને આભૂષણત્યાગ એ ઉત્તર ગુણે છે. 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ સાધુ ચતાં માત્ર મંદ કષાયને ક્યારેક વશ થાય, તે “કવાયકુશીલ” કહેવાય છે. તેમાં પ્રતિસેવનાકુશીલના પાંચ પ્રકાર છેઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લિંગ – સાધુવેશ – એનાથી ઉપજીવિકા કરનાર અનુક્રમે જ્ઞાનપ્રતિસેવનાકુશીલ, દર્શન, ચારિત્ર, અને લિંગપ્રતિસેવનાકુશીલ કહેવાય છે, અને “આ તપસ્વી છે' એવી પ્રશંસાથી જે ખુશ થાય, તે યથાસૂમકુશીલ કહેવાય છે. કષાયકુશીલના પાંચ પ્રકાર આ પ્રમાણે છે: જ્ઞાન, દર્શન અને લિંગ – સાધુવેશ–નો ક્રોધ, માનાદિ કષાયમાં ઉપયોગ કરે, તે અનુક્રમે જ્ઞાનકષાયકુશીલ, દર્શન કષાયકુશીલ, અને લિંગકવાયકુશીલ કહેવાય છે. કષાયથી જે શાપ આપે તે ચારિત્રકષાયકુશીલ અને જે માત્ર મનથી ક્રોધાદિને સેવે તે ચથા સુક્ષ્મકુશલ કહેવાય છે.૧ ૪. નિગ્રંથ : “એટલે કે ગ્રંથ – મેહનીયકર્મથી રહિત એ સાધુ. તેનામાં રાગદ્વેષનો અત્યંત અભાવ છે, તથા સર્વજ્ઞપણું પ્રાપ્ત થવાને પણ હવે તેને અંતમુહૂર્ત જેટલી જ વાર છે. તે અંતમું દૂર્તના પ્રથમ સમયમાં વર્તમાન સાધુ પ્રથમસમય નિગ્રંથ” કહેવાય છે, અને બાકીના સમયમાં વર્તમાન “અપ્રથમસમય નિગ્રંથ' કહેવાય છે. એમ ચરમ સમયમાં વર્તમાન “ચરમસમય નિગ્રંથ', અને બાકીના ૧. બીજી વ્યાખ્યા પ્રમાણે, કષા વડે. જ્ઞાનદિન વિરાધક તે જ્ઞાનાદિકષાયકુશીલ કહેવાય છે. ૨. નવ સમયથી માંડી બે ઘડીથી કાંઈક ઓછો – એટલામાંથી કઈ પણ કાળ અંતર્મુહૂર્ત કહેવાય. સમય એ કાળને સૂક્ષ્મમાં સૂમ અંશ છે. 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર સમયમાં વર્તમાન “અચરમસમય નિગ્રંથ' કહેવાય છે. સામાન્યતઃ પ્રથમાદિ સમયની વિવક્ષા સિવાયને નિન્ય યથા સૂક્ષ્મ નિગ્રંથ' કહેવાય છે. એમ નિગ્રંથના પાંચ પ્રકાર છે. ૫. સ્નાતક: “એટલે કે સમસ્ત ઘાતી કર્મનું ક્ષાલન કરવાથી સ્નાત – શુદ્ધ થયેલ તથા જેને સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયું છે તે સાધુ.” તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. શરીર કે કાયવ્યાપાર રહિત સ્નાતક તે “અચ્છવી સ્નાતક'; દેષરહિત વિશુદ્ધ ચારિત્રવાળે તે “અશબલ સ્નાતક'; ઘાતી-કર્મ રહિત તે અકસ્મશ સ્નાતક; સંશુદ્ધ જ્ઞાન અને દર્શનને ધારનાર તે અરિહંત-જિન-કેવલી; અને કર્મબંધરહિત તે અપરિસ્ત્રાવી. - શતક ૨૫, ઉદ્દેશક ૬ ગૌત્ર –હે ભગવન! સંયમીઓના કેટલા પ્રકાર છે? મહ–હે ગૌતમ ! સંયમીઓના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે : ૧. સામાયિક સંયત, ૨. છેદો પસ્થાપનીય ૧. આત્માના ગુણેનો સીધો ઘાત કરનારાં જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મ ઘાતી કહેવાય છે; બાકીનાં વેદનીયાદિ ચાર અઘાતી કહેવાય છે. જુઓ પા. ૨૪-૬ ઉપ૨ ટિ, નં. ૧ માં જણાવેલાં ચાર. ૨. આ બધા સાધુઓને મૂળમાં પાછો સંખ્યા, ગુણ, વગેરે અનેક રીતે વિચાર કરવામાં આવ્યો છે. તે માટે જુઓ આ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ સાધુ ૩. પરિહારવિશુદ્ધિસયત, ૪. સયત, અને ૫. યથાખ્યાતસયત, ૧. સામાયિક સયત : સમભાવમાં રહેવા માટે અધી અશુદ્ધ પ્રવૃત્તિઓના ત્યાગપૂર્વક ચાર મહાવ્રતરૂપ પ્રધાન ધર્મને મન, વચન, કાયાથી ત્રિવિધે જે પાળે, તે સામાયિક સયત કહેવાય. તેના બે પ્રકાર છે : (૧) ઈરિક એટલે કે અલ્પકાલિક : અતિચારયુક્ત થવાથી દીક્ષાપર્યાયને છંદી કરી મહાવ્રત આપવાથી જેનું સયતપણું છિન્ન થાય તે. (ર) અને નિરતિચાર એટલે કે જીવનપર્યં ́ત જેનું ચારિત્ર અખંડ રહે છે તે. : સૂક્ષ્મસ પરાયસ યત ૨. છેદેપસ્થાપનીય સયત : પૂર્વના દીક્ષાપર્યાયને છેદ. કરી જે પેાતાના આત્માને પાંચ મહાવ્રતરૂપ ધર્મમાં સ્થાપે, તે ‘ છેદાપસ્થાપનીય સંયત કહેવાય. તેના બે પ્રકાર છે : (૧) સાતિચાર : એટલે કે, અતિચારયુક્ત થવાથી દીક્ષાપર્યાય હૈદી ક્રી મહાવ્રત આપવાં પડ્યાં હોય તેવા. (૨) અને નિરતિચાર : એટલે કે પ્રથમ દીક્ષિત સાધુને તથા પાર્શ્વનાથના તીથી મહાવીરના તીમાં પ્રવેશ કરનાર સાધુને ફરી મહાવ્રત આપવાં પડ્યાં હોય તે. * ૩. પરિહારવિશુદ્ધિક સયતઃ પાંચ મહાવ્રતરૂપ અને ઉત્તમેાત્તમ ધર્મને ત્રિવિષે મન-વચન-કાયાથી પાળતા અમુક પ્રકારનું તપ કરે, તે ‘પરિહારવિદ્દિક સયત ' કહેવાય.. તો કર અને પશ્ચિમ છેદાપસ્થાપનીય સાધુ પ્રથમ તી કરના તીમાં જ હોય છે. 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવાણી-સાર તેના બે પ્રકાર છે: (૧) નિર્વિશમાનક એટલે કે તપ કરનાર, અને (૨) નિર્વિષ્ટકાયિક એટલે કે સેવાચાકરી કરનાર, ૪. સૂક્ષ્મપરાય ચતઃ જેમાં કોધ આદિ કષાય ઉદયમાન નથી હોતા, ફક્ત લોભનો અંશ અતિ સૂક્ષ્મપણે હોય છે, તે સૂક્ષ્મપરાયસંત', તેના બે પ્રકાર છે? (૧) સંકિલશ્યમાનક, એટલે કે ઉપશમશ્રેથી નીચે પડતો (૨) અને વિશુધ્યમાનક, એટલે કે ઉપશમણું કે ક્ષપકશ્રેણી ઉપર ચડત. ૫. યથાખ્યાત સંયત: જેમાં કઈ પણ કપાય ઉદયમાન નથી હોતો, તે “યથાખ્યાત સંયત” કહેવાય. તેના બે પ્રકાર છે: (૧) છદ્મસ્થ, એટલે કે જેને હજુ કેવલજ્ઞાન થયું નથી, તેવો (૨) અને કેવલી, એટલે કે જેને કેવલજ્ઞાન થયું છે તે. • તે તપમાં અમુક સંખ્યાના સાધુઓ ગચ્છમાંથી નીકળી તપ અંગીકાર કરે છે, તેમાં વારા ફરતી એક ગુરુસ્થાને રહે છે, બીજા અમુક તપ કરે છે, અને બીજા અમુક સેવા કરે છે. વિગત માટે જુઓ આ માળાનું ‘અંતિમ ઉપદેશ, પુસ્તક પા. ૧૬૭, . ૩, તથા આ ગ્રંથમાં જ ત્રીજા સિદ્ધાંતખંડમાં જીવવિભાગમાં પ્રકરણ ૬માં ઉમે લબ્ધિવાળા વિભાગ. ૧. આમિક શુદ્ધિ કે વિકાસની ૧૪ પાયરી – કે જે ગુણસ્થાને કહેવાય છે, તેમાં ૧૧ અને ૧૨ ગુણસ્થાને પહોંચેલો છઘસ્થ કહેવાય છે; પછી ૧૪માં ગુણસ્થાનમાં તેને સર્વગ્રુપણું પ્રાપ્ત થઈ, ૧૪ માને અંતે શરીરપાત થતાં તેને વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. “જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૧૨, ટિ. નં. ૬; તથા આ ગ્રંથમાં ત્રીજા સિદ્ધાંતખંડમાં છવવિભાગમાં પ્રકરણ સુને અને ટિ. નં. ૧. 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ સાધુ જેને દર્શનમોહનીય કર્મને સર્વથા ક્ષય હોય પણ ચારિત્રમેહનીય ક્ષય અથવા ઉપશાંતિ હોય, તે છઘસ્થ; અને મેહના આત્યંતિક અભાવને લીધે વીતરાગદશા પ્રગટવા સાથે પ્રાપ્ત થતા સર્વરૂપણયુક્ત તે કેવલી". –શતક ૨૫, ઉદે. ૭ મ–હે ગૌતમ! લાઘવ (ઓછી ઉપાધિવાળા હોવા-- પણું), અલ્પેચ્છા, અમૂછ, અનાસક્ત અને અપ્રતિબદ્ધતા. (સ્નેહનો અભાવ) એ પાંચ વાનાં શ્રમણસાધુ માટે સારાં છે. વળી હે ગૌતમ! અક્રોધીપણું, અમાનીપણું, અકપટીપણું, અને અલભીપણું એ ચાર વાનાં પણ શ્રમણસાધુ માટે સારાં છે. વળી હે ગૌતમ! રાગદ્વેષ ક્ષીણ થયા પછી શ્રમણસાધુ અંતકર અને અંતિમ શરીરવાળે થાય; તથા પૂર્વની અવસ્થામાં બહુ મેહવાળો થઈને વિહાર કરે તો પણ પછી સંવૃત થઈને મરણ પામે, તે પછી સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિર્વાણ પામે અને સર્વ દુઃખનો નાશ પ્રાપ્ત કરે. – શતક , ઉદ્દે ૯ ૧. આ સંયને માટે પણ મળમાં મુલાક, બકુશાદિની પેઠે અનેક વિચારણકારો છે. તેને નમૂને પુલાકાદિ માટેનાં દ્વારમાં વાચકને જોવા મળે છે. તેથી તેમને અહીં ઉતાર્યા નથી. ૨. સંવૃત એટલે આશ્રવદ્વાન્ કર્મા આવવાના માર્ગને –– અર્થાત પાપપ્રવૃત્તિઓને સિકનાર. 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર રાજગૃહને પ્રસંગ છે. ગૌતમ હે ભગવન્! અસંવૃત અનગાર (સાધુ) સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિર્વાણ પામે અને સર્વ દુઃખેને અંત કરે? મહ–હે ગૌતમ! એ વાત બરાબર નથી. ગૌ–હે ભગવન્! તે ક્યા કારણથી? મ––હે ગૌતમ ! અસંવૃત અનગાર આયુષ્ય સિવાયની બાકીની સાતે કર્મપ્રકૃતિઓ શિથિલપણે બંધાઈ હોય તેને ગાઢ બંધનવાળી કરે છે, જે પ્રકૃતિઓ થોડા સમયની સ્થિતિવાળી હોય, તેઓને લાંબાકાળની સ્થિતિવાળી કરવાનો આરંભ કરે છે; મંદ અનુભાવવાળી – હીન રસવાળી પ્રકૃતિએને ગાઢ રસવાળી કરે છે; અને થોડા પ્રદેશવાળાં કર્મદળનાં પરિમાણવાળી પ્રકૃતિએને ઘણું પ્રદેશવાળાં કર્મદળનાં પરિમાણવાળી કરે છે, અશાતાદનીય એટલે કે દુખપૂર્વક ૧. એક ભવમાં ચાલુ આયુષ્યને ત્રીજો ભાગ વગેરે બાકી રહેતાં એક જ વખત માત્ર અંતર્મુહૂર્તદાળને વિષે આયુષ્યકર્મ બંધાય છે. માટે સાત કર્મપ્રકૃતિ કહી. ૨. કષાયપૂર્વક કરાતી મન-વાણી-કાયાની પ્રવૃત્તિ એટલે કે યોગને કારણે કમેપરમાણુઓ જીવમાં બંધાય છે. તે વખતે તેમાં ચાર અંશે નિર્માણ થાય છે : ૧. જ્ઞાનને આવૃત્ત કરવાને, સુખદુઃખ અનુભવાવવાને વગેરે સ્વભાવ – “પ્રકૃતિબંધ”; (૨) તે સ્વભાવથી અમુક સમય સુધી સ્મૃત ન થવાની કાલમર્યાદા – સ્થિતિબંધ', (૩) તીવ્રતા મંદતા આદિપણે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ – “અનુભાવબંધ'; અને (૪) સ્વભાવ દીઠ તે 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ સાધુ અનુભવવાના કર્મને વારંવાર એકઠું કરે છે; તથા અનાદિ, અનંત, દીર્ઘ માર્ગવાળા, તથા ચાર ગતિવાળા સંસારારણ્ય વિષે પર્યટન કરે છે. પરંતુ સંત અનગાર તેથી ઊલટું કરીને સિદ્ધ થાય છે, તથા સર્વ દુઃખોનો અંત કરે છે. –શતક ૧, ઉદ્દે ૧ રાજગૃહ નગરને પ્રસંગ છે : ગૌતમ–હે ભગવન ! જેણે સંસારને રોક્યા નથી, જેણે સંસારના પ્રપંચોને નિરોધ્યા નથી, જેનો સંસાર ક્ષીણ થયે નથી, જેનો સંસાર છેદા નથી, જે કૃતાર્થ નથી, અને જેનું કાર્ય સમાપ્ત થયું નથી, એ સાધુ ભલે પછી તે નિર્દોષ અને સ્વીકારવા યોગ્ય અન્નપાન જ ખાનારે હોય, તે ફરીને શીધ્ર પશુ–મનુષ્યાદિમાં જન્મવારૂપ અવસ્થાને પામે ? મ–હે ગૌતમ! તે ફરીને શીદ્ય તેવી અવસ્થાને પામે. - ગૌ–હે ભગવન ! તે નિગ્રંથના જીવને કયા શબ્દથી બોલાવાય ? મો-–હે ગૌતમ! તે નિગ્રંથ છવ શ્વાસનિઃશ્વાસ લે છે માટે “પ્રાણ” કહેવાય; થવાના સ્વભાવવાળો છે– થયે છે, પરમાણુઓનું અમુક પરિમાણમાં વહેચાઈ જવું – “પ્રદેશબંધ', આ ચારમાંથી પહેલા અને છેલ્લો એગ એટલે કે પ્રવૃત્તિને આભારી છે, અને બીજો તથા ત્રીજે રાગદ્વેષાદિ કષાયને આભારી છે, કર્મ પ્રકૃતિઓ તથા તેમના હેતુઓ માટે જુઓ પા. ૨૪, ટિ. ૧. ૧. મૂળમાં મૃતાદિ.- મૃત = નિર્જીવ વસ્તુ ખાનાર. 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવત-સાર થાય છે, અને થશે—માટે “ભૂત' કહેવાય; જીવે છે અને જીવપણને તથા આયુષકર્મને અનુભવે છે, માટે જીવ કહેવાય; શુભાશુભ કર્મોવડે સંબદ્ધ છે માટે “સર્વ કહેવાય; કડવાખાટા વગેરે રસાને જાણે છે માટે “વિજ્ઞ’ કહેવાય; તથા સુખદુઃખાદિ અનુભવે છે માટે “વેદ' કહેવાય. પરંતુ જે નિJથે સંસારને રોક્યો છે, તેના પ્રપંચને રેક્યો છે, તથા જેનું કાર્ય સમાપ્ત થયેલ કાર્યની પેઠે પૂર્ણ થયું છે, તેવો નિર્દોષ અન્નપાન ખાનારે નિગ્રંથ કરીને મનુષ્યપણું વગેરે ભાવોને પામતો નથી. તેનો જીવ “સિદ્ધ” કહેવાય, બુદ્ધ” કહેવાય, “મુક્ત” કહેવાય, “પારગત” કહેવાય, એક પગથિયેથી બીજે એમ અનુક્રમે સંસારના પારને પામેલ પરંપરાગત ” કહેવાય, તથા પરિનિર્વત, અંતકૃત અને સર્વદુઃખપ્રહણ કહેવાય. શતક ૨, ઉદેવ ૧ રાજગૃહનગરને પ્રસંગ છે. ગૌતમ – હે ભગવન ! અસંયત, અવિરત તથા જેણે પાપકર્મ હણ્યાં નથી અને વર્યા નથી તેવો જીવ અહીંથી ઍવીને પરલોકમાં દેવ થાય છે? મ– હે ગૌતમ ! તેવા કેટલાક દેવ થાય છે, અને કેટલાક દેવ નથી થતા, ગૌ – હે ભગવન ! તેનું શું કારણ? ભવ– હે ગૌતમ! જે જીવો ગામ, નગર, રાજધાની વગેરેમાં પરાણે ભૂખ-તરસ, બ્રહ્મચર્ય, શીત-ઉષ્ણ, ડાંસ-મચ્છર 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધુ વગેરેનાં દુઃખ સહન કરે છે; પરાણે સ્નાનત્યાગ, પરસે, રજ, મેલ તથા કાદવથી થતા પરિદાહ કલેશ થે યા વધારે વખત સહન કરે છે, તેઓ તે પ્રકારના અકામ તપ – કલેશ વડે મૃત્યુકાળ ભરીને વાવ્યંતર દેવલોકના કાઈ પણુ લોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! અહીં જેમ પુ૫, પલ્લવ, લતા, ફલ વગેરેવાળું અશોક, આંબા, કસુંબા વગેરેનું વન ઘણી શોભા વડે અતીવ શોભતું હોય છે, તેમ વાન વ્યંતર દેવનાં સ્થાને અતીવ શોભતાં હોય છે. ત્યાંનાં દેવદેવીની ઓછામાં ઓછી સ્થિતિ દશ હજાર વર્ષની હોય છે અને વધારેમાં વધારે પપમ વર્ષ જેટલી હોય છે. – શતક ૧, ઉદ્દે ૧ રાજગૃહ નગરનો પ્રસંગ છે. ગૌ––હે ભગવન ! ખંડિત સંયમવાળા કે અખંડિત સંયમવાળા, તાપસે, પરિવ્રાજક, આજીવિકા, અને શ્રદ્ધાભ્રષ્ટ વેશધારક વગેરે સાધુઓ દેવપણું પામવાને વેગ્ય હોય, તે કોની ઉત્પત્તિ ક્યાં થાય છે? મ0-– હે ગૌતમ ! સંયમ રાહત અને દેવપણું પામવાને યોગ્ય છે એટલે કે શ્રમણના ગુણ ધારણ કરનારા, તથા શ્રમણને આચાર, અનુષ્ઠાન, તથા બાહ્ય વેષ ધારણ કરનારા ૧. કર્મક્ષયની-- નિર્જરાની કામનાથી કરેલું નહીં, એવું. - ૨. તેની ગણતરી માટે આ ગ્રંથમાં જુઓ બીજે ચારિત્રખંડ, સુદર્શન શેઠની કથા. 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર મિથ્યાદષ્ટિએ કમમાં કમ ભવનવાસીમાં અને વધારેમાં વધારે ઉપરના શ્રેયક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. દીક્ષા લીધી ત્યારથી જેમનું ચારિત્ર અગ્નિ છે, તેવા અખંડિત સંયમવાળાએ કમમાં કમ સૌધર્મકલ્પમાં અને વધારેમાં વધારે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. તેમનાથી ઊલટા એટલે કે ખંડિત સંયમવાળાએ કમમાં કામ ભવનવાસીમાં અને વધારેમાં વધારે સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થાય છે. સ્વીકાર કર્યો ત્યારથી જેઓનો દેશવિરતિર પરિણામ અખંડિત છે તેવા અખંડિત – સંયમસંયમો કમમાં કમ સૌધર્મકલ્પમાં અને વધારેમાં વધારે અશ્રુતકલ્પમાં ઉત્પન્ન થાય છે. તેમનાથી ઊલટા ખંડિત–સંયભાસંયમ કમમાં કમ ભવનવાસીમાં અને વધારેમાં વધારે જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય છે. મરજી વિના થતી અકામ નિર્જરાવાળા (પરાણે તપ સહે છે તેવા) કમમાં કમ ભવનવાસીમાં અને વધારેમાં વધારે વાનગૅતરમાં ઉત્પન્ન થાય છે; બાકીના (હવે પછી જણાવેલા) બધાની કમમાં કામ ઉત્પત્તિ ભવનવાસીમાં છે. અને વધારેમાં વધારે નીચે પ્રમાણે છેઃ ૧. સંજવલન કષાયના સામર્થ્યથી તેઓમાં શેડો માયાદિ. દેષ સંભવે છે; પણ તેઓએ ચારિત્રને ઉપઘાત કર્યો નથી. –ટીકા. ૨. વિરતિ એટલે વિરમવું તે; હિંસાદિ પાપમાંથી અંશતઃ નિવૃત્ત થવું તે દેશવિરતિ. જેમકે “જંગમ જીવોની હિંસા ન કરવી” એવો નિયમ લેનાર સ્થૂલ અહિંસા વ્રતવાળો છે. તેને સંયમા સંચમી” પણ કહેવાય. કારણ કે જગમ જાની અહિંસાની દૃષ્ટિએ તે સંચમી છે, અને અન્ય જીવોની હિંસાની દષ્ટિએ તે અસંયમી છે. 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ સાધુ ૧૭ તાપસ એટલે કે ખરી પડેલાં પાંદડાં વગેરેને ઉપભોગ કરનારા (મૂઢ તપસ્વીઓ) તિષિકમાં; ચેષ્ટા, ચાળા વગેરે કરનાર કાંદપિકે સૌધર્મકલ્પમાં; ધાડની ભિક્ષાથી જીવનારા ત્રિદંડીએ (ચરક પરિવાજક) બ્રહ્મલોકકલ્પમાં, જ્ઞાન, જ્ઞાની, સાધુ વગેરેની નિંદા કરનારા કિબિષિકો લાંતકકલ્પમાં, દેશવિરતિ ધારણ કરનાર ગાય ઘડે વગેરે તિય સહસ્ત્રારકલ્પમાં; આજીવક સંપ્રદાયના ગોશાલક-શિષ્ય તથા મંત્રાદિનો પ્રયોગ કરનારા આભિયોગિક અશ્રુતકલ્પમાં અને દર્શનભ્રષ્ટ વેષધારકો પરના રૈવેયકમાં ઉત્પન્ન થાય છે. – શતક ૧, ઉદ્દે ૨ રાજગૃહ નગરનો પ્રસંગ છે. ગૌતમ—હે ભગવન! એકાંતબાલ એટલે કે મિથ્યાદષ્ટિ જીવ અથવા વિરતિ વિનાને જીવ કેવું ( કઈ ગતિનું ) આયુષ્યકર્મ બાંધે ? મહ–હે ગૌતમ! પોતાનાં મોટાં-નાનાં કાર્યો અનુસાર નૈરયિકનું, તિર્યચનું, મનુષ્યનું અને દેવનું પણ બાંધે. ૧. અથવા ચરક એટલે કુટકાદિ (લંગોટિયા ?) અને પરિવ્રાજક એટલે કપિલ મુનિના શિખ્યો. ૨. જુએ ચારિત્રખંડમાં જમાલિની કથાને ઉપહાર. . કૌતુક એટલે સૌભાગ્યાદિ માટે નાન બતાવવાં, ભૂતી કર્મ એટલે તાવવાળા વગેરેને ભૂતિ દેવી, સ્વવિદ્ય ઈત્યાદિ. 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ગૌ–હે ભગવન્! એકાંતપંડિત મનુષ્ય કઈ ગતિને યોગ્ય આયુષ્યકર્મ બાંધે ? માહે ગૌતમ! તે તો કદાચ આયુષ્યકર્મ ન પણ બાંધે; અને બાંધે તે દેવનું જ બાંધે. ગૌ –હે ભગવન્! તેનું શું કારણ? મ0 –હે ગૌતમ! સર્વ એકાંતપંડિત મનુષ્યની માત્ર બે ગતિઓ કહી છે: (૧) અંતક્રિયા એટલે કે નિર્વાણ- મોક્ષ; અને (૨) કલ્પ — અનુત્તર – સુધીના દેવલોકમાં ઉત્પત્તિ. હે ભગવન ! બાલપંડિત કોનું આયુષ્ય બાંધે ? મહ–હે ગૌતમ! દેવનું. ગૌ૦ –હે ભગવન ! તેનું શું કારણ? મો—હે ગૌતમ ! બાલપંડિત મનુષ્ય શ્રમણ કે બ્રાહ્મણ પાસેથી એક પણ ધાર્મિક અને આર્ય વચન સાંભળી, તથા તેનું અવધારણ કરી, કેટલીક પ્રવૃત્તિથી (સ્થૂલ હિંસાદિકથી) અટકે છે અને કેટલીકથી ( હિંસાદિમાત્રથી) નથી અટકતો; કેટલીક પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ (પ્રત્યાખ્યાન) કરે છે, અને કેટલીક નથી કરતો; આમ કેટલીક પ્રવૃત્તિથી અટકવાને લીધે તેમ જ કેટલીકનો ત્યાગ કરવાને લીધે તે નરયિકાદિનું આયુષ્ય નથી બાંધતો, પરંતુ દેવનું આયુષ્ય બાંધી દેવામાં ઉત્પન્ન થાય છે. – શતક ૧, ઉદ્દે ૮ ૧. ટીકાકારના જણાવ્યા પ્રમાણે તેનો અર્થ “સાધુ” થાય છે. ૨. ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ મેહનીય ક્ષય થયા બાદ, ૩. એટલે કે શ્રાવક. –ટીકા. 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ સાધુ - ટિપણે ટિપ્પણ ટિપ્પણું ન. ૧૯ હવે પુલાક વગેરે પાંચેનો વેદ વગેરેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ? * ૧. તેમાં પુલાકને વેદ હોય છે, પરંતુ કોઈ સ્ત્રીને પુલાલબ્ધિ હોતી નથી, તેથી પુલકિલબ્ધિવાળો, પુરુષ કે પુરુષનપુંસક (કૃત્રિમ રીતે થયેલો) હોય છે. બકુશ પણ વેદયુક્ત હેાય છે; પરંતુ સ્ત્રી, પુરુષ કે કૃત્રિમનપુંસક એ ત્રણે બકુશ હોઈ શકે છે. તેવું જ પ્રતિસેવનાકુશીલનું જાણવું. કપાયકુશીલ પણ વેદસહિત હોય તો ત્રણ વેદવાળે હોય; પરંતુ વેદરહિત હોય ત્યારે ઉપશાંત અને ક્ષીણ વેદવાળે હોઈ શકે. નિગ્રંથ વેદરહિત જ હોય પરંતુ તે ઉપશાંતવેદ કે ક્ષીણવેદ એમ બંને પ્રકારનો હેય. સ્નાતક તો વેદરહિત - તેમ જ ક્ષણવેદ જ હોય. ૨. હવે રાગની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે? પુલાક, અકુશ અને કુશીલ રાગસહિત હોય. નિગ્રંથ રાગરહિત હોય; પરંતુ ઉપશાંત થાય કે ક્ષીણકષાય પણ હોય. સ્નાતક તે રાગરહિત તેમ જ ક્ષીણકષાય જ હોય. ૩. હવે કપની અપેક્ષાએ પુલાકાદિને વિચાર કરવામાં આવે છે. અમુક પ્રકારનાં અમુક વસ્ત્ર પરિધાન કરવાં' વગેરે દશ ક –આચારેનું પાલન પહેલા અને છેલ્લા ૧ જુઓ આ ટિપ્પણને અંતે ટિપ્પણ ન. ૨. 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રીભગવતી-સાર તીર્થકરના સમયમાં આવશ્યક હોય છે (સ્થિતકલ્પ). મધ્યમ બાવીસ તીર્થંકરના સાધુઓને તે આચારોનું પાલન આવશ્યક નથી (અતિકલ્પ). પુલાકથી માંડીને સ્નાતક સુધીના વર્ગો સ્થિતકલ્પમાં પણ હોય અને અતિકલ્પમાં પણ હોય. જિનકલ્પ, સ્થવિરકલ્પ અને કલ્પાતીતતાની અપેક્ષાએ વિચારીએ તો પુલાક સ્થવિરકલ્પમાં હોય; બકુશ જિનકલ્પ અને સ્થવિરકલ્પમાં હેય; પ્રતિસેવનાકુશીલનું પણ તેમ જ જાણવું; કષાયકુશીલ જિનકલ્પમાં હોય, સ્થવિરકલ્પમાં હોય અને કલ્પાતીત પણ હોય. નિગ્રંથ અને સ્નાતક કલ્પાતીત જ હોય. ૪. સંયમ અથવા ચારિત્રના પાંચ પ્રકાર છે? જે પહેલવહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે તે “સામાયિક સંયમ,’ પ્રથમ દીક્ષા લીધા બાદ શાસ્ત્રાભ્યાસ બાદ વિશેષ શુદ્ધિ ખાતર કે લીધેલી દીક્ષામાં દોષાપત્તિ થવાથી તેને છેદ કરી જે નવેસર દીક્ષા આપવામાં આવે તે છેદો પસ્થાપન સંયમ અમુક ખાસ તપ કરવા ગચ્છનો પરિહાર - ત્યાગ કરી વિશુદ્ધિ પ્રાપ્ત કરવારૂપ “પરિહારવિશુદ્ધિ ચારિત્ર'; જેમાં ક્રોધાદિ કષાયો ઉદયમાન ન હોય, પણ લેભનો અંશ અતિ સૂક્ષ્મપણે હોય તે “સૂક્ષ્મસં૫રાય ચારિત્ર'; તથા જેમાં કોઈ પણ કપાય ઉદયમાન નથી જ હોતો તે “યથાખ્યાત ચારિત્ર' પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક અને છેદપસ્થાનીયમાં હોય; કવાયકુશલ યથાખ્યાત સિવાયના સંયમમાં હોય; તથા નિગ્રંથ અને સ્નાતક યથાખ્યાત સંયમમાં હાય. ૧. જિનકલ્પ એ ઉત્કૃષ્ટ અતિ કડક આચાર છે. ૨. તેના સ્વરૂપ માટે જુઓ આગળ પા. 4 નોંધ. 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ સાધુ- ટિપણે ૫. હવે સંયમની પ્રતિસેવના૧ખંડનની અપેક્ષાએ તેમનો વિચાર કરવામાં આવે છે. પુલાક પ્રતિસેવક જ હાય; તે મૂલગુણનો પ્રતિસેવક હોય ત્યારે પાંચ આસ્રવ (પાંચ મહાવ્રતથી ઊલટાં પાંચ મહાપાપ) માંના કોઈ એક આસ્ત્રવને સેવે; અને ઉત્તરગુણની વિરાધના કરે ત્યારે દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનને વિરાધે. બકુશ મૂલગુણને વિરાધક ન હોય; ઉત્તરગુણની વિરાધના વખતે તે દશમાંથી એક પ્રત્યાખ્યાનને વિરાધે. પ્રતિસેવનાકુશીલનું પુલાક જેવું જ જાણવું. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક વિરાધક હોય જ નહીં. ૬. હવે પાંચ જ્ઞાનોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે. પુલાક બે જ્ઞાનમાં કે ત્રણ જ્ઞાનમાં હોય. બેમાં હોય ત્યારે મતિ અને શ્રુતજ્ઞાનમાં હોય; અને ત્રણમાં હોય ત્યારે મતિ, ભુત અને અવધિજ્ઞાનમાં હોય. એ જ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલનું જાણવું. કષાયકુશીલ બે, ત્રણ, અથવા ચાર જ્ઞાનમાં પણ હોય. બેમાં હોય ત્યારે મતિ અને શ્રુતમાં હોય; ત્રણમાં હોય ત્યારે મતિ ૧. સંજવલન કષાયના ઉદયથી સંયમ વિરુદ્ધ આચરણ તે પ્રતિસેવના. સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહીં, પણ તેમાં ખેલન અને માલિન્ય કરવા જેટલી તીવ્રતાવાળા કષાય સંજ્વલન કહેવાય. જુઓ પા. ૨૯. ૨ જુઓ આ પ્રથમ ખંડમાં પ્રત્યાખ્યાન નામનું ૧૨મું પ્રકરણ૩. જુઓ આગળ પા. ૨૭, ટિ. નં. ૩. 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર શ્રત અને અવધિમાં હોય; ચારમાં હોય ત્યારે મતિ, ચુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે જ નિગ્રંથનું પણ જાણવું. સ્નાતક માત્ર કેવળજ્ઞાનમાં હોય. ૭. હવે શ્રત અથવા શાસ્ત્રની દષ્ટિએ વિચાર કરવામાં આવે છે: પુલાક ઓછામાં ઓછું નવમા પૂર્વગ્રંથની ત્રીજી આચારવસ્તુ સુધી ભણે; અને વધારેમાં વધારે સંપૂર્ણ નવ પૂર્વેને ભણે. બકુશ ઓછામાં ઓછું આઠ પ્રવચનમાતા સુધી, અને વધારેમાં વધારે દશ પૂ સુધી ભણે. એ જ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણ. કષાયકુશલ ઓછામાં ઓછું આઠ પ્રવચનમાતા સુધી અને વધારેમાં વધારે ૧૪ પૂર્વે સુધી ભણે. એ જ પ્રમાણે નિગ્રંથનું જાણવું. સ્નાતક (સર્વજ્ઞ હોવાથી) શ્રુતરહિત હોય. ૮. હવે તીર્થની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે : પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ હંમેશાં તીર્થકરને શાસનમાં હોય છે. પરંતુ કપાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક તો તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. અતીર્થમાં હોય ત્યારે તે તીર્થકર પણ હોય કે પ્રત્યેકબુદ્ધ પણ હોય. * જૈનધર્મના, અત્યારે લુપ્ત થઈ ગયેલા મનાતા ના ૧૪ ગ્રંશે. જુઓ આ માળાનું “સંયમધર્મ ” પુસ્તક પા. ૭. ૧. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતા કહેવાય છે. જુઓ “અંતિમ ઉપદેશ” પા. ૧૩૯ ઇ. ૨. ગુરુ વિના પોતાની મેળે જ જ્ઞાન પામેલ. જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૪૫, ટિ. નં. ૧. 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ સાધુ - ટિપણે ૯. હવે લિંગની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે ? લિંગ એટલે ચિહ્ન : તે ભાવ અને દ્રવ્ય એમ બે પ્રકારનું છે. ચારિત્રગુણ એ ભાવલિંગ, અને વિશિષ્ટ વેશ આદિ બાહ્ય સ્વરૂપ તે વ્યલિંગ.' પાંચે નિગ્રંથ ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં (સાધુપણામાં) હોય; પરંતુ દ્રવ્યલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં હૈય કે ગૃહસ્થલિંગમાં પણ હોય. ૧૦. હવે પાંચ શરીરની દષ્ટિએ વિચાર કરવામાં આવે છે. પુલાક ઔદારિક, તૈજસ અને કાશ્મણ એ ત્રણ શરીરમાં હોય. બકુશ તે ત્રણ શરીરમાં હોય અથવા દારિક, વૈક્રિય, તૈજસ અને કાશ્મણ એમ ચારમાં પણ હાય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલનું જાણવું. કષાયકુશીલ ઉપર જણાવેલાં ત્રણ તેમ જ ચાર, તથા આહારક સાથેનાં પાંચ શરીરમાં પણ હોય. નિગ્રંથ અને સ્નાતકને પુલાકની પિઠે જાણવા. ૧૧. હવે ભૂમિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે. પુલાક જન્મથી તેમ જ ચારિત્રભાવથી અસ્તિત્વની * બહાર દેખાતું સ્થૂલ શરીર, તે “ઔદારિક'; ખાધેલા આહારાદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થતું શરીર તે ‘તૈજસ'; જીવે બાંધેલો કર્મ સમૂહ તે “કામંણ” શરીર; નાનું – મેટું – પાતળું – જાડું – એમ અનેકવિધ રૂપાને – વિક્રિયાને – ધારણ કરી શકે તે વૈક્રિય” [દેવ વગેરેને તે જન્મથી પ્રાપ્ત હોય છે; પણ મનુષ્યને ત૫ વગેરેની શક્તિથી પ્રાપ્ત થાય છે ]; ચૌદ પૂર્વગ્રંથે જાણનાર મુનિથી જ રચી શકાતું “આહારક” શરીર. કાંઈ શંકા પડતાં અન્ય ક્ષેત્રમાં રહેલા સર્વજ્ઞ પાસે જવા તેઓ તેને ઉત્પન્ન કરે છે; તે હાથ જેટલું નાનું હોય છે. 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીલગવતી-સાર અપેક્ષાએ ક ભૂમિમાં જરી હેાય; (કારણકે તેને દેવ પણ સહરી ઉપાડી જઈ શકે નિહ.) બકુશ પણ જન્મ અને ચારિત્રભાવથી અસ્તિત્વની અપેક્ષાએ કભૂમિમાં જ હોય; પરંતુ સહરણની અપેક્ષાએ અક ભૂમિમાં પણ હેાય. એ પ્રમાણે પછીનાએનું પણ જાણવું. ૭૪ ૧૨. હવે કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે. કાળ ત્રણ પ્રકારનો છેઃ સુખ–વીર્યાદિની અપેક્ષાએ ચડતા ઉત્સર્પિણી કાળ; સુખવીર્યાદિની અપેક્ષાએ ઊતરતા અવસર્પિણી કાળ; અને ને અવસર્પિણીનાઉત્સર્પિણી કાળ, ભરત અને ઐરવત ક્ષેત્રમાં પહેલા એ પ્રકારના કાળ છે. અને મહાવિદેહર તથા હૈમવતાદિ ક્ષેત્રમાં ત્રીજા પ્રકારના કાળ છે. ૧. કારણકે અફ`ભૂમિમાં ઉત્પન્ન થયેલામાં ચારિત્ર ત સંભવે. કરનાર ૨. જેમાં મેાક્ષમાગ ને જાણનાર અને તેના ” ઉપદેશ તીર્થંકર પેટ્ટા થઈ શકે તે ક`ભૂમિ કહેવાય. જં બુદ્વીપ, ધાતકીખડ અને અર્ધીઁ પુષ્કરદ્વીપ (વચ્ચેના સમુદ્રો સાથે) એટલે મનુષ્યલાક કહેવાય છે. જમ્મુ વગેરે દ્વીપાને સરખા નામનાં ભરત વગેરે સાત સાત ક્ષેત્રામાં વહેચી નાખવામાં આન્યા છે. જંબુ કરતાં ધાતકીખડમાં બમણાં ક્ષેત્રે છે, અને અર્ધાંપુષ્કરમાં પણ તેટલાં જ છે. તેમાંથી પાંચ ભરતક્ષેત્રે, પાંચ ઐરવત અને પાંચ વિદેહ એ કમ ભૂમિ છે; પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ રમ્યક, પાંચ હરિવ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ એ ત્રીસ અકમ ભૂમિ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ એ વિદેના જ ભાગા છે; પણ તે અકમ ભૂમિ છે. 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ સાધુ- ટિપ્પણે અવસર્પિણીના સુષમસુષમા, સુષમા, સુષમદુઃખમા, દુ:ખમસુષમા, દુ:ષમા, અને દુ:ખમદુ:ષમા એમ છ આરા વિભાગ છે. ઉત્સર્પિણીના ( ક્રમમાં) તેથી ઊલટા છ આરા છે. નાઉત્સર્પિણીનેાઅવર્સ પૈણી કાળમાં સુમસુષમાના સમાન કાળ દેવકુરુ અને ઉત્તરકુરુમાં હોય છે. સુષમાને સમાન કાળ હિરવ અને રમ્યક ક્ષેત્રમાં હેાય છે. સુષમદુઃખમા। સમાન કાળ હિમવત અને અરણ્યવત ક્ષેત્રમાં તથા દુઃખમસુષમાને સમાન કાળ મહાવિદેહમાં હોય છે. પુલાક ત્રણે કાળમાં હાય છે. અવર્સાપૈણીમાં પુલાક જન્મની અપેક્ષાએ ત્રીજા અને ચોથા આરામાં જ હોય;. અને ચારિત્રભાવથી અસ્તિત્વની અપેક્ષાએ ત્રીજા, ચેાથા અને પાંચમા આરામાં પણ હેાય. તેમાં જે ચેાથા આરામાં. જન્મ્યા ડાય, તેનું પાંચમા આરામાં ચારિત્ર્યભાવથી અસ્તિત્વ હોય. ત્રીજા અને ચેાથા આરામાં જન્મ અને આગળ ચારિત્રખંડમાં સુદર્શન શેઠની કથામાં જણાવેલ ‘સાગર’ વર્ષીને હિસાબે અવસર્પિણી અને ઉત્સર્પિણી એ દરેક ૧૦×(k કરોડ×૧ કરોડ ) સાગર વર્ષોંનાં બનેલાં છે. અવસર્પિણીના છે. આરાનું માપ આ પ્રમાણે છે: પ્રથમ આરે = ૪×(૧ કરોડ×૧ કરોડ) સાગર વ બીજો આર ૩×( > ત્રીજે ૨૪( .. .. 22 ચેાથે! = ૧૪( પાંચમે = ૨૧૦૦૦ વ = ૧૦૦૦ વૃ છઠ્ઠો ૧. આ પાન ૭૪, નોંધ ૨ "" = "" "" 39 ?? ઉપ 33 એછાં ૪૨૦૦૦ વર્ષ 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રીભગવતીસાર સદ્ભાવ બંને હોય. ઉત્સર્પિણમાં તે બીજા, ત્રીજા અને ચોથા આરે જન્મથી હોય. તેમાં બીજા આરાને અંતે તે જન્મ અને ત્રીજા આરામાં તે ચારિત્રનો સ્વીકાર કરે; ત્રીજા અને ચોથામાં તે જન્મ અને ચારિત્ર બંનેથી હોય; ચારિત્રની અપેક્ષાએ ત્રીજા અને ચોથા આરામાં જ હોય; કેમ કે તે જ આરામાં ચારિત્રની પ્રતિપત્તિ હોય છે. પુલાક નોઉત્સર્પિણી–નોઅવસર્પિણી કાળે હોય તો જન્મ અને ચારિત્રની અપેક્ષાએ દુઃષમસુષમા સમાન કાળ હોય. બકુશ અવસર્પિણ અને ઉત્સર્પિણી એ બે કાળે જ હોય. અવસર્પિણમાં જન્મ અને ચારિત્રની અપેક્ષાએ પહેલા બે આરામાં ન હોય; ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં હોય; પણ છઠ્ઠામાં કદી ન હોય. સંહરણની અપેક્ષાએ તે કોઈ પણ કાળે હોય. ઉત્સપિણું કાળમાં હોય તો બધું પુલાકની પેઠે જાણવું; પરંતુ સંહરણની અપેક્ષાએ કોઈ પણ કાળે હોય એમ જાણવું. નો અવસર્પિણી–નોઉત્સર્પિણ કાળે હોય તો પણ બધું પુલાકની પેઠે જાણવું; પણ સંહરણને અપેક્ષી કઈ પણ કાળે હોય એમ જાણવું. બકુશની પેઠે જ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલને પણ જાણવા. નિગ્રંથ અને સ્નાતકને પુલાકની પેઠે જાણવા; પરંતુ સંહરણની અપેક્ષાએ તેઓ સર્વ કાળે હોય એમ જાણવું. (૧૩) હવે ગતિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે : પુલાક મરણ પામીને દેવગતિમાં જાય; ત્યાં પણ વૈમાનિક દેવામાં જ ઊપજે, અને તે પણ નીચામાં નીચે સૌધર્મ કલ્પમાં, અને ઊંચામાં ઊંચે સહસ્ત્રાર કલ્પમાં. ૧. જુઓ પા. ૩૩ નોંધ. 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ સાધુ “ટિપણે Ge અકુશનું પણ એ પ્રમાણે જ જાણવું. તફાવત એટલે કે તે ઊંચામાં ઊંચે અચ્યુત કલ્પમાં ઉત્પન્ન થાય. પ્રતિસેવનાકુશીલને બકુશ જેવા જ જાણવા. કાયકુશીલને પુલાક જેવા જાણવા; તફાવત એ કે તે ઊંચામાં ઊંચે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. નિ થનું પણ એ પ્રમાણે જાણવું, પણ તે માત્ર અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થાય. તે। મરણ પામીને સિદ્ધગતિએ જ જાય. સ્નાતક પુલાકે જો સંયમની અવિરાધના સાચવી હાય ! તે ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશ, કે લે!કપાલ થાય; પણ અહનિંદ્ર૧ ન થાય. વિરાધના જ કરી હેાય તે। ભવનપતિ વગેરે કાઈ પણ દેવમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલનું જાણવું. કષાયકુશાલે સંયમની વિરાધના ન કરી હાય તા તે ઇંદ્રથી માંડીને અહનિંદ્ર પણ થાય; અને વિરાધના કરી હોય તે! ભવનવાસી વગેરે કાઈ દેવપણે ઉત્પન્ન થાય. નિગ્રંથ અવિરાધનાને આશરીને અનિંદ્ર જ થાય, અને વિરાધનાને આશરીને ભવનવાસી વગેરે કાઈ પણ દેવમાં ઉત્પન્ન થાય. એ ૧. દેવેશમાં પણ સ્વામી-સેવક ઇત્યાદિ ભાવા છે, ઇંદ્ર સ્વામી છે; ત્રાયસ્પ્રિંગ દેવે મંત્રી અથવા પુરોહિત જેવા છે. તે સામાનિક પણ કહેવાય છે. આત્મરક્ષક દેવા શસ્ર વડે રક્ષા કરે છે; લેાકપાલ સરહદની સ્યા કરે છે; અનીક દેવે સૈનિકનું કે સેનાપતિ, આભિયાગ્ય દેવેા દાસનું, અને ફિલ્વિત્રિક દેવે અંત્યજનુ કામ કરે છે ઇશ્વ ઉપરના દેવલેાકામાં સ્વામીસેવભાવ નથી, બધા અહમિદ્ર’— પેાતાને ઈંદ્ર જેવા જ માને છે. 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર દેવલોકમાં પુલાકની સ્થિતિ ઓછામાં ઓછી બેથી નવ પલ્યોપમ સુધીની (પલ્યોપમપૃથકત્વ), અને વધારેમાં વધારે ૧૮ સાગરેપની છે. બકુશની તે જ પ્રમાણે છે; પણ વધારેમાં વધારે ૨૨ સાગરેપની છેપ્રતિસેવનાકુશીલનું તેમ જ સમજવું. કષાયકુશીલની તે જ પ્રમાણે, પણ વધારેમાં વધારે ૩૩ સાગરેપમ, તથા નિગ્રંથની ૩૩ સાગરેપમ જ સ્થિતિ છે. ૧૪. હવે સંયમસ્થાન એટલે કે ચારિત્રની શુદ્ધિ-અશુદ્ધિના વત્તાઓછાપણાને લીધે થતા ભેદોની દષ્ટિએ વિચાર કરવામાં આવે છે. ચારિત્રમેહનીય ક્ષયોપશમ અનેક પ્રકારનો હેવાથી પુલાકથી માંડીને કષાયકુશીલ સુધીનાનાં સંયમસ્થાને અસંખ્યાત છે. નિગ્રંથને એક જ સંયમસ્થાન છે, કારણકે કવાયનો ક્ષય કે ઉપશમ એક જ પ્રકારનો હોવાથી તેની શુદ્ધિ પણ એક જ પ્રકારની છે. એ પ્રમાણે સ્નાતક વિષે પણ જાણવું. નિગ્રંથ અને સ્નાતકનું સંચમસ્થાન એક જ છે; પુલાકનાં તેથી અસંખ્યાતગણ છે; બકુશનાં તેથી પણ અસંખ્યાતગણાં છે પ્રતિસેવનાકુશીલનાં તેથી પણ અસંખ્યાતગણાં, અને કષાયકુશીલનાં તેથી પણ અનંતગણું છે. ઉક્ત સંયમસ્થાનોમાંથી સૌથી ઓછાં સ્થાને પુલાક અને કષાયકુશીલનાં હોય છે. એ બંને અસંખ્યાત સંયમસ્થાન સુધી સાથે જ વધ્યે જાય છે, ત્યારબાદ પુલાક અટકે છે, પરંતુ કષાયકુશીલ એકલો ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ૧. તેની સંખ્યા માટે જુઓ આગળ પા. ૬૫, મેં. ૨. 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ સાધુ – ટિપ્પણેા સાથે જ વધ્યે જાય છે; ત્યારપછી અસખ્યાત સચમસ્થાના સુધી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને અકુશ એકસાથે વચ્ચે જાય છે; ત્યારબાદ અકુશ અટકે છે. ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ચડી પ્રતિસેવનાકુશીલ અટકે છે, અને ત્યાર પછી અસખ્યાત સ્થાન સુધી ચડી કષાયકુશીલ ...અટકે છે. ત્યારપછી આગળ નિત્ર થ અને સ્નાતક એક જ સંયમસ્થાનને પ્રાપ્ત કરે છે. ઉક્તસ્થાના અસંખ્યાત હેાવા છતાં તે દરેકમાં પૂર્વ કરતાં પછીનાં સંયમસ્થાનાની શુદ્ધિ અનંતાનંતગણી માનવામાં આવી છે.' એક પુલાક બીજા પુલાકના ચારિત્રપર્યાયેાની અપેક્ષાએ હીન હાય, તુલ્ય હોય કે અધિક હાય. પુલાક ભકુશના ચર્ચાત્રપર્યાયાની અપેક્ષાએ અનંતગણું! હીન છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલના પર્યાયાની અપેક્ષાએ પણ અનંતગણેા હીન છે. તે જ પ્રમાણે નિંથ અને સ્નાતકની અપેક્ષાએ પણ જાવુ. પુલાક જેમ પુલાકના સજાતીય ચારિત્રપર્યાયાની અપેક્ષાએ છ સ્થાન પતિત છે, તેમ કાયકુશીલની સાથે પણ છ સ્થાન પતિત જાવે. e બકુશ પુલાકના ચારિત્રપર્યાયેાની અપેક્ષાએ અનંતગા અધિક છે. અકુશ અકુશના ચારિત્રપર્યાયોની અપેક્ષાએ હીન હોય, તુલ્ય હેાય કે અધિક હોય. હીન હોય તે! છ સ્થાન પતિત ૧. હીન હોય તે અનત ભાગ હીન હોય, અસખ્ય ભાગ હીન હાય, સખ્યાત ભાગ 'હીન હોય, સંખ્યાતગણે! હીન હેાચ, અસંખ્યાતગાહીન હાય અને અનંતગણા હીન હોય. તે જ પ્રમાણે અધિકનું પણ છ રીતે જાણવું. 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર હોય. તે જ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સાથે પણ જાણવું. નિગ્રંથ અને સ્નાતકથી તે તે હીન જ છે. પ્રતિસેવનાકુશીલનું પણ બકુશ પ્રમાણે જ જાણવું. કષાયકુશીલનું પણ એ પ્રમાણે જ જાણવું; પરંતુ પુલાક કરતાં બકુશ અધિક જ કહ્યો હતો, તેને બદલે કષાયકુશીલને હીન, તુલ્ય, અને અધિક કહેવો. હીન હોય ત્યારે જ સ્થાન પતિત હોય. નિર્મથ, પુલાકથી માંડીને કષાયકુશીલના ચારિત્રપર્યાની અપેક્ષાએ અનંતગણે અધિક છે; પરંતુ અન્ય નિગ્રંથના સજાતીય ચારિત્રપર્યાની અપેક્ષાએ તુલ્ય છે. એ પ્રમાણે સ્નાતકની અપેક્ષાએ પણ જાણવું. તે પ્રમાણે સ્નાતકનું પણ જાણવું. પુલાક અને કાર્યકુશીલના જઘન્ય (ઓછામાં ઓછી) ચારિત્રપર્યવો પરસ્પર તુલ્ય છે અને સૌથી થડા છે; તેથી પુલાકના ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ચારિત્રપર્ય અનંતગણું છે. તેથી બકુશ અને પ્રતિસેવનાકુશીલના જઘન્ય ચારિત્રપર્ય અનંતગણુ છે અને પરસ્પર તુલ્ય છે. તેથી બકુશના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણું છે. તેથી પ્રતિસેવનાકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્ય અનંતગણ છે. તેથી કવાયકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણું છે. તેથી નિગ્રંથ અને સ્નાતક એ બંનેને નહીં જઘન્ય–નહીં ઉત્કૃષ્ટ એવા ચારિત્રપર્યા અનંતગણ અને પરસ્પર તુલ્ય છે. ૧૫. પુલાકથી નિગ્રંથ સુધીના કાય-મન-વચનના યોગ- વ્યાપાર યુક્ત છે, પરંતુ સ્નાતક તો સગી હોય તેમ જ અાગી પણ હોય. 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ સાધુ-ટિપ્પણે ૧૬. પુલાકથી સ્નાતક સુધીના સાકાર તેમ જ અનાકાર ઉપગવાળા છે. ૧૭. પુલાકથી માંડીને કષાયકુશીલ સુધીના કષાયયુક્ત જ હોય છે, પરંતુ કષાયકુશીલ સિવાયના બધાને ક્રોધ, માન, માયા અને લાભ એ ચારે કષાય હાય છે; જ્યારે કવાયકુશીલને સંજવલન પ્રકારના ચાર, ત્રણ (કેધ વિનાના), બે (ક્રોધ અને ભાન વિનાના) કે એક (લાભ) કષાય હેાય છે. - નિર્ગથ અને સ્નાતક કષાયરહિત જ હાય; પરંતુ નિગ્રંથ ઉપશાંતકષાય તેમ જ ક્ષીણકષાય પણ હોય; જ્યારે સ્નાતક તો ક્ષીણકષાય જ હોય. ૧૮. પુલાકથી માંડીને નિગ્રંથ સુધીના લેયાયુક્ત જ હોય છે. પણ પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલને તેજ, પદ્મ અને શુકલ એ ત્રણ જ લેસ્યા હોય છે, જ્યારે કષાયકુશલને યે લેસ્યા હોય છે, તથા નિગ્રંથને એક શુક્લસ્પા જ હોય છે. સ્નાતક તો વેશ્યાવાળે તેમ જ લેફ્સારહિત પણ હોય. લેસ્યાવાળો હોય તો એક પરમશુકલ લેસ્યાવાળા જ હોય. ૧. જીવને બેધરૂપ વ્યાપાર તે ઉપગ. તેના સાકાર અને નિરાકાર એવા બે ભેદ છે. જે બાધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ, અને જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્ય રૂપે જાણે તે નિરાકાર ઉપયોગ, સાકારને જ્ઞાન અથવા સવિકલ્પક બેધ પણ કહે છે, તથા નિરાકરને દર્શન અથવા નિર્વિકલ્પક બોધ કહે છે. ૨. શુકલધ્યાનના ત્રીજા ભેદ સમયે એક પરમ શુકલેશ્યા હોય; અને અન્યદા શુકલેશ્યા હોય; પરંતુ તે પણ ઇતર જીવની શુક્લલેશ્યાની અપેક્ષાએ તે પરમશુક્લ લેહ્યા જ હોય. 2010_05 Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર - ૧૯. પુલાકથી કષાયકુશલ સુધીના વધતા પરિણામવાળા પણ હય, ઘટતા પરિણામવાળા પણ હોય તથા સ્થિર પરિણામવાળા પણ હોય. નિગ્રંથ અને સ્નાતક ઘટતા પરિણામવાળા ન હોય. પુલાક ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામવાળા કે ઘટતા પરિણામવાળો હોઈ શકે; અને એાછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે સાત સમય સુધી સ્થિર પરિણામવાળે હોઈ શકે. (પુલાકાણામાં મરણ સંભવતું નથી; તેથી તેનો વર્ધમાન સમય કષાય વડે બાધિત થાય; જ્યારે બકુલાદિને તે મરણથી પણ વર્ધમાન પરિણામ બાધિત થાય. મરણ સમયે પુલાક કષાયકુશલત્વાદિરૂપે પરિણમે છે. ) *. નિગ્રંથ ઓછામાં ઓછું અને વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામવાળા હોય; (કેવળજ્ઞાન ઊપજે ત્યારે જ તેનું વધતું પરિણામ અટકે.) તથા ઓછામાં એાછો એક સમય અને વધારેમાં વધારે અંતમુહૂર્ત સુધી તે સ્થિર પરિણામવાળો હેય. (ઓછામાં ઓછો એક સમય મરણને કારણે સંભવે છે.) સ્નાતક ઓછામાં ઓછું અને વધારેમાં વધારે અંતમુહૂર્ત સુધી વધતા પરિણામવાળો હોય, (કેમકે શિલેશી અવસ્થામાં વર્ધમાન પરિણામ અંતર્મુહૂર્ત સુધી હોય) તથા ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે કાંઈક (આઠ વરસ) ન્યૂન પૂર્વકટી વર્ષ સુધી તે સ્થિર પરિણામવાળો હોય. (જેમકે, કેવલજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત સુધી સ્થિર પરિણામવાળે થઈને શૈલેશી સ્વીકારે ત્યારે અંતર્મુહૂર્ત; અને 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ સાધુ - ટિપણે પૂર્વ કેટી આયુષવાળા પુરુષને જન્મથી ઓછામાં ઓછાં નવ વર્ષ ગયા પછી કેવલજ્ઞાન ઉપજે, પછી તે નવ વરસ જૂન પૂર્વ કેટી વર્ષ સુધી સ્થિર પરિણામવાળો થઈને શેલેશી સુધી વિહરેઃ શૈલેશીમાં તે વર્ધમાન પરિણામવાળો હેય.) ૨૦. પુલાક આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિએને બાંધે (કેમકે પુલાકને આયુષ્યનો બંધ થતો નથી; તેને યોગ્ય અધ્યવસાયસ્થાનકે જ તેને નથી.) બકુશ અને પ્રતિસેવનાકુશીલ આયુષ્ય સિવાયની સાત બાંધે કે આયુષ્યસહિત આઠેય બાંધે. કષાયકુશીલ ઉપર જણાવેલી સાત કે આઠ બાંધે તેમ જ આયુષ્ય અને મેહનીય સિવાયની છે પણ બાંધે. [આયુષ્યને બંધ અપ્રમત્ત (સાતમાં) ગુણસ્થાન સુધી જ હોય છે. તેથી કષાયકુશીલ સુક્ષ્મસંપરાય (દશમ) ગુણસ્થાનકે આયુષ્ય ન બાંધે; તેમજ મેહનીયને બાદરકષાયદયના અભાવથી ન બાંધે, માટે છે. ] નિગ્રંથને તો બંધહેતુઓમાં • ૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મોહનીય, આયુષ, નામ (ગીત), ગોત્ર, અને અંતરાય – એમ કર્મની આઠ પ્રકૃતિઓ છે. વિગત માટે જુઓ આ માળાનું “ અંતિમઉપદેશ” પુસ્તક પા. ૨૨૬. ૨. મોહનીયકમ ઓછું થતું જાય, તેમ તેમ આત્માના સહજ ગુણે ઉપરથી આવરણું ઓછું થવાથી કે નાશ પામવાથી તે પિતાના સહજસ્વરૂપે પ્રગટે છે, તે બુદ્ધિની ૧૪ પાયરીઓ સ્વીકારેલી છે; તે દરેક ગુણસ્થાન કહેવાય છે. તે દરેકમાં આત્માની સ્થિતિ અમુક શુદ્ધિ કે અશુદ્ધિવાળી હોય છે. વિગતવાર વર્ણન માટે જુઓ આ માળાનું “ અંતિમઉપદેશ” પુસ્તક, પા. ૧૭૨. 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર માત્ર વેગને જ સભાવ હેાય છે; તેથી નિમિત્ત માત્ર વેદનીયકર્મ બાંધે. સ્નાતકનું પણ તેમ જ જાણવું; પરંતુ અગી (૧૪ મા) ગુણસ્થાનકે બંધહેતુનો અભાવ હોવાથી તે એક પણ ન બાંધે. પુલાકથી કષાયકુશલ સુધીના આઠે કર્મપ્રકૃતિએને અનુભવે છે. નિગ્રંથ મેહનીય સિવાયની સાતને, અને સ્નાતક વેદનીય, આયુષ, નામ અને ગોત્ર એ ચારને. પુલાક આયુષ અને વેદનીય સિવાયની છ કર્મ પ્રકૃતિને ઉદીરે છે. બકુશ (આયુષ સિવાયની) સાત, આઠ, કે (આયુષ, વેદનીય સિવાય) છ ને ઉદીરે છે; એવું જ પ્રતિસેવનાકુશીલનું સમજવું; કષાયકુશીલ ઉપર જણાવેલી સાત, આઠ, કે છ ઉપરાંત (આયુષ્ય, વેદનીય તથા મેહનીય સિવાયની) પાંચને પણ ઉદીરે છે. નિગ્રંથ (ઉપર જણાવેલી) પાંચને કે નામ અને ગેત્ર એ બેને ઉદીરે છે. સ્નાતક નામ અને ગાત્ર એ બેને ઉદીરે કે ન પણ ઉદીરે. ૨૧. પુલાક પુલાઉપણું ત્યાગીને કષાયકુશીલપણું કે અસંયતપણું પામે. બકુશ બકુશપણું છોડીને પ્રતિસેવનાકુશીલપણું, કષાયકુશીલપણું, અસંયમ કે સંયમસંયમ પામે. પ્રતિસેવનાકુશીલ પ્રતિસેવનાકુશીલપણું છોડીને બકુશપણું, ૧. અડી તેમ જ પછી, જે જે પ્રકૃતિઓ નથી ઉદીરાતી તે તે પૂર્વે ઉદીરીને જ પુલાક બકુશાદિપણું પામવામાં આવ્યું હોય છે એમ સમજવું. સ્નાતક સગી અવસ્થામાં નામગાત્ર કર્મના Bદીફ છે. ઉતરવું એટલે ભવિષ્યકાળમાં જ ફળ આપનાર કર્મને કરણવિશેષથી ખેંચી લાવી, અત્યારે જ ભેગવવામાં નાખી દેવું. 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ Hધુ - ટિપણે ૮૫ કવાયકુશલપણું, અસંયમ કે સંયમસંયમ પામે. કષાયકુશીલ કવાયકુશીલપણું ત્યાગીને પુલાકપણું, બકુશપણું, પ્રતિસેવનાકુશીલપણું, નિગ્રંથપણું, અસંયમ કે સંયમસંયમ પામે. નિગ્રંથ નિગ્રંથપણું છોડીને કષાયકુશીલપણું, સ્નાતપણું કે અસંયમ પામે. સ્નાતક સ્નાતકપણું છોડીને સિદ્ધગતિ જ પામે. ૨૨. પુલાક આહારાદિની અનાસક્તિ (સંજ્ઞા)થી યુક્ત છે; અને બકુશ, પ્રતિસેવનાકુશીલ તથા કષાયકુશીલ આહારાદિની આસકિત (સંજ્ઞા)થી યુક્ત છે તેમ અયુક્ત પણ છે. સ્નાતક અને નિગ્રંથ પુલાકની પેઠે (નોસંજ્ઞા યુક્ત) જાણવા. ૨૩. પુલાકથી માંડીને નિગ્રંથ સુધી આહારક હોય ૧. ઉપશમનિગ્રંથશ્રેણીથી પડતે સકષાય – કક્ષાયકુશીલ થાય; અને શ્રેણીના શિખરે મરણ પામી દેવપણે ઉત્પન્ન થતો અસંયત થાય. ૨. આહાર એટલે સ્કૂલ શરીરને પોષક આહારરૂપે સ્થલ પુદ્ગલો ગ્રહણ કરવાં તે. અનાહારક દશા, મર્યા બાદ મુક્તિ થનાર જીવને હોય છે; કારણ કે તે સૂક્ષ્મ સ્થૂલ બધાં શરીરથી રહિત હોય છે; અથવા તો મર્યા બાદ બે અથવા ત્રણ વાંકવાળી ગતિથી અન્ય જન્મસ્થાને જનાર છવને હોય છે; કારણકે તે ગતિવાળા અને પહેલે સમય ત્યક્ત શરી૨ દ્વારા કરેલા આહારના અને અંતિમ સમય ઉત્પત્તિસ્થાનમાં લીધેલા આહારનો છે; પરંતુ એ પ્રથમ તથા અંતિમ બે સમયે છોડીને વચલ કાલ આહારશન્ય હોય છે. એક વાંક સુધી જતાં એક સમય જાય. જે જીવને બે અથવા ત્રણ વાંક વળવાના હોય છે તેને અનાહાર સમય હોય છે. 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર છે; અનાહારક નથી હોતા. સ્નાતક કેવલિસમુઘાતના ત્રીજા ચેથા અને પાંચમા સમયમાં અને અાગી અવસ્થામાં અનાહારક છે અને તે સિવાય અન્યત્ર આહારક પણ છે. ૨૪. પુલાકને ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ત્રણ ભવગ્રહણ હોય. (એક ભવમાં જ પુલાક થઈને કષાયકુશીલપણાદિ અન્ય કોઈ પણ સંતપણાને એક વાર કે અનેક વાર તે ભવમાં કે અન્ય ભવમાં પામીને તે સિદ્ધ થાય; અને વધારેમાં વધારે – દેવાદિભવ વડે અંતરિત ત્રણ ભવ સુધી પુલાકાણું પામે.) બકુશને ઓછામાં ઓછું ૧ અને વધારેમાં વધારે આઠ ભવગ્રહણ હોય. (કારણ કે ઉત્કૃષ્ટપણે આઠ ભવ સુધી ચારિત્રની પ્રાપ્તિ થાય છે.) પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબંધે પણ તેમ જ જાણવું. નિગ્રંથનું પુલાકની પેઠે જાણવું. સ્નાતકને એક જ ભવ હાય. ૨૫. પુલાકને એક ભવમાં ચારિત્રના પરિણામ (ચારિત્રપ્રાપ્તિ–આકર્ષ) એાછામાં ઓછા એક અને વધારેમાં વધારે ત્રણ હોય; બકુશને ઓછામાં ઓછા એક અને વધારેમાં વધારે બસોથી માંડીને નવસો સુધી હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબંધે પણ જાણવું. નિગ્રંથને એક ભવમાં ઓછામાં ઓછો એક અને વધારેમાં વધારે બે હોય. સ્નાતકને એક ભવમાં એક જ હોય. પુલાકને અનેક ભવમાં ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે સાત આકર્ષ હોય. (એ = એક ભવમાં એક અને બીજા ભવમાં બીજે. પુલાકપણું વધારેમાં વધારે ત્રણ 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ સાધુ ટિપ્પા ભવમાં હાય, તેમાં એક ભવમાં વધારેમાં વધારે ત્રણ આક હાય. એટલે પ્રથમ ભવમાં એક અને બીજા મેમાં ત્રણ ત્રણ મળી સાત આક.) ด અકુશને અનેક ભવમાં ઓછામાં ઓછા મે અને વધારેમાં વધારે એ હજારથી નવ હજાર સુધી આકર્ષી હાય. (અકુશને વધારેમાં વધારે આ ભવ હાય; અને પ્રત્યેક ભવમાં વધારેમાં વધારે નવસા આકર્ષી હાય; એટલે નવસેાને આઠે ગુણુતાં સાત હજાર અને અસેા થાય.) એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કાયકુશીલનું પણું જાણવું. નિગ્ન થને અનેક ભવમાં એછામાં ઓછા એ અને વધારેમાં વધારે પાંચ આકષ હાય, (નિમ્ર થને વધારેમાં વધારે ત્રણ ભવ હાય. તેમના પ્રથમ ભવમાં બે આકર્ષ, બીજામાં છે અને ત્રીજામાં એક વૃક્ષપકનિ» થપણાના]; એમ સાત.) સ્નાતકને અનેક ભવમાં એક પણ આકર્ષી નથી. ૨૬. પુલાક કાળની અપેક્ષાએ એછામાં ઓછે! અને વધારેમાં વધારે અત દૂત સુધી રહે. ( કારણ કે પુલાકપણાને પ્રાપ્ત થયેત્રેા જ્યાં સુધી અંત પૂરું ન થાય ત્યાં સુધી મરે નહીં, તેમ પડે પણ નહીં. ) અંકુશ કાળની અપેક્ષાએ એછામાં એછે। એક સમય અને વધારેમાં વધારે કાંઈક ન્યૂન પૂર્વ કાટી વર્ષો સુધી રહે. ( કારણ કે બકુશને ચારિત્ર પ્રાપ્ત થયા પછી તુરત જ મરણના સંભવ છે; તેથી એછામાં એછે. એક સમય કહ્યો; અને પૂર્વ કાટી વ આયુષવાળા આઠ વરસને અંતે ચારિત્ર ગ્રહણ કરે; તે અપેક્ષાએ કાંઈક ન્યૂન પૂર્વ કાટી.) તેવું જ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલનું જાણવું. 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ હુ શ્રીભગવતી-સાર નિગ્રંથ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અંત દૂત સુધી રહે. સ્નાતક એછામાં ઓછા 'તદૂત અને વધારેમાં વધારે કાંઈક ન્યૂન પૂર્વ કાઢી વર્ષ રહે. . પુલાક ઓછામાં એછે. એક સમય અને વધારેમાં વધારે અંતમુ દૂત સુધી રહે. એકના અત્ય સમયે બન્ને પુલાકપણું પામે એ રીતે એછામાં એછા એક સમય; અને પુલાકા એક સમયે વધારેમાં વધારે મે હજારથી નવહાર સુધી હેાય. એમ, તેએ ધણા હેાવા છતાં તેએાને કાળ અંત દૂત જ છે. દેવળ, અનેક પુલાÈાની સ્થિતિનું અંતર્મુ દૂ એક પુલાકની સ્થિતિના અંતર્દ્રથી મેાયું છે.) અકુશાથી કાયકુશીલે। સુધીના સ કાળ રહે; નિથા પુલાક જેવા જાણવા અને સ્નાતકા બર્કશા જેવા જાણવા. ૨૭. પુલાકને કાળથી એછામાં એછું અંત દૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર હાય. કાળથી અનંત ત અવસર્પિણી—ઉત્સર્પિણીનું અંતર હોય; અને ક્ષેત્રથી કાંઈક ન્યૂન અપાઈ પુદ્ગલપરાવનું અંતર હેાય. એ પ્રમાણે નિTMથ સુધી જાણવું. સ્નાતકને કાળનું અંતર નથી. પુલાકાને એછામાં ઓછું એક વધારે સંખ્યાત વર્ષોનું અંતર હેાય. સુધીનાને અંતર નથી. નિગ્રથાને સમય અને વધારેમાં અકુશાથી કષાયકુશાલે આછામાં ઓછા એક ૧. પુદ્ગલપરાવત એટલે કાઈ પ્રાણી આકાશના પ્રત્યેક પ્રદેરી મરણ પામતા મરણ વડે જેટલા કાળે સમસ્ત લેાકને બ્યાસ કરે, તેટલા કાળે ક્ષેત્રથી પુદ્ગલપરાવત થાય. 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ સાધુ-ટિપણે સમય અને વધારેમાં વધારે છ માસનું અંતર હોય. સ્નાતકે બકુશો જેવા જાણવા. ૨૮. પુલાકને વેદના, કષાય અને મારણાંતિક૧ એ ત્રણ સમુદ્રઘાત હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલને વેદનાથી તૈજસ સુધીના પાંચ સમુદ્યાત હોય છે. કષાયકુશીલને વેદનાથી આહારક સુધીના છ હોય છે. નિગ્રંથને એક પણ સમુઘાત નથી. સ્નાતકને એક કેવલિસમુદ્ધાત હોય. ર૯. પુલાકથી માંડીને નિગ્રંથ સુધીનાએ લેકના અસંખ્યાતમા ભાગમાં રહે. સ્નાતક કેવલિસમુઘાત અવસ્થામાં શરીરસ્થ કે દંડકપાટાવસ્થામાં હોય ત્યારે લેકના અસંખ્યાતમા ભાગમાં રહે; મંથાનાવસ્થામાં તેણે લોકને ઘણે ભાગ વ્યાપ્ત કર્યો હોવાથી અને થોડો ભાગ અવ્યાપ્ત હોવાથી તે લોકના અસંખ્યાતા ભાગમાં હોય; અને સમગ્ર લોક વ્યાપ્ત કરે ત્યારે સંપૂર્ણ લોકમાં હોય. સ્પર્શનાને અવગાહના પ્રમાણે જ જાણવી. ૩૦. પુલાકથી માંડીને કષાયકુશીલ સુધીના ક્ષાપશમિક ૧. પુલાઉપણામાં મરણ હેતું નથી, પણ મરણસમુઘાતથી નિવૃત્ત થયા બાદ કષાયકુશીલત્વાદિરૂપ પરિણામના સર્ભાવમાં પુલાકનું મરણ થાય છે. ૨. સમુઘાતના વર્ણન માટે જુઓ આગળ ટિપ્પણું ન, ૩. 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રીભગવતી-સાર ભાવમાં હોય. નિફ્ ઔપશમિક ભાવમાં હોય, અથવા સ્નાતક ક્ષાયિકમાં જ હોય. ક્ષાયિકમાં પણ હોય. ૩૧. એક સમયે, તત્કાળ પુલાકપણું પ્રાપ્ત કરતા પુલાકાની અપેક્ષાએ, ચુલા કદાચ હાય કે ન હોય. હાય તે ઓછામાં ઓછા એક, બે કે ત્રણ હાય અને વધારેમાં વધારે સેાથી નવસા હોય. પૂવૅ પુલાકપણાને પામેલા પુલાકાની અપેક્ષાએ એક સમયે કદાચ પુલાકા હોય કે ન હાય. હાય તા એછામાં એછા એક બે કે ત્રણ હાય અને વધારેમાં વધારે એ હજારથી નવ હજાર સુધી હેય. એક સમયે તત્કાળ બશપણું પ્રાપ્ત કરતા બકુશે તે પ્રકારના પુલા જેવા જાણવા; અને પૂર્વે અકુશપણું પામેલા અકુશા એછામાં ઓછા અને વધારેમાં વધારે મેથી નવ કાટીશત સુધી હોય. તેવું જ પ્રતિસેવનાકુશીલનું જાણવું. એક સમયે તત્કાળ કાયકુશીલપણું પ્રાપ્ત કરનારા કદાચ હાય કે ન હેાય. હાય તે। એછામાં એછા અને વધારેમાં વધારે બે હજારથી નવ હજાર હેાય. પૂર્વે થયેલા કષાયકુશીલાની અપેક્ષાએ ઓછામાં ઓછા અને વધારેમાં વધારે મેથી નવ કાટી સહસ્ર હાય. ૧. કર્માંના ક્ષયાપશમથી થતા જીવના ભાવેાક્ષાયેાપશમિક કહેવાય (જેવા કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે જ્ઞાના). ફના ઉપશમથી પ્રાપ્ત થતા ભાવે ઔપમિક કહેવાય (જેવા કે સમ્યક્ત્વ, ચારિત્ર). અને કર્માંના ક્ષયથી પ્રગટ થતા ભાવે ક્ષાયિક કહેવાય (જેવા કે કેવલજ્ઞાનાદિ). જીવના કુલ ભાવેશ પાંચ છે. તેમની વિગત વગેરે માટે જીએ ખડ ૩, વિ॰ ૨, પ્ર૦ ૬, નં. ૫–૬. 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સાધુ-ટિપણે તત્કાળ નિગ્રંથપણું પામતા એક સમયે કદાચ હોય કે ન હોય. હોય તે ઓછામાં ઓછા એક, બે અને ત્રણ હોય અને વધારેમાં વધારે એકસોને આઠ ક્ષેપક શ્રેણુવાળા અને ૫૪ ઉપશમશ્રણવાળા મળીને ૧૬૨ હોય. પૂર્વે નિગ્રંથપણું પામેલા એક સમયે કદાચ હોય કે ન હોય. હોય તે ઓછામાં ઓછો એક, બે કે ત્રણ હોય અને વધારેમાં વધારે બસોથી નવસો સુધી હોય. એક સમયે તત્કાળ સ્નાતકપણું પામનારા કદાચ હોય કે ન હોય. હોય તો ઓછામાં ઓછા એક, બે અને ત્રણ હોય અને વધારેમાં વધારે આઠ હોય. પૂર્વે સ્નાતકપણું પામેલા એક સમયે ઓછામાં ઓછા અને વધારેમાં વધારે બે કરોડથી નવ કરોડ સુધી હોય. . ૩ર. નિગ્રંથ સૌથી થોડા છે; તે કરતાં પુલાકે સંખ્યાતગુણ છે; તેથી સ્નાતકે સંખ્યાત ગુણ છે; તેથી બકુશ સંખ્યાત ગુણ છે; તેથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણ છે; અને તેથી કષાયકુશીલ સંખ્યાત ગુણ છે. – શતક ૨૫, ઉદ્દે ૬ ટિ૫ણ ન ૨: દશ કલ્પ આ પ્રમાણે છે: ૧. આચેલક્ય. (નમ્રતા. પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં વેત વસ્ત્રની છૂટ હોય છે.) ૧. બકુશ અને પ્રતિસેવનાકુશીલ બંનેનું પ્રમાણ આગળ બેથી નવ કોટીશત કહેલું છે. ત્યાં બકુશનું બે-ત્રણ કટીશતરૂપ જાણવું અને પ્રતિસેવનાકુશીલનું ચાર – છ શતરૂપ જાણવું. 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ૨. ઔદેશિક (સાધુને ઉદ્દેશીને કરેલું ભિક્ષા ન લેવું તે. વચલા ર૨ તીર્થકરના સમયમાં તો જેને ઉદ્દેશીને કર્યું હોય તેને જ અકય; બાકીનાને કય.) ૩. શય્યાતર પિંડ. (જેને ત્યાં ઉતારે કર્યો હોય તેનું ભિક્ષા ન લેવું તે.) ૪. રાજપિંડ. (પહેલા અને છેલ્લા તીર્થકરના વખતમાં રાજા ઉપરાંત સેનાપતિ, પુરોહિત વગેરે રાજપુરુષોનો પિંડ ન લેવો તે.) . ૫. કૃતિકર્મ. (વડીલ વગેરેના ક્રમથી પરસ્પર વંદનાદિ કરવાં તે.) ૬. વ્રતકલ્પ. (પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં પાંચ વ્રત; બાકીનામાં બ્રહ્મચર્ય વિનાનાં ચાર.) ૭. જ્ય. (વ્યવહાર.) ન ૮. પ્રતિક્રમણ (પ્રથમ અને છેલ્લા તીર્થકરના સમયમાં તો હંમેશા અવશ્ય કરવાનું બાકીનામાં તે દેષ થયે હોય ત્યારે.) ૯. માસકલ્પ. (વર્ષા સિવાય અન્ય તુમાં એક ઠેકાણે એક માસથી વધારે ન રહેવું તે પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં જ.) ૧૦. પર્યુષણા. (પહેલા અને છેલ્લાના સમયમાં વર્ષાકાળ "પૂરતા વધારેમાં વધારે ચાર માસ એક ઠેકાણે રહેવું તે.). ટિપ્પણન. ૩૬ - સાત સમુદઘાત સમુદ્ધાત એટલે [ સF–એકમેક થવું-૩ષ્ણાત–પ્રબળતાપૂર્વક હનન] એકમેક થવાપૂર્વક પ્રબળતાવડે હનન. જૈન 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ સાધુ- ટિપણે દર્શનમાં આત્માના પણ અણુઓ–પ્રદેશ માનવામાં આવ્યા છે, પણ તે પ્રદેશ કોઈ પણ પ્રકારે જુદા જુદા થઈ શકતા નથી. તેઓનો એકબીજા સાથેનો સંબંધ અકૃત્રિમ અને અવિનશ્વર છે. તે આત્મપ્રદેશમાં સંકોચશક્તિ અને વિકાસશક્તિ છેઃ જેમ દીવાને પ્રકાશ આખા ઓરડામાં પણ ફેલાઈ શકે, અને તેના ઉપર ફૂડું ઢાંકીએ તે તેટલા ભાગમાં પણ સંકોચાઈ શકે તેમ, આત્માને જે શરીર પ્રાપ્ત થાય તે પ્રમાણે તે લાબો પહોળ. થાય છે. કેટલીક વાર કેટલાંક કારણોને લઈને આત્મા પોતાના પ્રદેશોને શરીરથી બહાર પણ પ્રસરાવે છે, તથા પાછા સંકેચી લે છે. તેને સમુદ્રઘાત કહે છે. જેમ કેઈ પક્ષીની પાંખ ઉપર ખૂબ ધૂળ ચડી ગઈ હોય, ત્યારે તે પક્ષી પિતાની પાંખેને પહોળી કરી તેના ઉપરની ધૂળ ખંખેરી નાખે છે, તેમ આત્મા પિતા ઉપર ચડેલ કર્મના અણુઓને ખંખેરવા આ સમુદ્યાતક્રિયા કરે છે. ૧. જ્યારે કોઈ જીવ વેદનાથી રિબાય છે, ત્યારે અનંતાનંત કર્મ સ્કંધોથી વીંટાયેલા પિતાના પ્રદેશને શરીરથી બહારના ભાગમાં પણ પ્રસરાવે છે. તે પ્રદેશો શરીરનાં પિલાણમાં તથા લંબાઈ અને પહોળાઈમાં શરીર જેટલી. જગામાં વ્યાપીને રહે છે. એક અંતર્મુહૂર્ત સુધી તે પ્રકારે જીવ રહે. છે. તેટલા કાળમાં તે અશાતાદનીય કર્મનાં ઘણાં પુગલને– (જે કર્મયુગનો રસ બીજે વખતે અનુભવમાં આવનાર છે, તેને પણ ઉદીરણકરણ વડે ખેંચીને વેદી લે છે), પિતા ઉપરથી ખંખેરી નાખે છે. એ ક્રિયા “વેદના મુદ્દઘાત' કહેવાય છે. 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ૨. તે જ પ્રમાણે કષાયના ઉદયથી ઘેરાઈ જઈ, કષાયકર્મનાં પુદ્ગલોને ખેરવી નાખે, ત્યારે “કષાયસંમુઘાત” જાય, ૩. તે જ પ્રમાણે ચાલુ આયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે શરીર કરતાં ઓછામાં ઓછી આગળના અસંખ્યય ભાગ જેટલી માટી અને વધારેમાં વધારે અસંખ્યય જન મેટી જગામાં વ્યાપીને અંતર્મુહૂર્તમાં આયુષ્યકર્મનાં અનેક પુદ્ગલને ખેરવી નાખે, ત્યારે “મરણસમુઘાત' કહેવાય. ૪. દેવ, નારકી, પવન અને કેટલાક મનુષ્ય તથા પંચૅકિય તિમાં રૂપ ફેરવવાની શક્તિ હોય છે. તે પ્રમાણે તે શક્તિથી તે પિતાના પ્રદેશને શરીર જેટલા પહોળા જાડા પણ સંખ્યય યોજન લાંબા દંડના આકારમાં બહાર પ્રસરાવી, જેને લઈને શરીરનું સૌંદર્ય હીણું વગેરે થયું હોય તે પુદ્ગલેને અંતર્મુહૂર્તમાં ખંખેરી નાખી, જેને લઈને શરીર ધારે તેવું કરી શકાય તેવાં સૂમ પુગલો લે છે, અને લાંબુ, ટૂંકું સુંદર વગેરે રૂપ ધારણ કરે છે. તે ક્રિયા “વૈક્રયસમુદ્યાત” કહેવાય. ૫. તપસ્યા કરતાં તપસ્વીઓને જેમ અનેક વિભૂતિઓ મળે છે, તેમ અનેક ગામ વગેરેને બાળી નાખવાને સમર્થ તેલેસ્યા નામની વિભૂતિ પણ મળે છે. તે તેજોલેસ્યા જ્યારે છોડવામાં આવે ત્યારે તૈજસસમુઘાત થાય છે. ( ૬. ચૌદ પૂર્વ જાણનારે મુનિ અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થકરને શંકાને ઉત્તર પૂછવા જે નાનું શરીર ધારણ કરે છે, તે આહારક”૧ શરીર કહેવાય છે. તે કરતી વખતે “આહારક ૧. વિશેષ માટે જુઓ આગળ પા. ૭૩ નોંધ. 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ સાધુ-ટિપણે સમુદ્ધાત” કરીને પોતાના આત્મા ઉપરના આહારક શરીરનામકર્મનાં પુદ્ગો વિખેરવામાં આવે છે. છે. જેને કેવળજ્ઞાન હોય તે જ કેવલિસમુદ્દઘાત કરી શકે છે. તેનો વખત આઠ સમય છે. તેટલા વખતમાં તે પિતાના ઉપર રહેલાં આયુષ્ય સિવાયનાં ત્રણ અઘાતી કર્મનાં યુગલો ખેરવી નાખે છે. આ સાતમાંના પહેલા ચાર નૈરયિકાને હોય છે; અસુરકુમાર વગેરે દેવોને પહેલા પાંચ હોય છે; વાયુજીવ સિવાય બીજા એકેંદ્રિય અને વિકલેંદ્રિય (બે ઇન્દ્રિય વગેરે) અને પહેલા ત્રણ હોય છે; વાયુકાયને પહેલા ચાર હોય છે; પચંદ્રિય તિર્થોને પહેલા પાંચ હોય છે; છદ્મસ્થાને પહેલા જ હોય છે અને છેલ્લે સાતમે કેવળજ્ઞાનીને હોય છે. – શતક ૨, ઉદ્દે ૨ ૧. વિશેષ માટે જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર” પુસ્તક, પ. ૧૩૩, ૪. ૨. વેદનીય, નામ અને ગોત્ર. ૩. જુઓ આગળ પાનું ૬૦, નોંધ ૧. 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા રાજગૃહ નગરને પ્રસંગ છે : ગૌતમ–હે ભગવન! ઉત્તમ શ્રમણ યા બ્રાહ્મણને નિર્જીવ અને દોષરહિત અન્નપાનાદિ વડે સત્કારતા શ્રમણપાસકને શો લાભ થાય ? મ–હે ગૌતમ! ઉત્તમ શ્રમણ યા બ્રાહ્મણને અન્નપાનાદિથી સત્કારતે શ્રમણોપાસક તે પ્રમાણુ યા બ્રાહ્મણને સમાધિ ઉત્પન્ન કરે છે; અને સમાધિ ઉત્પન્ન કરનાર શ્રાવક તે સમાધિ પ્રાપ્ત કરે છે. ગ હે ભગવન્! તેમ કરનારે શ્રમણોપાસક શેને ત્યાગ કરે? મહ–હે ગૌતમ! જીવિતને (એટલે કે જીવનનિર્વાહના કારણભૂત અનાદિને) ત્યાગ કરે, દુજ વસ્તુને ત્યાગ 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા કરે, દુર્લભ વસ્તુને પ્રાપ્ત કરે, બેધિનો અનુભવ કરે, ત્યાર પછી સિદ્ધ થાય, અને સર્વ દુઃખને અંત કરે. – શતક છે, ઉદ્દે ૧ ગૌ–હે ભગવન્! ઉત્તમ શ્રમણ યા બ્રાહ્મણને નિર્જીવ અને નિર્દોષ અન્નાદિ વડે સત્કારતા શ્રમણોપાસકને શું (ફલ) થાય ? મો-––હે ગૌતમ! નરી નિર્જરા થાય; પણ પાપકર્મ ન થાય. –હે ભગવન ! ઉત્તમ શ્રમણ યા બ્રાહ્મણને સજીવ અને સદોષ અન્નપાનાદિ આપતા શ્રમણોપાસકને શું થાય ? માહે ગૌતમ ! ઘણું નિર્જરા થાય, અને અત્યંત અલ્પ પાપકર્મ થાય. ગૌત્ર –હે ભગવન ! વિરતિરહિત, તથા પાપકર્મને ન રોકનારા અને પ્રતિજ્ઞાપૂર્વક ન ત્યાગનારા અસંયમી સાધુને સજીવ કે નિર્જીવ, નિર્દોષ કે સદોષ અન્નપાનાદિ આપતા શ્રમણોપાસકને શું થાય ? | મહે ગૌતમ ! નવું પાપકર્મ થાય, પણ નિર્જર જરા પણ ન થાય. – શતક ૮, ઉદે. ૬ ગૃહસ્થને ઘેર આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી દાખલ થયેલા નિગ્રંથને કઈ ગૃહસ્થ બે પિંડ આપે અને કહે કે, “એક તમે ખાજે અને બીજે સ્થવિરેને આપજો.” પછી તે નિગ્રંથ તે બંને પિંડ ગ્રહણ કરે અને સ્થવિરેની શોધ 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર કરે; તપાસ કરતાં જ્યાં સ્થવિરેને જુએ ત્યાં જ તે પિંડ તેમને આપે; જે સ્થવિરે ન જડે, તે તે પિંડ પોતે ખાય નહિ, અને બીજાને આપે નહિ, પણ એકાંત – જવરઅવર વિનાનું, નિર્જીવ સ્થળ જોઈને તેને સાફ કરી ત્યાં નાખી દે. એ પ્રમાણે ત્રણ, ચાર . . . અને દશ પિંડનું તથા પાત્ર વગેરેનું પણ સમજવું. – શતક ૮, ઉદ્દે ૬ રાજગૃહ નગરનો પ્રસંગ છે : ગૌતમ–હે ભગવન! અંગારદેષરહિત, ધૂમદોષસહિત અને સજનાદોષ વડે દુષ્ટ પાનભોજનને શું અર્થ છે? - મ–હે ગૌતમ! કોઈ નિગ્રંથ સાધુ યા સાધ્વી નિર્જીવ અને નિર્દોષ અન્નપાનાદિ ગ્રહણ કરી, તેમાં મૂછિત, લુબ્ધ અને આસક્ત થઈને આહાર કરે, તો હે ગૌતમ! એ અંગારદેષ સહિત પાનભેજન કહેવાય. જે તેને અત્યંત અપ્રીતિપૂર્વક તથા ક્રોધથી ખિન્ન થઈને ખાય–પીએ તો હે ગૌતમ! એ ધૂમદેષસહિત પાનભોજન કહેવાય; અને કેાઈ સાધુ યા સાધ્વી આહારને ગ્રહણ કરી, તેમાં સ્વાદ ઉત્પન્ન કરવા બીજા પદાર્થ સાથે સોગ કરી તેનું ભજન કરે, તો હે ગૌતમ ! એ સંજનાદેશ વડે દુષ્ટ પાનભેજન કહેવાય. એ બધાથી ઊલટું કરવું, એ તે દોષથી રહિત પાનભેજન છે. ગૌ૦–હે ભગવદ્ ! ક્ષેત્રાતિકાન્ત, કાલાતિકાત, માર્ગીતિક્રાન્ત, અને પ્રમાણતિક્રાન્ત પાનભેજન એટલે શું? 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા મહે ગૌતમ! કઈ સાધુ નિર્દોષ પાનભાજનને સૂર્ય ઊગ્યા પહેલાં ગ્રહણ કરી, સૂર્ય ઊગ્યા પછી ખાય, તે। હે ગૌતમ ! તે ક્ષેત્રાતિક્રાન્ત ભાજન કહેવાય; અથવા પહેલા પહેરમાં ગ્રહણ કરી, છેલ્લા પહેાર સુધી રાખીને પછી ખાય તેા તે કાલાતિક્રાન્ત પાનભાજન કહેવાય; વળી કૂકડીના ઈંડા જેટલા ૩૨ થી વધારે કાળિયા જેટલું ખાય, તે! તે પ્રમાણાતિક્રાન્ત પાનભાજન કહેવાય; ફૂકડીના ઈંડા જેટલા આ કાળિયા ખાય તે તે અલ્પાહાર કહેવાય; ૧૨ કાળિયા માય તા કાંઈક ન્યૂન અર્ધ ઊણાદરી કહેવાય; ૧૬ કાળિયા ખાય તા અર્ધાહાર કહેવાય; ૨૪ કાળિયા ખાય તે ઊનેાદરકા કહેવાય; અને ૩૨ કાળિયા ખાય તે। પ્રમાણસર ભાજન કહેવાય. તેથી એક પણ કાળિયેા એછેા કરનાર સાધુ ‘પ્રકામરસભેાજી' એટલે કે ‘ અત્યંત મધુરાદિ રસને ભેાક્તા' ન કહેવાય. હું ગૌત્તમ ! કાઈ સાધુ યા સાધ્વી, જે પેાતે શસ્ત્ર અને મુશાદિરહિત હૈાય, તેમ પુષ્પમાલા અને ચંદનના વિક્ષેપનરહિત હોય, તે સાચા સાધ્વી, કૃમ્યાદિ જંતુરહિત, નિર્જીવ, સાધુને માટે તૈયાર નહિ કરેલ—કરાવેલ, નહિ સંકલ્પેલ, આમ ત્રણ દીધા વિનાના, નહિ ખરીદેલ, અનુષ્ટિ, * નવકાશીવિશુદ્ધ૧, ભિક્ષાના ૪૨ દાષાથી રહિત, ઉપર २ પહેલેથી તૈયાર કરેલ આહારને સાધુને ઉદ્દેશી દહીમાળ વગેરેથી વાછું ન કરેલા. ૧. હણવું, હણાવવું, હણુતાને અનુમતિ આપવી, રાંધવું, રંધાવવું, રાંધતાને અનુમતિ આપવી, ખરીદવું, ખરીદાવવું અને ખરીદ કરતાને અનુમતિ આપવી — એ નવ કાઢી વિનાના ૨. બ્લુએ આ માળાનું ચોગશાસ્ત્ર' પુસ્તક પા, ૧૪૭, 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર જણાવેલા અંગાર–ધૂમ–સંજના દોષોથી રહિત આહાર, સુરસુર કે ચપચપ શબ્દ કર્યા વિના, બહુ ઉતાવળથી નહિ કે આહારના કોઈ ભાગને પડતા મૂક્યા વિના, ગાડાની ધરીને તેલ ઊંજવું જોઈએ કે વણ ઉપર લેપ કરવો જોઈએ એવી ભાવનાથી, કેવળ સંયમના નિર્વાહ અર્થે, તથા સાપ આજુબાજુ સ્પર્શ કર્યા વિના સીધે દરમાં પેસે તેમ સ્વાદ માટે મેંમાં ફેરવ્યા વિના ખાય, તો તે આહાર “શસ્ત્રાતીત”—એટલે કે અગ્નિ વગેરે નાશક વસ્તુ – શસ્ત્ર – ઉપરથી ઊતરેલો, “શસ્ત્રપરિણામિત” એટલે કે અગ્નિ વગેરે શસ્ત્રથી નિર્જીવ કરાયેલ, “એષિત' એટલે કે એષણાના દોષોથી રહિત, ત્રેષિત” એટલે કે વિશેષતઃ એષણું દષથ રહિત, તથા “સામુદાયિક – એટલે કે જુદે જુદે ઠેકાણેથી. ભાગીને મેળવેલે આહાર કહેવાય. – શતક ૭, ઉદે. ૧ રાજગૃહ નગરનો પ્રસંગ છે : ગૌતમ–હે ભગવન્! સાધુને ખ્યાલમાં રાખી તૈયાર કરેલા આહારનેર ખાનારે શ્રમણ નિગ્રંથ શું કરે છે મહ–હે ગૌતમ ! તેવા આહારને ખાતે શ્રમણનિગ્રંથ આયુષ્ય સિવાયની તથા પિચે બંધને બાંધેલી સાત ૧. ઉપર જણાવેલા ૪ર માંના શક્તિાદિ ૧૦ દે. જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર પુસ્તક, પા. ૧૫૦. ૨. તેને પરિભાષામાં “આધાક ષથી દષિત આહાર કહે છે 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કર્મ-પ્રકૃતિઓને મજબૂત બંધને બાંધેલી કરે છે, અને સંસારમાં વારંવાર ભમે છે. ગૌ –હે ભગવન ! તેનું શું કારણ? ભ૦ હે ગૌતમ! તેવા અન્નને ખાતે શ્રમનિથ પિતાના ધર્મને ઓળંગી જાય છે. પોતાના ધર્મને ઓળંગતો તે શ્રમણ પૃથિવીકાય વગેરે જીવ-વની દરકાર કરતો નથી, તથા જે જીવોનાં શરીરને તે ખાય છે, તે છવાની પણ દરકાર કરતા નથી. તેથી કરીને ઉપર પ્રમાણે કહ્યું છે. પરંતુ તેથી ઉલટું કરનારો, એટલે કે તેવા દોષવાળું અપાન ન ખાનારે શ્રમણ મજબૂત બંધાયેલી સાતે કમં પ્રકૃતિઓને પિચી કરે છે, દુખપૂર્વક અનુભવવાના કર્મને વારંવાર ઉપચય નથી કરતો, તથા અનાદિ અનંત સંસારરૂપી અરણ્યનું ઉલ્લંઘન કરે છે, સિદ્ધ થાય છે અને સર્વ દુઃખનો અંત કરે છે. – શતક ૧, ઉદ્દે ૯ - હા આધાકર્મ વગેરે દેયુક્ત આહારને નિર્દોષ માની, પિોતે તેનું ભોજન કરવું, બીજા સાધુઓને તે આપ તથા સભામાં તેનું નિર્દોષપણું કહેવું, એ બધું વિપરીત શ્રદ્ધારૂપ હોવાથી તેનાથી જ્ઞાન-દર્શન–ચારિત્રની વિરાધના દેખીતી છે. તે સાધુ તે બાબતમાં પિતાની ભૂલ પ્રગટ કરી, તે બાબતને અનુતાપ કરી, ફરી તેમ ન કરવા સાવધાન બનતા પહેલાં ૧ વગેરે બધું પા. ૬૨ ઉપર જણાવેલ અસંવૃત અનગારથી ઊલટું સંસ્કૃત અનગારની પેઠે સમજવું. 2010_05 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રીભગવતી-સાર મરણ પામે, તે તે ધના આરાધક નથી; પરંતુ ઉપર કહ્ય પ્રમાણે કરીને જ મરણ પામે, તે તે આરાધક છે. તે જ પ્રમાણે, સાધુ માટે ખરીદેલું બેાજન, સાધુ માટે રાખી મૂકેલું ભોજન, ભૂકા થઈ ગયેલા લાડવાને સાધુ માટે લાડવે વાળેલું વગેરે ( ‘ રચિત ”) ભોજન, જંગલમાં સાધુના નિર્વાહ માટે તૈયાર કરેલ સદાવ્રતને! આહાર, દુકાળ વખતે સાધુ માટે સ્થાપેલ સદાવ્રતને! આહાર,દિન વરસાદ આવતા હોય ત્યારે સાધુ માટે તૈયાર કરેલેા આહાર ( ‘વાલિકાભક્ત ' ), રાગીની નીરામતાને અર્થે ભિક્ષુને દેવા તૈયાર કરેલા આહાર, જેને ત્યાં ઉતારા કર્યાં હોય તેના ઘરના જ આહાર શય્યાતર પિડ'), અને રાજપિંડ એ બધી જાતના આહાર માટે પણ જાણવું. શતક ૫, ઉદ્દે રૃ . 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ કયું પાપ લાગે? ગૌતમ—હે ભગવન ! હરણેથી આજીવિકા ચલાવનાર, હરણને શિકારી વન-જંગલમાં મૃગના વધ માટે ખાડા અને જાળ રચે, તે તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે? ભ૦–હે ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તે જાળને ધારણ કરે છે, અને મૃગોને બાંધતો નથી, તથા મૃગોને મારતો નથી, ત્યાં સુધી તે પુરુષ કાયિકી, આધિકરણિકી અને પ્રાદેષિકીર એ ત્રણ ક્રિયાઓ વાળે છેજ્યાં સુધી તે પુરુષ તે જાળને ધરી રાખે છે અને મૃગને બાંધે છે, પણ મૃગને મારતો નથી, ત્યાં સુધી તે કાયિક, આધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી૩ એ ચાર ક્રિયાઓ વાળો છે, અને જ્યારે તે જાળ ધારણ કરી રાખી, મૃગને બાંધી, મૃગને ભારે, ત્યારે તે ૧. જાળ વગેરે અધિકરણ-શસ્ત્રને પ્રયોગ કરવારૂપી. ૨. મનમાં પ્રઢષ ધારણ કરવારૂપી. ૩ પરિતાપ આપવારૂપી. 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ઉપરની ચાર ઉપરાંત પ્રાણાતિપાત ક્રિયા મળીને પાંચ ક્રિયા વાળો થાય છે. ગૌ૦–હે ભગવન્! કોઈ પુરુષ વન-જંગલમાં તરણાં ભેગાં કરી, તેમાં આગ મૂકે, તો તે કેટલી ક્રિયાઓ વાળો કહેવાય ? મ–હે ગૌતમ ! જ્યાં સુધી તરણાંને ભેગાં કરે, ત્યાં સુધી તે ત્રણ ક્રિયાઓવાળો છે; આગ મૂકે ત્યારે ચાર ક્રિયાઓવાળે છે અને બાળે ત્યારે પાંચ ક્રિયાઓવાળા થાય છે. ગૌ હે ભગવાન! હરણથી આજીવિકા ચલાવનાર શિકારી વન-જંગલમાં કોઈ હરણને મારવા બાણ ફેકે, તે તે કેટલી ક્રિયાઓ વાળા થાય ? મહ–હે ગૌતમ! જ્યાં સુધી તે બાણ ફેકે છે, ત્યાં સુધી તે ત્રણ ક્રિયા વાળો છે; મૃગને વધે છે, ત્યાં સુધી ચાર ક્રિયાવાળો છે; અને મૃગને મારે છે, ત્યારે પાંચ ક્રિયાવાળો થાય છે. ગૌ–કોઈ પારધી મૃગને મારવા બાણ ધનુષ્ય ઉપર ચડાવી કાન સુધી ખેંચે, તેવામાં તેનો શત્રુ આવી તેનું માથું તરવારથી કાપી નાખે; પરંતુ પેલું બાણ છટકી પેલા મૃગને વીધે, તે પેલા શત્રુને મૃગની હત્યા પણ લાગે કે પારધીની જ? મ–મૃગની હત્યા પેલા પારધીને જ લાગે છે; પેલા શત્રુને તે પારધીની જ હત્યા લાગે. કારણ કે, “જે વસ્તુ ૧. વધ કરવારૂપી. 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ કયું પાપ લાગે? કરાતી હોય તે પણ કરાઈ જ કહેવાય', એ ન્યાયે પેલા પારધીએ મૃગને માર્યો જ છે. એટલો વિશેષ છે કે, મરનાર છ માસની અંદર મરે, તો મરનાર પુરુષ પાંચે ક્રિયાઓવાળે થાય, પણ છ માસ પછી મરે તો પરિતાપનિકી સુધીની ચાર ક્રિયાઓવાળા જ થાય; પ્રાણવધ રૂપી પાંચમી ક્રિયા તેને ન લાગે. - શતક ૧, ઉદ્દે ૮ ગૌ હે ભગવન ! કઈ પુરુષ ધનુષ્ય ઉપર બાણ ચડાવી આકાશમાં ફેકે; પછી તે બાણ આકાશમાં અનેક પ્રાણોને, ભૂતોને, જીને, અને સોને હણે, તો હે ભગવન ! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? મો—હે ગૌતમ ! તે પુરુષને પાંચે ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીર દ્વારા તે ધનુષ્ય બન્યું છે તે જીવને પણું પાંચે ક્રિયાઓ લાગે છે. ધનુષ્યની પીઠને, દેરીને અને નારુને પણ પાંચ; તથા બાણ, શર, પત્ર (પીંછાં), અને નારુને પણ પાંચ. ગ––હે ભગવન્! પછી તે બાણ આકાશમાંથી પિતાના ભારેપણાને લીધે નીચે પડવા માંડે અને તે વખતે માર્ગમાં આવતા પ્રાણેને હણે, ત્યારે તે પુરુષને કેટલી ક્રિયા લાગે? - મ–ત્યારે તે પુરુષને પારિતાપનિકી સુધીની ચાર ક્રિયાઓ લાગે; જે જીવોના શરીરનું ધનુષ્ય બનેલું છે, તે 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ શીલાવતી-રસાર છોને પણ ચાર; ધનુષ્યની પીઠ, દેરી અને નારૂને ચાર; પરંતુ બાણ, શર, પત્ર, ફલ અને નારુને પાંચ ક્રિયાઓ લાગે છે, તથા તે નીચે પડતા બાણુના અવગ્રહમાં જે જ છે, તે જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે. શતક ૫, ઉ. ૬ ૧. ભાંગવા ફેડવા અને ઘાત કરવામાં સ્વયં રત રહેવું, અને બીજાની એવી પ્રવૃત્તિ જોઈ ખુશ થવું, તે “આરંભ ક્રિયા'; ૨. જે ક્રિયા પરિગ્રહનો નાશ ન થવા દેવાને માટે કરવામાં આવે તે “પારિગ્રહિકી'; ૭. જ્ઞાન-દર્શન આદિ બાબતમાં ૧ ટેકો-આધાર. ૨. ટીકામાંથી : શંકા–જે જીવના શરીરનાં ધનુષ્યાદિ બન્યાં છે તે જીવને પણ ક્રિયાઓ લાગે, તો સિદ્ધ – મુક્ત જીવોનાં શરીરથી પણુ જગતમાં કાંઈ હિંસાદિ થતી હશે; તો તેમને પણ પાપકર્મ લાગવાનો પ્રસંગ આવશે; વળી, પાત્ર, દંડ વગેરે પદાર્થો જીવરક્ષાના હેતુરૂપ હેવાથી, તે પદાર્થો જે જીવના શરીરથી બનેલા છે, તે જીવને પુણ્ય કર્મ પણ પ્રાપ્ત થવું જોઈએ. સમાધાન-કર્મ બંધ હંમેશાં અવિરત પરિણામથી (એટલે કે પાપ વ્યાપારમાંથી ન વિરમવાથી) થાય છે. જ્યાં સુધી જીવે પ્રતિજ્ઞા પૂર્વક હિંસાદિને ત્યાગ નથી કર્યો, ત્યાં સુધી તેના શરીરાદિથી અથવા તેણે રચેલ વસ્તુ વગેરેથી થતાં પાપ તેને લાગતાં જ રહેવાનાં; પરંતુ સિદ્ધોને તે અવિરત પરિણામ ન હોવાથી તેમને કર્મ બંધ નથી થતે; વળી પાત્ર વગેરે જેમના શરીરથી બનેલાં છે, તે છોમાં પુણ્યબંધનું કારણ વિવેક વગેરે ન હોવાથી તેમને પુણ્યબંધ નથી થતો. વધુ માટે જુઓ આ માળાનું “શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન’ પુસ્તક, પા. ૧૧૨. 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ કચું પાપ લાગે? ૧૦૭ બીજાને ઠગવા તે “માયા ક્રિયા'; ૪. મિથ્યાદષ્ટિ પુરુષે, અનકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને “તું ઠીક કરે. છે” ઇત્યાદિ કહી, પ્રશંસા આદિ દ્વારા તેને મિથ્યાત્વમાં વધારે દઢ કરવો, એ મિથ્યાદર્શન યિા', અને સંયમઘાતી કર્મના પ્રભાવને કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવું, તે અપ્રત્યાખ્યાન ક્રિયા', ગ –હે ભગવન ! કરિયાણાને વેપાર કરતા કોઈ ગૃહસ્થનું કોઈ માણસ તે કરિયાણું ચોરી જાય; પછી તે કરિયાણાની તપાસ કરનાર તે ગૃહસ્થને કઈ ક્રિયા લાગે? મહ–હે ગૌતમ! આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે: મિથ્યાદર્શનપ્રત્યયિકી કદાચ લાગે અને કદાચ ન લાગે. વસ્તુ જળ્યા. પછી તે બધી ક્રિયાઓ પ્રતનું થઈ જાય છે. જે ગૌ–હે ભગવન્! કરિયાણું વેચતા ગૃહસ્થનું કરિયાણ કઈ ખરીદ કરનારે ખરીશું, તથા તેને માટે બાનું આપ્યું પણ હજુ તે કરિયાણું લઈ જવાયું નથી, પણ વેચનારને ત્યાં જ છે. તો તે વેચનાર ગૃહસ્થને તે કરિયાણાથી શું આરંભિકી વગેરે પાંચ ક્રિયા લાગે? તેમ જ તે ખરીદનારને તે પાંચ ક્રિયાઓ લાગે? ૧. “જ્યારે ગૃહસ્થ મિથ્યાદિષ્ટ હોય ત્યારે લાગે; અને સમ્યગદ્દષ્ટિ હોય ત્યારે ન લાગે.” –ટીકા. ૨. “કારણ કે ચોરાયેલી વસ્તુ હાથ આવતાં તે ગૃહસ્થ શોધવાના પ્રયત્નથી અટકેલો હોય છે, તેથી તે ક્રિયાઓ ટૂંકી-- ઓછી થાય છે.” -–ટીકા. 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીભગવતી-સાર ભ૦–હે ગૌતમ! વેચનાર ગૃહસ્થને બાકીની ચાર લાગે, અને પાંચમી મિથ્યાદર્શનપ્રત્યાયિકી કદાચ લાગે અને કદાચ ન લાગે. ખરીદ કરનારને તે બધી ક્રિયાઓ પ્રતનું હોય છે. પરંતુ તે કરિયાણું ખરીદનાર પિતાને ત્યાં લઈ જાય, ત્યારે તેથી ઉલટું બને છે. એટલે કે વેચનારને પ્રતનું હેવાય છે, અને ખરીદનારને મોટા રૂપમાં હોય છે. ગૌ–હે ભગવન્! કરિયાણું વેચનાર ગૃહસ્થનું કરિયાણું કઈ ખરીદનાર ખરીદ કરે, પરંતુ તેની કિંમત હજુ તેને આપી ન હોય, તો ખરીદ કરનારને તે ધનથી કેવી ક્રિયાઓ લાગે, અને વેચનારને તે ધનથી કેવી ક્રિયાઓ લાગે? મુ –હે ગૌતમ ! ઉપર પ્રમાણે ખરીદનારને મોટા રૂપમાં લાગે, અને વેચનારને ઓછા પ્રમાણમાં લાગે. ગૌ–હે ભગવન્! તેની કિંમત આપી દીધા પછી શું થાય? મ–હે ગૌતમ! વેચનારને મોટા પ્રમાણમાં અને ખરીદનારને ઓછા પ્રમાણમાં લાગે. – શતક પ, ઉદ્દે ૬ ગ –શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયિક વ્રત આચરનાર શ્રમણે પાસક ગૃહસ્થને અર્યા પથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ? મ- હે ગૌતમ ! ઐર્યાપથિકી ન લાગે, પણ સાંપરાયિકી લાગે. કારણ કે, તે શ્રાવકને આત્મા હજુ ૧. જુઓ પા. ૧૦૭, નોંધ ૧. 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ કયું પાપ લાગે? કષાયનાં સાધનયુક્ત છે; તેથી તેને સાંપરાયિકી લાગે. કપાયરહિત પુરુષને જ માત્ર યોગ એટલે કે પ્રવૃત્તિના નિમિત્તથી એર્યાપા થકી ક્રિયા લાગે. - ગૌત્ર –હે ભગવન ! કોઈ શ્રાવકે જંગમ જીવોને વધ ન કરવાનું વ્રત લીધું હોય, પણ પૃથ્વીકાય છેને વધ ના કરવાનું વ્રત ન લીધું હોય; તે ગૃહસ્થ પૃથ્વીને ખોદતાં કે જંગમ જીવની હિંસા કરે, તો તેને પિતાના વ્રતમાં અતિચાર -દોષ લાગે ? મહ–હે ગૌતમ ! એ વસ્તુ બરાબર નથી. કારણકે શ્રાવક કાંઈ તેનો વધ કરવા પ્રવૃત્તિ કરતો નથી.' તેમ જ વનસ્પતિના વધનો નિયમ લેનાર પૃથ્વી ખોદતાં કઈ વૃક્ષના મૂળને છેદી નાખે, તે પણ તેને દોષ નથી. - શતક ૭, ઉદેવ ૧ રાજગૃહ નગરમાં અન્યતીર્થિક કાલેદાયી પ્રશ્ન પૂછે છે? કાલોદાયીઃ હે ભગવન્! બે પુરુષોમાંથી એક પુરુષ અગ્નિ સળગાવે, અને બીજો તેને એલવે; તે બેમાંથી કયો મહાપાતકવાળે અને કયે અલ્પ પાતકવાળા કહેવાય ? મ–હે કાલોદાયિ ! તે બેમાંથી જે ઓલવે છે તે અલ્પ પાતકવાળે છે; અને જે સળગાવે છે, તે મહાપાતકવાળો ૧. સામાન્ય રીતે અંશતઃ વિરતિ વ્રત લેનાર શ્રાવકને સંકલ્પપૂર્વક કરેલ હિંસાના ત્યાગનું વ્રત હોય છે. તેથી જેની હિંસાને નિયમ હોય તેની હિંસા કરવા સંકલ્પપૂર્વક જ્યાં સુધી તે પ્રવૃત્તિ ન કરે, ત્યાં સુધી તેને તે વ્રતમાં દેષ લાગતું નથી.. 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ શાભગવતી-સાર છે. કારણકે જે અગ્નિ સળગાવે છે, તે તો ઘણું પૃથ્વીકાયને નાશ કરે છે, થોડા અગ્નિકાયો નાશ કરે છે, ઘણું વાયુકાયોનો નાશ કરે છે, ઘણા વનસ્પતિકાયનો નાશ કરે છે, અને ઘણા ત્ર(જંગમ)કાનો નાશ કરે છે. પરંતુ, જે પુરુષ અગ્નિ ઓલવી નાખે છે, તે ચેડા પૃથ્વીકાયને, થોડા જલકાન, થેંડા વાયુકાને, થડા વનસ્પતિકાયને, થોડા ત્રસકાયને અને વધારે અગ્નિકાયોને નાશ કરે છે. તેથી હે કાલોદાયિ ! સળગાવનાર કરતાં એલવનાર અલ્પ પાતકવાળે છે, –શતક ૭, ઉદ્દે ૧૦ ગૌતમ – હે ભગવન્! કોઈ નિગ્રંથે ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો હોય, ત્યાં તેનાથી કાંઈ દેખ થઈ જાય; તે વખતે તેના મનમાં એમ થાય કે, “હું અહીંયાં જ આ કાર્યનું આલોચન, (કબૂલાત) કરી, પ્રાયશ્ચિત્તરૂપ -તપનો સ્વીકાર કરું; ત્યાર પછી સ્થવિર પાસે જઈને વિધિસર આલેચનાદિ કરીશ.” એમ વિચારી તે નિગ્રંથ સ્થાવિરોની પાસે જવા નીકળે પણ ત્યાં પહોંચ્યા પહેલાં તે સ્થવિરો વાતાદિ દોષના પ્રકોપથી મૂક થઈ જાય – અર્થાત પ્રાયશ્ચિત્ત ન આપી શકે, તો તે નિગ્રંથ આરાધક છે કે વિરાધક ? મહ–હે ગૌતમ! તે આરાધક છે, વિરાધક નથી. તે પ્રમાણે પહોંચતા પહેલાં તે નિગ્રંથ જ મૂક થઈ જાય છે, તે વિશે મૃત્યુ પામે છે તે નિગ્રંથ મૃત્યુ પામે વગેરે પ્રસંગમાં પણ તેમ જ જાણવું 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ ગૌ૦–હે ભગવન! એમ આપ શાથી કહે છે ? ભ૦–હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ ઊન વગેરેના બે ત્રણ કે વધારે કકડા કરી, તેને અગ્નિમાં નાખે, તો હે ગૌતમ ! તે છેદાતા છેદાયેલું, અગ્નિમાં નંખાતાં નંખાયેલું, કે બળતાં બળેલું એમ કહેવાય કે નહિ? ગૌ –હે ભગવન્! તેમ કહેવાય. • મ– હે ગૌતમ! તે પ્રમાણે આરાધના માટે તૈયાર થયેલ તે નિગ્રંથ આરાધક છે, વિરાધક નથી. – શતક ૮, ઉદ્દે ૬ રાજગૃહ નગરનો પ્રસંગ છે : ગૌતમ–હે ભગવન ! કોઈ પુરુષ, પુરુષનો ઘાત કરતાં શું પુરુષને જ ઘાત કરે કે પુરુષ સિવાય બીજા જીવોને પણ ઘાત કરે ? મ–હે ગૌતમ ! તે અન્ય જીને પણ ઘાત કરે. તે ઘાત કરનારના મનમાં તે એમ છે કે, “હું એક પુરુષને હણું છું.’ પણ તે એક પુરુષને હણતાં બીજા અનેક જીવોને હણે છે. તેથી એમ કહ્યું કે, અન્ય જીવોને પણ હશે. તે જ પ્રમાણે ઋષિને હણનારે અનંત જીવોને હણે છે. [ કારણકે, ઋષિ જીવતો હોય તો અનેક પ્રાણીઓને જ્ઞાન આપે, અને તેઓ મેલે જાય; મુક્ત છો તો અનંત જીવોના હસક છે, તેથી તે અનંત જીવોની અહિંસામાં કષિ કારણ છે, માટે ઋષિને વધ કરનાર અનંત જીની હિંસા કરે છે.—ટીકા 1 2010_05 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ભગવતી-સાર ૌ–હે ભગવન! કોઈ પુરુષ બીજા પુરુષને હણતો પુરુષના વેરથી બંધાય કે પુરુષ સિવાય બીજા ને વૈરથી પણ બંધાય ? મ––હે ગૌતમ ! તે અવશ્ય પુરુષના વૈરથી તો બંધાય જ, પરંતુ અન્ય એક જીવના વેરથી પણ બંધાય કે અન્ય અનેક જીવોના વેરથી પણ બંધાય. ઋષિને હણનારે તે ઋષિના વેરથી અને ઋષિ સિવાયના અનેકનાં વૈરેથી બંધાય. – શતક ૯, ઉદ્દે ૩૪ પૃથ્વીકાયિકાદિ જીવવર્ગો પોતાના સજાતીય તેમ જ વિજાતીય જીવવર્ગોને શ્વાસોચ્છાસ રૂપે ગ્રહણ કરે છે અને ગૌતમ–હે ભગવન્! પૃથિવીકાયિક જીવ પૃથ્વીકાયિકને શ્વાસરૂપે ગ્રહણ કરે અને મૂકે ત્યારે તેને કેટલી ક્રિયા લાગે ? મ–હે ગૌતમ! જ્યાં સુધી તેને પીડા ઉત્પન્ન ન કરે, ત્યાં સુધી તેને કાયિકી આદિ ત્રણ ક્રિયા હોય; પીડા કરે ત્યારે પારિતાપનિકી સહિત ચાર હોય; અને તેને ઘાત કરે, ત્યારે પ્રાણાતિપાતિકી યુક્ત પાંચ ક્રિયા હોય. એ પ્રમાણે અન્ય જીવવર્ગોની બાબતમાં સમજવું. ગૌ–હે ભગવન! વાયુકાયિક છવ વૃક્ષના મૂળને કંપાવતે કે પાડતો કેટલી ક્રિયાવાળે હોય? 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ કયું પાપ લાગે? ૧૧૩ મ–હે ગૌતમ! (ઉપર પ્રમાણે) કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચારવાળે અને કદાચ પાંચવાળા પણ હોય. ' – શતક ૯, ઉદ્દે ૩૪ રાજગૃહનગરને પ્રસંગ છે ઃ ગૌત્ર –હે ભગવન! લોઢાને તપાવવાની ભઠ્ઠીમાં લોઢાના સાંડસા વડે લોઢાને ઊંચું નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? ' મ0 – હે ગૌતમ! પ્રાણાતિપાત સુધીની પાંચે ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીરનું લેટું બન્યું છે, લોઢાની ભઠ્ઠી બની છે, સાંડસો બન્યો છે, અંગારા બન્યા છે, અંગારા કાઢવાને ચીપિયો બન્યો છે, અને ધમણ બની છે, તે બધા જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે. તે જ પ્રમાણે લોઢાની ભઠ્ઠીમાંથી લોઢાને લઈને એરણ ઉપર લેતા અને મૂકતા પુરુષને તથા જે જીવન ઘણુ બન્ય છે, હથેડે બને છે, એરણ બની છે, એરણ ખેડવાનું લાકડું બન્યું છે, ગરમ લોઢાને ઠારવાની પાણીની કુંડી બની છે, અને લુહારની કોઢ બની છે, તે બધાને પણ પાંચ ક્રિયાઓ લાગે છે. - શતક ૧૬, ઉદે. ૧ ગૌ–હે ભગવન ! છ ટંકના ઉપવાસના તાપૂર્વક નિરંતર આતાપના લેતા એવા સાધુને દિવસના પૂર્વાર્ધમાં ૧. તડકામાં ઊભા રહેવું તે. 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સા૨ કાયોત્સર્ગ ( સ્થિર રહી ધ્યાન) કરતી વખતે પિતાને હાથ પગ વગેરેને સંકેચવા કે પહેલા કરવા ઘટે નહીં, પરંતુ દિવસના પશ્ચિમાર્ધ ભાગમાં પિતાના હાથ પગ વગેરે પહોળા કરવા કલ્પે છે. હવે તે જ્યારે ધ્યાન કરતો હોય તે વખતે તેની નાસિકામાંથી અર્શી લટકતા જોઈ કોઈ વિદ્ય તેને ભૂમિ ઉપર સુવાડી તેના અર્શી કાપે, તે તે કાપનાર વૈદ્યને ક્રિયા લાગે ? તેમ જ જેના અર્શી કપાય છે તેને ધર્માતરાયરૂપ ક્રિયા સિવાય બીજી પણ ક્રિયા લાગે? મહ–હે ગૌતમ! જે કાપે છે, તેને (શુભ) ક્રિયા લાગે છે; અને જેના અર્થો કપાય છે, તેને ધર્માતરાય સિવાય બીજી ક્રિયા નથી લાગતી. –શતક ૧૬, ઉદ્દે જ હે ભગવન ! કોઈ પુરુષ તાડના ઝાડ ઉપર ચઢે, અને તેનાં ફળને હલાવે કે નીચે પાડે, તે તેને કેટલી ક્રિયાઓ લાગે? મ––હે ગૌતમ! તે પુરુષને પાંચે ક્રિયાઓ લાગે (કારણ કે તે તાડના ફળની અને તેને આશરે રહેલા છની હિંસા કરે છે.) જે એના શરીર દ્વારા તાડવૃક્ષ તથા તાડનું ફળ ઉત્પન્ન થયું છે, તેમને પણ પાંચે ક્રિયાઓ લાગે છે. (કારણ કે, તે બીજા જીવોને સ્પર્શાદિ વડે સાક્ષાત ગૌ–હે ભગવન ! તે પુરુષે હલાવ્યા કે તેડ્યા પછી, તે તાડનું ફળ પિતાના ભારથી નીચે પડે અને નીચે પડતા ૧. શુભધ્યાનના વિદથી કે અર્શદનું અનુમાન કરવાથી. 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ કયું પાપ લાગે? તે તાડના ફળ દ્વારા જીવો હણાય, તો તેથી તે ફળ તોડનારને કેટલી ક્રિયાઓ લાગે? મ–હે ગૌતમે તે પુરુષને પ્રાણાતિપાત સિવાયની ચાર લાગે; જે જીવના શરીરથી તાડનું વૃક્ષ નીપજ્યું છે, તેમને પણ તેવી જ ચાર લાગે; પણ જે જીવોના શરીરથી તાડનું કુળ નીપજ્યું છે, તે જીવોને તથા જે જીવો તે નીચે પડતા ફળને ઉપકારક થાય છે, તેમને પાંચે ક્રિયાઓ લાગે. –શતક ૧૭, ઉદ્દે ૧ – દારિકાદિ શરીર બાંધતો જીવ જ્યાં સુધી બીજા જીવોને પરિતાપાદિ ઉત્પન્ન ન કરે, ત્યાંસુધી તેને કાયિકી વગેરે ત્રણ ક્રિયાઓ લાગે; જ્યારે પરને પરિતાપ કરે, ત્યારે ચાર લાગે, અને અન્ય જીવની હિંસા કરે, ત્યારે પાંચે લાગે. -- શતક ૧૭, ઉદ્દે ૧ ગૌ૦–હે ભગવન! વરસાદ વરસે છે કે નથી વરસતો એ જાણવા માટે કોઈ પુરુષ પોતાને હાથપગ સંકેચે કે પસારે તો તેને કેટલી ક્રિયાઓ લાગે? ભ૦–હે ગૌતમ ! તેને પાંચે ક્રિયાઓ લાગે. – શતક ૧૬, ઉદ્દે ૮ ૧૩. ગૌ૦–હે ભગવન્! શીલરહિત, નિર્ગુણ, મર્યાદારહિત, પિષધોપવાસરહિત, પ્રાયઃ માંસાહારી, મસ્યાહારી, મધને આહાર કરનારા, તથા મૃત શરીરનો આહાર કરનારા મનુષ્યો મરણ પછી ક્યાં જશે ? 2010_05 Page #135 -------------------------------------------------------------------------- ________________ મિથી ભગાવતીન્સાર મ -–હે ગૌતમ ! પ્રાયઃ નારક અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે. - ગૌ૦–હે ભગવન ! સિંહ, વા, વરુઓ, દીપડાઓ, રી છે, તર૧, શર વગેરે નિઃશીલ છો ક્યાં. ઉત્પન્ન થશે? મહ–હે ગૌતમ! પ્રાયઃ નારક અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે. ગૌ હે ભગવન્! કાગડાઓ, કંક, વિલકો, જલવાયસો, મયુર વગેરે નિશીલ જીવો ક્યાં ઉત્પન્ન થશે? મહ–હે ગૌતમ! પ્રાયઃ નારક અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે. – હે ભગવન ! તે એ પ્રમાણે છે; હે ભગવન! તે એ પ્રમાણે છે. – શતક છે, ઉદ્દે ૬ ગૌ–હે ભગવન્! હસતે તથા કાંઈ પણ લેવાને ઉતાવળે થનાર મનુષ્ય કેટલા પ્રકારનાં કર્મ બાંધે? ભ૦-–હે ગૌતમ! સાત કે આઠ પ્રકારનાં કર્મોને બાંધે. ગૌ–હે ભગવન! નિદ્રા લેતો કે ઊભો ઊભો ઊંઘતો જીવ કેટલા પ્રકારનાં કર્મ બાંધે ? ભ૦ – હે ગૌતમ ! તે સાત કે આઠ પ્રકારનાં કર્મોને બાંધે. – શતક પ, ઉદ્દે ૪ ૧. તરસ: વાઘની એક જાત, ૨. આ કપ જીવનમાં એક જ વખત બંધાય છે; તેથી તે કાળે આઠ પ્રકારનાં બાંધે; નહિ તે સાત પ્રકાસ્તાં 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ સાધકેની વિવિધ શક્તિઓ - ગૌતમ હે ભગવન્! સંયમ અને તપ વડે આત્માને "ભાવિત કરનારો મુનિ (અવધિજ્ઞાનાદિ શક્તિઓ વડે), વિક્રિયસમુધાત વડે વિમાનરૂપે ગતિ કરતા દેવને જાણે કે જુએ? મ-–હે ગૌતમ! “અવધિજ્ઞાનની શક્તિ કર્મના વિચિત્યને લીધે વિચિત્ર હોય છે. જેમકે, કેટલાકને જે સ્થળે અધિજ્ઞાન થયું હોય તે સ્થળ છોડતાં તે જ્ઞાન પણ ચાલ્યું ૧. જેના દ્વારા પરોક્ષ રહેલા પણ રૂપવાળા પદાર્થો વિસ્તારપૂર્વક દેખાય, તે અવધિજ્ઞાન.” આ જ્ઞાન દેવને અને નારકીઓને જન્મથી જ હોય છે. મનુષ્ય અને તિર્યંચને તેનું પ્રતિબંધક કમ તપ વગેરેથી નાશ પામે ત્યારે પ્રાપ્ત થાય છે. વિગત માટે જુઓ આગળ પા. ૨૭, ટિ. નં. ૩. ૨. જુઓ પા. ૯૨, ટિ. નં. ૩. 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીભગવતી-સાર જાય છે, કેટલાકને બધે સ્થળે કાયમ રહે છે, કેટલાકને ધીમે ધીમે વધતું જાય છે, કેટલાનું વધ-ઘટ પામ્યા કરે છે; અને કેટલાકનું સ્થિર રહે છે. તે મુજબ કેટલાક તે દેવને જુએ, પણ વિમાનને ન જુએ, કેટલાક વિમાનને જુએ પણ અને ન જુએ; કેટલાક દેવ અને યાન બંનેને જુએ તથા કેાઈ એ બેમાંથી એકેને ન જુએ. ગૌ–હે ભગવન્! તે ભાવિત-આત્મા સાધુ ઝાડના અંદરના ભાગને જુએ કે બહારના ભાગને જુએ? મહે ગૌતમ! કોઈ અંદરનો ભાગ જુએ, કાઈ બહારનો જુએ, તથા કોઈ બંનેને જુએ [વગેરે ઉપર મુજબ]. ગૌ–હે ભગવન્! ભાવિત-આત્મા સાધુ વૈક્રિય શરીર ધારણ કરી વૈભાર પર્વતને ઓળંગી શકે ? ભ૦–હે ગૌતમ! ઓળંગી શકે. ગૌ –હે ભગવન! તે સાધુ વૈક્રિય શક્તિ વડે જેટલાં રૂપે રાજગૃહનગરમાં છે, તેટલાં રૂપ બનાવી, વૈભાર પર્વતમાં પ્રવેશ કરી, તે સમ પર્વતને વિષમ કરી શકે ? કે તે વિષમ પર્વતને સમ કરી શકે? મહ–હા ગૌતમ! કરી શક. – શતક ૩, ઉદે૪ - ગૌ–હે ભગવન! ભાવિત આત્મા સાધુ વૈક્રિય શક્તિ વડે એક મોટું સ્ત્રીરૂપ સર્જવા સમર્થ છે? - ૧, રાજગૃહથી અડધા ગાઉ જેટલે છેટે પાંચ પહાડે આવેલા છે, તેમાંને એક. વિભારગિરિ, વિપુલગિરિ, હદયગિરિ, સુવર્ણગિરિ અને રત્નગિરિ. 2010_05 Page #138 -------------------------------------------------------------------------- ________________ સાધકની વિવિધ શક્તિએ મહા ગૌતમ! સમર્થ છે. ગૌ–હે ભગવન! તે કેટલાં સ્ત્રીરૂપો સર્જવા સમર્થ છે ? મ–હા ગૌતમ! જેમ કેાઈ જુવાન પુરુષ પિતાના. હાથ વડે જુવાન સ્ત્રીના હાથ પકડે, અર્થાત પરસ્પર કાકડા, વાળેલા હોવાથી તે બંને જેમ ગાઢ સંલગ્ન દેખાય; તથા જેમ પૈડાની ધરીમાં આરાઓ દઢ સંલગ્ન હોય છે, તે પ્રમાણે તે સાધુ પણ આખા જંબુદ્વીપને ઘણું સ્ત્રીરૂપે વડે ગાઢ સંલગ્ન–આકર્ણ કરી શકે છે. હે ગૌતમ ! આમ કરવાની એની માત્ર શક્તિ છે – વિષય છે; પરંતુ કોઈ વખત એ પ્રકારે વિદુર્વણ થયું નથી, થતું નથી અને થશે નહીં. –શતક ૩, ઉદ્દે ૫. ગૌતમ –હે ભગવન! કોઈ પુરુષ દોરડાથી બાંધેલી ઘટિકાને લઈને ગમન કરે, તેવું રૂપ ધારણ કરી, તે આત્મધ્યાની સાધુ ઊંચે આકાશમાં ઊડી શકે ? ભ૦–-હા ગૌતમ! ઊડે. ગૌ હે ભગવન્તે એવાં કેટલાં રૂપ ધારણ કરવાને સમર્થ છે? - ભ૦–હે ગૌતમ! આ જંબુદ્વીપ ખીચખીચ ભરાઈ જાય તેટલાં રૂપ તેધારણ કરી શકે; પણ તે પ્રમાણે કોઈએ કર્યું નથી, કોઈ કરતા નથી, અને કેાઈ કરશે પણ નહિ. – શતક ૧૩, ઉદ્દે ૯ 2010_05 Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર રાજગૃહ નગરના પ્રસંગ છે : ગૌતમ–હે ભગવન ! તે આત્મધ્યાની સાધુ (વૈક્રિય લબ્ધિના સામર્થ્યથી) તરવારની ધાર ઉપર કે અસ્ત્રાની ધાર ઉપર રહે? મહાવીર –હા ગૌતમ! રહે. ગૌ–હે ભગવન્! તે ત્યાં છેદાય કે ભેદાય? ભ૦–ને ગૌતમ! કારણકે ત્યાં શસ્ત્ર સંક્રમિતું નથી. એ પ્રમાણે અગ્નિકાયની વચ્ચેવચ પ્રવેશ કરે; પુષ્કરસંવર્ત નામના મેટા મેઘની વચ્ચોવચ પ્રવેશ કરે; ગંગા મહાનદીના ઊલટા પ્રવાહમાં પ્રતિખલન ન પામે, અને ઉદકાવર્ત યા ઉદકબિંદુ વિષે પ્રવેશ કરે અને નાશ ન પામે; ઇત્યાદિ સમજી લેવું. – શતક ૧૮, ઉદ્દે ૧૦ શતક ૧ ગૌ–હે ભગવન! પ્રમત્ત સાધુ વૈક્રિયશક્તિ વડે એક વર્ણવાળું એક રૂપ સર્જવા સમર્થ છે! મહા ગૌતમ! સમર્થ છે. ગૌ––હે ભગવન! તે અહીં મનુષ્યલોકમાં રહેલાં પુદ્ગલ ગ્રહણ કરીને તે રૂપ સજે કે અન્ય સ્થળે રહેલાં? મહ–હે ગૌતમ! અહીં રહેલાં પુગલો ગ્રહણ કરીને. એ પ્રમાણે તે એક વર્ણવાળા અનેક આકાર, અનેક વર્ણવાળો એક આકાર, અને અનેક વર્ણવાળા અનેક આકાર ધારણ કરવા સમર્થ છે. 2010_05 Page #140 -------------------------------------------------------------------------- ________________ સાધકની વિવિધ શક્તિએ ૧૨૧ તે જ પ્રમાણે તે કાળા પુગલને નીલ કરી શકે; તથા એ જ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શ પણ બદલી શકે. –– શતક ૭, ઉ૦ ૯ ગ. –હે ભગવન્! પ્રમત્ત મનુષ્ય વૈક્રિય શક્તિ ને પ્રયોગ કરે, કે અપ્રમત્ત? મ હે ગૌતમ! પ્રમત્ત મનુષ્ય જ તેમ કરે. ગૌ –હે ભગવન! તેનું શું કારણ? ભવ–હે ગૌતમ! પ્રમત્ત મનુષ્ય ઘી વગેરેથી ખૂબ ચિકાશદાર ( પ્રણત) પાનભોજન કરે છે, તે પ્રભુત પાનભોજન દ્વારા તેના હાડ અને હાડમાં રહેલી મજ્જા ઘન થાય છે, તથા તેનું માંસ અને લેહી પ્રતનુ (કુશ) થાય છે. વળી તે ભોજનના પુદ્ગલે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયપણે, હાપણે, હાડની મજજાપણે, કેશપણે, સ્મશ્રપણે, રેમપણે, નખપણે, વિર્યપણે અને લોહીપણે પરિણમે છે. પરંતુ, અપ્રમત્ત મનુષ્ય તો લૂખું પાનભોજન કરે છે. એવું ભજન કરીને તે વમન કરતો નથી. તે લૂખા પાનભાજન દ્વારા તેનાં હાડ, હાડની મજજા વગેરે (પ્રતનું) કૃશ થાય છે, અને તેનું માંસ અને લેહી ઘન થાય છે. તથા તે ભજનના પુત્ર વિષ્ટા, મૂત્ર, લીંટ, કફ, વમન, પિત્ત, પૂતિ અને લોહીપણે પરિણમે છે. તે કારણથી અપ્રમત્ત • મનુષ્ય વિદુર્વણુ કરતો નથી. – શતક ૩, ઉદ્દે ૪ • રૂપ બદલવાની શક્તિ. ૧. મૂળમાં અહીં, એવું ભજન કરી કરીને વમન કરે છે, એટલું વધારે છે. “વમન અથવા વિચિન”. – ટીકા. 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ જર શ્રી ભગવતીસાર ગૌતમ– હે ભગવન! પિતાના વિષયમાં શિષ્યવર્ગને બેદરહિતપણે સ્વીકારતા, અને ખેદરહિતપણે સહાય કરતા આચાર્ય કેટલા જન્મ ગ્રહણ કરીને સિદ્ધ થાય ? મહ–હે ગૌતમ ! કેટલાક તે જ ભવ વડે સિદ્ધ થાય, તો કેટલાક બે ભવ ગ્રહણ કરી સિદ્ધ થાય; પણ ત્રીજા ભવને કઈ અતિક્રમે નહિ. – શતક ૫, ઉદે. ૬ ગૌ૦–હે ભગવન્! કઈ ભાવિતાત્મા સાધુ સૌધર્માદિ દેવકના આ છેડે આવેલા દેવાવાસની સ્થિતિ પ્રાપ્ત થવાને યોગ્ય અધ્યવસાય સ્થાનને ઓળંગી ગયો હોય છેપરંતુ ઉપર રહેલા સનતકુમારાદિ દેવલોકના સ્થાનને યોગ્ય અધ્યવસાયને પ્રાપ્ત થયો નથી; એ અવસરે તે મૃત્યુ પામે તે ક્યાં ઊપજે? મોહે ગૌતમ ! ઉપર જણાવેલા લોકની પાસે ઈશાનાદિ દેવલોકમાં પિતાની લેમ્યા અનુસાર તે તે લેસ્યાવાળા દેવાવાસમાં તેની ગતિ અને ઉત્પત્તિ થાય છે. ત્યાં જઈને તે પિતાની લેણ્યા છોડે તો ભાવલેસ્યાથી પડે છે, પણ તેની દ્રવ્યલેમ્યા તે કાયમ જ રહે છે. * - શતક ૧૪, ઉદ્દે ૧ • દેવ અને નારક દ્રવ્યલે ક્યાથી પડતા નથી, પરંતુ ભાવલેસ્થાથી જ પડે છે; કારણ કે તેમની દ્રવ્યલેશ્યા તો અવસ્થિત જ હોય છે. 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ સાધકાની વિવિધ શક્તિઓ ૯ ગૌતમ -—હે ભગવન્! કેવલજ્ઞાની છદ્મસ્થ ને જાણે ને. જુએ ? ' મહા. તે ગૌ-સિદ્ધ પણ છદ્મસ્થને જાણે અને જુએ ? મહા. તે પ્રમાણે કૈવલજ્ઞાની અવિધજ્ઞાનીને, પરભાવધિજ્ઞાનીને, કૈવલજ્ઞાનીને અને સિદ્ધને પણ જાણે અને જીએ. તે પ્રમાણે સિદ્ધ પણ સિદ્ધને જાણે અને જુએ,૨ ગૌ-~હે ભગવન્ ! કૈવલજ્ઞાની ખેલે અથવા પ્રશ્નના ઉત્તર કહે ? ૧૨૩ મ -Gl. પરંતુ તે પ્રમાણે સિદ્ધ મેલે નહિ અથવા પ્રશ્નોત્તર ન કહે. કારણ કે કૈવલજ્ઞાની, ઊભા થવું, ગમનાદિ ક્રિયા કરવી, ખલ, વીય, અને પુરુષકાર-પરાક્રમ સહિત હાય છે, પણ સિદ્દો તે બધાથી રહિત હોય છે. ગૌ॰—હું ભગવન્ ! કેવલજ્ઞાની આંખ ઉઘાડે અને મીચે? મહા ગૌતમ ! “ આંખ ઉઘાડે-મીંચે, શરીરને સ’કુચિત કરે – પ્રસારે, ઊભા રહે – મેસે, આડે પડખે થાય, તથા - શય્યા (વસતિ) અને નૈષધિકી (ઘેાડા કાલ માટે વસંત) કરે. ગૌ॰હું ભગવન્! કેવલી રત્નપ્રભા વગેરે પૃથિવીને, તથા સૌધર્મ વગેરે કલ્પેને, ‘આ રત્નપ્રભા પૃથિવી વગેરે છે' એ પ્રમાણે જાણે અને દેખે ? ૧. જીએ પા, ૬૦, નાં. ૧, ૨. અહીં' અનેક પ્રશ્નોના ઉત્તરને સામટા આપ્યા છે. 2010_05 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીભગવતી-સાર મ—હા ગૌતમ ! તે પ્રમાણે જાણે અને દેખે, સિંહો પણ એ પ્રમાણે જાણે અને જુએ. શતક ૧૪, ઉદ્દે॰ ૧૦ ગૌ—હે ભગવન્ ! કૈવલીમનુષ્ય અંતકરને વા અંતિમશરીરવાળાને જાણે અને જુએ ? ~હા ગૌતમ ! ગૌ—હું ભગવન્ ! તે પ્રમાણે છદ્મસ્થ પણ જાણે અને જીએ ? જુએ ? સ્ ~~~~ના ગૌતમ! પરંતુ સાંભળીને અથવા (અનુમાનાદિ ) પ્રમાણથી જાણે અને જુએ. ― ગૌ-હે ભગવન્! દેવલીએ ઈંડિયા • -ના ગૌતમ! કારણકે તે મિતને પણ જાણે અને જુએ તથા અને જુએ. —— -શતક ૫, ઉદ્દે॰ ૪ દ્વારા જાણે અને તા દરેક દિશામાં અમિતને પણ જાણે શતક ૬, ઉદ્દે॰ ૧૦ ૧૦ ગૌહે ભગવન્ ! છદ્મસ્થની પેઠે કેવળજ્ઞાની પણ હસે અને કાંઈ લેવાને ઉતાવળા થાય ? પણ ~~~ના ગૌતમ ! કારણકે બધા જીવા ચારિત્રમેાહનીય કર્મના ઉદયથી જ હસે છે અને ઉતાવળા થાય છે; કેવલજ્ઞાનીને તે તે કર્મના ઉદય જ નથી. તે પ્રમાણે 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ સાધકની વિવિધ શકિત - ૧૨૫ દર્શનાવરણયકર્મનો ઉદય ન હોવાથી કેવલજ્ઞાની છદ્મસ્થની પેઠે નિદ્રા લેતો નથી, તથા ઊભો ઊભો ઊંધતા નથી. –શતક ૫, ઉદ્દે ૪ ગૌ–હે ભગવન ! શેલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ સાધુ કંપે, અને તે તે ભાવે પરિણમે? . મ–ના ગૌતમ! શેલેશી અવસ્થામાં આત્મા અત્યંત સ્થિરતાને પ્રાપ્ત થયેલ હોવાથી પરપ્રયોગ સિવાય ન કરે. ચોગ દ્વારા (પ્રવૃતિ) આત્મપ્રદેશનું અથવા પુદ્ગલદ્રવ્યોનું ચલન કે કંપન “એજના' કહેવાય છે. તેના દ્વવ્યાદિ પાંચ પ્રકાર છે. મનુષ્યાદિ છવદ્રવ્યનું કે મનુષ્યાદિ છવ સહિત પુલનું કંપન તે દ્રવ્યંજના; મનુષ્યાદિ ક્ષેત્રને વિષે વર્તમાન જીવોનું કંપન તે ક્ષેત્રજના; મનુષ્યાદિ કાળે વર્તમાન જીવોનું કંપન તે કોલેજના; ઔદયિકાદિ ભાવમાં વર્તતા ૧. દર્શનાવરણીય કર્મ “દર્શન” અર્થાત વસ્તુના સામાન્ય બધને આવરે છે, એટલું જ નહિ પણ, તેનાથી, સહેલાઈથી જાગી શકાય તેવી, કે સહેલાઈથી ન જાગે શકાય તેવી, તથા બેઠાં બેઠાં-ઊભા ઊભા-અને ચાલતાં ચાલતાં આવે તેવી નિદ્રા પણ પ્રાપ્ત થાય છે; તથા જાગૃત અવસ્થામાં ચિતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પણ પ્રગટે છે. જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, ૫. ૨૨૭. - ૨. ધ્યાનની નિશ્ચલઅવસ્થાજુઓ “અંતિમ ઉપદેશ” પા.. ૧૮૬, ૧૯૨૦ 2010_05 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧ર શ્રીભગવતીસાર. જીવોનું કે પુગલોનું કંપન તે ભાવૈજના; અને મનુષ્યાદિ ભવમાં વર્તતા જીવોની એજના તે ભજના. –શતક ૧૭, ઉદ્દે ૩ રાજગૃહનગરને પ્રસંગ છે. મહાવીર ભગવાનના ભદ્ર પ્રકૃતિવાળા શિષ્ય માકંદિપુત્ર પ્રશ્ન પૂછે છે : માનંદિપુત્ર––હે ભગવન્! કાપોતલેશ્યાવાળા પૃથિવીકાયિક જીવ મરણ પામી, તુરત જ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે અને સિદ્ધ થઈ સર્વ દુઃખોને નાશ કરે ? મહ–હા ભાકદિપુત્ર! સર્વ દુઃખોને નાશ કરે. તે જ પ્રમાણે કાપતલેશ્યાવાળા અકાયિક અને વનસ્પતિકાયિક જીવનું પણ જાણવું. – શતક ૧૮, ઉદ્દે ૩ ૧૩ રાજગૃહનગરને પ્રસંગ છે: ગૌ–હે ભગવન ! છદ્મસ્થ મનુષ્ય પરમાણુપુદ્ગલને જાણે અને જુએ, કે ન જાણે અને ન જુએ? . ભ૦–હે ગૌતમ! કોઈ જાણે પણ જુએ નહીં, અને કોઈ જાણે નહીં અને જુએ પણ નહીં. એ પ્રમાણે અસંખ્યાતપ્રદેશિક સ્કધે સુધી જાણવું. અનંતપ્રદેશિક સ્કંધ (સ્કૂલ પણ હોવાથી તેમ) ની બાબતમાં આ પ્રમાણે જાણવું કેાઈ જાણે અને જુએ; કોઈ જાણે પણ જુએ નહીં, કોઈ જાણે નહીં પણ જુએ, અને કોઈ જાણે નહીં તેમ જુએ પણ નહીં. એ પ્રમાણે અવધિજ્ઞાનનું પણ જાણવું. 2010_05 Page #146 -------------------------------------------------------------------------- ________________ સાધકની વિવિધ શક્તિએ ૧૨૭ ગૌ–હે ભગવન! પરમાવધિજ્ઞાની મનુષ્ય પુદ્ગલ પરમાણુને જે સમયે જાણે તે સમયે જુએ? અને જે સમયે જુએ તે સમયે જાણે! મ0–હે ગૌતમ! એ બરાબર નથી. કારણકે, પરમાવધિજ્ઞાનનું જ્ઞાન સાકાર એટલે કે વિશેષગ્રાહક હોય છે અને દર્શન અનાકાર એટલે કે સામાન્યગ્રાહક હોય છે. માટે જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી ઇ. ગૌ–હે ભગવન ! કેવલજ્ઞાની પરમાણુપુગલને જે સમયે જાણે તે સમયે જુએ છે ? મો—હે ગૌતમ! જેમ પરમાવધિ વિષે કહ્યું તે પ્રમાણે જ કેવલજ્ઞાનીનું પણ જાણવું. – શતક ૧૮, ઉદ્દે ૮ ચારણું એટલે આકાશમાં ગમન કરવાની શક્તિવાળા મુનિ ગ –––હે ભગવન્! ચારણ જેટલા પ્રકારના છે? મ–હે ગૌતમ! ચારણુ બે પ્રકારના છે. વિદ્યાચારણ અને જંધાચારણ. ગૌહે ભગવન ! વિદ્યાચારણ મુનિને વિદ્યાચારણું શાથી કહે છે? મહ–હે ગૌતમ! નિરંતર છ-છ ટંકના ઉપવાસરૂપ તપકર્મ વડે, અને “પૂર્વનામક શાસ્ત્રારૂપ વિદ્યા વડે તપશક્તિને પામેલા મુનિને વિદ્યાચારણ નામની લબ્ધિ (શક્તિ) પ્રાપ્ત થાય છે, માટે તે વિદ્યાચારણ કહેવાય છે. હે 2010_05 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીભગવતીન્સાર ગૌતમ! આ જંબુદ્દીપને પરિધિ ત્રણ લાખ, સોળહજાર અને બસત્તાવીશ યેાજન છે; તે સંપૂર્ણ દ્વીપને કોઈ મહાશક્તિશાળી દેવ ત્રણ ચપટી વગાડે તેટલી વારમાં ત્રણ વાર ફરીને શીધ્ર પાછો આવે તેવી તેની શીધ્ર ગતિ છે. તે એક પગલા વડે માનુષોત્તર૧ પર્વત ઉપર પહોંચી જઈ ત્યાંનાં ચૈત્યને વંદન કરી, બીજા પગલા વડે નંદીશ્વર દ્વીપમાં જાય, તથા ત્યાંનાં ચૈત્યોને વંદી અહીં પાછો આવે, અને અહીંનાં ચાને વંદે, વળી એક જ પગલામાં નંદનવનમાં જાય, અને ત્યાંનાં ચૈત્યને વંદી, બીજા પગલામાં પાંડકવનમાં જાય, તથા ત્યાંનાં ચૈત્યને વંદી અહીં પાછા આવી અહીંનાં ચૈત્યને વંદે. હે ગૌતમ ! જે તે વિદ્યાચારણ ગમનાગમન સંબંધી પાપસ્થાનકને આલોચ્યા કે પ્રતિક્રમ્યા વિના મરણ પામે, તો આરાધક થતો નથી; અને જે આલેચીને કે પ્રતિક્રમીને મરણ પામે તો આરાધક થાય છે. ૧. ત્રીજા પુષ્કર દ્વિપની મધ્યમાં આવેલા પર્વતઃ મનુષ્યક્ષેત્રની સીમાં. ૨. જંબુદ્વીપની આસપાસ વીંટળાઈને આવેલા અનેક દ્વીપમાંને આઠમે. ૩. મેરુપર્વતના શિખર ઉપર આવેલું વન. ૪. લબ્ધિને ઉપયોગ કરવો તે પ્રમાદ છે. તેને ઉપયોગ કર્યો હોય તો તેની આલોચના (કબૂલાત, પ્રાયશ્ચિત્ત અને ત્યાગ) ઇ ન કર્યા હોય, તો તેને ચારિત્રની આરાધના થતી નથી. 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ સાધra વિવિધ શક્તિઓ – હે ભગવન! અંધાચારણને જંઘાચારણ શા માટે કહે છે? ભ૦–હે ગૌતમ! નિરંતર આઠ આઠ ટંકના ઉપવાસરૂપી તપકર્મ વડે આત્માને ચિંતવતા મુનિને અંધાચારણું નામની લબ્ધિ પ્રાપ્ત થાય છે તેથી તેને અંધાચારણ કહે છે. તેની શીધ્ર ગતિ વિદ્યાચારણ જેવી છે, પણ ફેર એટલો કે ત્રણ ચપટી વગાડે તેટલામાં તે ૨૧ વાર જબુદ્ધીપને ફરીને શીધ્રા પાછો આવે છે. વળી તે એક પગલામાં રુચકવર કીપમાં જાય, અને ત્યાંનાં ચૈત્યને વંદી, બીજા પગલામાં નંદીશ્વર દ્વીપમાં જઈ ત્યાંનાં ચૈત્યોને વંદી અહીં પાછો આવે છે અને અહીંનાં ચૈત્યને વંદે છે. વળી એક પગલામાં તે પાંડુકવનમાં જાય, ત્યાંનાં ચૈિત્યને વંદે અને બીજા પગલામાં તે નંદનવનમાં જઈ ત્યાંનાં ચિત્યને વંદી અહીં પાછા આવી અહીંનાં ચૈત્યને વંદે. – શતક ૨૦, ઉદ્દે ૯ ૧૫ ગૌ૦–હે ભગવન ! ચૌદ ‘પૂર્વ"ને જાણનાર શ્રુતકેવલર મનુષ્ય એક ઘડામાંથી હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને એમ એક દંડમાંથી હજાર દંડને કરી દેખાડવા સમર્થ છે? ૧. ૧૩મે દ્વીપ, ૨. જંબુસ્વામી પછીના સમયમાં કેવલજ્ઞાન સંભવતું ન હોવાથી જેમને કેવલજ્ઞાન નથી, પરંતુ જેઓ શાસ્ત્રગ્રંથો તે પૂર્ણ રીતે જાણે છે, તેવા. 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર મહે ગૌતમ! ચૌદપૂર્વીએ ‘ ઉત્કરિકા' ભેદ વડે ભેદાતાં અનત દ્રવ્યો શક્તિવિશેષ વડે ગ્રહણને યાગ્ય કર્યાં. છે, તેથી તે તેમ કરવા સમર્થ છે. વિવરણું : ઢેકુાં : વગેરેની પેઠે ટુકડે ટુકડા રૂપ ભેદાવાને ખડભેદ' કહે છે; કેળનાં થડ અને અબરખનાં પડેને જે ભેદ પડે તે‘ પ્રતરભેદ '; તલ વગેરેના ચૂ` કે લેટની પેઠે પુદગલાના ભેદાવાને ચૂર્ણિકાભેદ ' કહે છે; કૂવાના કાંઠાની તરાડાની પેઠે પુદ્ગલાના ભેદાવાને ‘ અનુટિકા કહે છે. (અથવા વાંસ શેરડી આદિની જેમ છાલ નીકળવી તે અનુટિકા ભેદ.) અને એરંડનાં ખીજ વગેરેના શીંગ ફૂટીને જે ભેદ થાય છે, તે ઉત્કરિકા ભેદ. ઉત્કરિકા ભેદ વડે ભેદાયેલાં દ્રવ્યો ઇચ્છેલા ઘટ વગેરે પદાર્થોનું નિષ્પાદન કરવાને સમર્થ છે; બીજા ભેદ વડે ભેદાયેલાં દ્રવ્યેા ઇષ્ટ કાર્ય કરવા સમર્થ નથી. ટીકા. -શતક ૫, ઉદ્દે॰ ૪ ૧૩૦ " 2010_05 Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કામ અને ભોગ ગૌ–હે ભગવન ! કામો વિષે પૂછું છું, અને ભોગે વિષે પૂછું છું. મ–હે ગૌતમ! કામે રૂપી છે, અરૂપી નથી. કામો સચિત્ત પણ છે, અને અચિત્ત પણ છે. કામે જીવ પણ છે અને અજીવ પણ છે. કામ જોને હેય છે, અને નથી હતા. કામના બે પ્રકાર છે: શબ્દ અને રૂપિ. હે ગૌતમ! ભેગો પણ રૂપી વગેરે છે; પરંતુ તે ત્રણ પ્રકારના છેઃ ગંધ, રસ અને સ્પર્શ. ગૌ–હે ભગવન ! જો કામી છે કે ભેગી છે? ભ૦–હે ગૌતમ! જો કામી પણ છે અને ભગી પણ છે. શ્રાચૅયિ અને ચક્ષુની અપેક્ષાએ આ જીવો કામ કહેવાય છે, અને ઘાણ, જિહવા અને સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ જીવો 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રીભગવતી-સાર ભાગી કહેવાય છે. જે જીવાને ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય નથી, તે કામી નથી પણ ભેગી છે. કયા વે! કાનાથી મહે ગૌતમ! કામભાગી જીવા સૌથી થાડા છે; નકામી-નાભાગી વાર તેમનાથી અનંતગણુા છે; અને ભાગી જીવે. તેમનાથી પણ અનંતગણુા છે. ———શતક ૭, ઉર્દૂ. 9 ગૌ હે ભગવન ્! તેમાંથી - વિશેષાધિક છે ? ગૌહે ભગવન્! કાઈ છદ્મસ્ય કાઈ પણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવાને યેાગ્ય છે. તે અત્યારે તો ક્ષીણુભેગી, દુલ શરીરવાળા છે; પરંતુ તે ઉત્થાન, ક, ખલ, વી અને પુરુષકાર–પરાક્રમ વડે વિપુલ એવા ભાગ્ય ભાગેાને ભાગવવા સમર્થ છે? —હું ગૌતમ ! તે ઉત્થાનાદિ વડે કાઈ પણ વિપુલ એવા ભાગ્ય ભાગે ભાગવવા સમ છે; પરંતુ તેમ છતાં ભાગાને તે ત્યાગ કરે છે; તેથી જ તે મહાનિર્જરાવાળા અને મહાનિર્વાણુરૂપી ફૂલવાળે થાય છે. ૧. કારણકે તે ચતુરિન્દ્રિય અને પચક્રિય જ હાવા જોઈ એ. ૨. એટલે કે સિદ્ધો, તેએ અત છે, ૩, એક, બે અને ત્રણ ઇંદ્રિયવાળા માત્ર ભેગી છે. તેમાં વનસ્પતિજીવા જ અનાગણા છે. 2010_05 Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કામ અને જાણ તે જ પ્રમાણે અવધિજ્ઞાવાળાનું પણ જાણવું તે જ પ્રમાણે તે જ ભવમાં સિદ્ધ થવાને યોગ્ય પરમાવધિજ્ઞાની માટે પણ સમજવું. ગૌ–હે ભગવન્! પૃથ્વીકાયિકાથી માંડીને વનસ્પતિકાયિકા સુધીના અને ત્રસજીવોમાંના પણ સંમૂર્ણિમ કોટીના જે જીવો અસંજ્ઞી એટલે કે મન વિનાના છે, તથા અજ્ઞાની, મૂઢ, અજ્ઞાનાંધકારમાં પ્રવેશ કરેલા તથા અજ્ઞાનરૂપ આવરણ અને મેહજાલ વડે ઢંકાયેલા છે, તેઓ ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિને અભાવે અનિચ્છાપૂર્વક વેદના વેદે છે એમ કહેવાય ? મહ–હા ગૌતમ ! કહેવાય. ગૌ૦–હે ભગવન ! સમર્થ એટલે કે સંજ્ઞી હવા છતાં કોઈ જીવ અનિચ્છાપૂર્વક વેદનાને વેદે ? ભ૦-–હા ગૌતમ ! ગૌ–હે ભગવન! તેનું શું કારણ? મ–જેમ જેવાની શક્તિવાળા હોવા છતાં અંધકારમાં રહેલા પદાર્થોને પ્રદીપ સિવાય જોઈ શકતો નથી; તેમ જ પાછળ, ઊંચે, નીચે રહેલા પદાર્થોને ખ્યાલ સિવાય જોઈ શકતો નથી; તેમ જ્ઞાનશકિત અને ઈચ્છાશક્તિવાળો પણ અજ્ઞાન દશામાં (તે શક્તિની પ્રવૃત્તિને અભાવે) સુખદુઃખનો અનુભવ કરે છે. ૧. માતાપિતાના સંભોગ વિના, ગર્ભ જ જીવના મલમૂત્રાદિમાં પેદા થતા છો. 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીભગવતીન્સાર ગૌ–હે ભગવન! સમર્થ એટલે કે સંસી પણ તીવ્ર ઇચ્છાપૂર્વક વેદનાને વેદે ? મહ–હા ગૌતમ! વેદે. - ગૌ––હે ભગવન ! તેનું શું કારણ? મ-જેમ અસંશી જી ઈચ્છા અને જ્ઞાનશક્તિને અભાવે અનિચ્છા અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખ વેદે છે; તથા સંજ્ઞી જી ઈચ્છા અને જ્ઞાનશક્તિયુક્ત હોવા છતાં, ઉપયોગને અભાવે અનિચ્છા અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખ વેદે છે, તેમ સંજ્ઞી જીવો સમર્થ અને ઈચ્છાયુક્ત હોવા છતાં પ્રાપ્તિના સામર્થ્યને અભાવે માત્ર તીવ્ર અભિલાષથી સુખદુઃખ વેદે છે. જેને સમુદ્રની પાર જવાની શક્તિ નથી; પણ ત્યાં રહેલાં રૂપોનો તીવ્ર અભિલાષ છે, તે તીવ્ર અભિલાષપૂર્વક સુખદુ:ખને વદે છે. – શતક છે, ઉદેવ 2010_05 Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રત્યાખ્યાન ગ–હે ભગવન ! પ્રત્યાખ્યાન વિષે કહે. મહે ગૌતમ! (નહીં કરું એવી પ્રતિજ્ઞારૂપ) પ્રત્યાખ્યાન બે પ્રકારનું છેઃ મૂલગુણ પ્રત્યાખ્યાન, અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. ૧. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાન બે પ્રકારનું છેઃ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન, અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. - તેમાં સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનના પણ પાંચ પ્રકાર છેઃ સર્વ પ્રકારની હિંસામાંથી, સર્વ પ્રકારના અસત્યમાંથી, સર્વ પ્રકારના અબ્રહ્મચર્યમાંથી, સર્વ પ્રકારના ચૌર્યમાંથી, અને સર્વ પ્રકારના પરિગ્રહમાંથી વિરામ પામવું તે. . દેશમૂલગુણ પ્રત્યાખ્યાનને પણ પાંચ પ્રકાર છે: સ્કૂલ હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, ચૌર્ય અને પરિગ્રહમાંથી વિરામ પામવું તે. 2010_05 Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ૨. ઉત્તરગુણ પ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. સર્વ—ઉત્તરગુણ પ્રત્યાખ્યાન, અને દેશ-ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વ—ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના ૧૦ પ્રકાર છે: ભવિષ્યમાં જે તપ કરવાનું હોય તે પૂર્વે કરવું તે “અનાગત'; પૂર્વે કરવાનું તપ પછી કરવું તે “અતિક્રાન્ત'; એક તપ જે દિવસે પૂરું થાય તે જ દિવસે બીજું શરૂ કરવું, એ રીતે પ્રત્યાખ્યાનની આદિ અને અંત કોટી મેળવવી તે “કેટિસહિત '; નિયમિત દિવસે વિધ્ર આવ્યા છતાં અવશ્ય તપ કરવું, તે નિયંત્રિત': અપવાદપૂર્વક તપ કરવું તે “સાકાર'; અપવાદ સિવાય તપ કરવું તે “નિરાકાર'; કાળિયા, ઘર, ચીજ વગેરેનું પરિમાણ કરવું તે “કૃતપરિમાણ ; ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તે “નિરવશેષ'; મુષ્ટિ ઇત્યાદિ સંકેતપૂર્વક તપ કરવું તે “સંકેત '; અને કાલનું પ્રમાણ કરી તપ કરવું તે “અહા.' દેશ–ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના સાત પ્રકાર છે: દશે દિશામાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિની મર્યાદારૂપ “દિવ્રત, ઉપભોગપરિભેગની વસ્તુઓનું પરિમાણ કરવું તે “ઉપભોગપરિભેગપરિમાણુ નિપૂજન અધર્મવ્યાપરને ત્યાગ તે “અનર્થદંડવિરમણ દુચિંતનને તથા કાયિક વાચિક પાપકર્મોને ત્યાગ કરી, સમતા ધારણ કરવારૂપ “સામાયિક;' દિગ્ગતમાં જે મર્યાદા બાંધી હોય, તેને રાત-દિવસ-પ્રહર પૂરતી વધુ ટૂંકાવવી તે “દેશાવકાશિક,” આઠમ, ચૌદશ, પૂનમ અને - ૧. એટલે કે વાળેલી મૂઠી ઉઘાડું નહિ ત્યાં સુધી અમુક કામ ન કરું ઇત્યાદિ. 2010_05 Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ૧૩૭ અમાવાસ્યાને દિવસે ચાર રંકને ઉપવાસ કરવો, કુપ્રવૃત્તિને ત્યાગ કરવો, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને સ્નાનાદિ સંસ્કારને ત્યાગ કરવો તે “પોષાપવાસ;” અને સાધુઓને અન્નાદિ આપવાં તે “અતિથિસંવિભાગ.” આ ઉપરાંત સૌથી છેલ્લી – મરણકાલે – સંલેખના – એટલે શરીર અને કષાયાદિને કૃશ કરનાર (ઉપવાસરૂ૫) તપવિશેષ તે “અપશ્ચિમ-મરણાન્તિક-સંખના.' આ સંલેખના દેશેત્તરગુણવાળાને શેત્તરગુણરૂપ અને સર્વોત્તરગુણવાળાને સર્વોત્તરગુણરૂપ છે; તો પણ દેશેત્તરગુણવાળાને પણ અંતે કરવા યોગ્ય છે. [૧] ગૌ–હે ભગવન્! જીવો મૂલગુણ પ્રત્યાખ્યાની છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે? મહ–હે ગૌતમ! ત્રણ પ્રકારના છે. નારકો તેમ જ ચતુરિન્દ્રિય સુધીના છો અપ્રત્યાખ્યાની જ છે. પંચૅક્રિય . તિર્યંચ અને મનુષ્ય ત્રણ પ્રકારના છે; અને વાન વ્યંતર તિષ્ક અને વૈમાનિક અપ્રત્યાખ્યાની છે. ગૌ-–તે ત્રણમાંથી કાણુ કોનાથી વિશેષાધિક છે? મ– હે ગૌતમ! મૂલગુણ પ્રત્યાખ્યાની સૌથી છેડા છે; ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગણ છે; અને અપ્રત્યાખ્યાની અનંતગણુ છે. તિર્યમાં મૂલગુણ પ્રત્યાખ્યાની સર્વથી થડા છે; ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્ય ગણે છે; અને અપ્રત્યાખ્યાની તેથી પણ અસંખ્યગણ છે. ૧. જે કે પંચદ્રિય તિર્યંચ અંશથી જ મૂલગુણપ્રત્યાખ્યાની છે; કારણ કે તેમનામાં સર્વવિરતિનો અભાવ છે. –ટીકા. 2010_05 Page #157 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસાર મનુષ્યોમાં મૂલગુણ પ્રત્યાખ્યાની સર્વથી થડા છે; ઉત્તરગુણ પ્રત્યાખ્યાની સંખ્યાતગણું છે, અને અપ્રત્યાખ્યાની અસંખ્ય ગણું છે. [૨] ગૌ––હે ભગવન ! જો સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની? મહ–હે ગૌતમ ! ત્રણે પ્રકારના છે. નારકો અપ્રત્યાખ્યાની જ છે; પંચેંદ્રિય તિર્યંચ દેશમૂલગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની છે. મનુષ્ય ત્રણ પ્રકારના છે, અને વાનવંતર, તિષ્ક અને વૈમાનિકે અપ્રત્યાખ્યાની જ છે. - તે ત્રણ વર્ગોમાંથી સર્વભૂલ સર્વથી છેડા છે; દેશમૂલક અસંખ્યગણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતગણું છે. જીવો, પંચૅકિય તિર્યંચે અને મનુષ્યનાં અલ્પત્વબહુત્વ પહેલા દંડકની પેઠે જાણવાં, પરંતુ સર્વથી થોડા પંચૅકિય તિર્યએ દેશમૂલગુણ પ્રત્યાખ્યાની ગણવા અને અપ્રત્યાખ્યાની પંચૅકિય તિર્યંચે અસંખ્ય ગણ ગણવા. [૩] ગૌ–હે ભગવન્! જીવો સર્વઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે, દેશઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે? મહ–હે ગૌતમ ! તેઓ ત્રણ પ્રકારના છે. ચિંદિય તિર્યંચે અને મનુષ્યો એ પ્રમાણે છે. બાકીના વૈમાનિક સુધીના અપ્રત્યાખ્યાની છે. તે ત્રણ પ્રકારનાનું અલ્પત્વબહુત્વ પ્રથમ દંડક પ્રમાણે જાણવું. (મનુષ્યો સુધી). ' છે. તેમની અસંખ્યતા સંમ િમ મનુષ્યોને સમાવેશ થતો. હોવાથી છે. બાકી મનુષ્ય તો સંખ્યાત જ છે. 2010_05 Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ૧૨૯ [૪] ગૌ–હે ભગવન ! છ પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની (દેશ પ્રત્યાખ્યાની) છે ? મ–હે ગૌતમ ! જે ત્રણ પ્રકારના છે. મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. પંચૅકિય તિર્યએ પ્રથમ પ્રકારથી રહિત છે. બાકીના વૈમાનિક સુધીના અપ્રત્યાખ્યાની છે. તે ત્રણે પ્રકારમાં પ્રત્યાખ્યાની સૌથી થોડા છે; પ્રત્યાખ્યાનાપ્રક અસંખ્યગણ છે અને અપ્રત્યાખ્યાની અનંતગણું છે. દેશપ્રત્યાખ્યાની પંચેંદ્રિય તિર્યંચો સવથી થોડા છે; અને અપ્રત્યાખ્યાની અસંખ્ય ગણું છે. પ્રત્યાખ્યાની મનુષ્ય સર્વથી થડા છે; દેશપ્રત્યાખ્યાની સંખ્યાતગણું છે અને અપ્રત્યાખ્યાની અસંખ્યગણ છે. – શતક છે, ઉદ્દે ૨ ગૌતમ- હે ભગવન ! જે શ્રમણોપાસકને પૂર્વે ભૂલ– હિંસાનું પ્રત્યાખ્યાન નથી હોતું, તે પછીથી તેનું પ્રત્યાખ્યાન કરે તો કેવી રીતે કરે ? મો—હે ગૌતમ ! અતીકાલે કરેલ હિંસાને પ્રતિક્રમે (નિર્દે); વર્તમાન હિંસાને સંવર (ધ) કરે; અને ભવિષ્યની હિંસાનું પ્રત્યાખ્યાન (નહિ કરું એવી પ્રતિજ્ઞા) કરે. અતીતકાલની હિંસાને પ્રતિક્રમતો તે શ્રમણોપાસક ત્રિવિધ–ત્રિવિધે એટલે કે મન, વાણી અને કાયાથી એ ત્રણ પ્રકારે, તેમ જ કરવું, કરાવવું કે કરનારને અનુમતિ આપવી – એ ત્રણ પ્રકારે પ્રતિક્રમે; કે પછી ત્રિવધ–ધિવિધે, ત્રિવિધએકવિધે, દિવિધ-ત્રિવિધે, દિવિધ–ધિવિધે, કિવિધ–એકવિધે, 2010_05 Page #159 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસાર એકવિધ–ત્રિવિધે, એકવિધ-દ્વિવિધે, કે એકવિધ–એકવિધે પ્રતિક્રમે. આ એ જ પ્રમાણે વર્તમાન હિંસાને રોધ કરનાર પણ ઉપર જણાવેલ ૪૯ પ્રકારે રાધ કરે; તે જ પ્રમાણે અનાગત હિંસાનું પ્રત્યાખ્યાન કરતો પણ ૪૯ પ્રકારે કરે. તે જ પ્રકારે, અસત્ય, ચૌર્ય, મૈથુન, અને પરિગ્રહનું પણ સમજવું. – શતક ૮, ઉદ્દે ૫ * ગૌતમ–હે ભગવન્! જીવો પ્રત્યાખ્યાનને જાણે છે, અપ્રત્યાખ્યાનને જાણે છે કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનને મોહે ગૌતમ ! જે પંચૅડ્યિો છે તે ત્રણેને પણ જાણે છે; બાકીના જીવો પ્રત્યાખ્યાનને જાણતા નથી. (અપ્રત્યાખ્યાનને જાણતા નથી, અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને પણ જાણતા નથી.) ગૌ–હે ભગવન્! જીવોનું આયુષ્ય પ્રત્યાખ્યાનથી અંધાય છે, અપ્રત્યાખ્યાનથી બંધાય છે કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનથી બંધાય છે? મહ–હે ગૌતમ ! જીવો અને વૈમાનિકો ત્રણેથી બંધાયેલા આયુષ્ય વાળા છે. બાકીના અપ્રત્યાખ્યાનથી બંધાયેલા આયુષ્ય વાળા છે. – શતક ૬, ઉદ્દે ૪ ૧. પ્રત્યાખ્યાનાદિ ત્રણવાળાઓની સ્મૃતિમાં ઉત્પત્તિ છે; અને નૈરયિકામાં તો વિરતિરહિત છવો જ ઉત્પન્ન થાય છે. 2010_05 Page #160 -------------------------------------------------------------------------- ________________ આલોચના, પ્રાયશ્ચિત્ત અને તપ [ પ્રમાદ વગેરેથી કાંઈ દોષ થાય તો તેને ગુરુ સમક્ષ નિખાલસ ભાવે પ્રકટ કરે તે “આલોચના'. થયેલ ભૂલને અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું તે “પ્રતિકમણું”. પ્રમાદજનિત દોષોનું શોધન કરવા કરવામાં આવતી ક્રિયા તે “પ્રાયશ્ચિત્ત'. અને પ્રમાદાદિને ક્ષીણ કરવા વાસ્તે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા શરીરઇકિયમનને જે જે તાપણુમાં તપાવાય તે “તપ”. તેમાં પ્રથમ, દેષ –પ્રતિસેવના – સંયમભંગ કયા કયા નિમિત્તે થાય તે વિષેના પ્રશ્નથી માંડીને તપ સુધીના પ્રશ્નો આ પ્રકરણમાં છે.] ગૌહે ભગવન! પ્રતિસેવના એટલે કે સંયમનો ભંગ કયાં કયાં કારણથી થાય છે? 2010_05 Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર ભ૦–હે ગૌતમ! પ્રતિસેવના દશ પ્રકારની કહી છે? ૧. દર્પ—અહંકારથી થતી; ૨. પ્રમાદથી થતી, ૩, અનાભાગ-અજ્ઞાનથી થતી; ૪. આતુરતા એટલે કે ભૂખતરસનું વ્યાકુળપણું, – તેને લીધે થતી; ૫. આપત્તિથી થતી; ૬. સંકીર્ણતા – સંકડાશથી થતી; ૭. સહસાકાર - આકસ્મિક ક્રિયાથી થતી; ૮. ભયથી થતી; ૯. પ્રદેષ – ક્રોધાદિ કષાયથી થતી; અને ૧૦. વિમર્શ – શિક્ષકદિની પરીક્ષા કરવાથી થતી. થયેલા દોષની ગુરુ આગળ નિખાલસ કબૂલાત કરવી જોઈએ. તે આચનાના નીચે પ્રમાણે દશ દોષો છેઃ ૧. ગુરુને પ્રસન્ન કરીશું તો સહેલું પ્રાયશ્ચિત્ત આપશે એમ માની સેવાદિથી તેમને પ્રસન્ન કરી પછી તેમની પાસે દેષની આચના કરવી. ૨. તદ્દન નાને અપરાધ જણાવવાથી આચાર્ય થવું પ્રાયશ્ચિત્ત આપશે એમ અનુમાન કરી પિતાના અપરાધનું સ્વતઃ આલોચન કરવું. ૩. જે અપરાધ આચાર્યાદિક જે હોય તેનું જ આલોચન કરવું. છે. માત્ર મોટા અતિચારેનું જ આલોચન કરવું. પ. “જે મૂક્ષ્મ અતિચારેનું આલોચન કરે, તે પૂલનું કેમ ન કરે', એવો આચાર્યને વિશ્વાસ ઉત્પન્ન કરવાં સૂક્ષ્મ સૂક્ષ્મ અતિચારેનું આલોચન કરવું. ૬. ઘણી શરમ આવવાને ૧. મદ્યપાન, વિષયભોગ, કષાય, નિદ્રા અને વિકથારૂપ. ૨. નિર્દોષ અનાદિ ન મળવાં, જંગલ વગેરે સ્થળમાં આવી પડવું, દુકાળ પડવો, અને રોગીપણું. - ૩, જેવા સિવાય પગ મૂકી પછી જુએ, તો તે પગને પાછો ન વાળી શકે. 2010_05 Page #162 -------------------------------------------------------------------------- ________________ આલોચના, પ્રાયશ્ચિત્ત અને ૫ ૧૩ લીધે કોઈ ને સાંભળે તેમ આલોચન કરવું. ૭. બીજાને સંભળાવવા ખૂબ જોરથી બોલીને આલોચન કરવું. ૮. એક જ અતિચારની ઘણું ગુરુએ આગળ આલોચના કરવી. ૯. વિધિ ન જાણુતા (અગીતાર્થ ) ગુરુ પાસે આલોચના કરવી. ૧૦. જે દોષનું આલોચન કરવાનું હોય તે દેષ સેવનાર આચાર્ય પાસે તેનું આલેચન કરવું. - નીચેના દશ ગુણવાળે પિતાના દેશની કબૂલાત કરવાને ચોગ્ય છેઃ ૧. ઉત્તમ જાતિવાળે (કારણ કે જાતિવાન પુરુષ પ્રાયઃ અકૃત્ય કરે જ નહીં; અને કર્યું હોય તેની ભલે પ્રકારે આલોચના કરે.) ૨. ઉત્તમ કુળવાળા (અંગીકૃત પ્રાયશ્ચિત્ત બરાબર કરે તે માટે.) ૩. વિનયવાન. ૪. જ્ઞાનવાન ( કૃત્યાકૃત્ય વિભાગને જાણે તે માટે.) ૫. દર્શનસંપન્ન (પ્રાયશ્ચિત્તથી થતી શુદ્ધિમાં શ્રદ્ધાવાળા.) ૬. ચારિત્રસંપન્ન. છે. ક્ષમાવાળા (ગુરુને ઠપકે સહન કરે માટે.) ૮. દાન્ત (ઇન્દ્રિયને વશ રાખવાની ટેવવાળે.) ૯. અમાયી (કપટરહિત.) ૧૦. અપશ્ચાત્તાપી (આલોચના લીધા પછી પસ્તાવો ન કરનારો.) નીચેના આઠ ગુણ વાળો સાધુ આલોચના આપવાને યોગ્ય છેઃ ૧. આચારવાન (જ્ઞાનાદિ આચારવાળે). ૨. આધારવાન (જણાવેલ અતિચારેને મનમાં ધારણ કરનારે). ૩. વ્યવહારવાન (આગમ મુતાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળે). ૪. અપથ્રીડક (શિષ્યની શરમ દૂર કરાવનાર). ૫. પ્રફુર્વક પ્રાયશ્ચિત્ત આપીને અતિચારેની શુદ્ધિ કરાવવાને સમર્થ). ૧. જુઓ આ પછીનું પ્રકરણ ૧૪ મું. 2010_05 Page #163 -------------------------------------------------------------------------- ________________ શીભગવતી સાથે ૬. અપરિસ્ત્રાવી (જણાવેલ અતિચારને બીજાને નહિ સંભળાવનાર). ૭. નિયપક (અસમર્થ શિષ્યને ધીમે ધીમે આપેલું પ્રાયશ્ચિત્ત પાર કરાવનાર) ૮. અપાયદશી (આલેચના નહિ લેવામાં પરલોકનો ભય દેખાડનાર). સાધુની “સમાચાર – સમ્યફઆચાર દશપ્રકારે કહેલ છેઃ ૧. ઇચ્છાકાર – એટલે કે અન્ય સાધુને કોઈ કાર્ય માટે વિનંતિ કરવાની હોય અને તે કબૂલ કરે તો બંનેએ ઈછાકાર કહેવો તે. (એટલે કે તમારી મરજી હોય તે કરે, તથા તમારી મરજી હોય તો કરું, એમ કહેવું, તે.) ૨. મિથ્થાકાર – પોતાનાથી વિપરીત આચરણ થઈ જાય, તો “એ દુકૃત મિથ્યા થાઓ એમ સમજી મિયાકાર કહે છે. ૩. તથાકાર-ગુરુએ આપેલા ઉત્તરને “તમે કહેલું બરાબર છે” એમ કહેવું છે. ૪. આવસ્વિકા – અપાસરામાંથી બહાર આવશ્યક કાર્ય નિમિત્તે જ જવું તે. ૫. બહારથી પાછા અપાસરામાં પ્રવેશ કરતાં (કુપ્રવૃત્તિઓનો નિષેધ કરતાં) “નૈધિકી' કહેવું તે. ૬. આપૃચ્છના – અભીષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરતા પહેલાં ગુરુને પૂછવું તે. ૭. પ્રતિપૃચ્છના – ગુરુએ પૂર્વે નિષિદ્ધ કરેલ કાર્યમાં પ્રજનવશાત પ્રવૃત્તિ કરવી પડે, તે ફરી પૂછવું તે. ૮. છંદના – પોતે આણેલાં અન્નપાનાદિમાં બાકીના સાધુઓને આમંત્રણ કરવું તે. ૯. નિમંત્રણ – આહાર લાવવા માટે સાધુઓને નિમંત્રણ કરવું, કે “તમારે માટે આહારાદિ લાવું?'–તે. ૧૦. ઉપસં૫૬ – જ્ઞાનાદિ નિમિત્તે સ્વગાદિને ત્યાગ કરી, વિશિષ્ટ શાસ્ત્રજ્ઞાન યુક્ત ગુરુને આશ્રય કરવો તે • સરખા ઉત્તરાધ્યયન અ. ૨૧, ૧-૭. ત્યાં નિમંત્રણને બદલે મિથ્યાાર છે. 2010_05 Page #164 -------------------------------------------------------------------------- ________________ આવેચના, પ્રાયશ્ચિત્ત અને તપ ૧૪૫ પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર છે: ૧. “આલોચના”-એટલે કે માત્ર “આલોચના કરવાથી શુદ્ધ થવાય તેવું. ૨. પ્રતિક્રમણ” – એટલે કે, “ફરી નહીં કરું' એમ કહેવામાત્રથી શુદ્ધ થવાય તેવું. ૩. “મિશ્ર” – આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધ થવાય તેવું. ૪. “વિવેક” – ભૂલથી સદોષ આહારાદિ આવી ગયાં હોય તો માત્ર તેના વિવેક એટલે કે ત્યાગથી શુદ્ધ થવાય તેવું. પ. “બુત્સર્ગ' –- એટલે કે કાયચેષ્ટાનો રોધ કરી ધ્યાન કરવાથી શુદ્ધ થવાય તેવું. ૬. “તપ” – એટલે કે ઉપવાસ વગેરે તપથી શુદ્ધ થવાય તેવું. ૭. છેદ'– એટલે કે, દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવાથી શુદ્ધ થવાય તેવું. ૮. “મૂલ’ – એટલે કે, સર્વ વતપર્યાયનો છેદ કરી ફરી “મૂલ” મહાવ્રત લેવાથી શુદ્ધ થવાય તેવું. ૯. “અનવસ્થાપ્ય” – એટલે કે અમુક પ્રકારનું વિશિષ્ટ તપ ન કરે, ત્યાં સુધી મહાવ્રત કે વેશમાં સ્થાપી ન શકાય તેવું. અને ૧૦. “પારાંચિતક” – એટલે સાધ્વી, રાજરાણી ઇત્યાદિના શીલભંગરૂપ મહાદોષ કરનારા આચાર્યને જ વેશ અને ક્ષેત્રને ત્યાગ કરી છ માસથી તે બાર વર્ષ સુધી કરવું પડતું પ્રાયશ્ચિત્ત. તપના બે પ્રકાર છે: બાહ્ય અને આભ્યન્તર. ૧. બેસવા ઊઠવાને પણ અશક્ત થઈ જાય ત્યાં સુધીનું. ૨. ઉપાધ્યાયને નવમા પ્રાયશ્ચિત્ત સુધી હોય છે અને સામાન્ય સાધુને આઠમા સુધી હોય છે. જ્યાં સુધી ચૌદ પૂર્વગરાના જાણકાર અને પ્રથમ પ્રકારના શારીરિક બાંધાવાળાઓ હોય છે, ત્યાં સુધી દશે પ્રાયશ્ચિત્ત હોય છે. ૧૦ 2010_05 Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર બાહ્ય તપના છ પ્રકાર છે : (૧) અનશન – આહાર ત્યાગ; (૨) ઉનેદરી – કંઈક ઓછો આહાર લેવો તે; (૩) ભિક્ષાચર્યા; (૪) રસત્યાગ; (૫) કાયક્લેશ – શરીરને કષ્ટ આપવું તે, અને (૬) પ્રતિસલીનતા – એટલે કે ઈયિકષાયાદિને નિગ્રહ. ૧. તેમાં અનશનના બે પ્રકાર છે : (૩) ઇત્વરિક – એટલે કે અમુક કાળ સુધી આહારત્યાગ; અને (મા) યાવત્રુથિક – એટલે કે જીવનપર્યત આહારત્યાગ. () ઇત્વરિક અનશન, ચતુર્થભક્ત *– એક ઉપવાસ, પષ્ટભક્ત – બે ઉપવાસ, અષ્ટમભક્ત – ત્રણ ઉપવાસ, દશમભક્ત – ચાર ઉપવાસ, દ્વાદશભક્ત – પાંચ ઉપવાસ, ચતુર્દશભક્ત – છ ઉપવાસ, પક્ષના ઉપવાસ, માસના ઉપવાસ બેમાસના – એમ છ માસના ઉપવાસ સુધી અનેક પ્રકારનું છે. (મા) યાવત્રુથિકના બે પ્રકાર છે. પાદપપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપપગમન, જેમાં સર્વ ચેષ્ટાને કે અન્યની સેવાનો ત્યાગ કરી નિશ્રેષ્ટ પડી રહેવાનું હોય છે, તેના બે પ્રકાર છે. જેમાં મૃતશરીર ઉપાસરાદિમાંથી બહાર કાઢવાનું હોય તે નિહરિમ; અને જેમાં બહાર કાઢવાનું ન હોય – એટલે એવે સ્થળે જ જંગલ વગેરેમાં દેહત્યાગ કર્યો હોય, તે “અનિહરિમ.” શ ચતુર્થ ભક્તને અર્થ એક ઉપવાસ છે; પરંતુ તેમાં ઉપવાસના દિવસની બે ટકા ઉપરાંત એક આગલા દિવસની અને એક પછીના દિવસની એમ કુલ ચાર ટંક છોડવાની હોય છે. તેવું પછીના દરેક સ્થાને પણ સમજવું. 2010_05 Page #166 -------------------------------------------------------------------------- ________________ આલોચના, પ્રાયશ્ચિત્ત અને ત૫ ૧૭ ૨. ઉનેદરિકાના બે પ્રકાર છે. (ગ) દ્રવ્યને દરિકા, અને (ક) ભાવકનેરિકા. (1) તેમાં દ્રવ્યનોદરિકા બે પ્રકારની છે : ઉપકરણદ્વિવ્યનોદરિકા અને ભક્તપાનદ્રવ્યઉદરિકા. તેમાં ઉપકરણદ્રવ્યનોદરિકાના ત્રણ પ્રકાર છે: એક વસ્ત્ર, એક પાત્ર અને સાધુઓએ ત્યાગ કરેલાં (વસ્ત્ર પાત્ર સિવાયના) ઉપકરણોને ઉપભોગ કરવો તે. - ભક્ત પાનદ્રવ્યઊનોદરિકાના પ્રકાર પા. ૯૯ ઉપર જણાવેલા અલ્પાહારીથી પ્રકામરસભેજ સુધીના પ્રકારે મુજબ જાણવા. (૩) ભાવનોદરિકા અનેક પ્રકારની છે : જેમકે ક્રોધ ઓછો કરવો, લાભ એ છે કરો, અલ્પ બલવું, ધીમે બેલવું, વૃથા પ્રલાપ ન કરવો ઈત્યાદિ. ૩. ભિક્ષાચર્યા તેને લગતા વિવિધ નિયમ મુજબ અનેક પ્રકારની છે. તે નિયમ જેવા કે, ભિક્ષામાં અમુક ચીજોને જ ગ્રહણ કરવી; કે અમુક ક્ષેત્રમાંથી જ ભિક્ષા લેવી, વગેરે.૧ ૪. રસપરિત્યાગ એટલે કે વૃતાદિ વિકારક પદાર્થોને ત્યાગ કરવો, સ્નિગ્ધ રસવાળું ભોજન ન કરવું, લૂખો આહાર કરે વગેરે. ૫. કાયલેશ એટલે કે શરીરચેષ્ટાને ત્યાગ કરી ઊભા રહેવું, વિવિધ આસને બેસવું વગેરે.. ૧. જુઓ ઔપપાતિકસૂત્ર પૃ. ૩૮, ૨. - ૨. જુઓ ઔપપાકિસૂત્ર પૃ. ૩૯, ૨. 2010_05 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીભગવતી-સાર ૬. પ્રતિસંલીનતા ચાર પ્રકારની છે: (૧) ઇડિયાને નિગ્રહ કરવો, (૨) કષાયોનો નિગ્રહ કરવો; (૩) મન-વાણીકાયાના વ્યાપારનો નિગ્રહ કરવો; અને (૪) સ્ત્રી-પશુ અને નપુંસક સિવાયની વસતિમાં નિર્દોષ શયનાદિ ઉપકરણનો સ્વીકાર કરી રહેવું. આત્યંતર તપ છ પ્રકારનું છેઃ (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃજ્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ ' (૧) પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર આગળ (પા. ૧૪પ ઉપર). આવી ગયા છે. (૨) વિનયના સાત પ્રકાર છે: જ્ઞાન, દર્શન, ચારિત્રો, મનન, વચન, કાયનો અને લોકાપચારનો. તેમાં જ્ઞાનનો વિનય, જ્ઞાનના પાંચ પ્રકાર મુજબ પાંચ પ્રકારનો છે. * * દર્શનનો વિનય બે પ્રકારનો છે: સુશ્રુષાવિનય અને અનાશાતવિય. શુષાવિનય, સત્કાર કરવો, સન્માન કરવું વગેરે અનેક પ્રકારનો છે. અનાશાતના વિનયના ૪૫ ભેદ છેઃ અરિહંતોની, અરિહંતોએ કહેલા ધર્મની, આચાર્યોની ઉપાધ્યાયની, સ્થવિરની, કુળની, ગણની, સંઘનીક, ક્રિયાની, - ૧. શ્રોત્રાદિ પાંચ. ૨. કાધ, માન, માયા, લોભ. .. ૩. સારી રીતે, સમાધિપૂર્વક શાંત થઈ, હાથપગ સંચી કાચબાની પેઠે ગુતેદ્રિય થઈ આલીન અને પ્રલીન – સ્થિર રહેવું તે. ૪. આ બધાના શબ્દાર્થ માટે જુઓ પા. ૧૫૦ – વૈયાવૃત્ય. 2010_05 Page #168 -------------------------------------------------------------------------- ________________ આલેચના, પ્રાયશ્ચિત્ત અને સંપ ૧૯ સમાનધાર્મિકની, મતિજ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીનાં પાંચ જ્ઞાનની, તથા ઉપર જણાવેલ ૧૫ની ભક્તિ તેમ જ બહુમાન તથા એ જ પંદરનું ગુણત્કીર્તન. ચારિત્રવિનય સામાયિકથી માંડીને યથાખ્યાત સુધીનાં પાંચ ચારિત્રાના પ્રકાર મુજબ પાંચ પ્રકાર છે. મનને વિનય બે પ્રકારનો છે: પ્રશસ્ત મનવિનય, અને અપ્રશસ્ત મનવિનય. પાપરહિત, ક્રોધાદિરહિત, કાયિકી આદિ ક્રિયામાં આસક્તિરહિત, શેકાદિ ઉપકલેશરહિત, આસ્રવરહિત, સ્વપરને આયાત ન કરનાર અને છાને ભય ઉત્પન્ન ન કરનાર એમ સાત પ્રકારના મનરૂપ પ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો છે. તેનાથી ઊલટા સાત પ્રકારના મનરૂપ અપ્રશસ્ત મનવિનય પણ સાત પ્રકાર છે. વચનવિનયના બે પ્રકાર છેઃ પ્રશસ્ત વચનવિનય, અને અપ્રશસ્ત વચનવિનય. તેમના સાત સાત પ્રકાર પણ મનવિનય મુજબ જાણવા. કાયવિનયના બે પ્રકાર છે: પ્રશસ્ત કાયવિનય, અને અપ્રશસ્ત કાયવિનય. પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનું છેઃ સાવધાનતાપૂર્વક જવું, સ્થિતિ કરવી, બેસવું, આળોટવું, ઉલ્લંઘન કરવું, વધારે ઉલ્લંઘન કર્યું, અને બધી ઈકિયેની ૧. જુઓ આગળ પ ર૭, ટિટ નં. ૩. ૨. જુઓ આગળ છે. ૫૯ તથા ૭૦. 2010_05 Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પ્રવૃત્તિ કરવી. તેનાથી ઉલટા એવા સાત અપ્રશસ્ત કાયવિનય છે. કેપચારવિનયના સાત પ્રકાર છે. ગુરુ વગેરે વડીલવર્ગની પાસે રહેવું, તેમની ઈચ્છા પ્રમાણે વર્તવું, કાર્યની સિદ્ધિ માટે હેતુઓની સવડ કરી આપવી, કરેલા ઉપકારને બદલે દેવો, રેગીઓની સંભાળ રાખવી, અવસરચિત પ્રવૃત્તિ કરવી, અને સર્વે કાર્યોમાં અનુકૂળપણે વર્તવું. ૩. વૈયાવચ (સેવા)ના દશ પ્રકાર છે : (વ્રત અને આચાર ગ્રહણ કરાવનાર) આચાર્યનું, (અધ્યાપક ) ઉપાધ્યાયનું, (વૃદ્ધ અને વડીલ એવા) સ્થવિરનું, તપસ્વીનું, રેગીનું, (નવા પ્રાથમિક શિષ્ય) શૈક્ષનું, (એક આચાર્યના શિષ્યના પરિવારરૂપ) કુલનું, ( સાથે અધ્યયન કરતા સાધુઓના સમૂહરૂ૫) ગણનું, સંધનું, અને સાધમિકનું. ૪. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે : વાચના (અધ્યયન), પૃચ્છને, પુનરાવર્તન, ચિંતન અને ધર્મકથા. ૫. ધ્યાનના ચાર પ્રકાર છે: આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ. આર્તધ્યાનના ચાર પ્રકાર છે: અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં તેના વિયેગનું ચિંતન કરવું, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં તેને અવિયેગનું ચિંતન કરવું, રોગાદિ કષ્ટ પ્રાપ્ત થતાં તેના વિયેગનું ચિંતન કરવું, અને પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગાદિકની પ્રાપ્તિ થતાં તેના અવિયેગનું ચિંતન કરવું. આર્તધ્યાનનાં ચાર લક્ષણ છેઃ આકંદન, દીનતા, આંસુ પાડવાં, અને વારેવારે કશયુક્ત બોલવું. સામે નાગાયન અને ધર્મ , શિક 2010_05 Page #170 -------------------------------------------------------------------------- ________________ " આલોચના, પ્રાચાય રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છેઃ હિંસા સંબંધી નિરંતર ચિંતન, અસત્ય સંબંધી નિરંતર ચિંતન, ચૌર્ય સંબંધી નિરંતર ચિંતન, અને ધન વગેરેના સંરક્ષણ સંબંધે નિરંતર ચિંતન. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણ છે: હિંસા વગેરેથી નહિ અટકવારૂપ દે, હિંસા વગેરેમાં પ્રવૃત્તિ કરવારૂપ દે, હિંસાદિ અધર્મમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવારૂપ દોષો, અને ભરણુપર્યત પાપને પશ્ચાત્તાપ ન કરવારૂપ દો. ધર્મધ્યાનના ચાર પ્રકાર છેઃ આજ્ઞાવિચય – જેમાં જિનશાસ્ત્રને નિર્ણય છે એવું ચિંતન; અપાયરિચય – રાગદ્વેષાદિજન્ય અનર્થો સંબંધે ચિંતન, વિપાકવિચય – કર્મનાં ફળ સંબંધે ચિંતન, અને સંસ્થાનવિચય – લેક-દીપ-સમુદ્રાદિના આકાર સંબંધે ચિંતન ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે : આજ્ઞારુચિ – જિનપદેશમાં રુચિ; નિસર્ગરુચિ – સ્વભાવથી તત્વમાં રુચિ; સૂત્રરુચિ – શાસ્ત્રાભ્યાસથી તત્ત્વચિ; અને અવગાહરુચિ – દ્વાદશ અંગગ્રંથના સવિસ્તર અવગાહનથી રૂચિ. ધર્મધ્યાનનાં ચાર આલંબન છે: વાચના (અધ્યયન), પ્રતિકૃચ્છના, પરિવર્તન (પુનરાવર્તન) અને ધર્મકથા. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ છે : એકત્વભાવના, અનિત્યભાવના, અશરણભાવના અને સંસારભાવના.* શુકલધ્યાનના ચાર પ્રકાર છે: (બ) પૃથફત્વ-વિતર્કસુવિચાર – એટલે કે જેમાં, વિતક અર્થાત પૂર્વગ્રંથ અનુસાર " એમના વિસ્તાર માટે જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર પા. ૯૨. 2010_05 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રીભગવતીન્સાર કોઈ એક દ્રવ્યનું અવલંબન લઈ, ધ્યાન કરવામાં આવે, તથા તે દરમ્યાન તે દ્રવ્યના કેઈ એક પરિણામ ઉપર સ્થિર ન રહેતાં, તેનાં વિવિધ પરિણમે (“પૃથફ') ચિત્તમાં લાવ્યા કરે; તથા કઈ વાર દ્રવ્ય ઉપરથી પરિણામ ઉપર, કે પરિણામ ઉપરથી દ્રવ્ય ઉપર આવે; દ્રવ્ય ઉપરથી તેના વાચક શબ્દ ઉપર, કે શબ્દ ઉપરથી દ્રવ્ય ઉપર આવે; તેમ જ મન-વાણી-કાયા એ ત્રણના વ્યાપારોમાં કોઈ એક ઉપર સ્થિર રહેવાને બદલે વારંવાર સંક્રમણ કર્યા કરે (“વિચાર”), તે. (એકત્વ-વિતર્ક-અવિચાર – એટલે કે જેમાં દ્રવ્યના કોઈ એક પરિણામ ઉપર જ નિશ્ચલ થવામાં આવે છે, તથા શબ્દ અર્થના ચિંતનનું કે, મન-વાણ-કાયાને વ્યાપારનું કશું પરિવર્તન કરવામાં નથી આવતું. (૩) સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ – એટલે કે જેમાં મન અને વચનના વ્યાપારને સર્વથા રોધ કરવાથી અને કાયવ્યાપારોમાંના સ્થલ કાયવ્યાપારોને રેધ કરેલે હાઈ, જેમાંથી પાછું પડાતું નથી. (૩) સમુચ્છિન્નક્રય-અનિવૃત્તિ – એટલે કે જેમાં ભૂલસૂમ બધા વ્યાપારોનો સર્વથા નિરોધ કરેલો હોઈ કાયિકી આદિ ક્રિયાઓને સર્વથા ઉચ્છેદ થયે હોય છે તે. શુકલધ્યાનનાં ચાર લક્ષણે છે: ક્ષમા, નિઃસ્પૃહતા, આર્જવ – સરલતા, અને માર્દવ – માનત્યાગ. શુકલધ્યાનનાં ચાર આલંબન છે : અવ્યથા – ભયને અભાવ, અસંમેહ, વિવેક – શરીર આત્માની ભિન્નતા, અને વ્યુત્સર્ગ–અસંગપણું (ત્યાગ). શુકલધ્યાનની ચાર ભાવનાઓ છેઃ સંસારના અનંતવૃત્તિપણે 2010_05 Page #172 -------------------------------------------------------------------------- ________________ આલોચના, કારક્ષિત અને તપ ૧૫ વિષે વિચાર; પ્રત્યેક ક્ષણે વસ્તુઓમાં થતા વિપરિણામ વિષે વિચાર, સંસારને અશુભપણું સંબંધે ચિંતન અને હિંસાદિજન્ય અને વિચાર. (૬) વ્યુત્સર્ગ (અસંગપણું – ત્યાગ) ના બે પ્રકાર છે: દિવ્યબુત્સર્ગ, અને ભાવવ્યુત્સર્ગ. તેમાં દ્રવ્યબુત્સર્ગના ચાર પ્રકાર છે : ગણગ્યત્સર્ગ, શરીરવ્યુત્સર્ગ, ઉપધિ(સાધનસામગ્રીને) વ્યુત્સર્ગ અને આહાર પાણીનો વ્યુત્સર્ગ. ભાવવ્યુત્સર્ગને ત્રણ પ્રકાર છે : કષાયવ્યુત્સર્ગ, સંસારવ્યુત્સર્ગ અને કર્મવ્યુત્સર્ગ. કષાયવ્યત્સર્ગને ચાર પ્રકાર છેઃ ક્રોધ, માન, માયા અને લેભનો એ પ્રમાણે. સંસારવ્યુત્સર્ગના ચાર પ્રકાર છે. નૈરયિક તિર્યચ. મનુષ્ય અને દેવના સંસારને બુત્સર્ગ. કર્મબુત્સર્ગના પણ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ મુજબ આઠ પ્રકાર છે. - શતક ૨૫, ઉદે છે જે ભિક્ષુ કોઈ એક અકૃત્યસ્થાનને સેવીને તે અકૃત્યસ્થાનનું આલોચન તથા પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામે, તો તેને આરાધના થતી નથી, પરંતુ તે અકૃત્યસ્થાનનું આલેચન અને પ્રતિક્રમણ કરીને મરણ પામે, તો તેને આરાધના થાય છે. વળી કદાચ કોઈ ભિક્ષુએ અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું હોય; પછી તેના મનમાં વિચાર થાય છે, હું મારા અંતકાળને સમયે તે અકૃત્યસ્થાનનું આલોચન ૧. જુઓ પા. ૩૨, નોંધ ૧. 2010_05 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીભગવતીન્સાર કરીશ, તથા તપ૩૫ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરીશ'; પરંતુ ત્યાર પછી તે ભિક્ષુ તે અકૃત્યસ્થાનનું આલેચન કે પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામે, તે તેને આરાધના થતી નથી; અને જે તે ભિક્ષુ આલેચન અને પ્રતિક્રમણ કરીને મરણ પામે, તો તેને આરાધના થાય છે. વળી કઈ ભિક્ષુ કાઈ અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કરી, મનમાં એમ વિચારે કે, શ્રમણોપાસકે પણ ભરણ પામી કોઈ દેવલોકમાં જ દેવપણે ઉત્પન્ન થાય છે, તે શું હું નહીં થાઉં?', તથા એમ વિચારી આલોચનાદિ કર્યા વિના જ તે મરણ પામે, તે તેને આરાધના થતી નથી. – શતક ૧૦, ઉદેવ રે 2010_05 Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કેટલીક વ્યાખ્યાઓ વ્યવહાર વ્યવહાર એટલે મુમુક્ષુની પ્રવૃત્તિ. તેનું કારણ જે જ્ઞાન તે પણ વ્યવહાર કહેવાય છે. ગૌતમ– હે ભગવન ! વ્યવહાર કેટલા પ્રકાર છે? મહ–હે ગૌતમ ! વ્યવહાર પાંચ પ્રકારનું છેઃ ૧. આગમવ્યવહાર; ૨. શ્રત વ્યવહાર, ૩. આજ્ઞાવ્યવહાર; ૪. ધારણ વ્યવહાર અને ૫. છતવ્યવહાર. તે પાંચ પ્રકારના વ્યવહારમાં જેની પાસે જે પ્રકારે આગમ હોય, તે પ્રકારે તેણે આગમથી વ્યવહાર ચલાવવો. જે આગમ ન હોય તે તેની પાસે જે મૃત હોય તે મૃત વડે વ્યવહાર ચલાવો. ૧. કેવલજ્ઞાન, મન:પર્ય વિજ્ઞાન, અવધિજ્ઞાન, ૧૪ પૂર્વગ્રંથ દશ પૂર્વગ્રંથ અને નવ પૂર્વગ્રંથ – આ જ્ઞાને આગમ કહેવાય છે. ૨. આચારક૫ વગેરે (ગ્રંશે) મુત કહેવાય. 2010_05 Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-૨ શ્રત ન હોય, તે તેની પાસે જે પ્રકારે આજ્ઞા હોય તે પ્રકારે તેણે વ્યવહાર ચલાવ. આજ્ઞા ન હોય તો જે પ્રકારે ધારણું (એટલે કે કઈ જ્ઞાનીએ કરેલું પિતે યાદ રાખ્યું) હોય તે પ્રકારે વ્યવહાર ચલાવો અને ધારણા ન હોય તે જીત (એટલે પરંપરાથી ચાલ્યા આવેલા વ્યવહાર) પ્રમાણે વ્યવહાર ચલાવો. આ પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ઉચિત હોય, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં (અનિશ્રોપશ્રિત રીતે) રાગદ્વેષના ત્યાગપૂર્વક સારી રીતે વ્યવહરતે. બમણનિગ્રંથ આજ્ઞાને આરાધક થાય છે. – શતક ૮, ઉદે. ૮ ઉન્માદ ઉન્માદ એટલે સ્પષ્ટ ચેતનાનો (વિકજ્ઞાનનો શંશ. ગૌ– હે ભગવન્! ઉન્માદ કેટલા પ્રકારનો છે? મ–હે ગૌતમ ! બે પ્રકારને ઉન્માદ કહ્યો છે. ૧. ચક્ષને આશરૂ૫–એટલે કે કોઈ દેવનો શરીરમાં પ્રવેશ ૧. દૂર દેશમાં રહેલા વિદ્વાન પાસેથી મળેલી આજ્ઞા; અગીતાર્થ પણ સ્મૃતિશક્તિયુક્ત શિષ્ય દ્વારા. ૨. કેઈ ગીતાર્થ (જાણકાર) પુરુષે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવનો વિચાર કરી જે દેષની જે રીતે શુદ્ધિ કરી હોય, તે યાદ રાખી તે મુજબ પ્રાયશ્ચિત્તાદિ આપવું તે. ૩. દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષાએ શરીરબલ આદિની હાનિને વિચાર કરીને. ? 2010_05 Page #176 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વ્યાખ્યાઓ થવાથી ચેતનાને ભ્રશ થવો તે. અને ૨. મોહનીસકર્મના ઉદયથી થયેલો –એટલે કે અતત્વને તત્ત્વ માનવારૂપ અને તત્વને અતત્વ માનવારૂપ; તથા વિષયાદિનું સ્વરૂપ જાણવા છતાં અજ્ઞાનીની પેઠે તેમાં ને તેમાં પ્રવૃત્ત થવારૂપ; તથા કામાવેશથી હિતાહિતનું ભાન ભૂલી જવારૂપ. – શતક ૧૪, ઉદ્દે ૨ પ્રત્યેનીક પ્રત્યેનીક એટલે વિરોધી અથવા દેવી. રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌ–હે ભગવન! ગુરુઓની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક મ–હે ગૌતમ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. તે આ પ્રમાણે આચાર્ય પ્રત્યેનીક; ઉપાધ્યાય પ્રત્યેનીક અને સ્થવિર પ્રત્યેનીક, ગૌ–હે ભગવન્! ગતિની અપેક્ષાએ કેટલા પ્રત્યેની કહ્યા છે? મ– હે ગૌતમ! ત્રણ પ્રત્યેનકે કહ્યા છે. તે આ પ્રમાણે ઈકિયાદિકથી પ્રતિકૂલ અજ્ઞાન કષાયાચરણ કરનાર ઈહલોક–પ્રત્યાનીક;” ઈદ્રિયના વિષયમાં તત્પર રહેનાર પરલોક–પ્રત્યનીક; અને ચૌર્યાદિક વડે ઈદ્રિયના વિષયમાં તત્પર રહેનાર તે “ઉભયલેક–પ્રત્યનીક.” – શતક ૮, ઉદ્દે ૮ ૧. ઉંમર, વિદ્યા, અથવા દીક્ષાને કાળ એ બાબતેમાં જે સાધુ માટે હોય તે. 2010_05 Page #177 -------------------------------------------------------------------------- ________________ જય૦ શ્રીભગવતી-સાર ભાષા ગૌ –હે ભગવન! ભાષા ૧૨ પ્રકારની છે: ૧. સંબંધન કરવાપૂર્વક બોલાતી “આમન્ત્રણે;” ૨. આજ્ઞાપૂર્વક બેલાતી “આજ્ઞાપની'; ૩. યાચના કરવારૂપ યાચની;' ૪. -પ્રશ્ન કરવારૂપ પ્રચ્છની; ૫. ઉપદેશ આપવારૂપ પ્રજ્ઞાપની;” ૬. નિષેધ કરવારૂપ “પ્રત્યાખ્યાની;' છે. ઇચ્છાને અનુકૂલ એવી “ઈચ્છાનુલેમા;” ૮. અર્થને નિશ્ચય સિવાય બોલાતી “અનભિગૃહિતા'. ૯. અર્થના નિશ્ચયપૂર્વક બેલાતી અભિગૃહિતા; ૧૦. અર્થને સંશય કરાવનારી સંશયકરશું;” ૧૧. લેકપ્રસિદ્ધ શબ્દાર્થવાળી “વ્યાકૃતા;” અને ૧૨. ગંભીર શબ્દાર્થવાળી “અવ્યાકૃતા.”* હવે, “અમે આશ્રય કરીશું; “શયન કરીશું, “ઊભા રહીશું,' “બેસીશું, આળેટીશું' ઇત્યાદિ ભાષા “પ્રજ્ઞાપની' કહેવાય ? અસત્ય ન કહેવાય? મહ–હે ગૌતમ! તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય; પણ મૃષા ન કહેવાય. નોંધઃ પ્રશ્નકર્તાને અભિપ્રાય એ છે કે, “આશ્રય કરીશું' વગેરે ભાષા ભવિષ્યકાળને લગતી છે; એટલે વચ્ચે અંતરાય આવતાં તેમ કરવાનું ન પણ બને, એટલે જૂઠી પણ ૧. જેમકે, “તને ડીક લાગે તેમ કર.” ૨. જેમકે, “આ પ્રમાણે કર.' ૩. જેમકે “સૈન્ધવ લાવ” એમાં સિંધવ શબ્દ પુરુષ, મીઠું અને ઘોડે એ ત્રણ અર્થને સંશય ઉત્પન્ન કરે છે. ૪. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર ૫. ૨૫૬,૧, પૃ. ૯. 2010_05 Page #178 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વ્યાખ્યાઓ ૧૫: પડે. વળી આમત્રણી વગેરે ભાષા વિધિ કે નિષેધ વડે સત્ય ભાષાની પેઠે વસ્તુમાં નિયત નથી; તે તેમને શું કહેવી? જવાબમાં કહ્યું છે કે, ભવિષ્યકાળમાં જે વસ્તુ કરવાની કહી હાય, તે વમાનકાળની દૃષ્ટિએ કશું નિશ્ચિત નથી કહેતી; ઉપરાંત આમંત્રણી વગેરે ભાષા કશાને વિધિપ્રતિષેધ નથી કરતી, પરંતુ તે પણ નિર્દોષ પુરુષાર્થની સાધક છે. શતક ૧૦, ઉદ્દે॰ ૩ ઉપધિ-પરિગ્રહ-પ્રણિધાન ઉધિ એટલે જીવનનિર્વાહમાં ઉપયાગી શરીર તથા વસ્ત્રાદિ. રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌ॰હું ભગવન ! ઉપધિ કેટલા પ્રકારના કહ્યો છે? હે ગૌતમ! ઉપધિ ત્રણ પ્રકારને કહ્યો છે: કર્મરૂપી ઉધિ, શરીરરૂપી ઉપધિ અને ખાદ્ય પાત્ર-વાદિ સામગ્રીરૂપ ઉપધિ. નૈરિયકાને કર્યું અને શરીરરૂપ એ જ ઉપધિ હેાય છે. એકેન્દ્રિય જીવાને પણ એ બે જ પ્રકારના હાય છે; તે સિવાયના બીજાઓને ત્રણે પ્રકારના હોય છે. ગૌ—હે ભગવન્ ! ઉધિ કેટલા પ્રકારને કહ્યો છે? મ—હે ગૌતમ! ઉપધિ ત્રણ પ્રકારના કહ્યો છેઃ સચિત્ત, ચિત્ત અને મિત્ર. નારયિકાથી માંડી વૈમાનિકા સુધી બધાને એ ત્રણે પ્રકારના ઉપધિ હાય છે.ર ૧. વૈમાનિકા સુધીના. ૨. નારકોના ચિત્ત ઉપધિ તે શરીર, અચિત્ત ઉપધિ તે ઉત્પત્તિસ્થાન, અને શ્વાસેાાસાદિ યુક્ત શરીર સંચેતનાચેતનરૂપ મિશ્ર ઉપધિ કહેવાય છે. 2010_05 Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર જીવનનર્વાહમાં ઉપયોગી ક, શરીર અને દિ ઉપધિ કહેવાય છે; અને તે જ મમત્વબુદ્ધિથી ગૃહીત થાય, ત્યારે પરિગ્રહ કહેવાય છે. ૧૩૦ ગૌ॰હે ભગવન ! પરિગ્રહ કેટલા પ્રકારના કહ્યો છે? હે ગૌતમ! પરિગ્રહ ત્રણ પ્રકારના કહ્યો છેઃ કર્મ પરિગ્રહ, શરીરપરિગ્રહ, અને વજ્રપાત્રા દ ઉપકરણરૂપ પરિગ્રહ. મારું કાઈ પણ પ્રકારના નિશ્ચિત આલંબનમાં મન-વચનકાયના વ્યાપારને સ્થિર કરવા તે પ્રણિધાન. ગૌ-હે ભગવન્! પ્રણિધાન કેટલા પ્રકારનું કર્યું છે? મ્હે ગૌતમ! પ્રણિધાન ત્રણ પ્રકારનું કહ્યું છે : . : મનપ્રણિધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. ગૌ-હે ભગવન્ ! દુપ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે? મહે ગૌતમ! મન-વચન-કાય એમ ત્રણે છે. સુપ્રણિધાન પણ એ ત્રણે પ્રકારનું હેય છે. વૈમાનિક સુધીનાને સુપ્રણિધાન હોઈ શકે છે. --- પ્રકારનું મનુષ્યથી શતક ૧૮, ઉર્દૂ છ C ૧. તેમાંથી નૈયિકથી સ્તનિતકુમાર સુધીનાને ત્રણ, પૃથ્વીકાયિકથી વનસ્પતિકાચિક સુધીનાને કાયપ્રણિધાન, એ પ્રદ્રિયથી ચાર ઇન્દ્રિયવાળા સુધીનાને વચન અને કાચપ્રણિધાન, તથા બાકીનાને (વૈમાનિકા સુધી) ત્રણે હોય છે. 2010_05 Page #180 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વ્યાખ્યાઓ પરિવહ ગૌ–હે ભગવન્! કેટલા પરિષહે કહ્યા છે? ભ૦–હે ગૌતમ! પરિષહો ૨૨ છેઃ સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશ-મસક (ડાંસ-મચ્છર), નગ્નતા, અરતિ, (કંટાળો), સ્ત્રી, ચર્યા (ગામેગામ પગપાળા ફરવું તે), નૈષેલિકી (સ્મશાન વગેરે સ્વાધ્યાય, ધ્યાન ઈનાં સ્થાન), શય્યા, આક્રોશ (તિરસ્કાર ), વધ (ભાર), યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ્લ (મળ), સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, જ્ઞાન, અને દર્શન (શ્રદ્ધા). આ બધી સાધકના માર્ગમાં આવતી મુશ્કેલીઓ છે. તે બાવીસે પરિષહનો ચાર કર્મપ્રકૃતિમાં સમાવેશ થાય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય, વેદનીય, મેહનીય અને અંતરાય. તેમાં જ્ઞાનાવરણીયકર્મમાં પ્રજ્ઞા અને જ્ઞાન એ બે પરિષહનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાનો અભાવ, તેમ જ જ્ઞાનને અભાવ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી જ થાય છે. વેદનીયકર્મમાં સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલપરિષહ એ અગિયારને સમાવેશ થાય છે. દર્શનમેહનીય કર્મમાં દર્શનપરિષહ એકલાને સમાવેશ થાય છે. પ્રજ્ઞા અને જ્ઞાનને બદલે ૧. ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨. માં જ્ઞાન અને અજ્ઞાન એ બે છે. ૧૧ 2010_05 Page #181 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસાર ચારિત્રમોહનીયકર્મમાં અરતિ, નમ્રતા, સ્ત્રી, નૈધિકી, યાચના, આક્રેશ અને સત્કારપુરસ્કાર એ સાતનો સમાવેશ થાય છે. અંતરાયકર્મમાં અલાભપરિષહને સમાવેશ થાય છે. (આયુષ સિવાયનાં) સાત પ્રકારનાં કર્મ બાંધનારને બાવીસ પરિષહ કહ્યા છે; પરંતુ એક સાથે તે વીસને અનુભવે છે. કારણ કે, જ્યારે શીતને અનુભવે ત્યારે ઉષ્ણને ન અનુભવે, અને ચર્યાને અનુભવે ત્યારે નધિકીને ન અનુભવે. આઠ પ્રકારનાં કર્મ બાંધનારને માટે પણ તેમ જ જાણવું. આયુષ્ય અને મેહનીય એ બે સિવાયનાં છ પ્રકારનાં કર્મ બાંધનારને (દર્શનમોહનીય અને ચારિત્રમેહનીયના મળીને આઠ પરિષહ બાદ થતાં) ૧૪ પરિષહ હોય છે, પણ ૧. તેનાથી ઊલટું પણ સમજી લેવું. ૨. ચર્ચાથી એમ તો શવ્યા પણ વિરુદ્ધ છે; પરંતુ ગામ જવા નીકળ્યો હોય, ત્યારે રસ્તામાં વિશ્રામભોજનાદિ માટે થોડે વખત શધ્યાસેવન કરે પણું ખરે; પણ તે વખતે તેના મનમાં ચર્ચાનું ઔસુકય હજુ શમ્યું નથી હોતું; તેથી વાસ્તવિક રીતે તેની ચર્ચા (મુસાફરી) જ ચાલુ હોય છે. ૩. “સૂમસપરાય (૧૦માં) ગુણસ્થાનવાળાને –ટીકા. તેને સરાગ છદ્મસ્થ કહે છે. કારણકે હજુ લોભના સૂક્ષમ અંશે તેનામાં વિદ્યમાન છે, અને તેને કેવલજ્ઞાન થયું નથી. ગુણસ્થાને તેમજ છાસ્થ, કેવલજ્ઞાની વગેરેના પારિભાષિક અર્થો માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ પુસ્તક પા. ૧૭૨. તથા “ આગળ પા. ૬૦, . ૧. 2010_05 Page #182 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વ્યાખ્યાઓ ૧૬૩ તે એક સાથે બારને જ અનુભવે છે; કારણકે જ્યારે શીત અનુભવે ત્યારે ઉણુ નહિ અને ચર્ચા વખતે શય્યાને ન અનુભવે. માત્ર વેદનીયરૂપી એક જ કર્મ બાંધનાર વીતરાગ છસ્થને છ પ્રકારનાં કર્મ બાંધનાર જેટલા પરિષહ જાણવા. પરંતુ સોગી ભવસ્થ કેવલજ્ઞાનીને (જ્ઞાનાવરણયના બે પરિષહ વધુ બાદ કરતાં) ૧૧ પરીષહ સંભવે છે; પણ તેમાં એક સાથે તે નવને જ અનુભવે છે; કારણકે શીત–ઉષ્ણ, અને ચર્યા–શય્યા, એ બે જોડકાંમાંથી ગમે તે એકને જ તે અનુભવે છે. કર્મબંધરહિત અયાગી ભવસ્થ કેવલજ્ઞાનીને અગિયાર પરિષહે તે પ્રમાણે છે. ––શતક ૮, ઉદ્દે ૮ - ગણિપિટક ગણિપિટક એટલે આચાર્યની પેટી – શા. ગૌત્ર –હે ભગવન્! ગણિપિટક કેટલા પ્રકારનું કહ્યું છે? ૧. અહી તો મેહનીય અવિદ્યમાન જેવું થયું હોવાથી, સર્વત્ર અનૌસુહ્ય જ પ્રવર્તે છે. તેથી શવ્યાકાળે તે શયામાં જ વર્તે છે; ચર્યાની ઉત્સુકતા તે વખતે તેને ન હોવાથી તે ચર્ચામાં નથી હોતે. - ૨. ૧૧મા અને ૧૨માં ગુણસ્થાન વખતેતેને વીતરાગ છવસ્થ કહે છે. ૩. ૧૩ માં ગુણસ્થાન વખતે. ૪. ૧૪માં ગુણરથાનવાળાને. 2010_05 Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર - મહ–હે ગૌતમ ! બાર અંગવાળું ગણિપિટક કહ્યું છે. તે આ પ્રમાણે આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરૌપપાતિક, પ્રૌવ્યાકરણ, વિપાકબુત, અને દષ્ટિવાદ.૧ ગૌ૦–હે ભગવન્! આચારાંગ એ શું છે? મહ–હે ગૌતમ ! આચારાંગમાં શ્રમણ નિગ્રંથોનો. સુપ્રશસ્ત આચાર, ભિક્ષા લેવાનો વિધિ (ગોચર), વિનય, ધ્યાન, આહારાદિ પદાર્થોનું માપ, સ્વાધ્યાય, ભાષાસમિતિ, ગુણિ, શયા, ઉપધિ, અન્ન-પાન, દાની વિશુદ્ધિ, શુદ્ધાશુદ્ધગ્રહણ, વ્રત, નિયમ અને તપ, વગેરેનું વર્ણન છે. સૂત્રકૃતાંગમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, જવ, અજીવ, લોક, અલેક, પુષ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જર, બંધા અને મેક્ષ સુધીના પર્દાથો છે; તથા ઇતર દર્શનેથી મોહિત. તથા સંદિગ્ધ એવા નવા દીક્ષિતની બુદ્ધિની શુદ્ધિ માટે ૧૮૧ ક્રિયાવાદીના મત, ૮૪ ક્રિયાવાદીના મત, ૬૭ અજ્ઞાનવાદીના મત, કર વિનયવાદીના મત વગેરેનો પરિક્ષેપ કરીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરેલું છે. ૧. મૂળમાં, નંદીસૂત્રમાં કહ્યા પ્રમાણે બધા અંગોને પરિચય આપવો એમ કહ્યું છે. પરંતુ અહીં અંગગ્રથામાંના જ એક સમવાયાંગમાં આપેલી માહિતી ટૂંકાવીને આપી છે. ૨. આ માળામાં “શ્રી મહાવીર સ્વામીને આચારધર્મ' નામનું પુસ્તક. ૩. આ માળામાં “શ્રી મહાવીરસ્વામીના સંયમધર્મ * નામનું પુસ્તક. 2010_05 Page #184 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વ્યાખ્યાઓ ૧૧૫ સ્થાનાંગમાં સિદ્ધાંત, પરસિદ્ધાંત, જીવ, અજીવ, લેક, અને અલેકનું સ્થાપન છે. સમવાયાંગમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, એકાદિ સંખ્યાપૂર્વક પદાર્થોનું નિરૂપણ, અને દ્વાદશાંગ ગણિપિટકના પર્યાનું પ્રતિપાદન છે. ભગવતીમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, જીવ, અજીવ, લોક, અલોક, જુદા જુદા પ્રકારના દેવ, રાજા, રાજર્ષિ અને અનેક પ્રકારે સંદિગ્ધ પુરુષોએ પૂછેલા પ્રશ્નોના શ્રીજિને વિસ્તારપૂર્વક આપેલા ઉત્તરે છે. તેઓ યથાસ્થિત ભાવના પ્રતિપાદક છે, મુમુક્ષુઓના હદયના અભિનંદક છે, અંધકારરૂપ મેલના નાશક છે, સુદષ્ટ છે, દીપભૂત છે, તથા બુદ્ધિના વર્ધક છે. જ્ઞાતાધર્મસ્થામાં ઉદાહરણભૂત પુરુષોનાં નગર, રાજાઓ, ધર્માચાર્યો, ધર્મકથાઓ, પ્રવજ્યા, તપ, દેવકગમન, બોધિલાભ વગેરેનું વર્ણન છે. ઉપાસકદશામાં ઉપાસકનાં કે શ્રાવકનાં શિલતે, વિરમણે. ગુણવતા, પ્રત્યાખ્યાને, પૈષધોપવાસ, તપ, પ્રતિમાઓ, ઉપસર્ગો, બોધલાભ અને અંતક્રિયાઓનું નિરૂપણ છે. ૧. આ માળામાં “ભગવાન મહાવીરની ધમકથાઓ” નામનું પુસ્તક. ૨. આ માળામાં “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” નામનું પુસ્તક 2010_05 Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર અંતકૃદશામાં અંતકૃત (તીર્થકરાદિ) પુરુષના ભેગપરિત્યાગ, પ્રવજ્યા, તપ, પ્રતિમા, ક્ષમા, આર્જવ, માર્દવ, શૌચ, સંયમ, બ્રહ્મચર્ય, તપ, ક્રિયા, સમિતિ, ગુણિ, અપ્રમાદયોગ, સ્વાધ્યાય, ધ્યાન, કર્મને ક્ષય, કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરેનું નિરૂપણ છે. અનુત્તરૌપપાતકમાં નગરો, ઉદ્યાનો, ચિત્ય, વનખંડે, રાજાઓ, માતપિતાઓ, ધર્માચાર્યો, ધર્મકથાઓ, ભોગપરિત્યાગ વગેરેનું વર્ણન છે. પ્રશ્નવ્યાકરણમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાના અતિશે, અને નાગકુમાર તથા સુપર્ણકુમારની સાથે થયેલા દિવ્ય સંવાદો છે. વિપાકબુતમાં સુકૃત કર્મોને અને દુષ્કતકર્મોનો ફલવિપાક વર્ણવેલ છે. દષ્ટિવાદમાં સર્વ પ્રદાર્થોની પ્રરૂપણ છે. --શતક ૨૫, ઉદ્દે ૪ 2010_05 Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરચૂરણું ગૌ––હે ભગવન્! જે બીજાને ખોટું બોલવા વડે, અસબૂત બોલવા વડે, કે મેઢામેઢ દેષ પ્રકાશવા વડે દૂષિત વચન કહે, તે કેવા પ્રકારનાં કર્મ બાંધે છે? ભ૦–હે ગૌતમ! તે તેવા પ્રકારનાં જ કર્મો બાંધે છે; તથા તે જ્યાં જ્યાં જાય છે, ત્યાં તેવાં જ કર્મોને અનુભવે છે. – શતક ૫, ઉદેવ ૬ ગ –હે ભગવન! સરખા સરખી ચામડીવાળા, સરખી ઉંમરવાળા, અને સરખા દ્રવ્ય અને શસ્ત્ર વગેરે ઉપકરણવાળા કોઈ બે પુરુષ લડે, તેમાં એક છત અને એક હારે, એ પ્રમાણે થાય? અને થાય તો તેનું શું કારણ? * મ–હે ગૌતમ! જે વીર્યવાળે હોય તે જીતે, અને વીર્ય વિનાને હારે. જેણે વીર્યરહિત કર્મો નથી બાંધ્યાં અને જેમાં તે કર્મો ઉદયમાં નથી આવ્યાં, તે જીતે છે; અને જે પુરુષે વીર્યરહિત કર્મ બાંધ્યાં છે, અને જેમાં તે કર્મો ઉદયમાં આવ્યાં છે, તે પુરુષ પરાજય પામે છે, – શતક ૧, ઉદ્દે ૮ : ૧. અસદુભૂત એટલે ન થયેલના ઉદુભાવનારૂપ, અથવા અલીક (ચાર ન હોય તો પણું આ ચોર છે એ પ્રમાણે આરોપ કરવા) રૂ૫. 2010_05 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીભગવતી-સાત હે ગૌતમ! સંવેગ–મેક્ષનો અભિલાષ, નિર્વેદ – સંસારથી વિરક્તતા, ગુરુઓની અને સાધમિકેની સેવા, (ગુરુ સમક્ષ કબૂલાત રૂ૫) પાપની આલોચના, પિતાની જાતે દોષની નિંદા, પરસમક્ષ પિતાના દોષ પ્રગટ કરવારૂપ ગë, ક્ષમાપના, ઉપશાંતતા, શાસ્ત્રાભ્યાસ, હાસ્યાદિ ભાવને વિષે અપ્રતિબદ્ધતા, પાપસ્થાનોથી નિવૃત્ત થવું, સ્ત્રીઆદિના સંસર્ગથી હિત ઉતારાનો અને આસનનો ઉપયોગ, શ્રોત્રેન્દ્રિય વગેરેનો સંવર (સંરક્ષણ), વેગ (મન-વાણી-કાયાની પ્રવૃત્તિ)ને ત્યાગ, શરીરમાં આસક્તિને ત્યાગ, કપાયેનો ત્યાગ, મંડળીમાં બેસી ભોજન કરવાને (સંભોગનો) ત્યાગ, અધિક વસ્ત્રાદિને ત્યાગ, ક્ષમા, વિરાગતા, ભાવસત્ય (અંતરની સચ્ચાઈ), સત્ય (મન-વાણ-કાયાની સચ્ચાઈ), કરણસત્ય (આચારની સચ્ચાઈ), મનનું સંગાપન, વચનનું સંગે પન કાયને સંગાપન, કૅધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ફ્લેશ ( કલહ), અભ્યાખ્યાન (ખોટા આરોપ), પશુન્ય (ચુગલી), રતિ–અરતિ (આનંદથી મત્ત થવું અને શોકથી ખિન્ન થવું), પરનિંદા, ભાયા–મૃષાવાદ (કપટપૂર્વક અસત્ય ભાષણ), અને મિથ્યાદર્શનશલ્ય (એટલે કુદેવ, કુગુરુ, અને કુધર્મને સાચા માની સેવવા) એટલાને ત્યાગ, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, સુધાદિ વેદનાની સહનશીલતા, અને મારણાંતિક કષ્ટમાં સહનશીલતા, એ બધાં પદેનું અંતિમ ફળ મેક્ષ છે. . ગૌતમ—હે ભગવન! તે એમ જ છે; હે ભગવન! તે એમ જ છે. – શતક ૧૭, ઉદ્દે ૩ ૧. પ્રતિલેખના વગેરે વિધિપૂર્વક કરવાં તે. 2010_05 Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ખંડ ૨ જે ચારિત્ર-ખંડ 2010_05 Page #189 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #190 -------------------------------------------------------------------------- ________________ આર્ય શ્રી સ્કંદક તે સમયની વાત છે. શ્રાવસ્તી નગરીમાં કાત્યાયન ગેત્રનો, ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય કુંદક નામનો પરિવ્રાજક (તાપસ) રહેતો હતો. તે ચાર વેદને, પાંચમાં ઇતિહાસ-પુરાણને અને છઠ્ઠી નિઘંટુ નામના કેશનો સાંગેપાર ધારણ કરનાર, તથા પ્રવર્તક હોઈ, તે સંબંધી ભૂલોને અટકાવનાર હતું. તે ષડંગને પણ જાણકાર અને પષ્ટિતંત્ર (કાપિલીય શાસ્ત્રોમાં વિશારદ હતો. વળી ગણિત, શિક્ષા, કલ્પ (આચાર), વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ, જ્યોતિષ તથા બીજા પણ અનેક ૧. પ્રાચીન કોશલ દેશની રાજધાની. અયોધ્યાથી ઉત્તર તરફ પચાસેક માઈલ ઉપર રા૫ટી નદીના દક્ષિણ કિનારે આવેલાં સાહતમાહતનાં ખંડેરોને શ્રાવસ્તીનાં વર્તમાન અવશેષ ગણવામાં આવે છે. ૨. અક્ષરના સ્વરૂપને જણાવનારું શાસ્ત્ર, 2010_05 Page #191 -------------------------------------------------------------------------- ________________ K શ્રીભગવતી-સાર બ્રાહ્મણ અને પરિવ્રાજક સબંધી નીતિશાસ્રા તથા દર્શનશાસ્ત્રામાં ઘણા ચતુર હતા. તે જ નગરીમાં પિ'ગલ નામને મહાવીર ભગવાનને અનુયાયી નિગ્રંથ સાધુ રહેતા હતા. તેણે એક દિવસ સ્કંદક પાસે જઈને તેને આક્ષેપપૂર્વક પૂછ્યું': હે માગધ ! શું લેક અતવાળા છે કે અંત વિનાના છે ? જીવ અંતવાળા છે કે અંત વિનાને છે ? સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે ? સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના છે? તથા કયા મરણ વડે મરતા જીવ વધે અથવા ઘટે, અર્થાત જીવ કેવી રીતે મરે તે તેને સંસાર વધે અથવા ઘટે ? આ પ્રશ્નો સાંભળી સ્કંદકને શ’કા, કાંક્ષા અને અવિશ્વાસ ઉત્પન્ન થતાં તેની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ, અને તે બહુ ફ્લેશ પામ્યા. તથા કાંઈ જવાબ ન આપી શકવાથી મૌન રહ્યો. તે અરસામાં નજીકમાં આવેલી કૃતગલા નગરીની બહાર છત્રપલાશક ચૈત્યમાં શ્રીમહાવીર ભગવાન પધાર્યાં. તે જાણી લેાકા તેમનાં દર્શને ઊમટવા. દક પણ ત્યાં જવાને વિચાર આવ્યા. તેથી પેાતાના ત્રિદંડ, કુડી ( કમડલ ), રુદ્રાક્ષની માલા (કાંચનિકા), કરેટિકા (માટીનું પાત્ર), ભૂશિકા (આસન), કૅરિકા (લૂછણિયું), ષડ્ડાલક (ત્રિગડી), અંકુશક,ર ૧. પ્રશ્નના ઉત્તર શું આ હશે કે તે, તથા તેને જવાબ હું શી રીતે નિશ્ચિત કરું એ કાંક્ષા; અને મારા જવાબથી પૂછનારને પ્રતીતિ થશે કે કેમ એ, વિશ્વાસ. ૨. વૃક્ષ ઉપરથી પાંદડાં લેવાનું સાધન, 2010_05 Page #192 -------------------------------------------------------------------------- ________________ આય શ્રી કદ ૧૭૩ પવિત્રક (વીટી), ગણેત્રિકા (કલાઈનું ઘરેણું), છત્ર, પગરખાં, પાવડી અને ગેરુવાં વસ્ત્ર વગેરે ધારણ કરીને તે કૃતંગલા જવા નીકળ્યો. આ તરફ મહાવીર ભગવાને ગૌતમને સંબોધીને કહ્યું, હે ગૌતમ! આજ તું તારી જૂને સંબંધીને જોઈશ.એમ કહી, તેમણે કંઇક કેવી રીતે આ તરફ આવવા નીકળ્યો હતો. તે કહી સંભળાવ્યું. ત્યારે ગૌતમે પૂછયું કે “તે આપની, પાસે દીક્ષા લેશે કે કેમ ?' ત્યારે મહાવીર ભગવાને હા પાડી.. એવામાં કંઇક ત્યાં આવી પહોંચ્યો; ગૌતમ ઊઠીને તેની. સામાં ગયા; અને તે શા માટે આવ્યા છે તે બધું તેને કહી. સંભળાવ્યું. આથી વિસ્મિત થઈ સ્કંદકે ગૌતમને પૂછયું કે, તમને આ બધું સ્વશક્તિથી જાણી લઈને કોણે કહ્યું? ત્યારે ગૌતમે મહાવીર ભગવાનનું નામ દીધું. પછી બંને મહાવીર, ભગવાન પાસે ગયા. મહાવીર ભગવાન તે સમયે હંમેશ ભજન કરતા હતા. તેમનું શરીર ઉદાર, શણગારેલા જેવું, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલરૂપ, અલંકારો વિના પણ શોભતું તથા સારાં લક્ષણો, ચિહ્નો અને ગુણેથી યુક્ત હતું. તેમને જોઈ કુંદક છે. એટલે કે માન તથા ઉન્માનયુક્ત. પાણીથી ભરેલી કુંડીમાં કોઈ પુરુષ પ્રવેશ કરે, અને જેના પ્રવેશથી તે ફીન ૩૨ શેર પાણી (દ્રોણ) બહાર નીકળે, તે માનયુક્ત કહેવાય. જે પુરુષનું વજન ૪૦૦૦ તોલા (અર્ધા ભાર) થાય તે ઉન્માનયુક્ત કહેવાય. પિતાના આંગળથી માપતાં જેની ઊંચાઈ ૧૦૮: આગળ હેય, તે પ્રમાણયુક્ત કહેવાય 2010_05 Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર અત્યંત હર્ષ પામે, તથા પુલકિત ચિત્તયુક્ત થઈ, ત્રણ પ્રદક્ષિણ કરી, તેણે તેમને વંદનાદિ કર્યો. મહાવીર ભગવાને પણ તેને પિંગલકના પ્રશ્નો વગેરેની વાત કહી સંભળાવી; તથા તેના જવાબ પણ કહી સંભળાવ્યા : હે કુંદક ! “લોક અંતવાળો છે કે અંત વિનાને છે” એ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે: મેં લોકને ચાર પ્રકારને જણાવ્યું છે: દ્રવ્યલોક, ક્ષેત્રક, કાળલોક, અને ભાવલોક. દ્રવ્યલોક તો એક છે અને અંતવાળા છે. ક્ષેત્રલોક અસંખ્ય કોડાકોડી જન સુધી લંબાઈ અને પહોળાઈવાળે છે; તથા તેને પરિધિ અસંખ્ય જન કાડાકડીનો કહ્યો છે. તેને પણ અંત – છેડે – છે. કાળલોક કઈ દિવસ ન હતો તેમ નથી, કોઈ દિવસ નથી એમ પણ નથી અને કોઈ દિવસ નહીં હશે એમ પણ નથી. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તેનો અંત નથી. ભાવલોક વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના અનંત પર્ય (પરિણામો) રૂપ છે; અનંત સંસ્થાન (આકાર) પર્યવરૂપ છે; તથા તેને અંત નથી. એટલે કે લેકને દ્રવ્ય અને ક્ષેત્રની દષ્ટિએ વિચારીએ તો તે અંતવાળો છે; પણ કાલ અને • ભાવની દૃષ્ટિએ વિચારીએ તો તે અંત વિનાને છે. હવે, “જીવ અંતવાળે છે કે અંત વિનાને છે તે પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે : દ્રવ્યથી જીવ એક છે અને -અંતવાળે છે. ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળે છે, તથા તેનો અંત પણ છે. કાળથી જીવ નિત્ય છે અને તેને -અંત નથી. ભાવથી જીવ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે, 2010_05 Page #194 -------------------------------------------------------------------------- ________________ આય શ્રીકા અનંત દનપર્યાયરૂપ છે, અને અનંત પર્યાયરૂપ છે. ર તે જ પ્રમાણે સિદ્ધિ પણ દ્રવ્યથી એક છે અને અતવાળા છે; ક્ષેત્રથી સિદ્ધિની લંબાઈ તથા પહેાળાઈ ૪૫ લાખ યેાજનની છે; અને તેને પિરિધ ૧ કરાડ, ૪ર લાખ, ૩૦ હજાર, અને ૨૪૯ યેાજન કરતાં કાંઈક વિશેષાધિક છે. તેને અંત—— ઈંડા – પણ છે, કાળથી સિદ્ધિ કાઈ દિવસ ન હતી એમ નથી, નથી એમ પણ નથી, તથા નહિ હોય એમ પણ નથી. ભાવથી સિદ્ધિ ભાવલાક પ્રમાણે જાણવી. એટલે કે, દ્રવ્યસિદ્ધિ અને ક્ષેત્રસિદ્ધિ અતવાળા છે; અને કાસિદ્ધિ અને ભાસિદ્ધિ અંત વિનાની છે. ૧૭૫ અગુરુલઘુ ૧ તે જ પ્રમાણે સિદ્ધ પણ દ્રવ્યથી એક છે, અને અતવાળા છે. ક્ષેત્રથી સિદ્ધ અસંખ્ય પ્રદેશવાળેા છે; તથા તેને અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે અને અત વિનાના છે. ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યં વરૂપ છે, અનંત દનપવરૂપ છે, અનંત અગુરુલઘુ પવરૂપ છે અને તેને અંત નથી. જીવ કેવી રીતે મરે તે તેને સંસાર વધે અને ટે' એ પ્રશ્નના જવાબ આ છે: મે મરણના બે પ્રકાર જણાવ્યા છે : આલમરણ, અને પંડિતમરણુ.૩ ૧. અણુઓના, સૂમરફધાના તથા અમૂર્ત વસ્તુન પાંચા અગુરુલઘુ (નહીં ભારે, નહી હલકા) ગણાય છે. ૨. એટલે કે સિદ્ધશિલા, જે સિદ્ધવાના આધારભૂ આકાશની નજીક આવેલી છે. ૩. સરખાવે ઉત્તરાધ્યયન અ. ૫; તથા અ. ૩૬-૨૫૯. 2010_05 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રીભગવતીસાર તેમાં બાલમરણને બાર ભેદ કહ્યા છેઃ વલનમરણ (તરફડિયાં ખાતા મરવું ); વશામરણ (પરાધીનતાપૂર્વક રિબાઈને મરવું); અંતઃશલ્યમરણ (શરીરમાં શસ્ત્રાદિક પેસી જવાથી મરવું); ભવમરણ (જે ગતિમાં ભર્યા હોય તે જ ગતિમાં પાછું જન્મવું); પહાડથી પડીને મરવું, ઝાડથી પડીને ભરવું, પાણીમાં ડૂબીને મરવું, અગ્નિમાં પેસીને મરવું, ઝેર ખાઈને મરવું, શસ્ત્ર વડે ભરવું, ઝાડ વગેરે સાથે ગળે ફાંસો ખાઈને મરવું, અને ગધ વગેરે શરીરને ફાડી ખાય તે રીતે ભરવું. એ બાર પ્રકારના બાલમરણ વડે ભરે, તો જીવ અનંતવાર નૈરયિક ભને પામે છે; અનાદિ અનંત તથા ચાર ગતિવાળા સંસારમાં રખડ્યા કરે છે તથા તે પ્રકારે પિતાના સંસારને વધારે છે. પંડિતમરણ પણ બે પ્રકારનું છેઃ પાદપપગમન (ઝાડની પેઠે સ્થિર રહીને આહારત્યાગપૂર્વક મરવું) અને ભક્તપ્રત્યાખ્યાન (હાલવાચાલવાની છૂટ સાથે ખાનપાનનાત્યાગપૂર્વક મરવું). પાદપપગમનમાં બીજાની સેવા લેવાની છૂટ નથી હતી, જ્યારે ભક્તપ્રત્યાખ્યાનમાં હોય છે, બંનેમાં આહારત્યાગ સરખો જ છે. એ બંને જાતના પંડિતભરણુ વડે ભરતે જીવ પોતે નરયિકના અનંત ભવને પામતો નથી; સંસારરૂપ વનને વટી જાય છે, તથા તે પ્રકારે તે જીવનો સંસાર ઘટે છે. ૧. તિય“ચ, મનુષ્ય, દેવ, નારક. ૨. મૂળમાં તેની વધુ વિગતે છે તે માટે જુઓ આગળ પા. ૧૪૬ (૧-૨), 2010_05 Page #196 -------------------------------------------------------------------------- ________________ ખાચર શ્રીફ દ પામ્યા આ વાત સાંભળતાં કદક પરિવ્રાજક એધ અને ભગવાન પાસે વળીએ કહેલ ધર્મની દીક્ષા માગવા લાગ્યા. ત્યાર પછી ભગવાને તેને તથા ભેગી થયેલી મેટી સભાને ધર્મો કહ્યો. તેથી હર્ષિત થઈ સ્કંદક ઊભા થઈને તથા ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને મેલ્યે, હું ભગવન! નિગ્રંથના પ્રવચનમાં હું શ્રધા રાખું છું, પ્રીતિ રાખું છું, તથા તે મને રુચે છે. તેનેા હું સ્વીકાર કરું છું. કે ભગવન્! તે સત્ય છે, સદેહ વિનાનું છે, ઇષ્ટ છે, અને પ્રતીષ્ટ છે. આમ કહી, ભગવાનને વંદન કરી, તે ઈશાન ખુણામાં ગયા, અને ત્યાં પોતાના ત્રિદંડ વગેરે ઉપકરણા એકાંત જગાએ છેાડી આવ્યા; પછી ભગવાન પાસે આવી તેમને ત્રણ પ્રદક્ષિણા કરી તે મેલ્યા : હે ભગવન્ ! ઘડપણ અને મેાતના દુ:ખથી આ લેાક સળગેલા છે. જેમ કાઈ ગૃહસ્થ પેાતાના સળગતા ઘરમાંથી બહુ મૂલ્યવાળા અને એછા વજનવાળા સામાનને બચાવી લે છે, કારણ કે તે થાડે! સામાન પણ તેને આગળપાછળ હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને છેવટે કલ્યાણરૂપ થાય છે, તેમ ભારે। આત્મા પણ એક જાતનાં બહુમૂલ્ય સામાનરૂપ છે; તે ઇષ્ટ છે, કાંત છે, પ્રિય, સુંદર, મનગમતા, સ્થિરતાવાળા, વિશ્વાસપાત્ર, સંમત, અનુમત, બહુમત અને ઘરેણાના કરડિયારૂપ છે. માટે તેને ટાઢતડકા, ભૂખતરસ, ચારવાઘ, કે સ`નિપાતાદિ અનેક રેગે, મહામારીએ, અને પિષહે। તથા ઉપસગેગે૧ નુકસાન કરે, ત્યાર પહેલાં તેને તે બધામાંથી બચાવી લઉં, .. વિો. १२ 2010_05 ૧૭૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર તો તે આત્મા અને પરલોકમાં હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને પરંપરાએ કલ્યાણરૂપ થશે. • માટે હે દેવાનુપ્રિય ! હું ઈચ્છું છું કે, આપની પાસે હું પ્રવજિત થાઉં, મુંડિત થાઉં, પ્રતિલેખનાદિ આચારક્રિયાઓ શીખું, તથા સૂત્ર અને તેના અર્થે ભણું. માટે હું ઇચ્છું છું કે તમે આચાર, વિનય, વિનયનું ફળ, ચારિત્ર, પિંડવિશુદ્ધિ (-રૂપ કરણ), સંયમમાત્રા અને સંયમના નિર્વાહક આહારના નિરૂપણને કહો. . પછી બમણુભગવંત મહાવીરે પોતે જ તે પરિવ્રાજકને પ્રવાજિત કર્યો અને પોતે જ તેને ધર્મ કહ્યું કે, “હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે સૂવું, આ પ્રમાણે ખાવું, આ પ્રમાણે બેલવું, અને આ પ્રમાણે ઊઠીને પ્રાણ, ભૂત, જીવ તથા સ વિષે સંયમપૂર્વક વર્તવું તથા એ બાબતમાં જરા પણ આળસ ન રાખવી.” આ પ્રમાણે સ્કંદક મુનિ ભગવાનનો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકારી તેમની આજ્ઞા મુજબ ચાલવા લાગ્યા. તે ચાલવામાં, બોલવામાં, ખાનપાન લાવવામાં, પિતાને સરસામાન લેવા-મૂકવામાં, મલમૂત્ર તથા મુખ, કંઠ, અને નાકને મેલ વગેરે નિરુપયોગી વસ્તુઓ નાખી આવવામાં સાવધાન હતા; મન-વાણ-કાયાની ક્રિયાઓમાં સાવધાન હતા, તેમને વશ રાખનાર હતા, ઈદ્રિયનિગ્રહી હતા, ગુપ્ત ૧. અનુક્રમે ઈર્ષા, ભાષા, એષણ, આદાન-ભાંડ-માત્રનિક્ષેપણ, અને ઉચ્ચાર-પ્રસ્ત્રવણ,–ખેલ-સિંધાનક–પરિઝાપનિકા એ પાંચ સમિતિઓનાં વર્ણન છે. 2010_05 Page #198 -------------------------------------------------------------------------- ________________ આ શ્રીરક હક ૧૭૯ બ્રહ્મચારી હતા, તથા ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાશીલ, જિતેંદ્રિય, શુદ્ધતી, નિરાકાંક્ષી, ઉત્સુકતાદિના સંયમમાં જ ચિત્તવૃત્તિવાળા, સુંદર સાધુપણામાં રત તથા દમનશીલ હતા. એ પ્રમાણે નિગ્રંથશાસ્ત્ર અનુસાર તે વિહરતા હતા. તે સ્કંદમુનિ મહાવીર ભગવાનના વૃદ્ધ શિષ્ય (સ્થવિરે) પાસે અગિયાર અંગે ભણ્યા તથા પછી મહાવીર ભગવાનની પરવાનગીથી તેમણે એક પછી એક એમ ભિક્ષુની બારે પ્રતિમાઓ આરાધી. તે પ્રતિમાઓ એટલે કે વિશિષ્ટ તપનો વિધિ આ પ્રમાણે છે : ગરછથી બહાર નીકળી, જુદા રહી, એક મહિના સુધી અન્ન અને પાણીની એક દત્તિ વડે જ જીવવું તે પહેલી પ્રતિમા કહેવાય. દત્તિ એટલે દાન દેનાર જ્યારે અન્ન કે પાણીને દેતો હોય, ત્યારે દેવાતા અન્ન કે પાણીની જ્યાં સુધી એક ધાર હોય અને તે એક ધારમાં જેટલું આવે તેટલું જ લેવું; ધાર તૂટયા પછી જરા પણ ન લેવું તે. બીજી પ્રતિમામાં બે માસ સુધી અન્ન અને પાણીની બે દત્તિ લેવાની ૧. અગિયાર અંગમાં ભગવતીસૂત્રનો પણ સમાવેશ થાય છે. તો પછી અગિયાર અંગોમાંના એક અંગમાંની કથામાં “અગિયાર અંગ” ભણ્યા એમ કેવી રીતે કહી શકાય ? કારણ કે જે ગ્રંથમાં જેનું જીવન હોય તે પુરુષ તે ગ્રંથની પહેલાં હયાત હોય. ટીકાકાર આને ખુલાસો બે રીતે આપે છે: એક તે, દકની વિદ્યમાનતા નથી ત્યાં સુધી &દકના જેવી બીનાને બીજા કોઈના ચરિત્ર દ્વારા જણાવાય છે; અને સ્કંદક થયા પછી કંદકના ચરિત્રને આધાર લઈને કહેવાય છે. અને બીજુ ગણધર અતિશય જ્ઞાનવાળા હેવાથી ભવિષ્યકાળની બીના પણ તેઓ જાણીને 2010_05 Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર હોય છે. તે જ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમ, છઠ્ઠી અને સાતમી પ્રતિમામાં અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છે અને સાત દત્તિઓ અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ અને સાત માસ સુધી. લેવાની હોય છે. આઠમી પ્રતિમામાં સાત રાત્રીદિવસ પાણી પીધા વિના એકાંતર ઉપવાસ કરવાના હોય છે; પારણમાં આંબેલ કરવાનું હોય છે; ગામની બહાર રહેવાનું હોય છે, ચતા કે પડખે સૂવાનું હોય છે; તથા ઉભડક બેસીને જે આવે તે સહન કરવાનું હોય છે. ૯મી પ્રતિમામાં તેટલાં જ રાત્રીદિવસ તે પ્રમાણે જ ઉભડક રહેવાનું હોય છે તથા વાંકા લાકડાની પેઠે સૂવાનું હોય છે. ૧૦મી પ્રતિભામાં પણ તેટલા જ રાત્રીદિવસ તે પ્રમાણે જ ગોદહાસન અને વિરાસનમાં રહેવાનું તથા સંકોચાઈને બેસવાનું હોય છે. ૧૧મી પ્રતિમામાં પાણી વિનાનો છઠ– છ ટંકનો ઉપવાસ કરવાને. હોય છે, તથા એક રાત્રીદિવસ ગામ બહાર હાથ લંબાવીને રહેવાનું હોય છે. ૧૨મી પ્રતિમામાં એક અઠ્ઠમ – ત્રણ ઉપવાસ કરીને એક રાત્રી નદી વગેરેને કાઠે ભેખડ ઉપર આંખે પટપટાવ્યા વિના રહેવાનું હોય છે. &દક મુનિએ આ બારે પ્રતિમાઓ સ્ત્ર અનુસાર, ૧. આંબેલ એટલે ધી-દૂધ વગેરે રસ વિનાનું અન્ન એક વાર ખાવું અને ગરમ પાણી પીવું તે. ૨. આ ભિક્ષુપ્રતિમાઓ ગમે તે સાધુ ન કરી શકે, પણ લગભગ દશ પૂર્વ એટલે જેને અભ્યાસ હોય તે જ કરી શકે. કારણકે તેટલા અભ્યાસી મુનિની વાગી અમેઘ હોય છે; તેથી તે જિનશાસનની વૃદ્ધિ કરવાપૂર્વક લોકકલ્યાણુમાં સિદ્ધહસ્ત. સિદ્ધવાફ હેાય છે.” અર્થાત્ એ મુનિ પોતાની શક્તિને ઉપયોગી 2010_05 Page #200 -------------------------------------------------------------------------- ________________ આય શ્રીકદક ૧૮૧ આચાર અનુસાર, મા અનુસાર, સત્યતાપૂર્વક અને સારી રીતે સ્પર્શી, પાળી, ભાવી અને સમાપ્ત કરી. ત્યાર પછી કંઇક મુનિએ મહાવીર ભગવાન પાસે આવી ગુણરત્ન સંવત્સરનામનું તપ સ્વીકારવાની પરવાનગી માગી. અને તેમણે પણ તે પરવાનગી આપી. તે તપનો વિધિ આ પ્રમાણે છે: પહેલા માસમાં નિરંતર ચતુર્થને ઉપવાસ કરવા એટલે કે ચાર ટંક ન ખાવું; દિવસે સૂર્યની સામે નજર માંડી જ્યાં તડકે આવતા હોય તેવી જગામાં (આતાપના ભૂમિમાં ) ઉભડક બેસી રહેવું; તથા રાત્રીએ કાંઈ લોકકલ્યાણમાં જ કરે છે. સ્કંદ મુનિ પૂર્વ ગ્રંથે ભણ્યા જ નહોતા. છતાં તેમને મહાવીરે પિતે પ્રતિમાઓની પરવાનગી આપેલી તેથી તેમાં કોઈ દોષ નથી. ૧. આ પ્રતિમાઓ સ્વીકારતા પહેલાં તે પ્રતિમામાં જે જાતને નીરસ આહાર લેવાતા હોય તથા જેવી જાતનું ધ્યાન અને વિચરણ થતું હોય તે બધું પિતાની જાત ઉપર અજમાવી લેવું જોઈએ, જેથી તે બરાબર પાર પડી શકે. જે પ્રતિમા જેટલા કાળ સુધી ચાલવાની હોય તેટલા કાળ સુધી તેને અભ્યાસ કરવો જોઈએ.આ નિયમ શરૂઆતની સાત પ્રતિમાને લાગુ પડે છે. સાત પ્રતિમામાંની પહેલી અને બીજો તે એક સાથે એક વર્ષમાં અભ્યાસ થાય છે. પછીની ત્રીજીના અભ્યાસ માટે એક વર્ષની જરૂર છે; તથા ચોથી માટે પણ એમ છે. પછીની ત્રણ પ્રતિમાઓને અભ્યાસ જુદે વર્ષે થાય છે, તથા તેને સ્વીકાર પણ જુદે વર્ષે થાય છે; એક જ વર્ષમાં સાથે તેને અભ્યાસ અને સ્વીકાર થઈ શકતો નથી. એ પ્રમાણે શરૂઆતની સાત પ્રતિમાઓ ૯ વર્ષ વડે સમાપ્ત થાય છે. ૨. જુઓ પા, ૨૪૬, ઘ. 2010_05 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર શ્રીભગવતી-સાર પણ વસ્ત્ર ઓઢા પહેર્યા વિના વીરાસને બેસી રહેવું. પછી બીજે મહિને તે જ પ્રમાણે નિરંતર છઠના એટલે કે છ ટંકના ઉપવાસ કરવા; પછી ત્રીજે મહિને નિરંતર અટ્ટમ એટલે કે આઠ ટંકના ઉપવાસ કરવા એથે માસે દશમ એટલે કે દશ ટંકના ઉપવાસ કરવા; પાંચમે માસે દ્વાદશ એટલે કે બાર ટંકના ઉપવાસ કરવાનું છછું ભાસે ચતુર્દશ એટલે કે ચૌદ ટંકના ઉપવાસ કરવાનું સાતમે ભાસે છેડશ એટલે કે સોળ ટંકના ઉપવાસ કરવા; આઠમે ભાસે અષ્ટાદશ એટલે કે અઢાર ટંકના ઉપવાસ કરવા; નવમે માસે વિંશતિ એટલે કે વસ ટૅકના ઉપવાસ કરવા; દશમે માસે દ્રાવિંશતિ એટલે કે બાવીશ કના ઉપવાસ કરવા; અગિયારમે ભાસે ચતુર્વિશતિ એટલે કે ચોવીસ ટંકના ઉપવાસ કરવા; બારમે ભાસે લવિંશતિ એટલે કે છવ્વીસ ટંકના ઉપવાસ કરવા; તેરમે માસે અષ્ટાવિંશતિ એટલે કે અઠ્ઠાવીસ ટૅકના ઉપવાસ કરવા, ચૌદમે માસે ત્રિશત એટલે કે ત્રીસ ટૅકના ઉપવાસ કરવા; પંદરમે માસે કાત્રિશત એટલે કે બત્રીસ રંકને ઉપવાસ કરવા; તથા સાળમે માસે નિરંતર ચોત્રીસ રંકને ઉપવાસ કરવા. દિવસ અને રાત દરમ્યાન જે રીતે બેસવાનું શરૂઆતમાં જણાવ્યું છે, તે બધે જ કાયમ ગણવું. નોંધ: આમ આ તપમાં કુલ તેર માસ અને સત્તર દિવસ ઉપવાસના છે, અને ૭૩ દિવસ પારણાના છે. તે ૧. દિવસે નિતંબના ભાગ જમીનને ન અડકે તેમ ઉભડક બેસવું; અને રાત્રે વીરાસને બેસવું એટલે કે સિહાસન વિના, સિહાસન ઉપર બેઠે હોય તે રીતે ઊભા રહેવું. 2010_05 Page #202 -------------------------------------------------------------------------- ________________ આય શ્રીક ૧૯૩ આ પ્રમાણે: પહેલા માસમાં પોંદર દિવસ ઉપવાસના અને પંદર દિવસ પારણાના છે; ખીન્નમાં વીસ ઉપવાસના અને ૧૦ પારણાના; ત્રોજામાં તે જ પ્રમાણે અનુક્રમે ૨૪ અને ૮; ચેાથામાં ૨૪ અને ૬; પાંચમામાં ૨૫ અને ૫, છઠ્ઠામાં ૨૪ અને ૪; સાતમામાં ૨૧ અને ૩, આઠમામાં ૨૪ અને ૩; નવમામાં ૨૭ અને ૩; દશમામાં ૩૦ અને ૩; ૧૧મામાં ૩૩ અને ૩; ૧૨મામાં ૨૪ અને ૨; ૧૩મામાં ૨૬ અને ૨; ૧૪મામાં ૨૮ અને ૨; ૧૫મામાં અને રી; અને ૧૬મામાં ૩૨ અને ૨. જે માસમાં દિવસે આગળના માસમાંથી ખેંચીને પૂરા કરવા. ૩૨ દિવસ તપ કરવાનું કહ્યું હાય, તે માસના એ દિવસે ઉપરના માસમાં ખેંચી માસમાં તપ કરતાં વધારે દિવસે! હાય તે દિવસા તેની પછીના માસમાં મેળવી દેવા. ૩૦ ખૂટતા હાય તે અર્થાત્ જેમાં માસની પાસેના લેવા; અને જે હવે સ્કંદક મુનિ આ પ્રકારના ઉદાર ( આશા વિનાના), વિસ્તીર્ણ, કલ્યાણરૂપ, મગળરૂપ, શાભાયુક્ત, ( સારી રીતે પાળેલું હેાવાથી ઉત્તમ, ઉજ્જવળ, અને મેટા પ્રભાવવાળા તપકમથી શુષ્ક થઈ ગયા, ભૂખને પ્રભાવે ફ્ ખા થઈ ગયા, માંસરહિત થયા, તથા માત્ર હાડકાં અને ચામડાથી જ ઢંકાયેલા રહ્યા. તે ચાલતા ત્યારે શરીરનાં બધાં હાડકાં ખડખડતાં હતાં તથા તેમના શરીરની નાડીઓ ઉપર તરી આવી હતી. હવે તે માત્ર પેાતાના આત્મબળથી જ ચાલવું બેસવું વગેરે ક્રિયાઓ કરી શકતા હતા. તે એટલા બધા દુર્બળ થઈ ગયા હતા કે, મેાલી રહ્યા પછી, અને ખેાલતાં ખેલતાં તથા એકલવાનું કામ પડે ત્યારે પણુ ગ્લાનિ પામતા હતા. પાંદડાં, 2010_05 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીભગવતીસાર તલ કે તેવા સૂકા સામાનથી ભરેલી સગડીને કઈ ઢસડે ત્યારે જેવો અવાજ થાય, તેવો જ અવાજ તે કંઇક મુનિ ચાલતા ત્યારે પણ થતો. તે મુનિ તપથી પુષ્ટ હતા, જેકે માંસ અને લોહીથી ક્ષીણ હતા. તેમ છતાં રાખમાં ભારેલા અગ્નિની જેમ તે તપ અને તેજથી શોભતા હતા. હવે કઈ એક દિવસે રાત્રીને પાછલે પહોરે જાગતાં જાગતાં તથા ધર્મ વિષે વિચાર કરતાં તે કુંદક મુનિના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયો કે, હું અનેક પ્રકારના તપકર્મથી દૂબળા થઈ ગયે છું, બેલતાં બેલતાં પણ થાકી જાઉં છું. તથા ચાલું છું ત્યારે પણ સૂકાં લાકડાં વગેરેથી ભરેલી સગડીઓ ઢસડાતી હોય તે અવાજ થાય છે. આવી સ્થિતિમાં પણ હજુ જ્યાં સુધી મારામાં ઊઠવાની શક્તિ, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર–પરાક્રમ છે, ત્યાં સુધી હું મારા ધર્માચાર્ય બમણુભગવંત પાસે જઈને અનશન વ્રત સ્વીકારું. માટે આવતી કાલે મળસકું થયા પછી શ્રીરાજગૃહનગરમાં પધારેલા મહાવીર ભગવાન પાસે જઈ, તેમની અનુમતિ લઈ પાંચ મહાવ્રતોને આરોપી, શ્રમણ તથા શમણુઓની ક્ષમા માગી, ઉત્તમ સ્થવિરે સાથે વિપુલ પર્વત ઉપર ધીમે ધીમે ૧. મૂળમાં “કમળ કમળ ખીલ્યા પછી, કમલ નામના હરણની આંખ ઊઘડ્યા પછી, નિર્મળ પ્રભાત થયા પછી, અને રાતા અશોક જેવા પ્રકાશવાળો; કેસુડાં, પોપટની ચાંચ અને ચણોઠીના અડધા ભાગ જેવો લાલ; કમળના સમૂહવાળા વનખંડને વિકસાવનાર; હજાર કિરણોવાળે તથા તેજથી જળહળતો સૂર્ય ઊગ્યા પછી, એટલું વધારે છે. 2010_05 Page #204 -------------------------------------------------------------------------- ________________ આય શ્રીકંદક ચડી, મેઘના સમૂહ જેવા વર્ણવાળી અને દેવોને ઊતરવાના ઠેકાણરૂપ કાળી શિલાને જોઈતપાસી, તેના ઉપર ડાભને સંથારે પાથરી, ખાનપાનનો ત્યાગ કરી, સંલેખના વ્રત સ્વીકારી, તથા મૃત્યુની કાંક્ષા તજી, હું વૃક્ષની પેઠે સ્થિર થાઉં. તે પ્રમાણે મહાવીર ભગવાનની અનુમતિ મેળવીને તે સ્કંદ મુનિ વિપુલ પર્વત ઉપર ધીરે ધીરે ચડ્યા અને કાળી શિલાને ભાગ જોઈતપાસી, પાસે ભલમૂત્રનાં સ્થાને જોઈ તપાસી, તેના ઉપર ડાભને સંથારો પાથરી, પૂર્વ દિશામાં મુખ રાખી, પર્યકાસને (પદ્માસને બેસી, દશે નખ સહિત બંને હાથ ભેગા કરી, તથા માથા સાથે અડકાડી, આ પ્રમાણે બેલ્યા: અરિહંતભગવંતો, સિદ્ધો વગેરેને નમસ્કાર ! તથા અચળસ્થાનને પામવાની ઇચ્છાવાળા શ્રમણભગવંત મહાવીરને નમસ્કાર ! ત્યાં રહેલા શ્રમણભગવંત મહાવીરને અહીં રહેલા હું વંદુ છું. ત્યાં રહેલા શ્રમણભગવંત મહાવીર અહીં રહેલા મને જુએ. મેં પહેલાં પણ શ્રમણુભગવંત મહાવીરની પાસે કોઈ પણ જીવને વિનાશ ન કર, તથા કઈ પણ પ્રકારે કોઈને દુઃખ ન દેવું' એવો નિયમ જિંદગી ટકે ત્યાં સુધી લીધે હતો; તેમ જ તે તથા બીજા પણ નિયમો લીધા હતા; વસ્તુનું જ્ઞાન જેવી વસ્તુ હોય તેવું જ કરવું, પણ તેથી જુદું કે ઊલટું ન કરવું” એવો નિયમ પણ છવું ત્યાં સુધી ૧. શરીર અને કષાયોને અનાહારથી કૃશ કરવારૂપી તપ. ૨. પાદપપગમન અવસ્થા સ્વીકાર્યા પહેલાં લઘુશંકા વગેરેની જરૂર રહે છે; તે માટે. પછી તે હાલવાચાલવાનું હતું જ નથી. 2010_05 Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પાળવાનો નિર્ણય કર્યો હતો. અત્યારે પણ શ્રમણભગવાન મહાવીર પાસે તે બધા નિયમો લઉં છું, તથા સર્વ પ્રકારની ખાવાની વસ્તુને, સર્વ પ્રકારની પીવાની વસ્તુનો, સર્વ પ્રકારનાં મેવા-મીઠાઈને, અને સર્વ પ્રકારના મશાલામુખવાસને એમ ચારે જાતના આહારને જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્યાગ કરું છું. વળી દુઃખ દેવાને અયોગ્ય, ઇષ્ટ, કાંત અને પ્રિય એવું જે મારું શરીર છે, તેને પણ હું મારા છેલ્લા શ્વાસોચ્છાસે ત્યાગી દઈશ.” આ પ્રમાણે તેમણે ખાનપાનનો ત્યાગ કરી, ઝાડની પેઠે સ્થિર રહી, મૃત્યુની આકાંક્ષા કર્યા વિના રહેવા માંડયું. આ પ્રમાણે દક મુનિ ૬૦ ટંક ખાધા વિના વીતાવી, પોતે કરેલા દોષોની કબૂલાત (આલેચના) અને પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી, મરણ પામ્યા. પછી તેમને મરણ પામેલા જાણે પેલા સ્થવિર ભગવંતોએ તેમના પરિનિર્વાણ નિમિત્ત ધ્યાન (કાયોત્સર્ગ) કર્યું; તથા તેમનાં વસ્ત્રો અને પાત્ર લઈ તેઓ શ્રી મહાવીર ભગવાન પાસે આવ્યા અને શ્રી કુંદકમુનિના મરણની વાત કરી, તેમનાં વસ્ત્રપાત્રો તેમને નિવેદિત કર્યો. પછી, “હે ભગવન !” એમ કહી ભગવાન ગૌતમે શ્રમણભગવાન મહાવીરને વંદન કરી આ પ્રમાણે પૂછ્યું : ૧. અહીં મૂળમાં તેમનાં આટલાં વિશેષણ આપ્યાં છે : સ્વભાવે ભઇ, વિનયી, શાંત, ઓછા ક્રોધ-માન-માયા-લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુની ઓથે રહેનારા, કોઈને ન સંતાપનાર અને ગુરુભક્ત. 2010_05 Page #206 -------------------------------------------------------------------------- ________________ આય શ્રી કદક આપના શિષ્ય &દક મરણ પામી ક્યાં ગયા છે.. અને કયાં ઉત્પન્ન થયા છે ?” ત્યારે, “હે ગૌતમ !” એમ કહી તેમણે જવાબ આપ્યો, “તે સાધુ અયુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે, તે કપમાં કેટલાક દેવોનું ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. કુંદક દેવનું પણ તેટલું જ છે. તે ભવનો ક્ષય થયા પછી તે દેવ ત્યાંથી ચુત થઈ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખોને વિનાશ કરશે. – શતક ર, ઉદ્દે ૧ 2010_05 Page #207 -------------------------------------------------------------------------- ________________ દેવરાજ ઈશાનેંદ્ર સૂર્યચંદ્રાદિ જ્યોતિષ્ક દેના ચક્રની ઉપર અસંખ્યાત જન ચડ્યા પછી, સૌધર્મ, ઐશાન આદિ બાર સ્વર્ગલેક છે. તે એકએકથી ઉપર આવેલા છે. ઐશાન કલ્પ અનુક્રમમાં બીજો છે. એશાન કપનો ઇદ્ર ઈશાન કહેવાય છે.” એક વખત પિતાની સુધર્મા નામની સભામાં, ઈશાન નામના સિંહાસન ઉપર, દેવેંદ્ર દેવરાજ ઈશાન પોતાના પરિવાર સાથે બેઠે હતો. ત્યાં તેણે પિતાના અવધિજ્ઞાનથી રાજગૃહ નગરમાં પધારેલ મહાવીર ભગવાનને જોયા. તેમને જોઈ તે એકાએક પિતાના આસન ઉપરથી ઊભા થઈ ગયો, અને સાત આઠ પગલાં તીર્થકરની સામે ગયો. પછી કપાળે હાથ જોડી તેણે તેમને વંદન કર્યું. ત્યારબાદ પિતાના આભિગિક દેવોને બોલાવીને તેણે કહ્યું કે, હે દેવ ! તમે ૧. તે સેવક જેવા હોય છે. 2010_05 Page #208 -------------------------------------------------------------------------- ________________ દેવરાજ ઈશાને રાજગૃહ નગરમાં જાઓ અને ભગવાન મહાવીરને વંદનાદિ કરી, એક યોજન જેટલું વિશાળ ક્ષેત્ર સાફ કરે; તથા મને તરત ખબર આપો. તેમણે તેમ કર્યા બાદ ઈશાનેકે પિતાના સેનાપતિને કહ્યું કે, તું ઘંટ વગાડીને બધાં દેવ-દેવીને ખબર આપ કે “ઈશારેંદ્ર મહાવીર ભગવાનને વંદન કરવા જાય છે, માટે તમે જલદી તમારા એશ્વર્ય સહિત તૈયાર થઈને તેની પાસે જાઓ.” પછી તે બધાથી વીટળાઈને એક લાખ યોજનના પ્રમાણવાળા વિમાનમાં બેસી તે ઈદ મહાવીરને વંદન કરવા નીકળ્યા. રસ્તામાં નંદીશ્વર દ્વીપમાં તેણે પોતાનું મોટું વિમાન ટૂંકું કર્યું. પછી તે રાજગૃહ નગરમાં ગયો. ત્યાં તેણે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી, પિતાને વિમાનને જમીનથી ચાર આંગળ ઊંચું રાખી, ભગવંતની પાસે જઈ તે તેમની પર્યાપાસના કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાનની પાસે ધર્મ સાંભળી, તે છે આ પ્રમાણે છે : “હે ભગવન ! તમે તો બધું જાણે છે અને જુએ છો. માત્ર ગૌતમાદિ મહર્ષિઓને હું દિવ્ય નાટયવિધિ દેખાડવા ઇચ્છું છું.' એમ કહી, તેણે ત્યાં એક દિવ્ય મંડપ ખડો કર્યો. તેની વચ્ચે મણિપીઠિકા અને સિંહાસન પણ રચ્યું. પછી ભગવાનને પ્રણામ કરી તે ઈંદ્ર તે સિંહાસન ઉપર બેઠે. પછી તેના જમણા હાથમાંથી ૧૦૮ દેવકુમાર નીકળ્યા, અને ડાબા હાથમાંથી ૧૦૮ દેવકુમારીએ નીકળા.. પછી અનેક જાતનાં વાજિંત્ર અને ગીતોના શબ્દથી તેણે બત્રીશ? જાતનું નાટક ગતમાદિને દેખાડ્યું. ત્યાર બાદ પિતાની . એ પ્રકરણને અંતે ટિપ્પણ . . 2010_05 Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર બધી ત્રાદ્ધિને સંકેલી લઈ પોતે જ્યાંથી આવ્યા હતા ત્યાં તે પાછો ચાલ્યા ગયે. પછી ગૌતમે ભગવાનને પ્રશ્ન પૂછો : હે ભગવન ! દેવરાજ ઈશાને આ બધી દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ શી રીતે પ્રાપ્ત કર્યો ? તે પૂર્વભવમાં કેણિ હતે? તેણે શું સાંભળ્યું હતું, શું દીધું હતું, શું ખાધું હતું, શું આચર્યું હતું, તથા કયા શ્રમણ બ્રાહ્મણ પાસે એવું એક પણ કર્યું આર્ય અને ધાર્મિક વચન સાંભળીને અવધાર્યું હતું, કે જેને લઈને તેને આ બધું પ્રાપ્ત થયું? માહે ગૌતમ! તામ્રલિમી નામની નગરીમાં તાલી નામને મૌર્યવંશી ગૃહસ્થ રહેતો હતો. તે અતિ ધર્મસંપન્ન હતો. એક વખત તેને રાત્રીના આગળના અને પાછળના ભાગમાં–મધરાતે – જાગતાં જાગતાં કુટુંબની ચિંતા કરતાં એવા પ્રકારને સંકલ્પ ઉત્પન્ન થયે કે, પૂર્વે કરેલાં. સારી રીતે આચરેલાં, સુપરાક્રમયુક્ત, શુભ અને 'કલ્યાણરૂપ મારાં કર્મોને કલ્યાણફળરૂપ પ્રભાવ હજુ સુધી જાગતો છે કે જેથી મારે ઘેર હિરણ્ય (રૂ૫), સુવર્ણ, ધન, ધાન્ય, પુત્ર, પશુ વગેરે પુષ્કળ વધતાં જાય છે. તે શું હું ૧. મહાવીરના સમયમાં તે બંગાળ દેશની મુખ્ય રાજધાની ' તરીકે જાણીતી હતી. ૨. ધનના ચાર પ્રકાર: ગણિમ (ગણવા લાયક : જાયફળ સેપારી વગેરે); ધરિમ (ધરી “ રાખવા લાયક – કંકુ, ગોળ વગેરે); એય [માપવા લાયક : ચોપટ (?), લવણ વગેરે]; અને પરિઘ (એટલે પહેરવા લાયક: રને, વા વગેરે). 2010_05 Page #210 -------------------------------------------------------------------------- ________________ દેવરાજ ઈક્ષિાને પૂર્વે કરેલાં તે ક તદ્દન ખરચાઈ જાય તે બેઠો બેઠે જોયા કરું? તથા ભવિષ્યત લાભ વિષે બેદરકાર રહું? જરાય નહિ ! ઊલટું, મારે તે જ્યાં સુધી મારા મિત્રો, જ્ઞાતિજને, અને સગાંસંબંધીઓ વગેરે માટે આદર કરે છે, અને મને કલ્યાણરૂપ જાણું ચિત્યની પેઠે મારી વિનયપૂર્વક સેવા કરે છે. ત્યાં સુધી મારું કલ્યાણ સાધી લેવાની જરૂર છે. માટે કાલે સવાર થયે સૂર્ય ઊગ્યા પછી મારાં સગાંવહાલાંને નોતરી, જમાડી, તેમની સમક્ષ મારા મેટા પુત્રને કુટુંબને ભાર સોંપી, લાકડાનું પાત્ર લઈને, મુંડ થઈને “પ્રાણમા” નામની દીક્ષા વડે દીક્ષિત થાઉં. દીક્ષિત થયા બાદ જીવીશ ત્યાં સુધી હું નિરંતર છે ટંકના ઉપવાસ કરીશ તથા સૂર્યની સામે ઊંચા હાથ રાખી તડકે સહન કરીશ; પારણાને દિવસે આતાપના લેવાની જગાએથી ઊતરી લાકડાનું પાત્ર લઈ તાબ્રલિપ્તી નગરીમાં ઊંચ – નીચ – મધ્યમ કુળામાંથી, ભિક્ષા લેવાની વિધિપૂર્વક, દાળ શાક વિનાના કેવળ, રાંધેલા ચેખા લાવી તેમને પાણી વડે એકવીસ વાર જોઈ, ત્યાર પછી ખાઈશ. તે પ્રમાણે બીજે દિવસે તેણે પ્રાણામાં દીક્ષા તેમ જ જોયેલા ચેખા ખાવાને નિયમ લીધે. પ્રાણામાં દીક્ષા લેનાર જ્યાં જ્યાં ઈક, સ્કંદ (કાર્તિકેય , , શિવ, કુબેર, પાર્વતી, મહિષાસુરને કૂટતી ચંડિકા, રાજા, યુવરાજ, ૧. તેમાં વારંવાર પ્રણામ કરવાના હોય છે. ૨ એક નાનો અંતર : અથવા અમુક જાતને આકાર ધારણ કરનાર રુદ્ર. –ટીકા. 2010_05 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રાભગવતા-સાર તલવર, માલિક, કૌટુંબિક, ઈભ્ય૩, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, કાગડે, કૂતરે તથા ચાંડાળ જુએ છે, ત્યાં ત્યાં તેને પ્રણામ કરે છે : ઊંચાને જોઈને ઊંચી રીતે પ્રણામ કરે છે; નીચાને જોઈને નીચી રીતે પ્રણામ કરે છે, જેને જેવી રીતે જુએ છે, તેવી રીતે તેને પ્રણામ કરે છે. ત્યાર પછી તે મૌર્યપુત્ર તામલી તેવા બાલ (મૂઢ) તપકર્મ વડે સુકાઈ ગયા અને દુબળા થયા. પછી કોઈ વખત મધરાતે જાગતાં જાગતાં, અનિત્યતા સંબંધે વિચાર કરતાં તે તામલી બાલ તપસ્વીને એ વિકલ્પ થયો કે, હજુ જ્યાં સુધી મારામાં ઊઠવા બેસવાની શક્તિ છે, ત્યાં સુધી હું આવતી કાલે સૂર્યોદય પછી મારા બધા જાણીતા ગૃહસ્થ તથા સાધુઓને પૂછીને ચાખડી, ડી, લાકડાનું પાત્ર વગેરે મારાં ઉપકરણોને અલગ કરી, તામ્રલિપ્તી નગરના ઈશાનખૂણામાં નિર્વનિક મંડળને આલેખી (એટલે કે પોતાના શરીર જેટલી જગાની આસપાસ કુંડાળું દોરી), ખાવાપીવાનો ત્યાગ કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી, મૃત્યુની આકાંક્ષા કર્યા વિના રહું. ૧. રાજાએ ખુશી થઈ જેઓને પટ્ટા આપ્યા છે તેવા રાજા જેવા પુરુષે. ૨. જેની આસપાસ વસતી કે ગામ ન હોય તેવા સ્થળને મડબ કહે છે અને તેના માલિકને મારુંબિક કહે છે. ૩. જેના દ્રવ્યના ઢગલામાં મોટે હાથી-ઇભ ઢંકાઈ જાય તે. ૪. શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપટ્ટને જેઓ માથા પર બાંધે છે તે. 2010_05 Page #212 -------------------------------------------------------------------------- ________________ તામલી દેવરાજ ઈશાને બીજે દિવસે તેણે તે પ્રમાણે અનશનવ્રત સ્વીકાર્યું. તે સમયે બલિચંચા નગરીમાં વસનારા અસુરકુમારદેએ વિચાર કર્યો કે, હાલમાં બલિચંચા નગરી ઈંદ્ર અને પુરોહિત વિનાની છે; તથા આપણે બધા ઈદ્રને તાબે રહેનારા છીએ અને આપણું બધું કાર્ય અને તાબે છે; માટે આપણે તામલી તપસ્વીને બલિચંચા નગરીમાં ઈદ્ર તરીકે આવવાને સંકલ્પ કરાવીએ. આમ વિચારી તે દિવ્યગતિથી બાલતપસ્વી તામલી તપ કરતો હતો ત્યાં આવ્યા, અને તેની બરાબર સામે ઊભા રહી, તેને પિતાની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવપ્રભાવ અને ૩૨ જાતનો દિવ્ય નાટકવિધિ બનાવ્યા. ત્યાર બાદ તેની ત્રણ પ્રદક્ષિણું કરીને તથા તેને વંદન કરીને તેમણે કહ્યું : “હે દેવાનુપ્રિય ! અમે બલિચંચા નગરીમાં રહેનારા ઘણું અસુરકુમાર દેવ તથા દેવીએ આપને વંદીએ છીએ. હાલમાં અમારી રાજધાની ઈદ્ર અને પુરોહિત વિનાની છે; માટે તમે બલિચંચાના સ્વામી થવાનો સંકલ્પ કરે.” એ પ્રમાણે તેઓએ ત્રણ વાર કહ્યું છતાં તાલીએ મૌન રહી કાંઈ જવાબ ન આપે. તેથી તેઓ પાછા ચાલ્યા ગયા. પછી બે માસ – ૧૨૦ ટંક- સુધી અનશન વ્રત ધારણું દેવદિન બરાબર ૧. ઉત્તર દિશાના અસુરકુમારના ઈંદ્ર બલિની રાજધાની. ૨. મૂળમાં તેમની દિવ્યગતિનાં ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, જયવતી, (બીજાઓની ગતિએને જીતનારી), નિપુણ, સિંહ જેવી (શ્રમરહિત હોવાથી ), શીધ્ર, ઉદ્દત (વેગવતી) - એવાં વિશેષણ છે. १३ 2010_05 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીભગવતી-સાર કર્યા બાદ મૃત્યુ પામી તે તપસ્વી ઈશાન કલ્પમાં, ઈશાનાવતંસક વિમાનમાં, ઉપપાતર સભામાં, દેવશય્યામાં, દેવવસ્ત્રથી ઢંકાયેલ તથા આંગળના અસંખ્યય ભાગ જેટલી અવગાહનામાં ઈશાનદેવેંદ્રપણે જન્મ ધારણ કર્યો. તે વખતે તે સ્વર્ગ ઈદ્ર અને પુરોહિત વિનાનું હતું. જ્યારે અસુરકુમારેએ જાણ્યું કે તામેલી ઈશાનકલ્પમાં દેવેંદ્રપણે ઉત્પન્ન થયો, ત્યારે તેઓ ઘણું ગુસ્સે થયા. પછી તેમણે તામ્રલિપ્તીમાં જઈ તામલીના મુડદાને ડાબે પગે દોરડી બાંધીને તથા તેના મેમાં ત્રણ વાર થૂકીને, તે નગરના બધા માર્ગોમાં ઢસડવું તથા તેની મન ભાવતી કદર્થના કરી. પછી તેને એક બાજુ ફેકી તેઓ પાછા ચાલ્યા ગયા. આ બધું ઈશાન કલ્પનાં ઘણાં દેવ-દેવીઓએ જોયું. એટલે તેઓએ દેવરાજ ઈશાનને તેની ખબર કહી. આ સાંભળી ગુસ્સે થઈ તે દેવરાજે દેવશય્યામાં રહ્યા રહ્યા બલિચંચા નગરી તરફ ક્રોધપૂર્વક કપાળમાં ત્રણ આડ પડે તેમ ભવાં ચડાવીને જોયું. તે જ સમયે તે દિવ્ય પ્રભા વડે તે નગરી અંગારા જેવી, આગના કણિયા જેવી, રાખ જેવી, તપેલી રેતીના કણિયા જેવી તથા ખૂબ તપેલી લાય જેવી થઈ ગઈ. એ જોઈ અસુરકુમારે ભયથી વ્યાકુળ થઈ ગયા, અને ચારે બાજુ નાસભાગ કરી સંતાવા લાગ્યા. પછી - ૧. મૂળમાં ૬૦,૦૦૦ વર્ષ સુધી સાધુપગે રહીને ” એમ છે. ૨. દેવાને માતાના ગર્ભમાંથી યોનિ વાટે જન્મ નથી લે ૫ડતા; તેઓ સીધા દેવશધ્યામાં દેવવસ્ત્રથી ઢંકાયેલા જન્મે છે. તે જન્મ ઉપપાત કહેવાય છે. 2010_05 Page #214 -------------------------------------------------------------------------- ________________ દેવરાજ ઈશાને જ્યારે તેઓએ જાણ્યું કે, આમ થવાનું કારણ ઈશાનંદ્રનો કાપ છે, ત્યારે તેઓ દેવરાજ ઈશારેંદ્ર સામે અંજલિ જેડી કરગરવા લાગ્યા. પછી ઈશાને પોતાની પ્રભા (તેજલેશ્યા) પાછી ખેંચી લીધી. ત્યારથી અસુરકુમાર દેવ તથા દેવીએ તેની આજ્ઞામાં અને તાબામાં રહે છે. હે ગૌતમ ! દેવેંદ્ર દેવરાજ ઈશાનેકે પિતાની દિવ્ય દેવઋદ્ધિ આ પ્રમાણે મેળવી છે. શતક ૩, ઉદ્દે ૧ ટિપ્પણ ટિ૫ણ નં. ૧ઃ રાજ્યપ્રક્રીય સૂત્રમાં ૩૨ પ્રકારના નાટથવિધિનું સવિસ્તર વર્ણન છે. તેનાં નામ નીચે પ્રમાણે છે : ૧. અષ્ટ મંગલના આકારનો અભિનય. (સ્વસ્તિક, શીવસ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, અને દર્પણ એ આઠ મંગલો.) ૨. આવર્ત, પ્રત્યાવર્ત, મસ્યાણડક, જાર, માર, પદ્મપત્ર, વાસંતીલતા અને પાલતા વગેરેના ચિત્રને અભિનય. ૩. ઈહામૃગ, ઋષભ, તુરગ, નર, મકર, વિહગ, કિનર, કુંજર, વનલતા અને પદ્મલતા વગેરેના ચિત્રનો અભિનય. ૪. એકતચક્ર, કિધાચક્ર, ચક્રાર્ધ વગેરેને અભિનય. ૫. ચંદ્રાવલિપ્રવિભાગ, સૂર્યાવલિ પ્રવિભાગ, હંસાવલિપ્રવિભાગ વગેરેને અભિનય. ૬. ઉદ્ગમનોમન પ્રવિભાગ. ૭. આગમાગમન પ્રવિભાગ ૮. આવરણવરણપ્રવિભાગ. ૯. અસ્તગમનાસ્તગમનપ્રવિભાગ 2010_05 Page #215 -------------------------------------------------------------------------- ________________ હરીભગવતસાર ૧૦. મંડલપ્રવિભાગ. ૧૧. કુતવિલંબિત. ૧ર. સાગર-નાગા પ્રવિભાગ. ૧૩. નંદા-ચંપા પ્રવિભાગ. ૧૪. મલ્યાણકભકરાન્ડક-જ્જાર-માર પ્રવિભાગ. ૧૫. કવર્ગપ્રવિભાગ. ૧૬. ચવર્ગ પ્રવિભાગ. ૧૭. વર્ગ પ્રવિભાગ. ૧૮. તવર્ગ પ્રવિભાગ. ૧૯. પવર્ગ પ્રવિભાગ. ૨૦. પલ્લવપ્રવિભાગ. ૨૧ લતાપ્રવિભાગ. ૨૨. કુત. ૨૩. વિલંબિત. ૨૪. કુતવિલંબિત. ૨૫. અંચિત. ૨૬. રિભિત. ૨૭ અંચિતરિભિતા. ૨૮. આરભટ. ૨૯. ભોલ. ૩૦. આરભટ ભાલ. ૩૧. ઉત્પાત, નિપાત, પ્રસક્ત, સંકુચિત, રચિત, ભ્રાત વગેરે અભિનય. ૩૨. ચરમચરમ અને અનિબદ્ધનામ. આ બધા અભિનય વિષે જૈન ગ્રંમાં કઈ જાણવા જોગ ઉલ્લેખ મળતો જણાતું નથી. કેટલાક પ્રકારો તો સમજમાં જ આવતા નથી; કેટલાંક નામે તો અશુદ્ધ જ લખાયેલાં લાગે છે. ટીકાકારેએ પણ નામ આપવા સિવાય અન્ય વિવેચન આપ્યું નથી. આમાંનાં કેટલાકનાં નામ ભરતનાટયશાસ્ત્રના ૯મા અધ્યાયમાં વર્ણવેલા અભિનયેના પ્રકાર સાથે મળતાં આવે છે. તે ઉપરથી જણાય છે કે એ બધા સામાન્ય રીતે હાથ વગેરે અવયના અભિનયનાં નામ છે. 2010_05 Page #216 -------------------------------------------------------------------------- ________________ અસુરરાજ ચમર રાજગૃહનગરમાં મહાવીર ભગવાન પધાર્યા હતા, તે વખતે અસુરરાજ ચમર ગૌતમાદિને નાટથવિધિ દેખાડી ગયે. તે ઉપરથી ગૌતમ પ્રશ્ન પૂછે છે : ગૌ––હે ભગવન્! અસુરકુમાર દેવો ક્યાં રહે છે ? ભવ–હે ગૌતમ! એક લાખ અને એંશી હજાર જનની જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથિવીની વચગાળે તે અસુરકુમાર દેવો રહે છે. [અસુરકુમારોને આવાસ દક્ષિણે અને ઉત્તરે એમ બે દિશામાં આવેલો છે. તેમાં દક્ષિણમાં ચમર અને ઉત્તરમાં બલિ એ નામના બે ઈદ્રો છે. અમરની રાજધાનીને ચમરચંડ્યા અને બલિની રાજધાનીને બલિચંચા કહેવામાં આવે છે. ચમચંચામાં ૩૪ લાખ ઘર છે, અને બલિચંચામાં ૩૦ લાખ છે. તે દેવોનું આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષ અને વધારેમાં વધારે એક સાગરેપમ વર્ષોથી અધિક છે ]. 2010_05 Page #217 -------------------------------------------------------------------------- ________________ હ૦ શ્રીભગવતી-સાર ગો –હે ભગવન! તે અસુરકુમારમાં પિતાના સ્થાનથી ઊંચે નીચે જવાનું સામર્થ્ય છે ખરું ? મહ–હે ગૌતમ ! તેઓ પોતાના સ્થાનથી નીચે (નરકની) સાતમી પૃથ્વી સુધી જઈ શકે, પરંતુ તેઓ ત્યાં સુધી ગયા નથી, જશે નહિ અને જતા પણ નથી. તેઓ માત્ર ત્રીજી પૃથ્વી સુધી જાય છે, ગયા છે અને જશે પણ ખરા. પિતાના જૂના શત્રુને દુઃખ દેવા અને પિતાના જૂના મિત્રને સુખી કરવા તે દેવો ત્રીજી પૃથિવી સુધી ગયા છે, જાય છે તથા જશે. - તે પ્રમાણે પોતાના સ્થાનથી તીર છે પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધી જવાની તેઓની શક્તિ છે, પરંતુ તેઓ અરિહંત ભગવંતના જન્મ-દીક્ષા-જ્ઞાનોત્પત્તિ અને પરિનિર્વાણના ઉત્સવ નિમિત્તે નંદીશ્વર દ્વીપ સુધી જ જાય છે, ગયા છે, અને જશે. પિતાના સ્થાનથી ઊંચે તેઓ અય્યત ક૫ સુધી જઈ શકે છે; પરંતુ તેઓ માત્ર સૌધર્મ કલ્પ સુધી જાય છે, ગયા છે, અને જશે. ગૌ–હે ભગવાન! તેઓ ઊંચે સૌધર્મ કલ્પ સુધી કયા નિમિત્તે ગયા છે, જાય છે, અને જશે? માહે ગૌતમ ! તે દેને જન્મથી જ વૈરાનુબંધ હોય છે, તેથી તેઓ આત્મરક્ષક દેવને ત્રાસ ઉપજાવે છે ૧. દેવવર્ગમાં પણ ઇંદ્ર, પુરોહિત, આત્મરક્ષક, લોપાલ, સૈનિક, નગરવાસી, સેવક, અંત્યજ વગેરે ભેદ હોય છે. 2010_05 Page #218 -------------------------------------------------------------------------- ________________ અસુરરાજ ચાર તથા યથોચિત નાનાં નાનાં રત્નોને લઈ ઉજજડ ભાગમાં ચાલ્યા જાય છે. ગૌ – હે ભગવન ! જયારે તે અસુરે વૈમાનિકનાં રત્નો ઉપાડી જાય, ત્યારે વૈમાનિકે તેઓને શું કરે? મો –હે ગૌતમ ! તેઓ તેમને શારીરિક વ્યથા ઉપજાવે છે. ગૌ–હે ભગવન! ઊંચે ગયા પછી તે અસુરકુમાર ત્યાં રહેલી અપ્સરાઓ સાથે ભોગો ભોગવી શકે ખરા? મ––હે ગૌતમ ! જે તે અપ્સરાઓ તેમને આદર કરે અને તેઓને સ્વામી તરીકે સ્વીકારે, તે તેમની સાથે તેઓ ભોગ ભોગવી શકે છે, નહિ તે નહિ. વળી તેઓનું આમ ઉપર જવું હંમેશ નથી બનતું; અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વીત્યા પછી લોકમાં અચંબો પમાડનાર એ ભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ તેઓ પિતાના આપબળથી ત્યાં નથી જઈ શકતા; પણ જેમ કોઈ શબર, બબ્બર, પુલિંદર વગેરે અનાર્ય જાતિના લોકો જંગલ, ખાડા, ગુફા વગેરેને આશ્રય કરીને સુસજિજત લશ્કરને પણ હંફાવવાની હિંમત કરે છે, તેમ અસુરકુમારે ૧. આ અવસર્પિણીનાં તેવાં દશ આશ્ચર્યો ગણાય છે. તે માટે જુઓ આ માળાનું “આચારધર્મ” પુસ્તક, પા. ૧૮૯. ૨. મૂળમાં ઢંકણ, ભુજીએ, પડ એટલા વધારે છે. સૂત્રકૃતાંગ, પૃ. ૧૨૩, પ્રશ્નવ્યાકરણ પૃ. ૧૪, પ્રજ્ઞાપના પૂ. પપ વગેરેમાં અનાર્ય દેશે, અનાર્ય પ્રજાઓ અને અનાર્ય જાતિઓનાં વર્ણન છે. જુઓ ભગવતીસૂત્ર ખંડ. ૨, પા. પ૩ નેધ. 2010_05 Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રીભાગવતીન્સાર પણ અરિહંતને, આશ્રય લઈને ઊંચે જાય છે. તેમાં પણ માટી અદ્ધિવાળા જ જોઈ શકે છે, ગમે તે નહિ. અસુરેન્દ્ર અસુરરાજ ચમર એક વખત મારે આશ્રય લઈ ઊંચે સુધી ગયો હતે તેની કથા તું સાંભળ. - તે કાળે, તે સમયે વિંધ્ય પર્વતની તળેટીમાં ભેલ નામને સંનિવેશ હતો. તેમાં પૂરણ નામને એક ગૃહસ્થ રહેતો હતો. તે પણ વખત જતાં તામલીની પેઠે વિચાર કરી ચાર ખાનાંવાળું લાકડાનું પાત્ર લઈ “દાનામા’ નામની દીક્ષા વડે દીક્ષિત થયો. તેમાં વિધિ એ હેાય છે કે, પાત્રના પહેલા ખાનામાં જે ભિક્ષા આવે તે વાટમાં મળતા વટેમાર્ગુઓને આપવી; બીજા ખાનામાં આવે તે કાગડાકૂતરાંને આપવી; ત્રીજા ખાનામાં આવે તે માછલાં–કાચબાને ખવરાવવી; અને ચેથા ખાનામાં આવે તે પોતે ખાવી. આમ કરતાં કરતાં અને તે પણ અનશન સ્વીકારી દેવગત થયો. હે ગૌતમ! તે કાળે હું દ્વસ્થ અવસ્થામાં હત; અને મને દીક્ષા લીધાં અગિયાર વર્ષ થયાં હતાં. હું નિરંતર છ ટંકના ઉપવાસ કર્યા કરતો હતો. તે વખતે ક્રમાનુક્રમે ફરતે ફરતો હું સુંસુમાર નગરમાં આવી પહોંચે અને અશેકવનખંડમાં એક અશોકની નીચે શિલા ઉપર બેસી આઠ ટંકના ઉપવાસનું તપ આચરવા લાગ્યો. હું બંને પગ ભેળા કરીને, હાથને નીચે નમતા લાંબા કરીને, અને - ૧ કેવળજ્ઞાન હજુ ન થયું હોય તેવી વ્યવસ્થા. ૧૧-૧૨ ગુણસ્થાનની દશા. 2010_05 Page #220 -------------------------------------------------------------------------- ________________ અસુરાજ ચંમર ૨૦૧ માત્ર એક પદાર્થો ઉપર નજર માંડીને આંખેા ફડાવ્યા વિના શરીરને જરાક આગળના ભાગમાં નમતું મૂકીને, તથા સર્વ ક્રિયાને સુરક્ષિત કરીને પ્રતિમા * સ્વીકારીને વિહરતા હતા, એક રાત્રીની મેટી તે કાળે ચમચચા રાજધાનીમાં ઇંદ્ર ન હતા, તેમ જ પુરાહિત ન હતા. પેલેા પૂરણ તપસ્વી સાઠ ટંક અનશન રાખીને મૃત્યુ પામી, ચમરચ’ચામાં ઇંદ્રપણે ઉત્પન્ન થયા. એક વખત અધિજ્ઞાન વડે તેણે સૌધ કલ્પના દેવરાજ [ મઘવા, પાકશાસન, શતક્રતુ, સહસ્રાક્ષ, વજ્રપાણિ, પુરંદર૧] શક્રને શ નામના સિહાસન ઉપર બેસી દિવ્ય ભાગે ભાગવતે જોયા. તેને જોઈ ચારને એવા વિચાર આવ્યેા કે, આ નગારાં લક્ષણવાળા, લાજ અને શેશભા વિનાના, મરણને ઇચ્છુક, હીણી પુણ્ય ચૌદશને દહાડે જન્મેàા એવા કાણુ છે, જે મારી ઉપર વિના ગભરાટે ભાગેને ભાગવતે & વિહરે છે? પછી દેવેદ્ર શુક્રને તેની શાભાથી ભ્રષ્ટ ફરવાની છાથી તેણે અવધજ્ઞાનના પ્રયાગ કર્યું અને મને ઉપર પ્રમાણે મહા પ્રતિમા લઈ ને એડેલે જોયા. પછી મારે * પ્રતિમા એટલે એક પ્રકારનું તપ. જુઓ આગળ પા. ૧૭૯. ૧. આ બધા શબ્દો અને વિશેષણા સાચે જ આ દેવેદ્રને લાગુ પડતાં હતાં? કે ઇંદ્રને માટે પ્રચલિત બધા શબ્દો કાશમાંથી અહીં મૂકવા એ જ વૃત્તિ હશે? ૨, જન્મને માટે ચૌદશની તિથિ પવિત્ર ગણાય છે; અને અત્યંત ભાગ્યવંતના જન્મ સમયે જ તે તિથિ પૂણુ હાય છે. 2010_05 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીભગવતી-સાર આશરે શક્રને શેભાભ્રષ્ટ કરવાના ઇરાદાથી તેણે પિતાના અસ્ત્રાગારમાંથી પરિઘરત્ન નામનું હથિયાર લીધું, પછી મારી પાસે આવી મને નમસ્કાર કરી તેણે પિતાનો અભિપ્રાય નિવેદિત કર્યો તથા એક લાખ જન ઊંચું શરીર બનાવ્યું. પછી તે પિતાના પરિઘરત્નને લઈને એકલો જ ઊંચે ઊડો. રસ્તામાં તેણે ઘણું દેવલોકોને વિવિધ પ્રકારે ત્રાસ પમાડ્યો. પછી સુધર્મસભા આગળ આવી તેણે પોતાનો એક પગ પદ્મવરવેદિક ઉપર મૂક્યો અને બીજો સુધર્મસભામાં મૂક્યો તથા પિતાના પરિધરન વડે મેટા અદ્રકીલને ત્રણ વાર ફૂટક્યો. પછી તેણે પડકાર કરીને કહ્યું કે, દેવેંદ્ર દેવરાજ શક્ર ક્યાં છે? આજે હું તેનો વધ કરી તેની કરડે અપસરાએાને તાબે કરું છું. . દેવેંદ્ર દેવરાજ શક્ર આ બધું જોઈ–સાંભળી ઘણે ક્રોધે. ભરાયો. પછી તેણે સિંહાસન ઉપર બેઠાં બેઠાં જ વજને હાથમાં લીધું, અને તેની ઉપર ફેંક્યું. તે ભયંકર વજને સામે આવતું જોઈ નવાઈ પામી, તેવા હથિયારની કામના કરતો તે ભાગ્ય અને “હે ભગવન્! તમે મારું શરણ છે” એમ બોલતે મારા બંને પગની વચ્ચે પડ્યો. તે જ વખતે દેવરાજ શક્રને વિચાર આવ્યું કે, કોઈ અરિહંતાદિ પરમ પુરુષોને આશરે લીધા વિના આ અસુરરાજ આટલે ઊંચે આવી શકે નહીં; માટે મારા વજથી તે અરિહંતાદિનો અપરાધ ન થાય એ મારે જોવું જોઈએ. એમ. ૧. દરવાજાનાં બે કમાડ બંધ કરવા, તેમને અટકાવનાર જમીન વચ્ચે ગાડેલે ખીલે. 2010_05 Page #222 -------------------------------------------------------------------------- ________________ અસુરરાજ ચમર ૨૦૩ વિચારી અવધિજ્ઞાનથી જોતાં તેણે મને જે એટલે તરત જ આ શું! હું ભરાઈ ગયો !!” એમ બોલતો પોતે ફેકેલા વજને પાછું પકડવા ઉત્તમ દિવ્ય દેવગતિથી તે દોડ્યો અને મારાથી માત્ર ચાર આંગળ છે. રહેલા વજને પકડી પાડયું. જ્યારે તેણે તે વજને મૂઠીમાં પકડ્યું ત્યારે તેની મૂડી એવા વેગથી વળી હતી કે તે મૂઠીના વાયુથી મારા કેશાગ્ર કંપ્યા.. પછી તેણે ત્રણ વાર પ્રદક્ષિણા કરી મને નમન કર્યું અને કહ્યું, હે ભગવન્! આ ચમર તમારે આશરે લઈ મને મારી શોભાથી ભ્રષ્ટ કરવા આવ્યો હતો હતો, તેથી મેં આ વજ તેની પાછળ મૂકહ્યું હતું.” એમ કહી, ક્ષમા માગી. તે પાછો ફર્યો અને ઉત્તર-પૂર્વ ભાગમાં થોડે દૂર ગયા પછી ત્રણ વાર ડાબો પગ પૃથ્વી ઉપર પછાડી તેણે મને કહ્યું કે, “હે અસુરેદ્ર, અસુરરાજ, ચમર ! બમણુભગવંત મહાવીરના પ્રભાવથી તું બચી ગયો છે, હવે તને મારાથી જરા પણ ભય નથી'. આમ કહી તે ચાલ્યો ગયો. ગૌ–હે ભગવન ! પિતે હાથે ફેકેલી વસ્તુને તેની પાછળ દોડી દેવ પકડી શકે ? મહા ગૌતમ ! વસ્તુને જ્યારે ફેંકવામાં આવે છે, ત્યારે તેની ગતિ ઉતાવળી હોય છે, અને પછી મંદ થઈ જાય છે; જ્યારે મેટી ઋદ્ધિવાળા દેવ તો પહેલાં પણ અને પછી પણ શીઘ્ર ગતિવાળો હોય છે, તેથી તેને પકડી શકે છે. ગૌ–હે ભગવન્! તો પછી દેવેંદ્ર શક્ર પિતાને હાથે. અસુરેંદ્ર ચમરને કેમ ન પકડી શક્યો? મહ–હે ગૌતમ ! અસુરકુમારે નીચે બહુ શીઘે જઈ શકે છે અને ઉપર બહુ મંદ રીતે જઈ શકે છે; જ્યારે 2010_05 Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-ચાર વૈમાનિક દેવો ઊંચે બહુ જલદી જઈ શકે છે, પણ નીચે બહુ મંદ રીતે જઈ શકે છે. એક સમયમાં શક જેટલો ભાગ ઉપર જઈ શકે છે, તેટલું જ ઉપર જવાને વજને બે સમય લાગે છે; અને ચમરને ત્રણ સમય લાગે છે, પરંતુ અસુરેંદ્ર ચભર એક સમયમાં જેટલું નીચે જઈ શકે, તેટલું નીચે જવાને શક્રને બે સમય લાગે છે, અને વજને ત્રણ સમય લાગે છે. હવે વજના ભયથી મુક્ત થયેલે, અને દેવરાજ શક્ર દ્વારા મેટા અપમાનથી અપમાનિત થયેલો, તથા શોકસાગરમાં ડૂબેલે અસુરેંદ્ર વિચાર કરવા લાગ્યો કે, શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવથી જ હું બચી ગયો છું. પછી તેણે પિતાના સામાનિકને કહ્યું કે, હે દેવાનુપ્રિયે! ચાલો આપણે બધા જઈએ અને શ્રમણભગવંત મહાવીરની પર્યુંપાસના કરીએ. પછી તે બધા સાથે તે અશોક વૃક્ષ નીચે આવ્યો અને મને ત્રણ વાર પ્રદક્ષિણા કરી બેલ્યો, હે ભગવન ! આપને પ્રભાવથી બચી ગયો છું; હું આપની ક્ષમા માગું છું.' પછી તે પાછો ચાલ્યો ગયો. હે ગૌતમ! તે ચમકની આવરદા સાગરેપમ વર્ષની છે; અને તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે તથા સર્વ દુઓનો નાશ કરશે. ગૌ– હે ભગવન બીજા અસુરકુમારે સૌધર્મકલ્પ સુધી ઊંચે જાય છે તેનું શું કારણ? ૧. જેઓ આયુષ આદિમાં ઇદ્ર સમાન છે, પણ જેમનામાં ફિક્ત ઇદ્રત્વ નથી તેવા દે. 2010_05 Page #224 -------------------------------------------------------------------------- ________________ અસુરરાજ ચમર ૨૦૫, મ–હે ગૌતમ! તે તાજા ઉત્પન્ન થયેલા કે મરવાની અણું ઉપર આવેલા દેવને એવો સંકલ્પ થાય છે કે, આપણે જેવી દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી છે, તેવી દેવરાજ શકે પણ પ્રાપ્ત કરી છે, તો આપણે જઈએ અને તેની દેવ દ્ધિ જોઈએ, તથા આપણું દેવદ્ધિ તેને બતાવીએ. એ કારણથી તેઓ ત્યાં સુધી જાય છે. –શતક ૩, ઉદ્દે રે 2010_05 Page #225 -------------------------------------------------------------------------- ________________ ત્રાયસ્વિંશક દેવો મંત્રી અથવા પુરોહિતનું કામ કરનારા દેવો ત્રાયાભ્રંશ કહેવાય છે. ચાર દેવવર્ગોમાંથી વ્યંતર અને જ્યોતિક -વર્ગોમાં ત્રાયન્ટિંશ જાતિના દેવ નથી. વાણિજ્યગ્રામ નગરને દૂતિપલાશ ચૈત્યમાં એક વખત ભગવાન મહાવીર પધાર્યા હતા, તે પ્રસંગની વાત છે. ધર્મકથાદિ પતી ગયા પછી ભગવાન મહાવીરના શ્યામહસ્તી નામના શિષ્ય ભગવાનના મેટા શિષ્ય ઇદ્રભૂતિ પાસે જઈને પૂછવા લાગ્યા : પ્ર–હે ભગવન ! અસુરકુમારના ઈંદ્ર ચમરને ત્રાયશ્ચિંશક દેવ છે? ઉ૦ હા. તે દેવોનો સંબંધ આ પ્રમાણે છે : કાકંદી નગરીમાં જૂના કાળમાં પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસક ગૃહસ્થ રહેતા હતા. તેઓ ધનિક, જીવાજીવને જાણનારા તથા પુણ્ય પાપના જ્ઞાતા હતા. 2010_05 Page #226 -------------------------------------------------------------------------- ________________ રાયશિક કે ૨૦૭ તે ગૃહસ્થ પ્રથમ તે ઉગ્ર, ઉચચર્યાવાળા, મોક્ષ મેળવવા -તત્પર થયેલા તથા સંસારથી ભયભીત થયેલા હતા; પણ પાછળથી જ્ઞાનાદિથી બાહ્ય પુરુષોના આચારવાળા, થાકી ગયેલા, શિથિલાચારી, કુશલ તથા યથાદવિહારી થઈ, મરણ સમયે ત્રીસ ટકનો ઉપવાસ કરી, પિતાનાં પ્રમાદસ્થાનનું આલોચન–પ્રતિક્રમણ કર્યા વિના જ મરણ પામ્યા; તેથી તેઓ અસુરેદ્ર અસુરકુમાર રાજા ચમરના ત્રાયશ્ચિંશ દેવપણે ઉત્પન્ન થયા. પ્ર –હે ભગવન ! જ્યારથી તેઓ ત્રાયશ્ચિંશપણે ઉત્પન્ન થયા, ત્યારથી જ અસુરેંદ્ર ચમરને ત્રાયશ્ચિંશક દે છે? જ્યારે સ્વામહસ્તીએ આ પ્રમાણે પૂછયું, ત્યારે ભગવાન ગૌતમ શંકિત થઈને શ્યામહસ્તી સાથે ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા અને તેમને નમસ્કારાદિ કરીને ઉપરને પ્રશ્ન પૂછયો. ત્યારે ભગવાને જવાબ આપ્યો : હે ગૌતમ! તે અર્થ એગ્ય નથી; ચમરના ત્રાયશ્ચિંશક દેનાં નામે શાશ્વત કહ્યાં છે, તેથી તેઓ કદી ન હતાં એમ નથી, કદી ન હશે એમ નથી, તથા કદી નથી એમ પણ નથી; માત્ર અન્ય ઔવે છે, અને અન્ય ઉત્પન્ન થાય છે, એ રીતે તેમનો કદી વિચ્છેદ થતો નથી. * આ પ્રમાણે બલિ, નાગરાજ ધરણ, દેવરાજ શક્ર, ઈશાનેંદ્ર, અને સનકુમારના ત્રાયશ્ચિંશક દેવોના પૂર્વજન્મની વાત પણ સમજી લેવી. – શતક ૧૦, ઉદેવ ૪ 2010_05 Page #227 -------------------------------------------------------------------------- ________________ ૫. શિવરાજ તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. તેના ઈશાન ખૂણામાં ફળફૂલથી સંપન્ન સહસ્ત્રાભ્રવન નામે ઉદ્યાન હતું. તે નગરમાં શિવ નામે રાજા હતા. તેને ધારિણે નામની સુકુમાર પટરાણું હતી, તથા શિવભદ્ર નામને પુત્ર હતો. એક દિવસ તે રાજાને પૂર્વ રાત્રીના પાછલા ભાગમાં રાજ્યકારભારનો વિચાર કરતાં કરતાં પોતાના કલ્યાણનો વિચાર આવ્યો. તેથી બીજે દિવસે પિતાના પુત્રને રાજ્યાભિષેક કરી, અન્ય કોઈ દિવસે પોતાનાં સગાંવહાલાં વગેરેની રજા માગી, અનેક પ્રકારની લઢી, લોઢાનાં કડાયાં, કડછા અને ત્રાંબાનાં બીજ ઉપકરણે ઘડાવીને તે ઉપકરણે જ લઈને ગંગાને કાંઠે રહેતા વાનપ્રસ્થ તાપસ પાસે દીક્ષા લઈ દિશા પ્રેક્ષક તાપસ થયો; તથા નિરંતર છ ટંકનો ઉપવાસ કરવાનો નિયમ લઈ રહેવા લાગ્યો. ૧. શુદ્ધિ વગેરે માટે ચારે દિશામાં પાણી છાંટી ફલફૂલાદિ ગ્રહણ કરનારે. તેમના વધુ વર્ણન માટે જુઓ ઉવવાઈસૂત્ર. પૃ. ૯૦–૧. 2010_05 Page #228 -------------------------------------------------------------------------- ________________ શબ્દ શિવરાજ. પહેલા ઉપવાસના પારણને દિવસે તે શિવરાજર્ષિ તડકે તપવાની જગાએથી ઊતરી નીચે આવ્યો અને વલ્કલનાં વસ્ત્ર પહેરી પોતાની ઝુંપડીએ આવ્યો તથા કાવડને લઈ પૂર્વ દિશામાં પાણી છાંટી, “ પૂર્વ દિશાના સમ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરે, અને પૂર્વ દિશામાં રહેલ કંદ, મૂલ, છાલ, પાંદડાં, પુષ્પ, ફળ, બીજ અને હરિયાળી ગ્રહણ કરવાની અનુમતિ આપે”, એમ કહી, પૂર્વ દિશા તરફ ચાલે, અને કાવડ ભરીને પાંદડાં, પુષ્પ વગેરે લઈ આવ્યો. પછી ઝૂંપડીએ પાછો આવી, કાવડને નીચે મૂકી, વેદિકાને સાફ કરી, તેને છાણપાણી વડે લીપી લીધી. પછી ડાભ તથા કલશને હાથમાં લઈ તે ગંગા મહાનદીએ ગયો, અને ત્યાં સ્નાન–આચમન કરી, પરમ પવિત્ર થઈ, દેવતા અને પિતૃકાર્ય કરી, ઝૂંપડીએ પાછો આવ્યો. પાછા આવી ડાભ, કુશ અને રેતીની વેદી બનાવી, ત્યાં મથનકાછ વડે અરણીને ઘસી અગ્નિ પાંડવ્યો; પછી સમિધ નાખી તેને પ્રજવલિત કર્યો તથા તેની દક્ષિણ બાજુએ નીચેની સાત વસ્તુઓ મૂકી : સકથા (એક ઉપકરણ), વલ્કલ, દીપ, શય્યાનાં ઉપકરણ, કમંડલુ, દંડ અને આત્મા (એટલે કે પિતાની જાત). પછી મધ, ઘી અને ચોખા વડે અગ્નિમાં હામ કર્યો, તથા ચ–બલિ તૈયાર કર્યો. ચરુ વડે વૈશ્વદેવની પૂજા કરી, પછી અતિથિની પૂજા કરી, અને પછી પોતે આહાર કર્યો. એ પ્રમાણે બીજા પારણા વખતે દક્ષિણ દિશા અને તેના કપાલ મહારાજા યમ; ત્રીજા વખતે પશ્ચિમ દિશા અને તેના લોકપાલ વરુણ મહારાજા અને ચોથે પારણે 2010_05 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીભગવતી-સાર ઉત્તર દિશા અને તેના લોકપાલ વૈશ્રમણ (કુબેર) મહારાજા સમજવા. એ પ્રમાણે દિચક્રવાલ તપ કરતાં કરતાં તે રાજર્ષિને પ્રકૃતિની ભદ્રતાથી અને વિનીતતાથી આવરણભૂત કર્મોને ક્ષયોપશમ થતાં વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે તે આ લોકમાં સાત દ્વીપો અને સાત સમુદ્ર જોઈ શક્યા. તે ઉપરથી તેમણે માન્યું કે, ત્યાર પછી ધીરે અને સમુદ્ર નથી. તેમના એ જ્ઞાનની વાત હસ્તિનાપુરમાં બધે ફેલાઈ ગઈ તે અરસામાં મહાવીરસ્વામી ત્યાં આવ્યા. તેમના શિષ્ય ગૌતમે ભિક્ષા માગવા જતાં ગામમાં શિવરાજર્ષિએ જણાવેલી સાત જ દ્વીપ અને સમુદ્રોની વાત સાંભળી. આ ઉપરથી તેમણે પાછા આવ્યા બાદ મહાવીર ભગવાનને પૂછ્યું, કે હે ભગવન ! શિવરાજર્ષિ કહે છે તેમ સાત દ્વીપ અને સાત સમુદ્ર પછી કાંઈ નથી, એમ કેમ હોઈ શકે ? ત્યારે મહાવીર ભગવાને જણુવ્યું, “હે ગૌતમ ! એ અસત્ય છે. હે આયુમન ! આ તિર્યલોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો કહ્યા છે. આ વાત પણ બધે ફેલાઈ ગઈ. તે સાંભળી શિવરાજર્ષિ શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ અને અનિશ્ચિત થયા, અને તેની સાથે જ તેમનું વિભંગ નામે અજ્ઞાન તરત જ નાશ પામ્યું. પછી તેમને વિચાર આવ્યો કે, મહાવીર ૧. સમ્યગ્દર્શન વિનાનાને (અજૈનને થતું અવધિજ્ઞાન વિર્ભાગજ્ઞાન કહેવાય છે. 2010_05 Page #230 -------------------------------------------------------------------------- ________________ શિવરાજ ૨૧૧ ભગવાન તીર્થકર, સર્વજ્ઞ અને સર્વદર્શી છે, માટે હું તેમની પાસે જાઉં અને તેમને ઉપદેશ સાંભળું, તો તે મને આ ભવમાં અને પરભવમાં શ્રેય માટે થશે. પછી મહાવીર ભગવાન પાસે ધર્મ સાંભળી, તેમાં શ્રદ્ધાયુક્ત બની, તેમણે પિતાનાં લોઢાનાં ઉપકરણને ત્યાગ કર્યો, અને પોતાની મેળે પંચમુષ્ટિ લોન્ચ કરી, ભગવાન પાસે પ્રવજ્યા લીધી. પછી અગિયાર અંગે ભણું વિચિત્ર તપકર્મ વડે ઘણાં વરસ સુધી તેમણે આત્માને ભાવિત કરતાં કરતાં સાધુપર્યાય પાળ્યો. અને અંતે મહિનાના ઉપવાસ વડે સાઠ ટેકો ન ખાઈ, મરણ પામી, સિદ્ધ થઈ સર્વ દુઃખને અંત પ્રાપ્ત કર્યો. – શતક ૧૧, ઉદ્દે ૯ 2010_05 Page #231 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠ એક વખત મહાવીર ભગવાન વાણિજ્યગ્રામની બહાર દૂતિપલાશક ચૈત્યમાં પધાર્યા હતા. તે પ્રસંગે તે ગામના શ્રમણે પાક સુદર્શન શેઠે તેમને નીચેના પ્રશ્નો પૂછળ્યા : પ્રહ–હે ભગવન ! કાળ કેટલા પ્રકારનો છે ? ઉહે સુદર્શન ! કાળ ચાર પ્રકાર છે : પ્રમાણુકાલ, યથાયુનિર્વાતિકાલ, મરણકાલ, અને અદ્ધાકાલ. તેમાં પ્રમાણકાલ બે પ્રકાર છે: દિવસ પ્રમાણુકાલ, અને રાત્રી પ્રમાણકાલ. ચાર પૌથી ૨ એટલે કે પ્રહરને ૧. તેના વર્ણનમાં, “કોટક પુષ્પની માળાવાળું છત્ર તેણે માથે ધારણ કર્યું હતું” – એમ છે ૨. દિવસ કે રાતને ચોથો ભાગ પૌરુલી કહેવાય. સૂર્યના તડકામાં પોતાની છાયા ઇત્યાદિથી તેને જાણવાની રીત વગેરે માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૫૬ ટિ૦ ૧. 2010_05 Page #232 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠ ૨૧૩ દિવસ થાય છે, અને ચાર પૌષીની રાત્રી થાય છે. મોટામાં મોટી દિવસ અને રાત્રીની પૌરુષી સાડા ચાર મુહૂર્તની થાય છે; અને નાનામાં નાની ત્રણ મુદ્દતની થાય છે. જ્યારે તે ઘટે છે કે વધે છે ત્યારે તે મુહૂર્તના એકસો બાવીશમા ભાગ જેટલી ઘટે છે યા વધે છે. જ્યારે અઢાર મુદને મેમ દિવસ હોય અને બાર મુહૂર્તની નાની રાત્રી હોય ત્યારે સાડાચાર મુહૂર્તની દિવસની મોટામાં મોટી પૌરવી હોય છે. આવાઢ પૂર્ણિમાને દિવસે અઢાર મુહૂર્તને. મેટે દિવસ હોય છે, અને બાર મુહૂર્તની નાની રાત્રી હોય છે; તથા પિષમાસની પૂર્ણિમાને સમયે અઢાર મુહૂર્તની મોટી રાત્રી અને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય છે. ચિત્રી પૂનમ અને આસો માસની પૂનમ હોય, ત્યારે દિવસ અને રાત્રી સરખાં – પંદર પંદર મુહૂર્તનાં – હેાય છે. યથાયુનિવૃતિકાલ એટલે નૈરયિક, મનુષ્ય, દેવ વગેરેએ પિતે જેવું આયુષ્ય બાંધ્યું હોય, તે પ્રકારે તેનું પાલન કરવું તે. - શરીરથી છવને અને જીવથી શરીરનો વિયોગ થાય એ ભરણકાલ કહેવાય. અહાકાલ અનેક પ્રકારનો છે. કાલનો નાનામાં નાને અવિભાજ્ય અંશ “સમય” કહેવાય છે. એવા અસંખ્યય સમયની એક આવલિકા થાય છે; સંખેયર આવલિકાને ૧. મનુષ્યલોકમાં સૂર્યના ઉદયાસ્તથી મપાત કાળ. ૨. ૨૫૬ આવલિકા = એક ક્ષુલ્લકભવ; અને ૧૭થી વધારે શુદ્ધ કભવ= એક સિનિઃશ્વાસકાળ. 2010_05 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ભગવતી-સાર એક ઉસકાલ થાય છે અને સંખેય આવલિકાને એક નિકાસકાલ થાય છે. વ્યાધિરહિત એક જંતુને એક ઉસ અને એક નિ:શ્વાસ તે એક પ્રાણ કહેવાય. સાત પ્રાણ એટલે એક સ્તોક, સાત સ્તોકનો એક લવ; ૭૭ લવનું એક મુહૂર્ત : ૩૭૭૭ ઉ સનું એક મુહૂર્ત થાય એમ અનંત જ્ઞાનીઓએ કહ્યું છે; ત્રીશ મુદ્ર્તને એક અહોરાત્ર પંદર અહોરાત્રને પક્ષ ઇ. ૮૪ લાખ વર્ષ એટલે એક પૂર્વગ; ચોરાશી લાખ પૂર્વાગ એટલે એક પૂર્વ તે પ્રમાણે ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, દદૂઆગ, દદૂઆ, ઉત્પલાંગ, ઉત્પલ, પધ્રાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિઉરાંગ, અર્થનિકર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા જાણવાં. ત્યાં સુધી ગણિત છે. ત્યાર બાદ સંખ્યા વડે નહિ પણ ઉપમા વડે જ કાળ જાણી શકાય છે. તે ઔપમિક કાળ બે પ્રકાર છે : એક પલ્યોપમ; અને બીજે સાગરેપમ. પલ્યોપમનું વર્ણન આ પ્રમાણે છે : સુતીણ શસ્ત્ર વડે પણ જેને છેદીદી ન શકાય તે પરમ અણુ; એવાં અનંત પરમાણુઓના સમુદાયના સમાગમ વડે એક ઉચલણશ્લેલ્શિકા થાય. તેવી આઠ મળે ત્યારે એક ગ્લશુક્લણિકા થયા; તેવી આઠને એક ઊર્ધ્વરેણુ, તેવા આઠનો એક ત્રસરેણુ, તેવાં આઠનો એક રથરેણુ, તથા તેવા આઠનો દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્યને વાળને એક અગ્ર ભાગ થાય. તેવા આઠને હરિવર્ષ અને રમ્યકના મનુષ્યને એક વાલાચ; તેવા આકની હૈમવત અને ઐરાવતના મનુષ્યોનો. 2010_05 Page #234 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠ ૨૧૫ વાલા2; તેવા આઠને પૂર્વ વિદેહના મનુષ્યને વાલાચ; તેવા આઠની એક લિક્ષા, આઠ લિક્ષાની એક યૂકા, આઠ યૂકાને એક યવમધ્ય, આઠ યવમધ્યને એક અંગુલ) [ છે અંગુલનો એક પાદ; બાર અંગુલની એક વેંત; ૨૪ અંગુલનો એક હાથ; ૪૮ અંગુલની એક કુક્ષિ ]; ૯૬ અંગુલનો એક દંડ, ધનુષ, યુગ, નાલિકા,અક્ષ અથવા મુસલ થાય; એવા ૨૦૦૦ ધનુષને એક ગાઉ, અને એવા ચાર ગાઉનું એક યોજન. એવા એક જન આયામ અને વિષ્કભકવાળા, એક જન ઊંચાઈવાળો અને ત્રણ જન પરિધિવાળે એક પલ્ય (ખાડો) હોય; તેમાં એક દિવસના ઉગેલા, બે દિવસના ઊગેલા, ત્રણ દિવસના કાગેલા અને વધારેમાં વધારે સાત રાતના ઊગેલા કરોડો વાલા કાંઠા સુધી ઠસોઠસ ભર્યા હોય; પછી તે પલ્યમાંથી સે સે વરસે એક વાસાગ્ર કાઢવામાં આવે, અને એ રીતે એટલે વર્ષે તે ખાડો બિલકુલ ખાલી થઈ જાય, તેટલાં વર્ષને પાપમ કહે છે. તેવાં કટાકોટી પલ્યોપમને ૧૦ ગણાં કરીએ તો એક સાગરેપમ થાય છે. * પ્રવ–હે ભગવન ! એ પલ્યોપમને તથા સાગરોપમનો કદી ક્ષય કે અપક્ષય થાય ખરો ? ઉહા, થાય. પ્રવ–હે ભગવન ! એમ આપ ક્યા કારણથી કહે છે ? ઉ–હે સુદર્શન! તે બાબતમાં હું કહું છું તે સાંભળ. તે કાળે હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં સહસ્સામ્રવન * ભગવતી, શતક ૬, ઉદ્દે છે 2010_05 Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર નામે ઉદ્યાન હતું. તે નગરમાં બેલ નામે રાજા હત; અને તેને પ્રભાવતી નામે રાણી હતી. તેને એક વખત સ્વપ્નમાં એવું દેખાયું કે જાણે કઈ સિંહ આકાશમાંથી ઉતરી તેના મુખમાં પ્રવેશ કરે છે. આવું સ્વપ્ન જોઈ તે જાગી ઊઠી, અને રાજાના શયનગૃહમાં આવીને તેણે તેને તે સ્વપ્નની વાત કહી સંભળાવી. રાજાએ આનંદિત થઈને તેને કહ્યું કે, એ સ્વપ્ન કોઈ તેજસ્વી પૂત્રનો જન્મ સુચવે છે. બીજે દિવસે રાજાએ સ્વપ્ન–લક્ષણ–પાઠકોને લાવી તેમને રાણીના સ્વપ્નનું ફળ નિશ્ચિત કરીને કહેવા જણાવ્યું. તેમણે કહ્યું : હે દેવાનુપ્રિય! તીર્થકરની માતા કે ચક્રવર્તીની માતા જ્યારે તીર્થકર કે ચક્રવર્તી ગર્ભમાં આવી ઊપજે ત્યારે આ ચૌદ સ્વનેને જોઈને જાગે છેઃ હાથી, બળદ, સિંહ, લક્ષ્મીનો અભિષેક, પુષ્પમાળા, ચંદ્ર, સૂરજ, ધજા, કુંભ, પધસરોવર, સમુદ્ર, વિમાન અથવા ભવન, રત્નને ઢગલો અને અગ્નિ. વાસુદેવની માતાએ તેમાંથી કોઈ પણ સાત સ્વપ્નો જુએ છે. બલદેવની માતાએ કાઈ પણ ચારને, અને માંડલિક રાજાની માતાઓ કોઈ પણ એકને જુએ છે. માટે પ્રભાવતી રાણીને નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા પછી કુલધ્વજ સમાન જે પુત્ર થશે, તે રાજ્યનો પતિ થશે અથવા ભાવિતાત્મા સાધુ થશે. ૧. જે તીર્થંકર દેવલોકથી આવીને ઊપજે તે વિમાન જુએ, અને નરકથી આવીને ઊપજે તો ભવન જુએ–ટીકા. 2010_05 Page #236 -------------------------------------------------------------------------- ________________ સુદન શેફ ૨૧૦ વખત જતાં રાણીએ ઉત્તમ પુત્રરત્નને જન્મ આપ્યા. તે વખતે પ્રજાજનેાએ દશ દિવસ ધામધૂમથી જન્મમહાત્સવ કર્યાં. રાજાએ પણ બારમે દિવસે સગાંસંબંધીઓને એલાવી તેમની સમક્ષ તે પુત્રનું ‘મહાબલ' એવું નામ પાડ્યું. મહાબલ વિદ્યાકળા ભણીને માટે થયા બાદ તેને આ કન્યાએ! સાથે પરણાવવામાં આવ્યા. તે વખતે તેનાં માતાપિતાએ ઉત્તમ પ્રકારનું પ્રીતિદાન આપ્યું. અને તેને આ મહલેા તથા તેમની બરાબર મધ્યમાં સેકડા થાંભલાવાળુ એક ભવન બંધાવી આપ્યું. તેમાં તે મહાબલ અપૂર્વ ભાગે ભાગવતા વિહરે છે. તે કાળે વિમલનાથ તીર્થંકરના પ્રપૌત્ર ધર્મધાય નામે સાધુ હતા. તે પાંચસે સાધુની સાથે ગામેગામ કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમનાં દર્શને જતાં અનેક મનુષ્યાને જોઈ મહાબલ પણ ત્યાં ગયા; અને તેમને ઉપદેશ સાંભળી પ્રવ્રજ્યા ધારણ કરવા ઉત્સુક થયા. પરંતુ માતપતાના કહેવાથી રાજ્યાભિષેક થતા સુધી ચૂપ રહ્યો. પછી દીક્ષા લઈ તે ધઘેષ અનગારી પાસે ૧૪ પૂગ્રંથૈાને ભણ્યા અને વિચિત્ર પ્રકારનાં અનેક તપકર્મોં વડે આત્માને ભાવિત કરી, બાર વર્ષ શ્રમણુપર્યાય પાળી, અંતે સાઠ ટકા ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, બ્રહ્મક્ષેાકકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયે।. ત્યાં કેટલાક દેવાની સ્થિતિ દશ સાગરાપમ વર્ષની છે. તેમાં મહાબલ દેવની પણ દસ સાગરાપમની ૧. તેનું વર્ણન રસિક થશે એમ માની પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૧ માં આપ્યું છે. 2010_05 Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ - શ્રીભગવતી-સાર હતી. હે સુદર્શન! તું પોતે જ તે મહાબલદેવ છે, અને દસ સાગરોપમ વર્ષો સુધી દિવ્ય અને ભાગ્ય એવા ભાગો ભોગવીને તે સ્થિતિને ક્ષય થયા પછી અહીં વાણિજ્યગ્રામમાં ઉત્પન્ન થયા છે. એ સાંભળી પિતાના પૂર્વજન્મનું જ્ઞાન થતાં વધુ શ્રદ્ધા અને વૈરાગ્યસંપન્ન થઈ તેણે મહાવીર ભગવાન પાસે પ્રવજ્યા લીધી. પછી બાર વર્ષ સુધી સાધુપયયને પાળી, અંતે સાઠ ટંકને ઉપવાસ કરી, મૃત્યુ પામી, તે સિદ્ધિને પામ્યો તથા સર્વ દુઃખથી રહિત થયે. – શતક ૧૧ ઉદેવ ૧૧ ટિપણુ ટિપ્પણુ નં. ૧ પ્રીતિદાનનું વર્ણન આઠ કોટી હિરણ્ય, આઠ કાટી સૌનિયા, આઠ મુકુટ, એમ આઠ આઠ કુંડલ, હાર, અર્ધહાર, એકસરા હાર, મુક્તાવલીઓ, કનકાવલીઓ, રત્નાવલીઓ, કડાની જેડીઓ, બાજુબંધની જેડી, રેશમી વસ્ત્રની જેડી, સુતરાઉ વસ્ત્રની જેડી, ટસરની જેડી, પદ્દયુગલ, તથા દુક્લયુગલ; આઠ આઠ શ્રી, હી, ધી, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી દેવીની પ્રતિભાઓ, (ઉત્તમ રત્નનાં) આઠ નંદો, આઠ ભદ્રો, આઠ તાલવૃક્ષો; આઠ ધ્વજો, આઠ ગેકુલ (દશહજાર ગાયનું એક એવાં), આઠ નાટક (૩૨ માણસથી ભજવી શકાય તેવાં), આઠ ઘેડા, આઠ હાથી, આઠ યાન, આઠ યુગ્ય (વાહન) તથા તે પ્રમાણે આઠ 2010_05 Page #238 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠ ૨૧૯ આઠ અંબાડી, પલાણુ, રથ, હાથી, ગામ (દશહજાર કુલનું એક એવાં), દાસે, દાસીએ. કંચુકિ, વર્ષધરે (અંતઃપુરના બોજા), સોના – રૂપાની હાંડીઓ (અવલંબન દી), દંડયુક્ત દીવાઓ, પંજર દીપે, થાળ, તાસક, ચપણિયાં, રકેબીએ (તલિકા), ચમચા (કલાચિકા), તવેથા, તવી, પાદપીઠ, ભિલિકા (આસન), કટિકા (લોટા), પલંગ, ઢાયણી, હંસાન, કૌંચાસન, ગરુડાસન, ઊંચાં આસનો, દીર્ધાસન, ભદ્રાસનો, પક્ષાસને, મકરાસન, પવાસને, દિફસ્વસ્તિકાસને, તેલના ડાબડા, (જુએ રાજપ્રક્રીયસૂત્ર ૫. ૬૮–૧), સરસવના દાબડા, કુજ દાસીઓ (ઔપપાતિક પ. ૭૬–૨); આઠ પારસિક દેશની દાસીએ; આઠ છા, આઠ છત્ર ધરનારી દાસીઓ, તેમ આઠ ચામરો, ચામર ધરનારી દાસીઓ, પંખા, પંખા વજનારી દાસીએ, તાંબૂલના કરંડિયા, તેમને ધારણ કરનારી દાસીઓ, ક્ષીરધાત્રીઓ, અંકધાત્રીઓ, અંગમર્દિકાઓ, ઉન્મદિકાએ સ્નાન કરાવનારી દાસીએ, અલંકાર પહેરાવનારીઓ, ચંદન, ઘસનારીઓ, તાંબૂલ-ચૂર્ણ પીસનારીએ, કોઠાગારનું રક્ષણ કરનારી, પરિહાસ કરનારી, સભામાં પાસે રહેનારી, નાટક, કરનારી, સાથે જનારી, રસોઈ કરનારી, ભાંડાગારનું રક્ષણ કરનારી, માલણે, પુષ્પ ધારણ કરનારી, પાછું લાવનારી બલિ કરનારી, પથારી તૈયાર કરનારી, તથા આઠ અંદરની અને આઠ બહારની પ્રતિહારીઓ, આઠ માલા કરનારી.. આઠ પેષણ કરનારી. . . . ઈ. 2010_05 Page #239 -------------------------------------------------------------------------- ________________ શંખશેઠ જૂના સમયની વાત છે. તે વખતે શ્રાવસ્તી નગરીમાં શંખ વગેરે ઘણું શ્રાવકે રહેતા હતા. તેઓ જીવ–અજીવ વગેરે તને જાણનારા હતા તથા અતિ ધનિક હતા. શંખને ઉત્પલા નામની શ્રમણોપાસિકા સ્ત્રી હતી. એક વખત મહાવીર સ્વામી શ્રાવસ્તીમાં કોષ્ટક ચૈત્યમાં પધાર્યા. તેમના આવ્યાની વાત સાંભળી બધા તેમનાં દર્શને નીકળ્યા. શ્રમણભગવંત મહાવીરે પણ તે મોટી સભાને ધર્મકથા કહી. તે શ્રમણોપાસકાએ પણ મહાવીર ભગવાન પાસે ધર્મ સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થઈ, તેમને નમન કર્યું અને પ્રશ્નો પૂછળ્યા તથા તેના અર્થો ગ્રહણ કર્યા. પછી ઊભા થઈ ત્યાંથી તેઓએ શ્રાવસ્તી નગરી તરફ જવાને વિચાર કર્યો. મહાવીર પણ અહીની નમન 2010_05 Page #240 -------------------------------------------------------------------------- ________________ રર૧ શખશેઠ પછી શખે તે બધા શ્રમણોપાસકોને કહ્યું કે, હું દેવાનુપ્રિયે ! તમે પુષ્કળ ખાન-પાન વગેરે તૈયાર કરાવે; પછી આપણે તે બધાને આસ્વાદ લેતા, તથા પરસ્પર દેતા, અને ખાતા પાક્ષિક પિષધનું અનુપાલન કરતા વિહરીશું.. તે બધા શ્રાવકોએ શંખનું વચન વિનયપૂર્વક સ્વીકાર્યું. પરંતુ, ત્યારબાદ તે શંખને એ સંકલ્પ થયો કે, અન્નપાનાદિને આસ્વાદ લેતા, પરસ્પર દેતા–ખાતા પાક્ષિક પિષધનું ગ્રહણ કરીને રહેવું એ મારે માટે શ્રેયસ્કર નથી; પરંતુ પિષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક, મણિ અને સુવર્ણને ત્યાગ કરી, ચંદન, વિલેપન, શસ્ત્ર અને મુસલ વગેરેને ત્યાગી, તથા ડાભના સંથારા સહિત મારે એકલાએ – બીજાની સહાય સિવાય – પિષધને સ્વીકાર કરી વિહરવું શ્રેય છે. એમ વિચાર કરી, તે પાછો આવ્યો અને પિતાની પત્નીને પૂછી, પિષધશાલામાં જઈ, તેને વાળીઝૂડી, મળ-મૂત્રાદિની જગા જોઈ–તપાસી, ડાભનો સંથારે પાથરી, તેના ઉપર બેઠે; અને પિષધ ગ્રહણ કરી, બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પિષધનું પાલન કરવા લાગ્યો. પેલા શ્રમણોપાસકોએ તે પોતપોતાને ઘેર જઈ. પુષ્કળ અન્નપાનાદિ તૈયાર કરાવ્યાં અને એકબીજાને બેલાવીને કહ્યું, કે, આપણે બધાએ તે પુષ્કળ અન્નપાનાદિ તૈયાર કરાવેલ છે; પણ હજુ શંખશ્રાવક આવ્યા નહિ, માટે આપણે તેમને ૧. પિષધ વ્રત બે પ્રકારનું છે. એક, ઇષ્ટજનને ભજનદાનાદિરૂપ, તથા આહારદિરૂપ છે; અને બીજુ પિષધશાળામાં જઈ બ્રહાચર્યાદિપૂર્વક ધ્યાનાદિ કરવારૂ૫ હેાય છે. 2010_05 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રીભગવતી-સાર બોલાવવા મોકલીએ. પછી તેઓએ પુષ્કલી નામના શ્રાવકને શંખની પાસે મોકલ્યા. પુષ્કલીએ ઉત્પલાને જઈને શંખ વિષે પૂછયું અને પિષધશાલામાં જઈ શંખને બધી વાત કરી. ત્યારે તેણે કહ્યું કે, પુષ્કળ અન્નપાનાદિ આહારને આસ્વાદ લેતા પિષધનું પાલન કરવું મને એગ્ય ન લાગ્યું; મને તો આ રીતે પિષધશાલામાં પિષધયુક્ત થઈને વિહરવું યેગ્ય લાગે છે. પરંતુ, તમે બધા તે પહેલાં નક્કી કર્યા પ્રમાણે અન્નપાનાદિનો આસ્વાદ લેતા વિહરો. પછી પેલા બધા શ્રમણોપાસકો તો વિપુલ અન્નપાનાદિનો આસ્વાદ લેતા વિહરવા લાગ્યા. - ત્યાર બાદ મધ્યરાત્રીના સમયે ધર્મ–જાગરણ કરતા શંખને એવો વિચાર આવ્યો કે, આવતી કાલે સૂર્ય ઊગવાને સમયે મહાવીર ભગવાનને વંદનાદિ કરીને મારા આ પિપધવ્રતને પૂરું કરું. એમ વિચારી તે યાચિત સમયે પિૌષધશાલામાંથી બહાર નીકળી, શુદ્ધ, બહાર જવા યોગ્ય, તથા મંગલરૂપ વા ઉત્તમ રીતે પહેરી, પગે ચાલતો મહાવીર ભગવાનને વંદનાદિ કરવા ગયો. પેલા શ્રમણોપાસકો પણ ભેગા થઈ ભગવાનને વંદનાદિ કરવા આવ્યા. પછી મહાવીર ભગવાને તેમને ધર્મકથા કહી. પછી તે બધા ઊભા થઈ જ્યાં શંખ હતો ત્યાં આવ્યા અને, તેને ઠપકો આપવા લાગ્યા. ત્યારે મહાવીર ભગવાને તે શ્રમણોપાસકેને કહ્યું કે, “હે આર્યો! તમે શંખની હીલના, નિંદા અને અપમાન ના કરે; કારણ કે તે ધર્મને વિષે પ્રીતિવાળો અને દૃઢતાવાળે છે; તથા તેણે 2010_05 Page #242 -------------------------------------------------------------------------- ________________ શખશેઠ ૨૨૩ પ્રમાદ અને નિદ્રાને ત્યાગથી સુદષ્ટિ – જ્ઞાની –નું જાગરણ પછી, તે શાંત પ્રમાણે પાકે ભગવાનને વંદન કરીને પૂછયું: “ભગવન્! ક્રોધને વશ હોવાથી પીડિત થયેલો જીવ કયું કર્મ બાંધે તથા એકઠું કરે ? મહે શંખ! ક્રોધને વશ થવાથી પીડિત થયેલો જીવ આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓ શિથિલ બંધનથી બાંધેલી હોય તો તેમને કઠિન બંધનવાળી કરે છે; અલ્પ સ્થિતિવાળીને દીર્ધ સ્થિતિવાળી, મંદ અનુભાગવાળીને તીવ્ર અનુભાગવાળી, તથા અલ્પ પ્રદેશવાળીને બહુ પ્રદેશવાળી કરે છે; અશાતવેદનીય કર્મ વારંવાર એકઠું કરે છે, તથા અનાદિ અનંત અને દીર્ઘમાર્ગવાળા આ સંસારારણ્યને વિષે પર્યટન કરે છે. તે કારણથી તે સિદ્ધ થતો નથી તેમ જ સર્વ દુ:ખને અંત લાવી શકતો નથી. તે પ્રમાણે માન, માયા અને લોભને વશ થયેલાઓનું પણ સમજવું. . ત્યારબાદ તે શ્રમણોપાસકે ભગવાન પાસેથી એ વાત સાંભળી ભય પામ્યા અને ઉદ્વિગ્ન થયા; પછી તેઓ ભગવાનને વંદન કરી શંખ પાસે આવ્યા અને તેની વારંવાર વિનયપૂર્વક ક્ષમા માગવા લાગ્યા. ત્યાર બાદ તેઓ પાછા ચાલ્યા ગયા. તે પછી ગૌતમે ભગવાનને પૂછયું : ભગવન! તે શંખ શ્રમણોપાસક આપની પાસે પ્રવજ્યા લેશે? ૧જાગરિકા ત્રણ પ્રકારની છે: (બ્રહ્મચારી સાધુઓ વગેરે) બુદ્ધાની; (જેમને હજુ કેવલજ્ઞાન નથી થયું એવા) અબુદ્ધોની; અને (શ્રદ્ધાળુ શ્રાવકો રૂપી) સુદર્શનેની. 2010_05 Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીભગવતી–સાર મહ–હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. પણ છે ગૌતમ! તે શંખ શ્રમણોપાસક ઘણું શીલવ્રત, ગુણવ્રત, વગેરે વડે તથા યથાયોગ્ય સ્વીકારેલાં તપકર્મ વડે આત્માને ભાવિત કરતે, ઘણું વરસો સુધી શ્રમણોપાસકપણે પાળી, અંતે સાઠ ટંક ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. તેમાં તેની પણ ચાર પલ્યોપમની સ્થિતિ હશે. પછી તે સ્થિતિને ક્ષય થાય બાદ, તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે અને સર્વ દુઃખેનો અંત લાવશે. – શતક ૧૨, ઉદેવ ૧: 2010_05 Page #244 -------------------------------------------------------------------------- ________________ જયંતી શ્રાવિકા કૌશાંબી નગરીમાં ચંદ્રાવતરણ નામનું ચૈત્ય હતું. તે નગરીમાં ઉદાયન નામે રાજા હતો. તેના પિતાનું નામ શતાનીક હતું, તથા તેની માતાનું નામ મૃગાવતી દેવી હતું. તે ચેટક રાજાની પુત્રી હતી. શતાનીકને જયંતી નામની બહેન હતી. તે શ્રાવિકા હતી; તથા શ્રમણુભગવંત મહાવીરના સાધુઓની પ્રથમ “શય્યાતર” ( ઉતારો આપનાર) હતી. એક વખત મહાવીરસ્વામી તે નગરમાં પધાર્યા. તે સાંભળી બધા તેમનાં દર્શને નીકળ્યા. ઉદાયન રાજા પણ તેમનાં દર્શને ગયો. પછી જયંતીએ પિતાની ભોજાઈ મૃગાવતીને કહ્યું કે, “હે દેવાનુપ્રિયે ! અહીં શ્રમણભગવાન મહાવીર પધાર્યા છે; તેવાનાં નામ-ગેત્રના શ્રવણથી પણ મોટું ફળ થાય છે; તે પછી તેમને વંદનાદિ કરવાથી તે ૧૬ 2010_05 Page #245 -------------------------------------------------------------------------- ________________ २२१ શ્રીભાગવતી-સાર શું જ કહેવું. તથા એક પણુ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મોટું ફળ થાય છે, તો પછી વિપુલ અર્થને ગ્રહણ કરવા વડે મહાફલ થાય તેમાં નવાઈ શી? માટે ચાલ આપણે જઈએ અને તેમને વંદન કરીએ. એ આપણને આ ભવમાં તથા પરભવમાં હિત, સુખ, અને નિઃશ્રેયસ માટે થશે. આ સાંભળી મૃગાવતી પણ મહાવીરસ્વામીનાં દર્શન માટે તત્પર થઈ તથા જયંતીની સાથે વાહનમાં બેસી જ્યાં મહાવીર ભગવાન હતા ત્યાં ગઈ . દર્શનાદિ કર્યા બાદ, તથા ધર્મકથા સાંભળ્યા બાદ બધા લોકો સાથે ઉદાયન અને મૃગાવતી પાછા ફર્યા. પરંતુ જયંતી તો ભગવાનને નમસ્કાર કરી પૂછવા લાગી : “હે ભગવન્! જીવો ભારેપણું શાથી પામે?' " મહ–હે જયંતિ! જીવો જીવહિંસાદિથી ભારે કર્મીપણું પામે છે. - જયંતી–હે ભગવન! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી છે? મહ–હે જયંતિ ! ભવસિદ્ધિક છો સ્વભાવથી છે, પણ પરિણામથી નથી. ' જયંતી–હે ભગવન ! જે સર્વે ભવસિદ્ધિક છે. સિદ્ધ થશે, તો આ લોક ભવસિદ્ધિક વોરહિત થશે ? ૧. વિગત માટે જુઓ આગળ પા, ૫૧. ૨. મોક્ષ પામવાને યોગ્ય હોવાપણું. જૈન દર્શન પ્રમાણે કેટલાક જ અભવ્ય છે. તેમનો કદી મોક્ષ થવાને નથી. 2010_05 Page #246 -------------------------------------------------------------------------- ________________ આ અણમેથી અંડ કો થાય નહીં , જથતી શ્રાવિકા વરાહ મ–તે અર્થ યથાર્થ નથી. જેમ સર્વ આકાશની શ્રેણી હોય; તે અનાદિ અનંત, તથા ઉપરની બાજુએ પરિમિત અને બીજી શ્રેણુઓથી પરિવૃત હોય; તેમાંથી સમયે સમયે એક પરમાણુ પુલ માત્ર ખંડ કાઢતાં કાઢતાં અનંત યુગો વીતી જાય, તે પણ તે શ્રેણું ખાલી થાય નહીં, તે પ્રમાણે બધાય ભવસિદ્ધિક જીવો સિદ્ધ થવાની યોગ્યતાવાળા છે, તોપણ લોક ભવસિદ્ધિક જી વિનાનો થશે નહીં. જયંતી ––હે ભગવન ! સૂતેલાપણું સારું કે જાગેલાપણું સારું ? મહ–હે જયંતિ! કેટલાક જીવોનું સૂતેલાપણું સારું અને કેટલાક જીવનું જાગેલાપણું સારું. અધમ લોકોનું સૂતેલાપણું જ સારું; કારણ કે તે જ એ છે કે અનેક ભૂતપ્રાણુઓને દુઃખ આપનારા ન થાય; તેમ જ પોતાને કે બીજાને કે બંનેને ઘણી અધાર્મિક સંજના (ક્રિયા) સાથે ન જોડે. પરંતુ જે છ ધાર્મિક છે, તેઓનું જાગેલાપણું સારું છે; કારણ કે તેઓ અનેક ભૂતપ્રાણુઓને સુખ આપનારા થાય છે, અને પિતાને, પરને કે બંનેને ઘણું ધાર્મિક સંયોજના (ક્રિયા) સાથે જોડનાર થાય છે. વળી એ છવો જાગતા હોય તે ધર્મજાગરિકા વડે પિતાને જાગૃત રાખે છે. માટે એ જીવોનું જાગેલાપણું સારું છે. જયંતી–હે ભગવન્! સબળપણું સારું કે દુર્બલપણું સારું ? મહ–હે જયંતિ! કેટલાક જીવોનું સબલપણું સારું અને કેટલાકનું દુર્બલપણું સારુંઃ ધાર્મિક જીવોનું સબલપણું સારું, અને અધાર્મિકનું દુર્બલપણું સારું. 2010_05 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીભગવતીસાર જયંતી–દક્ષપણું – ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું? ભ૦–હે જયંતિ! ધાર્મિક જીવોનું ઉદ્યમીપણું સારું; અને અધાર્મિક જીવોનું આળસુપણું સારું. ધાર્મિક છે ઉદ્યમી (દક્ષ) હેય, તે આચાર્યાદિની ઘણી સેવા કરે છે, માટે તેઓનું દક્ષપણું સારું છે. જયંતી–શ્રોત્રેકિયને વશ થવાથી પીડિત થયેલો જીવ શું બાંધે? મ– જયંતિ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સંબંધે આગળ શંખશેઠ વખતે કહ્યું, તેમ અહીં પણ જાણવું. તેમ બીજી ઈદ્રિયોને વશ થયેલાએ વિષે પણું જાણવું. ત્યારબાદ તે જયંતી શ્રમણે પાસિકા શમણુભગવંત મહાવીર પાસે એ વાત સાંભળી હર્ષવાળી અને સંતુષ્ટ થઈ તથા તેમની પાસે પ્રવજ્યા સ્વીકારી, આર્ય ચંદનાના શિષ્યાપણુએ રહી, અગિયાર અંગે ભણી, ઘણું વર્ષો સાધ્વીપણું પાળી, અંતે સાઠ ટંક ઉપવાસ કરી, ભરણ પામી. નિર્વાણ પામી, તથા સર્વ દુઃખથી મુક્ત થઈ. – શતક ૧૨, ઉદે ર 2010_05 Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજા તે સમયે સિંધુ સૌવીર દેશને વિષે વિતભય નામે નગર હતું. તેના ઈશાન ખૂણામાં મૃગવન નામે ઉદ્યાન હતું. તે નગરને વિષે ઉદાયન નામે રાજ હતું. તેને પ્રભાવતી નામની રાણી હતી, તથા તે રાણુથી થયેલો અભીચિ નામે કુમાર હતું. તે રાજાને કેશકુમાર નામે ભાણેજ હતા. તે ઉદાયન રાજા સિંધુસૌવીર વગેરે ૧૬ દેશે, વીતભય વગેરે ત્રણસે ને ત્રેિસઠ નગર અને ખાણે તથા જેમને છત્ર-ચમાર-વીંજણ હાથમાં આપેલા છે એવા મહાસન વગેરે દશ મુકુટબદ્ધ • આ મહાસેન તે ઇતિહાસ પ્રસિદ્ધ અવન્તીને પ્રાંત અથવા ચંડપ્રદ્યોત. તેની સાથેના યુદ્ધની વિગત આવ૦ સૂત્ર ટીકા પા. ૨૯૬–૩૦૦માં આ પ્રમાણે વર્ણવેલી છે. કેટલાક મુસાફરોને સમુદ્રના તોફાનમાંથી બચાવી એક દેવે ચંદનની જિનકમૂર્તિ આપી હતી. તેને હદાયનની રાણું પ્રભાવતીએ પોતાના મહેલમાં સ્થાપી હતી. રાણીના મૃત્યુ પછી એક કૂબડી દાસી તેની પૂજા કરતી હતી. દેવીપ્રભાવવાળી ગોળીઓ ખાતાં તે દાસી અપૂર્વ સુંદરી બની ગઈ. પછી તેની ઈચ્છાથી ઉજજયિનીને ચંપ્રદ્યોત તે 2010_05 Page #249 -------------------------------------------------------------------------- ________________ २३० શ્રીભગવતીન્સાર રાજાએ તથા એવા બીજા ઘણા રાજાઓ, યુવરાજ, કોટવાલે (તલવર), નગરશેઠે અને સાર્થવાહે વગેરેનું અધિપતિપણું કરતો હતો; તથા રાજ્યનું પાલન કરતે, જીવ અજીવ વગેરે તને જાણત તથા શ્રાવકપણું પાળતો ઉપાસક થઈને. વિહરતો હતો. એક વખત તે રાજાને મધ્યરાત્રીને સમયે ધર્મજાગરણ કરતાં કરતાં એવો સંકલ્પ થયે કે, “તે ગામ, નગર વગેરેને ધન્ય છે, જ્યાં શ્રમણભગવંત મહાવીર વિચરે છે; તથા તે રાજા, શેઠ વગેરેને ધન્ય છે, જેઓ શ્રમણભગવંત મહાવીરને નમસ્કાર કરે છે. જે શ્રમણભગવંત મહાવીર ફરતા ફરતા અહીં આવે અને આ નગરની બહાર મૃગવન ઉદ્યાનમાં ઊતરે, તે હું તેમને વંદન કરું તથા તેમની ઉપાસના કરે * તે વખતે ભગવાન ચંપાનગરીને પૂર્ણભક ચેત્યમાં હતા. તે ઉદાયન રાજાનો આ સંકલ્પ જાણી ત્યાંથી નીકળ્યા અને વીતભયમાં આવી મૃગવનમાં ઊતર્યા. એ દાસીને અને પેલી મૂર્તિને હરી ગયો. પછી ઉદાયનને તેની સાથે યુદ્ધ થયું, અને તેમાં ચંડપ્રદ્યોત હાર્યો અને પકડાયો. પછી તેને પજુસણ દરમ્યાન છોડી મૂકી ઉદાયન પેલી મૂર્તિ સાથે પાછો આવ્યો. તે મૂર્તિ રાજાના વધ પછી દેવે વરસાવેલા ધૂળના વરસાદમાં દટાઈ ગઈ. પછી હેમચંદ્ર પોતે પોતાના “મહાવીરચરિત”માં જણાવ્યા પ્રમાણે મહાવીરના નિર્વાણ પછી ૧૬૬૮ વર્ષે, કુમારપાળ દ્વારા બેદાવી મંગાવી અને પાટણમાં પધરાવી. આ તથા બીજી અનેક ઐતિહાસિક વિગતે માટે જુઓ “પુરાતત્વ, પુ. ૧, પા. ર૬૩માં આચાર્યશ્રી જિનવિજયજીને લેખ. - " . " : 2010_05 Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉદાચન રાજા : વાત જાણી પ્રજાજને। હર્ષિત થઈ તેમનાં દર્શને નીકળ્યા; અને દાયન રાન્ન પણ પરિવારથી વીટળાઈ ને ઝટપટ ત્યાં ગયેા. ત્યારબાદ ભગવતે ધર્માંકથા કહી. તે સાંભળી હર્ષિત થઈ ઉદાયન રાજાએ ભગવાનને પ્રદક્ષિણા કરીને કહ્યું કે, અભાચિકુમારને રાજ્ય વિષે સ્થાપન કરી, આપની પાસે હું પ્રત્રજ્યા લેવા ઇચ્છું છું. પછી મહાવીર ભગવાનની પરવાનગી મળતાં રાજા ઘર તરફ્ જવા નીકળ્યા, પરંતુ તેને રસ્તામાં વિચાર આવ્યા કે, મારા પ્રિય પુત્રને હું રાજ્ય સોંપી પ્રજિત થાઉં, તે! મારે તે પ્રિય પુત્ર મનુષ્ય સબધી કામભોગેામાં મૃતિ, લુબ્ધ અને બદ્ધ થઈ તે અનાદિ અને અનંત સંસારસાગરમાં અટવાયા કરશે. માટે હું તે મારા ભાણેજ કેશકુમારને રાજ્ય વિષે સ્થાપું. ઘેર આવી રાજાએકીકુમારના રાજ્યાભિષેકના મહાત્સવની તૈયારી કરવાના હુકમ આપ્યા. અને યાગ્ય સમયે વિધિપુરઃસર કીકુમાર રાજા થયે પણ ખરે.. પછી ઉદાયન પણ પ્રત્રજિત થઈ, યેાગ્ય તપ-કર્મો કરતા મરણ પામી સિદ્ધ થયા – મુક્ત થયા. * * પછીના આવશ્યકચૂર્ણિ, ટીકા આદિ ગ્રંથામાં ઉદૃાયનના મૃત્યુની નોંધ આ પ્રમાણે લીધી છે : દીક્ષા લીધા પછી લૂખાસૂકા ભિક્ષાહારને કારણે તેના શરીરમાં વ્યાધિ થયેા. વૈદ્યોએ તેને દહીં ખાવાનું જણાવ્યું. તે માટે તે વ્રજમાં રહેવા લાગ્યા, એક વખત તે વીતભયમાં ગયેા. ત્યાં તેના ભાણેજ કેશી રાજ્ય કરતા હતા. તેને દુષ્ટ મ`ત્રીઓએ સરમાળ્યા કે, આ રાન ભિક્ષુજીવનથી કંટાળી રાજ્ય મેળવવા ચાહે છે. ત્યારે તેણે કહ્યું કે, તેણે રાજ્ય આપ્યું છે, તે તે પાછું ઇચ્છશે તે આપી દઈશ. પરંતુ અંતે 2010_05 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રીભાગવતીસાર - ત્યાર પછી અન્ય કઈ દિવસે અભીચિકુમારને મધ્યરાત્રિને સમયે કુટુંબ જાગરણ કરતાં કરતાં એવો વિચાર થયો કે, “હું ખરેખર ઉદાયને રાજાને પ્રભાદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલો પુત્ર છું; છતાં ઉદાયન રાજાએ મને છોડી પિતાના ભાણેજ કેશકુમારને રાજ્ય ઉપર બેસાડી, ભગવંત મહાવીર પાસે પ્રવજ્યા લીધી.” આવા પ્રકારના મોટા અપ્રીતિયુક્ત માનસિક દુ:ખથી પીડિત થયેલે તે અભીચિકુમાર પોતાના અંતઃપુરના પરિવાર સહિત પોતાને સરસામાન લઈને ચાલી નીકળે અને ચંપાનગરીમાં કુણિક રાજાને આશ્રયે રહ્યો. ત્યાં તેને વિપુલ ભોગસામગ્રી પ્રાપ્ત થઈ પછી તે શ્રાવક પણ થયે; પરંતુ ઉદાયન રાજર્ષિ પ્રત્યે તેની વૈરવૃત્તિ કાયમ જ રહી. રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસેની પાસે ચેસઠ લાખ અસુરકુમારના આવાસો કહ્યા છે. અભીચિકુમાર ઘણું વર્ષો સુધી શ્રમણોપાસકપણું પાળી, અર્ધમાસિક લેખનથી (ત્રીસ ટુંક ઉપવાસ કરી,) પિતાના વેરની આલોચના વગેરે કર્યા વિના મરણ પામે; અને અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાક અસુરકુમાર દેવોની એક પાપમ સ્થિતિ કહી છે, અને અભચિદેવની પણ તેટલી જ છે. તે સ્થિતિને ક્ષય થયા પછી તે મહાવિદેહ ક્ષેત્ર વિષે સિદ્ધ થશે અને સર્વ દુઃખને અંત કરશે. – શતક ૧૩, ઉદ્દે ૬ દુષ્ટ મંત્રીઓની સલાહ મુજબ કેશીએ તે રાજાને એક ગોવાલણના હાથે દહીંમાં ઝેર નખાવી મારી નખાવ્યું. પછી નગરની દેવતાએ તે આખું નગર ધૂળના વરસાદથી દાટી દીધું. આવ4 સૂત્ર ટીકા પૃ. ૫૩૭-૮. 2010_05 Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગંગદત્ત દેવ તે કાળે ઉત્સુકતીર નામે નગર હતું. તેની બહાર એકજંબુક નામે ચિત્ય હતું. એક વખત મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. તે વખતે શક્ર દેવેન્દ્ર મહાવીર ભગવાનને આવી સંક્ષિપ્ત આઠ પ્રશ્નો પૂછી ઉતાવળપૂર્વક ભગવાનને વંદન કરી, દિવ્ય વિમાન ઉપર પાછા ચડી, જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યો ગયો. તે પ્રશ્નો આ પ્રમાણે હતા : હે ભગવાન ! મેટી ઋદ્ધિવાળા દેવ બહારના પુગલો ગ્રહણ કરીને જેમ અહીં આવવાને સમર્થ છે, તેમ બહારના પગલાને ગ્રહણ કરીને જવા–બેલવા–ઉત્તર દેવા–આંખ ઉઘાડવા મીંચવા –શરીરના અવયવોને સંકોચવા પહોળા કરવા–સ્થાન શમ્યા કે સ્વાધ્યાય ભૂમિ (નિવઘા) ભોગવવાને–વૈક્રિય રૂ૫ ધારણ કરવાને--અને વિષપભોગ કરવાને સમર્થ છે? તેના જવાબમાં મહાવીરસ્વામીએ કહ્યું કે, હે શક્ર, મેટી ઋદ્ધિવાળો દેવ બહારના પુદ્ગલો ગ્રહણ કરીને એ 2010_05 Page #253 -------------------------------------------------------------------------- ________________ રાષ શ્રીભગવતી-સાર બધું કરવા સમર્થ છે; પણ તેમને ગ્રહણ કર્યાં નથી. વિના સમર્થ પછી ગૌતમે ભગવાનને વંદન કરી પ્રશ્ન ભગવન્ ! ઈંદ્ર આ પ્રમાણે સંક્ષિપ્ત પ્રશ્ન પૂછી નમન કરી કેમ ઉતાવળે! ચાલ્યે! ગયા ? ત્યારે ભગવાને ઉત્તર આપ્યા ~ હું ગૌતમ! મહાશુક્ર કલ્પના મહાસામાન્ય નામના વિમાનમાં મેટી ઋદ્ધિવાળા મે દેવા. એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન થયે!; અને એક અભાયી સભ્યદૃષ્ટિરૂપે ઉત્પન્ન થયા. પછી પેલા માયા દેવે અમાયી દેવને કહ્યું કે, પરિણામ પામતી વસ્તુને પરિત ન કહેવાય; કારણ કે હજુ. તે પરિણમે છે, માટે પરિણત નથી પણુ અપરિણત છે. ત્યારે પેલા અમાયી દેવે કહ્યું કે, પરિણામ પામતા પુદ્ગલેા પરિણમે છે માટે પરિણત કહેવાય, પણ અરિજીત ન કહેવાય.. પછી તે સભ્યષ્ટિદેવે અધિજ્ઞાન વડે મને અહીં આવેલા જોઈ, એ બાબતની ખાતરી કરવા આવવાને વિચાર કર્યાં; અને તેથી પેાતાના મેટા પિરવાર સાથે તે અહીં આવવા નીકળ્યા છે, પણ દેવરાજ શક્ર મારી તરફ આવતા તે દેવની તેવા પ્રકારની દિવ્ય દેવવ્રુતિ, ઋદ્ધિ અને પ્રભાવને ન સહન કરતે, આ સંક્ષિપ્ત પ્રશ્નો પુછી, ઉત્સુકતાપૂર્વક વંદીને ચાલ્યા ગયા. 2010_05 પૂછ્યો કે, હું ઉત્સુકતાપૂર્વક ૧. સ સ’સારી જીવ ( શ્વાસરૂપે, આહારાદિરૂપે, ક ક રૂપે ) બાહ્ય પુદ્ગલેા ગ્રહણ કર્યાં વિના કાંઈ ક્રિયા કરી નથી શક્તા; પણ કદાચ મહાઋદ્ધિશાળી દેવ કરી શકતા હાય એવી આશકાથી શને પ્રશ્ન છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ગગદર દેવ ર૩પ, આ વાત ચાલે છે તેટલામાં તો પેલે સમ્યગ્દષ્ટિ દેવ શીધ્ર ત્યાં આવ્યો અને ભગવાનની પ્રદક્ષિણપૂર્વક તેણે પેલે પ્રશ્ન તેમને પૂછળ્યો. ત્યારે ભગવાને તેનું મંતવ્ય જ સાચું કહ્યું. આથી હર્ષિત થઈ તે દેવ ત્યાં જ બેસી ભગવાનની પર્ય પાસના કરવા લાગ્યા. પછી ભગવાને તે દેવને અને સભાજનેને ધર્મકથા કહી. તેથી સંતુષ્ટ તથા આરાધક બની તે દેવ ઊભો થયો અને ભગવાનને વંદન કરીને બોલ્યો : હે ભગવંત ! હું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાષ્ટિ? પરિમિત સંસારવાળે છું કે અપરિમિત સંસારવાળે? સુલભધિક છું કે દુર્લભબોધિક ? આરાધક છું કે વિરાધક ? (ચરમ) અંતિમ શરીરવાળા છું કે અચરમ શરીરવાળે ? ત્યારે ભગવાને તેને જવાબ આપ્યોઃ “હે ગંગદત્ત ! તું ભવસિદ્ધિક છે, . . . તથા ચરમશરીરવાળે છે. પછી ગંગદા દેવ ગૌતમાદિને બત્રીસ પ્રકારનાં નાટક દેખાડીને જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યા ગયે. ગૌ૦-–હે ભગવન્! ગંગદત દેવની તે બધી દિવ્ય દ્ધિ ક્યાં ચાલી ગઈ? મો –હે ગૌતમ! તે તેના શરીરમાં સમાઈ ગઈ. ગૌ હે ભગવન! ગંગદત્તે તે દિવ્ય ઋદ્ધિ કેવી રીતે મેળવી ? મહ–હે ગૌતમ ! હસ્તિનાપુરમાં જૂના સમયમાં ગંગદત્ત નામને ગૃહસ્થ રહેતો હતો. તે વખતે આદિકર, સર્વજ્ઞ, ૧. કદી મેક્ષ ન પામનાર. 2010_05 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩: શ્રીભગવંતી સાર સદી, આકાશગત ચક્રવાળા, તથા દેવેશ વધુ ખેંચાતા ધર્મધ્વજયુક્ત શ્રી મુનિસુવ્રત તે નગરમાં સહસ્ત્રાબ્રવન નામના ઉદ્યાનમાં ક્તા કરતા આવીને ઊતર્યાં. તેમને આવેલા જાણી પ્રજાજનો સાથે ગંગદત્ત પણ તેમનાં દર્શને ગયા, અને તેમની ધર્મકથા સાંભળી, પેાતાના પુત્રને બધા કારભાર સોંપી પ્રજિત થયા. પછી તે અગિયાર અંગે! ભણ્યેા અને અનેક તપ આચરવા લાગ્યા. અંત સમયે ૬૦ ટકના ઉપવાસ કરી, તે મરણ પામ્યા અને મહાશુક્ર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયેા. તેની તે સ્થિતિ “સત્તર સાગરોપમ વર્ષની છે. ત્યાંથી ચુત થયા પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. શતક ૧૬, ઉર્દૂ ૫ . * ખીજે પ્રસંગે વિશાલાનગરીમાં બહુપુત્રિક ચૈત્યમાં ભગવાન પધાર્યા હતા ત્યારે શદેવ આવીને ૩૨ પ્રકારના નાચવિધિ બતાવી ગયા. તેણે તે ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી એવા પ્રશ્નના જવાખમાં ભગવાને હસ્તિનાપુરના ૧૦૦૮ વાણિયાના નાયક કાર્તિક શેની વાત કહી. તે પણ મુનિ સુત્રતને ઉપદેશ સાંભળી ૧૦૦૮ વાણિયાએ સાથે પ્રત્રજિત થયા હતા, ૧૪ પૂ ભણ્યા હતા, તથા ખાર વર્ષ સાધુપણે રહી અંતે ૬૦ ઢક ભૂખ્યા રહી મરણ પામ્યા હતા અને એ સાગરાપમ આયુષ્યવાળા દેવરાજ થયા હતા. તે અંતે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. શતક ૧૮, ઉર્દૂ ૨ 2010_05 Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મદ્રુક શ્રાવક તે કાલે રાજગૃહ નામે નગર હતું. તેની પાસે ગુણશીલ નામે ચિત્ય હતું. તે ચૈત્યની પાસે છેડે દૂર કાલેદાયી, શિલોદાયી, સેવાદાયી, ઉદય, નામદય, નર્મોદય અન્યપાલક, શૈલપાલક, શંખપાલક અને સુહસ્તી ગૃહસ્થ નામના અન્યતીથિંકા રહેતા હતા. એક વખત તેઓ એકઠા થઈ સુખપૂર્વક બેઠા હતા, ત્યારે તેમનામાં આ પ્રકારનો વાર્તાલાપ થયો ? શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકા જણાવે છે : ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય. તેમાં જીવાસ્તિકાયને તે છવકાય જણાવે છે. વળી પુદ્ગલ સિવાયના અસ્તિકાને અરૂપીકાય (અમૂર્ત જણાવે ૧. અન્યના તીર્થને સંપ્રદાયને– મતને અનુસરનાર. 2010_05 Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર છે અને પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય (મૂર્ત) જણાવે છે. એ પ્રમાણે કેમ માની શકાય * ? રહેતા જાણી હવે તે નગરમાં મધુક નામના ધનવાન શ્રાવક હતા. એક વખત મહાવીરને રાજગૃહમાં આવેલા મદ્રુક તેમને દર્શને જતા હતા; તેટલામાં પેલા તાર્થિંકાએ તેને જોયા; એટલે તેમણે તેને મેલાવીને પેાતાનું ઉપરનું મંતવ્ય જાવ્યું. ત્યારે તેણે જવાબ આપ્યા : અન્ય જો કાઈ વસ્તુ કા કરે, તે આપણે તેને કા દ્વારા જાણી શકીએ કે જોઈ શકીએ. પણ જો તે પેાતાનુંકા ન કરે તે આપણે તેને જાણી શક્તા નથી તેમ જોઈ શકતા નથી. પવન વાય છે, પણ આપણે તેનું રૂપ જોઈ શકતા નથી; ગધગુણવાળા પુદ્ગલો છે, છતાં તેમનું રૂપ આપણે બેઈ શકતા નથી; અણિના કામાં અગ્નિ છે, છતાં તે અગ્નિનું *જેને બીજો ભાગ ન થઈ શકે એવા અંશને – ખડને ‘અસ્તિ’ અથવા ‘પ્રદેશ ’ કહે છે; અને એના સમુદાયને કાય’ કહે છે. અર્થાત્ અસ્તિકાય એટલે પ્રદેશોના સમૂહ. એ દ્રવ્ય એવા એક અખંડ કબરૂપ છે કે જેના અવિભાજ્ય સૂક્ષ્મ અશ બુદ્ધિથી કલ્પી શકાય છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ પેાતાના સ્કંધથી જુદા થઈ શકે છે; પણ બીન' ચાર દ્રવ્યના તેમ થઈ શકતા નથી. કારણ કે, તે ચારે અદ્ભૂત છે. જીએ આગળ ખંડ ૩, અસ્તિકાય વિભાગ, ધમ અને અહીં પ્રસિદ્ધ અ નથી લેવાને.. આ ઐ યૈા ગતિ અને સ્થિતિમાં સહાયક છે. પાણી વિના જેમ માછલી ગતિ કે સ્થિતિ ન કરી શકે, તેમ આ મે.દ્રન્યા અન્ય દ્રવ્યેાની ગતિ તથા સ્થિતિમાં સહાયક છે. પુદ્ગલ ખસ્તિકાય એટલે જેને અન્ય દેશના પ્રકૃતિ કે જડ તત્ત્વ કહે છે તે. વધુ માટે અધમ 2010_05 Page #258 -------------------------------------------------------------------------- ________________ મદુક શ્રાવક રૂપ આપણે જતા નથી; સમુદ્રને પેલે પાર રૂપ છે, પણ આપણે તેમને જોતા નથી. દેવલોકમાં પણ પદાર્થો છે, પણ તેમને આપણે જતા નથી. એ પ્રમાણે તમે કે હું કે એવા અજ્ઞાની જેને ન જાણુએ કે ન દેખીએ, તે બધું ન હોય, તો ઘણી વસ્તુઓનો અભાવ થઈ જાય !' આમ કહીને મક્કે તેમને નિરુત્તર કર્યા. પછી તે આગળ ચાલ્યો અને ભગવાન પાસે જઈ તેમને વંદનાદિ કર્યા. ત્યારે ભગવાને તેને એ બધું બનેલું કહી સંભળાવીને જણાવ્યું કે, હે ભદુક! જે કઈ પુરુષ. પિતે નહિ જોયેલી, નહિ સાંભળેલી, નહિ સ્વીકારેલી કે નહિ જાણેલી વસ્તુને, હેતુને, પ્રશ્નને કે ઉત્તરને ઘણા માણસે વચ્ચે કહે છે, તે અહંતોની અને તેમણે કહેલા ધર્મની આશાતના (અવમાનના) કરે છે. માટે તે પેલાઓને એ પ્રમાણે ઠીક કહ્યું છે, સારું કહ્યું છે. જ્યારે ભગવાને ભદુકને એમ કહ્યું, ત્યારે તે અતિ સંતુષ્ટ થયો. પછી ભગવાને તેને અને સભાજનોને ધર્મકથા કહી. પછી મક્કે પણ ભગવાનને ઘણું પ્રશ્નો પૂછળ્યા અને અર્થે જાણ્યા. પછી તે તેમને વંદનાદિ કરી પાછો ચાલ્યા ગયે. –હે ભગવન ! તે મદ્રક શ્રાવક આપની પાસે પ્રજ્યા લેશે? મહ–હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પણ તે ઘણાં શીલવતાદિ વડે તથા યથાયોગ્ય સ્વીકારેલાં તપકર્મ વડે આત્માને ભાવિત કરતાં અંતે સાઠ ટક ઉપવાસ કરી, મરણ પામી સૌધર્મ કલ્પમાં અરુણુભ વિમાનમાં દેવપણે ' - ૧. એટલે કે કેવલજ્ઞાન વિનાના – છદ્મસ્થ. ' 2010_05 Page #259 -------------------------------------------------------------------------- ________________ શીભગવતીસાર ઉત્પન્ન થશે; પછી ચાર પાપમ કાળ સુધી ત્યાં રહી, અને તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. – શતક ૧૮, ઉદ્દે ૭૦ કાદાયી વગેરેએ આ પ્રકારને જ પ્રશ્ન રાજગૃહમાં ભિક્ષા માગવા નીકળેલા ગૌતમને પૂછયો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતુંઃ “હે દેવાનુપ્રિયા ! અમે જે વસ્તુ ન હોય તેને “છે' એમ નથી કહેતા; અને હોય તેને અવિદ્યમાન નથી કહેતા. માટે તમે જ્ઞાન વડે સ્વયમેવ તે વસ્તુને વિચાર કરે.” પછી એક વાર મહાવીર ભગવાન ઘણા માણસોને ધર્મોપદેશ કરતા હતા ત્યારે કાલેદાયી ત્યાં આવ્યો. એટલે ભગવાને તેને બોલાવીને ઉપરનો પ્રસંગ કહી સંભળાવ્યો. અને જણાવ્યું કે, હું પંચાસ્તિકાની પ્રરૂપણ કરું છું. ત્યારે કાલોદાયીએ તેમને પૂછ્યું: “હે ભગવન ! અરૂપી ચાર અસ્તિકામાં કઈ બેસવા-સૂવા–આળોટવા શકિતમાન ભ૦–ની. પરંતુ રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકાયમાં તેમ કરવા શક્તિમાન છે. લો –હે ભગવન ! રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકાયને જીવનાં પાપકર્મ લાગે? “ મ–ના. અરૂપી છવકાયને પાપકર્મો લાગે છે. પછી કાલોદાયી બોધ પામે અને સ્કંદકની પેઠે તેણે ભગવાન પાસે પ્રવજ્યા લીધી, અને અગિયાર અંગેનું 2010_05 Page #260 -------------------------------------------------------------------------- ________________ મહુક શ્રાવક ૨૪૨ અધ્યયન વગેરે કર્યો. પછી મહાવીર ભગવાન રાજગૃહથી બહાર દેશામાં ચાલ્યા ગયા. ફરી પાછા આવ્યા, ત્યારે કાલેાદાયી તેમને ગયે। અને ત્યાં તેને તેમની સાથે આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા: કા॰ હે ભગવન્ ! પાપકર્મોં અશુભ ફળવાળાં ક્રમ પછી જ્યારે તે વંદનાદિ કરવા હાય ? ~હું કાલેાદાયિ ! જેમ કાઈ પુરુષ સુંદર થાળીમાં સુંદર તથા અઢાર પ્રકારનાં શાકદાળાદિ યુક્ત પરંતુ વિમિશ્રિત ભાજન કરે, તેા તે ભાજન શરૂઆતમાં સારુ લાગે, પણ પછી તેનું પરિણામ બૂરું આવે; તેમ જીવાનાં પાપકર્મી અશુભ ફળવાળાં હોય છે. તથા જેમ ઔષધમિશ્રિત ભોજન શરૂઆતમાં સારું ન લાગે, પણ પછી સુખપણે પરિણામ પામે છે, તેમ જીવને હિંસાદિ મહાપાપના ત્યાગ, તેમ જ ક્રાદિ પાપસ્થાનેાને ત્યાગ પ્રારંભમાં સારા નથી લાગતો, પણ પછી પરિણામે સુરૂપપણે પરિણત થાય છે. શતક છ, ઉદ્દે॰ ૧૦ 2010_05 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૨. મિલ બ્રાહ્મણ તે વખતે વાણિજ્યગ્રામ નગરમાં દૂતિપલાશ નામનું ચિત્ય હતું. તે નગરમાં સોમિલ નામે ધનિક તેમજ દાદિ બ્રાહ્મણશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણ રહેતો હતો. એક વખત ભગવાન મહાવીર તે નગરમાં આવ્યા. ત્યારે સેમિલને વિચાર આવ્યો કે, હું તેમને આવા પ્રકારના અર્થો તથા ઉત્તર પૂછું, જે તેઓ મને તે અર્થો અને ઉત્તરે યથાર્થ રીતે કહેશે તો તેમને વંદન કરીશ; પરંતુ નહિ કહે તો તેમને નિરુત્તર કરીશ. એમ વિચારી તે મહાવીર પાસે આવ્યા અને થોડે દૂર બેસી તેણે આ પ્રમાણે કહ્યું : પ્રહ–હે ભગવન ! તમને યાત્રા.૧ યાપનીય, અવ્યાબધ અને પ્રાસુકા વિહાર છે ? ૧. સારી રીતે સંયમને નિર્વાહ કરો તે. ૨. સુખરૂપ સમય વિતાવવો તે. ૩. નિર્જીવ, નિર્દોષ. 2010_05 Page #262 -------------------------------------------------------------------------- ________________ સેસિલ બ્રાહ્મણ ૨૦૩ ઉ૦–હે સોમિલ ! મને તે બધું છે. * પ્રો—હે ભગવન! તમને યાત્રા શું છે? ઉ–હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, અને ધ્યાનાદિમાં જે મારી પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે. પ્ર –હે ભગવન! તમને યાપનીય શું છે ? ઉ– સેમિલ! યાપનીય બે પ્રકારનું છેઃ ઈકિયયાપનીય અને નેઈન્દ્રિયયાપનીય. શ્રોત્રાદિ પાંચ ઈદ્રિ મને આધીન વર્તે છે, એ મારે દકિયયાપનીય છે; અને મારા ક્રોધ, માન, માયા, અને લોભ એ ચારે કષાયે બુચ્છિન્ન થયેલા છે અને ઉદયમાં આવતા નથી, એ ભારે ઇન્દ્રિયયાપનીય છે. પ્રહ–હે ભગવન્! તમને અવ્યાબાધ શું છે? ઉન્હે મિલ ! મારા વાત, પિત્ત, કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીરસંબંધી દોષો ઉપશાંત થયા છે અને ઉદયમાં આવતા નથી, એ મને અવ્યાબાધ છે. પ્ર––હે ભગવન ! તમારે પ્રાસુવિહાર શું છે? ઉ–હે સોમિલ ! આરામે, ઉદ્યાનો, દેવકુલો, સભાઓ પરબ તથા સ્ત્રી-પશુનપુંસક રહિત વસતિઓમાં નિર્દોષ અને સ્વીકારવાયોગ્ય પીઠ (સૂવાનું પાટિયું ) ફલક (પીઠ પાછળ એઠિંગણ રાખવાનું પાટિયું ) શય્યા અને પથારીને પ્રાપ્ત કરી હું વિહરું છું, તે મારો પ્રાસુક વિહાર છે. પ્રવ–હે ભગવન્ ! સરિસો આપને ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? ઉ૦–હે સોમિલ તારાં બ્રાહ્મણનાં શાસ્ત્રોમાં સરિસવ શબદના બે અર્થ કહ્યા છે: ૧. સદશવયા – એટલે કે મિત્ર 2010_05 Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર અને ૨. સર્ષ – એટલે કે સરસવ. તેમાં જે મિત્રસરિસવા છે, તે ત્રણ પ્રકારના છે. સાથે જન્મેલા, સાથે ઊછરેલા અને સાથે ધૂળમાં રમેલા. તે ત્રણે શ્રમણ–નિગ્રંથને અભક્ષ્ય છે; પરંતુ ધાન્યસરિસવ બે પ્રકારના છે : શસ્ત્રાદિથી નિર્જીવ થયેલા (શસ્ત્રપરિણત), અને શસ્ત્રાદિથી નિર્જીવ ન થયેલા. (અશસ્ત્રપરિણુત). તેમાં અશસ્ત્રપરિણત તે નિગ્રંથને અભક્ષ્ય છે. શસ્ત્રપરિણતના પાછા બે પ્રકાર છે. એષણીય (ઈચ્છવા લાયક, નિદૉષ) અને (ન ઇચ્છવાલાયક, સદોષ). તેમાં અનેપણુય તે નિર્મથને અભક્ષ્ય છે. જે એષણાય છે તે બે પ્રકારના છે : યાચિત (ભાગેલા) અને અયાચિત (ન માગેલા). તેમાં જે અયાચિત છે, તે તો શ્રમણને અભક્ષ્ય છે; અને યાચિત બે પ્રકારના છે : મળેલા અને નહિ મળેલા. તેમાં જે નહિ મળેલા છે, તે નિગ્રંથને અભક્ષ્ય છે; અને મળેલા. ભક્ષ્ય છે. પ્રહ–હે ભગવન્ ! માસ તમારે ભક્ષ્ય છે કે અભક્ષ્ય? ઉ૦–હે સોમિલ ! માસ એટલે મહિના તે અભક્ષ્ય છે; તેમજ ભાષ એટલે સોનું રૂપું તળવાનું માપ, તે પણ અભક્ષ્ય છે; પરંતુ માસ એટલે અડદ જે શસ્ત્રાદિપરિણુત, યાચિત વગેરે હોય તો ભક્ષ્ય છે. પ્ર. –હે ભગવન ! આપને કુલત્યા ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? ઉ –હે સોમિલ ! કુલીનસ્ત્રી એ અર્થમાં કુલસ્થા અમારે અભક્ષ્ય છે; પણ કળથી એ અર્થમાં કુલત્થા અમારે શસ્ત્રાદિપરિણાદિ હોય તો ભક્ષ્ય છે. 2010_05 Page #264 -------------------------------------------------------------------------- ________________ સેસિલ બ્રાહ્મણ પ્રા–હે ભગવન! આપ એક છે, બે છો, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છો, કે અનેક ભૂત-વર્તમાન-ભાવી પરિણામને યોગ્ય છે? - ઉન્હે મિલ ! હું એક પણ છું; અને તેં કહ્યું તે અધું ભૂત-વર્તમાન-ભાવી પરિણામને યેગ્ય (સુધી પણ) છું. દિવ્યરૂપે હું એક છું; અને જ્ઞાનરૂપે તથા દર્શનરૂપે બે છું; પ્રદેશ (આત્મપ્રદેશ) રૂપે હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું; તથા ઉપયોગની દષ્ટિએ હું અનેક ભૂત-વર્તમાન-ભાવી પરિણામને એગ્ય છું. અહીં મિલ બ્રાહ્મણ પ્રતિબંધ પાયે અને પ્રવજ્યા લેવાની પોતાની અશક્તિ હોવાથી બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કરી વિહરવા લાગ્યો. બાકીનું બધું શંખ શ્રાવકની જેમ જાણવું. – શતક ૧૮, ઉદ્દે ૧૦ 2010_05 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નાના અતિમુક્તક ૧ તે સમયે શ્રમણુભગવંતમહાવીરના શિષ્ય અંતમુક્તક નામના કુમારશ્રમણુ હતા. તે ભાળા અને વિનયી હતા. એક વખત ભારે વરસાદ વરસતા હતા ત્યારે પાતાની કાખમાં પાત્ર અને રજોહરણ્યુ લઈ ને મલત્યાગ માટે તે બહાર ચાલ્યા. રસ્તામાં તેમણે વહેતા પાણીનું એક ખામેાચિયું જોયું. તેમણે તેના કરતી એક માટીની પાળ બાંધીને તેમાં પેાતાનું પાત્ર તરતું મૂક્યું, અને ‘આ મારી નાવ છે' એમ કહી રમત રમવા માંડી. કેટલાક વિરેએ એ બધું જોયું. તેઓએ આવીને મહાવીર ભગવાનને પૂછ્યું : - હે .દેવાનુપ્રિય ! આપના અતિમુક્તક નામના કુમારશ્રમણ કેટલા ભવા કર્યા બાદ સિદ્ધ થશે?' . ~હું આર્યાં. તે આ ભવ પૂરા કરીને જ સિદ્ થશે. માટે હું આપ્યું ! તમે તેની અવડેલા, નિદા, તિરસ્કાર અને અપમાન કરે। નહિ, પણ ગ્લાનિ રાખ્યા વિના તેને સાચવા, સહાય કરે। અને તેની સેવા કરેા. કારણ કે તે આ છેલ્લા શરીરવાળે છે. પછી તે વિરે તે અતિમુક્તકને વગર ગ્લાનિએ સાચવવા લાગ્યા તથા તેની સેવા કરવા લાગ્યા. શતક ૫, ઉદ્દે॰ ૪ ૧. તે છ વર્ષોંની ઉમરે નિગ્રંથ પ્રવચન ઉપર રુચિ કરીને પ્રવ્રુજિત થયા હતા. સામાન્ય રીતે આઠ વર્ષ પહેલાં દીક્ષા હાવી સંભવતી નથી. 2010_05 Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કેટલા શિષ્ય સિદ્ધ થશે? એક વખત મહાશુક્ર નામના દેવકમાંથી, મહાસર્ગ નામના મેટા વિમાનમાંથી મોટી ઋદ્ધિવાળા બે દેવો શ્રમણભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભીત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદનાદિ કરી, પ્રશ્ન પૂછવા; તથા ભગવાને પણ તેમને મનથી જ જવાબ આપ્યા, તે સાંભળી સંતુષ્ટ થઈ તેઓ ફરી મનથી જ તેમને વંદનાદિ કરી તેમની પર્યપાસના કરવા લાગ્યા. તે વખતે ભગવાનના મેટા શિષ્ય ગૌતમ મહાવીરસ્વામીની પાસે ઉભડક બેસીને ધ્યાન ધરતા હતા. ધ્યાન પૂરું થયા પછી તેમને સંકલ્પ થયો કે, બે દે ભગવાન પાસે પ્રાદુર્ભૂત થયા હતા, તે ક્યાંથી શા માટે આવ્યા હતા તે હું ભગવાનને પૂ છું. ભગવાને તેમનો ઈરાદે તેમને પ્રથમથી જ કહી બતાવીને તેમને તે દેવો પાસે જ શંકા ટાળવા મોકલ્યા. દેવો તેમને 2010_05 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીભગવતી-સાર આવતા જોઈ હર્ષિત થયા તથા ઝટ ઊભા થઈ ગયા. પછી ગૌતમને તેમણે કહ્યું કે, “હે ભગવન! અમે મહાશુક્ર કપમાંથી મહાસર્ગ વિમાનમાંથી આવ્યા છીએ; અમે ભગવાનને મનથી જ પૂછયું હતું કે, “હે ભગવન ! આ૫ દેવાનુપ્રિયના કેટલા શિષ્ય સિદ્ધ થશે?' ત્યારે ભગવાને પણ મનથી જ અમને જવાબ આપ્યો કે, “હે દેવાનુપ્રિયા ! મારા સાતસે શિષ્ય સિદ્ધ થશે.” એ રીતે અમે મનથી જ પૂછેલા પ્રશ્નના જવાબ પણ અમને શ્રમણભગવંત તરફથી મન દ્વારા જ મળ્યા; તેથી અમે તેમની પર્થપાસના કરીએ છીએ.” એમ કહીને તે દેવ ગૌતમને વંદન કરી, જે દિશામાંથી પ્રગટયા હતા, તે દિશામાં જ અંતર્ધાન થઈ ગયા. –શતક પ, ઉદ્દે જ 2010_05 Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગામને આશ્વાસન તે સમયે ભગવાન રાજગૃહમાં પધાર્યા હતા. તે અરસામાં ગૌતમસ્વામી પિતાને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ખિન્ન રહેતા હતા. એટલે ધર્મકથા પૂરી થયા પછી લોકો વીખરાઈ ગયા બાદ મહાવીરસ્વામી ગૌતમને સંબોધીને કહેવા લાગ્યાઃ “હે ગૌતમ ! તું મારી સાથે ઘણુ કાળ સુધી સ્નેહથી બંધાયેલ છે; હે ગૌતમ ! તેં ઘણું લાંબા કાળથી ભારી પ્રશંસા કરી છે; હે ગૌતમ! તારે મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે; હે ગૌતમ ! તેં ઘણું લાંબા કાળથી મારી સેવા કરી છે; હે ગૌતમ! તું ઘણું લાંબા કાળથી મને અનુસર્યો છે; હે ગૌતમ! તું ઘણું લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યો છે; હે ગૌતમ ! તુરતના દેવભવમાં અને તુસ્તના મનુષ્યભવમાં તારી સાથે ભારે સંબંધ છે. 2010_05 Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર વધારે તે શું? પણ મરણ પછી શરીરને નાશ થયા બાદ અહીંથી ચ્યવી આપણે બંને સરખા, એક પ્રોજનવાળા (એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા), તથા વિશેષતા અને બેદરહિત ( સિદ્ધ) થઈશું. ગૌ–હે ભગવન્! આ વાત અનુત્તરૌપપાતિક દેવો પણ જાણે છે અને જુએ છે ? મહ–હા ગૌતમ! તે દેવોએ અનંત મનોવ્યની વર્ગણુઓને યરૂપે પ્રાપ્ત કરી છે તથા વ્યાપ્ત કરી છે. તેથી તેઓ આ વાત જાણે છે અને જુએ છે. – શતક ૧૪, ઉદેવ છે 2010_05 Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મહાશિલાકંટક સંગ્રામ ઐતિહાસિક નેંધ આ યુદ્ધમાં તે વખતના મુખ્ય રાજવંશોનો ઉલ્લેખ છે. મગધદેશના રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક (બૌદ્ધ ગ્રંથને બિંબિસાર) રાજ્ય કરતો હતો. તેના પુત્ર કુણિકે (બૌદ્ધ ગ્રંથોને અજાતશત્રુએ) શ્રેણિકના મરણ પછી ચંપાનગરીને પિતાની રાજધાની બનાવી. કેણિક પછી તેના પુત્ર ઉદાયિએ પાટલિપુત્રને રાજધાની બનાવી, અને તેના પછી નવ નદોએ રાજ્ય કર્યું. પછી મૌર્યવંશી ચંદ્રગુપ્ત આવ્યો. ૧. રાજ્યભને કારણે અજાતશત્રુએ બિંબિસારને કેદ કરી મારી નાખ્યો હતો. જુઓ આ માળાનું બુદ્ધચરિત” પુસ્તક, પા. ૧૨૯. - ૨. ચંપા એ અંગદેશની રાજધાની હતી. પરંતુ મગધ દેશના રાજાએ અંગદેશ જીતી લીધા પછી “અંગ-મગધા” એ ટૂંકસમાસથી અંગને મગધ સાથે ઉલ્લેખ કરવામાં આવતા. જુઓ બબુદ્ધચરિત” પુસ્તક, પા. ૧૨૮ 2010_05 Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર તે સમયમાં મહાજનસત્તાક રાજ્યો પણ અસ્તિત્વમાં હતાં. તેનું એક રાજ્ય વજજી-વિદેહનું હતું. વિદેહોનું રાજ્ય વિજજીએ સાથે જોડાઈ ગયું હતું. વજીઓની રાજધાની વૈશાલી હતી. તેને રાજા ચેટક હતો. મહાવીરની માતા ત્રિશલા, ચેટકની સગી બહેન થતી હતી. ચેટકને સાત પુત્રીઓ હતી. તેમાં વચલી જ્યેષ્ઠાને મહાવીરના મેટાભાઈ નંદીવર્ધન સાથે પરણાવવામાં આવી હતી. મામાની કન્યા સાથે ભાણેજનું લગ્ન થવાનો રિવાજ આજે કેટલાક ભાગોમાં છે તેમ તે વખતે પણ પ્રચલિત હતો. મહાવીરની પુત્રી પ્રિયદર્શનાનાં લગ્ન પણ મહાવીરની સગી બહેન સુદર્શનને પુત્ર જમાલિ વેરે થયાં હતાં. ચેટકની બીજી પુત્રીઓ (એક સિવાય પણ તે વખતના પ્રસિદ્ધ રાજાઓ સાથે પરણી હતીઃ પ્રભાવતીને ઉદાયન સાથે પરણાવવામાં આવી હતી. તે ઉદાયનની કથા આ ગ્રંથમાં આગળ પા. ૨૨૯ ઉપર આપેલી છે. પદ્માવતીને ચંપાના દધિવાહન સાથે, મૃગાવતીને કૌશાંબીના શતાનીક સાથે, શિવાને ઉજજયિનીના પ્રદ્યોત સાથે, અને ચેલણાને મગધના શ્રેણિક સાથે પરણાવવામાં આવી હતી. ૧. જુઓ આ માળાનું બુદ્ધચરિત” પા. ૧૩૨. ૨. સુચેષ્ટા કુમારિકાવસ્થામાં જ જૈન ભિક્ષુણું થઈ ગઈ હતી. ૩. તેમને બાપ તો શ્રાવક હોવાથી પુત્રીઓને પરણાવત ન હતો; ચેલ્લણા સિવાય બાકીનીને તેમની તેમની માતાઓએ રાજાની સંમતિથી પરણાવી હતી. ચેલણાને મેળવવા શ્રેણિકને મોટે ભેગ આપવો પડ્યો હતો. (જુઓ હેમચંદ્રાચાર્ય રચિત મહાવીરચરિત”). 2010_05 Page #272 -------------------------------------------------------------------------- ________________ મહાશિલાકટક સામ પણ ચલ્લણનો પુત્ર તે જ કેણિક રાજા. તેને હલ્લ અને વિહલ્લ નામે બે નાના ભાઈઓ હતા. તે બંને હંમેશાં સેચનક નામના ગંધહસ્તી ઉપર બેસી વિલાસ કરતા. તે જોઈને કૃણિકની પત્ની પદ્માવતીએ અદેખાઈથી તેમની પાસેથી તે હસ્તી લઈ લેવા માટે કૃણિકને કહ્યું. કૃણિકે તેઓની પાસે હાથીની માગણી કરી. ત્યારે વેહલ્લે જણાવ્યું કે એ હાથી તથા હાર બંને શ્રેણિક રાજા જીવતા હતા ત્યારે તેમની મારફતે અમને મળેલાં છે; માટે તારે તે હાથી જોઈતો હોય તો અર્ધ રાજ્ય મને બદલામાં આપ. પરંતુ તેમ કરવું કબૂલ ન રાખતાં કેણિકે તે પિતાની માગણી ચાલુ રાખી. પછી તેના ભયથી બંને ભાઈએ પિતાને હાથી તથા હાર લઈને દાદા ચેટકને ત્યાં વૈશાલી નગરીમાં નાસી આવ્યા. કેણિકે દૂત મોકલી તે બંને ભાઈઓને સોંપી દેવાની ચેટક પાસે માગણી કરી, પણ ચેટક રાજાએ તેમ કરવાની ના પાડી. પછી કેણિકે પોતાના કાલ વગેરે દશ ભાઈઓને ચેટક સાથે યુદ્ધ કરવા બેલાવ્યા. ચેટકે પણ નવ મલ્લકિ અને નવ લેકિ એમ અઢાર ગણુંરાજાઓને એકઠા કર્યા. યુદ્ધ શરૂ થયું. ચેટક રાજાને એવું વ્રત હતું કે દિવસમાં એક વાર બાણ ફેકવું. દશ દિવસમાં ચેટકે કૃણિકના કાલાદિ દશ ભાઈઓને નાશ કર્યો. અગિયારમે ૧ ઉત્તમ હાથી, જેના ગંધથી જ બીજા હાથી ભાગી જાય છે. ૨. નિરયાવલિ સૂત્રમાં માત્ર વેહલને જ ઉલ્લેખ છે; ભગવતીની ટીકામાં બંને ભાઈઓને ઉલેખ છે. 2010_05 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીભગવતી-સાર દિવસે ચેટકને જીતવા કુણિકે દેવનું આરાધન કરવા અષ્ટમ (આઠ ટંકના ઉપવાસ) નું તપ કર્યું. તેથી શક્ર અને અમરેન્દ્ર આવ્યા. શકે કહ્યું કે ચેટક પરમ શ્રાવક છે, માટે તેને હું મારીશ નહીં. પણ તારું રક્ષણ કરીશ. પછી શકે ફૂણિકનું રક્ષણ કરવા સારુ વજના જેવું અભેદ્ય કવચ કર્યું. ટી. પ૦ ૩૧૬. ગૌહે ભગવન ! મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે કોણ જીત્યા અને કોણ હાર્યા ? ભ૦–હે ગૌતમ ! વજછવિદેહપુત્ર કાણિક છો, અને નવ મલ્લકિ અને નવ લેચ્છકિ જેઓ કાશી અને કૌશલ દેશના અઢાર ગણ-રાજાઓ હતા. તેઓ પરાજય પામ્યા. તે સંગ્રામ માટે કેણિકે પોતાના પટ્ટહસ્તી ઉદાયિને તથા ચતુરંગ સેનાને તૈયાર કરાવી. પછી કોણિક સ્નાન કરી, બલિકર્મ (પૂજા) કરી, પ્રાયશ્ચિત્તરૂપ (વિદ્ગોને નાશ કરનાર), કૌતુક (મષીતિલકાદિ) અને ભંગ કરી, સર્વાલંકારથી વિભૂષિત થઈ બખ્તર ધારણ કરી, ધનુર્ધડ ગ્રહણ કરી, માથે કરંટક પુષ્પની માળાવાળા છત્ર સહિત બહાર નીકળ્યો અને પોતાના ઉદાયિ હસ્તી ઉપર સવાર થઈને મહાશિલાકંટક સંગ્રામમાં આવ્યો. તેની આગળ દેવરાજ શક્ર મેટું વજ સરખું અભેદ્ય કવચ વિકુવને ઊભો હતે. તે કુણિક રાજા એકલા હાથી વડે પણ શત્રુપક્ષનો પરાભવ કરવા સમર્થ હતો. તેણે નવ ભલંકિ અને નવ લેછકેિ જેઓ કાશી અને કોસલના અઢાર ગણરાજાઓ હતા, તેઓના મહાન યોદ્ધાઓને હણ્યા, ઘાયલ કર્યા અને મારી નાંખ્યા, તેઓની ચિહ્નયુક્ત ધ્વજાઓ અને પતાકાઓ પાડી નાખી, તથા 2010_05 Page #274 -------------------------------------------------------------------------- ________________ મહાશિલાકટ સંગ્રામ ૨૫ જેઓના પ્રાણ મુશ્કેલીમાં છે એવા તેઓને ચારે દિશાએ નસાડી મૂક્યા. તે સંગ્રામમાં જે ઘડા, હાથી, દ્ધા અને સારથિઓ. તૃણ, કાક, પાંદડા કે કાંકરા વતી હણાયા, તેઓ સઘળા એમ જાણતા હતા કે હું મહાશિલાથી હણાયો, તે હેતુથી તે મહાશિલાકંટક સંગ્રામ કહેવાય છે. તે સંગ્રામમાં ૮૪ લાખ માણસે હણાયા; તથા નિ:શીલ, રોષે ભરાયેલા, ગુસ્સે થયેલા, યુદ્ધમાં ઘાયલ થયેલા અને અનુપશાંત એવા તેઓ ઘણે ભાગે નરક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયા છે. પછી રથમુશલ નામે બીજે સંગ્રામ થયો. તેમાં કાણિક અને દેવેન્દ્ર શુક્ર ઉપરાંત અસુરેન્દ્ર ચમર રાજાએ પણ ભાગ લીધે હતો; તે એક મેટું લેઢાનું કિઠીન (તાપસનું વાંસનું પાત્ર) જેવું કવચ વિકવિને ઊભો રહ્યો હતો. કણિક તે વખતે ભૂતાનંદ નામના હાથી ઉપર હતું. તે સંગ્રામમાં અશ્વરહિત, સારથિરહિત, ચોદ્ધાઓ રહિત, અને મુશલસહિત એક રથ ઘણો જનસંહાર કરતો ચારે બાજુ દોડતો હતો માટે તે રથમુશલ સંગ્રામ કહેવાય છે. તેમાં પણ કાણિક છત્ય અને નવમલકિ અને નવ લેચ્છક પરાજય પામ્યા અને ચારે દિશામાં ભાગી ગયા. ૧. પછી આવતા “રથમુશલ” યંત્ર જેવું આ “મહાશિલાકંટક” પણ એક યુદ્ધયંત્ર હશે, જે મોટી શિલાઓ ફેકતું હશે. પછીના વખતમાં ઇરાનીએ તલવારવાળા રથ શત્રુસૈન્યમાં મોકલતા, જેની વીંઝાતી તલવારે દારુણ કતલ ચલાવતી, તેવું આ રથમુશલ” યંત્ર લાગે છે. 2010_05 Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર તે સંગ્રામમાં ૯૬ લાખ માણસે ભરાયાં. તેમાંથી દક્ષ હજાર એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયાં; એક દેવકમાં ઉત્પન્ન થયે; એક ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયે, અને બાકીના ઘણે ભાગે નરક અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થયા. ગૌ૦–હે ભગવન ! દેવના ઈંદ્ર શકે અને અસુરરાજે કૃણિકને કેમ સહાય આપી? ભ૦–હે ગૌતમ! દેવોને ઈદ્ર શક્ર કૃણિક રાજાને પૂર્વભવસંબંધી મિત્ર હત; અને ચમર પણ કૃણિક રાજાને તાપસની અવસ્થામાં મિત્ર હતો. તેથી તેમણે તેને મદદ કરી હતી. ગૌ– હે ભગવન! ઘણું માણસો એમ કહે છે કે, સંગ્રામમાં હણાયેલા મનુષ્યો દેવલોકમાં ઉત્પન્ન થાય છેએ પ્રમાણે કેમ હોય ? ભવ– હે ગૌતમ ! એમનું એ કહેવું મિથ્યા છે. હું તો એમ કહું છું કે : તે કાળે વૈશાલી નગરીમાં વરુણ નામે નાગને પૌત્ર રહેતો હતો. તે શ્રાવક હતો તથા ધનાઢચ હતો અને નિરંતર છ રંકને ઉપવાસ કર્યા કરતો હતે. પછી જ્યારે તેને રાજાને અને ગણના આદેશથી તથા બળજબરીથી રથમુશલ સંગ્રામમાં જવા માટે આજ્ઞા થઈ, ત્યારે તેણે છે ટંકના ઉપવાસ વધારી આઠ ટંકના કર્યા અને પછી તે ચાર ઘંટાવાળા અશ્વરથમાં બેસી સંગ્રામમાં ઊતર્યો. ત્યાં તેણે એવો નિયમ લીધે કે, આ સંગ્રામમાં મને જે પહેલો ૧. જુઓ ગીતા, અ. ૨, લે. ૩૭. 2010_05 Page #276 -------------------------------------------------------------------------- ________________ મહાશિલાકટક સંચામ ૨૫૭ મારે તેને મારે મારો; બીજાને નાહ. પછી એક પુરુષ રથમાં બેસી તેની સામે આવ્યો અને તેને પ્રહાર કરવાનું કહેવા લાગ્યા, ત્યારે વરણે તેને પોતાનો નિયમ કહી સંભળાવ્યો. એટલે પેલાએ બાણથી વરુણને સખત ઘાયલ કર્યો. પછી વરુણે પણ તેને બાણથી હર્યો. પછી પિતાનો પણ અંતકાળ આ જાણી તે એકાંત સ્થાનમાં ચાલ્યો ગયો અને ઘેડાઓને છૂટા કરી, ડાભના સંથારા ઉપર પૂર્વ દિશામાં પર્યકામને (પઘાસને) બેઠે; અને આ પ્રમાણે લ્યો : પૂજ્ય અહંતોને નમસ્કાર થાઓ, જેઓ સિદ્ધિગતિને પ્રાપ્ત થયા છે. શ્રમણભગવાન મહાવીરને નમસ્કાર થાઓ, જે તીર્થના આદિકર છે, સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છે; તથા જે મારા ધર્માચાર્ય અને ધર્મના ઉપદેશક છે. ત્યાં રહેલા ભગવાનને અહીં રહેલો હું વંદું છું. ત્યાં રહેલા ભગવાન મને જુઓ.” પછી તે આ પ્રમાણે બોલ્યો : “પહેલાં મેં શ્રમણભગવાન મહાવીર પાસે જીવનપર્યત સ્થૂલ હિંસા વગેરે પાંચ મહાપાપોના ત્યાગનો નિયમ લીધો હતો. પરંતુ હવે અત્યારે તે સર્વ પ્રકારનાં હિંસાદિ મહાપાપનો ત્યાગ કરું છું – વગેરે સ્કંદક મુનિની કથાની પેઠે જાણવું. પછી તેણે બખર છેડી નાખ્યું અને બાણને ખેંચી કાઢયું. પછી આલેચનાદિ કરી સમાધિને પ્રાપ્ત થયેલો તે મરણ પામે. હવે તે નાગના પૌત્ર વરુણને એક પ્રિય બાલમિત્ર પણ તે યુદ્ધમાં સામેલ હતા. તે પણ જ્યારે ઘાયલ થયો ત્યારે તેણે નાગના પૌત્ર વરુણને સંગ્રામમાંથી બહાર નીકળતા જોયો. એટલે તેણે પોતાના ઘડાઓને ભાવ્યા અને 2010_05 Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર 6 વરુણુની પેઠે વિસર્જિત કર્યા. પછી વસ્ત્ર પાથરી, તે ઉપર એસી તે પૂર્વ દિશા તરફ અલિ કરીને મેક્લ્યા કે, હું ભગવન્ ! મારા પ્રિય બાલમિત્ર વરુણને જે શીલવ્રતાદિ હાય તે મને પણ હે'. એમ કહી તેણે બન્નર છેાડયું અને માણુને ખેંચી કાઢયું. પછી તે પણ અનુક્રમે મરણ પામ્યા. વરુણને મરણ પામેલા જોઈ, પાસે રહેલા વાનવ્યંતર દેવાએ તેના ઉપર દિવ્ય સુગધી ગધેાદકની વૃષ્ટિ કરી, પાંચ વષ્ણુનાં ફૂલ તેની ઉપર નાખ્યાં, અને દિવ્ય ગીતગાંધવને શબ્દ પણ કર્યાં. તે પ્રમાણે નાગના પૌત્ર વરુણની દિવ્ય ઋદ્ધિ અને પ્રભાવ સાંભળીને તથા જોઈ ને ઘણા માણસે ( ઉપર જણાવ્યા પ્રમાણે પરસ્પર એમ કહે છે કે, સગ્રામમાં ઘાયલ થયેલા દેવલાકને પામે છે! ગૌ--હે ભગવન્ ! તે વરુણ મરીને કયાં ગયે! ? હું ગૌતમ ! તે સૌધર્મ દેવલેાકને વિષે અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે; તેની આયુષસ્થિતિ ચાર પત્યેાપમ વર્ષની છે. ત્યાંથી મરીને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિ પામશે. શતક ૭, ઉદ્દે॰ ૯ 2010_05 Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દેવાનંદા બ્રાહ્મણી તે કાલે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. તેમાં બહુશાલક નામે ચૈત્ય હતું. તે નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ધનિક તેમ જ ચારે વેદમાં નિપુણ હતો. તે શ્રમણોનો ઉપાસક હતો. તેની પત્ની દેવાનંદા પણ શ્રમણની ઉપાસિકા હતી. ૧. તે વખતે વૈશાલિ શહેરમાં (અત્યારનું બસાર. પટણાથી ૨૭ માઈલ ઉત્તરે) તેની પાસેનાં બે ત્રણ પરાંને પણ સમાવેશ થતો હતે. કુંડગ્રામ તેનું પરું હોય તેમ લાગે છે. તેમાં ક્ષત્રિયોને મહેલ્લો ક્ષત્રિયકુંડગ્રામ તરીકે પ્રસિદ્ધ હતો; તે બ્રાહ્મણોને મહેલો બ્રાહ્મણ કુંડગ્રામ નામે પ્રસિદ્ધ હશે. 2010_05 Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર મહાવીરસ્વામી તે ગામમાં પધાર્યાં. તે એક વખત વાત જાણી ઋષભદત્ત અને દેવાનંદા પણ ખુશ થઈ રથમાં એસી મહાવીર ભગવાનનાં દર્શને ગયાં. ઋષભદત્ત ભગવાનને. વિધિસર પ્રણામ કરી ઊભા રહ્યો. દેવાનંદા પણ ત્રણ વાર પ્રદક્ષણા કરી, વદન કરી, ઋષભદત્તને આગળ કરી, પેાતાના પરિવારસહિત હાથ જેડી, વિનયપૂર્વક ઊભી રહી. ૨૧૦ થી તે વખતે દેવાનંદા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેનાં ક્ષેાચન આનંદાશ્રુથી ભીનાં થયાં, તેનું શરીર પ્રફુલ્લ થતાં તેના કચુક વિસ્તીર્ણ થયા, તેનાં રામકૃપ ઊભાં થયાં, તથા તે શ્રમણભગવાન મહાવીરને અનિમિષ દૃષ્ટિથી. ખેતી જોતી ઊભી રહી. એ જોઈ ગૌતમે મહાવીરસ્વામીને પૂછ્યું કે, ભગવન્ ! આ દેવાંનંદા બ્રાહ્મણીને આપને જો સ્તનમાંથી દૂધની ધારા ક્રમ છૂટી ? ". ૧. મૂળમાં દેવાનંદાની તૈયારીનું રાજરાણીને શોભે તેવા અતિશયતાવાળું વન છે. જેમકે – આભરણા પહેયા, ચીનાંશુક વસ્ત્ર પહે, ઉપર રેશમી વસ્ર એઢચુ, સુગંધિત પુષ્પાથી કેશ ગૂંથ્યા, કપાળમાં ચ’દન લગાવ્યું, કાલાગરુના ધૂપ વડે સુગંધિત થઈ ઘણી કુબ્જ દાસી, ચિલાત દેશની દાસીઓ એમ અનેક દેશ વિદેશથી આવીને એકડી થયેલી, પેાતાના દેશના પહેરવેશ જેવા વેશને ધારણ કરનારી, કુશલ અને વિનયવાળી દાસીઓને પરિવાર સાથે લીધેા; તથા પેાતાના દેશની દાસીએ, ખાન, વૃદ્ધ કચુકિ અને માન્ય પુરુષાના વૃદ્ર સાથે રથ આગળ. આવી ઇ. 2010_05 Page #280 -------------------------------------------------------------------------- ________________ દેવાન દા બ્રાહાણું ૨૧૧ મ–હે ગૌતમ ! આ દેવાનંદા મારી ખરી માતા છે; અને હું તેને પુત્ર છું, માટે તેને તેમ થયું છે. પછી ભગવાને ઋષભદત્તને, દેવાનંદાને અને ત્યાં ભેગા થયેલા લોકોને ધર્મ કહ્યો. ત્યાર પછી તુષ્ટ થઈ ઋષભદત્ત &દકની પેઠે ભગવાન પાસે પ્રવજ્યા લીધી, ૧૧ અંગેનું અધ્યયન કર્યું, અનેક તપકર્મો કર્યો અને અંતે સાઠ ટંકના અનશન વડે મરણ પામી, તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયો. દેવાનંદાએ પણ ભગવાન પાસે દીક્ષા લીધી. ત્યારબાદ મહાવીરે તેમને આર્યચંદના નામની આર્યાને શિષ્યાપણે સોંપ્યાં. તેમણે પણ ૧૧ અંગેનું અધ્યયન કર્યું, અનેક તપ કર્યા અને અંતે સાઠ ટંકના ઉપવાસ વડે મરણ પામી સિદ્ધિ પ્રાપ્ત કરી. – શતક ૫, ઉ૬ ૩૩ ૧. શકેંદ્રની આજ્ઞાથી તેના સેનાપતિ હરિપ્લેગમેસિ દેવે મહાવીરના ગર્ભાધાન પછી ૮૩ મા દિવસે તેમને દેવાનંદાની કૂખમાંથી ઉપાડી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં મૂકી દીધા હતા અને ત્રિશલાને ગર્ભ દેવનદાની કૂખમાં મૂકી હતી. જુઓ આચારાંગ સૂત્ર સુર ૨, અ૦ ૧૫. આ માળાનું “આચારધર્મ પુસ્તક, પા. ૧૬૮. દેવાનંદાને આવા ગર્ભ રત્નની હાનિ થઈ તેના કારણમાં એમ જણાવવામાં આવે છે કે, પૂર્વ જન્મમાં તે અને ત્રિશલા જેઠાણી દેરાણ હતાં. તે વખતે દેવાનંદાએ ત્રિશલાને રત્નકરંડ ચોર્યો હતો. તીર્થકર અંત્યકુલમાં, દરિદ્રકુલોમાં, ભિક્ષુકકુલોમાં કે બ્રાહ્મણોમાં ન અવતરી શકે. મહાવીરને બ્રાહ્મણીના પેટે અવતરવું પડયું તેનું કારણ એ હતું કે, પોતાના આગલા જન્મમાં તેમણે ગોત્રમદ કર્યો હતે. 2010_05 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જમાલિ બ્રાહ્મણકુંડગ્રામની પશ્ચિમ દિશાએ એ જ સ્થળે ક્ષત્રિયકુંડગ્રામ નગર હતું. તેમાં જમાલિ નામને ક્ષત્રિયકુમાર રહેતું હતું. તે ધનિક હતો તથા પોતાના મહેલમાં અનેક પ્રકારની સુંદર યુવતીઓ વડે ભજવાતાં બત્રીશ પ્રકારનાં નાટક વડે નૃત્ય અનુસાર નાચતો, ખુશ થતો, તથા ઋતુ અનુસાર ભોગ ભોગવત વિહરતો હતો. એક વખત ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. તેમને આવ્યા જાણ મોટે જનસમુદાય અનંદિત થતે તથા કોલાહલ કરતે તે તરફ જવા લાગ્યું. તે જોઈ જમાલિએ કંચુકિને બોલાવીને પૂછયું કે, આજે ઈદ, સ્કંદ, વાસુદેવ, ૧. તે જમાલિ મહાવીરની સગી બહેન સુદર્શનને પુત્ર અને મહાવીરની પુત્રી પ્રિયદર્શના પતિ હતો. જુઓ વિશેષાવક્ષ્યકસૂત્ર ૨૩-૭. 2010_05 Page #282 -------------------------------------------------------------------------- ________________ જમલિ ૨૬૩ નાગ, યક્ષ, ભૂત, કુવો, તળાવ, નદી, ધરે, પર્વત, વૃક્ષ, મંદિર, સૂપ કે શાને ઉત્સવ છે કે જેથી બધા આમ કોલાહલ કરતા બહાર જાય છે ? ત્યારે કંચુકિએ તેને મહાવીર ભગવાનના આવ્યાની વાત કરી. તે જાણું જમાલિ પણ સ્નાનાદિથી પવિત્ર થઈ રથમાં બેસી ત્યાં જવા નીકળ્યા. પછી ચૈત્ય પાસે આવતાં રથમાંથી ઊતરી, તેણે પુષ્પ, તાંબૂલ, આયુધાદિ તથા પગરખાં દૂર કર્યા; ખેસને જનોઈની પેઠે વીંટાળે; અને કાગળો કરી, ચેઓ થઈ અંજલિ વડે હાથ જોડી તે મહાવીર પાસે ગયે, અને વંદનાદિ કરી ધર્મોપદેશ સાંભળવા લાગ્યો. ભગવાનનો ધર્મોપદેશ સાંભળ્યા બાદ સંતુષ્ટ થઈ, તેણે ઊભા થઈને ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણું કરી, તથા નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું, “હે ભગવન ! નિગ્રંથના પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, રુચિ કરું છું; તથા હે ભગવન ! હું તે પ્રવચન અનુસાર વર્તવાને તૈયાર થે છું. હે ભગવન્! તમે જે ઉપદેશ આપે છે તે તેમ જ છે, સત્ય છે, તથા અસંદિગ્ધ છે; પરંતુ, હે દેવાનુપ્રિય! મારાં માતપિતાની રજા માગીને હું આપની પાસે દીક્ષિત થઈ ગ્રહવાસને ત્યાગ કરી, સાધુપણું સ્વીકારવા ઈચ્છું છું. પછી તે પોતાને ઘેર ગયો અને માતપિતાને ભગવાનના ધર્મોપદેશની અને તેમાં પિતાને થયેલી રુચિની વાત કરી. તે જાણી તેનાં માતપિતા તેના પુણ્યશાળીપણાથી ખુશ થયાં. પરંતુ જ્યારે તેણે સંસારભયથી ઉદ્વિગ્ન થઈ સાધુ થવાની વાત કરી, ત્યારે તેની માતા એકદમ પરસેવાથી ભીના શરીરવાળી થઈ ગઈ, તેના અંગે. શાકભારથી કંપવા લાગ્યાં; તે નિસ્તેજ 2010_05 Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર તથા શેભા વિનાની થઈ ગઈ, તેનાં આભૂષણે ઢીલાં થઈ ગયાં; તેનું ઉત્તરીય વસ્ત્ર સરી ગયું અને વીખરાયેલા કેશપાશ સહિત મૂછિત થઈને તે કુહાડાથી છેદાયેલી ચંપકલતાની પેઠે, કે ઉત્સવ પૂરો થતાં ઈદ્રધ્વજની જેમ નીચે પડી ગઈ. તરત જ તેના ઉપર પાણી છાંટવામાં આવ્યું, અને તેને પંખો નાખવામાં આવ્યો. પછી કંઈક સ્વસ્થ થતાં તે આકંદ કરવા લાગી. “હે જાત ! તું મારે ઈષ્ટ, કાંત અને પ્રિય છે; આભરણુની પેટી જેવો, અને જીવિતના ઉત્સવ જેવો આનંદજનક છે; ઉંબરાના પુષ્પની પેઠે તારા નામનું શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન તો દુર્લભ હોય તેમાં નવાઈ શિી ? તારે વિયાગ અમારાથી એક ક્ષણ પણ સહન નહિ થઈ શકે; માટે અમે જીવીએ છીએ ત્યાં સુધી તું ઘેર જ રહે; પછી કુલવંશતંતુની વૃદ્ધિ કરીને વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે.' ત્યારે જમાલિએ તેમને કહ્યું, “હે માતપિતા! આ મનુષ્યભવ અનેક જન્મ-જરા-મરણ-રોગ વગેરે શારીરિક અને માનસિક દુઃખોની અત્યંત વેદનાથી અને સેંકડો વ્યસનોથી પીડિત, અબ્રુવ, અને સંધ્યાના રંગ જેવો, પરપોટા જેવો, ડાભની સળી ઉપર રહેલા જલબિંદુ જેવો, સ્વમદર્શન જે, અને વીજળીના ચમકારા જેવો ચંચળ છે. સડવું, પડવું અને નાશ પામવો એ તેનો ધર્મ છે. પહેલાં કે પછી તેને અવશ્ય ત્યાગ કરવાનું છે, તે હે માતપિતા ! કોણ જાણે છે કે, કાણુ પ્રથમ જશે અને કોણ પછી જશે? માટે છે માતપિતા ! હું તમારી અનુમતિથી ભગવાન પાસે પ્રવજ્યા ગ્રહણ કરવા ઈચ્છું છું.' 2010_05 Page #284 -------------------------------------------------------------------------- ________________ જમાલિ ૨૧૫ માતપતાહે પુત્ર! તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ, વ્યંજન (મસા-તલ વગેરે) અને ગુણાથી યુક્ત છે; તથા ઉત્તમ અળ, વી અને સત્ત્વહિત છે. તું વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્યગુણથી ઉન્નત છે, કુલીન છે, અત્યંત સમ છે, અનેક પ્રકારના વ્યાધિ અને રાગથી રહિત છે; નિરુપત, ઉદાત્ત અને મનેાહર છે. માટે હે પુત્ર ! જ્યાં સુધી તારા શરીરમાં રૂપ-યૌવનાદિ ગુણા છે, ત્યાં સુધી તું તેના અનુભવ કર; પછી અમારા મરણ પામ્યા બાદ, કુલતતુની વૃદ્ધિ કરી, વૃદ્ધાવસ્થામાં તું સાધુ થજે, કાણુ જાણે માલિ—હે માતપિતા ! આ શરીર દુ:ખનું ઘર છે, અનેક વ્યાધિએનું સ્થાન છે; અસ્થિ, સ્નાયુ અને નાડીના સમૂહનું અનેલું છે; માટીના વાસણ જેવું દુઅલ છે; અશ્ચથી ભરેલું છે; તેની સારવાર નિરંતર કરવી પડે છે; તથા ઋણ ધરની પેઠે સડવું, પડવું અને નાશ પામવેા એ તેના સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે ાડવાનું છે. તે હે માતાપિતા ! પહેલાં જશે અને કાણુ પછી જશે ? માતપિતા—હે પુત્ર ! તારે આ સ્ત્રીઓ છે. તે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી માળાઓ છે. તે રૂપ, લાવણ્ય અને યૌવનથી યુક્ત છે. વળી તે સમાન કુલથી આણેલી, કલામાં કુશલ અને સ`કાલ લાડસુખને યેાગ્ય છે. તે ભાવગુણથી યુક્ત, નિપુણ, વિનયેાપચારમાં પ`ડિત અને વિચક્ષણ છે, સુંદર, મિત અને મધુર ખેલવામાં, તેમ જ હાસ્ય, કટાક્ષ, ગતિ, વિલાસ અને સ્થિતિમાં વિશારદ છે; કુલ અને શીલથી સુશાભિત છે; વિશુદ્ધ કુલરૂપ આ ઉત્તમ 2010_05 પછી અવશ્ય છે કે કાણુ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રીભગવતી-સાર વંશતંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ યૌવનવાળી છે; મનને અનુકૂલ અને હદયને ઈષ્ટ છે; ગુણો વડે પ્રિય અને ઉત્તમ છે; તેમ જ હંમેશાં ભાવમાં અનુરક્ત અને સર્વ અંગમાં સુંદર છે. માટે હે પુત્ર! તું એ સ્ત્રીઓ સાથે મનુષ્યસંબંધી વિશાલ કામભોગે ભગવ; ત્યાર પછી ભુક્તભેગી થઈ, વિષયોની ઉત્સુકતા દૂર થયા બાદ, અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે. જમાલિ–હે માતપિતા! મનુષ્યસંબંધી કામભાગે અશુચિ અને અશાશ્વત છે; વાત, પિત્ત, –વીર્ય અને લેહીને કરવાવાળા છે; વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, નાસિકાને મેલ, વમન, પિત્ત, પરુ, શુક્ર અને શેણિતથી ઉત્પન્ન થયેલા છે; વળી તે અમનેશ તથા ખરાબ મૂત્ર અને દુર્ગધી વિષ્ટાથી ભરપૂર છે; મૃતકના જેવી ગંધવાળા ઉસથી અને અશુભ નિઃશ્વાસથી ઉગ ઉત્પન્ન કરે છે; બીભત્સ, હલકા અને કલમલ (અશુભ દ્રવ્ય)ના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ અને સર્વ મનુષ્યોને સાધારણ છે; શારીરિક અને માનસિક અત્યંત દુઃખ વડે સાધ્ય છે; અજ્ઞાન જનથી લેવાયેલા છે; સાધુ પુરુષોથી હંમેશાં નિંદનીય છે; અનંત સંસારની વૃદ્ધિ કરનારા છે, પરિણામે કટુક ફળવાળા છે; બળતા વાસના પૂબાની પેઠે ન મૂકી દઈએ તે દુઃખાનુબંધી અને મોક્ષભાર્ગમાં વિઘરૂપ છે. માતપિતા––હે પુત્ર! અ ( પિતામહ), પર્યા (પ્રપિતામહ) અને પિતાના પર્યા થકી આવેલું અખૂટ દ્રવ્ય તારે વિદ્યમાન છે; તે તારે સાત પેઢી સુધી પુષ્કળ દાન દેવાને, પુષ્કળ ભોગવવાને અને પુષ્કળ વહેચવાને પૂરતું 2010_05 Page #286 -------------------------------------------------------------------------- ________________ જન્મત - છે. માટે તેના વડે માષિક કામભોગૈા ભાગવ, અને પછી સુખને અનુભવ કરી . . . . દીક્ષા લેજે. જમાલિ~તે માતાપિતા ! એ હિરણ્ય વગેરે અગ્નિને સાધારણ છે, ચારને સાધારણ છે, રાજાને સાધારણ છે, મૃત્યુને સાધારણ છે, તથા દાયાદ (ભાયાત)ને સાધારણ છે. વળી તે અપ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે. કાણુ જાણે છે. કે પહેલાં ક્રાણુ જશે અને પછી કાણ જશે . . . માટે હું પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું. આ પ્રમાણે જ્યારે વિષયને અનુકૂલ ઉક્તિઓથી તેને મનાવી ન શકાયા, ત્યારે વિષયને પ્રતિકૂલ અને સયમને વિષ ભય અને ઉદ્વેગ કરનારી ઉક્તિમાથી તેનાં માપિતાએ તેને આ પ્રમાણે સમજાવવા માંડયોઃ હે પુત્ર! એ નિગ્રંથપ્રવચન ખરેખર સત્ય, અદ્રિતીય, ન્યાયયુક્ત, શુદ્ધ, શલ્યને કાપનાર, સિદ્ધિના રૂપ, મુક્તિભાગરૂપ, નિર્માણમા રૂપ અને નિર્વાણુમા રૂપ છે; તેમ જ અસત્યરહિત તથા નિરંતર અને સર્વ દુઃખના નાશનું કારણ છે, તેનામાં તત્પર થયેલા વેા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ, નિર્વાણુને પ્રાપ્ત થાય છે તથા સર્વાં દુ:ખાના નાશ કરે છે. પરંતુ તે સર્પની પેઠે એકાંત-નિશ્રિત દષ્ટિવાળું, અન્નાની પેઠે એકાંત ધારવાળું, શેઢાના જવને ચાવવાની પેઠે દુષ્કર, અને વેળુના કાળિયા જેવું નિઃસ્વાદ છે; વળી તે ગ`ગા નદીને સામે પ્રવાહે જવાની પે અને એ હાથથી સમુદ્ર તરવા જેવું મુશ્કેલ છે; તીક્ષ્ તલવારની ધાર ઉપર ચાલવા જેવું દુષ્કર છે; તથા મેટી શિલા ઊંચકવા બરાબર છે. નિર્દેથાને આધાકર્મિક (સાધુને ખ્યાલમાં રાખીને તૈયાર કરેલે! આહાર ), ઔદેશિક ( સાધુને 2010_05 Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીભગવતી-સાર ઉદ્દેશીને દહીં ગેળ વગેરેથી સ્વાદુ કરેલો), મિજાત (ડોક પિતાને માટે અને થોડેક સાધુ માટે એમ પહેલેથી ભેગે રાંધેલો આહાર), અધ્યપૂરક (પોતાને માટે રાંધવા માંડ્યું હોય તેમાં સાધુને આવ્યો જાણી નો ઉમેરેલો), પૂતિકૃત (આધાર્મિક વગેરેના અંશોથી મિશ્રિત), ક્રિીત (સાધુ માટે ખરીદેલો), પ્રામિત્યક (સાધુને માટે ઊછીનો આણેલે), આચ્છેદ્યક (બીજાને ઝૂંટવીને આપેલો), અનિઃસૃષ્ટ (ઘણાને સહિયારે, બધાની રજા વિના આપેલો), અભ્યાહત (ઘર અથવા ગામથી સાધુ માટે આણેલે), કાંતારભક્ત (વનમાં સાધુ માટે માંડેલા સદાવ્રતને), દુભિક્ષભક્ત (દુકાળમાં માંડેલા સદાવ્રતને), ગ્લાનભક્ત (રેગી માટે તૈયાર કરેલો), વાઈલિકાભક્ત (વાદળ ચડી આવ્યાં હોય ત્યારે સાધુથી બહાર ભિક્ષા માટે જવાય નહિ માટે તૈયાર કરેલો), અને પ્રાથૂર્ણકભક્ત (મહેમાન માટે તૈયાર કરે ) આહાર, તથા શય્યાતરપિંડ (જેને ત્યાં ઉતારે ક્ય હેય તેને પિંડ), રાજપિંડ, તેમ જ મૂલ, કંદ, ફલ, બીજ અને હરિયાળીનું ભોજન ખાવું કે પીવું કલ્પતું નથી. વળી હે પુત્ર ! તું સુખને યોગ્ય છે, પણ દુઃખને યોગ્ય નથી. તેમ જ ટાઢ, તડકો, ભૂખ, તરસ, ચેર, શ્વાપદ (જંગલી જાનવર), ડાંસ અને મચ્છરના ઉપદ્રને, વાતપિત્તાદિ જન્ય રોગોને અને તેમનાં દુઃખોને તેમ જ તેવા વિવિધ પરિષહ (સંકટ) અને ઉપસર્ગો (વિધ્રો) ને સહવાને તું સમર્થ નથી. જમાલિ–હે માતપિતા ! ખરેખર, નિગ્રંથ પ્રવચન કલબ (મંદશક્તિવાળા), કાયર અને હલકા પુરુષોને તથા આ લોકમાં આસક્ત, અને પરલોકથી પરાભુખ એવા વિષયતૃણવાળા 2010_05 Page #288 -------------------------------------------------------------------------- ________________ જમાલિ સામાન્ય પુરુષોને દુષ્કર છે; પણ ધીર, નિશ્ચિત અને પ્રયત્નવાના પુરુષને તેનું અનુપાલન જરા પણ દુષ્કર નથી. આમ જ્યારે તેઓ જમાલિને કઈ રીતે સમજાવવાને સમર્થ ન થયાં, ત્યારે વગર ઈચ્છાએ તેઓએ તેને દીક્ષા લેવા અનુમતિ આપી. પછી બે લાખ નૈયા વડે તેઓએ બહાદુકાનમાંથી એક રજોહરણ અને પાત્ર મંગાવ્યું, તથા એક લાખ સેનૈયા આપીને હજામને બોલાવ્યો. અને જમાલિના. ચાર આંગળ જેટલા ભાગમાં વાળ છોડી બાકીના વાળ, કપાવી નંખાવ્યા. તે કેશ તેની માતાએ સફેદ વસ્ત્રમાં યત્નપૂર્વક ગ્રહણ કર્યા તથા તેમને ગંદકથી જોઈને ગંધમાલ્ય વડે પૂજ્યા અને શુદ્ધ વસ્ત્ર વડે બાંધીને રત્નકરંડમાં મૂક્યા. પછી હાર, પાણીની ધાર, સિંદુવારનાં પુષ્પ અને તૂટી ગયેલી, મોતીની માળા જેવાં દુસહ આંસુ પાડતી તે બોલી કે, ઉત્સવો, તિથિએ અને પર્વોમાં હવે મારે માટે આ કેશ જ જમાલિકુમારને દર્શનરૂપ થશે. ત્યારબાદ તે કેશ તેણે પોતાને એશિકે મુકાવ્યા. પછી જમાલિનાં માતપિતાએ ઉત્તર દિશા તરફ બીજું, સિંહાસન મુકાવ્યું, અને તેના ઉપર બેસાડીને જમાલિને, નવરાવ્યો; પછી તેને સફેદ રેશમી વસ્ત્ર પહેરાવ્યું; તથા મુકુટ, ૧. કુત્રિકાપણ–જેમાં ત્રણે ભુવનની વસ્તુ મળી શકે. તેવી દુકાન. ૨. મૂળમાં, હજામે પ્રથમ સુગંધી ગંદકથી હાથ ધોયા અને શુદ્ધ આઠ પડવાળા વસ્ત્રથી મોઢાને બાંધ્યું – એટલું વધારે છે. 2010_05 Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ‘હાર વગેરે મહામૂલ્ય આભૂષણે પહેરાવ્યાં. પછી હજાર યુવાનોથી ઊંચકાતી એક પાલખી સજાવીને તેમાં જમાલિને પૂર્વ દિશા તરફ સિંહાસન ઉપર બેસાડ્યો. પછી તેમાં જમાલિની માતા તેને જમણે પડખે ભદ્રાસન ઉપર બેઠી. પછી તેની ધાવમાતા રજોહરણ અને પાત્ર લઈ તેને ડાબે પડખે ભદ્રાસન ઉપર બેઠી. પછી તેની પાછળ એક સુંદર યુવતી સફેદ છત્ર હાથમાં લઈને ઊભી રહી. પછી જમાલિને બંને પડખે બે યુવતીએ ધોળાં અમર ગ્રહણ કરીને ઉભી રહી. પછી તેની ઉત્તર પૂર્વ દિશાએ એક ઉત્તમ યુવતી કલશને ગ્રહણ કરીને ઊભી રહી. પછી તેની દક્ષિણપૂર્વે એક રમણી વીંઝણો લઈને ઊભી રહી. પછી તે પાલખીને એક સરખા વર્ણ અને કદવાળા ૧૦૦૦ પુરુષોએ ઊંચકી. સૌ પહેલાં સ્વસ્તિક, શ્રીવત્સ, દર્પણ વગેરે મંગલ અનુક્રમે ચાલ્યાં. પછી પૂર્ણ કલશ ચાલ્યો. પછી ગગનતલને સ્પર્શ કરતી વૈજયંતી ધજા ચાલી. પછી ઉત્તમ ઘડાઓ, હાથીઓ તથા રથી વીંટળાયેલે જમાલિકુમાર સર્વ ઋહિ સહિત વાદિના શબ્દ સહિત ચાલ્યો. તેને ચકલાં, પંચેટીઓ વગેરે રસ્તાઓમાં ઘણું ધનના અથીઓ તથા કામના અથીઓ અભિનંદન આપતા તથા સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “હે નંદ ! તારો ધર્મ વડે જય થાઓ; તારે તપ વડે જ્ય થાઓ, તારું ભદ્ર થાઓ; અખંડિત અને ઉત્તમ જ્ઞાન-દર્શનચારિત્ર વડે અજિત ઈકિને તું છત, તથા શ્રમધર્મનું પાલન ૧. તેમાં ગ્રંથિમ (ગૂંથેલી), વેષ્ટિમ (વલી), પૂરિમ (પૂરેલી) અને સંધાતિમ (પરસ્પર સંઘાત વડે તૈયાર થતી) એમ ચાર પ્રકારની માળાઓનું પણું વર્ણન છે. 2010_05 Page #290 -------------------------------------------------------------------------- ________________ જમાલિક કર. હે દેવ ! વિઘોને જીતી તું સિદ્ધિગતિમાં નિવાસ કર. ધિર્યરૂપ કચ્છને મજબૂત બાંધી, તપ વડે રાગદ્વેષરૂપ મલ્હોને તું ઘાત કર. ઉત્તમ શુક્લધ્યાન વડે અષ્ટ કર્મરૂપ શત્રુનું તું મર્દન કર. હે ધીર! તું અપ્રમત્ત થઈ, ત્રણ લેકરૂપ રંગમં૫ મધ્યે આરાધનાપતાકાને ગ્રહણ કરી, નિર્મળ અને અનુત્તર એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર તથા જિનવરે ઉપદેશેલ સરલ સિદ્ધિમાર્ગ વડે પરમપદરૂપ મેક્ષને પ્રાપ્ત કર. તું પરિષહરૂપ સેનાને હણને ઈદ્રિયોને પ્રતિકૂલ ઉપસર્ગોનો પરાજય કર; તને ધર્મમાર્ગમાં અવિઘ થાઓ !” પછી ચૈત્ય નજીક આવતાં, જમાલિ શિબિકાથી નીચે ઊતર્યો. પછી તેને આગળ કરી તેનાં માતાપિતા શ્રમણભગવાન મહાવીર પાસે આવ્યાં. પછી તેમને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને તેઓ બોલ્યાં. “હે ભગવન ! આ અમારે એક ઇષ્ટ અને પ્રિય પુત્ર છે. જેમ કંઈ કમળ કાદવમાં ઉત્પન્ન થાય અને પાણીમાં વધે, તો પણ તે પંકની રજથી તેમ જલના કણથી પાતું નથી, તેમ આ જમાલિ ક્ષત્રિયકુમાર પણ કામથી ઉત્પન્ન થયેલ છે અને ભાગોથી વૃદ્ધિ પામ્યો છે, તો પણ તે કામરજથી અને ભોગરજથી પાતો નથી તેમ જ મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનથી પણ લેખાતો નથી. હે દેવાનુપ્રિય ! આ જમાલિ ક્ષત્રિયકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયે છે, જન્મ-મરણથી ભયભીત થયો છે, અને આપની પાસે મુંડ – દીક્ષિત થઈને સાધુપણું સ્વીકારવા ઈચ્છે છે; તે આપ દેવાનુપ્રિયને અમે આ શિષ્યરૂપ ભિક્ષા આપીએ છીએ. તો હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરે.” * 2010_05 Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર 6 પછી ભગવાનની અનુમતિ મળતાં જમાલિએ ઉત્તરપૂર્વ દિશા તરફ જઈ પોતાની મેળે આભરણ, માલા અને અલકારાદિ ઉતારી નાખ્યાં; તે તેની માતાએ સફેદ વસ્ત્રમાં ઝીલી લીધાં. પછી ધાબંધ આંસુથી રડતાં રડતાં તેણે કહ્યું: હે પુત્ર ! સંયમને વિષે પ્રયત્ન કરજે! હે પુત્ર! કરજે! હે પુત્ર! પરાક્રમ કરજે. સંયમ પાળવામાં પ્રમાદન પ્રમાણે કહીને જમાલિનાં માતપિતા મહાવીરને પાછાં ચાલ્યાં ગયાં. યત્ન કરીશ ! ' એ વંદન કરી ર પછી જમાલિ પંચમુષ્ટિક લાચ॰ કરી, ભગવાન પાસે " આવી પ્રવ્રજ્યા લે છે. તે વખતે તેની સાથે બીજા પાંચસ પુરુષાએ પણ દીક્ષા લીધી. ત્યારબદ અગિયાર અંગે ભણી તે વિચિત્ર તપક કરતા વિહરે છે. એક દિવસ તેણે મહાવીરસ્વામી આગળ આવીને જણાવ્યું કે, ‘હે ભગવન્ ! હું આપની અનુમતિથી પાંચસે સાધુઓની સાથે બહારના દેશમાં વિહાર કરવા ઇચ્છું છું.” ત્યારે ભગવાને તેની આ વાતને આદર તેમ જ સ્વીકાર ન કર્યાં, પરંતુ તે મૌન રહ્યા. ત્યારે જમાલિએ તેમને તે પ્રમાણે જ ત્રણ વાર કહ્યું, છતાં ભગવાન ! મૌન જ રહ્યા. પછી જમાલિ પાંચસા સાધુઓની સાથે બહારના દેશે!માં ચાલી નીકળ્યા. એક વખત જમાલિ એક ગામથી ખીજે ગામ પાંચસે! સાધુ સાથે ક્રૂરતા કરતા શ્રાવસ્તીમાં કાઇક ચૈત્યમાં આવીને ઊતર્યાં. ભગવાન મહાવીર તે વખતે ચંપાનગરીમાં પૂર્ણ ભદ્ર ચૈત્યમાં ઊતર્યાં હતા. ૧. પાંચ મૂડી ભરી બધા વાળ ખેરંચી કાઢવા તે. 2010_05 Page #292 -------------------------------------------------------------------------- ________________ માલિ તુચ્છ, Page #293 -------------------------------------------------------------------------- ________________ ૪ અલગતાસાર આવીને કહેવા લાગ્યું, “આપના ઘણું શિષ્યો હજુ છક્વસ્થ છે, કેવલજ્ઞાની નથી, પરંતુ હું તે ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારે અહંત, જિન અને કેવલી થઈને વિહરું છું.' ત્યારે ગૌતમે તેને કહ્યું કે, કેવલજ્ઞાનીનું જ્ઞાન કે દર્શન પર્વત વગેરેથી આવૃત કે નિવારિત થતું નથી. તો તું જે કેવલજ્ઞાની હોય, તો મને આ બે પ્રશ્નોને ઉત્તર આપ. હે જમાલિ! લોક શાશ્વત છે કે અશાશ્વત ? તથા જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ત્યારે જમાલિ આ પ્રશ્નોને ઉત્તર આપી શકો નહીં અને ચૂપ રહ્યો. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, “હે જમાલિ! મારા ઘણું છદ્મસ્થ શિષ્યો આ બે પ્રશ્નોનો મારી પેઠે ઉત્તર આપવા સમર્થ છે, છતાં તેઓ તારી પેઠે એમ કહેતા નથી કે, “અમે સર્વજ્ઞ અને જિન છીએ.” હે જમાલિ! લોક શાશ્વત છે; કારણ કે તે કદાપિ ન હતો એમ નથી; તેમ જ તે કદાપિ નથી અને હશે નહીં એમ પણ નથી. પરંતુ લોક હતા, છે અને હશે. તે શાશ્વત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી હે જમાલિ! લોક અશાશ્વત પણ છે. કારણ કે અવસર્પિણ થઈને ઉત્સર્પિણી થાય છે; અને ઉત્સર્પિણ થઈને અવસર્પિણ થાય છે. તે જ પ્રમાણે જીવ પણ નિત્ય છે, તેમ જ અશાશ્વત પણ છે, કારણ કે તે નરયિક થઈને તિર્યચનિક પણ થાય છે; અને તિર્યચોનિક થઈને મનુષ્ય, તથા મનુષ્ય થઈને દેવ પણ થાય છે. પરંતુ જમાલિને આ વાત ગમી નહીં; તેથી તે ત્યાંથી બીજી વાર ચાલી નીકળ્યો. ત્યાર બાદ તે અસત્ય ભાવ 2010_05 Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૫ પ્રગટ કરીને તથા મિથ્યાત્વના અભિનિવેશ વડે પિતાને તથા પરને બ્રાંત કરતે અને મિથ્યાજ્ઞાનવાળા કરતે, ઘણું વરસ સાધુપણે જીવ્યો, અને અંતે ત્રીશ ટંકના ઉપવાસ કરી, પિતાના પાપસ્થાનકને આલેચ્યા-પ્રતિક્રમ્યા વિના મરણ પામી લાન્તક દેવલોકમાં તેર સાગરેપમ સ્થિતિવાળા કિવિષિક ૧ દેવ થયો. જમાલિને મરણ પામેલે જાણી ગૌતમે મહાવીર ભગવાનને તેની ગતિ વિષે પ્રશ્ન પૂછળ્યો અને તેની વિગત જાણ તેમણે કિલ્વિષિક દેવ વિષે વધુ પ્રશ્નો પૂછળ્યા : પ્ર–હે ભગવદ્ ! કિવિષિક દેવ કેટલા પ્રકારના છે? ઉ– ગૌતમ! ત્રણ પ્રકારના છે: ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ત્રણ સાગરેપમની સ્થિતિવાળા, અને તેર સાગરોપમની સ્થિતિવાળા. તેમાં પહેલા પ્રકારના દેવો જ્યોતિષ્ક દેવોની ઉપર અને સૌધર્મ અને ઈશાન દેવલોકની નીચે રહે છે. બીજા પ્રકારના દેવે સૌધર્મ અને ઈશાન દેવલોકની ઉપર, તથા સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની નીચે રહે છે. તથા ત્રીજા પ્રકારના દેવ બ્રહ્મલોકની ઉપર અને લાંતક કલ્પની નીચે રહે છે. જે જીવો આચાર્યને ઠેષી, ઉપાધ્યાયને દ્વેષી, કુલ, ગણ અને સંઘના દેવી, તથા તે બધાનો અયશ અને અકીર્તિ કરનારા હોય; તથા ઘણું અસત્ય અર્થે પ્રગટ કરવાથી અને મિશ્યા કદાગ્રહથી પિતાને અને પરને બ્રાન્ત કરતા મરણ પામે, તેઓ કિલ્વિષિક દેવ તરીકે જન્મે છે. ૧, દેવમાં અંત્યજ જેવી એ હીન ટી છે. ' 2010_05 Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર ત્યાંથી વ્યા બાદ કેટલાક તો નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર કે પાંચ ભવો કરી પછી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે; પરંતુ કેટલાક તો અનાદિ અનંત અને દીર્ઘમાર્ગવાળા ચાર ગતિયુક્ત સંસારમાં ભમ્યા જ કરે છે. જમાલિ જે કે રસહિત આહાર કરતો હતો, ઉપશાંત જીવનવાળા હતા, તથા પવિત્ર અને એકાંત જીવનવાળો હતો; છતાં તે આચાર્ય અને ઉપાધ્યાયને દ્વેષી તથા અકીર્તિ કરનારો હતો, તેમ જ પિતાને તથા બીજાને બ્રાન્ત કરતા હતા. માટે તે કિવિષિક દેવ થયે; પરંતુ ત્યાંથી ચવ્યા બાદ તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભો કરી, તે સિદ્ધ થશે, અને સર્વ દુઃખને અંત કરશે. –– શતક ૯, ઉદે. ૩૩ 2010_05 Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ગશાલક તે કાળે શ્રાવસ્તી નગરીના ઈશાન ખૂણામાં કાઇક નામે ચિત્ય હતું. તે નગરીમાં આજીવિક૧ મતની ઉપાસિકા હાલાહલા નામે કુંભારણ રહેતી હતી. તે ધનસંપન્ન હતી તથા તેણે આજીવિકના સિદ્ધાંતને અર્થ ગ્રહણ કર્યો હતો, અને તે અર્થને નિશ્ચય કર્યો હતો. તે સમયે ચાવીસ વર્ષના દીક્ષાપર્યાયવાળે મંખલિપુત્ર ગોશાલક હાલાહલા નામે કુંભારણના હાટમાં આજીવિકના ૧. ટીકાકાર તેના વિષે નીચે પ્રમાણે કહે છે: “આજીવિક એટલે એક પ્રકારના સંપ્રદાયના લોકો. કેઈ તે કહે છે કે, આજીવિકે એટલે નગ્નતા ધારણ કરનારા ગોશાલકના શિષ્યો', અથવા અવિવેકી લોથી પ્રાપ્ત થતી લધિ, પૃજ અને ખ્યાતિ આદિ વડે તપ અને ચારિત્રને જે ધારણ કરે છે, અથવા આજીવિકા વાળા હોવાથી આજીવિકા” 2010_05 Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ શ્રીભગવતી-સાર સંધ વડે પરિવૃત થઈ આજીવિકના સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતે વિહરે છે. તે વખતે તે સંખલિપુત્ર ગોશાલકની પાસે અન્ય કોઈ દિવસે આ છ દિશાચરે આવ્યાઃ શાન, કલંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશ્યાયન, અને ગમાયુપુત્ર. તે છ દિશાચરેએ પૂર્વગ્રંથમાં કહેલ આઠ પ્રકારનાં નિમિત્ત, નવમે ગીત માર્ગ અને દશમા નૃત્યમાર્ગને હસ્તગત કર્યો હતો. તેમણે મંખલિપુત્ર ગોશાલકનો શિષ્યભાવે આશ્રય કર્યો. ત્યારબાદ તે મંખલિપુત્ર ગોશાલક તે અષ્ટાંગ મહાનિમિત્તના કંઈક જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને આ જ બાબતના સાચા ઉત્તર આપે છેલાભ વિષે, અલાભ વિષે, સુખ વિષે, દુઃખ વિષે, છવિત વિષે અને મરણ વિષે. ત્યાર પછી તે “ખલિપુત્ર ગોશાલક એ અષ્ટાંગ મહાનિમિત્તના કાંઈક જ્ઞાન વડે શ્રાવસ્તી નગરીમાં અજિન છતાં “હું જિન છું' એમ પ્રલાપ કરતા, અર્વત નહિ છતાં “હું અહત છું” એમ મિશ્યા બકવાદ કરતો, કેવલી નહિ છતાં “હું કેવલી છું” એમ નિરર્થક બોલતે, સર્વજ્ઞ નહિ છતાં “હું સર્વજ્ઞ છું” એમ મિશ્યાવચન કરતા અને અજિન છતાં “જિન” શબ્દનો પ્રકાશ કરતે વિચરે છે. એક વખત ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં આવ્યા. ત્યાં ભિક્ષા માગવા જતાં મહાવીરના જે શિષ્ય ગૌતમે ઉપરની ૧. આ છ દિશાચરો પતિત થયેલા મહાવીરના શિષ્ય હતા એમ પ્રાચીન ટીકાકાર કહે છે, અને તેઓ પાર્શ્વનાથની પરંપરામાં થયેલા છે, એમ ચૂર્ણિકાર કહે છે. ૨. નિમિત્તનાં આઠ અંગઃ દિવ્ય, ન્યાત, આંતરિક્ષ, ભીમ, આગ, વર, લક્ષણ અને વ્યંજન. 2010_05 Page #298 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક ૨૭: તથા હકીકત લેાકેાને માંએ સાંભળી. આથી તેમણે પાછા ગયા આદ મહાવીરને ગે।શાલકને જન્મથી માંડીને વૃત્તાંત પૂછ્યો. એટલે મહાવીરે કહ્યું, હે ગૌતમ! એ ગેાશાલક જે કહે છે કે ‘હું જિન છું' ઇત્યાદિ, તે મિથ્યા -- અસત્ય છે. હે ગૌતમ! આ મખલિપુત્ર ગોશાલકના મખિલ નામે મખ જાતિને પિતા હતા, તે મંખિલને ભદ્રા નામે સુંદર સ્ત્રી હતી. તે ભદ્રા અન્ય કાઈ દિવસે ગર્ભિણી થઈ. તે સમયે શરવણ ગામમાં ગેાહુલ નામે બ્રાહ્મણ રહેતા હતા. તે ધનિક ઋગ્વેદાદિ બ્રાહ્મણુશાસ્ત્રાને વિષે નિપુણ હતા. તે બ્રાહ્મણને એક ગેાશાલા હતી. પેલે મંલિ ગર્ભિણી ભદ્રા સાથે ચિત્રનું પાટિયું હાથમાં લઈ ભિક્ષાચરપાવડે આત્માને ભાવિત કરતા એક ગામથી બીજે ગામ કરતે કરતા શરવણ ગામમાં આવ્યા. ત્યાં તેણે ગેબહુલ બ્રાહ્મણુની ગેાશાલાના એક ભાગમાં પેાતાનું રાચરચીલું મૂક્યું; તથા પછી શરવણ ગામમાં ભિક્ષાચર્યા માટે ફરતા કરતા તે પેાતાને રહેવા માટેના સ્થાનની શેાધ કરવા લાગ્યા. ચેતરફ્ તપાસ કરવા છતાં કાઈ સ્થળે રહેવાનું સ્થળ નહિ મળતાં તેણે તે ગેાશાળામાં જ વર્ષાઋતુ માટે નિવાસ કર્યાં. તે વખતે ભદ્રાએ પૂરા નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યા. તેનાં માતિપતાએ ૧૨ મે દિવસે તેનું ગેાશાલક નામ પાડ્યું, કારણકે તેને જન્મ ગેાશાલામાં થયેા હતેા. ક્રમે ક્રમે ગેાશાલક પણ બાલ્યાવસ્થાના ત્યાગ કરી, વિજ્ઞાન વડે પરિત મતિવાળા થઈ, યૌવનને પ્રાપ્ત થયે। અને પેાતે જ સ્વતંત્ર ૧. ચિત્રનું પાટિયું હાથમાં રાખી, તે બતાવીને આવિકા ચલાધનાર ભિક્ષુક. 2010_05 Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-ચાર ચિત્રપટ હાથમાં લઈ આજીવિકા ચલાવતો વિહરવા લાગે. તે અરસામાં હું ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહી, માતપિતા દેવગત થયા પછી, સુવર્ણદિનો ત્યાગ કરી, એક દેવદૂષ્ય–વસ્ત્રને ગ્રહણ કરી, પ્રજિત થયે હતા. તે વખતે હે ગૌતમ! પહેલા વર્ષને વિષે અર્ધા–અર્ધા મહિનાના ઉપવાસ કરતો હું અસ્થિગ્રામમાં પ્રથમ વર્ષાકાલમાં રહ્યો. પછી મહિના–મહિનાના ઉપવાસ કરતે હું એક ગામથી બીજે ગામ ફરતો ફરતો રાજગૃહની બહાર નાલંદામાં વણકરના ડહેલાના ( તંતુવાયશાળાના) એક ભાગમાં વર્ષાઋતુ રહ્યો. તે વખતે ગોશાલક પણ ફરતો ફરતો ત્યાં આવ્યો અને વણકરેના ડહેલાના એક ભાગમાં રાચરચીલું મૂકી, ઉતારે શેધવા નીકળ્યો; પણ બીજે ઉતારે ન મળતાં ત્યાં જ રહેવા લાગ્યો. હું મહિનાના પ્રથમ ઉપવાસનું પારણું કરવા રાજગૃહ નગરમાં ગયો. ત્યાં ભિક્ષા માગવા ફરતાં ફરતાં વિજય નામે ગૃહસ્થના ઘરમાં મેં પ્રવેશ કર્યો. મને જોઈ તે અત્યંત પ્રસન્ન તથા સંતુષ્ટ થયે, અને ઊભે થઈ અંજલિ જેડી, ઉત્તરીય વસ્ત્રને જનોઈની પેઠે વીંટી, સાત આઠ પગલાં મારી સામે આવ્યો અને મને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને નમસ્કાર કર્યો. પછી તેણે મને પુષ્કળ અશન, પાન, ખાદિમ (મુખવાસ) અને સ્વાદિમ (મે-મીઠાઈ) એમ ચતુર્વિધ આહારથી સત્કાર્યો. આમ કરવાથી તેને દેવ આયુષ બંધાયું, તેનો સંસાર અલ્પ થયે અને તેના ઘરમાં આ પાંચ દિવ્ય પ્રગટ થયાં: વસુધારાની વૃષ્ટિ, પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ, ધ્વજારૂપ વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિનું વાગવું, અને આકાશને વિષે “અહા દાન! અહો દાન!” 2010_05 જનક જ , , , , Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ગશાલક એવી ઘોષણું. થોડી વારમાં નગરના લોકોમાં એ વાત ફેલાઈ ગઈ, અને લોકે વિજયને અને તેના મનુષ્યજન્મને ધન્યવાદ દેવા લાગ્યા, તથા તેના પુષ્યશાળીપણાને અભિનંદવા લાગ્યા. આ વાત સાંભળી ગોશાલક નવાઈ પામી વિજયને ઘેર આવ્ય; ત્યાં તેણે વરસેલી વસુધારા, પુષ્પવૃષ્ટિ અને ઘરમાંથી બહાર નીકળતા મને તથા વિજયને જોયા. તે જોઈ પ્રસન્ન થઈ તે મારી પાસે આવ્યો અને મને પ્રદક્ષિણા તથા વંદનાદિ કરી પિતાને શિષ્ય બનાવવા વિનવવા લાગ્યો, પરંતુ હું મન રહ્યો. પછી બીજા મહિનાના ઉપવાસના પારણુ વખતે આનંદ ગૃહપતિને ત્યાં, ત્રીજી વખતે સુનંદને ઘેર અને ચોથી વખતે નાલંદા પાસેના કલ્લાક સંનિવેશમાં વેદવાદી બહુલ બ્રાહ્મણને ઘેર પણ તેમ જ બન્યું. હું બહુલને ત્યાં જ હતો તેવામાં ગોશાલક મને શોધતો શોધતા વણકરોના ડહેલામાં ગયો. પણ ત્યાં મને ન જોતાં તેણે શાટિકા (અંદરનાં વસ્ત્ર), પાટિકા (ઉપરનાં વસ્ત્રો, કુંડીઓ, પગરખાં અને ચિત્રપટ બ્રાહ્મણોને આપી દઈ, દાઢી મૂછનું મુંડન કરાવ્યું અને પછી તે કલ્લાક સંનિવેશ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં તેણે લોકો દ્વારા બહુલને ત્યાં થયેલી વૃષ્ટિ આદિનું વર્ણન સાંભળ્યું. આથી, “ઋદ્ધિ-વૃતિ-તેજ-યશ-બલ-વીર્ય-પરાક્રમ વાળા મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણભગવાન મહાવીરને જ આવા પ્રકારની કૃદ્ધિ વગેરે સંભવે છે, બીજા કોઈ શ્રમણ * આનંદને ત્યાં “અનેક પ્રકારને ભોજનવિધિ, સુનંદને ત્યાં “સર્વ કામનાગુણયુક્ત ભોજન” અને બહુલને ત્યાં, “પુષ્કળ મધુ-ખાંડ અને ઘી સંયુક્ત પરમાન્ન-ક્ષીર” એટલે વિશેષ છે. 2010_05 Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર બ્રાહ્મણને તેવાં ઋદ્ધિ આદિ પ્રાપ્ત થયાં નથી, માટે બહુલને ત્યાં મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક મહાવીર ભગવાન જ હશે”, એમ નિશ્ચય કરી, તે ત્યાં આવ્યા અને મારી શોધ કરવા લાગ્યો. પછી કાલાકની બહારના ભાગમાં મનોજ્ઞ ભૂમિ વિષે તે મને મળ્યો, અને સંતુષ્ટ થઈ મને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, “તમે મારા ધર્માચાર્યું છે, અને હું તમારે શિષ્ય છું” એમ બેલ્યો. મેં મંલિપુત્ર ગોશાલકની એ વાત સ્વીકારી. પછી હે ગૌતમ! હું ગોશાલકની સાથે છે વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુઃખ આદિને અનુભવ કરતા અને તેની અનિત્યતાને વિચાર કરતો પણિયભૂમિમાં વિહરવા લાગ્યા. એક વખત પ્રથમ શરદ કાળના સમયમાં વૃષ્ટિ થતી નહતી ત્યારે હું તથા ગોશાલક સિદ્ધાર્થગ્રામ નામે નગરમાંથી નીકળી કુર્મગ્રામ નામે નગર તરફ જતા હતા તેવામાં રસ્તામાં એક મોટે પત્ર-પુષ્પાદિવાળા તલનો છોડ આવ્યો.. તેને જોઈ ગાશાલકે મને પૂછ્યું કે હે ભગવન ! આ તલને ૧. કલ્પસૂત્રમાં તે પણિયભૂમિમાં એક જ ચોમાસું ગાળેલું જણાવ્યું છે; જ્યારે અહીં છ વર્ષ ત્યાં રહ્યાનો ઉલ્લેખ છે. એને ખુલાસો એમ કરાય છે કે, પણિયભૂમિએ શબ્દ પંચમી વિભક્તિનો હાઈ પણિયભૂમિમાં ગોશાલકને મળ્યા બાદ (એટલે કે પણિયભૂમિથી માંડીને) મહાવીર ગોપાલક સાથે છ વર્ષ રહ્યા, એ અર્થ છે. કેટલાક તે શબ્દને સાતમી વિભક્તિને ગણી. તથા વિશેષણ ગણી, પ્રણીત એટલે કે, મને જ્ઞ – સુંદર ભૂમિમાં (મિથિલામાં) તે છે વર્ષ રહ્યા, એ પણ અર્થ કરે છે. પરંતુ કલ્પસૂત્રમાં તો તે વિશેષ નામ છે, અને ટીકાકાર તેને અનાર્યદેશ ગણે છે. 2010_05 Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨ છોડ નીપજશે કે નહિ નીપજે? તેમ જ આ સાત તલના પુષ્યના જીવો મરીને ક્યાં જશે અને ઉપજશે ?' ત્યારે મેં જવાબ આપ્યો, “આ તલનો છોડ નીપજશે, અને આ સાત તલના પુષ્પના મરીને આ જ તલના છોડની એક તલફળીને વિષ સાત તલરૂપે ઉપજશે.” પછી મને બોટો પાડવાના ઈરાદાથી, તેણે મારાથી છૂપી રીતે તે તલના છોડને માટી સહિત મૂળથી ઉખાડી. નાખ્યો અને એક બાજુએ મૂકી દીધું. પછી અમે કૂર્મગ્રામ નગર તરફ આગળ ચાલ્યા. એ દરમ્યાન આકાશમાં દિવ્ય વાદળ થયું, અને ક્ષણ વારમાં ત્યાં અત્યંત કાદવ ન થાય તેવી થડા પાણુંનાં બિંદુવાળી તથા રજ અને ધૂળને શાંત કરનાર દિવ્ય વૃષ્ટિ થઈ. તેથી તે તલનો છોડ જમીનમાં ચોટી ગયું અને ક્રમેક્રમે બહુમૂલ થઈ . તે સાત તલપુષ્પના જીવો પણ ભરણ પામી તે જ તલના છોડની એક તલફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થયા. આ તરફ અમે ચાલતા ચાલતા કૂર્મગ્રામ પાસે આવી પહોંચ્યા. ત્યાં ગામ બહાર વેશ્યાયન નામે બોલતપસ્વી નિરંતર છ છ રંકને ઉપવાસ કરતો, પિતાના બંને હાથ ઊંયા રાખી, સૂર્યની સામે ઊભું રહી તપ તપતો હતો. તે વખતે સૂર્યના તેજથી તપેલી જૂઓ તેના શરીર ઉપરથી તરફ બહાર નીકળતી હતી અને પેલે તપસ્વી તે જૂએને પાછી પિતાના શરીર ઉપર મૂકતો હતો. આ જોઈ ને શાલક તેને કહેવા લાગ્યું કે, તમે મુનિ છે કે, ચસકેલ (મુનિક ) છે, અથવા જૂના મિજબાન છો ? આમ જ્યારે શાલકે બે ત્રણ વાર કહ્યું, ત્યારે પેલાએ ગુસ્સે થઈ ગશાલકને 2010_05 Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર બાળી મૂકવો શરીરમાંથી તેલેસ્યા કાઢી. ત્યારે ગોશાલક ઉપર અનુકંપાથી મેં શીત તેજોલેસ્યા બહાર કાઢી. પછી મારી શીત તેજોલેસ્યાથી ગોશાલકનું રક્ષણ થયેલું જોઈ પેલા નાપસે પિતાની તેજોલેસ્યા પાછી ખેંચી લીધી અને કહ્યું, “હે ભગવન્! મેં જાણ્યું, હે ભગવન્! જાણ્યું.” ત્યારે ગોશાલકે મને પૂછયું, “હે ભગવન ! આ જૂએને મિજબાને “મેં જાણ્યું, મેં જાણ્યું” એવું શું કહ્યું?” ત્યારે મેં તેને બધી વાત સમજાવી. આથી ભય પામી તેણે તેજોલેસ્યા પ્રાપ્ત કરવાનો વિધિ મને પૂછળ્યો. ત્યારે મેં તેને કહ્યું કે, નખસહિત વાળેલી અડદના બાકળાની મૂઠા વડે અને એક ચુલુક પાણી વડે નિરંતર છ-છ ટંકના ઉપવાસ કરી હાથ ઊંચો રાખીને વિહરે, તેને છ માસને અંતે તેજોલેસ્થાન પ્રાપ્ત થાય. * પછી કોઈ દિવસ અમે કૂર્મગ્રામનગરથી સિદ્ધાર્થગ્રામનગર તરફ જવા નીકળ્યા. ત્યારે રસ્તામાં ગોશાલકે પેલા તલના છોડની વાત કાઢી અને કહ્યું કે, “તમે તો કહેતા હતા કે તે તલને છોડ નીપજશે તથા પેલા પુષ્પના છે પણ તેની ફળીમાં તલરૂપે જન્મશે, પણ તે છોડ તો ક્યારનો નાશ પામી ગયો !” ત્યારે મેં તેને પેલી દિવ્યવૃષ્ટિની વાત કહી અને જાતે જઈને તે તલના છોડને અને પેલા સાત તલને જોઈ લેવાનું તેને કહ્યું. * ૧. મૂળમાં, “પ્રયોગકાળે વિસ્તીર્ણ અને અપ્રગટાળે સંક્ષિપ્ત’ એવાં તેજેશ્યાનાં બે વિશેષણ છે. 2010_05 Page #304 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક તે પ્રમાણે પેલા તલને ગણુતાં તેને એ વિચાર આવ્યો કે, આ પ્રમાણે બધા જીવો પણ મરીને તે જ શરીરમાં ઉત્પન્ન થતા હોવા જોઈએ. હે ગૌતમ ! સંખલિપુત્ર ગોશાલકને આ પરિવર્તવાદ છે. અને હું ગૌતમ! મારી પાસેથી તેજસ્થાને ઉપદેશ ગ્રહણ કરીને મંખલિપુત્ર શૈશાલકનું આ જુદા પડવું છે. - ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક મેં બતાવેલ વિધિ વડે હાથ ઊંચા રાખીને તેલેણ્યા સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવા લાગે; અને છ માસને અંતે તેને તે પ્રાપ્ત થઈ પણ ખરી. ત્યાર પછી તે ગોશાલકને પેલા છ દિશાચરો આવી મળ્યા. અને હવે તે પોતે જિન નહિ છતાં જિન શબ્દને પ્રકાશિત કરતો વિહરે છે. પછી મહાવીર ભગવાને ત્યાં ભેગી થયેલી પરિષદને ધર્મકથા કહી. ત્યારબાદ રસ્તામાં ચૌટામાં વગેરે ઠેકાણે એ વાત ફેલાઈ ગઈ કે, “ગેાશાલક તો મંખનો દીકરે છે, તથા તે જિન નથી છતાં પોતાને જિન કહેવરાવતે ફરે છે; વાસ્તવિક રીતે તે મહાવીર જિન છે ઈ.' આ બધું ગોશાલકના. સાંભળવામાં આવતાં તે ખૂબ ગુસ્સે થયા. એક વખત મહાવીર ભગવાનને આનંદ નામે શિષ્ય મહાવીરની પરવાનગીથી છ ટંકના ઉપવાસનું પારણું કરવા. ગામમાં ભિક્ષા માટે ગયા. ત્યાં તે હાલાહલા કુંભારણના હાટ પાસે આવી પહોંચ્યા. તેમને જોઈ ગાશાલકે કહ્યું, “હું આનંદ ! અહીં આવ, અને મારું દષ્ટાંત સાંભળ : આજથી ૧. મૂળમાં પ્રવૃત્ત પરિહાર” એટલે કે શરીરમાંતરપ્રવેશ છે. પણું વિકાકારે અહીં આવે અર્થ સૂચવ્યું છે. 2010_05 Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રીભગવતી-સાર ઘણા કાળ પહેલાં કેટલાક ધનાથી વિષ્ણુકા પુષ્કળ ચીને ગાડાંઓમાં ભરી, અનાજપાણીનું ભાથુ સાથે લઈ વેપાર માટે નીકળ્યા. રસ્તામાં એક નિર્જન તથા નિર્જળ વન આવ્યું, તેમાં થાડે દૂર ગયા ઘછી તેમની પાસેનું પાણી ખૂટી ગયું. આથી તેઓ તે વનમાં ચાતરફ પાણીની શેાધ કરવા લાગ્યા. ત્યાં તેમને એક મેટે! વનખડ પ્રાપ્ત થયે. તેના મધ્યભાગમાં એક મેટા રાડા હતા. તેને ચાર ઊંચાં શિખર હતાં. તેમાંનું એક શિખર ફાડતાં તેમાંથી સ્વચ્છ, ઉત્તમ અને સ્ફટિક જેવું પાણી પ્રાપ્ત થયું. તે તેમણે તથા તેમનાં બળદ વગેરે વાહનાએ પીધું; તથા પાણીનાં વાસણામાં ભરી પણ લીધું. પછી લેાભથી તેમણે બીજું શિખર ફાડયું; તે તેમાંથી તેમને ઉત્તમ સુવણૅ પ્રાપ્ત થયું. પછી વધેલા ક્ષેાભથી ત્રીજું શિખર ફાડતાં તેમને ઉત્તમ મણિરત્ન પ્રાપ્ત થયાં. પછી વધુ કીમતી વસ્તુ મેળવવાના Àભમાં તેમણે ચેાથુ શિખર ફાડવાના પણ વિચાર કર્યો. ત્યારે તેએમાં એક ડાહ્યો, તથા હિત, સુખ અને કલ્યાણની ઇચ્છાવાળા વિણક એલ્યા કે, ‘હવે આપણે આ ચેાથુ શિખર ફાડવુંયેાગ્ય નથી; કારણકે ચેાથુ... શિખર કદાચ આપણને ઉપદ્રવ કરનારું થાય. આપણને જેટલું મળ્યું છે તેટલું પણ બહુ છે.' પરંતુ, તેનું કહ્યું ન સાંભળી પેલાએએ તે ચેાથુ શિખર પણ્ ફેડયું. તે તેમાંથી મહાભયંકર વિષ સ નીકળ્યેા. તેની ગુસ્સાવાળી નજર્ પડતાં જ પેલા બધા વાણિયા બળીને રાખ થઈ ગયા; માત્ર ચેાથુ શિખર ન તેડવાની સલાહ આપનાર પેલા વાણિયાને તે સર્પે તેના પેાતાના નગરે પાત્રાદિ ૧. નજર પડતાં જ બાળી નાખે તેવા. 2010_05 Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાલ, સહિત પહોંચાડવો. એ પ્રમાણે હે આનંદ ! તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે ઉદાર અવસ્થા પ્રાપ્ત કરી છે, અને દેવ–મનુષ્યાદિમાં તેમની કીર્તિ અને પ્રશંસા થયેલી છે; પણ જે તે મારી બદારી કર્યા કરી મને ગુસ્સે કરશે, તો મારા તપન તેજ વડે પેલા વાણિયાઓની પેઠે તેમને હું બાળીને ભસ્મ કરીશ; માત્ર પેલા હિતકર સલાહ આપનાર વાણિયાની પેઠે તને હું બચાવી લઈશ. માટે જઈને તું તારા ધર્માચાર્યને એ પ્રમાણે કહે.” આ સાંભળી, ભય પામી, આનંદ ઝટપટ પોતાને ઉતારે પાછા ગયા અને ત્યાં મહાવીરને એ બધી વાત કહી; તથા ગોશાલક તેમને બાળી શકે કે કેમ તે પૂછ્યું. ત્યારે મહાવીરે કહ્યું કે, તે પિતાના તપના તેજ વડે ગમે તેને એક ઘાએ પાષાણમય મારણ મહાયંત્રના આઘાતની પેઠે જલદી ભસ્મરાશિ કરવાને સમર્થ છે; પરંતુ અરિહંત ભગવંતને બાળી ભસ્મ કરવા સમર્થ નથી; અલબત્ત, તે તેમને પરિતાપ - દુઃખ- ઉત્પન્ન કરવા સમર્થ છે. ગોશાલકનું જેટલું તપસ્તેજ છે, તેનાથી અનગાર (સાધુ) ભગવંતનું અનંતગુણ વિશિષ્ટ તપતેજ છે; કારણ કે અનગાર ભગવંત ક્ષમા- ક્રોધને નિગ્રહ – કરવામાં સમર્થ છે. હે આનંદ ! અનગાર ભગવંતોનું જેટલું તપેબલ છે, તેથી અનંતગુણ વિશિષ્ટ તબલ, ક્ષમાના કારણથી સ્થવિર ભગવંતનું છે; અને સ્થવિર ભગવંતોના તપોબલથી ૧. તેમના ત્રણ પ્રકાર છે: વય:સ્થવિર – ઉમરમાં વૃદ્ધ; શ્રુતસ્થવિર – શાસ્ત્રજ્ઞાનમાં વધેલા; અને પર્યાય સ્થવિર- જેને દીક્ષા લીધે ૩૦ વર્ષથી વધુ સમય થયો હોય તે. 2010_05 Page #307 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રીભગવતી-સાર અનંતગુણ વિશિષ્ટ બિલ, ક્ષમાને કારણથી અરિહંત ભગવંતોનું છે. તેમને તે દગ્ધ કરવાને સમર્થ નથી, પણ તેમને દુઃખ ઉત્પન્ન કરવાને શક્તિમાન છે. હે આનંદ ! માટે તું જા, અને ગૌતભાદિને આ વાત કહે કે, “હે આર્યો ! તમે કાઈ ગોશાલકની સાથે ધર્મ સંબંધી પ્રતિચેદના – તેના મતથી પ્રતિકૂલ વચન–ન કહેશે, ધર્મ સંબંધી પ્રતિસારણું તેના મતથી પ્રતિકૂલપણે અર્થનું સ્મરણ – તેને ન કરાવશે; અને ધર્મ સંબંધી પ્રત્યુપચાર – તિરસ્કાર ન કરશે. કારણ કે મંખલિપુત્ર શાલકે બમણનિગ્રંથ સાથે મિયાત્વ—અથવા અનાર્યપણું વિશેષતઃ આદર્યું છે. - આનંદ હજુ ગૌતમાદિને આ વાત કહે છે તેટલામાં તો કુંભારણના હાટમાંથી નીકળી પોતાના સંઘસહિત ગોશાલક વેગે ચાલતો કોઈક ચૈત્યમાં મહાવીર પાસે આવ્યો, અને તેમને કહેવા લાગ્યો, “હે આયુષ્માન કાર્યપાત્રીય ! “સંખલિપુત્ર ગોશાલક મારો ધર્મસંબંધી શિષ્ય છે એમ તમે જે કહો છે, તે ઠીક કહો છો, પરંતુ તમારે તે શિષ્ય તો શુક્લ અને શુક્લાભિજાતીય (પવિત્ર પરિણમવાળો) થઈ ને મરણ સમયે મરણ પામી કોઈ પણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે છે. પરંતુ હું તો કૌડિન્યાયનગેત્રીય ઉદાયી નામે છું; મેં ગૌતમપુત્ર અર્જુનના શરીરને ત્યાગ કરી, મખલિપુત્ર શાંલકના ૧. વેશ્યાના કૃષ્ણાદિ છ પ્રકાર પ્રમાણે ગોશાલકને મત પણ આત્માના કૃષ્ણ, કૃષ્ણભિજાતીય, નીલ, નીલાભિાતીય, વગેરે છ પ્રકાર હોય એમ લાગે છે. 2010_05 Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શાલક શરીરમાં પ્રવેશ કર્યો છે. એ ભારે સાતમે (પ્રવૃત્તપરિહાર શરીરાન્તરપ્રવેશ છે. હે આયુષ્યમન કાશ્યપ ! જે કઈ મારા સિદ્ધાંત અનુસાર મેક્ષે ગયેલા છે, જાય છે અને જશે, તે સર્વે રાશી લાખ મહાક૯૫૧ (કાલવિશેષ), સાત દેવભ, સાત સંધૂથ નિકા, સાત સંગર્ભ (મનુષ્યગર્ભવાસ), અને સાત પ્રવૃત્તપરિહાર (શરીરન્તરપ્રવેશ) કરી, તથા પાંચ લાખ, સાઠ હજાર, છસો ત્રણ કર્મના ભેદોને અનુક્રમે ક્ષય ૧. સરખા બૌદ્ધગ્રંથોમાં વર્ણવેલ ગોશાલકનો મત : “૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ગાંડા અને ડાહ્યા બંનેના દુ:ખનો નાશ થાય છે. . . .' ૨. આને શું અર્થ છે તે નક્કી નથી. આગળ જ્યાં સાત દેવભ અને સંજ્ઞીગર્ભેને ક્રમ બતાવે છે, ત્યાં સંપૂથ શબ્દ ત્રીજી કેટીને બદલે દેને “નિકાય' એ અર્થમાં વપરાયે લાગે છે. ૩. આ શબ્દનો અર્થ ટીકાકારે જરા છુટ લઈને કર્યો છે? મૂળમાં “પંચ મેનિ સચસરસારું સરસાદું જીર સ તિ િચ જન્મે છે. તેને સીધો શબ્દાર્થ : પાંચ કર્મો, એક લાખ, સાઠ હજાર (અને) સે (જ ), તથા ત્રણ કર્મા શો – એમ થાય. દીઘનિકાય ૨-૨૦ ઉપરની સુમંગલવિલાસિની ટીકામાં બુદ્ધઘોષાચાર્ય મકખલિ સાલના સિદ્ધાંતનો અર્થ કરે છે, ત્યાં નિપમુખસતસહસ્સાનિ” – એક લાખ મુખ્ય જન્મ, ૬૦,૦૦૦ (તિબેટન પાઠ પ્રમાણે) બીજા જન્મો, અને ૬૦૦ બીજા જન્મનો ઉલ્લેખ છે, તથા “પાંચ પ્રકારનાં કર્મો અને ત્રણ પ્રકારના કર્મો ” નો ઉલ્લેખ છે. અલબત્ત, બુદ્ધ ઘોષાચાર્યને પણ આ બધાનો અર્થ કરવાનું મુશ્કેલ (નિરર્થક) લાગે છે; અને ચૂર્ણિકાર પણ ગોશાલકમાં સિદ્ધાંતને “સંદિગ્ધ” કહી તેને અર્થ કરવાનું માંડી વાળે છે. 2010_05 Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર કર્યા પછી સિદ્ધ થાય છે, મુક્ત થાય છે, અને નિર્વાણ પામે છે. તેમાં ૮૪ લાપ મહાકલ્પનું પરિમાણ નીચે પ્રમાણે છે. ગંગાનદી લંબાઈમાં પાંચસો યોજન છે, વિસ્તારમાં અર્ધો જન છે, અને ઊંડાઈમાં પાંચસે ધનુષ્ય છે. એવી સાત ગંગાઓ મળીને એક મહાગંગા થાય છે, તેવી સાત મહાગંગાએ = એક સાદી ગંગા; સાત સાદી ગંગા= એક મૃત્યગંગા; સાત મૃત્યગંગા = એક લેહિતગંગા; સાત લોહિતગંગા =એક અવંતી ગંગા; સાત અવંતી ગંગા = એક પરમાવંતીગંગા: એ પ્રમાણે પૂર્વાપર મળીને એક લાખ, સત્તર હજાર, અને છ ઓગણપચાસ ગંગાનદીઓ થાય છે. તે ગંગાનદીની રેતીના કણને બે પ્રકારે ઉદ્ધાર કહે છે. ૧. સૂક્ષ્મ બોંદિકલેવરરૂપ – એટલે કે જેમાં સૂક્ષ્મ આકારવાળા અસંખ્યાત ખંડો કયા છે તે, અને ૨. બાદર બદિકલેવરરૂપ (જેમાં બાદર આકારવાળા રેતીના કણે છે તે). તેમાં બાદર બદિકલેવરરૂપ ઉદ્ધાર મુજબ સો સો વર્ષે એક રેતીના કણ ઉપાડીએ, અને ઉપર જણાવેલો ગંગાનો સમુદાય ખાલી – રેતી વિનાનો – થાય ત્યારે ભાનસ-સર પ્રમાણુ કાલ થયો કહેવાય. એવા ત્રણ લાખ સર પ્રમાણુકાળ વડે એક મહાકલ્પ થાય છે; અને ચોરાશી લાખ મહાકલ્પ એક મહામાનસ થાય છે. [ ઉપર જણાવેલા માનસ-સરના ઉત્તમ. મધ્યમ અને કનિષ્ટ એવા ત્રણ પ્રકાર છે.] અનંત સંપૂથ એટલે કે ૧. ઉપર જણાવેલ બુદ્ધષાચાર્યું આપ્યું છે. જુદું જ પરિમાણુ 2010_05 Page #310 -------------------------------------------------------------------------- ________________ શૈશાલક ૨૯૧ અનંત જીવના સમુદાયરૂપ નિકાયથી છવ ઍવીને સંયૂથ દેવભવ વિષે ઉત્તમ માનસ–સર પ્રમાણુ આયુષ્ય વડે ઉત્પન્ન થાય છે. ૧. ત્યાં તે દિવ્ય અને ભાગ્ય એવા ભેગેને ભોગવત વિહરે છે. પછી ત્યાંથી આવીને તે પ્રથમ સંસી ગર્ભજ પંચેદિય મનુષ્યપણે ઉત્પન્ન થાય છે (૧) પછી ત્યાંથી ચ્યવને મધ્યમ માનસ–સર પ્રમાણ આયુષ વડે સંપૂથ દેવનિકા વિષે ઉત્પન્ન થાય છે. ૨. ત્યાં દિવ્ય ભોગો ભેળવીને બીજા સંગર્ભજ મનુષ્યને વિષે જન્મે છે. (૨) પછી ત્યાંથી નીકળી કનિષ્ઠ માન-સર પ્રમાણે આયુષ વડે સંધૂથ દેવનિકાયને વિષે ઊપજે છે. ૩. ત્યાંથી ત્રીજા સંગી ગર્ભજ મનુષ્યમાં, (ક) ત્યાંથી ઉત્તમ માનસોત્તર – મહામાનસ આયુષ વડે સંપૂથ–દેવનિકાયને વિષે, ૪. ત્યાંથી ચોથા સંશી ગર્ભજ મનુષ્યમાં, (૪) ત્યાંથી મધ્યમ માનસોત્તર આયુષ વડે સંયૂથ-દેવનિકાયમાં, ૫. ત્યાંથી પાંચમા સંગર્ભજ મનુષ્યમાં, (૫) ત્યાંથી કનિષ્ઠ ભાસત્તર આયુષ સહિત સંયુથ-દેવનિકાયમાં, ૬. ત્યાંથી છઠ્ઠા સંસી ગર્ભજ મનુષ્યમાં, (૬) ત્યાંથી બ્રહ્મલોક નામે કહ્યું – દેવલોક – માં.તે દેવલોક પૂર્વ તથા પશ્ચિમ લાંબો છે અને ઉત્તર તથા દક્ષિણ વિસ્તારવાળે છે. ૭. ત્યાં દશ સાગરોપમ વર્ષો સુધી દિવ્ય ભોગો ભેગવી તે સાતમા સંસી ગર્ભજ મનુષ્યમાં ઊપજે છે. (૭) ત્યાં નવ માસ બરોબર પૂર્ણ થયા પછી અને સાડાસાત દિવસ વીત્યા બાદ હું સુકુમાર, ભદ્ર, મૃદુ અને દર્ભનાં કુંડલની પેઠે વાંકડિયા કેશવાળો અને કર્ણના આભૂષણ વડે ગાલને સ્પર્શતો એવો દેવકુમાર સમાન ૧. જુઓ પ્રજ્ઞાપના પદ ૨,૫. ૧૦૨-૨. 2010_05 Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રીભગવતી-સાર કાંતિવાળો બાળક બન્યો. હે કાશ્યપ! તે હું છું. પછી હે. કાશ્યપ ! મારા કાન પણ વીંધ્યા નહોતાતે વખતે મને કુમારાવસ્થામાં પ્રવ્રજ્યા અને બ્રહ્મચર્ય ગ્રહણ કરવાની ઈચ્છી: થઈ. પછી મેં સાત શરીરન્તર વિષે સંચાર કર્યો. તેમાં પ્રથમ તો રાજગૃહનગરની બહાર મંડિકુક્ષિ નામે ચેત્યને વિષે મેં કુંડિયાયન ગોત્રીય ઉદાયનના શરીરનો ત્યાગ કરી. ઐણેયકના શરીરમાં પ્રવેશ કર્યો અને ત્યાં હું ૨૨ વર્ષ રહ્યો. પછી ઉર્દૂપુર નગરની બહાર ચંદ્રાવતરણ ચેત્ય વિષે એણેયકના શરીરનો ત્યાગ કરી મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેમાં ૨૧ વર્ષ રહ્યો. પછી ચંપાનગરીની બહાર અંગમંદિર નામે ચૈત્યને વિષે મલ્લરામને શરીરનો ત્યાગ કરી મંડિકના શરીરમાં પ્રવેશ કર્યો, અને ત્યાં ૨૦ વર્ષ રહ્યો. પછી વારાણસી નગરીની બહાર કામ-મહાવન ચિત્યને વિષે મંડિકના શરીરનો ત્યાગ કરી રેહકના શરીરમાં પ્રવેશ કર્યો, અને ત્યાં ૧૯ વર્ષ રહ્યો. પછી આલભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ નામે ચૈત્યને વિષે રેહના શરીરને ત્યાગ કરી, ભારદ્વાજને શરીરમાં પ્રવેશ કર્યો, અને ત્યાં ૧૮ વર્ષ રહ્યો. પછી વૈશાલી નગરીની બહાર કુંડિયાયન નામે ચૈત્યને વિષે ભારદ્વાજના શરીરનો ત્યાગ કરી, ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો અને ત્યાં ૧૭ વર્ષ રહ્યું. પછી શ્રાવસ્તીમાં હાલાહલા કુંભારણના હાટ વિષે ગૌતમપુત્ર અજુનના શરીરનો ત્યાગ કરી, મંખલિપુત્ર ગોશાલકનું શરીર સમર્થ, સ્થિર, કુવ, ધારણ કરવા યોગ્ય, શીતને સહન ૧. ગંગાના પૂર્વ કિનારા ઉપર, કાજથી ૧૦ માઈલ દક્ષિણપૂર્વે આવેલી હતી. 2010_05 Page #312 -------------------------------------------------------------------------- ________________ શાલક ર૩ કરનાર, ઉષ્ણને સહન કરનાર, ક્ષુધાને સહન કરનાર, વિવિધ ડાંસ મચ્છર વગેરે પરિષહ અને ઉપસર્ગને સહન કરનાર -તથા સ્થિર બાંધાવાળું છે એમ સમજી, મેં તેમાં ૧૬ વર્ષથી પ્રવેશ કર્યો છે.” આ સાંભળી ભગવાન મહાવીરે કહ્યું, “હે ગોશાલક ! જેમ કોઈ ચોર ગામના લોકોથી ભાગત, કાઈ ખાડો, ગુફા કે આડ ન મળવાથી એક મોટા ઊનના તાંતણાથી, શણના તાંતણાથી, કપાસના તાંતણાથી, અને તૃણુના અગ્રભાગથી પિતાને ઢાંકવા પ્રયત્ન કરે, અને પોતે નહિ ઢંકાયેલો છતાં પિતાને હંકાયેલ માને, તેમ તે અન્ય નહીં છતાં પિતાને અન્ય દેખાડે છે. એમ કરવું તને એગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, બીજી નથી.” આ સાંભળી ગોશાલક ગુસ્સે થઈ ગાળાગાળી કરવા લાગ્યા અને બૂમબરાડા પાડવા લાગ્યું. તે બોલ્યો : “તું આજે નષ્ટ, વિનર અને ભ્રષ્ટ થયા લાગે છે; તું આજે હતોનહતો થઈ જવાના છે; તને મારાથી સુખ થવાનું નથી.” - આ સાંભળી પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલા, ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અનગાર ગેહાલકને વારવા લાગ્યા : “હે ગોશાલક ! કાઈ બમણબ્રાહ્મણ પાસે એક પણ આર્ય વચન સાંભળ્યું હોય તો પણ તેને વંદન અને નમસ્કાર કરવા ઘટે છે; તે ભગવાને તો તને દીક્ષા આપી છે, શિક્ષિત કર્યો છે, અને બહુશ્રુત કર્યો છે, છતાં તેં ભગવાન પ્રત્યે જે અનાર્યપણું આદર્યું છે, તે યોગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, બીજી નથી.” 2010_05 Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સા૨ . આ સાંભળી ગોશાલકે ગુસ્સે થઈ પિતાના તપના તેજથી તેમને એક જ પ્રહાર વડે બાળીને ભસ્મ કરી નાખ્યા. તે જ પ્રમાણે તેને સમજાવવા આવેલા ભગવાનના બીજા શિષ્ય અયોધ્યાવાસી સુનક્ષત્રને, પણ તેણે દઝાડી મૂક્યા; અને તે પણ આલોચનાદ કરી, સર્વાની ક્ષમા માગી તત્કાળ મરણ પામ્યા. ત્યારે ભગવાન મહાવીરે પણ શાલકને તે જ પ્રમાણે કહ્યું. એટલે શાલકે અત્યંત ગુસ્સે થઈ, તેજસ સમુઘાત કરી, સાત આઠ પગલાં પાછા ખસી, ભગવાનના વધ માટે શરીરમાંથી તેલેસ્યા કાઢી. પણ જેમ કોઈ વટાળિયે પર્વત, ભીંત કે સ્તૂપને કાંઈ કરી શકતો નથી, તેમ તે તેલેસ્યા, ભગવાન વિષે સમર્થ થતી નથી, પણ ગમનાગમન કરે છે, પ્રદક્ષિણા કરે છે, અને એ આકાશમાં ઊછળી, ત્યાંથી ખલિત થઈ, મંખલિપુત્ર ગોશાલકના શરીરને બાળતી બાળતી તેના શરીરમાં જ પસી જાય છે. ત્યારે ગશાલકે કહ્યું, “હે આયુષ્યન કાશ્યપ ! મારી પેજન્ય તેજોલેસ્યાથી પરાભવને પ્રાપ્ત થઈ, તું છે માસને અતિ પિત્તવરના દાહની પીડાથી પ્રસ્થ અવસ્થામાં જ ( કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જિન બન્યા વિના મરણ પામીશ.” ત્યારે ભગવાને તેને કહ્યું, “હે મેંશાલક ! હું તારી તજન્ય તેજલેશ્યાથી પરાભવ પામી છ માસને અંતે મૃત્યુ પામવાનો નથી, પણ બીજા ૧૬ વર્ષ સુધી જિનતીર્થંકરપણે વિચરીશ; પણ તું પિતિ જ તારા તેજથી પરાભવ પામી, સાત રાત્રીને અંતે પિત્તવરથી પીડિત શરીરવાળા થઈને. સ્થાવસ્થામાં જ મરીશ.” 2010_05 Page #314 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક ૨૦૧ પછી શ્રાવસ્તી ગામમાં જ્યાં ત્યાં લેાકેા વાતા કરે છે કે, હવે આ એમાંથી કાણુ મિથ્યાવાદી છે અને કાણુ સત્યવાદી છે તેની પ્રત્યક્ષ પરીક્ષા થશે. પછી ભગવાન મહાવીરે પેાતાના નિગ્રંથાને ખેલાવીને કહ્યું કે, જેમ તૃણુ, કાઇ, પાંદડાં વગેરેને ઢગલે અગ્નિથી સળગી ગયા પછી નષ્ટતેજ થાય, તેમ ગેાશાલક મારે। વધ કરવા તેોલેસ્યા કાઢીને નતેજ થયા છે. માટે હું આર્યોં ! હવે તમે ખુશીથી ગેાશાલકની સામે તેના મતથી પ્રતિકૂલ વચન કહેા, તેના મતથી પ્રતિકૂલપણે વિસ્તૃત અર્થાંનું તેને સંસ્મરણ કરાવે અને ધર્મ સંબંધી તેને તિરસ્કાર કરે, તથા અથ, હેતુ, પ્રશ્ન, ઉત્તર અને કારણ વડે પૂછેલા પ્રશ્નના ઉત્તર ન આપી શકે તેમ તેને નિરુત્તર કરે. આમ થવાથી ગેાશાલક વળી વધુ ગુસ્સે થયેા, પણ તે નિત્ર થાના શરીરને કાંઈ ઈજા કરવા શક્તિમાન ન થયે, આથી ઘણા આવિક સ્થવિરા ગે!શાલકની પાસેથી નીકળી શ્રમણ ભગવંતને આશ્રયે આવ્યા. ત્યારબાદ ગેાશાલક દિશાએ તરફ્ લાંબી દૃષ્ટિથી જોતા, ઉષ્ણુ નિસાસા નાખતે।, દાઢીના વાળ ખેંચતા, ડેાકને પાછળથી ખંજવાળતેા, ઢગડા ઉપર હાથથી ફડાકા મેલાવતા, હાથ હલાવતા તથા અને પગ જમીન ઉપર પછાડતા, ‘હા હા ! હું હણાયા’ એમ વિચારી કુંભારણુના હાટમાં પાછે આવ્યા, અને દાહની શાંતિ માટે હાથમાં કરીને ગેટલા રાખી, મદ્યપાન કરતા, વારવાર ગાતા, વારંવાર વાચતા, વારંવાર હાલાહલા કુંભારણને અંજિલ કરતા અને માટીના વાસણુમાંથી માટીવાળા ઠંડા પાણી વડે શરીરને સિંચતા વિહરવા લાગ્યા. 2010_05 Page #315 -------------------------------------------------------------------------- ________________ ર૯ શ્રીભગવતીસાર પછી ભગવાને પોતાના નિર્ચને બેલાવીને કહ્યું કે, ગશાલકે મારે વધ કરવા જે તેજોલેસ્યા કાઢી હતી, તે, અંગ, વંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વત્સ, કૌત્સ, પાટ, લાટ, વજી, મૌલી, કાશી, કેશલ, અબાધ અને સંભુર – એ સોળ દેશનો ઘાત કરવા માટે, વધ કરવા માટે, અને ભસ્મ કરવા માટે સમર્થ હતી. વળી તે આર્યો ! ગશાલક અત્યારે હાથમાં ગેટલો રાખી, નાચવું ગાવું વગેરે જે કર્મો કરે છે, તેમના દેપને ઢાંકવા માટે તે નીચેની આઠ છેક છેલ્લી – ચરમ – વસ્તુઓનો સિદ્ધાંત એમ પ્રતિપ્રાદિત કરે છે કે, એ આઠ વસ્તુઓ ફરી દુનિયામાં બનવાની નથી : ચરમ પાન, ચરમ ગાન, ચરમ નાટચ, ચરમ અંજલિકર્મ, ચરમ પુષ્કલસંવર્ત મહામે, ચરમ સેચનક ગન્ધહસ્તી, ચરમ મહાશિલાકંટક સંગ્રામ અને આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરામાં ચરમ તીર્થકર (ગશાલક પિતે).૧ વળી તે માટીના પાત્રમાં રહેલા પાણી વડે શરીરને સિંચે છે, તે દોષને ઢાંકવા માટે પણ તે ચાર પાનક, અને ચાર અપાનકનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. ચાર પાનક – પીણાં – પાણી તે આ ૧. આ આઠમાં સેચનક હાથી તે તે શ્રેણિક રાજાએ હલ્લ કુમારને આપેલો હાથી જ છે, જેને માટે મહાશિલાકંટક સંગ્રામ થયો હતો. (જુઓ આ ખંડમાં તે નામનું પ્રકરણ). ચરમ તીર્થકર તે ગોશાલક પિતે જ. ચરમ પુષ્કલ સંવત મહામેઘ તે – એ કાળમાં વિટાળિયા સાથે થયેલી અતિવૃષ્ટિના પ્રસંગને માટે હશે. બાકીનાં ચાર કર્મો તો પિતે મહાવીર સાથેના યુદ્ધમાં દાળ્યા પછી જે નાટયાદિ કરતો હતો તે જ છે. 2010_05 Page #316 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક, પ્રમાણે ગાયને પૃષ્ઠથી પડેલું (મૂતર ?), હાથથી મસળેલું, સૂર્યના તાપથી તપેલું, અને શિલાથી પડેલું. ચાર અપાનકએટલે કે પીવા માટે નહિ, પણ દાહ શમાવવા માટે સ્પર્શેદિક માટે વાપરવાની શીતલ વસ્તુઓ – તે આ પ્રમાણે છે: પાણીથી ભીનાં કંડા વાસણ તે સ્થાલપાણી, કેરી, બોર વગેરે મેં વડે ચા, પણ તેને રસ ન પીએ તે ત્વચાપાણ; તેવું જ શીગાનું પાણી; અને એથું શુદ્ધ પાણી –– એટલે કે છે માસ સુધી શુદ્ધ ખાદિમ (મેવા વગેરે ) આહારને ખાય, તેમાં બે માસ સુધી ભૂમિથ્યા કરે, બે માસ લાકડાની પથારી કરે તથા બે માસ સુધી દાભની પથારી કરે; પછી છ માસની છેલ્લી રાત્રીએ મહા અદ્ધિવાળા મણિભદ્ર અને પૂર્ણભક એ બે દેવ પ્રગટ થાય; તેઓ શીતલ અને ભીના હાથ વડે આપણા શરીરને સ્પર્શ કરે; તેનું જે અનુમોદન કરીએ તો તે આશીવિષરૂપ નીવડે અને ન અનુમોદન કરીએ, તો પોતાના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય અને પોતાના તેજ વડે શરીરને બાળી નાખે; પછી તે મનુષ્ય બુદ્ધ અને મુક્ત થાય. હવે તે નગરમાં અયપુલ નામે આજીવિકા મતને ઉપાસક શ્રાવક રહેતો હતો. તેને અન્ય કોઈ દિવસે કુટુંબ-જાગરણ કરતાં કરતાં મધ્યરાત્રિના સમયે એવો સંકલ્પ થયો કે, હલ્લાને આકાર કે હોય?” પછી એ વસ્તુ પિતાને ૧. કુંભાર ઘડે બનાવતાં જે પાણીમાં હાથ બળી ઘડાને લીસે કરે છે. ૨. કટવિશેષ. 2010_05 Page #317 -------------------------------------------------------------------------- ________________ REC શ્રીભગવતી-સાર ધર્માચાર્ય ગોશાલકને પૂછવા તે બીજે દિવસે હલાહલાના હાટમાં આવ્યો. ત્યાં તેણે ગોશાલકને ગેટલો લઈ નાચતો, ગાત, મદ્યપાન કરતો, હાલાહલાને અંજલિ કરતો, તથા માટીના વાસણના માટીવાળા શીતલ પાણુ વડે પિતાના શરીરને છાંટતો જોયો. આ જોઈ તે લજિજત થઈ ધીમે ધીમે પાછા ફરવા લાગે ત્યારે ત્યાં ઊભેલા આજીવિક સ્થવિરાએ તેને બોલાવ્યો અને તેના મનને વિચાર તેને કહી સંભળાવ્યો; તથા તેને આશ્વાસન આપ્યું કે, ગોશાલક જે કરે છે તે તો આઠ ચરમ વસ્તુઓમાંની છે; માટે લજિત થયા વિના તું ગોશાલક પાસે જઈ તારો પ્રશ્ન પૂછ. આથી અયંપુલ ગશાલક પાસે ગયો. પેલા આજીવિક સ્થવિરો સંકેતથી ગશાલકે હાથમાને ગેટલે એક સ્થળે મૂકી દીધો. તથા અયંપુલને કહ્યું, “હે અયંપુલ તને મધ્યરાત્રીએ હલ્લાને આકાર મારી પાસે જાણવાની ઈચ્છા થઈ હતી કે ? તો જાણ કે, તે વાંસના મૂળ જેવી હોય. વળી તું મારે વ્યવહાર જોઈ લજજત થઈ પાછો જતો હતો. પણ આ મારા હાથમાં છે તે કેરી નથી પણ કેરીની છાલ છે, અને તેનું પણું નિર્વાણ સમયે પીવા યોગ્ય છે; તે જ પ્રમાણે આ નૃત્યગીતાદિ પણ નિર્વાણ સમયે ભારે કરવાની છેલ્લી વસ્તુઓ છે, માટે હે વીરા વીણું વગાડ!' આ સાંભળી સંતુષ્ટ, તુષ્ટ, તથા આકર્ષિત થઈને અયંપુલ ગોશાલકને બીજા પણ પ્રશ્નો પૂછે છે અને તેમને અર્થ ગ્રહણ કરી, ગોશાલકને વંદન કરી ચાલ્યો જાય છે. પછી શાલકે પિતાનું મરણ નજીક જાણ આજીવિક સ્થવિરેને પાસે બોલાવ્યા અને કહ્યું કે, હું મરી જાઉં ત્યાર 2010_05 Page #318 -------------------------------------------------------------------------- ________________ ગેયાલક ૨૯૯ આદ મન સુગધા ગંધાદક વડે નવરાવજો; સુગંધી ભગવાં વસ્ત્ર વડે મારી શરીરને લૂછ્યો; ગાશી ચંદનને લેપ કરો; સફેદ મહામૂલ્ય પછેડી પહેરાવન્તે; સવ્વલ કારથી વિભૂષિત કરજો અને હજાર પુરુષાએ ઊંચકેલ પાલખીમાં મને બેસાડી શ્રાવસ્તીના રાજમામાં ‘૨૪મા છેલ્લા તીર્થંકર મલિપુત્ર ગેાશાલક, જિન થયા, સિદ્ધ થયા, મુક્ત થયા અને સ દુ:ખથી રહિત થયા, એ પ્રમાણે ઘેષણા કરતા કરતા મારા શરીરને બહાર કાઢજે. પરંતુ સાત રાત્રી પૂરી થવા આવતાં ગેાશાલકનું મિથ્યાત્વ દૂર થયું અને તને ખ્યાલ આવ્યા કે, ‘હું ખરેખર જિન નથી છતાં જિન કહેવડાવતા ર્યો છું, મેં શ્રમણાન ઘાત કર્યો છે અને આચાને દ્વેષ કર્યો છે. શ્રમણ ભગવાન જ સાચા જિન છે.' આથી તેણે પેલા સ્થવિરેશને પાછા. ખેલાવ્યા અને કહ્યું કે, “હું જિન નથી, પણ જૂઠે જ જિન કહેવરાવતે કર્યાં છું. મહાવીર ભગવાન જ સાચા જિન છે;. હું તે। શ્રમણધાતી, અને આચાર્યદ્વેષી છું. માટે મર્યાં બાદ મારા ડાંબા પગે દારડું બાંધી તમે ત્રણ વાર મારા મોંમાં થૂકો અને પછી શ્રાવસ્તી નગરીના રાજમાર્ગોમાં, ‘ ગેશાલક જિન નથી, મહાવીર જ જિન છે' એમ ધેાષણા કરતા કરતા મારા શરીરને ઢસડજો.” પછી તે આવિક સ્થવિરાએ ગેાશાલકને મરણ પામેàા જાણી, કુંભારણના હાટનાં બારણાં બંધ કર્યાં અને જમીન ઉપર શ્રાવસ્તી નગરીનું ચિત્ર કાઢી, ગેાશાલકના શરીરને, ડાબે પગે દારડું બાંધીને, ત્રણ વાર માંમાં થૂક ઢસડવું અને ધીમે અવાજ કર્યાં કે, ‘ગેાશાલક જિન નથી, 2010_05 Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પણ મહાવીર જિન છે.” એમ કરી શપથમાંથી મુક્ત થઈ, તેમણે પછીથી દોરડું છોડી નાખી, હાટનાં બારણાં ઉઘાડી નાખ્યાં, અને પછી ગોશાલકે પહેલાં કહ્યું હતું તેમ મોટી ધામધૂમથી તેના શરીરને બહાર કાઢ્યું. - ત્યાર પછી શ્રમણભગવાન મહાવીર શ્રાવતી નગરીથી નીકળી મેંઢિકગ્રામ નામે નગરની બહાર સણકોષ્ટક નામે ચિત્યમાં આવીને ઊતર્યા. ત્યાં મહાવીરને મહાન પીડાકારી પિત્તવરને દાહ ઉપડ્યો અને લોહીના ઝાડા થવા માંડ્યા. એટલે લોકોને ખાતરી થવા લાગી કે હવે ગોપાલકના કહ્યા પ્રમાણે મહાવીર મૃત્યુ પામશે. તે વખતે ભગવાનના શિષ્ય સિંહ નામે અનગાર થોડે દૂર હાથ ઊંચો રાખી છ ટંકના નિરંતર ઉપવાસરૂપી તપ કરતા હતા. તેમને લેકનું આમ કહેવું સાંભળી બહુ ઓછું આવ્યું, અને તેમણે રુદન કરવા માંડ્યું. ત્યારે ભગવાન મહાવીરે એ વસ્તુ દૂરથી જાણી લઈ પિતાના નિરોને તેમને બોલાવી લાવવા મેકલ્યા. તે આવ્યા બાદ મહાવીરે આશ્વાસન આપતાં કહ્યું કે, “હું હમણાં મરણ પામવાનો નથી, પણ ૧૬ વર્ષ જીવવાનો છું. માટે તે મેંટિક નગરમાં રેવતી ગૃહપત્ની છે, તેને ત્યાં જા. તેણે મારે માટે બે કબૂતર રાંધીને તૈયાર કર્યા છે. પણ તેને કહેજે કે મારે તેમનું કામ નથી, પરંતુ ગઈ કાલે બિલાડાએ મારેલા કૂકડાનું માંસ તેણે તૈયાર કરેલું છે, તે મારે માટે લઈ આવ.” આ સાંભળી સિંહ રેવતીને ઘેર ગયા, અને મહાવીરના કહ્યા મુજબ તેની પાસે ભિક્ષા માગી. પિતાની ગુપ્ત વાત આમ દૂરથી જાણ લેનારા સાધુ પ્રત્યે તે બહુ ખુશ થઈ, અને તેણે ખુશીથી તે ભિક્ષા આપી. આથી તેને 2010_05 Page #320 -------------------------------------------------------------------------- ________________ શાક દેવઆયુષની પ્રાપ્તિ થઈ, તથા “રેવતીએ જન્મ અને જીવિતવ્યનું ફળ પ્રાપ્ત કર્યું છે એવી આકાશવાણી થઈ. પછી મહાવીર ભગવાને તે ભિક્ષાને આસક્તિરહિતપણે, તથા સાપ દરમાં પેસે તેમ (મમાં સ્વાદ માટે મમળાવ્યા વિના) શરીરરૂપી કૌઠામાં નાખી. પછી તેમને તે પીડાકારી રોગ તરત શાંત થયો. આથી દેવ–મનુષ્ય વગેરે સહિત સમગ્ર વિશ્વ અત્યંત સંતુષ્ટ થયું. ગૌ૦–હે ભગવન ! આપને સર્વાનુભૂતિ, અનગાર, જેમને ગે શાલકે બાળી નાખ્યા, તે મરીને કયાં ગયા છે? મહ–હે ગૌતમ ! તે ઊ લોકમાં ચંદ્ર અને સૂર્યને તથા બ્રહ્મ, લાંતક અને મહાશુક્ર સ્વર્ગોને ઓળંગી સહસ્ત્રાર કલ્પમાં અઢાર સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા છે. ત્યાંથી વીને મહાવિદેહક્ષેત્રમાં તે સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થશે. ગૌ–હે ભગવન ! તે પ્રમાણે ગોશાલકે બાળેલા સુનક્ષત્ર અનગાર ક્યાં ગયા છે ? મ0–હે ગૌતમ ! તે આણત, પ્રાણત અને આરણ કલ્પને ઓળંગી, અશ્રુત દેવલોકમાં ર૦ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા છે. [બાકી બધું સર્વાનુભૂતિ પ્રમાણે.] ગૌ– હે ભગવન ! આપનો કુશિષ્ય ગોશાલક ક્યાં ગયો છે. મહ–હે ગૌતમ ! તે પણ અશ્રુતકલ્પમાં ૨૨ સાગરેપમ આયુષ્યવાળે દેવ થયો છે. ત્યાંથી ચ્યવીને તે વિંધ્યાચલની તળેટીમાં પુંડ્ર નામે દેશ વિષે શતદ્વાર નામે નગરમાં સામૂર્તિ નામે રાજાની ભદ્રા નામની ભાર્યાની કુક્ષિને વિષે પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે વખતે તે નગરમાં. અને બહાર ભારપ્રમાણુ 2010_05 Page #321 -------------------------------------------------------------------------- ________________ BR શ્રીભગવતીસાર ૧ અને અનેક ભપ્રમાણે પદ્મની અને રત્નની વૃષ્ટિ થશે. તેથી તેનાં મા-પતા તેનું નામ મહાપદ્મ રાખશે. તે રાજા થશે ત્યારે તેની તહેનાતમાં રહી પૂર્ણભદ્ર અને મણિભદ્ર એ એ દેવા સેનાક કરશે, માટે તેનું નામ દેવસેન પણ પડશે. પછી તેને ચાર દાંતવાળુ શ્વેત હસ્તિરત્ન પ્રાપ્ત થશે, તેથી તેનું ત્રીજું નામ વિમલવાહન પડશે. તે રાજા શરૂઆતમાં તે। શ્રમનિ થે સાથે બહુ વેરદ્ધિ રાખશે અને અનાપણું આચરશે; પણ પછી તેના માંડલિક રાજાએ અને યુવરાજાઓની સલાહથી તેમ કરવું છેડી દેશે. પછી એક વખત શતદ્વાર નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં આવેલા સુભૂમિભાગ નામે ઉદ્યાનથી થાડે દૂર વિમલ નામે તીર્થંકરના પ્રપૌત્ર સુમગલ નામે અનગાર નિર'તર છ ટકના ઉપવાસ કરતા તથા તડકે તપતા વિહરશે. તેમને ત્રણ જ્ઞાન તેમ જ તેોલેશ્યા પ્રાપ્ત થયેલી હશે. એક વખત વિમલવાહન રાજા રથમાં બેસી કરવા નીકળ્યા હશે ત્યારે તે સુમ'ગલને જોશે, અને ગુસ્સે થઈ રથના અત્ર ભાગની ઢાકરથી તેમને ગબડાવી પાડશે. પરંતુ સુમુગલ તે ધીમે ધીમે ઊંડીને કરી હાથ ઊંચા કરી તડકે! તપવા માંડશે. ત્યારે રાજા તેમને બીજી વાર પાડી નાખશે. ત્યારે સુક્ષ્મગલ અવિધજ્ઞાન વડે રાજાના પૂર્વ ભવા જોશે અને રાજાને કહેશે “ક, ‘ આજથી ત્રીજા ભવમાં સર્વાનુભૂતિએ, સુનક્ષત્રે, અને ૧. વીશ પલ અથવા સેા પલને એક ભાર કહેવાય. અને સાત, એસી તથા સે। આઢક (રાા શેર ?) પ્રમાણ માનને અનુક્રમે જધન્ય, સસ અને ઉત્કૃષ્ટ કુંભ કહે છે. 2010_05 Page #322 -------------------------------------------------------------------------- ________________ ગેશાલક મહાવીરે સમર્થ હોવા છતાં તારે અત્યાચાર સહન કર્યો છે, પણ હું તો નહીં સહન કરું; હું તો તને બાળી મૂકીશ, પણ તે ચેતવણને ધ્યાનમાં લાવ્યા વિના રાજા તો ત્રીજી વાર પણ રથની ઠેકરથી તેમને પાડી નાખશે. એટલે સુમંગલ તેને રથ અને ઘેડા સહિત બાળી નાખશે. પછી તે સુમંગલ અનેક તપકર્મ કરતા કરતા ઘણાં વરસ સાધુપણું પાળી, અંતે સાઠ ટંકના ઉપવાસ વડે ( આલોચના અને પ્રતિક્રમણપૂર્વક સમાધિ પ્રાપ્ત કરીને) મરણ પામી, સૌ રૈવેયક વિમાનાવાસને ઓળંગી, સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ૩૩ સાગરોપમ આયુષ્યવાળા થઈ, તથા આયુષ્ય પૂરું થયે ત્યાંથી વી, મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. આ બાજુ પેલો વિમલવાહન તો નરકની સાતમી પૃથ્વીમાં લાંબામાં લાંબા આયુષ્યવાળે નારક થશે; ત્યાંથી વીને ભસ્થ થશે ત્યાંથી ફરી સાતમા નરકમાં નારક થશે. ત્યાંથી ચ્યવીને પણ ભસ્ય થશે. ત્યાંથી છઠ્ઠી પૃથ્વીમાં નારક થશે. ત્યાંથી એવીને સ્ત્રી થશે, ત્યાંથી ફરી છઠ્ઠી પૃથ્વીમાં નારક થશે. ત્યાંથી બીજી વાર સ્ત્રી થશે; ત્યાંથી પાંચમીમાં નારક થશે. ત્યાંથી પેટે ચાલનાર (સાપ વગેરે) ૧. આ મહાવિમાનમાં વધારેમાં વધારે કે ઓછામાં ઓછું તેટલું જ આયુષ્ય છે. આ પહેલાં બીજાં જે આયુષ્ય જણાવ્યાં છે તે ત્યાં ત્યાં બધાને નથી હોતાં, પણ કેટલાકને હોય છે એમ જાણવું. તે દેવલોકની આયુષ્યસ્થિતિ માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૬૬. ૨. સાત નરક પૃથ્વીઓનાં નામ માટે જુઓ આગળ સિદ્ધાંતખંડ લોકવિભાગ, 2010_05 Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પ્રાણીઓમાં ઉત્પન્ન થશે; તે પ્રમાણે ફરીવાર કર્યાં પછી ) ચેાથી પૃથ્વીમાં નારક થશે; ત્યાંથી સિંહ થશે, ( તે પ્રમાણે ફરીવાર કર્યા પછી ) ત્યાંથી ત્રીજીમાં, ત્યાંથી પક્ષીઓમાં, (તે પ્રમાણે બીજીવાર કર્યા પછી ) ખીજીમાં, ત્યાંથી શિકારી પશુએમાં, ( તે પ્રમાણે કરી કર્યા પછી ) પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં; ત્યાંથી સની પ્રાણીઓમાં ત્યાંથી અસની પ્રાણીઓમાં; ત્યાંથી ક્રી રત્નપ્રભા પૃથ્વીમાં; ત્યાંથી અનેક લાખ વાર ખેચર પ્રાણીઓમાં; ત્યાંથી અનેક લાખ વાર હાથવડે સરનાર ધો-નાળિયા વગેરેમાં; ત્યાંથી પેટે ચાલનાર સાપ અજગર વગેરેમાં અનેક લાખ વાર; ત્યાંથી ચાર ઇંદ્રિયવાળાંમાં અનેક લાખ વાર; ત્યાંથી ત્રણ ઈંદ્રિયવાળાંમાં અનેક લાખ વાર; ત્યાંથી એ ઇંદ્રિયવાળાંમાં અનેક લાખ વાર; ત્યાંથી વનસ્પતિજીવેામાં અનેક લાખ વાર; ત્યાંથી વાયુકાયમાં અનેક લાખ વાર; ત્યાંથી અગ્નિકાયમાં અનેક લાખ વાર; ત્યાંથી જલકાયમાં અનેક લાખવાર; ત્યાંથી પૃથ્વીકાયનાં અનેક લાખ વાર; ત્યાંથી રાજગૃહનગરની બહાર વેસ્યાપણું, ત્યાંથી રાગૃહનગરની અંદર બેસ્યાપણું, ત્યાંથી વિંધ્યાચલ પર્વતની પાસે બિભેલ નામે ગામમાં બ્રાહ્મણ કુળને વિષે પુત્રીપણું, કે જે પરણ્યા અને ગર્ભિણી થયા બાદ પિયેર જતાં દાવાગ્નિમાં ૩૦૪ : ૧. એ બધા જલચર, ખેંચર વગેરેના પેટાવિભાગે મૂળમાં વર્ણવ્યા છે. તે માટે જુએ આ માળાનું - અતિમ ઉપદેર ’ પુસ્તક પા. ૨૬૦. આ બધી ચેાનિમાં, તે, શસ્ર વડે વધ થવાથી દાહની પીડા વડે મરે છે, એમ સમજવું; તેમ જ તે ચેતિઓમાં પણ તે હીનમાં હીન ટીમાં જન્મે છે. 2010_05 Page #324 -------------------------------------------------------------------------- ________________ શાલક ૩૦૫ બળા નાશ પામશે; ત્યાંથી દક્ષિણ દિશાના અગ્નિકુમાર, દેવામાં; તથા ત્યાંથી મનુષ્યદેહમાં. પરંતુ ત્યાં તે સમ્યગદર્શન (સાચી શ્રદ્ધા) પામશે. પછી ફક્ત સમ્યગદર્શન પામી, સાધુ થઈને તે દીક્ષા લેશે; પણ તેને વિરાધી, તે દક્ષિણ દિશાના અસુરકુમાર દેવામાં ઉત્પન્ન થશે. પછી ફરી મનુષ્યજન્મ – દીક્ષા અને વિરાધનાના ક્રમથી દક્ષિણ નિકાયના નાગકુમાર દેવોમાં, પછી એ જ ક્રમથી સુપર્ણકુમારમાં, વિઘુકુમારમાં, એમ અગ્નિકુમાર સિવાયના ભવનવાસીઓમાં.? પછી ત્યાંથી નીકળી તે પુનઃ મનુષ્યશરીર પ્રાપ્ત કરશે; ત્યાં શ્રમણપણું વિરાધી જ્યોતિષિક દેવમાં ઉત્પન્ન થશે; ત્યાંથી પુનઃ મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે; પરંતુ પછી શ્રમણપણું વિરાધ્યા વિના મરણ પામી, તે સૌધર્મ દેવકને વિષે દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને તે મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે, અને માત્ર સમ્યગ્રદર્શનને અનુભવ કરશે. ત્યાંથી પણ શ્રમણુપણું વિરાધ્યા વિના મરણ પામી ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે. ત્યાં પણ શ્રમણપણું વિરાધ્યા વિના મરણ પામી સનકુમાર દેવલોકમાં ઉત્પન્ન થશે; [સનકુમારને વિષે કહ્યું તેમ બ્રહ્મ દેવલોક, મહાશુક્ર, આનત અને આરણ દેવલોકને વિષે જાણવું. } ત્યાંથી વી મનુષ્ય થઈ, ત્યાં શ્રમણપણને વિરાધ્યા સિવાય મરણ પામી, તે સર્વાર્થસિદ્ધ મહાવિમાન વિષે દેવપણે ઉત્પન્ન ૧. ભવનવાસીના અસુરકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર એમ ૧૦ વગે છે. તત્ત્વાર્થ ૪–૧૧. २० 2010_05 Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતી સારી થશે. ત્યાંથી એવી તે મહાવિદેહ ક્ષેત્રને વિષે ધનિક કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે; અને પછી તેને ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થશે. તેનું નામ તે વખતે દઢપ્રતિ હશે. તે પિતાને અતીત કાળ જેઈને શ્રમણનિર્ચાને બેલાવીને કહેશે, “હે આર્યો! આજથી ઘણા કાળ પહેલાં હું મંખલિપુત્ર ગોશાલક નામે હતો અને શ્રમણોને ઘાત કરી, છદ્મસ્થાવસ્થામાં મરણ પામ્યો હતો. હે આર્યો! તે નિમિત્ત હું અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળી ચાર ગતિરૂપ સંસારાટવીમાં ભમે છું. માટે તમે કોઈ આચાર્યને દેશી ન થશો, ઉપાધ્યાયના ઠેબી ન થશો; તથા આચાર્ય અને ઉપાધ્યાયના અયશ કરનારા, તેમ જ અકીર્તિ કરનારા ન થશો. ત્યાર પછી તે શ્રમણનિગ્રંથે દઢપ્રતિ કેવલીની એ વાત સાંભળી, ભય પામી, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ દઢપ્રતિશ કેવલીને વંદન કરશે, અને તે પાપસ્થાનકની આલોચના અને નિંદા કરશે. ત્યાર પછી દઢપ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષ પર્યત કેવલીપર્યાયને પાળી પિતાનું આયુષ થોડું બાકી જાણીને, આહારત્યાગ (ભક્તપ્રત્યાખ્યાન કરશે) – અને સર્વ દુઃખનો અંત લાવશે. – શતક ૧૫ ૧. વિગતો માટે જુઓ ઔપપાતિક સૂ. ૫. ૯૯-૧ (આંબડ પરિવ્રાજકની સ્થા). 2010_05 Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સારે ખંડ ૩ જે સિદ્ધાંત-ખંડ 2010_05 Page #327 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #328 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યવિભાગ ૧ઃ દ્રવ્ય ગોહે ભગવન ! દ્રવ્ય કેટલા પ્રકારનાં કહ્યાં છે? મ–હે ગૌતમ! દ્રવ્યો બે પ્રકારનાં કહ્યાં છેઃ જીવકવ્ય અને અછવદ્રવ્ય. 'વિવરણ: સતના સ્વરૂપ વિષે ભિન્નભિન્ન દર્શનેના ભિન્ન ભિન્ન મત છે. કોઈ દર્શન સંપૂર્ણ સત પદાર્થને (બ્રહ્મને ) કેવળ ધ્રુવ – નિત્ય જ માને છે. કેઈ દર્શન સત્ પદાર્થને ક્ષણિક (માત્ર ઉત્પાદવિનાશશીલ) માને છે. કોઈ દર્શન ચેતનતત્ત્વરૂપ સતને તે કેવળ ધ્રુવ (કૂટસ્થ નિત્ય) અને પ્રકૃતિતત્ત્વરૂપ સતને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. કોઈ દર્શન અનેક સત પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત તને કુટસ્થ નિત્ય, અને ઘટ વસ્ત્ર આદિ કેટલાંક સતને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે. 2010_05 Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પરંતુ જૈન દનનું માનવું છે કે સત્ વસ્તુ માત્ર ફ્રૂટસ્થ નિત્ય નથી અથવા માત્ર વિનાશી નથી, કે અમુક ભાગમાં નિત્ય અને અમુક ભાગમાં અનિત્ય નથી, તેને મતે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૃત, બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ-વ્યય-શ્રાવ્યરૂપે ત્રિરૂપ છે. પ્રત્યેક વસ્તુમાં એક અંશ એવા છે કે જે ત્રણે કાળે શાશ્વત છે, અને બીજો અશ અશાશ્વત છે. તે શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ કાવ્યાત્મક ( સ્થિર ) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદ-વ્યયાત્મક (અસ્થિર ) કહેવાય છે. દ્રવ્યમાં દ્રવ્યેા સત છે એમ કહીએ એને અથ એ થયું કે, તે ઉત્પાદ-વ્યય-દ્રવ્યસ્વરૂપ છે. જેમાં ગુણુ અને પર્યાય. (પરિણામ ) હેાય, તે દ્રવ્ય કહેવાય છે. પ્રત્યેક દ્રવ્ય પેાતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપમાં પરિણામ પામ્યા કરે છે. પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ તેને ‘ ગુણ છે; અને ગુણુજન્ય પરિણામ ‘ પર્યાય ’કહેવાય છે. એક દ્રવ્યમાં શક્તિરૂપે અનંત ગુણ છે. તેઓ વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિભાજ્ય છે. પ્રત્યેક ગુણુશક્તિના ભિન્ન ભિન્ન સમયમાં થતા ત્રૈકાલિક પાઁયા અનંત છે. દ્રવ્ય અને એના અંશરૂપ શક્તિ ઉત્પન્ન તથા વિનષ્ટ થતાં ન હેાવાને કારણે નિત્ય અર્થાત અનાદિ અનંત છે; પરંતુ બધા પર્યાય। પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થવાના કારણે અનિત્ય અર્થાત્ સાદિ સાંત છે. ગૌ-હે ભગવન્! અજીવદ્રવ્યો, કેટલા પ્રકારનાં કાં ૩૧૦ છે? 2010_05 Page #330 -------------------------------------------------------------------------- ________________ દ્ર ૩૨૨ મહ–હે ગૌતમ! બે પ્રકારનાં કહ્યાં છે. રૂપી અને અરૂપી. ગૌ–હે ભગવન્! અજીવ દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ભ૦–હે ગૌતમ! અનંત છે. કારણકે પરમાણુ પુદ્ગલે અનંત છે, થ્રિપ્રદેશિક ઔધે અનંત છે, તથા અનંતપ્રદેશિકસ્કંધો પણ અનંત છે, ગૌ–હે ભગવન જીવક સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? મ0–હે ગૌતમ! જીવો અનંત છે. કારણ કે નરયિકે અસંખ્ય છે; એમ વાયુકાયિક સુધીના છો અસંખ્ય છે; વનસ્પતિકાયિકો અનંત છે; બે ઈકિયે અને એ પ્રમાણે વૈમાનિક સુધીનો છો અસંખ્યાત છે, તથા સિક્કો અનંત છે. - ગૌ - હે ભગવન! અછવદ્રવ્યો છવદ્રવ્યોના પરિભેગમાં તરત આવે છવદ્રવ્ય અછવદ્રવ્યોના પરિભોગમાં તરત આવે ? મહ–હે ગૌતમ ! અછવદ્રવ્યો જીવોના પરિભોગમાં તરત આવે, પણ છવદ્રવ્યો અછવદ્રવ્યોને પરિભોગમાં તરત આવતાં નથી. કારણકે, છવદ્રવ્ય અછવદ્રવ્યને ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરી, તેમને ઔદારિકાદિ પાંચ શરીરરૂપે, શોટૅકિયાદિ પાંચ ઇંદ્રિયરૂપે, મનોયોગાદિ ત્રણ યોગરૂપે, તથા શ્વાસપણે પરિણાવે છે. – શતક ૨૫, ઉદ્દે ૨ 2010_05 Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીભગવતી-સાર ગૌ––હે ભગવન ! પર્ય કેટલા પ્રકારના છે? મહ–હે ગૌતમ! પર્યવો બે પ્રકારના છે. છવપર્યો અને અજીવપર્ય.૧ – શતક ૨૫, ઉદે. ૫ ગૌત્ર –હે ભગવન! દ્રવ્યની અવસ્થાન્તરપ્રાપ્તિરૂપ પરિણામ કેટલા પ્રકારનો છે? મહ–હે ગૌતમ! પરિણામ બે પ્રકારનો કહ્યો છે જીવપરિણામ, અને અજીવપરિણામ. - તેમાં જીવપરિણામ દશ પ્રકારનો છે. (નરયિકાદિ) ગતિ, ઈદ્રિય, કષાય, વેશ્યા, બેગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને દર અછવપરિણામ પણ દશ પ્રકાર છે: બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ. બંધ પરિણામના બે પ્રકાર છે : સ્નિગ્ધબંધપરિણામ, અને ક્ષબંધ પરિણામ. તેમાં નિયમ એ છે કે, બે સરખી ૧અહીંથી આગળ પ્રજ્ઞાપના સૂત્રનું સમગ્ર પર્યાવ૫દ અહીં ઉતારવાનું મૂળમાં કહ્યું છે. અહીં પર્યાય એટલે વિશેષ, ધર્મએ અર્થ સમજ. ૨. આ બધા શબ્દોની વ્યાખ્યાઓ વગેરે આ વિભાગમાં જ આગળ આવશે. 2010_05 Page #332 -------------------------------------------------------------------------- ________________ કન્યા ૩૧૩ સ્નિગ્ધતા ( ચીકાશ ) વાળા પરમાણુને કે એ. સરખી રુક્ષતા ( લૂખાપણા ) વાળા પરમાણુઓનેા બંધ ન થઈ શકે. પરંતુ વિષમ સ્નિગ્ધતાવાળા એને કે વિષમક્ષતાવાળા મેને અધ થઈ શકે, પરંતુ તેમાં પણ નિયમ એ છે કે એ અંશથી માંડીને અનંત અંશ સુધી અધિક સ્નિગ્ધત્વ ક રુક્ષેત્વવાળા મેના સબંધ થઈ શકે, પણ એક અંશ અધિક હાય તે! ન થાય. તથા જ્યારે સ્નિગ્ધના રુક્ષ સાથે સંબંધ થાય, ત્યારે પણ મેગણા સ્નિગ્ધાદિ તથા મેગા ક્ષાદિન સંબંધ થાય છે. હાય તે! તે ગતિપરિણામ મે પ્રકારતા છે : કૃશતા, અને અરપૂરાત. બીજી વસ્તુને સ્પર્શ કરતા જે ગતિપરિણામ જેમ કે તળાવમાં ીકરીને તીરછી નાખી પાણીની સપાટીને સ્પર્શ કરતી ચાલી જાય છે તે સ્પૃશત ગતિપરિણામ. અને ખીજી કાઈ વસ્તુને સ્પર્શી કર્યાં વિનાના જે ગતિપરિણામ, તે અસ્પૃશત ગતિપરિણામ. ---- સંસ્થાન આકૃતિ ), વર્ણ, ગંધ, રસ, સ્પર્શી અને શબ્દ વિષે માહિતી આગળ પુદ્ગલવભાગમાં આવવાની છે. અગુરુલઘુ પરિણામ એટલે કે, ન ભારે ન હળવું એવા પરિણામ. કદ્રવ્યો, મનેવ્યા, અને ભાષાદ્રવ્યા અગુરુલઘુ છે. આકાશાદિ અમૃત દ્રવ્યો પણ અગુરુલઘુ છે. ઔદારિક વૈક્રિય, આહારક, અને તૈજસ એ ધ્યેા ગુરુલઘુ છે. શતક ૧૪, ઉદ્દે॰ ૪ ભેદના પાંચ પ્રકાર છે. ૧. જીએ આગળ પા, ૧૩૦. 2010_05 Page #333 -------------------------------------------------------------------------- ________________ ર જીવિભાગ ૧: વ ૧ રાજગૃહનગરના પ્રસગ છે. ભગવાનનાં દર્શને આવેલી બધી પરિષદ ધ કથા સાંભળીને વેરાઈ ગયા આદ. ગૌતમસ્વામી ભગવાનને જઈને પ્રશ્ન પૂછે છે : ગૌ—હે ભગવન ! અન્યતીથિંકા એમ કહે છે કે હિંસાદિ પાપકમેૌમાં વતા પ્રાણીના જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; તે જ પ્રમાણે હિંસાદિના ત્યાગમાં વતે જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; ઔપત્તિકી (સ્વાભાવિક ઉત્પન્ન થયેલી), વૈયિકી (શાસ્ત્રાદિ દ્વારા થયેલી), કાર્મિકી ( કર્મ દ્વારા થયેલી ) અને પારિણામિકા ( લાંબા કાળના અભ્યાસથી થયેલી ) બુદ્ધિમાં વમાન પ્રાણીના જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; 2010_05 Page #334 -------------------------------------------------------------------------- ________________ વ ૩ ઉત્થાન, પરાક્રમાદિમાં વર્તા જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; દેવમનુષ્યાદિપણામાં વર્તમાન જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; જ્ઞાનાવરણીયાદિ કર્મમાં વર્તમાન જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે;. કૃષ્ણાદિ લેસ્સામાં, સમ્યગ્દર્શનમાં, મિથ્યાદનમાં, મતિઆદિ જ્ઞાન – અજ્ઞાનમાં, આહારાદિ સનાઓમાં,૧ ઔદારિકાદિ શરીરામાં, મન – વાણી – કાયાના યાગમાં, તથા સાકારાદિ ઉપયાગમાંર વર્તમાન જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે. તે હે ભગવન્ ! તે કેમ સત્ય હૈાય ? મ~~~હું ગૌતમ ! તેમનું તે કહેવું મિથ્યા છે. હું તે આ પ્રમાણે કહું છું કે, એ હિસાદિમાં વર્તમાન પ્રાણીને તે જ જીવ છે અને તે જ જીવાત્મા છે. શતક ૧૭, ઉદ્દે રાજગૃહનગરના પ્રસંગ છે : ગૌહે ભગવન્ ! ગેશાલકના શિષ્ય આજીવકાએ ૧. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેાભ, વિશેષ મેધ (લેાક), અને સામાન્ય મેધ (આધ) એમદેશ સ ́જ્ઞા છે. ૨. વિશેષ જ્ઞાન અને સામાન્ય જ્ઞાન અનુક્રમે સાકાર અને નિરાકાર ઉપયોગ કહેવાય છે. ૩. સાંખ્યદર્શીન ચિત્ત અને અહંકારના ધર્માંથી અલિપ્ત એવા પુરુષ ભિન્ન માને છે; અને વેદાંતદ્દન કર્યાં – ભેસ્તા જીવથી ફૂટસ્થ કે બ્રહ્મને અન્ય માને છે. જૈનદર્શન તેને ભેદ નથી પાડતું. 2010_05 Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર -સ્થવિર ભગવંતને એમ પૂછ્યું હતું : શ્રમણના ઉપાશ્રયમાં સામાયિક સ્વીકારીને (અહંમમત્વ ત્યાગીને) બેઠેલા શ્રાવકનાં વસ્ત્રાદિ કોઈ હરી જાય; તે હે ભગવન્! સામાયિક પૂરું કરી, તે વસ્તુનું અન્વેષણ કરતો તે શ્રાવક શું પિતાની વસ્તુને શોધે છે કે અન્યની? ભ૦––હે ગૌતમ! તે શ્રાવક પોતાની વસ્તુ શોધે છે, પણ અન્યની વસ્તુ નથી શોધતો. કારણકે સામાયિક કરતી વખતે જો કે તે શ્રાવકના મનમાં એવો ભાવ હોય છે કે, “મારે હિરણ્ય નથી, મારે સુવર્ણ નથી, મારે વસ્ત્ર નથી, ભારે વિપુલ ધન, રત્ન, મણિ, મેતી, રત્ન આદિ સારભૂત દિવ્ય નથી. પરંતુ તેણે મમત્વભાવ ત્યાખ્યો નથી, તેથી હે ગૌતમ! એમ કહેવાય છે કે, તે પિતાની વસ્તુને શોધે છે, પણ પારકાની વસ્તુને શોધતો નથી. તે જ પ્રમાણે સામાયિક કરતા શ્રમણોપાસકની સ્ત્રીને ઈ પુરુષ સેવે, તો તે તેની સ્ત્રીને સેવે છે, પણ અન્યની સ્ત્રીને નહીં. – શતક ૮, ઉદ્દે પ ૌ૦—હે ભગવન ! ખરેખર હાથી અને કુંથવો એ એને જીવ સમાન છે? મહ–હા ગૌતમ! હાથી અને કુંથવાનો જીવ સમાન છે. જેમ કેઈ પુરુષ એક દીપકને મોટા ઓરડામાં મૂકે ૧. ઉમર, જ્ઞાન, દીક્ષાને સમય વિગેરે બાબતમાં વડીલ સાધુ. 2010_05 Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ તો તેને પ્રકાશ તે એારડા જેટલી થાય છે; વાંસના ટોપલા નીચે મૂકે તો ટોપલા જેટલો થાય છે; તથા નાના કુંડા નીચે મૂકે તે કુંડા જેટલો થાય છે; તેમ જીવે જ પોતાનાં. કર્મો વડે નાનું અથવા મેટું જે શરીર પ્રાપ્ત કર્યું હોય છે, તે આખા શરીરને જીવ પિતાના પ્રદેશથી સચિત્ત. કરી દે છે. શતક ૭, ઉદ્દે ૮: ગ–હે ભગવન ! . જો સ્વતઃ પ્રવૃત્તિશીલ (આત્મારંભ) છે, પરતપ્રવૃત્તિશીલ (પરારંભ) છે, ઉભયતઃ પ્રવૃત્તિશીલ (ઉભયારંભ) છે, કે ઉભયતઃ અપ્રવૃત્તિશીલ (અનારંભ) છે ? મહ–હે ગૌતમ! જો બે પ્રકારના છે. સંસારસમાપક (સંસારી) અને અસંસારસમાપક (મુક્ત). તેમાં જે અસંસારસમાપનક જીવો છે, તેઓ આભારંભ, પરારંભ કે ઉભયારંભ નથી, પરંતુ અનારંભ છે. તથા જે સંસારસમાપન્નક જીવો છે, તે સંયત અને અસંયત એમ બે પ્રકારના છે. તેમાં જે સંયતો છે, તે બે પ્રકારના છે : પ્રમત્તસંયત, અને અપ્રમત્તસંયત. તેમાં જે અપ્રમત્ત સંયત છે, તેઓ આત્મારંભ, પરારંભ કે ઉભયારંભ નથી; પણ અમારંભ છે. પરંતુ જે પ્રમત્તસયતો છે, તે જ્યારે કાળજીપૂર્વક પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે અનારંભ જ છે; પરંતુ કાળજી વિના પ્રવૃત્તિ કરે છે, ત્યારે આભારંભ, પરારંભ કે ઉભયારંભ છે, પણ અનારંભ નથી. ૧. આરંભ એટલે આશ્રવધારે પ્રવૃત્તિ કરવી તે. 2010_05 Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર જે અસ યતેા છે તે અવિરતિની અપેક્ષાએ આત્મારભ પણ છે, પરારભ પણ છે અને ઉભયારભ પણ છે, પરંતુ અનાર્ભ નથી. -શતક ૧. ઉદ્દે ૧ 302 ગૌ—હે ભગવન્ ! જીવા હું ગૌતમ ! ક | સ્વયં કૃતકને વેઢે છે ? કરનારા જ કર્મને વેદે છે, બીજાએ કરેલું ક બીજાથી વેદાનું નથી; તેમ જ કરેલ કનૈ। ભાગવ્યા વિના છૂટકારા નથી, તેા પણ ' કને આંધ્યા પછી તરત જ કે સામટુ તે બધુ જ વેદતા નથી; પરંતુ તેને જે ભાગ લેાન્મુખ થયે! હાય, તેટલા જ વેદે કે; અન્ય નહિ. ― [ શતક ૧, ઉદ્દે॰ ૨ ગૌ॰—હે ભગવન્ ! જીવા વીવાળા છે કે વી વિનાના છે. ૧. અસયત એટલે જેમણે સંયમ સ્વીકાર્યું નથી તેવા. હવે સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવાની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક ન હેાવાથી તે અસયત જ છે; પરંતુ તેમને એમ ને એમ તે આત્મારભી ન કહેવાય; કારણ કે તેએ જાતે શુભ કે અશુભ કાંઈ જ કરતા નથી. છતાં જ્યાંસુધી તે જીવાએ વિરતિ સ્વીકારી નથી, ત્યાં સુધી તે મૂઢ દશામાં પણ જે કાંઈ કરે છે, તે તેમને આત્મારભ જ ગણાય છે. આ વિષયની વધુ ચર્ચા માટે જુઓ આ માળાનું સચમધમ ’પુસ્તક પા. ૨૧૨૬. 2010_05 Page #338 -------------------------------------------------------------------------- ________________ જીવ શe મ- હે ગૌતમ! જી વીર્યવાળા પણ અને વીર્ય વિનાના પણ છે. ગૌત્ર –હે ભગવન્! તેનું શું કારણ? મહે ગૌતમ! જીવો બે પ્રકારના છે: સંસારી, અને મુક્ત (સિદ્ધ). તેમાં મુક્ત છો તો વીર્યરહિત છે. સંસારી છે બે પ્રકારના છેઃ શુકલધ્યાનથી શૈલ જેવી નિશ્ચલ (શેલેશી) દશામાં સ્થિત થયેલા; અને તેવી દશા વિનાના. તેમાં જેઓ શૈલેશી દશામાં સ્થિત છે, તેમાં સત્તા રૂપે તો વીર્ય (લબ્ધિવર્ય ) છે; પરંતુ ક્રિયા કરતું વીર્ય (કરણવીર્ય) નથી; પણ શૈલેશી દશામાં સ્થિત નહિ એવા છવામાં સત્તારૂપે વીર્ય તો હોય છે; પણ ક્રિયા કરતું વીર્ય હોય પણ ખરું અને ન પણ હોય. એટલે કે જ્યારે તેઓ ઉત્થાનાદિ ક્રિયાવાળા હોય ત્યારે તેઓ સવીત્યું છે, અને ઉત્થાનાદિ ક્રિયા વિનાના હોય ત્યારે અવીર્ય છે. વળી અપર્યાપ્તાદિ અવસ્થા વખતે પણ તેઓ અવીય જ હોય છે]. – શતક ૧, ઉદ્દે ૮ ૨: જીવનાં જ્ઞાન ગૌ –હે ભગવન ! જ્ઞાન ઐહભવિક (આ ભવમાં જ રહેનારું) છે? પારભવિક (ચાલતા ભવમાં ભણુયેલું બીજા ૧. પોતાની નિને યોગ્ય શરીર, ઇકિયાદિ પર્યાસિઓ હજુ પ્રાપ્ત ન કરી હોય તે અવસ્થામાં 2010_05 Page #339 -------------------------------------------------------------------------- ________________ ર શ્રીભગવતીસાર ભવમાં સાથે જાય તેવું ) છે ? કે તદુભયભવિક (ચાલતા ભવમાં ભણુયેલું પરભવમાં તથા પરતર ભવમાં જાય તેવું) છે ? મહ–હે ગૌતમ! જ્ઞાન હભવિક પણ છે, પારભાવિક પણ છે અને તદુભયભવિક પણ છે. દર્શન પણ એ જ પ્રમાણે જાણવું. ગૌ૦–હે ભગવન ! ચારિત્ર એહભાવિક છે, પારભાવક, છે કે તદુભયભવિક છે ? મ - હે ગૌતમ ! ચારિત્ર ઐહભાવિક છે, પણ પારભવિક કે તદુભયભવિક નથી. એ પ્રમાણે તપ અને સંયમ પણ જાણવાં. [ જીવ આ ભવમાં ચારિત્રવાળો થઈને એ જ ચારિત્ર, વડે બીજા ભવમાં ચારિત્રવાળે થતું નથી. કારણ કે, ગ્રહણ કરેલું ચારિત્ર જીવતાં સુધી જ હોય છે. વળી અહીં અલ્પાંશે ચારિત્ર પાળવાથી દેવલોકમાં ઉત્પત્તિ થાય, ત્યારે ત્યાં વિરતિને તદ્દન અસંભવ હોવાથી ચારિત્રને પણ અભાવ છે; તેમ જ સંપૂર્ણ ચારિત્ર પાળવાથી મોક્ષગતિ જ થઈ હોય, ત્યારે તે ગતિમાં ચારિત્રને અસંભવ છે, કારણ કે ચારિત્રને અંગીકાર કર્મના ક્ષય સારુ છે; મોક્ષમાં ચારિત્રનું કાંઈ પ્રયોજન નથી–ટીકા – શતક ૧, ઉદે૧ ગૌ–હે ભગવન ! જ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે ? મોહે ગૌતમ! જ્ઞાન પાંચ પ્રકારે કહ્યું છે : આમિનિબેધિક જ્ઞાન (અર્થાત ઈદ્રિય –મનથી થતું યથાર્થ 2010_05 Page #340 -------------------------------------------------------------------------- ________________ જીવનાં સાન ૩૨૧ અને નિશ્ચિત જ્ઞાન): શ્રુતજ્ઞાન (અર્થાત ઈકિય અને મનથી બુત – શાસ્ત્ર-ગ્રંથાનુસારે થતું જ્ઞાન ; અવધિજ્ઞાન ( અર્થાત ઇકિય-મનની સહાયતા વિના આત્માની વિશિષ્ટ રેગ્યતાથી થતું સર્વ મૂર્ત દ્રવ્યનું પ્રત્યક્ષ જ્ઞાન); મન:પર્યાવજ્ઞાન ( અર્થાત મનોદ્રવ્યના આકારવિશેષનું જ્ઞાન– એટલે કે બીજાને મનનું જ્ઞાન); અને કેવલજ્ઞાન (અર્થાત સર્વ દ્રવ્ય–પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન ). ગૌ– હે ભગવન ! આભિનિધિક જ્ઞાન કેટલા પ્રકારનું છે? મહ–હે ગૌતમ? આભિનિબાધિક જ્ઞાનના ચાર ભેદો છે : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. [ વિવરણ: ૧. નામ-જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત, માત્ર જે સામાન્યનું જ્ઞાન તે અવગ્રહ કહેવાય. જેમ કે, ગાઢ અંધકારમાં કાંઈક સ્પર્શ થતાં, “આ કાંઈક છે.' એવું જ્ઞાન. ૨. અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયને વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણું થાય છે, તે ઈહિ. જેમકે, “આ દોરડાનો સ્પર્શ છે કે સાપનો?” એ સંશય થતાં એવી વિચારણા થાય છે કે, “આ દેરડાને સ્પર્શ હે જોઈએ; સાપ હોત તો ફૂંફાડે ભારત. ૩. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિશેપને કાંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, તે અવાય. જેમકે, થોડાક સમય તપાસ કર્યા પછી એવો નિશ્ચય થાય કે, “આ સાપને સ્પર્શ નથી, દોરડાને જ છે.” 2010_05 Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતીસાર ૪. અવાયરૂપ નિશ્ચય, કેટલાક સમય સુધી કાયમ રહ્યા બાદ, મન બીજા વિષયમાં ચાલ્યું જતાં લુપ્ત થઈ જાય છે; પણ તે પાછળ એવો સંસ્કાર મૂકતો જાય છે કે જેથી યોગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું પુનઃ સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા વ્યાપાર ધારણું કહેવાય ગૌ––હે ભગવન! અવગ્રહ કેટલા પ્રકારનો છે? . મ–હે ગૌતમ! અવગ્રહ બે પ્રકારનો છે: વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. વિવરણ: બધી ઇકિયો અને મનને સ્વભાવ એકસરખા નથી; તેથી તેમના દ્વારા થનારી જ્ઞાનધારાના આવિર્ભાવનો ક્રમ પણ સરખો નથી. એ ક્રમ બે પ્રકારને છે : મંદકમ અને ૫યુક્રમ. મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઈદ્રિયને સંયોગ (વ્યંજન) થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે, પણ તેની માત્રા એટલી અલ્પ હોય છે કે, તેથી “આ કાંઈક છે” એ સામાન્ય બંધ પણ થતો નથી. પણ જેમ જેમ વિષય અને ઇન્દ્રિયને સંગ પુષ્ટ થતો જાય છે, તેમ તેમ જ્ઞાનની માત્રા પણ વધતી જાય છે અને અંતે એનાથી “આ કાંઈક છે” એવો વિષયને સામાન્ય બંધ “અર્થાવગ્રહ થાય છે. આ અર્થાવગ્રહનો પૂર્વવત બધે વ્યાપાર વ્યંજનાવગ્રહ કહેવાય છે. મંદઝમિક જ્ઞાનધારામાં વ્યંજનાવગ્રહને સ્થાન છે; પરંતુ પટુક્રમિકમાં નથી. કારણ કે તેમાં તે ઈદ્રિય અને અર્થનું યોગ્ય સ્થળમાં સંનિધાન થતાં તરત જ અર્થાવગ્રહ 2010_05 Page #342 -------------------------------------------------------------------------- ________________ કરણ જીવનાં જ્ઞાન – તેનું સામાન્યરૂપે જ્ઞાન– થઈ જાય છે. છ ઈતિમાંથી નેત્ર અને મન વડે વ્યંજનાવગ્રહ નથી થતો, કારણ કે એ બને વિષય સાથે સંયોગ વિના જ માત્ર એગ્ય સંનિધાનથી પિતા પોતાના ગ્રાહ્ય વિષયોને જાણે છે, તેથી તે બેને અપ્રાપ્યકારી” કહે છે; અને તેમનાથી થતી જ્ઞાનધારાને પટુકમિક કહે છે. પરંતુ કર્ણ, જિં, ધ્રાણુ અને સ્પર્શન એ ચાર ઈદ્રિય મંદાક્રમિક જ્ઞાનધારાનું કારણ છે; કેમ કે એ ચારે પ્રાપ્યકારી, અર્થાત ગ્રાહ્ય વિષય સાથે સંયુક્ત થઈને જ એને ગ્રહણ કરે છે. જ્યાં સુધી શબ્દ, સાકર, પુષ્પકણ વગેરે કાન, જીભ, નાક વગેરેને અડકે નહીં ત્યાં સુધી તેની ખબર પડતી નથી. શ્રુતજ્ઞાનના અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એવા બે પ્રકાર છે. તીર્થકરે દ્વારા પ્રકાશિત જે જ્ઞાનને એમના સાક્ષાત શિષ્ય ગણધરોએ ગ્રહણ કરી દ્વાદશ અંગરૂપે સૂત્રબદ્ધ કર્યું, તે અંગપ્રવિષ્ટ; અને દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષય ઉપર ગણધરે પછીના શુદ્ધબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યાં, તે અંગબાહ્ય. અવધિજ્ઞાનના બે પ્રકાર છે: ભવપ્રત્યય, અને ગુણપ્રત્યય. જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ પ્રગટ થાય છે (નારક અને દેશને) તે ભવપ્રત્યય; અને જે જન્મસિદ્ધ નથી, પરંતુ જન્મ લીધા બાદ વ્રત, નિયમ આદિ ગુણોના અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે, તે ગુણપ્રત્યય કહેવાય છે. મન:પર્યવજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે: વિષયને સામાન્યરૂપે જાણનારું તે ઋજુમતિ, અને વિશેષરૂપથી જાણનારું તે વિપુલમતિ. મનવાળાં સંસી 2010_05 Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર પ્રાણીઓ કઈ પણ વસ્તુનું ચિંતન મનથી કરે છે, તે સમયે ચિંતનીય વસ્તુના ભેદ પ્રમાણે તે મન પણ ભિન્ન ભિન્ન. આકૃતિઓને ધારણ કરે છે. એ આકૃતિઓ જ મનના. પર્યાય છે. અને એ માનસિક આકૃતિઓને સાક્ષાત જાણવાવાળું જ્ઞાન મનઃ પર્યાયજ્ઞાન છે. પછી તે આકૃતિઓ ઉપરથી અનુમાન દ્વારા તેમના વડે ચિંતવાતી વસ્તુઓને જાણી શકાય છે. મન:પર્યવજ્ઞાન દ્વારા, મનરૂપ બનેલાં પુદ્ગલ અને તે પણ મનુષ્યક્ષેત્રની અંદરનાં જ, ગ્રહણ કરી શકાય છે. મતિ આદિ ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય, પણ તે ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપે હોવાથી એક પણ વસ્તુના સમગ્ર ભાવોને જાણવામાં અસમર્થ હોય છે. જે જ્ઞાન કઈ એક વસ્તુને સંપૂર્ણ ભાવોને જાણી શકે તે બધી વસ્તુઓના સંપૂર્ણ ભાવને પણ જાણું શકે, અને એ જ જ્ઞાન પૂર્ણ કહેવાય છે. એ જ કેવળજ્ઞાન છે. એ જ્ઞાન ચેતનાશકિતના સંપૂર્ણ વિકાસ વખતે પ્રગટ થાય છે; તેથી એના અપૂર્ણતાજન્ય ભેદપ્રભેદ થતા નથી. કોઈ પણ એવી વસ્તુ નથી. અથવા એક પણ એવો ભાવ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણી ન શકાય. કેઈ આત્મામાં એક વખતે એક, કેટલાકમાં બે, કેટલાકમાં ત્રણ અને કેટલાકમાં એક સાથે ચાર સુધી જ્ઞાન સંભવે છે; પરંતુ પાંચે જ્ઞાન એકી સાથે કોઈમાં હતાં નથી. જ્યારે એક હાય, ત્યારે કેવળજ્ઞાન સમજવું જોઈએ; કેમકે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમયે અન્ય અપૂર્ણ જ્ઞાનને સંભવ જ નથી. જ્યારે બે જ્ઞાન હોય, ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય; કેમકે પાંચ જ્ઞાનમાંથી નિયત સહચારી એ બે જ્ઞાન જ 2010_05 Page #344 -------------------------------------------------------------------------- ________________ જીવનાં જ્ઞાન છે; બાકીનાં ત્રણ એક બીજાને છોડીને પણ હોઈ શકે છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય ત્યારે મતિ, મૃત અને અવધિ હોય; અથવા મતિ, શ્રત અને મન:પર્યય હોય; કેમકે ત્રણ જ્ઞાનને સંભવ અપૂર્ણ અવસ્થામાં જ હોય છે; અને એ સમયે અવધિજ્ઞાન હોય કે મન:પર્યાય હોય, પરંતુ મતિ અને શ્રત એ બે અવશ્ય હોય છે જ. જ્યારે ચાર જ્ઞાન હોય છે, ત્યારે મતિ, શ્રત, અવધિ અને મન:પયોય હોય છે, કેમકે એ ચારે અપૂર્ણાવસ્થામાં થતાં હોવાથી એકી સાથે હોઈ શકે છે. આ બધું શક્તિની અપેક્ષાએ સમજવું, પ્રવૃત્તિની અપેક્ષાએ નહીં; અર્થાત એકીસાથે આત્મામાં વધારેમાં વધારે ચાર જ્ઞાનશક્તિઓ હોવા છતાં એક સમયમાં કોઈ એક જ શકિત પિતાનું જાણવાનું કામ કરે છે; અન્ય શક્તિઓ નિષ્ક્રિય રહે છે. [મતિ, મૃત આદિ પાંચે જ્ઞાન ચેતનાશક્તિના પર્યાય છે. એમનું કાર્ય પિતાના વિષયને પ્રકાશિત કરે એ છે. તેથી એ બધાં જ્ઞાન કહેવાય છે, પરંતુ એમાંથી પહેલાં ત્રણ, જ્ઞાન તેમ જ અજ્ઞાન એમ બન્ને રૂપે હોય છે. જેમ કે મતિજ્ઞાન, મતિઅજ્ઞાન, સુતજ્ઞાન, મુઅજ્ઞાન; અને અવધિજ્ઞાન તથા અવધિઅજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન. જે પુરુપ મિથ્યાદાષ્ટ છે, તેનાં મતિ, મૃત અને અવધિ એ ત્રણે જ્ઞાન અજ્ઞાન રૂપ જ છે; જ્યારે સમ્યગ્દષ્ટિનાં ઉક્ત ત્રણે જ્ઞાન જ્ઞાનરૂપ છે. મોક્ષાભિમુખ આત્માએ પિતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે, સાંસારિક વાસનાની પુષ્ટિમાં નહીં; તેથી તેમનું જ્ઞાન ગમે તેટલું અલ્પ હોય તો પણ તે જ્ઞાન છે; તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને 2010_05 Page #345 -------------------------------------------------------------------------- ________________ * * * શ્રીભગવતી-સાર સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પોષક હોવાથી અજ્ઞાન કહેવાય છે.] ગૌ –હે ભગવન્! અજ્ઞાન કેટલા પ્રકારનું છે? ભ૦–હે ગૌતમ ! અજ્ઞાન ત્રણ પ્રકારનું છે. મતિજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. ગૌ –હે ભગવન! એંતિઅજ્ઞાન કેટલા પ્રકારનું છે ? મહ–હે ગૌતમ! મતિઅજ્ઞાન (મતિજ્ઞાનના અવગ્રહથી માંડીને ધારણ સુધીના ચાર પ્રકારો અનુસાર ) ચાર પ્રકારનું છે. ગૌત્ર –ભગવન્! મૃતઅજ્ઞાન કેટલા પ્રકારનું છે? - મ– ગૌતમ! અજ્ઞાની તથા મિથ્યાદષ્ટિ પુરુષોએ પિતાનાં છંદ, બુદ્ધિ અને મતિ અનુસાર કાપી કાઢેલું ભારત, રામાયણ, વગેરેથી માંડીને સાંગે પાંગ ચાર વેદ વગેરે બધું શ્રુતજ્ઞાન છે. ગૌ - હે ભગવન ! વિલંગજ્ઞાન કેવા પ્રકારનું છે ? મ-છે ગૌતમ! વિભંગજ્ઞાન અનેક પ્રકારનું કહ્યું છે. તે જેમકે ગ્રામને આકારે (ગ્રામમાત્ર વિષય હોવાથી), વર્ષ ૧. વિગતો માટે જુઓ નદીસૂત્ર મિાકુનાધિકાર સુ. ૪ તેમાં તે ઉપરાંત ભીમાસુર-ગ્રંથ, કૌટિલ્યનો ગ્રંથ, શકટભદ્રિકા (એક લૌકિક શાસ્ત્ર), અશ્વશાસ્ત્ર, કપાસશાસ્ત્ર, નાગસૂક્ષ્મ (એક લૌકિક શાસ્ત્ર), સુવર્ણ શાસ્ત્ર, વૈશેષિક, બુદ્ધવચન, ઐરાશિક, કપિલીય, લોકાયત, પટ્ટીતંત્ર, માઠર, પુરાણ, વ્યાકરણ, ભાગવત પાતંજલ, તથા લેખ અને ગણિતથી માંડીને શકુનરુત સુધીના ૭૨ કળાઓનો ઉલ્લેખ છે. 2010_05 Page #346 -------------------------------------------------------------------------- ________________ જીવનાં જ્ઞાન ૩૨૭ ( ભારતાદિક્ષેત્ર )ને આકારે, વધર પતને આકારે, પર્યંતને આકારે, વૃક્ષને આકારે, સ્તૂપને આકારે, ઘેાડાને આકારે, હાથીના આકારે, મનુષ્યને આકારે, કિનરના આકારે, સ્ત્રીપુરુષના આકારે, મહારગને આકારે, ગાંધને આકારે, વૃષભને આકારે, તથા પશુ, પસય (એ ખરીવાળું, જંગલી ચેપણુ' ), પક્ષી અને વાનરને આકાર. ૧ ગૌહે ભગવન્! નારકે જ્ઞાની છે કે અજ્ઞાની? ~હે ગૌતમ! નારી! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તે અવશ્ય ત્રણ જ્ઞાન વાળા છે : મતિ, શ્રુત અને અવિધ. જે અજ્ઞાની છે, તેમાં કેટલાક એ અજ્ઞાનવાળા છે, અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે. તે પ્રમાણે અસુરકુમારથી સ્તનિતકુમાર સુધી જાણવું. સ પૃથ્વીકાયક, અાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવા જ્ઞાની નથી પણ અજ્ઞાની છે; અને તે અવશ્ય એ અજ્ઞાનવાળા છે : મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. એ ઇંદ્રિયથી માંડીને ચાર ઇંદ્રિય સુધીના વા તિ અને ૧. કિંનરથી માંડીને ગાંધ સુધીના દેવા વ્યતર વર્ગીતા છે, તેમાં યશ, રાક્ષસ, ભૂત અને પિશાચ ઉમેરતાં કુલ આઠ થાય. ૨. એટલે કે તેનેા તેટલા જ માત્ર વિષય છે. ૩. કેમકે કોઈ અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તેને વિભંગ નથી હોતું; અને જો મિથ્યાષ્ટિ સજ્ઞી પચે દ્રિય નરકમાં ઉત્પન્ન થાય તા તેને અપર્યાપ્તાવસ્થામાં પણ વિભ‘ગ હોય છે. 2010_05 Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રાભગવતીશ્વર મૃત એ બે જ્ઞાનવાળા કે મતિ અને શ્રત એ બે અજ્ઞાનવાળા પણ હોય છે. પંચૅકિય તિર્યંચ જ્ઞાની અને અજ્ઞાની બને છે. જે જ્ઞાની છે, તેમાં કેટલાંક બે જ્ઞાનવાળાં અને કેટલાંક ત્રણ જ્ઞાનવાળાં છે; એવું જ ત્રણ અજ્ઞાનનું પણ જાણવું. મનુષ્યોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. વાનયંતર દેવોને નારકની પેઠે જાણવું. જ્યોતિપિકા અને વૈમાનિકોને અવશ્ય ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન હોય છે. સિદ્ધો જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી; તેઓ અવશ્ય એક કેવળજ્ઞાનવાળા છે. તીર્થકર જેવા જ મનુષ્યગતિમાં જતાં અંતરાલ ગતિએ પણ અવધિજ્ઞાન સહિત હોય છે. જે અજ્ઞાની છે, તે વિર્ભાગજ્ઞાનથી પડ્યા પછી મનુષ્યગતિમાં જાય છે, માટે તેમને બે અજ્ઞાન જ હોય છે. દેવગતિમાં જતાં જ્ઞાની જેને અવધિજ્ઞાન દેવાયુષને પ્રથમ સમયે જ ઉત્પન્ન થાય છે; તેથી તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન હોય છે. જે અજ્ઞાની છે, તે અસંસી થકી દેવગતિમાં ઉત્પન્ન થાય છે; તેઓને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાનનો અભાવ હોવાથી બે અજ્ઞાન ૧. બે ઇઢિયાદિ માં, પૂર્વ બદ્ધાયુષ મનુષ્ય કે તિર્યંચ પશમિક સમ્યગદષ્ટિ જીવ, ઉપશમ-સમ્યકત્વને વમતે ઉત્પન્ન થાય, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદન સમ્યગદર્શન હોય છે. તે ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે છે આવલિકા સુધી રહે છે. ત્યાં સુધી તે જ્ઞાની કહેવાય છે. પછી તે મિથ્યાત્વને પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાની કહેવાય છે. ૨. અવધિજ્ઞાન ભવપ્રત્યય હોવાથી અંતરગતિમાં પણ હોય છે. 2010_05 Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ જીવનાં જ્ઞાન હોય છે. જે અજ્ઞાની સંસી થકી આવી દેવગતિમાં જાય છે, તેને વિર્ભાગજ્ઞાન અવશ્ય હોવાથી ત્રણ અજ્ઞાન હોય છે. નરકગતિનું પણ તેવું જ જાણવું. તિર્યંચગતિમાં જતા જીવોને બે જ્ઞાન કે બે અજ્ઞાન હોય છે. સેન્દ્રિય જીવોને વિકપે ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. અનિંન્દ્રિય જીવ (મુક્ત) ને સિદ્ધની પેઠે જાણવા. સંજ્ઞી છે, અને વેદસહિત જીવો સેન્દ્રિય પ્રમાણે જાણવા. સકાયિક જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. સંગી જીવો સકાયિકની પેઠે જાણવા. લેસ્યાવાળા જીવોને પણ તેમજ જાણવા. કૃષ્ણ થી પદ્મ લેસ્યાવાળાને સેન્દ્રિય જેવા તથા શુલલેસ્યાવાળાને લેસ્યાવાળા જેવા જાણવા. અને સિદ્ધ જેવા જાણવા. ૧. કારણ કે સમ્યગદષ્ટિ જી અવધિજ્ઞાનથી પડ્યા પછી મતિ-સુતજ્ઞાન સહિત તિર્યંચગતિમાં જાય છે તેથી તેમને બે જ્ઞાન હોય છે. અને મિથ્યાષ્ટિ જીવો વિર્ભાગજ્ઞાનથી પડ્યા પછી તિર્યંચગતિમાં જાય છે, માટે તેમને બે અજ્ઞાન હોય છે. ૨. તેઓને કેવલજ્ઞાન નથી હોતું; કારણ કે તે અતીન્દ્રિય જ્ઞાન છે. ' ૩. જે જ્ઞાની છે તેને જ્ઞાન, અને અજ્ઞાની છે તેને અજ્ઞાન એમ સર્વત્ર સમજવું. ૪. કારણ કે કાય એટલે શરીર, તે તે કેવલીને પણ હેય. પ. કેમ કે કેવલીને પણ મને યોગાદિ હેય. ૬. કારણ કે કેવલીને પણ શુક્લલેસ્યા હેય. 2010_05 Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર સકષાયીને સેંદ્રિય જેવા જાણવા. અકષાયીને પાંચ જ્ઞાન વિકલ્પે જાણવાં. વેદરહિત જીવાને અકષાયીની પેઠે જાણવા. આહારક જીવાને સકષાયી જેવા જાણવા, પણ તેમને કેવલજ્ઞાન પણ હાય છે. અનાહારક જીવાને મનઃપવ માન સિવાયનાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય છે. 380 ભસિદ્ધિક એટલે કે, વિકલ્પે પાંચ જ્ઞાન અને ત્રણ અભવિસિંદુક વા નાની અજ્ઞાનવાળા હોય છે. જ્ઞાનના વિષય દ્રવ્ય અપેક્ષાએ, ક્ષેત્ર — દ્રવ્યાના અપેક્ષાએ,કાલ દ્રવ્યના પરિણામની અવસ્થિતિ દ્રવ્યના પાંચે ની અપેક્ષાએ ધસ્તિકાયાદિ વ્ય તી આધારભૂત આકાશ ની તી અપેક્ષાએ, અને ભાવ ચાર પ્રકારના કહેવાય છે. મેક્ષની યાગ્યતાવાળા વા અજ્ઞાનવાળા હાય છે. નથી, પણ વિકલ્પે ત્રણ ――― આિિનાધિકજ્ઞાની સામાન્યરૂપે સર્વદ્રવ્યને સ ક્ષેત્રને, સર્વાં કાળને અને સર્વ ભાવેાને જાણે અને જુએ છે. ૧. કારણ કે, અનિવૃત્તિખાદરાદિ ગુણસ્થાનર્ક અવેક હાય છે. ત્યાં સ્થને ચાર જ્ઞાન અને કૈવલજ્ઞાનીને પાંચમું કેવલજ્ઞાન, હાય છે. ૨. વિગ્રહગતિ, કેવવલેસમુદ્ધાત, અને અયાગિઅવસ્થામાં જ જીવા અનાહારક હોય. અનાહારને આદિનાં ત્રણ જ્ઞાન અને અજ્ઞાન વિગ્રહગતિમાં, અને કેવલજ્ઞાનીને એક કેવલજ્ઞાન કેલિસમુદ્ધાત તથા અયાગિઅવસ્થામાં હોય છે. મન:પર્યવજ્ઞાન આહારકને જ હાય છે. 2010_05 Page #350 -------------------------------------------------------------------------- ________________ જીવનાં જ્ઞાન સામાન્યરૂપે એટલે કે દ્રવ્યમાત્રરૂપે જાણે છે, પણ તેમાં રહેલા સર્વ વિષયની અપેક્ષાઓ જાણતો નથી. તેવું જ શ્રુતજ્ઞાનનું પણ જાણવું. અર્થાત મતિ અને બુતજ્ઞાન દ્વારા રૂપી–અરૂપી બધાં દ્રવ્યો જાણી શકાય છે, પરંતુ એના પર્યાય તો કેટલાક જ જાણી શકાય છે, બધા નહિ. શ્રુતજ્ઞાનમાં મનોવ્યાપારની પ્રધાનતા હોવાથી તેમાં વિચારાંશ અધિક અને સ્પષ્ટ હોય છે, તેથી મતિ કરતાં શ્રતને વિષય દ્રવ્યના પર્યાયરૂ૫ ગ્રાથની અપેક્ષાએ વિશેષ છે. જોકે દ્રવ્યરૂપ પ્રાધ્ધની અપેક્ષાએ તો બંનેના વિષયમાં જૂનાધિકતા નથી. અવધિજ્ઞાની દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછું તૈજસ અને ભાષાની વચ્ચેનાં એવાં સૂક્ષ્મ અનંત પુદ્ગલ દ્રવ્યને જાણે; અને વધારેમાં વધારે બાદર અને સુક્ષ્મ સર્વ દ્રવ્યને જાણે, અને અવધિદર્શનથી દેખે. ક્ષેત્રથી અવધિજ્ઞાની ઓછામાં ઓછું આગળના અસંખ્યાતમા ભાગને અને ૧. મતિજ્ઞાનમાં પણ બીજી ઇન્દ્રિયો સાથે મનને વ્યાપાર ગ્રહિત છે; અને મન સ્વાનુભૂત તથા શાશ્વકૃત બધાં મૂર્તઅમૂર્ત દ્રવ્યનું ચિંતન કરે છે. તો પછી મતિ અને શ્રત વચ્ચે ભેદ છે રહ્યો એ પ્રશ્ન સહેજ થાય છે. તેનો જવાબ એ છે કે, જ્યારે માનસિક ચિંતન શબ્દાલેખ સહિત હોય, ત્યારે કુતજ્ઞાન; અને જ્યારે રહિત હોય ત્યારે મતિજ્ઞાન કહેવાય. “શબ્દોલ્લેખ” એટલે વ્યવહારકાલમાં શબ્દશક્તિના ગ્રહણથી ઉત્પન્ન થવું તે, છે. અર્થાત જેમ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે શબ્દ-અર્થના સતનું સ્મરણ અને શ્રતગ્રંથનું અનુસરણુ અપેક્ષિત છે, તેમ ઈહા આદિ મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નથી. 2010_05 Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-૨ વધારેમાં વધારે શક્તિની અપેક્ષાએ અલોકને વિષે અસંખ્ય લોકપ્રમાણ ખંડને જાણે અને જુએ. કાળથી અવધિજ્ઞાની ઓછામાં ઓછું આવલિકાના અસંખ્યાતમા ભાગને, અને વધારેમાં વધારે અસંખ્યાત ઉત્સર્પિણું અને અવસર્પિણી જેટલા અતીત અનાગતકાળને જાણે અને જુએ, એટલે કે તેટલા કાળમાં રહેલાં રૂપી દ્રવ્યને જાણે. અવાધજ્ઞાની ફક્ત મૂર્ત દ્રવ્યોનો સાક્ષાત્કાર કરી શકે છે; અમૂર્તીને નહિ, તેમ જ મૂર્ત દ્રવ્યોનો પણ સમગ્ર પથાને તે જાણી શકતો નથી. મનઃ પર્યાયજ્ઞાન પણ મૂર્ત દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરે છે; પરંતુ અવધિજ્ઞાન જેટલાં દ્રવ્યોનો નહિ. કેમકે, અવધિજ્ઞાન દ્વારા સર્વ પ્રકારનાં પુગલદ્રવ્ય ગ્રહણ કરી શકાય છે, પરંતુ મનઃપયોયજ્ઞાન દ્વારા તે ફક્ત મનરૂપ બનેલાં પુદગલ અને તે પણ માનુષોત્તરક્ષેત્રની અંદરનાં જ ગ્રહણ કરી શકાય છે. મને પર્યાયજ્ઞાન પણ ગમે તેટલું શુદ્ધ હોય તોય ગ્રાહ્ય દ્રવ્યના સંપૂર્ણ પર્યાયોને જાણી શકતું નથી. વળી તે જ્ઞાન દ્વારા સાક્ષાત્કાર તો ચિંતનશીલ મૂર્ત મનને થાય છે; છતાં પછી થનાર અનુમાનથી એ મન દ્વારા ચિંતન કરેલાં મૂર્તિ અમૂર્ત બધાં દ્રવ્યો જાણી શકાય છે. મન:પર્યાયજ્ઞાનના બે ભેદ જુમતિ (સામાન્યગ્રાહી) અને વિપુલમતિ (અનેક વિશેષગ્રાહી) ના વિષય હવે વિગતવાર વર્ણવવામાં આવે છેઃ ઋજુમતિજ્ઞાન સામાન્ય – કેટલાક પર્યાયવિશિષ્ટ મને દ્રવ્યનું જ્ઞાન હોય છે. જેમકે તેણે ઘટ ચિંતવ્યો'. આ પ્રમાણે તે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોએ મનરૂપે પરિણામાવેલ મને 2010_05 Page #352 -------------------------------------------------------------------------- ________________ જીવનાં જ્ઞાન ૩૨ વણના અનંત સ્કંધોને સાક્ષાત જાણે. પરંતુ તેણે ચિંતવેલ ઘટાઉદરૂપ અર્થને અનુમાનથી જાણે, માટે તેને દેખે” એમ કહે છે. વિપુલમતિજ્ઞાન પુષ્કળ વિશેષવિશિષ્ટ. ભદ્રવ્યનું જ્ઞાન હોય છે. જેમકે “તેણે માટીને પાટલિપુત્રનો, વસંતકાળનો અને પીળા વર્ણન ઘટ ચિંતવ્ય.” ક્ષેત્રથી ઋજુમતિ ઓછામાં ઓછું આગળના અસંખ્યાતમા ભાગમાં અને વધારેમાં વધારે તિર્યક્ર મનુષ્યલોકમાં રહેલા સંજ્ઞી પંચૅકિય પર્યાપ્ત જીવોના મનોગત ભાવને જાણે; અને વિપુલમતિ અઢી આંગળ અધિક તે ક્ષેત્રમાં રહેલા મનોગત ભાવને જાણે અને દેખે. કાલથી જુમતિ ઓછામાં ઓછા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા અતીત અનાગત કાલને જાણે અને જુએ. તેને જ વિપુલમતિ વધારે સ્પષ્ટપણે જાણે. ભાવથી ઋજુમતિ સર્વ ભાવોના અનંતમાં ભાગે રહેલા અનંત ભાવને જાણે અને જુએ; તેને વિપુલમતિ વિશુદ્ધ અને સ્પષ્ટપણે જાણે અને જુએ. કેવલજ્ઞાની દ્રવ્યથી સર્વ દ્રવ્યને જાણે અને જુએ છે. એ પ્રમાણે ભાવ વગેરેથી સર્વ ભાવ વગેરેને જાણે છે અને જુએ છે. સૌથી થોડા જેવો મન ૫ર્યવજ્ઞાની છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગણી છે; તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની બંને વિશેષાધિક છે અને પરસ્પરતુલ્ય છે; તેથી ૧. કારણ કે સંયતને જ મન:પર્યાવજ્ઞાન હોય છે. અવધિજ્ઞાની (નરક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એમ) ચારે ગતિમાં છેવાથી અસંખ્યાતગણું છે. 2010_05 Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર કેવલજ્ઞાની અનંતગણું છે. અજ્ઞાનીઓમાં સૌથી છેડા વિર્ભાગજ્ઞાની છે, તેથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનંતગણું છે અને પરસ્પર સરખા છે. - જ્ઞાની અને અજ્ઞાનીમાં સૌથી છેડા મન:પર્યવજ્ઞાની છે; તેથી અસંખ્યાતગણ અવધિજ્ઞાની છે, તેથી મતિ અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. તેથી વિલંગજ્ઞાની અસંખ્યાતગણું છે. તેથી કેવલજ્ઞાની અનંતગણું છે; તેથી મતિઅજ્ઞાની અને શ્રતઅજ્ઞાની અનંતગણ છે અને પરસ્પર તુલ્ય છે. હવે તે જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ અલ્પ––અહત્વ વિચારીએ. સૌથી છેડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, કેમકે તેને વિષય માત્ર મન છે. તેથી અવધિજ્ઞાનના પર્યા અનંતગણું છે, કેમકે મન:પર્યાવજ્ઞાનની અપેક્ષાએ તેનો વિષય દ્રવ્ય અને પર્યાયોથી અનંતગણો છે. તેથી શ્રુતજ્ઞાનના પર્યાયે અનંતગણુ છે, કેમકે તેને વિષય રૂપી-અરૂપી દ્રવ્યો હોવાથી તેનાથી અનંતગણે છે. તેથી મતિજ્ઞાનના પર્યાય અનંતગણું ૧. પંચેંદ્રિયાને જ વિર્ભાગજ્ઞાન સંભવે છે માટે તે સૌથી થોડા છે. ૨. કારણ કે સમદષ્ટિ દેવ અને નારક કરતાં મિથ્યાદષ્ટિ -અસંખ્યાતગણું છે. ૩. કારણ કે સાધારણ વનસ્પતિજીવો મતિઅજ્ઞાની અને શ્રતઅજ્ઞાની હોય છે, અને તેઓ સિદ્ધ થકી અનંતગણ છે. ૪. પર્યાય એટલે ભિન્ન ભિન્ન અવસ્થાઓ. અથવા તે તે જ્ઞાનના ય પથાર્થોના ભેદથી થતા ભેદે. અથવા કેવલજ્ઞાન વડે તે તે જ્ઞાનના કરાતા અશે. 2010_05 Page #354 -------------------------------------------------------------------------- ________________ જીવવા રાજ છે, કારણ કે તેને વિષય અભિલાખ અને અનભિલાપ્ય પદાર્થો હોવાથી તેથી અનંતગણે છે. તેથી કેવલજ્ઞાનના પર્યાયે અનંતગણું છે, કેમકે તેને વિષય સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાય હોવાથી અનંતગણે છે. સૌથી થોડા વિર્ભાગજ્ઞાનના પર્યાયે છે, તેથી અનંતગણું મૃતઅજ્ઞાનના પર્યાય છે, અને તેથી અનંતગણું મતિઅજ્ઞાનના પર્યાયે છે. જ્ઞાન અને અજ્ઞાન બંનેનો મિશ્ર રીતે વિચાર કરીએ, તો સૌથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાવો છે; તેથી વિર્ભાગજ્ઞાનના પર્યાયે અનંતગણું છે, કેમકે ઉપરના રૈવેયકથી આરંભી સાતમી નરક પૃથ્વીમાં અને તિર્યંફ અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં રહેલાં કેટલાંક રૂપી દ્રવ્યો અને તેમના કેટલાક પર્યાયો વિર્ભાગજ્ઞાનને વિષય છે, અને તે મન:પર્યવજ્ઞાનના વિષયની અપેક્ષાએ અનંતગણે છે. વિસંગજ્ઞાનથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગણ છે, કેમકે અવધિજ્ઞાનનો વિષય સકલ રૂપી દ્રવ્ય અને પ્રત્યેક દ્રવ્યને અસંખ્યાત પર્યાય છે, અને તે વિર્ભાગજ્ઞાનની અપેક્ષાએ અનંતગણું છે. તેથી શ્રુત અજ્ઞાનના પર્યાયે અનંતગણ છે, કેમકે મૃતઅજ્ઞાનને વિષય શ્રુતજ્ઞાનની પેઠે સામાન્ય રૂપે કરીને સર્વ મૂર્તમૂર્ત દ્રવ્યો અને સર્વ પર્યાયે હોવાથી અવધિજ્ઞાનની અપેક્ષાએ અનંતગણે છે; તેથી શ્રુતજ્ઞાનના પર્યાયો વિશેષાધિક છે, કેમકે મૃત અજ્ઞાનને અગોચર કેટલાક પર્યાને શ્રુતજ્ઞાન જાણે છે. તેથી મતિઅજ્ઞાનના પર્યાય અનંતગણું છે, કેમકે શ્રુતજ્ઞાન અભિલાયવસ્તુ વિષયક હોય છે, જ્યારે મતિઅજ્ઞાન તેનાથી અનંતગણ અનભિલાપ્ય વધારે પદાર્થો 2010_05 Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર, વિષયક પણ હોય છે. તેથી મતિજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે. તેથી કેવલજ્ઞાનને પર્યાયે અનંતગણું છે, કેમકે તે સર્વ કાલમાં રહેલાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાને જાણે છે. – શતક ૮, ઉદે૨ પ્રહ–હે ભગવન ! અવધિજ્ઞાની જવ કેટલી સ્યામાં હોય? ઉ૦–હે ગૌતમ! ત્રણ વિશુદ્ધ લેસ્યામાં હોય તે-- લેશ્યા, પડ્યૂલેશ્યા અને ગુલલેસ્યા. પ્રહ–હે ભગવન ! તેનો બાંધો ક્યા પ્રકારનો હોય ? ઉ૦ –હે ગૌતમ ! તે વજઋષભનારા સંહનનવાળા હોય. પ્રહ–હે ભગવન! તે કેટલી ઊંચાઈવાળો હોય ? પ્ર-–હે ગૌતમ! ઓછામાં ઓછી સાત હાથ અને વધારેમાં વધારે પાંચસો ધનુષ ઊંચાઈવાળો હોય. પ્ર–હે ભગવન્ ! તે કેટલા અયુષવાળો હોય? ઉ–હે ગૌતમ ! તે ઓછામાં ઓછો કાંઈક વધારે આઠ વર્ષને અને વધારેમાં વધારે પૂર્વ કેટી આયુષવાળે. હેય. પ્ર–હે ભગવન્! તે સ્ત્રીદવાળો હોય, પુરુષદવાળ હોય કે નપુંસરવાળો હેાય ? . ૧. તે પ્રથમ પ્રકારનો તથા ધ્યાન માટે આવશ્યક સંહનન – માં કહેવાય છે. તેની વિગતો માટે જુઓ આ માળાનું * અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૨૯. 2010_05 Page #356 -------------------------------------------------------------------------- ________________ જીવનાં જ્ઞાન ' ઉ–હે ગૌતમ! તે પુરુષદવાળો હોય, અથવા કૃત્રિમ નપુંસક હોય. પ્રહ–હે ભગવન્! તેને કેટલા કપાયે હોય? ઉ–હે ગૌતમ! તેને સંજવલન પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય હોય. તેના અધ્યવસાયો પણ પ્રશસ્ત જ હોય. – શતક ૯, ઉદ્દે ૩૧ પ્રમાણ જેનાથી અર્થ – પદાર્થ – જાણી શકાય તે પ્રમાણુ. અથવા ‘જાણવું' તે પ્રમાણ. ગૌ –હે ભગવન ! પ્રમાણ તે શું? ઉ–હે ગૌતમ ! પ્રમાણુ ચાર પ્રકારનું છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ. પ્રત્યક્ષના બે પ્રકાર છે : ઈડિયપ્રત્યક્ષ અને નોકિયપ્રત્યક્ષ. ઈદ્રિયપ્રત્યક્ષ એટલે પાંચ ઇથિી થતું જ્ઞાન. નોઈદ્રિયપ્રત્યક્ષ એટલે ઈક્રિય અને મનની સહાયતા વિના ફક્ત આત્માની લેગ્યતાના બળથી ઉત્પન્ન થતું જ્ઞાન. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાન એ નોઈદિયપ્રત્યક્ષ જ્ઞાને છે. અનુમાન ત્રણ પ્રકારનું છે. પૂર્વવત, શેષવત અને દષ્ટસાધમ્યવત્ . [ જેમ નાસી જઈને ફરી આવેલા પુત્રને માતા કઈ (ત્રણ વગેરેના) પૂર્વ નિશાનથી ઓળખી કાઢે. ૧. જુઓ આગળ પા. ૨૯, ટિ. ન. પ. 2010_05 Page #357 -------------------------------------------------------------------------- ________________ sna શ્રીભગવતી સાર તેમ પૂર્વ જાણેલા નિશાનથી જે જ્ઞાન થાય તે પૂર્વવત્. શેષવત એટલે કા વગેરેની નિશાનીએથી પરાક્ષ પદાનું જે જ્ઞાન થાય તે. જેમકે, ' અહી મેારના શબ્દ હાવાથી માર હોવા જોઈ એ.' એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરવાથી એવા સ્વરૂપવાળા બીજા પદાર્થો પણ એ પ્રકારના છે એવું જે જ્ઞાન તે દૃષ્ટસાધવત્ અનુમાન કહેવાય. જેમકે, (૮૦ રતિભારના ) એક કને જોવાથી એના જેવા જે બીજા તે પણ કાર્ષીપણ કહેવાય તેવું જ્ઞાન. ઉપમાનનું સ્વરૂપ આ પ્રકારનું છે જેવી ગાય તેવા ગય. આગમ એ પ્રકારના છેઃ લૌકિક અને લેાકેાત્તર. લૌકિક તે ભારત, રામાયણ, અંગે પાંગહિત ચાર વેદ વગેરે. અને લેાકાત્તર તે બાર અંગેાવાળું ગણિપિટકર, શતક ૫, ઉદ્દે॰ ૪ ૩: જીવાનું વર્ગીકરણ ૧ છે વગ રાજગૃહ નગરના પ્રસંગ છે. ગૌ—હે ભગવન્! સસારી જીવે કેટલા પ્રકારના છે? મ—તે ગૌતમ ! સંસારી જીવા છ પ્રકારના છે : પૃથ્વીકાય, જળકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય અને ત્રસ ( અથવા જંગમ ). ૧. જીએ આગળ પા. ૩૨૬, નોંધ. ૨, જુઓ આગળ પા. ૧૬૩. 2010_05 Page #358 -------------------------------------------------------------------------- ________________ જીનું વગીકરણ ૩૩૯ તેમાં પૃથ્વીકાયિકાના બે વર્ગ છે: સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર (સ્થૂલ) પૃથ્વીકાયિક. સૂક્ષ્મ પૃથ્વીકાયિકના પાછા બે વર્ગ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. બાદર પૃથ્વીકાયના પણ બે પ્રકાર છે: ક્ષણ (ભૂકે કરેલા ઢેફા જેવી મૃદુ કાલી નીલી વગેરે પૃથ્વી), અને ખર (ઉપલ, શિલા, કાંકરા વગેરે ). અપ્રકાયિકના પણ સૂક્ષ્મ તથા બાદર એવા બે વિભાગ છે; તથા સૂમના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે વિભાગ છે. બાદર અકાયિક તો હમ, કરા, ઠંડું પાણી, મા પાણી, ખારું પાણું વગેરે અનેક પ્રકારનું છે. તેજસ્કાયિકના પણ સૂક્ષ્મ (પર્યાપ્ત અને અપર્યાપ્ત), તથા (અંગાર, જ્વાળા, અગ્નિ, ઉલ્કા વીજળી વગેરે) બાદર એવા બે પ્રકાર છે. વાયુકાયિકના પણ સૂક્ષ્મ (પર્યાપ્ત અને અપર્યાપ્ત), તથા (પૂર્વ દિશાને, દક્ષિણ દિશાન, વટેળ વગેરે ) બાદર એવા બે પ્રકાર છે. વનસ્પતિકાયિકને સૂક્ષ્મ (પર્યાપ્ત અને અપર્યાપ્ત ), તથા બાદર એવા પ્રકાર છે. તેમાં બાદરના પાછા “પ્રત્યેક શરીર, ---- ૧. આ સૂમત્વ અને સ્કૂલત્વ આપેક્ષિક ન સમજવું. પરંતુ એ સૂમ પૃથ્વી કાયિકો, પેટીમાં ગંધના અવયવોની જેમ, ચારે બાજુ ફેલાઈ રહેલા હોય છે, તથા સકલ લોકમાં વ્યાપેલા હોય છે. પરંતુ બાદર પૃથ્વીકાયિકો તે નિયત દેશમાં જ હોય છે. ૨. આ માટે જુઓ આ પ્રકરણમાં જ વિભાગ ૩, પા. ૩૫૧. ૩. આ તેમ જ પછીના વર્ગોની વિગતે અને પેટા વિગતે માટે જુઓ આ માળાનું ‘અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૫-૨૬૨. 2010_05 Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર અને સાધારણુશરીર એવા બે પ્રકાર છે. દરેક જીવનું જુદુ શરીર હોય એવી વનસ્પતિ તે પ્રત્યેક શરીર' (વૃક્ષ, લતા. તૃણુ વગેરે ); અને અનંત જીવોનું એક સમાન શરીર હોય તેવી વનસ્પતિ (બટાકા, મૂળા, આદુ, ડુંગળી, લસણ, હળદર વગેરે) સાધારણશરીર' કહેવાય. ત્રસકાયિક જીવોને ચાર પ્રકાર છે : બે ઇયિવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર દિયવાળા, અને પાંચ ઈદ્રિયવાળા. બે ઈયિ એટલે કે સ્પશ અને રસનેંદ્રિયવાળા છે તે કરમિયા, છીપ, શંખ, કપડા વગેરે છે. તે બધા સંમમિ (એટલે કે માતાપિતાના સંભોગ વિના, ગર્ભજ જીવન મલ. આદિમાં પેદા થનારા) તથા નપુંસક હોય હોય છે. તેમના. પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. - તેવું જ સ્પર્શ, રસ, અને ધ્રાણ એ ત્રણ દિયવાળા: ગોકળગાય વગેરે જીવોનું પણ જાણવું. તેવું જ સ્પર્શ, રસ, થ્રાણ, અને આંખ એમ ચાર, ઈદિયવાળા માખી, મચ્છર વગેરે જવાનું પણ જાણવું. પંચૅથિ છના ચાર પ્રકાર છે : નરયિક (નરકના).. તિર્યંચ (પશુ-પક્ષી વગેરે), મનુષ્ય, અને દેવ. નૈરોયિકે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા. ધૂમપ્રભા, તમ પ્રભા, અને તમસ્તમ પ્રભા, એમ સાત નરક પૃથ્વીઓ અનુસાર સાત પ્રકારના છે. તેમના પણ પર્યાપ્ત. અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. ૧, સંમૂછિમ જીવમાત્ર નપુંસક હોય છે. 2010_05 Page #360 -------------------------------------------------------------------------- ________________ છનું વગીકરણ તિર્યચેના ત્રણ પ્રકાર છે : જલચર, સ્થલચર, અને બેચર જલચરના પાછા સંમિ અને ગર્ભજ એમ બે ભેદ છે. મૂછિમ તો નપુંસક જ હોય છે, ગર્ભજ પાછા ત્રી. પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારના હોય છે. તે બધાના પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. સ્થલચર તથા ખેચરનું પણ તે પ્રમાણે જાણવું. મનુષ્યના બે પ્રકાર છે: સંમાછમ અને ગર્ભજ. સમૃમિ મનુષ્યો ગર્ભ જ મનુષ્યોના કફ, લીંટ, લેહી, પિત્ત, પરુ, વય, મડદું વગેરે અશુચિ સ્થાનેમાં પેદા થાય છે. તેમનું કદ આગળના અસંખ્યય ભાગ જેટલું હોય છે; તેમને મન તેમ જ સમ્યગદર્શન નથી હોતું; તેઓ અજ્ઞાની હોય છે તથા સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ કરતા પહેલાં અંતમુહૂર્તમાં જ મરી જાય છે. ગર્ભજ મન પણ ત્રણ પ્રકારનાં છે : કર્મભૂમિનાં.૧ અકર્મભૂમિનાં અને અંતરદ્વીપનાં. અંતરીપ જબુદ્દીપની આસપાસ વીંટળાઈને આવેલા લવણસમુદ્રમાં આવેલા છે. ' કર્મભૂમિમાં આવેલાના પાછા બે વિભાગ છે: આર્ય અને સ્વેચ્છ. શક, યવન, ચિલાત, શબર, બર્બર વગેરે છે અનેક પ્રકારના છે. ૧. જેમાં મોક્ષમાર્ગને જાણનારા અને તેને ઉપદેશ કરનારા -તીર્થંકર પેદા થઈ શકે, તે કર્મભૂમિ. તે બધાની વિગતો માટે જુઓ આ ખંડમાં આગળ પાંચમો લેકવિભાગ. ૨. આર્યઅનાર્યની વિગતો માટે જુઓ આ માળાનું ધર્મ કથાઓ” પુસ્તક પા. ૨૦૫-૭. 2010_05 Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર આર્યો બે પ્રકારના છેઃ ઋદ્ધિપ્રાપ્ત અને અનુદ્ધિપ્રાપ્ત તેમાં ઋદ્ધિપ્રાપ્તના છ પ્રકાર છે: અહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, ચારણ, અને વિદ્યાધર. અનુદ્ધિપ્રાપ્તના નવ પ્રકાર છે. ૧. મગધ-રાજગૃહ વગેરે અમુક સાડીપચીસ આર્ય દેશમાં જન્મેલા “ક્ષેત્રઆર્ય' ૨. અંબઇ, કલિંદ, વૈદેહ, દંગ, હરિત અને ચંચું એ છે પૂજ્ય. જાતિમાં જન્મેલા “જાતિઆર્ય. ૩. રાજન્ય, ભગ, ઉગ્ર, ક્વાકુ, જ્ઞાત, અને કૌરવ્ય એ છે કુલેમાં જન્મનાર તે “કુલઆર્ય'. ૪. સૂતર વેચનારા, કાપડિયા, કપાસ વેચનારા, કુંભાર, પાલખી ઉપાડનાર વગેરે ‘કર્મ આર્ય છે. ૫. તૃણનારા, વણનારા, પટેળાં વણનારા, મશકે બનાવનારા; સાદડી, ચાખડીઓ, મુંજની પાદુકા, છત્રીઓ, વાહન, પૂછડાંના વાળનું શિલ્પ, લેપ, પૂતળાં, શંખનું શિ૯૫, દાંતનું શિલ્પ, ભાંડનું શિલ્પ, કોડીઓનું શિલ્પ, તથા ભાલા વગેરેનું કામ કરનારા શિલ્પઆર્યો છે. ૬. અર્ધમાગધી ભાષા બોલનારા તથા બ્રાહ્મી વગેરે લિપિઓ જાણનારા ‘ભાષાઆર્ય છે. 9. “જ્ઞાના પાંચ • પ્રકારના જ્ઞાન મુજબ પાંચ પ્રકારના છે. ૮. ‘દર્શનાર્થે બે પ્રકારના છે. સરાગ દર્શનાર્ય ૩ અને વીતરાગ દર્શનાર્ય ૧. છેલ્લા બે પ્રકાર, આકાશાદિમાં ગમન વગેરે વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરનારા મનુષ્યો છે. ૨ જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર પા. ૧૯. ત્યાં તીર્થકરાદિની ઉત્પત્તિ છે, તેથી તે ક્ષેત્ર આર્ય છે, બાકીનું અનાર્ય છે. ૩. તેના નિસર્ગ રુચિ વગેરે દશ પ્રકારો માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૧૬૪. 2010_05 Page #362 -------------------------------------------------------------------------- ________________ છાનું વગીકરણ ૩૪૩ તેમાં વીતરાગ દર્શનાર્યના બે પ્રકાર છે. જેના કષાયો માત્ર ઉપશાંત થયા છે તેવા “ઉપશાંતકષાય'; અને જેના કપાયો ક્ષીણ થયા છે તેવા “ક્ષીણુકવાય'. તેમાં પાછી “ક્ષીણુકવાય. ના “છદ્મસ્થ’ અને ‘કેવલી' એવા બે ભેદ છે. અને ‘કેવલી’ના પાછા “સંગી', અને અયોગી'એવા બે ભેદ છે. ૯, ચારિત્રા પણ બે પ્રકારના છે : સરાગ ચારિત્રાય, અને વિતરાગ ચારિત્રાર્થ દેવ ચાર પ્રકારના છે. ભવનવાસી, વાનર્થાતર, જ્યોતિષ્ક, અને વૈમાનિક. તેમાં ભવનવાસના, અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાયુકુમાર, અને ઑનિતકુમાર–એવા દશ ભેદ છે. વાન વ્યંતરના, કિંમર, લિંપુરુષ, મહોર, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, અને પિશાચ એવા આઠ ભેદ છે. તિષ્કના પાંચ ભેદ છે: ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા. વૈમાનિકના બે ભેદ છે : કલ્પપપન્ન અને કલ્પાતીત. તેમાં કલ્પપપત્રના સૌધર્મ, ઐશાન, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત એવા બાર ભેદ છે. અને કપાતીતના વેયક અને અનુત્તર એવા બે વિભાગ છે. તેમાં રૈવેયકના તે હેઠળના, મધ્યમ અને ઉપરના; તથા તે દરેકને તેવા ત્રણ ત્રણ ભેદ * આ વિભાગો સમજવા માટે ગુણસ્થાને વિષે કાંઈક સમજવાની જરૂર છે. તેને માટે જુઓ આ વિભાગને અંતે ટિ નં. ૧, પા. ૩૪૪. 2010_05 Page #363 -------------------------------------------------------------------------- ________________ જીભગવતીસાર મળી કુલ નવ ભેદ છે. અને અનુત્તરના, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એવા પાંચ પ્રકાર છે. તે બધાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકાર છે. - શતક છે, ઉદે. ૪ ટિપ્પણું ટિપ્પણું નં. ૧ઃ “ગુણ” એટલે આત્માની સમ્યફવ, ચારિત્ર, વીર્ય આદિ શક્તિઓ; અને “સ્થાન” એટલે તે શક્તિઓની તરતમભાવવાળી અવસ્થાઓ. જેમ જેમ આત્મા ઉપરનાં મેહનીય કર્મનાં પટલ દૂર થાય છે, તેમ તેમ આત્માના સહજ ગુણે પ્રગટ થતા જાય છે. તેવાં ગુણસ્થાનો અથવા આધ્યાત્મિક વિકાસક્રમની શ્રેણીઓ ૧૪ ગણાવાય છે. ૧. જેમાં દર્શનમોહનીયની પ્રબળતાથી આત્મામાં તત્ત્વરુચિ જ પ્રગટતી નથી, તથા જેની દૃષ્ટિ મિથ્યા હોય છે. તે મિયાદષ્ટિ' નામનું પ્રથમ ગુણસ્થાન છે. ૨. અગિયારમે ગુણસ્થાને પહોંચ્યા છતાં પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ થેડે વખત તત્વચિના સ્વલ્પ આસ્વાદવાળી જે અવસ્થા પ્રાપ્ત થાય છે, તે “સાસ્વાદન’ ગુણસ્થાન. ૩. સત્ય-અસત્ય વચ્ચે દોલાયમાન સ્થિતિ તે સમ્યકૃમિથ્યાદષ્ટિ” ગુણસ્થાન. ૪. જેમાં આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શન-તત્ત્વરુચિ કરી શકે છે, તે “અવિરતસમ્યગ્દષ્ટિ” ગુણસ્થાનક. તેને અવિરત કહેવાનું કારણ એ છે કે, તેમાં દર્શનમેહનીયનું 2010_05 Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ જીનું વગીકરણ અળ ગયા છતાં ચારિત્રમેહનીયની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય નથી પામતી. ૫. જે અવસ્થામાં રુચિ ઉપરાંત અલ્પાંશે પણ વિરતિ { ત્યાગવૃત્તિ) ઉત્પન્ન થાય છે, તે “દેશવિરતિ'. ૬. જેમાં ત્યાગવૃત્તિ પૂર્ણ ઉદય પામવા છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ –અલન સંભવે છે, તે “પ્રમત્તસંયત'. છે. જેમાં પ્રમાદનો સહેજે સંભવ નથી, તે અપ્રમત્તસંયત'. ૮. જેમાં પૂર્વે કદી નહિ અનુભવેલો આત્મશુદ્ધિનો અનુભવ થાય છે અને અપૂર્વ વીલ્લાસ પ્રગટે છે, તે અપૂર્વકરણ.” ૯. જેમાં ચારિત્રમેહનીય કર્મના શેષ રહેલા અંશને શમાવવાનું કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે, તે અનિવૃત્તિ બાદર.” ૧૦. જેમાં મોહનીયનો અંશ લોભરૂપે જ ઉદયમાન હોય છે, પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે ‘સૂમપરાય.” ૧૧. જેમાં સુમેલોભ સુધ્ધાં શમી જાય છે, તે ઉપરાંત મેહનીય'. આ ગુણસ્થાનમાં દર્શનમેહનીયન સર્વથા ક્ષય સંભાવે ખરે; પણ ચારિત્રમેહનીયન તે ક્ષય નથી હેતિ, માત્ર તેની સર્વાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહનો ફરી ઉકેક થતાં અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે. ૧૨. જેમાં દર્શનમોહનીય અને ચારિત્રમેહનીયન સર્વથા ક્ષય થઈ જાય છે, તે “ક્ષીણમેહનીય'. અહીંથી પતન સંભવી શકતું નથી, 2010_05 Page #365 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસર ૧૩. જેમાં મેહના આત્યંતિક અભાવને લીધે વીતરાગદશા પ્રગટવા સાથે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે, તે સગગુણસ્થાન'. આ સ્થાનમાં યોગ એટલે કે શારીરિક, માનસિક અને વાચિક વ્યાપારો હોય છે. ૧૪. જેમાં શારીરિકાદિ પ્રવૃત્તિને પણ અભાવ થઈ છે, તે “અગગુણસ્થાન'. શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે. આમાં ૧૧ અને ૧૨ ગુણસ્થાને પહોંચેલને છદ્મસ્થ કહે છે; અને ૧૭ તથા ૧૪ ગુણસ્થાને પહોંચેલને જિન કહે છે. આઠ પ્રકારના આત્મા – ભગવન : આત્મા કેટલા પ્રકારના છે ? મહે ગૌતમ ! આઠ પ્રકારના આત્મા છે. તે આ પ્રમાણે : કવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વર્યાત્મા. ત્રિકાળવર્તી આત્મદ્રવ્ય તે દ્રવ્યાત્મા; તે સર્વ જીવોને હોય છે. ક્રોધાદિ કષાયયુક્ત આત્મા તે કપાયાત્મા; તે સકષાયી છને હેય છે, પણ ઉપશાન્તકષાય અને ક્ષીણકષાયને હોતો નથી. મન-વચન-કાયાના યોગ અથવા વ્યાપારવાળાને યોગાભા હોય છે. સામાન્ય બોધ અને વિશેષ બેધવાળા સિદ્ધ અને સંસારી સર્વ જીવને 2010_05 Page #366 -------------------------------------------------------------------------- ________________ જીનું વર્ગીકરણ ઉપગાત્માન હોય છે. સમ્યમ્ વિશેષ બેધરૂપ જ્ઞાનાત્મા સર્વ સમ્યગ્દષ્ટિને હોય છે, સામાન્ય અવધરૂપ દર્શનાત્મા સર્વ જીવોને હોય છે. ચારિત્રાત્મા વિરતિવાળાને હોય છે; અને વીર્યાત્મા કરણવીર્યવાળા સર્વ સંસારી જેને હોય છે. જેને દ્રવ્યાત્મા હોય તેને કષાયાત્મા અને યોગાત્મા ( કવાયી અને સગી અવસ્થામાં) હોય અને (ક્ષણિકષાય, ઉપશાન્તકવાયી અને અયોગી દશામાં) ન પણ હોય. જેને કવ્યાત્મા હોય તેને ઉપયોગાત્મા તે અવશ્ય જ હોય (કારણ કે મુક્ત કે સંસારી બધા જીવોને ઉપયોગ એટલે કે બોધવ્યાપાર હંમેશ હોય છે.) જેને દ્રવ્યાત્મા હોય તેને જ્ઞાનાત્મા હોય કે ન પણ હાય (સમ્યગજ્ઞાની હોય કે ન હોય તેની અપેક્ષાએ). દ્રવ્યાત્માને દર્શનાત્મા તો અવશ્ય હોય (કેમકે સિદ્ધને પણ કેવલદર્શન હોય છે જ). કવ્યાત્માને ચારિત્રાત્મા વિકલ્પ હોય છે કારણ કે સિદ્ધ અથવા વિરતિરહિતને દ્રવ્યાત્મા હોવા છતાં હિંસાદિ દોષથી નિવૃત્તિરપ ચારિત્રાત્મા હોતા નથી; અને વિરતિવાળાને હોય છે. તેવું જ વીર્યાત્માનું પણ સમજવું. કારણ કે કરણવીર્યની ૧, ઉપગ એટલે બેધવ્યાપાર – જાણવાની ક્રિયા. જે બે ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપગ; અને જે બાધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ. સાકારને જ્ઞાન અથવા સવિકલ્પક બેધ કહે છે; અને નિરાધારને દર્શન અથવા નિર્વિકલ્પક બેધ કહે છે. ૨. જુઓ પા. ૩૧૯. 2010_05 Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રીભગવતી-સાર અપેક્ષાએ સિદ્ધિને વર્યાત્મ નથી, અને બીજા સંસારીને હોય છે. - કષાયાભાને વેગાત્મા હાય જ. કારણ કે સકવાયી ગરહિત ન હોઈ શકે. પણ યોગાત્માને કષાયાત્મ કદાચ હોય કે ન હોય; કેમકે સંગીએ સકષાયી અને અકષાય એમ બંને પ્રકારના હોય છે. કષાયાભાને ઉપગાત્મા અવશ્ય હોય છે; કારણ કે ઉપયોગરહિતને ( જડ પદાર્થને) કપાયે હોતા નથી; પણ જેને ઉપયોગાત્મા હોય તેને કપાયામાં વિકલ્પ હોય છે, કારણ કે ઉપગાત્મા છતાં કષાયીને કલાયાત્મા હોય છે અને વીતરાગને નથી હોતો. કપાયાત્માને જ્ઞાનાભ વિકલ્પ હોય છેકેમકે સમ્યગ્દષ્ટિને હોય છે અને ભિક્ષાદષ્ટિને નથી હોતા. જ્ઞાનાત્માને કપાયાત્મા હોય કે ન પણ હોય. કષાયામાને દર્શનાત્મા -અવશ્ય હોય છે કારણ કે દર્શનરહિત જડ પદાર્થને કપાયાત્મા નથી હોતું. પણ જેને દર્શનામા હાય છે તેને કપાયાત્મા કદાચિત હોય અને કદાચિત ન હોય; કેમકે દર્શનવાળાને કપાય હોય પણ ખરા અને ન પણ હોય. કષાયાત્માને ચારિત્રાત્મા વિકલ્પ હોય; કારણ કે સકપાયાને પ્રમત્ત સાધુની પેઠે ચારિત્ર હોય છે, અને અસંયતની પેઠે નનો અભાવ પણ હોય છે. જેને ચારિત્રાત્મા હોય તેને કપાયાત્મા કદાચિત હોય અને કદાચિત ન હોય ? સામાયિકાદિચારિત્રવાળાને હોય અને યથાખ્યાતચારિત્રવાળાને ૧. ચારિત્રના એ પ્રકાર નેધ, તથા પા. ૭૦. માટે જુઓ આગળ પા. ૫૯, 2010_05 Page #368 -------------------------------------------------------------------------- ________________ જીવાનું વગી કરશુ ૩૪ ન હાય. કષાયાત્મા અને યાગાત્માની પેઠે કષાયાત્મા અને. વીર્યાત્માના સંબંધ કહેવા એ પ્રમાણે યાગાત્માના ઉપયાગાત્મા વગેરે પાંચ સાથે સંબંધ કહેવા. જેમ દ્રવ્યાત્માનું કહ્યું તેમ ઉપયેગાત્માનું બીજા ચાર સાથે સમજવું. જ્ઞાનાત્મા હોય તેને દનાત્મા અવસ્ય હાય; અને જેને દનાત્મા હેાય તેને જ્ઞાનાત્મા વિકલ્પે હાય. જેને જ્ઞાનાત્મા. હોય તેને ચારિત્રાત્મા વિકલ્પે હૈય; પરંતુ ચારિત્રાત્માને નાનાભા અવસ્ય ડાય. નાનાભા અને વીર્યાત્મા અને પરસ્પર વિકલ્પે હાય. દનાત્માને ચારિત્રાત્મા અને વીર્યંત્મા પરંતુ જેને તે અને આત્મા થાય તેને અવસ્ય હાય. ચારિત્રાત્માને અવશ્ય વીર્યાત્મા હેાય; પરંતુ વીત્માને ચારિત્રાત્મા વિકલ્પે હાય. સૌથી થેડા ચારિત્રાત્મા છે; તે કરતાં જ્ઞાનાત્મા અનંતગુણ છે; તે કરતાં કષાયાત્મા અન ંતકુણુ છે; તે કરતાં યેાગાત્મા વિશેષાધિક છે; તેથી વીર્યાત્મા વિશેષાધિક છે; તથા તે કરતાં ઉપયાગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. પ્ર॰હે ભગવન્ ! આત્મા જ્ઞાનસ્વરૂપ છે કે વિકલ્પે હોય; દર્શનાત્મા અજ્ઞાનસ્વરૂપ? ૧. અહીં જ્ઞાન એટલે સમ્યગજ્ઞાન અને અજ્ઞાન એટલે. મિથ્યાજ્ઞાન સમજવું. 2010_05 Page #369 -------------------------------------------------------------------------- ________________ ३५० શ્રીભગવતી-સાર ઉ–હે ગૌતમ ! આત્મા કદાચિત જ્ઞાનસ્વરૂપ છે, અને કદાચિત અજ્ઞાનસ્વરૂપ છે. પણ જ્ઞાન તો અવશ્ય આત્મસ્વરૂપ છે. નૈરયિકને આત્મા કદાચિત જ્ઞાનરૂપ અને કદાચિત અજ્ઞાનરૂપ પણ છે; પરંતુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરૂપ છે. એ બધું સ્વનિતકુમારદેવો સુધી જાણવું; તેમ જ બેઈદ્રિય, ત્રીન્દ્રિય અને છેક વૈમાનિક સુધી જાણવું. - પૃથ્વીકાયિકાને આત્મા અવશ્ય અજ્ઞાનરૂપ છે, અને તેઓનું અજ્ઞાન પણ અવશ્ય આત્મરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકે સુધી જાણવું. પ્રહ–હે ભગવન ! આત્મા દર્શનરૂપ છે, કે તેથી દર્શન બીજું છે? ઉ–હે ગૌતમ ! આત્મા અવશ્ય દર્શનરૂપ છે, અને દર્શન પણ અવશ્ય આત્મા છે. –શતક ૧૨, ઉદ્દે ૧૦ ૧૪ પ્રકારના સંસારી જી રાજગૃહ નગરનો પ્રસંગ છે. ગૌ૦–હે ભગવન ! સંસારી જીવો કેટલા પ્રકારના છે? ઉ૦–હે ગૌતમ! સંસારી જીવો ૧૪ પ્રકારના છે? ૧૧. અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય; ૨. પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય; ૩. અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય; ૪. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય; પ. અપર્યાપ્ત બેઈન્દ્રિય; ૬. પર્યાપ્ત બેઈન્દ્રિય; P૮. એ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત તે(ત્રણ) ઈન્દ્રિય; ૯-૧૦. 2010_05 Page #370 -------------------------------------------------------------------------- ________________ જીનું વર્ગીકરણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરન્દ્રિય; ૧૧. અપર્યાપ્ત અસંજ્ઞી પંચૅકિય; ૧૨. પર્યાપ્ત અસંજ્ઞી પંચેદિય; ૧૩. અપર્યાપ્ત સંજ્ઞી પંચૅષિ અને ૧૪. પર્યાપ્ત સંજ્ઞી પંચેયિ. શતક ૨૫, ઉદ્દે ૧ વિવરણ: ઉપર જે પર્યાપ્ત કે અપર્યાપને ઉલ્લેખ છે, તેના વિષે કાંઈક વિગતથી સમજવાની જરૂર છે. જિનદર્શનમાં શરીરને રચનાર તરીકે કઈ ઈશ્વર કે માત્ર જડપંચમહાભૂતનું સંમિલન જ સ્વીકાર્યા નથી. તેને મતે કર્મો વડે બદ્ધ આત્મા જ તેવા પ્રકારનાં પુત્રો દ્વારા શરીર રચે છે. તેનું પિષણ અનુકૂળ આહાર વડે થાય છે. એટલે કે, આહારને લેહી માંસ ઇત્યાદિરૂપે પરિણામ થાય છે અને તેને અંતિમ વિકાસ પ્રક્રિયારૂપે થાય છે. આમ થવામાં કેટલાક, શરીરની એવા પ્રકારની યંત્રરચનાને જ કારણ માને છે; તો બીજાઓ તે માટે શકિતવિશેષના મહત્વને સ્વીકારે છે; જયારે, જૈનદર્શન તેમ થવામાં પુદ્ગલની જ ખાસ એક શક્તિને સ્વીકારે છે, અને તેને “પર્યાપ્તિ કહે છે. તેને સામાન્ય અર્થ “સંપૂર્ણ નિર્માણ થાય છે. તો પણ તેનો વિશેષ અર્થ એ છે કે, “પુદ્ગલોના સમૂહથી થનાર અને પુગલોને લેવામાં તથા પરિમાવવામાં હેતુભૂત શક્તિવિશેષ', તે પર્યાપ્તિ. વિષયેના ભેદ વડે તે છ પ્રકારની છે : ૧. આહારપર્યાપ્તિ – જેના દ્વારા બહારના આહારને લઈને રસપણું પમાડાય છે. ૨. શરીરપર્યાપ્તિ – રસરૂપ થયેલો ૧. ભગવતીસૂત્ર, શતક ૩, ઉદે ૧, પ્ર. ૧૧માં પાંચ પર્યાપ્તિ જણાવી છે; પણ ત્યાં ભાષા અને મન:પર્યાપને ભેગી ગણેલી છે, 2010_05 Page #371 -------------------------------------------------------------------------- ________________ (૩૨ શ્રીભગવતી-સાર આહાર જેના વડે રસ, રક્ત, માંસ, ચરબી, હાડકાં, મજા વીર્ય એમ સાત ધાતુપણું પમાડાય છે. ૩. ઈકિયપતિ–. ધાતુપણું પામેલે આહાર જેનાથી ઈક્રિયારૂપે થાય તે. ૪. ઉપયોતિ – જેની સહાયથી ઉસને અને સમુદાયને ગ્રહી, ઉરસરૂપને પમાડી, ધારીને મુકાય તે. ૫. ભાષાપર્યાપ્તિ – જેના વડે ભાષાના રૂપને પામવાને ગ્ય કને લેવાય અને તેને ભાષારૂપે રચી, ધારી, ભાવારૂપે મુકાય – બોલાય – તે. તથા ૬. જેની સહાયે મનની રચનાને યોગ્ય આણુઓના સમૂહને મનોભાવ આપી, તે રૂપે ધારી, મુકાય, તે મન:પર્યાપ્તિ. આ બધી પર્યાપ્તિએ ––. પુગલોથી ઊપજનારી શક્તિઓ – જડ છે; તે પણ તે તે કાર્યોમાં આત્માને સહાયિકાએ થઈ દેહયંત્રને નિભાવે છે. શરીરના (ઇકિયેની વધુ સંખ્યાની પ્રાપ્તિરૂ૫) વિકાસ પ્રમાણે પર્યાપ્તિઓનો પણ વિકાસક્રમ હોય છે. એકૅક્રિય જીવોને – એટલે પૃથિવી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિઓના દેહધારીઓને ચાર પતિઓ હોય છે : આહાર, શરીર, ઈયિ અને ઉસ. વિકલૅકિયે એટલે કે ઊણું – બે ત્રણ અને ચાર દિવાળા જીવોને એક ભાષાપર્યાપ્ત વધારે હોય છે. સંજ્ઞી એટલે કે મનુષ્ય, તિર્યંચા, નારકીઓ, અસુરે અને દેવોને યે હોય છે. ઉત્પત્તિને પ્રથમ સમયે જ એ બધી પર્યાતિઓનું નિષ્પાદન એક સાથે જ આરંભાય છે; પરંતુ પૂરું ક્રમથી થાય છે. જેમકે, પ્રથમ આહારપર્યાપ્તિ, પછી શરીરપર્યાપ્તિ, પછી ઇકિયપર્યાપિ છે. આહારપર્યાપ્તિ તો પ્રથમ સમયે જ નિષ્પન્ન. થઈ જાય છે, પરંતુ બાકીની દરેક અંતર્મુહૂર્ત એટલે 2010_05 Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ જીનું વગીકરણું સમય લે છે. એમ પોતપોતાની યોનિને યોગ્ય બધી પર્યાપ્તિઓને કેટલાક આત્માઓ પૂરી કરીને મરે છે. ત્યારે કેટલાક તેમ નથી કરતા. એમાંથી પહેલાને પર્યાપ્તકે, અને બાકીનાઓને અપર્યાપ્તકે કહે છે. [ તેઓ પણ આહાર, શરીર અને ઈદ્રિય પર્યાપ્તિઓની પૂર્ણતામાં જ મરે છે, નહિ કે પહેલાં; કારણકે આવતા ભવનું આયુ બાંધીને જ દેહીએ ભરે છે. જો આમ ન થાય તો બધા આત્મા મુક્ત થાય. તે ભવાંતરનું આયુ, આહાર, શરીર અને ઇન્દ્રિયની પર્યાપ્તિઓની પૂર્ણતામાં જ બંધાય છે.] સંગી અને અસંસી : ઉપર જણાવ્યા પ્રમાણે એપ્રિય પૃથ્વીકાયાદિથી માંડીને ચતુરિન્દ્રિય સુધીના વર્ગોને તો મન હેતું નથી. પંચેન્દ્રિયના વર્ગોમાંથી દેવ અને નારક એ બેમાં તો બધાને મન હોય છે; અને મનુષ્ય તથા તિર્યંચ એ બેમાં જે ગર્ભોત્પન્ન હોય તેઓને જ હોય છે, તાત્પર્ય એ છે કે, મનુષ્ય અને તિર્યંચ ગર્લોત્પન્ન તથા સંમઈિમ એમ બે બે પ્રકારના હોય છે, જેમાં સંમઈિમ મનુષ્ય અને તિર્યંચને મન હોતું નથી. સંજ્ઞા હોય અથવા ન હોય તે ઉપરથી અમુકને મન છે કે નહિ, તે જાણું શકાય છે. અહીં સંજ્ઞા એટલે ગુણદોષની વિચારણું કે જેનાથી હિતની પ્રાપ્તિ અને. અહિતને પરિહાર થઈ શકે, એ વિશિષ્ટ વૃત્તિ જાણવી. અહીં એવા પુષ્ટ મનની વિવક્ષા છે કે નિમિત્ત મળતાં જેનાથી દેહયાત્રા ઉપરાંત બીજો વિચાર પણ કરી શકાય. તાત્પર્ય કે જેનાથી પૂર્વ જન્મનું સ્મરણ સુધ્ધાં થઈ શકે એટલી વિચારની યેગ્યતારૂપી સંપ્રધારણ સંજ્ઞાની અહીં વિવક્ષા છે. २३ 2010_05 Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રીભગવતીસાર ૪: જીવો અને શરીર પાંચ શરીર ગૌ –હે ભગવન્! શરીરે કેટલાં કહ્યાં છે? મ–હે ગૌતમ! શરીરે પાંચ કહ્યાં છે ? ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કાર્મણ. [ વિવરણ: જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર. ૧. જે શરીર બાળી શકાય અને જેનું છેદન ભેદન થઈ શકે તે (પૂલ શરીર) દારિક કહેવાય છે. ૨. જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મેટું, ક્યારેક પાતળું, કયારેક જાડુ, કયારેક એક, ક્યારેક અનેક ઇત્યાદિ વિવિધ રૂપોને ધારણ કરી શકે, તે વૈક્રિય. ૩. જે શરીર ફક્ત ચૌદ “પૂર્વ” ગ્રંથે જાણનારા મુનિથી જ રચી શકાય છે, તે આહારક. જ્યારે તે મુનિને કાઈ ગહન વિષયમાં સંદેહ થાય, અને કઈ સર્વજ્ઞ નજીકમાં ન હોય, ત્યારે અન્ય ક્ષેત્રમાં જવા માટે તે હાથ જેવડું નાનું આહારક શરીર રચે છે. તે શુભ પુદ્ગલોથી ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે, નિર્દોષ હોય છે અને અત્યંત સૂક્ષ્મ હોવાથી કયાંય રેકાતું નથી. સંદેહ દૂર થતાં અંતર્મુહૂર્તમાં તે શરીર વીખરાઈ જાય છે. ૪. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થાય છે, તે તેજસ. તેનું અન્ય કાર્ય ૧. દેવ અને નારકોને તે શક્તિ જન્મથી હોય છે; જ્યારે ગર્ભજ મનુષ્ય અને તિયામાંથી જેને તપજન્ય તે પ્રકારની શક્તિ પેદા થઈ હોય છે, તેને જ તે હોય છે. 2010_05 Page #374 -------------------------------------------------------------------------- ________________ જીવો અને શરીર ૩૫૫ શાપ અને અનુગ્રહ છે. જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ શક્તિ પ્રાપ્ત કરે છે, તે કુપિત થઈ એ શરીર દ્વારા પિતાના કપ પાત્રને બાળી પણ શકે છે અને પ્રસન્ન થઈ તે શરીર દ્વારા અનુગ્રહના પાત્રને શાંતિ પણ આપી શકે છે. અને ૫. જીવે બાંધે કર્મસમૂહ એ જ કામણ શરીર છે. આ કાર્મણ શરીર જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય ત્યાં સુધી જીવનો કાંઈ ઉપભોગ સાધી શકતું નથી. આથી પ્રથમનાં ચારની પેઠે તે સોપભોગ ન કહેવાતાં નિરુપભોગ કહેવાય છે. અલબત્ત તે અન્ય શરીરનું મૂળ હોઈ પરંપરાથી તો જીવન ઉપભોગનું સાધન છે જ, અને તેથી તને શરીર ગણ્યું છે. - આ પાંચમાંથી તૈજસ અને કાર્મણ શરીરને સંબંધ આત્માની સાથે પ્રવાહરૂપે અનાદિ છે; તે શરીરે બધા સંસારીઓને હોય છે. જ્યારે, ઔદારિક આદિ ત્રણ તે આત્મા સાથે અસ્થાયી સંબંધવાળાં છે.] એક સાથે એક સંસારી જીવને ઓછામાં ઓછાં બે અને અધિકમાં આધક ચાર શરીર હોઈ શકે, પાંચ કયારે પણ હોઈ શકે નહિ. જ્યારે બે હોય ત્યારે તૈજસ અને કામણ હોય. કેમકે એ બંને, જીવને સંસાર હોય ત્યાં સુધી રહેનારાં છે. એ સ્થિતિ અંતરાલગતિમાં જ હોય છે. કેમકે એ સમયે અન્ય કોઈ શરીર હેતું નથી. જ્યારે ત્રણ ૧. જુઓ આગળ શાલકના ચરિતમાં તેને બંને રીતને ઉપયોગ, પા. ૨૮૩–૪. ૨. એક શરીર છોડી, બીજા શરીરને સ્થાને જવા સુધીની. 2010_05 Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રીભગવતીસાર હોય છે, ત્યારે તેજસ, કાર્મણ અને ઔદારિક, અથવા તો તૈજસ, કામણ અને વૈક્રિય હોય છે. પહેલા પ્રકારો મનુષ્ય અને તિર્યમાં અને બીજો પ્રકાર દેવ અને નારમાં જન્મકાળથી લઈ મરણ પર્યત હોય છે. જ્યારે ચાર હોય છે ત્યારે તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય, અથવા તો તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય છે. પહેલો વિકલ્પ વૈક્રિયલબ્ધિના પ્રયોગ સમયે કેટલાંક મનુષ્યો તથા તિર્યમાં મળી આવે છે; જ્યારે બીજો વિકલ્પ આહારકલબ્ધિના પ્રયોગ સમયે ચૌદ પૂર્વ જાણનારા મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકી સાથે કદી પણ હોતાં નથી; કારણકે વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિનો પ્રયોગ એકી સાથે સંભવત નથી. કારણકે વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત દશા હોય છે; પરંતુ આહારકના વિષયમાં તેમ નથી; કેમકે આહારકલબ્ધિને પ્રયોગ જેકે પ્રમત્ત દશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત ભાવ પેદા થાય છે. જોકે શકિત રૂપે તો પાંચે શરીર એક સાથે હોઈ શકે છે, પણ આવિર્ભાવની અપેક્ષાએ પાંચ એક સાથે નથી હોતાં.૧ – શતક ૧૬, ૧૭, ૧૦, ઉદ્દે ૧૪ ૧. શતક ૮, ઉદ્દે. ૧ માં આવેલી કેટલીક વિગતે આ પ્રમાણે છે: (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એકેંદ્રિયને ઔદારિક, તેજસ અને કાર્માણ શરીર હોય; પર્યાસને પણ તે જ હોય. એ પ્રમાણે 2010_05 Page #376 -------------------------------------------------------------------------- ________________ છે અને શરીર ૩૫૭ - ગૌ–હે ભગવન ! જીવ જે પુગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે, તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે, કે અસ્થિત કોને ? મહ–હે ગૌતમ! તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે અને અસ્થિતને પણ કરે. પ્રતિબંધ ન હોય તો યે દિશાઓમાંથી ચાર ઇદ્રિય પર્યાપ્ત સુધી જાણવું. પણ પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેદ્રિયને તે ઉપરાંત વૈકિંચ પણ હોય. (૨) અપર્યાપ્ત રત્નપ્રભા પૃથિવી નારક પંચંદ્રિયને વૈકિય, તેજસ અને કાર્માણ હેય; પર્યાને પણ તે જ હોય. એમ સાતે પૃથ્વી સુધી જાણવું. (૩) અપર્યાપ્ત સંમૂઈિમ જલચરને ઔદારિક, તેજસ અને કામણ હોય. પર્યાસને પણ તે જ હોય. ગર્ભ જ અપર્યાને પણ તે જ હોય. પરંતુ ગર્ભ જ પર્યાપને તે ઉપરાંત વૈક્રિય હોય. જલચરના ચાર વિકલ્પ પ્રમાણે જ ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરના પણ ચાર વિક૯૫ જાણવા. . (૪) સંમૂર્ણિમ મનુષ્ય પચેંદ્રિયને ઔદારિક, તેજસ, અને કામણ હોય. ગર્ભ જ અપર્યાયને પણ તે જ હોય. ગર્ભ જ પિયતને તે ઉપરાંત વૈક્રિય અને આહારક હોય. " (૫) નરચિકની પેઠે અપર્યાપ્ત તથા પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી જાણવા. એ બે વિકલ્પ પ્રમાણે સ્વનિતકુમારે સુધી, પિશાચોથી માંડીને ગાંધર્વો સુધી, ચંદ્રોથી માંડીને તારાઓ સુધી, સૌધર્મથી અશ્રુત ક૯૫ સુધી, તથા ગેયક અને અનુરૌપપાતિક સુધીનું પણ જાણવું. ૧. જેટલા આકાશક્ષેત્રમાં જવ રહેલું છે, તેની અંદર રહેલાં જે પુગલક તે રિયત દ્રવ્ય કહેવાય છે. તેની બહારના ક્ષેત્રમાં રહેલાં “અસ્થિત ” કહેવાય છે. 2010_05 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીભગવતીસાર અને પ્રતિબંધ હોય તો કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, અને કદાચ પાંચ દિશામાંથી પુદ્ગલેને ગ્રહણ કરે.૧ વૈક્રિય શરીરની બાબતમાં પણ તે પ્રમાણે જાણવું પરંતુ તે અવશ્ય યે દિશામાંથી આવેલાં હોય છે. એ પ્રમાણે આહારક શરીરનું પણ જાણવું. - તેજસ શરીરની બાબતમાં, સ્થિત દ્રવ્યોને જ ગ્રહણ કરે છે એમ કહેવું; બાકીનું બધું દારિક પ્રમાણે કહેવું. કામણ શરીર સંબંધે પણ એમ જ જાણવું. શ્રોત્રેદિયથી જિકિય સુધીની બાબતમાં વૈક્રિય શરીરની પેઠે જાણવું; અને સ્પર્શકિય સંબંધે ઔદારિક શરીરની પેઠે જાણવું. મને યોગ અને વચનયોગ માટે કાર્મણ શરીરની પેઠે જાણવું; પણ વિશેષ એ કે અવશ્ય દિશામાંથી આવેલાં પુદ્ગણે ગ્રહણ કરે છે. કાયયોગ સંબધે ઔદારિક શરીરની પેઠે જાણવું. – શતક ૨૫, ઉદ્દે ૨ ૧. એકેંદ્રિય જીવ કાન્ત નજીક આવ્યા હોય તો તેને ઓછી દિશામાંથી પુદ્ગલગ્રહણ હોય. ૨. કારણકે ઉપગપૂર્વક વૈક્રિય શરીર કરનાર પંચેંદ્રિય જ હોય છે, અને તે ત્રસનાડીના મધ્યમાં હોવાથી તેને અવશ્ય છે દિશાના આહારનો સંભવ છે, ૩. કારણકે સ્પશે દ્રિય એકેદ્રિય જવાને છે. 2010_05 Page #378 -------------------------------------------------------------------------- ________________ છે અને શરીર. પાંચ ઈન્દ્રિય ગૌ હે ભગવન ! ઇકિયે કેટલી કહી છે? મહ–હે ગૌતમ! દકિયે પાંચ કહી છે. તે આ પ્રમાણેઃ સ્પર્શ ઈદ્રિય (ચામડી), રસનેંદ્રિય (જીભ), ધ્રાણેદિય (નાક), નેત્રંથિ (આંખ) અને શ્રોત્રંદ્રિય (કાન).* બધાં સંસારીઓને પાંચે ઈદિ નથી હોતી. (પૃથ્વી આદિ કેટલાક જીવોને) એક (સ્પર્શ), કરમિયાં વગેરે કેટલાકને બે (સ્પર્શ અને રસ), કીડી વગેરે કેટલાકને ત્રણ (સ્પર્શ, રસ, ઘાણુ), ભમરા વગેરે કેટલાકને ચાર (સ્પર્શ, રસ, ઘાણ, નેત્ર), અને મનુષ્ય વગેરે કેટલાકને પાંચ (સ્પર્શ, રસ, થ્રાણ, નેત્ર અને શ્રોત્ર) ઈદ્રિય હોય છે. પાંચે ઈદ્રિના “ક” અને “ભાવ” એમ બબ્બે ભેદ છે. પુદ્ગલમય જડ ઇકિય તે બેંકિય છે; અને આત્મિક પરિણામરૂપ ઈદ્રિય તે ભાવૅયિ. કચૅકિયના પણ પાછા નિવૃતિ અને કરણ એમ બે પ્રકાર છે. શરીરની ઉપર દેખાતી ઈકિયેની આકૃતિઓ, જે પુદ્ગલ ધોની વિશિષ્ટ રચનાઓ છે, તે નિતિક્રિય; અને નિર્વાતિઈદ્રિયની બહાર અને અંદરની પાલિક શક્તિ, જેને વિના નિવૃતિઈન્દ્રિય જ્ઞાન પેદા કરવાને અસમર્થ છે, તે ઉપકરણે દ્રિય. ભાકિય પણ “લબ્ધિ” અને “ઉપયોગ’ એમ બે પ્રકારની છે. ઇમિહેતુક જ્ઞાનને રોકનારાં કર્મોનો ક્ષય અને શતક ૧૬, ઉદ્દે ; શતક ૧૭, ઉદેવ ૧ પણ. 2010_05 Page #379 -------------------------------------------------------------------------- ________________ .શ્રી ભગવતી-સાર ઉપશમ, અર્થાત આત્માની જાણવાની શક્તિ, તે લબ્ધિઇકિય; અને તે શક્તિને પિતપતાના વિષયમાં ( નિવૃતિ અને ઉપકરણની સહાયથી ) ઉપગ, તે ઉપગઇકિય. - લબ્ધિઇકિય હોય ત્યારે જ નિવૃતિને સંભવ છે; અને નિવૃતિ વિના ઉપકરણઇકિય હોતી નથી; અર્થાત લબ્ધિ પ્રાપ્ત થયે છતે જ નિવૃતિ, ઉપકરણ અને ઉપયોગ હોઈ શકે છે, તે જ રીતે નિવૃતિ પ્રાપ્ત થયે છતે જ ઉપકરણ અને ઉપગ હોઈ શકે છે, તથા ઉપકરણ પ્રાપ્ત થયે છતે જ ઉપયોગનો સંભવ છે. સારાંશ કે, પૂર્વ પૂર્વ ઇદ્રિય પ્રાપ્ત થયે છતે જ ઉત્તર ઉત્તર ઈદિ પ્રાપ્ત થવાનો સંભવ છે; પરંતુ એવો નિયમ નથી કે ઉત્તર ઉત્તર ઈાિની પ્રાપ્તિ થાય ત્યારે જ પૂર્વ પૂર્વ ઈકિયે પ્રાપ્ત થાય. તે પાંચે ઈજિયના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચ વિષય છે." કર્ણપ્રિયનો ઘાટ કદંબના ફૂલ જેવો છે. નેમિને આકાર મસૂરની દાળ જેવો છે. ધ્રાણેજિયનો આકાર અતિમુકતક ચંદ્ર જેવો એટલે કે એક જાતના ફૂલની પાંખડી જેવો છે. જિકિયનો આકાર સજાયા (અસ્ત્રા) જેવો છે. અને સ્પર્શે કિયને આકાર અનેક પ્રકાર છે. બધી દકિયે આંગળને અસંખ્યય ભાગ જેટલી જાડી છે. કણે કિય, નેત્રંકિય અને નાસિકેંદ્રિયની પહોળાઈ આગળના * શતક ૩, ઉદે ૯. ૧. નિવૃતિ એટલે આકાર. તે આકાર અંદરનો અને બહારને એમ બે પ્રકારના છે. અહીં અંદરનો આકાર સમજવાનો છે. 2010_05 Page #380 -------------------------------------------------------------------------- ________________ છે અને શરીર અસંખ્યમા ભાગ જેટલી છે. જિહોંબિયની પહોળાઈ બેથી નવ આંગળ જેટલી છે; અને સ્પર્શે દિયની પહોળાઈ શરીર જેટલી છે. પાંચે ઈદિ અનંત પ્રદેશની બનેલી છે. તે દિવ્ય અસંખ્યય પ્રદેશમાં રહેલી (અવગાઢ) છે. નેત્રક્રિયાની અવગાહના સૌથી થોડી છે; તેથી સંખ્યાતગણું અવગાહના કર્ણયિની છે; તેથી સંખ્યાતગણી ધ્રાણેદ્રિયની; તેથી અસંખ્ય ગણી જિવાઈન્દ્રિયની, અને તેના કરતાં સંખ્યયગણી અવગાહના સ્પર્શયિની છે. નેત્ર સિવાયની બીજી બધી દિયે અડકેલા અને પ્રવિષ્ટ થયેલા વિષયનું ગ્રહણ કરે છે. બધી ઇલિનો વિષય ઓછામાં ઓછો આંગળને અસંખ્ય ભાગ જેટલો છે, અર્થાત ઓછામાં ઓછું આંગળને અસંખ્યય ભાગ જેટલા દૂર રહેલા વિષયને તે જાણી શકે છે. કર્ણપ્રિયનો વધારેમાં વધારે વિષય બાર જનને છે, અર્થાત વધારેમાં વધારે બાર યોજનથી આવેલા શબ્દને કર્ણઇંદ્રિય સાંભળી શકે છે; નેત્રંદ્રિયનો વધારેમાં વધારે વિષય લાખ યોજન કરતાં વધારે છે– અર્થાત્ લાખ યોજન જેટલે દૂર રહેલા પદાર્થને તે જોઈ શકે છે. * અને બાકીની બધી ઈન્દ્રિયોને વધારેમાં વધારે નવ જન જેટલો વિષય છે.૧ —- શતક ૨, ઉદેવ ૪ " આ નિયમ તેજ વિનાની વસ્તુને માટે છે. • ૧. મૂળમાં તો અહીં “પ્રજ્ઞાપના સૂત્ર” ગ્રંથમાંથી પંદરમાં યદ્રિય પદને આ પ્રથમ ઉદ્દેશક અહીં ઉતારવો એમ જણાવ્યું છે 2010_05 Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પ: જીવ અને ભાષા-મન-કાય ભાષા જીવ જેવું સંસારરચનામાં મુખ્ય, એવું રૂપી અજીવ તત્ત્વ જૈન પરિભાષામાં પુગલ કહેવાય છે. તેના મુખ્ય આઠ પ્રકાર છે. ભાષાનાં પુદ્ગલ (પરમાણુઓ – ભાષાવર્ગનું), મનનાં પુદ્ગલ (મને વર્ગણા), શ્વાસોશ્વાસનાં પગલે (શ્વાસવર્ગણુ), દારિક પુદ્ગલો (દારિકવર્ગણા , વિક્રિય પુગલ (વૈક્રિયવણા), આહારક પુત્ર (આહારકવર્ગણ ), તેજસ પુદ્ગલ (તૈજસવગણ ), અને કામણ પુદ્ગલો (કામણવર્ગણા). જગતમાં આકાર ધરનારી જે કાંઈ જડ ચીજ છે, તે બધાને સમાવેશ આ આઠ જાતનાં પુદ્ગલમાં જ થાય છે. આ આઠ સિવાય કોઈ પણ બીજી વસ્તુ નથી કે જે પુગલરૂપ હોય. એ પુદ્ગલના સ્વાભાવિક ગુણે આ છે : સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ (અવાજ), બંધ (પરસ્પર સંબંધો, સૂક્ષ્મપણું, સ્થૂલપણું, કોઈ જાતના ૧. આ બધું વિવરણ શતક ૨, ઉદ્દેશક ૬માં જણાવ્યા પ્રમાણે પ્રજ્ઞાપને સૂત્રમાંથી (પૃ. ૩૬૦-૯૦) તારવીને લીધેલું છે. ૨. વૈશેષિક તૈયાચિકની પેઠે જૈન દર્શન શબ્દને આકાશને ગુણ નથી માનતું, પણ તેને ભાષાવર્ગણના પુદ્ગલોને એક પ્રકારનો વિશિષ્ટ પરિણામ માને છે. જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય તે પ્રયોગ જ કહેવાય છે અને કેઈના પ્રયત્ન સિવાય થતો - વાદળની ગર્જના જેવો અવાજ – વૈઋસિક કહેવાય છે. પ્રયોગમાં મનુષ્યાદિની ભાષાઓ, વાજિંત્રાદિના, અવાજે તથા સંઘર્ષથી થતા અવાજોને સમાવેશ થાય છે. 2010_05 Page #382 -------------------------------------------------------------------------- ________________ જીવ અને ભાષા-મન-કાય 388 આકારે રહેવાપણું, કાઈ રીતે ફાટવું – નાખા થવું – ભેદાવું, અંધારું, છાંયે, આત૫,૩ અને ઉદ્યોત, ૪ ર પુદ્ગલમાં પ્રત્યેક અણુએ તથા છેક મેટા સ્કધામાં પણ તે ચૌદે ગુણે હાય છે. વિશેષ સ્કંધમાં અમુક ગુણનું આધિકચ હોય યા ઊણપ હાય. એટલેા કે અણુ કે ગુણની કૈા અમુક ઉપર જણાવેલા આઠે જાતના પુદ્ગàા ક્ષેાકાકાશમાં સાહસ ભરેલા છે. ભાષાવાનાં પુદ્ગલેાનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ તે અનંત પ્રદેશવાળાં છે; રહેવા માટે અસંખ્ય પ્રદેશ જેટલી જગા રાકે છે; તે એક સમય સુધી અને અસંખ્ય સમય સુધી પણ એક સ્થળે ટકી શકે છે, પણ વધારે ટકતાં નથી; તે અણુઓમાં કાળા, નીલેા, લાલ, પીળે! અને ધેાળે! એમ પાંચે વહુ છે; સુગંધ અને દુર્ગંધ એમ એ ગધ છે; ઠંડા, ઊને, ચીકણા અને લૂખે એ ચાર સ્પ છે;પ ૧ ́ અંધારું ભીંતની પેઠે આંખની જોવાની શક્તિને આરે આવે છે, માટે પુદ્ગલરૂપ છે. ૨. છાંયેા ઠંડા વાયુની પેડે ઠંડક આપી આપણને ખુશી કરે છે, માટે પુદ્ગલરૂપ છે. ૩. તડકો અગ્નિની પેઠે ઊના હેાવાથી પુદ્ગલરૂપ છે. ૪. આ તત્ત્વા અ. ૫, સૂ. ૨૩-૪. સૂર્યાં આદિના કૃષ્ણ પ્રકાશ તે આતપ અને ચંદ્ર આદિને અનુષ્ણ પ્રકાશ તે ઉદ્ધાંત. ૫. કુલ સ્પર્ધા તે ઉપર જણાવેલા ઉપરાંત કઠણ, કામળ, ભારે અને હળવે મળીને આઠ છે. મેાટા સ્કÀામાં આડે સ્પ હેાય છે. 2010_05 Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર અને તીખી, કડવ, કષાયેલો, ખાટો તથા મધુર એમ પાંચ રસ છે. તે ભાષાનાં અણુઓમાં પણ બે જાતનાં અણુ હોય છે. કેટલાંક ભાષાપણે ગ્રહણને યોગ્ય, અને કેટલાંક સાધારણ ઉપર જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે ભાષાનાં સાધારણ અણુઓનું છે. ભાષાપણે ગ્રહણને ગ્ય અણુઓનું તો આ સ્વરૂપ છે. તેઓમાં કાઈમાં એક ગંધ અને કેાઈમાં બે ગંધ હોય છે; કોઈમાં એક રંગ, બે રંગ, ત્રણ રંગ, ચાર રંગ કે કાઈમાં પાંચ રંગ હોય છે; કોઈમાં એક-બે-ત્રણ ચાર અને કાઈમાં પાંચે રસ હોય છે, તથા કાઈમાં બે-ત્રણ અને કેાઈમાં ચારે સ્પર્શ હોય છે. બોલનાર જણ કાકાશમાં રહેલાં સર્વ અણુઓને ભાષાપણે વાપરતો નથી; પણ જ્યાં તેને આત્મા રહેલો છે, ત્યાં જે ( ભાપાના) અણુઓ રહેલા હોય, તેમને જ વપરાશમાં લે છે. કોઈ બોલનાર મહાપ્રયત્નવાળે હોય, તો તેણે બોલેલ શબ્દનાં અણુઓ છેક લોકોને છેડે જઈ શબ્દપણું મૂકી દઈ વીખરાઈ જાય છે, અને જે કાઈ બોલનાર મંદ પ્રયત્નવાળા હોય, તો તેણે કાઢેલ શબ્દનાં અણુઓ અમુક યોજન સુધી જઈ પછી શબ્દપણું છોડી દઈ વીખરાઈ જાય છે. અર્થાત શબ્દમાં એવી પણ ગતિ ઉત્પન્ન થઈ શકે છે કે જેથી તે બ્રહ્માંડ પર્યત પણ પહોંચી શકે છે. ' ભાષાનું આદિકારણ છવ છે; ભાષાની ઉત્પત્તિ શરીરથી છે, તેને ઘાટ વા જેવો છે; અને તેને અંત લેકને છેડે છે. ભાષાના ચાર પ્રકાર છે: સત્ય, મૃષા (અસત્ય), 2010_05 Page #384 -------------------------------------------------------------------------- ________________ જીવ અને ભાષા-મન-કાય રપ સત્ય–મૃષા (મિશ્ર), અને અસત્યામૃષા (સત્ય પણ નહીં, તેમ અસત્ય પણ નહિ). - સત્યભાષી સૌથી ભેડા છે; અસત્યભાષી તે કરતાં અસંખ્યગણું છે; તે કરતાં સત્યમ્રપાભાષી અસંખ્ય ગણું છે; અને અસત્ય-અમૃષા-ભાષી તે કરતાં પણ અસંખ્યગણા છે. રાજગૃહનગરને પ્રસંગ છે. ગૌ૦-–હે ભગવન! ભાષા એ જીવસ્વરૂપ છે કે તેથી અન્ય છે ? મો—હે ગૌતમ! ભાષા એ આત્મા નથી પણ તેથી અન્ય (પુગલસ્વરૂપ ) છે. ગૌ–હે ભગવન્! ભાષા રૂપવાળી છે કે અરૂપી છે ? મહે ગૌતમ ! ભાષા (પુદ્ગલમય હોવાથી) રૂપી છે, પણ અરૂપી નથી. ગૌ–હે ભગવન્! જેને ભાષા હોય છે કે અજીવોને ? મહે ગૌતમ! જીવોને ભાષા હોય છે, પણ અને ભાષા હોતી નથી. ! • છેલ્લો પ્રકાર તે સંબોધન, આજ્ઞા વગેરેમાં વપરાતી ભાષાને છે. બે દ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા અને અશિક્ષિત પાંચ ઈદ્રિયવાળા તિર્યંચ અસત્યઅમૃષાભાષી, (સામાન્ય રીતે) કહેવાય છે. તે બધાનું બોલવું નથી સત્ય કે નથી અસત્ય. માત્ર તે કાંઈક સંબોધન કે આજ્ઞારૂપ હોય છે. * જીવથી પ્રયોજાય છે, જીવના બંધ અને મેક્ષનું કારણ થાય છે, માટે જીવનો ધર્મ હોવાથી, ભાષાને આત્મા કહી શકાય? કે શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય – મૂર્ત – હોવાથી જીવ કરતાં અન્ય કહેવાય, એ શંકાથી પ્રશ્ન છે. 2010_05 Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ગૌ॰—હે ભગવન્! ખેાલાયા પૂર્વે ભાષા કહેવાય, એલાતી હેાય ત્યારે ભાષા કહેવાય, કે મેલાયા પછી ભાષા કહેવાય ? ક મ—હે ગૌતમ! ખેાલાતી હૈાય ત્યારે ભાષા કહેવાય. —શતક ૧૩, ઉદ્દે॰ છ ગૌ——હે ભગવન્ અન્ય મન છે ? ર સન મન એ આત્મા છે, કે તેથી મ—હૈ ગૌતમ ? મન એ આત્મા નથી, પણ તેથી અન્ય ( પુદ્ગલસ્વરૂપ છે). ગૌહે ભગવન્ ! મન રૂપી છે કે અરૂપી ? મ્હે ગૌતમ ! મન ( પુદ્ગલમય હોવાથી) રૂપી છે, પણ અરૂપી નથી. ગૌ॰—હે ભગવન્ ! વેાને મન હેાય છે કે અજીવે ને ? મ—હે ગૌતમ ! જીવાને મન હેાય છે, પણ અવાને મન નથી હોતું. ગૌ—હે ભગવન્ ! મન કેટલા પ્રકારનું છે ? મ—હે ગૌતમ ! મન ચાર પ્રકારનું કહ્યું છેઃ સત્ય, અસત્ય, મિશ્ર, તથા સત્ય પણ નહિ કે અસત્ય પણ નહિ. શતક ૧૩, ઉર્દૂ. ૭ ૩ કાય ગૌ~~~હે ભગવન્ ! કાય(શરીર) આત્મા છે કે તેથી અન્ય છે ? 2010_05 Page #386 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતે મો—હે ગૌતમ ! કાય આત્મા પણ છે (કારણ કે શરીરને સ્પર્શ થતાં તેને આત્માને અનુભવ થાય છે.); તેમ જ આત્માથી ભિન્ન પણ છે. (નહિ તે શરીરને નાશ થતાં આત્માનો પણ નાશ થાય). ગૌ – હે ભગવન્! કાય રૂપી છે કે અરૂપી ? મહ–હે ગૌતમ ! (સ્થૂલ શરીરની અપેક્ષાએ) રૂપી પણ છે; અને (કાર્માણ શરીરની અપેક્ષાએ અતિ સૂક્ષ્મ હોવાને લીધે) અરૂપી પણ છે. ગૌ૦–હે ભગવન ! કાય સચિત્ત (સજીવ) છે, કે અચિત્ત છે? મ -હે ગૌતમ! (જીવંત અવસ્થામાં ચૈતન્યયુક્ત હોવાથી) સચિત્ત પણ છે, અને (મૃત અવસ્થામાં ચૈતન્યને. અભાવ હોવાથી) અચિત્ત પણ છે. ગૌ–હે ભગવન ! છેને કાય હોય છે કે અને ? મહ–હે ગૌતમ ! જીવોને પણ હોય છે, અને અને (તીર્થંકરાદિની મૂર્તિને) પણ હોય છે. - શતક ૧૩, ઉદ્દે ૭ ૬: જીવને લગતી કેટલીક બાબતો અધિકરણ અધિકરણ એટલે હિંસાદિ પાપકર્મના હેતુભૂત વસ્તુ. તેના આંતરિક અને બાહ્ય બે ભેદ છે. તેમાં શરીર અને ઇકિયે આંતરિક અધિકરણ છે; અને કુહાડા, કોશ વગેરે પરિગ્રહાત્મક વસ્તુઓ બાહ્ય અધિકરણ છે.” 2010_05 Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રીભગવતી-સાર ગૌ– હે ભગવન ! જીવ અધિકારણું –અધિકરણવાળે છે કે અધિકરણરૂપ છે? મ–હે ગૌતમ! જીવ અધિકરણ પણ છે, અને અધિકરણ પણ છે. ગૌ –હે ભગવન! એનું શું કારણ? મ૦–હે ગૌતમ! જે જીવ વિરતિવાળો હોય તેને શરીરાદિ આંતર અને બાહ્ય પરિગ્રહાત્મક વસ્તુને સદ્ભાવ હોવા છતાં પણ મમત્વના અભાવથી તે અધિકારણ કે અધિકરણ કહેવાતો નથી; પરંતુ જે જીવ અવિરતિવાળો હોય છે, તેને મમત્વ હોવાથી તે અધિકરણ અને અધિકારણરૂપ કહેવાય છે. જેકે, જે અધિકરણવાળા હોય તે અધિકરણ કહેવાય, છતાં શરીરાદિ અધિકરણથી કથંચિત અભિન્ન હોવાથી જીવ અધિકરણરૂપ પણ છે. ગૌ–હે ભગવન ! જીવ સાધિકરણ છે કે નિરાધિકરણી? મ–હે ગૌતમ! જીવ સાધિકરણી છે, પણ નિરાધિકરણ નથી. અવિરતિરૂપ હેતુથી જીવો સાધિકરણી છે, પણ નિરાધિકરણ નથી. ગૌ૦–હે ભગવન! જીવ આત્માધિકરણી છે, પરાધિકરણ છે કે તદુભાયાધિકરણું છે? ૧. શરીરાદિ અધિકરણ સહિત તે સાધિકરણ. ૨. સ્વય' પ્રવૃત્તિ કરે તે આત્માધિકરણી, અન્યની પાસે 'કરાવે તે પરાધિકરણ, અને સ્વય કરે તથા અન્યની પાસે કરાવે તે કભચાધિકરણ. 2010_05 Page #388 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતે ૩૧૯ ભ૦–હે ગૌતમ! તે ત્રણે છે. અવિરતિરૂપ હેતુથી છવ નિરાધિકરણ નથી. – શતક ૧૬, ઉદ્દે ૧ વેદક ગૌ –હે ભગવન ! સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક, અને અવેદક – એ બધા જીવમાં કયા જીવ લેનાથી વધારે, ઓછી કે તુલ્ય છે? મ– ગૌતમ! સૌથી છેડા પુરુષવેદકો છે; તેનાથી સંખ્યયગણું સ્ત્રીવેદક છે; અદક અનંતગણું છે અને નપુંસકવેદક અનંતગણુ છે. દેવ, મનુષ્ય અને તિર્યંચરૂપે પુરુષો કરતાં સ્ત્રીઓ અનુક્રમે ૩ર વધારે કર ગણું, સત્તાવીશ વધારે સત્તાવીશગણ, અને ત્રણ વધારે ત્રણગણું છે. વળી નવમા વગેરે ગુણસ્થાનોવાળા છે. જીવો અને સિદ્ધો અદક છે; અને તે બધા અનંત હોવાથી સ્ત્રીવેદવાળાઓ કરતાં અનંતગણું છે. વળી સિદ્ધો કરતાં અનંતકાયિકો (જેઓ નપુંસક છે તે,) • સ્ત્રીવેદ એટલે સ્ત્રી જાતિને યોગ્ય કામાદિ વિકાર. તે પ્રમાણે પછીના વેદનું સમજવું. ૧. અનંત જીવોનું મળીને એક જ સામાન્ય શરીર હોય તે અનંતકાચિક કહેવાય છે. તે જેવા કે આદુ, બટાટા વગેરે વનસ્પતિઓ. 2010_05 Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર અનંતગણું ગણ્યા છે. તેથી તેઓ અવેદક કરતાં અનંતગણું છે - – શતક ૬, ઉદેવ ૩. કરણ ગૌ –હે ભગવન! કરણ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? . મહ–હે ગૌતમ ! કરણે ચાર પ્રકારનાં કહ્યાં છે : મનકરણ, વચનકરણ, કાયકરણ, અને કર્મકરણ. (કર્મકરણ એટલે કર્મને બંધનાદિમાં નિમિત્તભૂત જીવનું વીર્ય.) - નરયિકાદિ છે શુભાશુભ કરણથી વિવિધ સુખદુઃખાદિ અનુભવે છે. – શતક ૬, ઉ૦ ૧ ગૌ હે ભગવન! કરણ કેટલા પ્રકારે કહ્યું છે? –હે ગૌતમ! કરણ પાંચ પ્રકારે કહ્યું છે : દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાલકરણ, ભવકરણ અને ભાવકરણ. વિવરણ: જે વડે કરાય તે કરણ, ક્રિયાનું સાધન; અથવા કરવું તે કરણ. તેના પાંચ પ્રકાર છેઃ ૧. દ્રવ્યરૂપ દાતરડા વડે કરણ તે દ્રવ્યકરણ ; અથવા શલાકાદિ દ્રવ્ય વડે કટાદિ દ્રવ્યનું કરવું તે કવ્યકરણ. ૨. ક્ષેત્રરૂપ કરણ, અથવા ૧. પ્રસંગવશાત્ જણાવી લેવું ઠીક થશે કે અભવ્ય – અચરમકદી મુક્ત ન થનારા જીવો કરતાં ભવ્ય – ચરમ - મુક્ત થનારા જીવે અનંતગણું છે. કારણ કે અભવ્ય કરતાં સિદ્ધો અનતગણા કહ્યા છે, અને જેટલા સિદ્દો છે, તેટલા જ ચરમ જીવે છે. 2010_05 Page #390 -------------------------------------------------------------------------- ________________ || જીવને લગતી કેટલીક બાબતે ૩૭૧ શાલિક્ષેત્રાદિનું કરણ, અથવા ક્ષેત્ર દ્વારા સ્વાધ્યાયનું કરવું તે ક્ષેત્રકરણ. કાલરૂપ કરણ અથવા કાળનું, કાળ વડે અથવા કાળમાં કરવું તે કાળકરણ. ૪. નારકાદિ ભવરૂપ કરણું તે ભવકરણ. ૫. એ પ્રમાણે ભાવકરણ સંબધે પણ જાણવું. ' વળી પાંચ પ્રકારનાં શરીર પ્રમાણે પાંચ પ્રકારનું શરીરકરણ છે; પાંચ પ્રકારની છોિ પ્રમાણે પાંચ પ્રકારનું ઈદ્રિયકરણ છે; તે પ્રમાણે ચાર પ્રકારે ભાષાકરણ, ચાર પ્રકારે મનકરણ, ચાર પ્રકારે કષાયકરણ, સાત પ્રકારે સમુદ્દઘાત કરણ, ચાર પ્રકારે સંજ્ઞાકરણ, છ પ્રકારે લેસ્યાકરણ, અને ત્રણ પ્રકારે દૃષ્ટિકરણ કહેવું. વેદકરણ પણ સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ પ્રકારે મુજબ ત્રણ પ્રકારનું છે. ' એકેબિયથી માંડીને પચેંદ્રિય સુધી પાંચ પ્રકારના જી મુજબ પ્રાણાતિપાતકરણ પણ પાંચ પ્રકારનું છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકૃતિ) –એ પાંચ પ્રમાણે પુગલકરણ પણ પાંચ પ્રકારનું છે.' – શતક ૧૯, ઉદ્દે ૯ ૧. જુઓ આગળ ભાષા તથા મનના ચાર પ્રકાર, પા. ૩૬૪. ૨. જુઓ સાત પ્રકારના સમુદ્યાત માટે પા. ૯૨, ટિ૦ ૩. ૩. સમકિતદષ્ટિ, મિથ્યાત્વષ્ટિ અને મિશ્રદષ્ટિ – એ ત્રણ દષ્ટિએ – સમજણ – શ્રદ્ધાઓ છે. ૪. કરણ પ્રમાણે જ નિવૃતિ (નિષ્પત્તિ – તે પ્રમાણે થવું તે) પણ જાણવી. જેમકે ઇવનું એકેઢિયાદિ છવરૂપે થવું તે એકેદ્રિય જીવનિતિ; એ પ્રમાણે કનિતિ, શરીરનિવૃતિ, ભાષાનિવૃતિ, ઇદ્રિયનિવૃતિ, મનોનિવૃતિ, કષાયનિવૃતિ વગેરે 2010_05 Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-રસાર ગૌ–હે ભગવન ! સંજ્ઞાઓ કેટલી કહી છે? મહ–હે ગૌતમ! દશ સંજ્ઞાઓ કહી છેઃ ૧. આહારસંજ્ઞા, ૨. ભયસંજ્ઞા, ૩. મૈથુનસંજ્ઞા, ૪. પરિગ્રહસંસા, ૫. કેધસંજ્ઞા. ૬. માનસંજ્ઞા, ૭. માયા સંજ્ઞા, ૮. લેભસંજ્ઞા, ૯. લોકસંજ્ઞા, (વિશેષ બેધ) અને ૧૦. ઘસંજ્ઞા (સામાન્ય બેધ). – શતક ૭, ઉદેવ ભાવે ગૌ–હે ભગવન ! ભાવ કેટલા પ્રકારના કહ્યા છે ?' મહ–હે ગૌતમ! ભાવ છ પ્રકારના કહ્યા છે : ઔપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, ઔદયિક, પારિણામિક અને સાંનિપાતિક. [વિવરણ: જૈન દર્શને આત્માને એકાંત ક્ષણિક નથી માનતું કે એકાંત નિત્ય – અપરિણામી નથી માનતું. પરંતુ પરિણામી નિત્ય માને છે. મૂળ આત્મદ્રવ્ય ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર સમજવાં. તેમ જ વર્ણ આકૃતિની નિતિ પણ જાણવી. જેમકે નૈરયિકને હું સંસ્થાનનિવૃતિ છે, અસુરકુમારને સમચતુરસ્ત્રસંસ્થાન નિવૃત્તિ છે, પૃથ્વી કાયિકને મસૂર અને ચંદ્રાકારસંસ્થાન. નિવૃતિ છે, ઇ . તે બધી આકૃતિઓ માટે જુઓ આ માળાનું અંતિમઉપદેશ” પુસ્તક પા. 2010_05 Page #392 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતે ૩૦૩ પામ્યા કરે, એ પરિણામ – નિત્યતા. એથી જ જનદર્શન જ્ઞાન, સુખ, દુઃખ આદિ પર્યાય આત્માના જ માને છે. આત્માના બધા પર્યાય એક જ અવસ્થાવાળા નથી હોતા. કેટલાક પર્યાયે કોઈ એક અવસ્થામાં તો બીજા કેટલાક બીજી કઈ અવસ્થામાં મળી આવે છે. પર્યાની તે ભિન્ન ભિન્ન અવસ્થાએ ભાવ કહેવાય છે. આત્માના પર્યાય અધિકમાં અધિક છ ભાવવાળા હોઈ શકે છે. ૧. કર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ પથમિક કહેવાય છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કચરે નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે રસત્તાગત કર્મનો ઉદય તદ્દન રોકાઈ જતાં ઉત્પન્ન થાય છે. ૨. કર્મને ક્ષયથી પેદા થાય તે ક્ષાયિક ભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સર્વથા કરે કાઢી નાખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કર્મને સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ૩. ક્ષય અને ઉપશમથી પેદા થાય એ ક્ષાપશમિક ભાવ છે. ક્ષયપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, જે કર્મના ઉદયમાં નહિ આવેલા અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. એ વિશુદ્ધિ મિશ્રિત હોય છે. ૪. ઉદયથી પેદા થાય તે દયિક ભાવ. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મના વિપાકનુભવથી ઉત્પન્ન થાય છે. ૫. પરિણામિક ભાવ દ્રવ્યનો એક પરિણામ છે, જે ફક્ત દ્રવ્યના અસ્તિત્વથી જ પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે, અર્થાત્ કઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ 2010_05 Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રીભગવતી-સાર પરિણમિક ભાવ કહેવાય. ૬. સાંનિપાતિક ભાવ એટલે અનેક ભાવના સંમેલનથી થતો ભાવ. દર્શનમોહનીય કર્મના ઉપશમથી સમ્યક્ત્વ પ્રગટ થાય. છે; માટે સમ્યક્ત્વ એ ઔપથમિક ભાવ છે. કવલજ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે કેવલજ્ઞાન એ ક્ષાયિક ભાવ છે. મતિજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિજ્ઞાન પ્રગટ થાય છે, માટે મતિજ્ઞાન એ ક્ષાપશમિક ભાવ છે. દેવગતિ નામકર્મના ઉદયનું ફળ દેવગતિ છે, માટે તે ઔદયિક ભાવ છે. જીવત્વ – ચૈતન્ય; ભવત્વ-મુક્તિની યોગ્યતા; અને અભવત્વ – મુક્તિની અગ્યતા એ ત્રણ ભાવો સ્વાભાવિક છે, અર્થાત તે કર્મના ઉદયથી કે ઉપશમથી કે ક્ષયથી કે ક્ષમશમથી પેદા નથી થતા; પરંતુ અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે, તેથી તે પરિણામિક છે. ગૌ –હે ભગવન્! ઔદયિક ભાવ કેટલા પ્રકાર છે? મા–હે ગૌતમ! ઔદયિક ભાવ બે પ્રકારે કહ્યું છે : ઔદયિક અને ઉદયનિષ્પન્ન. આઠ કર્મપ્રકૃતિને ઉદય તે ઔદયિક. ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે : જીવદયનિષ્પન્ન અને અજીવોદયનિષ્પન્ન. કર્મના ઉદયથી જીવમાં નિષ્પન્ન થયેલા નારકતિર્યંચ આદિ પર્યાયે જીવદયનિષ્પન્ન કહેવાય છે. અને કર્મના ઉદયથી અજીવને વિષે થયેલા પયયો, જેમકે, ઔદારિકાદિ શરીર, (ઔદારિક શરીરનામકર્મના ઉદયથી પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ અજીવને વિષે નિષ્પન્ન હોવાથી,) અજીવદયનિપન્ન છે. * –શતક ૧૭, ઉદેવ * વધુ માટે જુઓ અનુયાગદ્વાર સૂત્ર પ. ૧૧૩–૧૨૭. 2010_05 Page #394 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતો રા રાજગૃહનગરને પ્રસંગ છે. ગૌ–હે ભગવન! જીવ છેવત્વની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે? ઉ૦–હે ગૌતમ! તે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. જે છે જે ભાવ પૂર્વે પ્રાપ્ત કરેલ છે, તેની અપેક્ષાએ તે અપ્રથમ કહેવાય છે, જેમકે જીવત્વ અનાદિ કાળથી જીવને પ્રાપ્ત થયેલું છે, માટે જીવત્વની અપેક્ષાએ જીવ અપ્રથમ છે. પરંતુ જે જીવ પૂર્વે અપ્રાપ્ત એવા જે ભાવને પ્રાપ્ત કરે, તેની અપેક્ષાએ તે પ્રથમ કહેવાય; જેમકે સિદ્ધત્વની અપેક્ષાએ સિદ્ધ પ્રથમ છે, કારણ કે સિદ્ધત્વ પૂર્વે જીવને પ્રાપ્ત થયેલું નથી. અનાહારક જીવને અનાહારક ભાવ વિચારીએ તો જે જીવ સિદ્ધગતિમાં છે, તે સિદ્ધગતિના અનાહારક ભાવ કરતાં પ્રથમ છે : કારણ કે તેણે તે ગતિનું અનાહારકપણે પૂર્વે પ્રાપ્ત કર્યું નથી, પરંતુ વિગ્રહગતિને પ્રાપ્ત સંસારી જીવ અપ્રથમ છે, કારણ કે, તેણે વિગ્રહગતિમાં પૂર્વે અનાહારકપણું અનંત વાર પ્રાપ્ત કર્યું છે. સમ્યગદષ્ટિજીવને સમ્યગદષ્ટિભાવ વડે વિચારીએ તો, જે જીવો પહેલી વાર જ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, તેઓ સમ્યગ્દષ્ટિભાવ કરતાં પ્રથમ છે; પરંતુ જેઓ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા બાદ ત્યાંથી પડીને તેને ફરી પ્રાપ્ત કરે છે, તેઓ અપ્રથમ છે. સમ્યગદષ્ટિભાવની અપેક્ષાએ સિદ્ધોને પણ પ્રથમ જાણવા; કારણ કે સિહત્વસહચરિત સમ્મદર્શન મેક્ષગમન સમયે પ્રથમ પ્રાપ્ત થાય છે. 2010_05 Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩s શ્રીભગવતી-સાર. મિથ્યાષ્ટિભાવની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ જીવ અપ્રથમ છે; કારણ કે મિયાદર્શન અનાદિ છે. - સંતજીવ અને મનુષ્યને સમ્યગદષ્ટિ જીવ પ્રમાણે જાણવા [ એ પ્રમાણે મૂળમાં અનેક બાબતોની અપેક્ષાએ પ્રથમતા–અપ્રથમતાનો વિચાર કરેલો છે]. – શતક ૧૮, ઉદે૧ લબ્ધિ તે તે પ્રતિબંધક કર્મના ક્ષયાદિથી આત્માને જ્ઞાનાદિ ગુણને લાભ થવો તે લબ્ધિ કહેવાય.' ગૌ૦–હે ભગવન્! લબ્ધિ કેટલા પ્રકારની કહી છે? મહ–હે ગૌતમ! લબ્ધિ દશ પ્રકારની કહી છે ૧. તથાવિધ જ્ઞાનાવરણ કર્મના ક્ષય કે ક્ષયે પશમથી યથાસંભવ પાંચ પ્રકારના જ્ઞાનને લાભ થવો તે “જ્ઞાનલબ્ધિ.” ૨. સમ્યક, મિથ્યા કે મિશ્ર શ્રદ્ધાનરૂપ આત્માનો પરિણામ તે “દર્શનલબ્ધિ. ૩. ચારિત્રમેહનીય ક્સના ક્ષય, ઉપશમ કે ક્ષોપશમથી થયેલો આત્મપરિણામ તે “ચારિત્રલબ્ધિ.” ૪. અપ્રત્યાખ્યાનાવરણ* કષાયના ક્ષપશમથી થયેલો દેશવિરતિરૂપ આત્મપરિણામ તે “ચારિત્રાચારિત્રલબ્ધિ.” ૫–૯. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય. ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય કર્મના ક્ષય કે પશમથી થતી લબ્ધિઓ અનુક્રમે, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, છે જુઓ આગળ પા. ૨૯, ટિ૦ ૫. 2010_05 Page #396 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક ખાખતા G ઉપભાગલબ્ધ, અને વીય લબ્ધિ કહેવાય છે. ૧૦. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયે।પશમથી પ્રાપ્ત થયેલ ભાવેન્દ્રિયાના તથા એકેન્દ્રિયાદિ જાતિનામક અને પર્યાપ્તનામકર્મના ઉદયથી વ્યેન્દ્રિયાનેા લાભ ા તે ઇંદ્રિયલબ્ધિ. તેમાં જ્ઞાનલબ્ધિ જ્ઞાનના પાંચ પ્રકાર પ્રમાણે પાંચ પ્રકારની છે. અજ્ઞાનધિ પણ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન અનુસાર ત્રણ પ્રકારની છે. દર્શોનાંખ્ય ત્રણ પ્રકારની છે : ૧. મિથ્યાત્વ – મેહનીયકના ઉપશમ, ક્ષય કે ક્ષયેાપશમથી થયેલ શ્રદ્ધાન૩૫ આત્મપરિણામ તે સમ્યગદર્શન લબ્ધિ. ૨. અશુદ્ધ મિથ્યાત્વપુદ્ગલના વેદનથી થયેલ વિપર્યાસરૂપ જીવપરિણામ તે મિથ્યાદર્શનધિ, અને ૩. અવિશુદ્ધ મિથ્યાત્વપુદ્ગલના વેદનથી ઉત્પન્ન થયેલ મિશ્ર રુચિરૂપ જીવપરિણામ તે સમિથ્યાદર્શનધિ. ચારિત્રધિ પાંચ પ્રકારની છે: ૧. હિંસાદિ સદાષ પ્રવૃત્તિથી વિરતિ તે ‘સામાયિક ચારિત્ર.' તેના એ પ્રકાર છે વર અને યાવથિક. ઇશ્ર્વર એટલે અલ્પકાલીન. તે સામાયિક પહેલા અને છેલ્લા તીર્થંકરના તીને વિષે પ્રથમ દીક્ષા લેનારને હાય છે. યાવકથિક એટલે હ્યુ ૧. પહેલા તીર્થંકરના મુનિ નુજડ હતા એટલે તેમને પાળવેા સહેલેા હતેા; જ્યારે વ×જડ હતા; તેથી તેમને ધ પાળવેા મુશ્કેલ હતા. જ્યારે નુપ્રાજ્ઞ · હતા. જી ઉત્તરાધ્યયન ધ સમજવા મુશ્કેલ હતા પણ અંતિમ તી કરના મુનિએ સમજવા સહેલા હતા, પણ વચગાળાના મુનિએ અ. ૨૩, ૨૫૧૬. 2010_05 Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રીભગવતીસાર યાવજીવ. તે ચારિત્ર મધ્યમ બાવીશ તીર્થકરના તીર્થને વિષે વર્તમાન સાધુઓને હોય છે, કેમકે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓને ચારિત્રમાં દોષનો સંભવ નથી; તેથી તેઓને પ્રથમથી જ યાવત્રુથિક સામાયિક ચારિત્ર હોય છે. ૨. છેદપસ્થાપનીયઃ પૂર્વના ચારિત્રપર્યાયનો છેદ કરીને ફરીથી મહાવતોને અંગીકાર કરવાં તે. તેના બે પ્રકાર છે : સાતિચાર અને નિરતિચાર. ઇવરસામાયિકવાળા પ્રથમ દીક્ષિતને પુનઃ મહાવ્રતોનું આરોપણ કરે, અથવા બીજા તીર્થકરના. સાધુઓ બીજા તીર્થકરના તીર્થમાં પ્રવેશ કરે, ત્યારે તેને નિરતિચારચારિત્ર હોય છે. પરંતુ મહાવ્રતોને મૂળથી ભંગ કરનાર સાધુ પુનઃ મહાવ્રતનો સ્વીકાર કરે ત્યારે તે સાતિચાર કહેવાય છે. ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્રઃ તેમાં ગચ્છથી જુદા પડી નવ સાધુઓ આત્માની વિશુદ્ધિ અર્થે એક વિશિષ્ટ તપને સ્વીકાર કરે છે. તેમાં ચાર તપ કરનારા ચાર સેવા કરનારા અને એક ગુરુસ્થાને હોય છે. તપ કરનારાઓનું ઓછામાં ઓછું તપ આ પ્રમાણે છે: ગ્રીષ્મઋતુમાં ઓછામાં ઓછો એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ અને વધારેમાં વધારે ત્રણ ઉપવાસ. શિશિર ઋતુમાં ઓછામાં એાછા બે ઉપવાસ, મધ્યમ ત્રણ ઉપવાસ, અને વધારેમાં વધારે ચાર ઉપવાસ. અને વર્ષાઋતુમાં ઓછામાં ઓછા ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ, અને વધારેમાં વધારે પાંચ ઉપવાસ. પારણામાં આયંબિલ કરવાનું (એટલે કે એક વખત ઘી વગેરે રસરહિત ખાવાનું તથા ગરમ પાણી પીવાનું) હોય છે. ચાર સેવા કરનારા અને ગુરુ રેજ 2010_05 Page #398 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતે ૩૭૯ આયંબિલ કરે છે. આ પ્રમાણે છ માસ સુધી તપ કર્યા બાદ તપ કરનારાઓ સેવા કરે છે, અને સેવા કરનારા છે માસ તપ કરે છે. ત્યાર પછી ગુરુ એ પ્રમાણે છ માસ તપ કરે છે; બાકીનાઓમાંથી એક ગુરુ થાય છે, અને બીજા બધા સેવા કરે છે. એ પ્રમાણે ૧૮ માસ પૂરા થયા બાદ તેઓ ગ૭માં પાછા આવે છે, કે જિનકલ્પનો સ્વીકાર કરે છે.. પરિહારવિશુદ્ધિ ચારિત્ર તીર્થકર કે કેવલજ્ઞાની પાસેથી જ લઈ શકાય છે, કે જેણે તીર્થકર કે કેવલજ્ઞાની પાસે પૂર્વે લીધું હોય તેની પાસેથી લઈ શકાય છે. ૪. સુક્ષ્મસંપરાય :જેમાં માત્ર સૂક્ષ્મ કષાય અને તે પણ લેભાશને ઉદય હાથ છે તે સૂક્ષ્મપરાય. તેના બે પ્રકાર છે: વિશુધ્યમાનક અને સંલિસ્યમાનક. તેમાં વિશુધ્યમાનક, ક્ષપકશ્રેણી અને ઉપશમ-- શ્રેણએ ચડનારને હોય છે, અને સંકિલશ્યમાનક ઉપશમશ્રેણીથી પડનારને હોય છે. ૫. યાખ્યાતઃ સર્વથા કષાયદયને અભાવ જે ચારિત્રને વિષે હોય છે. તેના બે પ્રકાર છે: ઉપશમક – કપાયે ઉપશમ જેમાં હોય તે અને ક્ષપક એટલે કક્ષાનો ક્ષય જેમાં હોય તે. ચારિત્રાચારિત્ર લબ્ધિ એક જ પ્રકારની છે. વીર્યલબ્ધિ ત્રણ પ્રકારની છે: ૧ જેથી બાલ – સંયમરહિત અજ્ઞાની – ની અસંયમ– અજ્ઞાન – પૂર્વક કષ્ટદાયક અનુષ્ટામાં પ્રવૃત્તિ થાય, તે બાલવીર્યલબ્ધિ ૨. જેથી સંયમને વિષે પ્રવૃત્તિ થાય તે પંડિતવીર્યલબ્ધિ ૩. અને જેથી દેશવિરતિમાં પ્રવૃત્તિ થાય તે બાલપંડિતવીર્યલબ્ધિ.. ૧. જિનકલ્પ એટલે કે જિનને અતિ કઠોર આચાર. 2010_05 Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ઇંદ્રિયલમ્બિ, ઇંદ્રિયાના પાંચ પ્રકાર પ્રમાણે પાંચ દર્શનલબ્ધિવાળા જીવા જ્ઞાની મ—હે ગૌતમ! તેઓ નાની પણ હાય અને અજ્ઞાની પણ હાય. [દર્શન એટલે શ્રદ્ધાન. તેમાં જે બ્રહાન જ્ઞાનપૂર્વક ગાય, તે સભ્યશ્રદ્દાન; અને અજ્ઞાનપૂર્વક હેય તે મિથ્યાશ્રદ્ધાન છે. સમ્યક્ત્રાવાળા નાની છે, અને મિથ્યાશ્રદ્ધાનવાળા અજ્ઞાની છે.. નાની છે તેમેને પાંચ જ્ઞાન વિકલ્પે હાય છે; અને તેને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય છે.૧ જેએ જેએ અજ્ઞાની છે, $>$: જાતની છે. ગૌ હે ભગવન્! - હાય કે અજ્ઞાની? દનધિ રહિત જીવે! તા હાતા જ નથી; કારણકે સર્વ જીવને સમ્યક, મિથ્યા કે મિશ્ર શ્રદ્દાનમાંથી ગમે તે એક શ્રદાન હેાય જ છે. સમ્યગદર્શીલબ્ધિવાળા જીવાને વિકલ્પે પાંચ નાન હાય છે; અને સમ્યગ્દ નલધરહિત જીવાને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય છે.૧ મિથ્યાદર્શનધિવાળા જીવેશને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય છે; અને મિથ્યાદનધિહિત ( સમ્યગદષ્ટિ અને * એક સમયે ક્યાં ક્યાં જ્ઞાન સાથે હોઈ શકે વગેરેનું વન આ જીવવભાગના ખીન્ન પ્રકરણમાં આવી ગયું છે. પા, ૩૨૪, ૧. વિભ‘ગજ્ઞાનલબ્ધિવાળાને અવશ્ય ત્રણ અજ્ઞાન હેાય; બાકીનાને એ અજ્ઞાન હેાય, 2010_05 Page #400 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતે ૩૦૧ મિશ્રદષ્ટિ) જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. મિશ્રદષ્ટિ જીવોને મિશ્ચાદર્શનલબ્ધિવાળાની પિઠે જાણવા અને મિશ્રદષ્ટિરહિત છને મિથ્યાદર્શનલબ્ધિરહિત, જીની જેમ જાણવા. ચારિત્રલબ્ધિવાળા ઓને પાંચ જ્ઞાન વિકલ્પ જાણવા અને ચારિત્રલબ્ધિરહિત જીવોને મન:પર્યાયજ્ઞાન સિવાયનાં જ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ જાણવાં. સામાયિક ચારિત્રલબ્ધિવાળા છોને કેવલજ્ઞાન સિવાયર ચાર જ્ઞાન વિકલ્પ હોય છે; અને સામાયિક ચારિત્રલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. તે પ્રમાણે યથાખ્યાતચારિત્ર સુધી સમજવું પરંતુ તેની લબ્ધિવાળાને પાંચ જ્ઞાન વિકલ્પ જાણવાં. - ચારિત્રાચારિત્ર (દેશચારિત્ર) લધિવાળા જીવો જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેમાં કેટલાક બે જ્ઞાન (મતિ અને બુત) વાળા છે; અને કેટલાક ત્રણ જ્ઞાન (મતિ, મૃત અને અવધિ) વાળા છે. ચારિત્રાચારિત્રલબ્ધિરહિત જીવને ૧. કારણકે અવિરતિપણામાં પ્રથમનાં બે કે ત્રણ જ્ઞાન હોય છે, અને સિદ્ધપણામાં એક કેવલજ્ઞાન જ હોય છે. ૨. કારણકે યથાખ્યાતચારિત્રીને જ કેવલજ્ઞાન હોય છે. ૩. કારણકે સામાચિકચારિત્રની લબ્ધિરહિત જે જ્ઞાની જવા છે તેઓને છેદેપસ્થાપનીયભાવે અને સિદ્ધભાવે પાંચ જ્ઞાન વિકલ્પ છે. તથા જે અજ્ઞાની છે, તેમને ત્રણ અજ્ઞાન વિકલ્પ છે, ૪. કારણકે યથાખ્યાતચારિત્રી છસ્થ કે કેવલી હોય એટલે તેને પાંચ જ્ઞાન વિકલ્પ હેય. 2010_05 Page #401 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રીભગવતીસાર વિકલ્પ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. (એટલેકે જેઓ જ્ઞાની છે તેમને પાંચ જ્ઞાન, અને અજ્ઞાની છે તેમને ત્રણ અજ્ઞાન વિકલ્પ જાણવાં.) દાનલબ્ધિવાળાને પાંચ જ્ઞાની અને ત્રણ અજ્ઞાનર વિકલ્પ હોય છે. દાનલબ્ધિરહિત (સિદ્ધ) અવશ્ય એક કેવલજ્ઞાનવાળા જ છે. એ પ્રમાણે છેક વીર્યલબ્ધિ અને વીર્યલબ્ધિરહિત છ સુધી જાણવું. બાલવીયલબ્ધિવાળા જીવોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. અને બાલવીર્યલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન વિકલ્પ હોય છે." પંડિતવીર્યલબ્ધિવાળાને વિકલ્પ પાંચ જ્ઞાન હોય છે; અને પંડિત વીર્યલબ્ધિરહિતને મન:પર્યવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. ૧. કારણ કે કેવલજ્ઞાની પણ દાનલબ્ધિયુક્ત છે. ૨. જ્ઞાનીને જ્ઞાન અને અજ્ઞાનીને અજ્ઞાન જાણવાં. ૩. તેમને દાનાતરાયને ક્ષય છે, પણ દેવા લાયક વસ્તુના અભાવથી, પાત્રના અભાવથી અને દાનના પ્રજનના અભાવથી તેમને દાનલબ્ધિરહિત કહ્યા છે. ૪. બાલવીર્ય લબ્ધિવાળા અસંયત (અવિરતિ) કહેવાય છે. ૫. કારણ કે બાલવીર્ય લબ્ધિરહિત છવો કાંતો સર્વવિરતિ હોય, દેશવિરતિ હોય, કે સિદ્ધ હેય. ૬. કારણ કે પંડિતવીર્ય લબ્ધિરહિત કાં અસંત હોય. કાતો દેશસયત હોય કે તે સિદ્ધ હોય. તેમાં અસંયતને . પ્રથમનાં ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન વિકલ્પ હેય. દેશસંયતને ત્રણ જ્ઞાન વિકલ્પ હોય. અને સિદ્ધને એક કેવલજ્ઞાન 2010_05 Page #402 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબત ૩૮૩ બાલ–પંડિત વિર્યલબ્ધિવાળાને ત્રણ જ્ઞાન વિકલ્પ હોય છે; અને બાલ–પંડિતવીર્યલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. ઈદ્રિયલબ્ધિવાળા જીવોને વિકલ્પ ચારજ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ઈકિયલબ્ધિરહિત છ અવશ્ય એક કેવલજ્ઞાનવાળા છે. શ્રોન્દ્રિયલબ્ધિવાળાને ઇજિયલબ્ધિવાળાની પેઠે જાણવા. કોન્દ્રિયલબ્ધિરહિત જીવોમાં જેએ જ્ઞાની છે તેઓ કાંતો (મતિ–બુત) એ જ્ઞાનવાળા છે; કે કાંતે (કેવલજ્ઞાનરૂપી) એક જ્ઞાનવાળા છે. અને જે અજ્ઞાની છે, તે બે (મતિ અને શ્રત) અજ્ઞાનવાળા છે. નેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયલબ્ધિવાળાને શ્રોવેન્દ્રિયલબ્ધિવાળાની પેઠે જાણવા. તે પ્રમાણે રહિતનું પણ જાણવું. જિહવેંદ્રિયલબ્ધિવાળાને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. જિહન્દ્રિયલબ્ધિરહિત જેમાં જે જ્ઞાની છે તેઓ અવશ્ય એક કેવલજ્ઞાની છે; અને જેઓ અજ્ઞાની છે. તે (મતિ-બુત) બે અજ્ઞાનવાળા છે. હોય. મન:પર્ય વિજ્ઞાન માત્ર પંડિતવીર્ય લબ્ધિવાળાને હોય. સિદ્ધા પંડિતવીર્ય લબ્ધિરહિત છે. કેમકે તેઓને અહિંસાદિ ધર્મવ્યાપારમાં પણ પ્રવૃત્તિ નથી. ૧. કારણ કે કેવલજ્ઞાનીને ઈદ્રિયને ઉપગ નથી. ૨. તે અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિ વિકસેન્દ્રિય જીવો છે. ૩. એટલે કે એકેંદ્રિય જીવો; તેઓમાં સારવાદન ન હોવાથી જ્ઞાનને અભાવ છે, તેમ જ વિભગને પણ અભાવ છે. 2010_05 Page #403 -------------------------------------------------------------------------- ________________ હતા શીભાગવતીસાર સ્પર્શેન્દ્રિયલબ્ધિવાળાને ઇકિયલબ્ધિવાળાની પેઠે જાણવા. વેરહિતનું પણ તેમ જ જાણવું. – શતક ૮, ઉદ્દે ૨ ગ ગૌ૦–હે ભગવન ! વેગ (પ્રવૃત્તિ) ને કેટલા પ્રકાર છે ? મ––હે ગૌતમ ! યોગના ત્રણ પ્રકાર કહ્યા છે : મનયોગ, વચનયોગ, અને કાગ. –શતક ૧૬, ઉદે. ૧ ગૌત્ર –હે ભગવન ! કેટલા પ્રકારને યોગ કહ્યો છે? ભ૦-––હે ગૌતમ! પંદર પ્રકારને વેગ કહ્યો છે: ૧. સત્યમનોયોગ ૨. મૃષામનેયોગ ૩. સત્યમૂલા મનોયોગ ૪. અ-સત્ય અ-મૃષા મનેયોગ ૫. સત્ય વચનયોગ ૬. અસત્ય વચનગ ૭. સત્યમૃષા વચગ ૮. અસત્ય અ-મૃષા વચનયોગ ૯ઔદારિક શરીર કાયયોગ ૧૦. ઔદારિકમિશ્રશરીર કાયયોગ ૧૧. વૈક્રિયશરીર કાયયોગ ૧૨. વૈક્રિયમિશ્રશરીરકાયયોગ ૧૩. આહારકશરીરકાયયોગ ૧૪. આહારકમિશ્રશરીર કાયયોગ અને ૧૫. કાર્માણશરીર કાયયોગ. [ ઔદારિકમિશ્રાદિ કાયાની સમજ આ પ્રમાણે છે : ઔદારિક કાગ તો પર્યાપ્તને જ હોય. ઔદારિક શરીર ઉત્પત્તિ સમયે અપૂર્ણાવસ્થામાં કાર્પણ સાથે મિશ્ર થાય છે, ત્યારે તે “ઔદારિક મિશ્ર' કહેવાય છે. એ અપર્યાપ્તને જ હોય. વળી પરભવમાં ઉત્પત્તિ સમયે જીવ પ્રથમ કાર્મગ વડે આહાર કરે; પછી જ્યાં સુધી શરીર 2010_05 Page #404 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતે ૩૮૫ નિષ્પન્ન ન થાય ત્યાં સુધી ઔદારિક મિશ્ર યોગ વડે આહાર કરે. વળી, ઔદારિક શરીરવાળે જ્યારે વૈક્રિય શરીર કરે, ત્યારે, જ્યાં સુધી વૈક્રિય શરીર પૂર્ણ ન કરે, ત્યાં સુધી વિક્રિયની સાથે ઔદારિક શરીરની મિથતા હોવાથી ઔદારિક મિશ્ર કાયપ્રયોગ જાણો. વૈક્રિયમિશ્રકાયપ્રયોગ દેવ અને નારકમાં ઉત્પન્ન થતા અપર્યાપને જ હોય. અહીં વૈક્રિયની મિત્રતા કાર્પણ સાથે છે. વળી વૈયિ શરીરનો ત્યાગ કરી, ઔદારિકને ગ્રહણ કરતા દારિક શરીરવાળાને વૈયિની પ્રધાનતા હોવાથી વૈક્રિયની મિત્રતા છે. આહારક મિશ્રની મિત્રતા ઔદારિકની સાથે હોય છે. આહારક શરીરી પિતાનું કામ પૂરું કરી જ્યારે આહારકને ત્યાગવા લાગે, અને ઔદારિકને ગ્રહણ કરી રહે ત્યાં સુધી તે હોય છે. કામણશરીરકાયપ્રયોગ વિગ્રહગતિમાં સર્વ સંસારી જીવોને હોય છે. પૂર્વદેહથી મળેલી ગતિ વાંક સુધી જ પહોંચે છે. ત્યાંથી આગળ જવા બીજા પ્રયત્નની જરૂર પડે છે. તે વખતે બીજું કોઈ શરીર તો હોતું નથી, તેથી કામણ શરીરના પ્રયત્નથી જીવ આગળ ગતિ કરે છે. વળી સમુઘાત કરતા કેવલજ્ઞાનીને ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તે કાયયોગ થાય છે. ૧. તેની વિગત માટે જુઓ આ માળાનું “યેગશાસ” પુસ્તક, પા. ૧૩૩. 2010_05 Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ગૌ–હે ભગવન! ઓછામાં ઓછા (જઘન્ય) કે વધારેમાં વધારે (ઉત્કૃષ્ટ) એ પંદર પ્રકારના યુગમાં કોગ કેનાથી વિશેષાધિક છે ? મા–હે ગૌતમ ! કામણુશરીરનો જઘન્ય ગ સૌથી અલ્પ છે; તેથી ઔદારિકમિશ્રનો જઘન્ય વેગ અસંખ્યાતગણો છે. તેથી વૈક્રિયમિશ્રનો જઘન્ય ગ અસંખ્યાતગણે છે. તેથી ઔદારિક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગણો છે. તેથી વૈક્રિય શરીરને જઘન્યાગ અસંખ્યાતગણે છે. તેથી કાર્માણ શરીરને ઉત્કૃષ્ટ યંગ અસંખ્યાતગણે છે. તેથી આહારક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગણે છે. તેથી આહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણે છે. તેથી ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્રનો ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાતગણો અને પરસ્પર સમાન છે. તેથી અસત્ય-અમૃષા મનેયેગને જઘન્ય વેગ અસંખ્યાતગણે છે. તેથી આહારક શરીરનો જધન્યવેગ અસંખ્યાતગણે છે. તેથી ત્રણ પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ અસંખ્યાતગણી અને પરસ્પર તુલ્ય છે. તેથી આહારક શરીરને ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણે છે. તથા, તેથી ઔદારિક શરીર, વૈક્રિયશરીર, ચાર પ્રકારના મનેયાગ અને ચાર પ્રકારના વચનોગ-એ દસને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાતગણો અને પરસ્પર તુલ્ય હોય છે. ગૌ –હે ભગવન ! તે એમ જ છે, હે ભગવન ! તે એમ જ છે. – શતક રપ, ઉદ્દે ૧ 2010_05 Page #406 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક ખાખતા ૯ કપાય ગૌ—હે ભગવન્ ! કષાય કેટલા છે ? ૨૦—હે ગૌતમ ! કષાય ચાર છે: સાયા, અને લાભ. ક્રાધ, માન, -- પ્રકારનાં છે? ગૌ હે ભગવન્ ! ક્રોધનાં સ્થાન કેટલા મહે ગૌતમ ! ચાર પ્રકારનાં છે: પેાતાની જાત; જાની જાત; તેની જાત; અને અપ્રતિષ્ઠિત (કાઈના ઉપર નહી તેવા) એ પ્રમાણે માન, માયા અને લાભ વિષે પણ જાણવું. ગૌ॰—હે ભગવન્! કયાં કયાં કારણેા વડે ક્રોધ થાય છે? ૩૦૭ મ॰~~~હે ગૌતમ! ક્ષેત્રને કારણે, વસ્તુને કારણે, શરીરને કારણે, અને સાધનસામગ્રીને કારણે. એ પ્રમાણે માન, માયા અને લેભનું પણ જાણવું. ગૌહે ભગવન્! ક્રોધ કેટલા પ્રકારના છે ? મ॰હું ગૌતમ ! ચાર પ્રકારને છે: અનંતાનુબધી (સમ્યક્ત્વ ગુણને જ નાશ કરી અનત ભવ ભટકાવનાર); અપ્રત્યાખ્યાન ( દેશિવરિત ગુણના વિધાત પ્રત્યાખ્યાનાવરણ ( સર્વવિરતિગુવિધાતી ); અને (યથાખ્યાત ચારિત્રના વધાતક). એ પ્રમાણે માન, અને ક્ષેાભનું પણ જાણવું. કરનાર ); સંવલન માયા ગૌતમ॰—હે ભગવન્ ! ક્રોધ કેટલા પ્રકારના છે? મ હે ગૌતમ ! પૂરતું કારણ સમજીને કરેલે (આભાગનિવર્તિત); ગુણુદોષની વિચારણ વિના જ કરેલે 2010_05 Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ( અનાભાગનિતિ); ઉપશાન્ત (અનુદયાવસ્થાવાળા); અને અનુપશાન્ત (ઉદયાવસ્થાવાળા). ગૌહે ભગવન્ ! જીવા કયાં સ્થાને વડે આડે ક પ્રકૃતિએ બાંધે છે ? મહે ગૌતમ ! ચાર સ્થાન વડે આઠે ક`પ્રકૃતિ બાંધે છે : ક્રોધ વડે, માન વડે, માયા વડે અને લેાભ વડે. શતક ૧૮, ઉર્દૂ ૪ 0 ૧૦ વેદના ગૌ હે ભગવન્! વેદના કેટલા પ્રકારની છે? મ—હે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની છે : ગીત, ઉષ્ણ, અને શીતેષ્ણ. ગૌ॰——હું ભગવન્ ! નૈરિયકે કઈ વેદના અનુભવે છે?' મ—હે ગૌતમ! શાંત વેદના પણ અનુભવે છે, અને ઉષ્ણ પણ અનુભવે છે. પરંતુ શીષ્ણુ વેદના નથી અનુભવતા. અસુરકુમારેા ત્રણે વેદના અનુભવે છે. પ્રમાણે વૈમાનિકા સુધી જાવું. એ. ૧. અહી સ્થાન એટલે પાપકનું સ્થાન સમજવું. ૨. પછીના આમા પ્રકરણમાં ત્રીજા યાનિવિભાગમાં જણાવ્યા પ્રમાણે. પા. ૪૧૪, ૩. તે તે પ્રકારના પુદ્ગલાના સ્પર્ધા થાય ત્યારે. જેમકે સ્નાનાદિ વખતે શીત ઇ. ઉષ્ણ વેદનાનું તેમને ખીજું કારણ એ છે કે, જ્યારે વધારે પ્રભાવવાળે દેવ ગુસ્સે થઈને તેમને જુએ ત્યારે તેમને ઉષ્ણ વેદના થાય છે. જુઓ ઈશાને દ્રની ક્થામાં. પા. ૧૯૪; 2010_05 Page #408 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતો ૩૮૯ પૃથ્વીકાયિકો પણ ત્રણે વેદના અનુભવે છે. તે પ્રમાણે મનુષ્ય સુધી જાણવું. ગૌ–હે ભગવન ! વેદના કેટલા પ્રકારની છે ? મહ–હે ગૌતમ! વેદના ચાર પ્રકારની છે : દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. [ પુગલ દ્રવ્યના સંબંધની અપેક્ષાએ દ્રવ્યવેદના; નારકાદિ ઉ૫પાતક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રવેદના: નારકાદિ ભવકાલની અપેક્ષાએ કાલવેદના; અને વેદનીયકર્મના ઉદયથી થતા ઉત્પાદની અપેક્ષાએ ભાવદના.] આ ચારે વેદના નૈરયિકથી માંડીને બધાને હોય છે. ગૌ૦–હે ભગવન! વેદના કેટલા પ્રકારની છે? મ–હે ગતમ! વેદના ત્રણ પ્રકારની છે. શારીરિક, માનસિક અને શારીરિક-માનસિક. આ વેદનાઓ પણ બધાને હોય છે, પરંતુ તેમાં વિશેષ એ કે, એકેપ્રિય અને વિકદિય જીવો માત્ર શારીરિક વેદના જ અનુભવે છે; કારણ કે તેમને મનને અભાવ છે. ગૌ –હે ભગવન! વેદના કેટલા પ્રકારની છે? ભ૦–હે ગૌતમ! વેદના ત્રણ પ્રકારની છે: (સુખરૂપ) સાતા, ( દુ:ખરૂપ ) અસાતા અને સાતા-અસાતા. બધા -જીવોને ત્રણે વેદનાઓ હોય છે. ૧. નરયિકમાં તે અસાતવેદના જ હોય છે; પરંતુ તીર્થકરના જન્માદિકાલે તેમને સાતા વેદના માની છે; ઉપરાંત પૂર્વજ મને સંબંધી દેવ વા અસુર વચનામૃતેથી તેને સિંચે છે, ત્યારે મનમાં તે સાતવેદના અનુભવે છે, અને શરીરે તે ક્ષેત્રના પ્રભાવથી અસાતવેદના અનુભવે છે; ઉપરાંત તે દેવાદિના દર્શનથી અને તેના વચનશ્રવણથી મનમાં તે સાતા વેદના પણ અનુભવે 2010_05 Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવત-સાર ગૌ––હે ભગવની વેદના કેટલા પ્રકારની છે? મ–હે ગૌતમ! વેદના ત્રણ પ્રકારની છે : દુઃખરૂપ. સુખરૂપ અને અદુઃખ-અસુખરૂપ. તે પણ બધા જીવોને છે. ગૌ૦–હે ભગવન્ ! વેદના કેટલા પ્રકારની છે ? મ–હે ગૌતમ! વેદના બે પ્રકારની છે : આભુપગમિક (પોતે જાણીને સ્વીકારેલી : જેમકે સાધુઓ વાળ ટૂંપાવે તે) અને ઔપક્રમિકી (પિતાનાં વેદનીય કર્મના ફળ રૂપે પ્રાપ્ત થતી.) તેમાં પંચેકિય તિર્યો અને મનુષ્યોને બંને વેદનાઓ હોય છે. બાકીના ઔપક્રમિકી. જ અનુભવે છે. ગૌ૦–હે ભગવન્! વેદના કેટલા પ્રકારની છે ? મહ–હે ગૌતમ! વેદના બે પ્રકારની છે : નિદા (સમ્યમ્ વિવેકવાળી ) અને અનિદા (સભ્ય વિવેક વિનાની.) નરયિકે બે પ્રકારના છે : સંજ્ઞી અને અસંજ્ઞી. તેમાં. સંસી નૈરયિકાને તે પૂર્વનું બધું સ્મરણ હોય છે, તેથી તેઓ છે અને પશ્ચાત્તાપના અનુભવથી અસાતા પણ અનુભવે છે; એમ સાતા-અસાતા વેદના પણ અનુભવે છે. દેવે સામાન્ય રીતે સાતા-વેદનાવાળા છે; પરંતુ વનકાળે અસાતા વેદનાવાળા છે; અને પોતાના વિભવનું સુખ ભોગવતી વખતે અન્યની વિભૂતિ દેખી સાતા-અસાતા વેદના અનુભવે છે. ૧. પૂર્વે જણાવેલ સાતા-અસાતામાં અને આમાં ફેર એટલો છે કે, કર્મના ઉદયને લીધે જે દુઃખ સુખ પ્રાપ્ત થાય તે સાતા-અસાતા કહેવાય; અને જે સુખદુઃખ બીજા વડે કરાયાં હોય તે સુખ-દુઃખ કહેવાય. ૨. કારણ કે તેઓ કમને ક્ષય કરવા આભુપગમિકીવાળા પણ હોય છે. 2010_05 Page #410 -------------------------------------------------------------------------- ________________ જીવને લગતી કેટલીક બાબતે ૩૯૧ નિદા વેદનાને અનુભવે છે. બાકીના અનિદાને. એ પ્રમાણે અસુરકુમારથી માંડી સ્વનિતકુમાર સુધીનાને તેમ જ વાનવ્યંતરેને પણ જાણવું. કારણ કે તેમાં સંસી અને અસંસી એવા બે વર્ગ છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇન્દ્રિયવાળા, ત્રણ દિયવાળા, ચાર ઇકિયવાળા તથા સંભૂમિ પંકિય તિર્યંચે અને મનુષ્યને પણ નરયિક જેવા જાણવા. તતિક સંસી જ હોય છે; પરંતુ તેમાં માયિમિચ્છાદષ્ટિર અને અમાયિસમ્યગદષ્ટિ એવા બે વર્ગો છે. તેમાં ભાયિ—મિયાદષ્ટિએ “વિપરીત જ્ઞાનવાળા હોવાને કારણે “વતને ભંગ કરવાથી કે અજ્ઞાનયુક્ત તપને લીધે અમે આ પ્રમાણે ઉત્પન્ન થયા છીએ' એવું નથી જાણતા. તેથી સમ્યમ્ – યથાવસ્થિત – પરિજ્ઞાનના અભાવથી” અનિદા વેદનાને અનુભવે છે, અને અમાયિમિધ્યદષ્ટિએ યથાવસ્થિત સ્વરૂપ જાણતા હોવાને લીધે જે કાંઈ અનુભવે છે તેનું નિદા વેદને જ અનુભવે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. – શતક ૧૦, ઉદ્દે ૨ ગૌ– હે ભગવન્! નારકે કેટલા પ્રકારની વેદનાઓ અનુભવ કરતા હોય છે? ૧. કેમકે મૂઈિમ મનુષ્યાદિ મન વિનાના હોવાથી અનિંદાને જ અનુભવે છે. ૨. માયાયુક્ત (માયિ) હોવાથી મિથ્યા – વિપરીત છે દૃષ્ટિ – વસ્તુતવનું જ્ઞાન– જેમનું. 2010_05 Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રીભગાવતીન્સાર મ–હે ગૌતમ! દશ પ્રકારની વેદના અનુભવતા હોય છે. શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, કડૂ–ખરજ, પરતંત્રતા, જવર, દાહ, ભય અને શાક. – શતક છે, ઉદ્દે ૮ ૧૧ ઉપયોગ ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર. જેમાં ચેતનાશક્તિ હોય તેમાં બોધક્રિયા થઈ શકે; ચેતનાશક્તિ આત્મામાં જ છે; જડમાં નહીં. ગૌ–હે ભગવન! ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? મ– હે ગૌતમ ! બે પ્રકારનો કહ્યો છે : સાકાર અને નિરાકાર. જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ છે; અને જે બેધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ છે. સાકારને “જ્ઞાન” અથવા સવિકલ્પક બેધ કહે છે, અને નિરાકારને “દર્શન' અથવા નિર્વિકલ્પક બેધ કહે છે. તેમાં સાકાર ઉપયોગ અથવા જ્ઞાનના આઠ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. * સમ્યકત્વ વિનાનાં મતિ, મૃત અને અવધિજ્ઞાન તે અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. મન:પર્યાય અને કેવળ એ બે જ્ઞાન સમ્યકત્વ સિવાય થતાં જ નથી; તેથી તેમના પ્રતિપક્ષીને સંભવ નથી. 2010_05 Page #412 -------------------------------------------------------------------------- ________________ જીવ અને લેશ્યા નિરાકાર ઉપયોગ અથવા “દર્શન'ના ચાર ભેદ છે : ૧. જે સામાન્ય બંધ નેત્રજન્ય હોય, તે ચક્ષુર્દર્શન; જે સામાન્ય બોધ નેત્ર સિવાય બીજી કોઈ પણ ઈદ્રિય અથવા મનથી થાય છે તે અચક્ષુદ્ર્શન. ૩. અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થોનો સામાન્ય બોધ તે અવધિદર્શન, અને ૪. કેવળલબ્ધિથી થતો સમસ્ત પદાર્થોને સામાન્ય બેધ તે કેવળદર્શન કહેવાય છે.' – શતક ૧૬, ઉદ્દે ૭ ૭ઃ જીવ અને વેશ્યા લિએટલે ચેટવું. લેસ્યા એટલે જે વડે કર્મ આત્મા સાથે ચાટે છે. અર્થાત આત્માનો એક પ્રકારનો શુભ કે અશુભ પરિણામ. પ્રશ્ન એ છે કે, લેસ્યા એ લાગણી કે વૃત્તિરૂપ છે કે અણુરૂ૫ છે? પ્રજ્ઞાપનાની ટીકામાં જણાવ્યું છે કે લેસ્યા એ અણુરૂપ છે. તો બીજો સવાલ એ થાય છે કે, અણુઓ આઠ પ્રકારના છે, તેમાં કઈ જાતિમાં લેસ્યાનાં અણુઓને સમાવેશ થાય છે? શ્રી મલય ૧. દર્શનમાં કેવળદર્શન સમ્યકત્વ સિવાય થતું નથી. પરંતુ બાકીનાં ત્રણ, સમ્યકત્વને અભાવ હોય તે પણ થાય છે, છતાં તેનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ન કહેવાનું કારણ એ છે કે, દર્શન એ માત્ર સામાન્ય બોધ છે. તેથી સમ્યકત્વી અને મિથ્યાત્વીનાં દર્શને વચ્ચે કાંઈ ભેદ વ્યવહારમાં બતાવી શકાતો નથી. ૨. પૃ. ૩૩૦, પદ ૧૭. ૩. જુઓ આગળ પા ૩૬૨. 2010_05 Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રીભગવતી-સાર ગિરિજી જણાવે છે કે, લેસ્યાનાં અણુઓને કાયિક, વાચિક અને માનસિક અણુઓમાં સમાવેશ થાય છે. જેમ દધિજન નિદ્રાને, અને પિત્તવૃદ્ધિ કે પ્રકોપને ઉત્તેજે છે, તેમ એ લેસ્યાનાં અણુઓ ઉભૂત થયેલા કષાયને ઉત્તેજે છે. જ્યાં સુધી આપણામાં જરા પણ કાપાયિક વૃતિ વિદ્યમાન હોય છે, ત્યાં સુધી તેને લેફ્સાનાં અણુઓ ટેકે આપે છે. અને એ વૃત્તિનો સમૂળ નાશ થયે એ આ અકિંચિત્કાર થાય. છે. એમનું કામ અસત કપાયને પેદા કરવાનું નથી.” રાજગૃહ નગરનો પ્રસંગ છે. ગૌ૦–હે ભગવન ! લેસ્યાઓ કેટલી કહી છે ? મહ–હે ગૌતમ! લેસ્યાઓ છે કહી છે: કૃષ્ણ, નીલ, કાપિત, તૈજસ, પદ્મ અને શુકલ. [તેમાંની પ્રથમ ત્રણ અધર્મ સ્થાઓ છે; અને પછીની ત્રણ ધર્મ લેસ્યાઓ છે. અધર્મસ્યાથી છવ દુર્ગતિ પામે છે, અને ધર્મસ્યાથી સુગતિ પામે છે. હિંસાદિ પાંચ મહાપાપયુક્ત, મન-વાણી-કાયાનું સંરક્ષણ. ન કરનારે, પૃથ્વી–પાણુ વગેરે છે જીવવર્ગોમાં અવિરત, ઉત્કટ દોષપ્રવૃત્તિઓમાં મચેલો રહેતો, ક્ષુક, સાહસિક, આ લોક અને પરલોકની કશાની પરવા ન કરનારો, નૃશંસ અને અજિતેંદ્રિય માણસ કૃષ્ણ લેસ્યાવાળો હોય છે. ઈર્ષા, અમર્ષ, તપનો અભાવ, અવિદ્યા, માયા, નિર્લજતા, વિષયલંપટતા, અને પ્રષથી યુક્ત; શઠ, પ્રમત્ત, રસલોલુપ, ઈદ્રિયસુખાભિલાષી, વિવિધ પાપપ્રવૃતિઓમાંથી • ઉત્તરાધ્યાન. અ. ૩૪, શ્લો. ર૧-૩૨. 2010_05 Page #414 -------------------------------------------------------------------------- ________________ જીવ અને લેડ્યા ૩૯૫ વિરત ન થયેલ, ક્ષુદ્ર અને સાહસિક – એવો માણસ નીલ લેસ્યાવાળો હોય છે. વાંકુ બેલનારે, વાંકું આચરનારે, શઠ, અમરલ, પિતાના દેવ ઢાંકનાર, કપટયુક્ત, વિપરીત શ્રદ્ધાવાળો, અનાર્ય, બીજાનું મર્મ ચિરાઈ જાય તેવું દુષ્ટ બોલનારે, ચોર અને ભત્સરયુક્ત –એવો માણસ કાપત લેશ્યાવાળો હોય છે. નમ્ર, અચપલ, અભાયી, અકુતૂહલી, વિનય, ઇધિનિગ્રહી, યોગવાન, ઉપધાનવાન, ધર્મપ્રિય, દઢધર્મો પાપભીરુ, અને સર્વને હિતૈષી એવો માણસ તે જેલેાવાળા હોય છે. જેનાં ક્રોધ, માન, માયા અને લોભ બહુ ઓછાં થઈ ગયાં છે તેવો, પ્રશાંતચિત્ત, આત્માનું દમન કરનારે, વેગવાન, ઉપધાનવાન, સ્વલ્પભાષી, ઉપશાંત તથા જિકિય-એ માણસ પદ્મશ્યાવાળો હોય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બેને છોડીને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાનારો, પ્રશાંતચિત્ત, આત્માનું દમન કરનારે, પાંચ સપ્રવૃત્તિઓ (સમિતિઓ) વાળો, મનવાણુ–કાયાનું સંગાપન કરનારે તથા ઉપશાંત અને જિતેંદ્રિય –એ પુરુષ શુક્લયાવાળા હોય છે.] - કૃષ્ણલેસ્થા નૈરયિક, તિર્યંચ. મનુષ્ય, ભુવનપતિ અને વાનગૅતર દેવને હોય છે. તેને રંગ મેઘ જેવો કાળો, રસ. લીંબડા વગેરે જેવો અનંતગણે કડવો, ગંધ દુર્ગધી, અને સ્પર્શ કર્કશ હોય છે. તેની સ્થિતિ ઓછામાં ઓછી ૧. સ્વાધ્યાય માટે વિહિત તપ કરનારે. 2010_05 Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવરી-સાર અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે ૩૩ સાગરેપમ ઉપરાંત એક મુહૂર્ત છે, નીલલેસ્યા નરયિક, તિર્યંચ, મનુષ્ય, ભુવનપતિ અને વ્યંતરેને હોય છે. તેનો રંગ ભમરા જે નીલે, રસ સુંઠ વગેરે જેવો અનંતગણો તીખો, ગંધ દુર્ગધી અને સ્પર્શ કર્કશ હોય છે. તેની સ્થિતિ ઓછામાં ઓછી અર્ધ મુહૂર્ત અને વધારેમાં વધારે ૧૦ સાગરોપમ ઉપરાંત પાપમનો અસંખ્યાતમો ભાગ છે. કાપતભેચ્છા પણ નીલ લેયાવાળા જેટલાએને હેય છે. તેનો રંગ પારેવાની ડોક જેવો, તેનો રસ કાચા બેર જેવો અનતગણો ખાટો, તેની ગંધ દુર્ગધી અને સ્પર્શ કર્કશ છે. તેની સ્થિતિ ઓછામાં ઓછી અર્ધ મુહૂર્ત અને વધારેમાં વધારે ત્રણ સાગરોપમ ઉપરાંત પોપમને અસંખ્યાત ભાગ છે. - તેલેસ્થા તિર્યંચ, મનુષ્ય અને દેવને હોય છે, તેનો રંગ સસલાના લેહી જેવો રાતો, તેને રસ અનંતગણો મીઠે, તેને ગંધ સુગંધી, અને તેનો સ્પર્શ કમળ છે. નિની સ્થિતિ ઓછામાં ઓછી અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે બે સાગરેપમ ઉપરાંત પાપમને અસંખ્યાત ભાગ છે. ૧ પ્રજ્ઞાપના, પદ ૧૭માં જણાવ્યા પ્રમાણે એરસાર વગેરે જેવો. ૨. પ્રજ્ઞાપના પદ ૧૭માં જણાવ્યા પ્રમાણે પાકી કેરી વગેરેની પેઠે ખાટ અને અન્ય. 2010_05 Page #416 -------------------------------------------------------------------------- ________________ જીવ અને લેસ્થા પદ્મસ્યા તિર્યચ, મનુષ્ય અને વૈમાનિક દેવોને હેય છે. તેનો રંગ હળદર જેવો, તેનો રસ અનંતગણું મધુર, તેને ગંધ સુગંધી અને તેને સ્પર્શ કમળ છે. તેની સ્થિતિ ઓછામાં ઓછી અર્ધ મુહૂર્ત અને વધારેમાં વધારે ૧૦ સાગરોપમ ઉપરાંત એક મુહૂર્ત છે. ' શુક્લલેસ્યા પણ પદ્મસ્થાવાળા જેટલાઓને હોય છે.. તેનો રંગ શંખ વગેરે જેવો ઘેળો, તેનો રસ ગોળ વગેરેની પેઠે અનંતગણો સ્વાદુ, તેને ગંધ સુગંધી તથા તેનો સ્પર્શ કોમળ હોય છે. તેની ઓછામાં ઓછી સ્થિતિ અર્ધ મુહૂર્ત અને વધારેમાં વધારે સ્થિતિ ૩૩ સાગરોપમ ઉપરાંત એક મુહૂર્ત છે. બધી લેસ્યાઓને પરિણામ (એટલે કે જૂનાધિકતા વા તીવ્રતા મંદતા) ઘણે અને ઘણા પ્રકારના હોય છે. તેમનાં સ્થાન એટલે કે નિમિત્તો પણ અસંખ્ય હેય. છે. ને તે દરેકમાં પુનર્જન્મ લેસ્યાની ઉત્પત્તિ થયા પછી એક મુહૂર્ત અથવા લેમ્યાને અંત થવાને એક મુહૂર્ત બાકી હોય ૧. પ્રજ્ઞાપના પદ ૭ પ્રમાણે ચંપક જેવો. ૨. ચંદ્રપ્રભા મધની પેઠે તીખે-કષાયલ-મધુર. પ્રજ્ઞાપના પદ ૧૭. 3. છયે લેસ્થાના અધિકારીઓ બાબત જુઓ શતક ૩, ઉ૦ ૪. ૪. વ્યાર્થપણે વેશ્યાઓમાં ઓછામાં ઓછાં સ્થાનેની, સરખામણી આ પ્રમાણે છે : કાપેલેશ્યાનાં સૌથી થોડાં; નીલલેશ્યાનાં તેથી અસંખ્ય ગણ; કૃષ્ણ લેશ્યાનાં તેથી અસંખ્યગણાં, તેજલેશ્યાના તેથી અસંખ્ય ગણ, પવૅલેશ્યાનાં તેથી, અસખ્યણાં. અને શુકલેશ્યાનાં તેથી પણ અસંખ્ય ગણુ. 2010_05 Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રીભગવતી-સાર ત્યારે સંભવે છે. મનુષ્યો અને તિર્યાની આખી જિન્દગી સુધી એક જ લેસ્યા કાયમ હોતી નથી. નિમિત્તવશાત તે બદલાયા કરે છે. જે દેહધારી મરણોન્મુખ હોય છે તેનું મરણ તદ્દન છેવટની એવી લેસ્યામાં થઈ શકે છે કે જે વેશ્યા સાથે એને સંબંધ એાછામાં ઓછું અંતર્મદ સુધી તે રહ્યો હોય. અર્થાત કોઈ પણ પ્રાણી લેમ્યાના સંપર્કની પહેલી પળે જ મરી શકતો નથી. કિંતુ જ્યારે એની કેાઈ લેસ્યા નિશ્ચિત થાય છે, ત્યારે જ એ એના જૂના દેહને છોડી નૂતન દેહ તરફ જઈ શકે છે. અને લેસ્યાને નિશ્ચિત થતાં ઓછામાં ઓછું અંતમુહૂર્ત તે લાગે છે. તેથી જ કહ્યું છે કે, જ્યારે લેસ્યાના સંપરિણામનો પહેલો સમય હોય, ત્યારે કોઈ પણ જીવન પરભવમાં જન્મ થતો નથી; તેમ જ જ્યારે લેસ્થાના સંપરિણામનો છેલ્લો સમય હોય, ત્યારે પણ કોઈ જીવન પરભવમાં જન્મ થતો નથી. લેસ્યાને સંપરિણામ થયાને અંતર્મુહૂર્ત વીત્યા પછી કે અંતર્મુહૂર્ત બાકી રહ્યા પછી જ છ પરલોકમાં જાય છે. પરંતુ આ હકીકત માત્ર મનુષ્ય અને તિર્થને જ બંધ બેસતી છે. દેવો તથા નારા માટે તો આ પ્રમાણે છે: દેવ અને નારકોની કોઈ પણ લેણ્યા આખી જિંદગી સુધી એકસરખી જ રહે છે. તેઓ તો જ્યારે મરણોન્મુખ હોય છે, ત્યારે તેઓની લેસ્યાનો અંત આવવાને હજુ અંતર્મુહૂર્ત બાકી રહેલું હોય છે. તેથી તેઓ જે લેસ્યામાં હોય છે તે જ લેસ્યામાં પુનર્જન્મ ગ્રહણ કરે છે. * • ટીકામાંથી કેટલીક વધુ વિગતો જુદી તારવી છેઃ ૧. કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યાવાળામાં સંયતપણું સંભવિત નથી; 2010_05 Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જીવ અને વેશ્યા ગૌ–હે ભગવન! રિયિકોને કેટલી વેશ્યાઓ હોય છે ? મ૦ –હે ગૌતમ! કૃષ્ણ, નીલ અને કાપેત એ ત્રણ. તિર્યંચાનિકોને યે હોય છે; એકિયાને કૃષ્ણ, નીલ, કાપિત અને તેજ એ ચાર હોય છે; પૃથ્વીકાયિકોને, અષ્કાયિકાને, અને વનસ્પતિકાયિકાને પણ એ જ પ્રમાણે જાણવું. તેજ, વાયુ, બે ઇકિય, ત્રણ ઇકિય, અને ચાર નેિ નૈયિક પ્રમાણે જાણવું. પંચૅકિય તિર્યને યે વેશ્યા જાણવી. સંછિમ ચંદ્રિયતિર્યચનિકોને નૈરયિકે પ્રમાણે જાણવી. ગર્ભજ પંચૅયિતિર્યચનિકોને છ લેસ્યાઓ; તિર્યચનિની માદાઓને છે લેસ્થાઓ; મનુષ્યોને છ લેયાઓ; સંભૂમિ મનુષ્યોને નરયિકા પ્રમાણે; ગર્ભજ મનુષ્યોને છ લેસ્યાઓ; મનુષ્ય સ્ત્રીઓને છે; દેવને પણ છે; દેવીઓને કૃષ્ણ, નીલ, કાપિત અને તેજ એ ચાર; ભવનવાસીઓને, ભવનવાસિનીઓને, વાન વ્યંતર દેવને તથા વનયંતરદેવીઓને પણ એ ચાર; તે લેહ્યા અને પદ્યસ્થામાં વીતરાગપણું સંભવતું નથી; પણ શુકલમાં જ સંભવે છે. ૨. સિદ્ધા લેફ્સારહિત જ હોય છે. –શતક , ઉદ્દે. ૧. ૩. નારકોને, વિકત્રિોને, તથા તેજકાય અને વાયુકાય જીવોને પ્રથમની ત્રણ જ લેશ્યાઓ હોય છે : ભવનપતિ, પૃથ્વી, પાણી, વનસ્પતિ અને વ્યંતરોને પ્રથમની ચાર લેશ્યાઓ છે. ( ગજ) પંચેંદ્રિય, તિર્યંચ અને મનુષ્યોને છે લેશ્યાઓ છે; જ્યોતિષ્કને તેલેશ્યા છે. વૈમાનિકોને ત્રણ શુભ લેશ્યાઓ છે. તેમાં પણ સૌધર્મ અને ઈશાનમાં તેજલેશ્યા જાણવી; સનકુમાર, માહેદ્ર અને બ્રહ્મકલ્પમાં પદ્મશ્યા જાણવી; અને ત્યાંથી આગળ શુકલલેશ્યા જાણવી. 2010_05 Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર તિષ્કને એક તેજોલેસ્યા, તેવું જ જ્યોતિષ્ક દેવીઓને, વૈમાનિકને તેજ, પદ્મ અને શુક્લ એ ત્રણ, તથા વૈમાનિક દેવીઓને એક તેજોલેસ્પા જ હોય છે. ગૌ– હે ભગવન ! એ બધી લેશ્યાવાળાઓમાં કાણુ કાનાથી અધિક છે? માહે ગૌતમ ! સૌથી છેડા સુલ લેફ્સાવાળા છે; તેનાથી પદ્મલેશ્યાવાળા સંખ્યાતગણ છે; તેનાથી તે જેલેસ્યાવાળા સંખ્યાતગણુ છે, તેનાથી લેફ્સારહિત જીવો (સિદ્ધ) અનંતગણું છે, તેનાથી કાપત લેશ્યાવાળા અનંતગણું છે, તેનાથી નીલલેસ્યાવાળા વિશેષાધિક છે, તેનાથી કૃષ્ણ લેસ્યાવાળા વિશેષાધિકાર છે, અને તેનાથી લેસ્યાવાળા (કુલ) જીવો વિશેષાધિક છે. ૧. કારણકે વૈમાનિક દેવીઓ માત્ર સૌધર્મ અને ઈશાન નામનાં સ્વર્ગોમાં જ છે; અને તે વર્ગોમાં માત્ર તે લેહ્યા છે. - ૨. થોડાંક જ પંચંદ્રિય તિર્યંચ, મનુષ્ય તથા લાતકાર દેવોમાં શુકલેશ્યા હોવાથી. ૩. તેનાથી સંખ્યયગણુ તિર્યંચપંચેંદ્રિય, મનુષ્ય, સનસ્કુમાર, માહે , અને બ્રહ્મલોકવાસી દેવામાં તે હોવાથી. ૪. બાદર પૃથ્વીકાયિક, અપકાયિક, પ્રત્યેક વનસ્પતિકાયિક, તથા સંખ્યયગણું તિર્યંચપંચેંદ્રિય, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જતિષ્ક, સૌધર્મ, અને ઈશાન દેવોમાં તે હોવાથી. પ. સિદ્ધ કરતાં વનસ્પતિકાયિક (કાપાતલેશ્યાવાળા) અનંતગણું હોવાથી. ૬. કારણ કે કિલષ્ટ અને કિલષ્ટતર અધ્યવસાયવાળા વધુ વધુ હોવાથી. 2010_05 Page #420 -------------------------------------------------------------------------- ________________ જીવ અને લેફ્સા ૪૦ ગૌ-~~~હે ભગવન ! કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યાવાળા નૈરિયામાં કઈ લેસ્યાવાળા વધારે છે? મહે ગૌતમ ! કૃષ્ણ Âસ્યાવાળા નૈયિકા થાડામાં થોડા છે; તેનાથી નીલ લેસ્યાવાળા અસંખ્યાતગણા છે, તથા કાપાત લેસ્યાવાળા તેથી અસખ્યાતગણુા છે. પચેન્દ્રિય તિયાનું એછાવત્તાપણું સામાન્ય વેાના એછાવત્તાપણા પ્રમાણે જાણવું; પણ વિશેષ એટલે કે, તેમાં લેસ્પારહિત જીવાનું પદ ન કહેવું; કારણ કે તિય ́ચેામાં અક્ષેશ્ય જીવને અસભવ છે. એક ક્રિયામાં તેજોલેસ્યાવાળા સૌથી થાડા છે.; તેના કરતાં કાપાતક્ષેત્સ્યાવાળા અનતગણા છે;પ તેના કરતાં નીલલેસ્યાવાળા વિશેષાધિક છે, અને તેના કરતાં કૃષ્ણશ્નેસ્યાવાળા વિશેષાધિક છે. .. થોડાક પાંચમી પૃથ્વીના તરકાવાસેામાં તથા છરી અને સાતમી પૃથ્વીમાં જ નૈયિકાને કૃષ્ણલેસ્યા હોવાથી. ૨. કેટલાક તૃતીય પૃથ્વીગત નરકાવાસામાં, આખી ચેાથીના, તથા કેટલાક પંચમ પૃથ્વીગત નરકાવાસાના સખ્યાતગણા નારામાં નીલલેસ્યા હેાવાથી. ૩. પૂર્ણાંક્ત નારકા કરતાં અસંખ્યાતગણા તથા પ્રથમ અને દ્વિતીય પૃથ્વીમાં તેમજ તૃતીય પૃથ્વીના કેટલાક નરકાવાસામાં રહેતા નારામાં કાપાતલેશ્યા હાવાથી. ૪. કારણ કે ભાદર પૃથ્વી, અપ, અને વનસ્પતિકાયામાં અપર્યાપ્તાવસ્થામાં જ તેને સાઁભવ હાવાથી. ૫. સૂક્ષ્મ આદર નિગેાદ વેામાં કાપાતલેસ્યા હોવાથી. २६ 2010_05 Page #421 -------------------------------------------------------------------------- ________________ બ્રાભગવતી-સાર પૃથ્વીકાયિકાને સામાન્ય એક દ્રિયા જેવા જ જાણવા; માત્ર કાપેાતસ્યાવાળાને અનતગણુ! ન કહેતાં અસંખ્યેયંગણા કહેવા. અષ્ઠાયિકાનું પણ તે પ્રમાણે જ જાણ્યું. અગ્નિકાયિકામાં સૌથી ઘેાડા કાપાતલેસ્યાવાળા છે; તેનાથી નીલક્ષેસ્યાવાળા વિશેષાધિક છે; તથા તેનાથી તેનાથી કૃષ્ણપ્લેસ્યાવાળા વિશેષાધિક છે; વાયુકાયિકાનું પણ એમ જ નવું. વનસ્પતિકાયિકાનું સામાન્ય એક દ્રિય વા પ્રમાણે જાણવું; એ ઇંદ્રિય, ત્રણ ઈંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળાનું અગ્નિકાયિકા પ્રમાણે જાણવું. પંચે દ્રિય તિય ચયાનિકાનું. સામાન્ય જીવા પ્રમાણે જાણવું; પરંતુ કાપાતલેસ્યાવાળાને અસંખ્યાત ગણા કહેવા; સમૃÐિમ પચેદ્રિય તિય ચાનું અગ્નિકાયિક પ્રમાણે જાણવું; ગર્ભજ પચેંદ્રિય તિય ચાનું સામાન્ય જીવા પ્રમાણે જાણવું. પરંતુ કાપાતલેશ્યાવાળાને સખ્યાતગણા કહેવા. એવું જ તિય ચેાનિની માદાએ માટે પણ જાણવું. ४०२ *** તિય ચેાની પેઠે મનુષ્યાનું અલ્પત્વમહત્વ જાણવું. પરંતુ કાપાતલેસ્યાવાળા અનતગણુા છે એ પદ ન કહેવું. ૧ મૂળમાં અહી... પાછી સમૂહિંમ અને ગજ પ`ચે'ક્રિય તિય ચેાની સરખામણી છે. વળી સમૂઈિમ પંચેન્દ્રિય તિયાની, તથા ગ`જ પંચેન્દ્રિય તિર્યંચાની તિય *યેાનિની માદાઓ સાથે અનુક્રમે તેમ જ એકસાથે સરખામણી છે, તે જ પ્રમાણે પચે દ્રિય તિય ચાની અને તિ``ચ માદાઓની સરખામણી છે; તથા તિર્યંચાની અને તિય‘ચ માદાઓની પણ સરખામણી છે. ૧. કારણ કે મનુષ્યા પેાતે જ અનંત નથી, 2010_05 Page #422 -------------------------------------------------------------------------- ________________ જીવ અને લેયા દેવોમાં શુક્લલેશ્યાવાળા સૌથી થડા છે. તેમના કરતાં પઘલેશ્યાવાળા અસંખ્યયગણા છે; તેમના કરતાં કાપતસ્યાવાળા અસંખ્યાતગણું છે, તેમના કરતાં નીલેશ્યાવાળા વિશેષાધિક છે; તેમના કરતાં કૃષ્ણલેસ્યાવાળા વિશેષાધિક છે; તથા તેમના કરતાં તેજોધેશ્યાવાળા સંખ્યયગણ છે." દેવીઓમાં કાતિલેશ્યાવાળા સૌથી છેડી છેતેમના કરતાં નીલલેસ્યાવાળી વિશેષાધિક છે; તેમના કરતાં કૃષ્ણલેસ્યાવાળી વિશેષ અધિક છે, અને તેમના કરતાં તેજેશ્યાવાળી સંખ્યયગણી છે. આ પછી મૂળમાં દેવ-દેવીનું ભેગું અલ્પત્વબહુત્વ વર્ણવ્યું છે. તથા ભવનવાસી, દે, ભવનવાસી દેવી, ૧. લાન્તકાદિ દેવલોકમાં જ તેમને સદ્ભાવ હોવાથી. ૨. સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકવાસી દેવોમાં તે હોવાથી. ૩. ભવનપતિ તથા વ્યંતર દેવોમાં તેમ જ સનત્વમારાદિ દેવામાં હોવાથી. ૪. વધારે ભવનપતિ અને વ્યંતરમાં તે હેવાથી. ૫. થોડાક ભવનપતિ અને વ્યંતરમાં તથા સમસ્ત તિક અને સૌધર્મ તથા ઈશાન લેકમાં તે હોવાથી. ૬. કેટલીક ભવનપતિ અને વ્યંતર દેવીઓમાં તે હોવાથી. ૭. વધારે ભવનપતિ અને વ્યંતર દેવીઓમાં તે હોવાથી. ૮. જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન લેકની બધી દેવીઓને તે હોવાથી. ૯. દરેક વર્ગની દેવીઓ તે તે વર્ગના દેવા કરતાં ૩૨ ગણી હોય. 2010_05 Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસા૨ તથા તે બંને ભેગાં; એ પ્રમાણે વાનવ્યંતર દેવ, દેવીઓ અને દેવ-દેવીઓ; એ પ્રમાણે જ્યોતિષ્ક દેવ, દેવીઓ અને દેવદેવીએ; તે જ પ્રમાણે વૈમાનિક દેવ, દેવીએ અને દેવ-દેવીઓ; તથા પાછા ભવનવાસી, વાવ્યંતર, જ્યોતિષ્ક, અને વૈમાનિક દે; તથા તે જ પ્રમાણે ચારે વર્ગની દેવીએ; પાછા તે ચારે વર્ગનાં દેવ-દેવીઓ ભેગાં એ પ્રમાણે બધા વર્ગોના. જીવોનું કૃષ્ણાદિ લેસ્યાની બાબતમાં એાછાવત્તાપણું વર્ણવ્યું ગૌવહે ભગવન્! એ કૃષ્ણાદિ લેસ્યાવાળામાં કાણુ. કોનાથી ઓછી ઋદ્ધિવાળું છે અને કોણ કેનાથી વધારે ઋદ્ધિવાળું છે. ભ૦–હે ગૌતમ ! કૃષ્ણલેસ્યા કરતાં નીલક્ષાવાળા વધારે ઋદ્ધિવાળા છે; તેના કરતાં કાપતસ્યાવાળા, તેના કરતાં તેજોલેસ્યાવાળા, તેના કરતાં પદ્મશ્યાવાળા અને તેના કરતાં શુકલલેસ્યાવાળા વધારે અદ્ધિવાળા છે. – શતક ૧, ઉદ્દે રે દ્રવ્યોનું હલકીપણું ભારેપણું જણાવવા ચાર વિભાગ પાડેલા હોય છેઃ ગુરુ (એટલે કે ભારે, ઢેકું વગેરે); લઘુ (એટલે હલકું, ધુમાડે વગેરે. કારણ કે તેનો ઊંચે જવાને સ્વભાવ છે.) ૧. પરંતુ તે બધું મૂળમાં ન આપતાં પ્રજ્ઞાપના સૂત્રના ૧૭ મા લેશ્યાપદના બીજા ઉદ્દેશકમાંથી ઉતારી લેવાનું કહેલું હોવાથી અહીં ઉતાર્યું નથી. 2010_05 Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ જીવ અને લેડ્યા ગુરુલઘુ (જેમકે, વાયુ, કારણ કે તેનો તીરછી જવાનો સ્વભાવ છે.) અને અ–ગુરુલઘુ (આકાશ). ચાર સ્પર્શવાળા અને અરૂપી પદાર્થો અગુરુલઘુ કહેવાય છે. જે દ્રવ્ય ગુરુલઘુ હોય તે રૂપવાળું હોય; અને જે દ્રવ્ય અગુરુલઘુ હોય તે રૂપવાળું અને રૂપ વિનાનું પણ હોય. ઔદારિક, વૈક્રિય, આહારક અને તેજસ એ બધી વર્ગણુઓ ( અણુઓ) ગુરુલઘુ છે. અને કાશ્મણ, મન, અને ભાષા એ વર્ગણાઓ અગુરુલઘુ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અમૂર્ત હાવાથી અગુરુલઘુ છે. સમયે ( કાલ) અમૂર્ત છે માટે અગુરુલઘુ છે. દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા વગેરે વિના પર્યાય છે માટે અગુરુલઘુ છે. ગૌ–હે ભગવન્! કૃષ્ણલેસ્યા ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે ? મદ– ગૌતમ ! તે ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે. ગૌ–હે ભગવન! તેનું શું કારણ? મ-ગૌતમ! દ્રવ્યલેસ્યાની અપેક્ષાએ ગુરુલઘુ છે, અને ભાવલેસ્થાની અપેક્ષાએ અગુરુલઘુ છે. તેવું જ શુકલ - સુધીની બધી લેયાઓ માટે જાણવું. * – શતક ૧, ઉ૦ ૯ • ટીકામાંથી : ઔદારિક શરીર વગેરેને જે કાળા વણે તે દ્રવ્ય કૃષ્ણલેક્યા છે. અને ઔદરિકાદિ ગુરુલઘુ છે. માટે કૃષ્ણલેશ્યા ગુરુલઘુ છે. અને ભાવલેણ્યા તે જીવને પરિણામ છે, માટે અપૂર્ત હોઈ અગુરુલધુ છે. 2010_05 Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ગૌ–હે ભગવન ! કૃણયા નલલેશ્યાનો સંગ પામી તે રૂપે અને તે વર્ણ પરિણમે ? ભ૦–હે ગૌતમ! તે પ્રમાણે પારણમે છે. કૃષ્ણલેસ્યાના પરિણામવાળો છવ નીલલેસ્યાને કનું ગ્રહણ કરી મરણ પામે છે, ત્યારે તે નીલલેસ્થાને પરિણામવાળા થઈને. ઉત્પન્ન થાય છે. કારણકે જીવ જે લેસ્યાનાં દ્રવ્યોનું ગ્રહણ કરીને મરણ પામે, તે લેસ્યાવાળો થઈને તે બીજે ઠેકાણે ઉત્પન્ન થાય છે. જેમ દૂધ છાશને પામીને, છાશના સાગથી છાશરૂપે, છાશના વણે છાશના ગંધ, છાશના રસ અને છાશના સ્પર્શ પરિણમે છે, અથવા જેમ ચેખું લૂગડું રંગને પામીને રંગને રૂપે–વ–ગધે–રસે અને સ્પર્શ પરિણમે છે, તેવી રીતે હે ગૌતમ ! કૃષ્ણલેસ્થા નીલલેસ્યાને પામીને તેને વર્ણાદિ પરિણામરૂપે બની જાય છે. તે જ પ્રમાણે અન્ય લેયાઓનું પણ જાણવું. - શતક ૪, ઉદે. ૧૦ રાજગૃહ નગરમાં ભગવાનના અંતેવાસી માકદિપુત્ર ભગવાનને પૂછે છે : મા–હે ભગવન ! કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવ, ત્યાંથી ભરીને તુરત જ મનુષ્યના શરીરને પ્રાપ્ત કરી. કવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર બાદ સિદ્ધ થાય ? મહ–હા માકંદિપુત્ર! 2010_05 Page #426 -------------------------------------------------------------------------- ________________ જીવ અને લેણ્યા ૪૭ ભા–હે ભગવન! કાપતલેશ્યાવાળા અકાયિક ત્યાંથી મરીને તુરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર બાદ સિદ્ધ થાય ? મ–હા માકંદિપુત્ર ! મા – હે ભગવન્ ! કપિલેશ્યાવાળો વનસ્પતિકાયિક જીવ ત્યાંથી મરીને તુરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરે અને ત્યારબાદ સિદ્ધ થાય ? મહ–હા માકદિપુત્ર! મા –હે ભગવન્! તે એમ જ છે; હે ભગવન્! તે એમ જ છે. એમ કહી, માકંદિપુત્ર મહાવીરને વંદન કરીને જ્યાં શ્રમણનિગ્ન હતા ત્યાં આવીને તે મુજબનું કહેવા લાગ્યા. આ વાત તે શ્રમણનિગ્રાએ માન્ય ન કરી અને તેઓ ભગવાન મહાવીર પાસે આવી, તેમને વંદન કરી, તે બાબત પૂછવા લાગ્યા. ત્યારે ભગવાને કહ્યું, “હે આર્યો ! ભાકદિપુત્રે તમને જે કહ્યું છે, કે “કાપેલેસ્ટાવાળા પૃથ્વીકાયિક, અકાયિક, અને વનસ્પતિકાયિક ત્યાંથી ભરીને તરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ સિદ્ધ થાય છે” તે વાત સત્ય છે. હે આર્યો ! હું પણ એ જ કહું છું કે, કૃષ્ણ, નીલ અને કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક અપકાયિક, અને વનસ્પતિકાયિકે એ પ્રમાણે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે.” * તેજ અને વાયુછ તરત જ મનુષ્યત્વ ન પામી શક્તા હોવાથી તેમને ઉલેખ નથી. – ટીકા. 2010_05 Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર આ વાત સાંભળી તથા તેને અંગીકાર કરી, પિલા શ્રમણનિર્ચ માકંદિપુત્ર પાસે આવ્યા અને તેમને વંદન કરી તેમની ક્ષમા માગવા લાગ્યા. – શતક ૧૮, ઉ. ૩ ૮: જીવનાં મરણ, જન્મ અને મોક્ષ મરણ ગૌતમ–હે ભગવન ! મરણ કેટલા પ્રકારનું છે? ભ૦-–હે ગૌતમ! પાંચ પ્રકારનું છે; ૧. આવી ચિમરણ – એટલે વીચિ – તરંગની પેઠે પ્રતિસમય આયુષને ક્ષય થત જો તે. ૨. અવધિમરણ – એટલે કે એક વાર એક ગતિનું આયુષ ભોગવી, મરણ પામી, ફરી તે જ ગતિનું આયુષ ભવિષ્યમાં બાંધી, તથા ભોગવીને મરણ પામવું તે. ૩. આત્યંતિકમરણ એટલે કે પિતાની નરક આદિ ગતિના આયુષનો ક્ષય થતાં ફરી તેવું જ આયુષ્ય ભવિષ્યમાં ન બાંધે તે રીતે મરણ પામવું તે. ૪. બાલમરણ – એટલે કે અવિરતિવાળા પુરુષનું ભરણ ૫. અને પંડિતમરણ - એટલે કે સર્વવિરતિવાળા પુરુષનું મરણ. ગૌ–હે ભગવન્! આવીચિમરણ આવી ચિમરણ શા માટે કહેવાય છે? મહ–હે ગૌતમ ! નરકગતિમાં વર્તતા જીવે જે નિરયિક આયુષકર્મ બાંધ્યું છે, તે કર્મના અણુઓને તે આવીચિક – એટલે કે નિરંતર–પ્રતિસમય મરે છે–છોડે છે -માટે તે આવીચિક મરણ કહેવાય છે. 2010_05 Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૯ છવનાં મરણ, જન્મ અને મોક્ષ –હે ભગવન ! અવધિમરણ શાથી કહેવાય છે? મહ–હે ગૌતમ! નરક ગતિને જીવ આયુષકર્મને અત્યારે ભોગવીને છાડતો જાય છે, તે જ કર્મને ભવિષ્યકાળ નારક થઈને તે ફરીથી પણ ગ્રહણ કરીને છોડશે, તે માટે હે ગૌતમ ! તે અવધિમરણ કહેવાય છે. ગૌ હે ભગવન આત્યંતિમરણ શા માટે કહેવાય છે. ભ૦-–હે ગૌતમ ! નારકપણે વર્તતે જીવ જે કર્મને અત્યારે ભોગવીને છોડે છે, તેને ભવિષ્યમાં ફરી નહિ છેડે, તેથી તે આત્યંતિકમણ કહેવાય છે. ગૌ–હે ભગવન! બાલમરણ કેટલા પ્રકારનું છે? ભા–હે ગૌતમ બાલમરણ બાર પ્રકારનું છે ? ગૌ હે ભગવન! પંડિતમરણ કેટલા પ્રકારનું છે? ભ૦-–હે ગૌતમ ! પાદપપગમન (પડેલા પાદપ–વૃક્ષની પઠે હાલ્યા ચાલ્યા સિવાય એ જ સ્થિતિમાં મરતા સુધી આહારત્યાગપૂર્વક રહેવું તે), અને ભક્તપ્રત્યાખ્યાન (આહારપાણીનો ત્યાગ કરી બીજાની સેવા લેવા વગેરેની છૂટ રાખવી તે). –શતક ૧૩, ઉદે. ૭ ગતિ વિવરણ: જીવ મરણ પામી એક સ્થાન છોડી બીજે સ્થાને જાય છે, ત્યારે તે અંતરાલગતિ–વચગાળાની ગતિ ૧. જુઓ આગળ પા. ૧૭૬. ૨. જુઓ આગળ પા. ૧૭૬. 2010_05 Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રીભગવતી-સાર માટે અમુક બાબતો વિચારવી પ્રાપ્ત થાય છે. તે અહી ટૂંકમાં જણાવી છે. તે અંતરાલગતિ બે પ્રકારની છે : ઋજુ અને વક્ર. વક્રગતિને વિગ્રહગતિ પણ કહે છે. જુગતિથી જતા જીવને પૂર્વશરીર છોડતી વખતે પૂર્વશરીરજન્ય વેગ મળે છે, તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ, ધનુષ્યથી છૂટેલા બાણની માફક, તે નવા સ્થાને પહોંચી જાય છે. પરંતુ વક્ર (વિગ્રહ) ગતિથી જતા જીવને વચ્ચે નવો પ્રયત્ન કરવો પડે છે. કેમકે, પૂર્વશરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે, ત્યાં સુધી જ કામ કરે છે. વળવાનું સ્થાન ( વિગ્રહ) આવતાં પૂર્વ દેહજનિત પ્રયત્ન મંદ પડે છે. તે વખતે જીવને બીજું કોઈ સ્કૂલ શરીર નથી હોતું, તેથી કાર્મણ– સૂક્ષ્મ શરીર દ્વારા ત્યાં ન પ્રયત્ન થાય છે. સીધી ગતિનો અર્થ એ છે કે, પહેલાં જે આકાશક્ષેત્રમાં છવ સ્થિત હોય, ત્યાંથી ગતિ કરતાં તે ત્યાંથી સીધી રેખામાં ઊંચે, નીચે અથવા તીર છે ચાલ્યો જાય. વક્ર (વિગ્રહ) ગતિ એ છે કે જેમાં પૂર્વથાનથી નવા સ્થાન સુધી જતાં સરળ રેખાનો ભંગ થાય, અર્થાત ઓછામાં ઓછો એક વાંક (વિગ્રહ ) તે અવશ્ય લેવો પડે. મુક્ત થનારો જીવ તો મેક્ષના નિયત સ્થાન ઉપર જુગતિથી. જ ઉપર જાય છે, વક્રગતિથી નહિ. પરંતુ સંસારી જીવ કાંતે સરળ રેખામાં કે ક્યારેક વક્રરેખામાં પણ ગતિ કરે છે, જ્યારે સીધી ગતિ હોય ત્યારે અંતરાલગતિમાં એક જ સમય લાગે છે. જેમાં એક વાંક હોય તેમાં (વાંકવાળા સ્થાને પહોંચતાં એક, અને વાંકવાળા સ્થાનથી ઉત્પત્તિ 2010_05 Page #430 -------------------------------------------------------------------------- ________________ જીવનાં મરણ, જન્મ અને મોક્ષ ૪૧૧ સ્થાન સુધી બીજે એમ) બે સમય લાગે. બે વાંક હોય તેને ત્રણ સમય લાગે; અને ત્રણ હોય તેને ચાર સમય લાગે. અજુગતિથી કે વક્રગતિથી જન્માન્તર કરતા જીવને પૂર્વ આયુષ પૂર્ણ થાય કે તરત જ નવીન આયુષ, ગતિ વગેરે કર્મને યથાસંભવ ઉદય થઈ જ જાય છે. મુમાન જીવને અંતરાલગતિમાં અહારને પ્રશ્ન જ નથી, કેમકે તે સુક્ષ્મ સ્થૂલ બધાં શરીરથી રહિત છે.. પરંતુ સંસારી જીવને તે અંતરાલગતિમાં પણ સૂક્ષ્મ શરીર અવશ્ય હોય છે, તેથી તેને આહારનો પ્રશ્ન છે. આહાર એટલે સ્કૂલ શરીરને યોગ્ય પુદ્ગલે ગ્રહણ કરવાં. એ આહાર સંસારી જેમાં અંતરાલગતિને સમયે હોય પણ ખરે અને ન પણ હોય. ઋજુગતિવાળા જીવો જે સમયે પૂર્વ શરીર છોડે છે, તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે; તેમાં સમયાંતર થતો નથી. તેથી તેઓને અજુગતિને સમય નવીન જન્મસ્થાનને ગ્રહણ કરેલ આહારને જ સમય છે. એક વાંકવાળી ગતિના બે સમયોમાંથી પહેલો સમય અનાહારનો છે, અને બીજે સમય નવા ઉત્પત્તિસ્થાનમાં આહારગ્રહણનો છે. તે પ્રમાણે ત્રણ સમયની બે વાંકવાળી સ્થિતિમાં પ્રથમ બે અનાહારના, અને ચાર સમયની ત્રણ વાંવાળી ગતિમાં પ્રથમ ત્રણ સમય અનાહારના સમજી લેવા. ૧. તે વખતે શરીર પોષક આહારરૂપે સ્થૂલ પુદ્ગલોના ગ્રહણને અભાવ હોય છે, પણ કામણ શરીર દ્વારા થતા કંપનને લીધે કર્મયુગલનું ગ્રહણ તો થયા જ કરે છે. કેમકે ચોગ – પ્રવૃત્તિ માત્ર કર્મબંધનનું કારણ છે. 2010_05 Page #431 -------------------------------------------------------------------------- ________________ જ૧૨ શ્રીભગવતી સા૨ લોકમાં જે ભાગમાં ત્રસ જ રહે છે, તે ભાગને ત્રસનાડી કહે છે. ત્રસનાડીની બહાર સ્થાવરનાડી છે. તેમાં કેવળ સ્થાવર જીવ જ હોય છે. ત્રસનાડીમાં ત્રણ સમયવાળી બે વાંકની વિગ્રહગતિ જ હોઈ શકે; ત્રણ અને ચાર વાંકવાળી વિગ્રહગતિ સ્થાવર નાડીમાંથી ત્રસ નાડીમાં થઈને સ્થાવર નાડીમાં ઉત્પન્ન થનાર છવને જ હોય. ગળ––હે ભગવન્! છ વિગ્રહ (વાંકવાળી) ગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે ? મ– ગૌતમ! જે વિગ્રહગતિને પ્રાપ્ત છે, અને અવિગ્રહગતિને પણ પ્રાપ્ત છે. ગૌત્ર –હે ભગવન ! શું નરયિકે વિગ્રહગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે ? મ–હે ગૌતમ ! તે બધાય અવિગ્રહગતિને પ્રાપ્ત છે; અથવા ઘણું અવિગ્રહગતિને પ્રાપ્ત છે, અને એકાદ વિગ્રહગતિને પ્રાપ્ત છે; અથવા ઘણું અવિગ્રહગતિને પ્રાપ્ત છે, અને ઘણું વિગ્રહગતિને પ્રાપ્ત છે. એ પ્રમાણે અન્ય ગતિના જીવોનું પણ જાણવું. માત્ર સામાન્ય છે અને એકેંદ્રિય જીવોની બાબતમાં વિગ્રહગતિવાળા પણ ઘણું હોય છે અને વિગ્રહગતિ વિનાના પણ ઘણા હોય છે, એમ જાણવું. –શતક ૧, ઉદ્દે ૭ ૧, અહીં આ શબ્દને અર્થ માત્ર “સીધીગતિવાળા” એમ ન કરો, પણ “સીધી ગતિવાળો કે ગતિવિનાને ” એવો -ડર, – ટીકા. 2010_05 Page #432 -------------------------------------------------------------------------- ________________ જીવન મરણ, જન્મ અને મેક્ષ ૪૧ ગૌત્ર –હે ભગવન ! જીવ પરભવમાં જતી વખતે કયે. સમયે અનાહારક હોય? મહ–હે ગૌતમ! પરભવમાં પ્રથમ સમયે જીવ કદાચ આહારક હોય, અને કદાચ અનાહારક હોય, પરંતુ જ્યારે વિક્રગતિ વડે બે સમયે ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ સમયે અનાહારક હોય છે, અને બીજે સમયે આહારક હોય છે; જ્યારે ત્રણ સમયે ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ બે સમયે અનાહારક હોય છે, અને ત્રીજે સમયે આહારક હોય છે, જ્યારે ચાર સમયે પરભવમાં ઉત્પન્ન થાય છે, ત્યારે આદિના ત્રણ સમયે અનાહારક હોય છે અને ચોથે સમયે આહારક હોય છે. એથે સમયે જીવ અવશ્ય આહારક હોય. ગૌ—હે ભગવન્! જીવ કયે સમયે સૌથી અપ આહારવાળો હોય ? મ– હે ગૌતમ ! ઉત્પન્ન થતાં પ્રથમ સમયે, અને જીવિતને છેલ્લે સમયે. એ સમયે જીવ સૌથી અલ્પ ૧. મુક્ત જ થાય તો એક પણ શરીર ન હોવાથી અનાહારક જ હોય. ૨. જેમકે કોઈ મસ્યજીવ ભરતક્ષેત્રના પૂર્વ ભાગથી ઐરાવતક્ષેત્રના પશ્ચિમભાગની નીચે નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે તે એક સમયે ભરતના પૂર્વ ભાગથી પશ્ચિમભાગ તરફ જાય; બીજે સમયે ઐરાવતના પશ્ચિમભાગ તરફ જાય અને ત્રીજે સમયે નરકમાં જાય. ૩. જેમકે ત્રસનાલિની બહાર વિદિશામાં રહેલો કઈ જીવ જ્યારે અધોલોકથી ઊર્વલોકમાં સનાડીની બહારની દિશામાં. ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે તે વિશ્રેણીમાંથી સમશ્રેણીમાં આવે; બીજે સમયે નાડીમાં પ્રવેશ કરે; ત્રીજે સમયે ઊલકામાં જાય; અને ચોથે સમયે લોકનાડી બહાર ઉત્પત્તિસ્થાને ઊપજે. 2010_05 Page #433 -------------------------------------------------------------------------- ________________ Æ શ્રીભગવતી-સાર આહારવાળા હોય છે, કારણકે ઉત્પન્ન થતી વખતે આહાર હોય છે; અને વિતને છેલ્લે હોય છે, અને અલ્પ શરીરા ગ્રહણ કરનાર શરીર અલ્પ સમયે જીવપ્રદેશે સહત થયા વવામાં સ્થિત હાય છે. ૩ શનિ શતક 9, ઉદ્દે 0. આવીને જેમાં જીવ ગ્રહણ કરે છે, તે વિવરણ જન્મ માટેનું સ્થાન પહેલવહેલાં સ્થૂલ શરીર માટે પુદ્ગલ ચેનિ. તે પુદ્ગલે! જીવના કાણુ શરીરની સાથે તપેલા લેઢામાં પાણીની જેમ સમાઈ જાય છે. રાજગૃહનગરના પ્રસંગ છે. ગૌહે ભગવન્ ! યાનિ કેટલા પ્રકારની છે? મ હે ગૌતમ! ત્રણ પ્રકારની છે : શીત, ઉષ્ણુ અને શીતેાધ્યુ. તેમાં સર્વે દેવા અને ગર્ભજ થવા શીતેાધ્યુ ચેાનિવાળા છે; તેજકાય વા ઉષ્ણ યેાનિવાળા છે; નરકમાં શીત અને ઉષ્ણ એ એ ચેનિએ છે; અને બાકીનામાં ત્રણે પ્રકારની છે. ૧. રત્નપ્રભા, શર્કરાપ્રભા અને વાલુકાપ્રભામાં નૈરચિકાનાં ઉપપાતક્ષેત્રા ઢ’ડાં હેાય છે; પ'પ્રભામાં વધારે ક્ષેત્રા શીત છે, અને ઘેાડાં ઉષ્ણ છે; ધૂમપ્રભામાં બહુ ક્ષેત્રા ઉષ્ણ છે અને થાડાં શીત છે; તમ:પ્રભામાં અને તમઃતમ:પ્રભામાં બધાં કુષ્ણ જ છે. એવા નિચમ છે કે જે નરકમાં ઉપપાતક્ષેત્ર ઠંડુ હોય, ત્યાંનાં અન્ય સ્થાને ગરમ હાય; અને જ્યાં ઉપપાતક્ષેત્ર ઉષ્ણ હાય, ત્યાં અન્ય સ્થાનેા ઠંડાં હાય. 2010_05 Page #434 -------------------------------------------------------------------------- ________________ જીવન મરણ, જન્મ અને મેક્ષ ૧૫ ગૌ–હે ભગવન ! યોનિ કેટલા પ્રકારની છે? મહ–હે ગૌતમ ! ત્રણ પ્રકારની છે; સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તેમાં નારકે તથા દેવોની નિ અચિત્ત છે; ગર્ભજેની નિ મિત્ર છે; અને અન્યની ત્રિવિધ છે. ગૌ –હે ભગવન! યોનિ કેટલા પ્રકારની કહી છે? મહ–હે ગૌતમ : નિ ત્રણ પ્રકારની છે. સંસ્કૃત ( ઢંકાયેલ કે દબાયેલ), વિવૃત (ખુલ્લી) અને મિશ્ર. તેમાં એકેન્દ્રિ, દેવો અને નારકની યોનિ સંવૃત હોય છે. ૨-૩-૪ ઇંદ્રિયવાળા (વિકકિય) છે, અને અંગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ તથા મનુષ્યની યોનિ વિવૃત છે; જ્યારે ગર્ભજ મનુષ્ય અને તિર્યચેની મિશ્ર છે. ગૌ૦-હે ભગવન ! નિ કેટલા પ્રકારની કહી છે? મહે ગૌતમ! નિ ત્રણ પ્રકારની છે. કાચબા જેવી ઉત; શંખ જેવાં આવર્તવાળી; અને વાંસના પાન જેવી. તેમાં સ્ત્રીરત્નની નિ શંખ જેવાં આવર્તવાળી હોય છે, તેમાં ઉત્પન્ન થયેલો ગર્ભ અવશ્ય નાશ પામે છે. કાચબા જેવી ઉજત યોનિમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ અને બલરામ પેદા થાય છે; જ્યારે વાંસના પાન જેવી નિમાં અન્ય જન પેદા થાય છે. –શતક ૧૦, ઉદ્દે ૨ ૧. પૃથ્વી આદિની, અને સંમૂઈનજ મનુષ્યાદિની. ૨. દેવશયામાં વસ્ત્રથી ઢંકાયેલ આંગળના અસંખ્યાત ભાગ જેટલો દેવ ઉત્પન્ન થાય છે; અને નરકમાં વજની ભીંતના ગોખ પણ વાસેલી બારી જેવા હોય છે; તેમાં ઉત્પન્ન થયા બાદ તેમની આકૃતિ વધતાં તેઓ નીચે ગબડે છે. ૩. જેમકે, ચકવતીને પ્રાપ્ત થતું સ્ત્રીરત્ન. 2010_05 Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ગર્ભવાસ ગૌ૦ –હે ભગવન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ ઈદિય-- વાળો ઉત્પન્ન થાય કે ઈકિય વિનાને ? - મ–કચૅ િ– સ્થૂલ ઈાિની અપેક્ષાએ પ્રક્રિય વિનાનો ઉત્પન્ન થાય; અને ભાવળકિય (ચૈતન્યની શક્તિ ) ની અપેક્ષાએ ઈદ્રિયવાળો ઉત્પન્ન થાય. –હે ભગવન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શરીરવાળા ઉત્પન્ન થાય કે શરીર વિનાનો ઉપન્ન થાય ? મ–હે ગૌતમ ! ઔદારિક, વૈક્રિય અને આહારક – એ ત્રણ સ્કૂલ શરીરની અપેક્ષાએ શરીર વિનાને ઉત્પન્ન થાય; અને તૈજસ તથા કામણ એ સૂમ શરીરની અપેક્ષાએ શરીરવાળે ઉત્પન્ન થાય. ગૌ૦–હે ભગવન ! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત શું ખાય છે? મહ–હે ગૌતમ! પરસ્પર એકઠું થયેલું માતાનું આર્તવ અને પિતાનું વર્ષ ખાય છે. ગૌ –હે ભગવન્! ગર્ભમાં ગયા બાદ જવ શું ખાય છે ! ભ૦ –હે ગૌતમ! ગર્ભમાં ગયા બાદ છવ માતાએ ખાધેલ અનેક પ્રકારના રસવિકારોના એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે. 2010_05 Page #436 -------------------------------------------------------------------------- ________________ જીવનાં મરણ, જન્મ અને મોક્ષ ૪૧૭ ગૌ હે ભગવન્! ગર્ભમાં ગયેલા જીવન વિષ્ટા હોય, મૂત્ર હાય, લેબ્સ હાય, નાકનો મેલ હૈય, વમન હોય અને પિત્ત હાય ? મહ–હે ગૌતમ! ને હૈય. કારણ કે, ગર્ભમાં ગયા પછી જીવ જે આહારને ખાય છે તેને કાનપણે, ચામડી પણ, હાડકાપણે, મજજાપણે, વાળપણે, દાઢપણે, રૂવાટાપણે અને નખપણે પરિણુમાવે છે. માટે તેને વિષ્ટાદિક ન હોય. ગૌ –હે ભગવન ! ગર્ભમાં ગયેલ છવ મેં વડે આહાર ખાય છે ? મટન ગૌતમ! કારણ કે, ગર્ભમાં ગયેલો જીવ આખા શરીર વડે આહાર કરે છે. પુત્રજીવને રસ પહોંચાડવામાં કારણભૂત અને માતાને રસ લેવામાં કારણભૂત “માતૃછવરસરણી’ નામે નાડી છે. તે માતાના જીવ સાથે સંબદ્ધ છે અને પુત્રને જીવને અડકેલી છે. તેનાથી પુત્રનો જીવ આહાર લે છે, અને આહારને પરિણુમાવે છે. તથા બીજી પણ એક નાડી છે, જે પુત્રના જીવ સાથે સંબદ્ધ છે અને માતાના જીવને અડકેલી છે, તેનાથી પુત્રને જીવ આહારના ચય અને ઉપચય કરે છે. ગૌ– હે ભગવન! ( ગર્ભમાં) માતાનાં (એટલે કે માતા તરફથી મળેલાં) અંગે કેટલાં હોય છે ? મહ–હે ગૌતમ ! માતાનાં અંગે ત્રણ હોય છે? માંસ, લેહી અને માથાનું ભેજું ( અતુલુંગ). ૧. ટીકાકાર કહે છે કે બીજાઓ તેને અર્થ ચરબી, ફેફસાં વગેરે કરે છે. 2010_05 Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીભગવતી-સાર ગૌ–હે ભગવન ! પિતાનાં અંગે કેટલાં હોય છે? મહ–હે ગૌતમ! પિતાના અંગે ત્રણ હેાય છેઃ હાડકાં, ભજા અને કેશ-દાઢી-રામ-નખ. ગૌ–હે ભગવન ! તે માતા અને પિતાનાં અંગે સંતાનના શરીરમાં કેટલા કાળ સુધી રહે ? મહ–હે ગૌતમ! સંતાનનું શરીર જેટલા કાળ સુધી ટંકે તેટલા કાળ સુધી. ગૌ૦–હે ભગવન્! ગર્ભમાં દાખલ થયા બાદ કોઈ જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય? અર્થાત ગર્ભમાં રહેલે જીવ પણ નરકને યોગ્ય કર્મો બાંધી, મરીને નરકમાં ઉત્પન્ન થાય ? મહ–હે ગૌતમ! કઈ સંસી, પંચૅકિય અને સર્વ પર્યાપ્તિઓથી પૂરે થયેલે જીવ, શત્રુનું લશ્કર આવેલું સાંભળી, વીર્યલબ્ધિ વડે અને વૈક્રિયલબ્ધિ વડે આત્મપ્રદેશને ગર્ભથી બહારના ભાગે ફેકે છે, અને વૈક્રિય સમુઘાત કરી, ચતુરંગી સેના બનાવે છે, અને તેના વડે શત્રુના લશ્કર સાથે યુદ્ધ કરે છે. પછી તે પૈસાને લાલચુ, રાજ્યને લાલચુ, ભોગનો લાલચુ, તથા કામનો લાલચુ જીવ, તે રાજધાનીમાં જ ચિત્ત, મન, આત્મપરિણામ, અધ્યવસાન (પ્રયત્ન), અને સાવધાનતાવાળે, તથા તેને માટે ક્રિયાઓ કરનારે અને તેના જ ૧. ઉપર માતાનાં અને પિતાનાં જે અંગો ગણાવ્યાં, તે સિવાયનાં અંગે માતાપિતા બંનેનાં સાધારણ અંગે કહેવાય છે. કેમકે તેમાં પિતાના શુક્ર અને માતાના આતં વને સરખી રીતે વિકાર હોય છે. –ટીકા. - ૨. એક શક્તિવિશેષ. તે જેને પ્રાપ્ત થયો હોય તેવા જવાની આ વાત છે. 2010_05 Page #438 -------------------------------------------------------------------------- ________________ જીવનાં મરણ, જન્મ અને સાક્ષ ૪૧૩ સંસ્કારવાળા બની એ સમયે જો મરણ પામે, તે તે નૈરિયકામાં ઉત્પન્ન થાય. ગૌહે ભગવન્ ! ગર્ભમાં ગયેલે જીવ દેવલાક જાય ? મ~~હું ગૌતમ ! કાઈ સની, પંચેન્દ્રિય અને સ પર્યાપ્તિથી પૂર્ણ થયેલે જીવ ઉત્તમ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ ધાર્મિક અને આ વચન સાંભળી, તરત જ સ ંવેગથી ધર્મમાં શ્રદ્ધાળુ, ધર્મમાં તીવ્ર અનુરાગથી રંગાયેલા, ધર્મના લાલચુ, પુણ્યના લાલચુ, સ્વના લાલચુ, મેક્ષના લાલચુ, તેમાં ચિત્તવાળા, તેમાં મનવાળા, તેમાં આત્મપરિણામવાળા, તેમાં અધ્યવસાયવાળા, તેમાં તીવ્ર પ્રયત્નવાળેા, તેમાં સાવધાનતાવાળે, તેને માટે ક્રિયાઓ કરનારા, અને તેના સંસ્કારવાળા બની, તે સમયે જો મરણ પામે, તે તે દેવલે O જાય. ગૌ હે ભગવન્ ! ગર્ભમાં ગયેલેા જીવ ચતા હોય, પડખાભેર હોય, કેરી જેવા કુખ્ત હોય, ઊભેલેા હોય, બેઠેલા હાય કે સૂતેલેા હોય ? તથા જ્યારે માતા સુતી હોય ત્યારે સૂતા હોય, જ્યારે માતા જાગતી હોય ત્યારે જાગતે હાય, માતા સુખી હેાય ત્યારે સુખી હેાય અને માતા દુ:ખી હાય ત્યારે દુ:ખી હૈાય ? મ॰~હા ગૌતમ ! હવે જો તે ગર્ભ પ્રસવ સમયે માથા દ્વારા કે પગ દ્વારા આવે તે સરખી રીતે આવે; અને જો આડા થઈ ને આવે તે મરણ પામે. જે જીવ મહાર આવે તેનાં કર્માં અશુભ હાય તા તે જીવ કદરૂપા, ધ્રુણી, દુધી, ખરાબ રસવાળા, ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનેાન, સંભાર્યાં પણ સારા ન 2010_05 Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર લાગે તેવ, હીન સ્વરવાળા, દીન સ્વરવાળા, અનિષ્ટ સ્વરવાળા, અકાંત સ્વરવાળે, અપ્રિય સ્વરવાળો, અશુભ સ્વરવાળે, અમનોજ્ઞ સ્વરવાળે, સંભાર્યો પણ સારે ન લાગે તેવા સ્વરવાળે અને જેનું વચન કોઈ ન માને તેવો. (અનાદેયવચન) થાય; પણ જે તેનાં કર્મો શુભ હોય તો. તેથી ઉલટું થાય. ગૌ–હે ભગવન! તે એ પ્રમાણે છે; હે ભગવન !: તે એ પ્રમાણે છે.૧ – શતક ૧, ઉદ્દે ૭. કાળાંતરે પાણીને વરસવામાં જે નિમિત્તરૂપ હોય તે ઉદકગર્ભ” કહેવાય છે. તે ઉદકગર્ભ ચાર પ્રકારનો કહ્યો. છે: એસ, ધૂમસ, ખૂબ ઠંડક અને ખૂબ તડકે. આ ચારમાંની કોઈ વસ્તુ જે દિવસે થાય, તે દિવસથી માંડીને વધારેમાં વધારે છ માસ પછી તે જરૂરી પાણીને વરસાવે, જે તે અખંડિત હોય છે. મહા માસમાં હિમપાત, ફાગણ માસમાં વાદળાંને ઘેરા, ચૈત્ર માસમાં અત્યંત ઠંડી તથા ગરમી, અને વૈશાખ માસમાં વીજળી, પાણી, પવન અને વાદળાં તથા આગળ ગણાવેલાં તમામ – એ ઉદકગર્ભ કહેવાય છે. ૧. તદુલચારિક પ્રકીર્ણકમાં ગર્ભ તથા શરીર સંબંધે આપેલી વિશેષ હકીકત માટે જુઓ આ પ્રકરણને અંતે ટિન ૧ પા. ૨૭ * વધુ માટે જુએ સ્થાનાંગ ચતુર્થરથાન. 2010_05 Page #440 -------------------------------------------------------------------------- ________________ જીવનાં મરણ; જન્મ અને મોક્ષ ૪૨૧ ગૌ–હે ભગવન! ઉદકગર્ભ કેટલા સમય સુધી ઉદકગર્ભરૂપે રહે? મ૦ --હું ગતમ! ઓછામાં ઓછા એક સમય, અને વધારેમાં વધારે છ મહિના. ગો_છે ભગવન ! તિર્યાનિકગર્ભ કેટલા સમય સુધી ગર્ભરૂપે રહે ? મ૦–-હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે આઠ વરસ. ગોહ–હે ભગવન્! મનુષીગર્ભ કેટલા સમય સુધી ગર્ભર રહે ? મ-છે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુદત અને વધારેમાં વધારે બાર વરસ. માતાના પિટની વચ્ચે રહેલ ગર્ભનું શરીર તે “કાય; તે શરીરમાં ઉત્પન્ન થવું તે “કાયભવ' અને તેમાં જ જે જો હોય તે કાયભવસ્થ કહેવાય. કોઈ એક જીવ હૈય, તેનું શરીર ગર્ભમાં રચાઈ ગયું હોય. પછી તે જીવ તે શરીરમાં પોતાની માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહી, મરણ પામી, પાછો પોતે રચેલ તેને તે શરીરમાં ઉત્પન્ન થઈ પાછા બાર વર્ષ સુધી રહે. અને એ પ્રકારે વીસ વર્ષ સુધી કાયભવસ્થરૂપે રહી શકે. ગૌ૦–હે ભગવન ! કાયભવસ્થ કેટલા સમય સુધી “કાયભવસ્થ' રૂપે રહે ? મ– હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ૨૪ વર્ષ 2010_05 Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રીભગવતીસાર - મનુષ્યો અને તિર્યચેના વીર્યમાં બાર મુહૂર્ત સુધી. સંતાનોત્પાદિકા શક્તિ રહે છે. માટે તે વીર્ય બાર મુહૂર્ત સુધી નિભૂત કહેવાય છે. પરંતુ તે બાર મુહૂર્ત જેટલા કાળમાં ગાય વગેરેની નિમાં પડેલું બસેથી નવસે સાંઢ વગેરેનું પણ વીર્ય તે વીર્ય જ ગણાય અને તે વિયના સમુદાયમાં જે એક જીવ ઉત્પન્ન થાય છે, તે બધાને. પુત્ર કહેવાય. ગૌ૦–હે ભગવન ! મનુષી અને પંચૅકિય તિર્યંચણી. સંબંધી નિગત વીર્ય કેટલે કાળ નિભૂત રૂપે રહે છે મહે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને. વધારેમાં વધારે બાર મુહૂર્ત. ગૌ૦–હે ભગવદ્ ! એક જીવ એક ભવમાં કેટલા. જણનો પુત્ર થાય ? મહે ગૌતમ ! ઓછામાં ઓછા એક જણને. બે. જણનો કે ત્રણ જણને અને વધારેમાં વધારે બસે થી નવર્સે જણને. ગૌ હે ભગવન ! એક જીવને એક ભવમાં કેટલા પુત્રો થાય? મ–હે ગૌતમ! સ્ત્રી અને પુરુષને કામોત્તેજિત નિમાં મૈથુનરૂપ હેતુવાળે સોગ થાય છે, ત્યાર પછી તે બંને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે અને પછી તેમાં ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે. બે થી નવલાખ સુધી જીવ પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. ૧. માછલાં વગેરે જ્યારે એક વાર સંયોગ કરે છે, ત્યારે પણું તેમના ગર્ભમાં બે થી નવ લાખ છો ઉત્પન્ન થાય છે. 2010_05 Page #442 -------------------------------------------------------------------------- ________________ જીવનાં મરણુ, જન્મ અને મેક્ષ ૪૨૩ ગૌ-હું ભગવન્ ! મૈથુનને સેવા મનુષ્ય કેવા પ્રકારની હિંસા કરે છે? ——š ગૌતમ ! જેમ કેાઈ પુરુષ તપાવેલા સેનાના સળિયાને રૂ ભરેલી પેાલા વાંસની નળીમાં કે ખૂરની નળીમાં ખાસે, અને તે રૂ વગેરેના ધ્વસ કરે, તે પ્રમાણે પુરુષ, ચેનિમાં રહેલ વેને નાશ કરે છે, શતક ૨, ઉદ્દે॰ ૫ ગૌ—હે ભગવન્ ! ઇંદ્રને સંબધી, હરણેગમેસિ નામના સેનાપતિ દેવ જ્યારે સ્ત્રીના સહરણ કરે છે, ત્યારે એક ગર્ભાશયમાંથી ગર્ભ બીજા ગર્ભાશયમાં મૂકે છે, કે ગર્ભાશયમાંથી લઈને ચેનિ દ્વારા ખજીના ઉદરમાં મૂકે છે, કે યોનિ દ્વારા ગર્ભને કાઢીને ખીજા ગર્ભાશયમાં મૂકે છે, કે ચેાનિ દ્વારા ગતે પેટમાંથી કાઢીને પાછા ચેાનિ દ્વારા જ શ્રીજીના પેટમાં મૂકે છે? દૂત, ગર્ભનું લઈ તે મ—હે ગૌતમ! પેાતાના હાથ વડે ગર્ભને અડી અડીને અને તે ગર્ભને પીડા ન થાય તેવી રીતે યેનિ દ્વારા મહાર કાઢીને ખીજા ગર્ભાશયમાં મૂકે છે. અને જન્મ પણ લે છે. મનુષ્ય સ્રીની ચાનિમાં જોકે ઘણા ઉત્પન્ન થાય છે, પણ તે બધાય જન્મતા નથી. —ટીકા ૧. એક જાતની વનસ્પતિને એક જાતના ભાગ. ૨, બધા વિકલ્પેામાંથી આ વિકલ્પ જ સ્વીકારવાનું ટીકાકાર નથી આપતા. માત્ર એટલું જણાવે છે કે, સામાન્ય ક્રમમાં ાનેિ વાટે જ ગર્ભ બહાર આવે છે ! કશું કારણ 2010_05 ઝવે Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ગૌહે ભગવન્ ! શક્રને દૂત હરણેગમેસિ દેવ સ્ત્રીના ગને નખની ટોચ વાટે યા તો રૂવાડાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે ? VRY મહાગૌતમ! ઉપરાંત તે દેવ નથી; ઓછી કે વધારે પીડા થવા દેતા શરીરના છેદ શરીરની કાપકૂપ ઘણા સૂક્ષ્મ કરીને અંદર મૂકે છે કે ગર્ભને કાંઈ પણ તથા તે ગર્ભના કરે છે અને પછી તેને બહાર કાઢે છે. E -શતક ૫, ઉદ્દે॰ ૪ સાક્ષ ગૌ—હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વત કાળમાં સાધક મનુષ્ય કેવલ સયમથી, કૈવલ સવરથી, ધ્રુવલ બ્રહ્મચ વાસથી અને કૈવલ સમિતિ-ગુપ્તિના પાલનથી સિદ્ યેા, યુદ્ધ થયે। અને સર્વ દુ:ખાના નાશ કરનાર થયે મ~~હું ગૌતમ ! એ વાત બરાબર નથી. કારણકે જે કાઈ અતિમ શરીરવાળા સાધકે જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરી, અરિહંતપણું, જિનપણું અને કૈવલજ્ઞાનીપણું પ્રાપ્ત કર્યું. છે, તે જ સિદ્ધ, ખુદ્દ અને મુક્ત થયા છે, થાય છે, અને થશે. ગૌ--હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વત કાળમાં કૈવલજ્ઞાની મનુષ્યે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ ને સર્વ દુ:ખાના નાશ કર્યો ? . ટીકાકાર કહે છે કે, ગર્ભની કાપકૂપ કર્યાં વિના નખની ટાચ વગેરે ભાગે ગર્ભને કાઢવા કે દાખલ કરવા અશક્ય છે. પણ એમ કહેવું એ આખી વસ્તુને અશકય કહેવા જેવું છે. 2010_05 Page #444 -------------------------------------------------------------------------- ________________ જીવનાં મરણ, જન્મ અને મેક્ષ ૪૫ મહ–હા ગૌતમ! તે સિદ્ધ થશે ને તેણે સર્વ દુઃખાનો નાશ કર્યો. વર્તમાનકાળમાં પણ તેમ જ છે અને ભવિષ્યકાળમાં પણ તેમ જ થશે. ગૌ–– હે ભગવન! તે જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરનારા અરિહંત, જિન અને કેવલજ્ઞાની પુરુષે “અલમસ્તુ' – પૂર્ણ કહેવાય ? ભ૦––હા ગૌતમ ! તેઓ “અલમસ્તુ'–પૂર્ણ કહેવાય. – હે ભગવન ! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે. - શતક ૧, ઉ૦ ૪ ગૌ–હે ભગવન ! કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય ? મ––હા ગૌતમ ! સ્વીકારાય. –હે ભગવન્! કર્મરહિત જીવની ગતિ કેવી રીતે સ્વીકારાય ? મ–હે ગૌતમ ! (૧) નિઃસંગપણથી, નીરાગપણથી અને ગતિના પરિણામથી.' (૨) બંધનને છેદ થવાથી, (૩) નિરિધન થવાથી – કર્મરૂપ ઈધનથી મુક્ત થવાથી અને (૪) પૂર્વ પ્રગથી કર્મ રહિત જીવની ગતિ સ્વીકારાય છે. ૧, જેમ કોઈ પુરુષ છિદ્ધ વિનાના સૂકા તુંબડાને ક્રમ પૂર્વક અત્યંત સંસ્કાર કરીને ડાભ અને કુશવડે વટે, ત્યાર પછી તેને માટીના આઠ લેપથી લીંપે, લીંપીને તાપમાં ૧. વજન ઓછું થઈ જવાથી નીચેની કે તીરછી ગતિ બદલાઈ, ઉપર જતી ગતિ થાય છે. 2010_05 Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર સૂકવે, તથા ત્યારબાદ તેને તાગ વિનાના અને ન તરી શકાય તેવા ઊંડા પાણીમાં નાખે. તે તુંબડું માટીના આઠ લેપથી. ભારે થયેલું હોવાથી પાણીના ઉપરના તળિયાને છોડીને નીચે જમીનને તળિયે બેસે ? હા, બેસે. હવે ધીમે ધીમે તે આઠ લેપને ક્ષય થવા માંડે ત્યારે તે ઊંચું આવતું જાય, અને અંતે છેક ઉપર આવે ? હા, આવે. તે પ્રમાણે, હે ગૌતમ ! નિઃસંગપણાથી, નીરાગપણથી અને ગતિના પરિણામથી, કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. (૨) જેમ કોઈ એક વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ, શીમળાની શીંગ, અને એરંડાનું ફલ તડક મૂક્યાં હોય, તે સુકાય ત્યારે તે ફૂટીને તેમાંથી બીજ પૃથ્વીની એક બાજુએ ઉડે, તે પ્રમાણે બંધનનો છેદ થવાથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. (૩) હે ગૌતમ! લાકડામાંથી છૂટેલા ધુમાડાની સ્વાભાવિક ગતિ (આડ ન હોય તો ) ઊંચે પ્રવર્તે છે, તેમ કર્મરૂપ ઇંધનથી મુક્ત થવાથી કમરહિત જીવની ગતિ પ્રવર્તે છે. (૪) જેમ કોઈ એક ધનુષથી છૂટેલા બાણની ગતિ. (પ્રતિબંધ ન હોય તો) લક્ષ્ય તરફ પ્રવર્તે છે, તેમ પૂર્વ પ્રયોગથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. – શતક છે, ઉદે ૧. 2010_05 Page #446 -------------------------------------------------------------------------- ________________ જીવન મરણ, જન્મ અને મોક્ષ ટિપ્પણ ટિપ્પણ ન. ૧ ગર્ભાશાસ્ત્ર (શ્રીતન્દુલવૈચારિક પ્રકીર્ણકમાંથી) : સામાન્ય રીતે જીવ ગર્ભની અંદર બસેં ને સાડા સિત્તોતેર દિવસ અર્થાત નવ માસ ઉપર સાડાસાત દિવસ રહે છે. સ્ત્રીની ડુંટી નીચે ફૂલના નાળ જેવા ઘાટવાળી બે નાડીઓ હોય છે, અને તેની નીચે નીચા મુખવાળી અને ફૂલના ડેડા જેવી નિ હોય છે. તેની નીચે આંબાની માંજર જેવા ઘાટવાળી માંસની માંજર હોય છે. તે માંજર ઋતુસમયે ફૂટે છે, અને તેમાંથી લોહીનાં બિન્દુ કરે છે. હવે તે કરતાં લેહીનાં બિંદુઓમાંથી જેટલાં બિંદુઓ પુરુષના વીર્યથી મિશ્રિત થઈ તે ડેડાના જેવા આકારવાળી નિમાં જાય છે, તેટલાં બિંદુઓ જીવની ઉત્પત્તિને યોગ્ય છે. બાર મુહૂર્ત પછી તે યોનિમાં આવેલાં પૂર્વોક્ત લોહીનાં બિંદુઓમાં રહેલી જીવની ઉત્પત્તિની એગ્યતા નાશ પામે છે.. પંચાવન વર્ષ પછી સ્ત્રીની નિ બ્લાન થાય છે, તથા પંચેતેર વર્ષ પછી પુરુષ ઘણે ભાગે નિર્બેજ થઈ જાય છે. ઉપરની વાત છે વર્ષની આવરદાવાળાં ' મનુષ્ય માટે જાણવી. તેથી ઉપરની આવરદાવાળા - પૂર્વકાટિ સુધી જીવનારા – મનુષ્ય માટે એ વિશેપ છે કે, તેવી જાતની સ્ત્રીઓની નિ જ્યારે તેનું અડધું આયુષ્ય બાકી રહે છે ત્યારે ગર્લોત્પત્તિ માટે એય થાય છે, તથા પુરુષ તેના આયુષ્યનો વસમો ભાગ બાકી રહે ત્યારે નિબજ બને છે. ઋતુકાળને પ્રાપ્ત થયેલી સ્ત્રીની નિમા બાર મુહૂર્ત જેટલા સમયે બેથી નવ લાખ છે ઉત્પન્ન થાય 2010_05 Page #447 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસાર છે; તથા વધારેમાં વધારે એક જીવને બસેથી નવસે સુધી જનક ( પિતા) હોઈ શકે છે. જીવ ગર્ભવાસમાં વધારેમાં વધારે બાર વર્ષ સુધી રહે છે. તિર્યમાં જીવ ગર્ભાવાસમાં વધારેમાં વધારે આઠ વર્ષ સુધી રહે છે. સ્ત્રીની જમણી કૂખે પુત્ર ઉત્પન્ન થાય છે, ડાબી કૂખે પુત્રી, અને વચ્ચે નપુંસક. જ્યારે માતા અને પિતાનો સંયોગ થાય છે, ત્યારે પહેલે વખતે જીવ માતાનું લોહી અને પિતાનું વિર્ય એ બેથી મિશ્રિત થયેલ ઘણું ઊપજે તે મલિન પદાર્થ ખાય છે; અને તેને ખાઈને ગર્ભપણે ઊપજે છે. ત્યાર બાદ સાત દિવસે તે ગર્ભ કલરૂપ થાય છે. પછી બીજા સાત દિવસે તે પરપોટા જેવો થાય છે. પછી તેની પેશી બને છે અને પછી તે કઠણુ પિશી જેવો થાય છે. પહેલે મહિને ગર્ભનું વજન એક કઈ ઓછું એક પલ થાય છે. બીજે ભાસે ગર્ભ કઠણ પેશી જે થાય છે. ત્રીજે માસે તે માતાને દેહદ ઉત્પન્ન કરે છે, એથે ભાસે માતાનાં અંગોને પુષ્ટ કરે છે; પાંચમે ભાસે તે પેશીમાંથી હાથના, પગના અને માથાને એમ પાંચ અંકુર ફૂટે છે. છ મહિને પિત્ત અને શાણિત ઊપજે છે. સાતમે મહિને સાતસો નસ, પાંચસે માંસપેશીઓ, મોટી નવ ધમણુઓ, અને દાઢી તથા મૂછ સિવાય નવાણુંલાખ રમપિ ઊપજે છે. વળી દાઢી અને મૂછના મળીને સાડાત્રણ કરેડ રામકૂપ નીપજે છે. આઠમે મહિને તે પૂરેપૂરાં અંગવાળો બને છે. તે ગર્ભને કુળના દીંટા જેવી તથા ૧. સેળ માસાને કર્ષ, તથા ચાર કર્ષને એક પલ. 2010_05 Page #448 -------------------------------------------------------------------------- ________________ છવ વિશે પરચૂરણ વિગતે કમળને નાળ જેવા ઘાટવાળા, નાભિ ઉપર રસહરણું નામની નાડી હોય છે, અને તે નાડી માતાની નાભિ સાથે સંબદ્ધ હોય છે. તે વાટે ગર્ભને જીવ એજ ગ્રહણ કરે છે. અને તે વડે જન્મે ત્યાં સુધી વૃદ્ધિ પામે છે. . . . નવ માસ વીત્યા પછી, કે નવ માસ પૂરા થતા પહેલાં તે ગર્ભવતી સ્ત્રી નીચેના ચારમાંથી એકને પ્રસવે છે : પુત્રીને, પુત્રને, નપુંસકને કે પિંડ (બિંબ) ને. જ્યારે વીર્ય ઓછું અને એજ વધારે હોય ત્યારે પુત્રી થાય; વીર્ય વધારે અને એજ ઓછું હોય, ત્યારે પુત્ર થાય; બંને સરખાં હોય ત્યારે નપુંસક થાય; અને ઋતુવતી સ્ત્રીને સંગ થાય ત્યારે કોઈ આકાર વિનાનો માંસપિંડ (બિંબ) થાય. કોઈ મહાપાપી જવ વધારેમાં વધારે બાર વરસ સુધી ગર્ભવાસમાં રહે છે. [ આથી આગળ પુરુષ અને સ્ત્રીના શરીરની પાંસળીઓ, નસો વગેરેનું વર્ણન, લેહી વગેરે ધાતુઓનું વજન, હૃદયાદિ અવયનું વજન, વગેરે વિગતે છે. ] ૯: જીવ વિષે પરચૂરણ વિગતો ગૌત્ર –હે ભગવન ! નરયિકામાં ઊપજતો નૈરયિક શુ એક ભાગ વડે એક ભાગને આશરીને ઉત્પન્ન થાય, એક ભાગ વડે સર્વ ભાગને આશરીને ઉત્પન્ન થાય, સર્વ ભાગ વડે એક ભાગને આશરીને ઉત્પન્ન થાય કે સર્વ ભાગ વડે સર્વ ભાગને આશરીને ઉત્પન્ન થાય? ભ૦ –હે ગૌતમ! સર્વ ભાગ વડે સર્વ ભાગને આશરીને ઉત્પન્ન થાય. “જીવ પિતાના સર્વ ભાગો વડે 2010_05 Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીસાર નારકીના સર્વ ભાગને નિપજાવે છે. તે આખા નારકીપણે ઊપજે છે. કારણ કે જ્યાં પૂર્ણ કારણ હોય, ત્યાં પૂર્ણ કાર્ય જ નીપજે.' તે જ પ્રમાણે નરયિકામાં ઉત્પદ્યમાન નરયિક પિતાના સર્વ ભાગ વડે સર્વ ભાગને આભરીને આહાર પણ કરે છે. જીવ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના બધા પ્રદેશ વડે ખાવા મળેલી બધી વસ્તુઓનો આહાર કરે છે. જેવું ઉત્પત્તિ વિષે તેવું ઉર્તના વિષે પણ જણાવું. ગૌતમ ! હે ભગવન ! વસ્ત્ર જેમ સાદિ સાંત છે. તેમ જીવો પણ સાદિ સાંત છે? મહ–હે ગૌતમ! કેટલાક જીવો સાદિ સાંત છે, કેટલાક જીવો સાદિ અનંત છે, કેટલાક અનાદિ સાંત છે, અને કેટલાક અનાદિ અનંત છે. ગૌ–હે ભગવન ! તે કેવી રીતે? મહ–હે ગૌતમ ! નરયિક, તિર્યચોનિકા, મનુષ્યો અને દેવો નરકાદિ ગતિમાં થતા ગમનની અપેક્ષાએ સાદિ, અને ત્યાંથી થતા આગમનની અપેક્ષાએ સાંત છે. સિદ્ધગતિની અપેક્ષાએ સિદ્ધો સાદિ અનંત છે; કારણ કે ત્યાંથી પાછા ફરવાપણું નથી. ભવસિદ્ધિકો (કદી મુક્ત થવાની ગ્યતાવાળા જીવો) એ પ્રકારની લબ્ધિ (શક્તિ)ની ૧. દેવ અને નારકી પિતાને ભવ પૂરા કરી અન્ય ભવમાં જાચ, તેને ઉર્તના કહે છે. 2010_05 Page #450 -------------------------------------------------------------------------- ________________ જીવ વિષે પરચૂરણ વિગતે ૩૧ અપેક્ષાએ અનાદિ સાંત છે; કારણ કે (મુક્ત થવાની ચગ્યતારૂપી) એ લબ્ધિ સિદ્ધપણું પામ્યા પછી નાશ પામે છે. અભવસિદ્ધિકે (કદી મુક્ત થવાની યેગ્યતા વિનાના છ) સંસારને અપેક્ષી અનાદિ અનંત છે. * – શતક ૬, ઉદેવ ૩ ગ. –હે ભગવન ! જે વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? ભવ – ગૌતમ! છેવો વધતા નથી, કે ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. - ગૌ –હે ભગવન ! નૈરયિકે શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? મહ–હે ગૌતમ! નૈરયિકો વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે. એ પ્રમાણે છેક વૈમાનિક દે સુધી જાણવું. ગૌ૦–હે ભગવન ! સિદ્ધો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? મ0–હે ગૌતમ! સિદ્ધો વધે છે, અને અવસ્થિત પણ રહે છે; પરંતુ કદી ઘટતા નથી. ગૌ૦ ––હે ભગવન ! કેટલા કાળ સુધી જીવો વધ્યાઘટયા વિના અવસ્થિત રહે ? સ્વાદુવાદી ઉત્તર ધ્યાનમાં રાખવા - મહાવીરનો આ છે. જે 2010_05 Page #451 -------------------------------------------------------------------------- ________________ ભાગવતી-સાર ભ૦–-હે ગૌતમ ! સર્વકાળ સુધી. (કારણ કે કુલ જીની સંખ્યામાં વધઘટ થતી જ નથી. અમુક ગતિમાં જીવોની વધઘટ ભલે થાઓ.) – શતક ૫, ઉદેવ ૮ ગૌ૦–હે ભગવન્ ! જીવ ચૈતન્ય છે, કે ચૈતન્ય જીવ અને ' મ–હે ગૌતમ! જીવ નિયમથી ચૈતન્ય છે ચૈતન્ય પણ નિયમે જીવ છે. ગૌ ––હે ભગવન્! જીવ નૈરયિક છે કે નૈરયિક જીવ મ હે ગૌતમ ! નરયિક તો નિયમે જીવે છે અને જીવ તે નૈરયિક પણ હોય તથા અનૈરયિક પણ હોય. એ પ્રમાણે અન્ય ગતિના જીવોનું પણ જાણવું. ગૌ – હે ભગવાન ! – પ્રાણ ધારણ કરે તે જીવ કહેવાય, કે જીવ હોય તે પ્રાણ ધારણ કરે ? મહ–હે ગૌતમ ! પ્રાણુ ધારણ કરે તે તો નિયમથી જીવ કહેવાય; પરંતુ જે જીવ હોય તે પ્રાણ ધારણ કરે પણ ખરે (સંસારી દશામાં) અને પણ કરે (સિદ્ધ દશામાં) ગૌ–હે ભગવન ! પ્રાણ ધારણ કરે તે નૈરયિક કહેવાય કે નૈરયિક હોય તે પ્રાણ ધારણ કરે ? મહ–હે ગૌતમ ! નરયિક તો નિયમથી પ્રાણ ધારણ કરે; પણ પ્રાણ ધારણ કરનાર તે નરયિક પણ હોય અને. અનૈયિક પણ હોય. 2010_05 Page #452 -------------------------------------------------------------------------- ________________ જીવ વિષે પરચૂરણ વિગતે ગૌ–હે ભગવન્! ભવસિદ્ધિક નરયિક હોય કે નરયિક ભવસિદ્ધિક હોય ? મહ–હે ગૌતમ! ભવસિદ્ધિક નૈરયિક પણ હોય અને અનૈરયિક પણ હોય; તથા નૈરયિક ભવસિદ્ધિક પણ હોય અને અભવસિદ્ધિક પણ હોય. – શતક ૬, ઉ. ૧૦ ગૌ –હે ભગવન ! એક એક જીવના કેટલા જીવપ્રદેશે કહ્યા છે? મહ–હે ગૈાતમ! જેટલા લોકાકાશના પ્રદેશ કહ્યા છે, તેટલા એક એક જીવના પ્રદેશો કહ્યા છે. – શતક ૮, ઉદ્દે ૧૦ ––હે ભગવન ! કાચ, ગોધા, ગાય, મનુષ્ય, કે મહિષને તથા તે બધાની શ્રેણીના બે, ત્રણ કે સંખ્યાતા ખંડ કર્યો હોય, તે તેઓની વચ્ચેનો ભાગ જીવપ્રદેશથી પૃષ્ટ હોય ? મહ–હા ગૌતમ! હોય. ગૌ–હે. ભગવન! કોઈ પુરુષ એ ખંડેના વચ્ચેના ભાગને હાથથી, આંગળીથી કે સળીથી સ્પર્શ કરે, તથા છેડે ૧. અવિભાજ્ય અંશ તે પ્રદેશ. અણુઓ તો જડ દ્રવ્યથી . છૂટા થઈ શકે છે; જયારે પ્રદેશો જીવથી કદી છૂટા પડી શક્તા નથી. એક અણુ જેટલી જગા રેકે તે ભાગને પ્રદેશ કહેવાય. ૨. કારણકે જ્યારે જીવ વિસ્તાર પામે ત્યારે વધારેમાં વધારે લોકાકાશ જેટલા પ્રદેશને વ્યાપી શકે છે, જેમકે કેવલિસમુદ્યાત વખતે. જુઓ “ગશાસ્ત્ર” પા. ૧૩૩. 2010_05 Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર કે બાળે, તો તે જીવપ્રદેશને પીડા ઉત્પન્ન કરે છે તેના કોઈ અવયવને છેદ કરે ? મ૦ –હે ગૌતમ ! એ વાત બરાબર નથી; કેમકે જીવપ્રદેશને શસ્ત્ર અસર કરતું નથી. - શતક ૮, ઉદ્દે ૩ ગૌ–હે ભગવન્ ! જીવ કાલની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ? મ–હે ગૌતમ! જીવ નિયમથી સપ્રદેશ છે. અનાદિપણાને લીધે જીવની અનંત સમયની સ્થિતિ હોવાથી તેને સપ્રદેશપણું છે. જે એક સમયની સ્થિતિવાળો હોય તે કાળની અપેક્ષાએ અપ્રદેશ છે; પણ જે એકથી વધારે સમયની સ્થિતિવાળો હોય, તે કાલની અપેક્ષાએ સપ્રદેશ છે. ગૌ–હે ભગવન્! નૈરયિક જીવ કાલની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ? મહ–હે ગૌતમ! જે નૈરયિક જીવને ઉત્પન્ન થયાં એક જ સમય થયું છે, તે કાલની અપેક્ષાએ અપ્રદેશ કહેવાય, અને પ્રથમ પછીના બે વગેરે સમયમાં વર્તત નૈરયિક કાલની અપેક્ષાએ સપ્રદેશ કહેવાય. – શતક ૬, ઉદ્દે ૪ ગૌ –હે ભગવન ! જીવ પુગલી છે કે પુદ્ગલ છે? ૧. કાળને સૂમમાં સૂકમ – અવિભાજ્ય અંશ – સમય કહેવાય. 2010_05 Page #454 -------------------------------------------------------------------------- ________________ છવ વિશે પરચૂરણ વિગતે ૪૩૫ મહ–હે ગૌતમ! શ્રોત્રાદિ ઈકિયાવાળો હોવાથી પુદ્ગલી છે; અને જીવનું બીજું નામ પુદ્ગલ હોવાથી તે પુગલ પણ છે. પરંતુ સિદ્ધો પુદ્ગલી નથી; કારણ કે તેઓને ઇકિયાદિ નથી, પરંતુ તેઓ જીવ હોવાથી પુલ તો છે જ. – શતક ૮, ઉદ્દે ૧૦ ગૌ –હે ભગવન ! જીવો શાશ્વત છે કે અશાશ્વત? મહ–હે ગૌતમ! કલ્યની અપેક્ષાએ જી શાશ્વત છે; અને પર્યાની અપેક્ષાએ અશાશ્વત છે. —- શતક છે, ઉદ્દે ૨ ગ–હે ભગવન! છેવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા ( હિંસા) કરાય છે? મહ–હા ગૌતમ! કરાય છે. ગૌ–હે ભગવન ! તે ક્રિયા આત્માએ સ્પર્શેલી કરાય કે આત્માના સ્પર્શ વિના કરાય? મહ–હે ગૌતમ! સ્પર્શેલી કરાય, પણ અસ્પષ્ટ ન કરાય. વળી તે ક્રિયા અનુક્રમે કરાય છે, પણ અનુક્રમ વિના ૧. પુદ્ગલની બનેલી ઇઢિયાદિવાળે. ૨. વિવિધ પરિણામોની અપેક્ષાએ જીવ અશાશ્વત છે; કારણકે એક પરિણામ ઉત્પન્ન થાય છે, અને બીજું નાશ પામે છે, પરંતુ છેવદ્રવ્ય તો કાયમ રહે છે. ૩ હિંસા વગેરે પાપાનકથી ઉત્પન્ન થતો કર્મબંધ. 2010_05 Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર Hથી કરાતી. તેમાં એટલો વિશેષ સમજો કે, એકેન્દ્રિય. સિવાયના બાકીના જીવો તો અવશ્ય ધ્યે દિશામાંથી આવેલાં કર્મ કરે છે (બાંધે છે); પણ જે એકેન્દ્રિય છે લેકાતે રહેલા છે, તેને ઉપરની અને આસપાસની દિશાથી કર્મ આવવાને સંભવ નથી; તેથી તેઓ કદાચ ત્રણ દિશામાંથી કવચિત ચાર દિશામાંથી અને કદાચિત પાંચ દિશામાંથી, આવેલું કર્મ કરે છે. બાકીના જીવો તો લોકના મધ્યમાં હોવાથી વ્યાઘાતના અભાવે યે દિશામાંથી આવેલું કર્મ કરે છે. – શતક ૧૭, ઉદ્દે ગૌ૦-હે ભગવન ! જેવો અને પુલ પરસ્પર સંબદ્ધ છે, એક બીજા સાથે મળી ગયેલા છે, પરસ્પર ચીકાશથી પ્રતિબદ્ધ છે, અને પરસ્પર ઘટ્ટ થઈને રહે છે ?: મ–હા ગૌતમ ! જેમ કોઈ એક પાણીથી છલોછલ ભરે હૃદ હોય; તેમાં કોઈ પુરુષ એક મેટી, સે નાનાં કાણાંવાળી અને સો મેટાં કાણાંવાળી નાવ નાખે, તો તે નાવ પાણીથી ભરાતી થાય? અને અંતે પાણીથી ભરેલા ઘડા જેવી થઈને રહે ? “હા, રહે.” તો તે હેતુથી એમ કહ્યું છે કે, જીવો અને પુલ પરસ્પર સંબદ્ધ છે ઈ. “જેમ કોઈ તેલથી લેપેલ શરીર ઉપર રજ ચેટે છે, તેમ રાગ અને દ્વેષથી કિલન્ન થયેલ આત્માને કર્મબંધ, થાય છે.” – શતક ૧, ઉદેવ - 2010_05 Page #456 -------------------------------------------------------------------------- ________________ જીવ વિશે પરચૂ વિગતો ૪૩૭ ૪૩૭ રાજગૃહનગરને પ્રસંગ છેઃ ગૌત્ર –હે ભગવન્! ૧. જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે? ૨. અથવા જે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને નહીં બાંધશે ? ૩. અથવા જીવે પાપકર્મ બાંધ્યું છે, નથી બાંધતા અને બાંધશે ? . અથવા શું છે પાપકર્મ બાંધ્યું છે, નથી બાંધતો અને નહીં બાંધે ? મ–હા ગૌતમ! અભવ્ય જીવની બાબતમાં પહેલા વિકપ સંભવે છે; ભવ્ય જીવની બાબતમાં બીજે; મેહન ઉપશમ કરનાર જીવની બાબતમાં ત્રીજો, અને ક્ષીણમેહ અવની બાબતમાં ચોથે વિકલ્પ સંભવે છે. ગૌ–હે ભગવનલેસ્યાવાળા જીવની બાબતમાં પણું ચારે વિકલ્પ સંભવે છે? મહ–હા ગૌતમ! શુલેશ્યાવાળા જીવો પાપકર્મને બંધક પણ હોય છે, અને કૃણાદિ પાંચ લેફ્સાવાળાને પ્રથમ બે જ વિકલ્પ સંભવે છે; કારણ કે તેમને વર્તમાનકાળે મોહનરૂપ પાપકર્મનો ક્ષય કે ઉપશમ નથી; તેથી તેમને છેલ્લા બે વિકલ્પ નથી. ક્યારહત જીવને એથે (નથી બાંધતો, નહીં બાંધે ) વિકલ્પ છે. કૃષ્ણપાક્ષિક જીવને પ્રથમ બે જ છે; કારણ કે વર્તમાનકાળ તેને પાપકર્મનું અબંધપણું નથી. શુક્લ ૧. જે જવને અર્ધપગલપરાવર્ત કાળથી અધિક સંસાર બાકી છે, તે કૃષ્ણ પાક્ષિક અને જે તેની અંદર જ મોક્ષે જવાના છે, તે શુકલપાક્ષિક, 2010_05 Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પાક્ષિકને ચારે વિકલ્પ છે. તેમાં પહેલે વિકલ્પ (બાંધશે) પ્રશ્ન સમયની અપેક્ષાએ તુરતના ભવિષ્યની અપેક્ષાએ છે, બીજો વિકલ્પ (બાંધશે નહીં) પછીના ભવિષ્ય સમયમાં ક્ષપકપણુની પ્રાપ્તિની અપેક્ષાઓ છે; ત્રીજો વિકલ્પ (બાંધતે નથી, બાંધશે) મેહનીય કર્મનો ઉપશમ કરી, પછી પડવાને હોય તેની અપેક્ષાએ છે; અને એથે ( બાંધતો નથી, અને બાંધશે નહીં) ક્ષપકપણુની અપેક્ષાએ છે. સમ્મદષ્ટ જીવને ચારે વિકલ્પ જાણવા; તથા મિથ્યાદષ્ટિને અને મિશ્રદાષ્ટને પ્રથમ બે જાણવા. કારણ કે તેમને વર્તમાનકાળમાં મેહનો બંધ હોય જ છે. જ્ઞાની જીવને ચાર વિકલ્પ; અને અજ્ઞાનીને પ્રથમ બે જાણવા. કારણ કે તેને મેહનીયકર્મનો ક્ષય અને ઉપશમ નથી. મતિજ્ઞાનીથી માંડીને મન પર્યાવજ્ઞાની સુધી ચારે વિક જાણવા; કેવલજ્ઞાનીને છેલ્લે એક ( નથી બાંધતો.. નહીં બાંધે ) જાણવો. આહાર સંજ્ઞાથી માંડીને પરિગ્રહસંજ્ઞા સુધીની સંજ્ઞાવાળાઓને પ્રથમ બે જાણવા; અને નોસંજ્ઞા (આહારાદિની અનાસક્તિ) વાળાને મેહનીયન ક્ષય તથા ઉપશમનો સંભવ હોવાથી ત્યારે જાણવા. વેદવાળા જીવને પ્રથમ બે જાણવા; કારણ કે વેદને ઉદય હોય ત્યાં સુધી જીવને મેહનીયનો ક્ષય અને ઉપશમ ન હોય; વેદ વિનાના જીવને ચારે જાણવા. વેદ ઉપશાંત થવાથી વેદરહિત થયેલ ૧. સ્ત્રી-પુરુષાદિને પિતપોતાની બતિને અનુરૂપ કામાદિ. વિકાર. 2010_05 Page #458 -------------------------------------------------------------------------- ________________ છવ વિશે પરચૂરણ વિગત જીવ મેહનીયરૂપ પાપકર્મને સૂમસંપરા* (૧૧મું) ગુણસ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાંધે છે અને બાંધશે; અથવા ત્યાંથી પડીને પણ બાંધશે. (૧). વેદ ક્ષીણ થયા પછી પાપકર્મ બાંધે છે, પણ સૂક્ષ્મસંપાયાદિ અવસ્થામાં બાંધો નથી. (૨). ઉપશાન્તવેદ સૂક્ષ્મપરાયાદિ અવસ્થામાં પાપકર્મ બાંધતો નથી, પણ ત્યાંથી પડીને બાંધે છે. (૩). અને વેદ ક્ષીણ થયા પછી સુભસંપાયાદિ ગુણસ્થાનકે બાંધતો નથી, અને પછી બાંધશે પણ નહિ. (૪). કષાયવાળા જીવોને ચારે વિકલ્પ જાણવા : પ્રથમ વિકલ્પ અભવ્યની અપેક્ષાએ; બીજે, જેને મોહનીયકર્મને ક્ષય થવાનો છે એવા ભવ્યની અપેક્ષાએ ; ત્રીજો, ઉપશમક સૂમપરાયને અપેક્ષીને; અને ચોથ, પક સૂક્ષ્મસંપાયને અપેક્ષીને. એમ લોભકષાયોનું પણ જાણવું. પરંતુ ક્રોધ, માન અને ભાયાવાળાને પ્રથમ બે જાણવા; કેમકે તેમને ઉદય હાય ત્યારે અબંધપણું સંભવતું નથી. પ્રથમ વિકલ્પ અભવ્યને અપેક્ષીને અને બીજો ભવ્યવિશેષને અપેક્ષીને જાણવો. સંયેાગીને પણ ચારે જાણવા. (૧–અભવ્ય; ર-ભવ્યવિશેષ; ૩-ઉપશમક, ૪–ક્ષપક ); તથા અગીને છેલ્લે જાણવો. નારક જીવને ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ ન હોવાથી પ્રથમ બે વિકલ્પ જ હોય. તે જ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર દે, વાનવ્યંતર દે, જ્યોતિષિક દેવો અને છે જેમાં મેહનીચને અંશ લોભરૂપે જ ઉદયમાન હોય છે, પણ બહુ સૂમ પ્રમાણમાં, તે સૂમસં૫રાય. 2010_05 Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર વિમાનિક દેવ સંબંધે પણ જાણવું. મનુષ્યોને જીવપદની સમાન ચારે વિકલ્પ જાણવા. – શતક ૨૬, ઉ. ૧ ૧૧ ગૌ–હે ભગવન્! જીવે જ્ઞાનાવરણયકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે? મ–હે ગૌતમ! જેમ પાપકર્મ સંબંધે કહ્યું તેમ જ્ઞાનાવરણીયકર્મ માટે પણ જાણવું. પરંતુ જીવપદ અને મનુષ્યપદમાં સકષાયી (ભકષાયી સુધ્ધાં ને આશ્રયી પ્રથમ બે વિકલ્પ જ જાણવા; બાકી બધું સરખું ગણવું. જ્ઞાનાવરણીયની પેઠે દર્શનાવરણીયકર્મ સંબંધી પણ જાણવું. વેદનયની બાબતમાં ત્રીજો વિકલ્પ નથી બાંધતા, બાંધશેસંભવતો નથી; કારણકે વેદનીયને અબંધક પછી કરી તેનો બંધક થઈ શકતો નથી. લેસ્યાવાળા જીવને પણ એ પ્રમાણે ત્રીજા સિવાયના બાકીના ત્રણ ગણવા. કૃષ્ણથી પદ્મ સુધીની લેફ્સાવાળાને પ્રથમ બે, તથા શુલવાળાને ૧. કારણકે સષાથી જીવ અવશ્ય જ્ઞાનાવરણીય કર્મનો બંધક હોય છે. પાપકર્મના દંડકમાં તો સૂમસંપરાય ગુણસ્થાનકવાળા મેહનીયરૂ૫ પાપકર્મને બંધક હોવાથી ચાર વિકલ્પ કહ્યા હતા. ૨. આ બાબતમાં ઘણે વિવાદ છે. સલેક્ષ્ય જીવને ( નહિ બાંધે) એ છે વિકલ્પ કેમ કરીને હેાય ? લેહ્યા ૧૩માં ગુણસ્થાનક પર્યંત હોય છે; અને ત્યાં સુધી તો તેઓ વેદનીયના - બંધક છે. લેફ્સારહિત અગીને જ ચોથે વિકલ્પ સંભવી શકે. 2010_05 Page #460 -------------------------------------------------------------------------- ________________ જીવ વિશે પરચૂરણ વિગતે ૪૪૧ ત્રીજા સિવાયના બાકીના ત્રણ જાણવા. કૃષ્ણપાક્ષિકને પહેલે અને બીજો, તથા શુકલપાક્ષિકને ત્રીજા સિવાયના બાકીના ત્રણ જાણવા. સમ્યગદષ્ટિને પણ એમ જે જાણવું. (કારણકે, તેને અગિપણનો સંભવ હોવાથી બંધ થતો નથી. તેથી ત્રીજા સિવાયના બાકીના ત્રણ હોય છે); મિશ્ચાદષ્ટિ અને મિશ્રદષ્ટિને ( અગિપણાનો અભાવ હોવાથી) પ્રથમ એ જાણવા. જ્ઞાની અને કેવલજ્ઞાનીને ( અગિપણમાં થે સંભવતા હોવાથી ) ત્રીજા સિવાયના બાકીના ત્રણ જાણવા; અને મતિજ્ઞાનીથી મન:પર્યવજ્ઞાની સુધીનાને પ્રથમ બે જાણવા. એ પ્રમાણે નોસંજ્ઞાવાળાને, વેદરહિતને તથા અકવાયીને ત્રીજા સિવાય બાકીના ત્રણ જાણવા; અગીને છેલ્લે, અને બાકી બધે સ્થળે પહેલે અને બીજો એમ બે જાણવા. પાપકર્મની પેઠે મોહનીય કર્મ માટે જાણવું. આયુષકર્મની બાબતમાં જીવને ચારે વિકલ્પ જાણવા લેફ્સાવાળાને ચાર અને લેફ્સારહિતને છેલ્લો વિકલ્પ જાણો. કૃષ્ણપાક્ષિકને પહેલા અને ત્રીજો તથા શુલપાક્ષિક, સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિને ચારે જાણવા. મિશ્રદષ્ટિને ત્રીજો અને એ સંભવે છે. જ્ઞાની તેમ જ મતિથી અવધિજ્ઞાની સુધીનાં જ્ઞાનવાળાને ચારે વિકલ્પ જાણવા; ૧. નારયે બાંધ્યું છે, બંધકાળે બાંધે છે અને ભવાંતરે - બાંધશે એ પહેલે; ભવ્યની અપેક્ષાએ બીજે; બંધકાલાભાવ, અને ભાવિબંધકાલની અપેક્ષાએ ત્રીજે; અને જેણે પરભવક આયુષ્ય બાંધ્યું છે, અને પછી જેને છેલ્લે જન્મે છે તેની અપેક્ષાએ ચાળો. 2010_05 Page #461 -------------------------------------------------------------------------- ________________ જર શ્રીભગવતીસાર મન:પર્યવજ્ઞાનીને પહેલો, ત્રીજો અને એથે વિકલ્પ જાણો તથા કેવલજ્ઞાનીને ચેાથ. એ પ્રમાણે નોસંજ્ઞાવાળાને બીજા સિવાય બાકીના ત્રણે; વેદરહિત અને અકષાયીને ત્રીજો અને ચોથે વિકલ્પ કહેવો; અયોગીને છેલ્લો વિકલ્પ કહેવો, અને બાકીનાં માટે ચારે વિકલ્પ જાણવા. નૈરયિક જીવ માટે ચારે વિકલ્પો જાણવા. એ પ્રમાણે બધે ઠેકાણે પણ નૈરયિક સંબંધે ચાર વિકલ્પો જાણવા, પરંતુ વિશેષ એ કે, કૃષ્ણસ્યાવાળા અને કૃષ્ણપક્ષિકને પહેલા અને ત્રીજો વિકલ્પ જાણ, તથા મિશ્રદષ્ટિમાં ત્રીજો અને ચોથો વિકલ્પ જાણવો. અસુરકુમારેમાં પણ એ જ રીતે જાણવું; પણ કૃષ્ણલેસ્યાવાળાને ચાર વિકલ્પ કહેવા. એ પ્રમાણે સ્તનિતકુમારે સુધી જાણવું. પૃથ્વિીકાયિકને બધે ઠેકાણે ચાર વિકલ્પો કહેવા; પણ કૃષ્ણપાક્ષિકમાં પહેલે અને ત્રીજે જ કહે તેલેક્ષાવાળાને ત્રીજો જ કહેવા'. ૧. જેમકે ક્લે શ્યાવાળા નારકામાં પહેલો અને ત્રીજો વિકલ્પ સંભવે, કારણકે કૃષ્ણલેશ્યા પંચમનરક પૃથ્વી આદિમાં સંભવે છે, અને ત્યાંથી કોઈ સિદ્ધ થતું નથી, એટલે બીજો વિકલ્પ ત્યાં ન સંભવે; તેમ જ છે પણ તેને ન સંભવે. ૨. કારણકે તેને આયુષ્યને બંધ જ નથી ૩. કારણકે તે તે મનુષ્યગતિ પ્રાપ્ત કરી સિદ્ધ થઈ થડે. ૪. કારણકે કોઈ તેજલેશ્યાવાળા દેવ પૃથ્વીકાયિક જીવ તરીકે ઉત્પન્ન થયો હોય, તે અપર્યાપ્ત અવસ્થામાં તેજલેશ્યાવાળો હોય છે; તે પૂરી થયા બાદ તે આયુષ બાંધે છે. એટલે તેજલેશ્યાવાળા પૃવીકાયિકે દેવત્વ વખતે આયુષ્ય બાંધ્યું હતું, તેજેશ્યાવાળા અવસ્થામાં ન બાંધ્યું, પણ તે દૂર થતાં બાંધશે, એમ ત્રીજો વિકલ્પ સંબ૦. 2010_05 Page #462 -------------------------------------------------------------------------- ________________ જીવ વિશે પરચૂરણ વિગતે જa એ પ્રમાણે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકને પણ બધું જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયિકને વિષે બધે પહેલો અને ત્રીજો વિકલ્પ કહે;૧ બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઈદ્રિયવાળાને બધે પહેલો અને ત્રીજો વિકલ્પ કહે; પણ વિશેષ એ કે, સમ્યક્ત્વ, જ્ઞાન, મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન સંબંધે ત્રીજો વિકલ્પ કહે. પચૅયિ. તિર્યચનિકોને કૃષ્ણપાક્ષિક સંબંધે પહેલો અને ત્રીજો વિકલ્પ કહે, સમ્યશ્મિધ્યાત્વમાં ત્રીજે અને કહેવો; સમ્યક્ત્વ, જ્ઞાન, મતિજ્ઞાન બુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં બીજા સિવાયના બાકીના ત્રણે કહેવાનું અને બાકીનામાં ચારે કહેવા. જેમ જીવો સંબંધે કહ્યું, તેમ મનુષ્યો સંબધે જાણવું. પણ વિશેષ એ કે, સમ્યકત્વ, જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં બીજા સિવાય બાકીના ત્રણ જાણવા; અને બાકીનું બધું પહેલાંની પેઠે જાણવું.. અસુરકુમારની જેમ વાન વ્યંતર, તિપિક અને વૈમાનિક ૧. કારણ કે ત્યાંથી સીધો મનુષ્ય જન્મ ન હોવાથી સિદ્ધિ સંભવતી નથી. ૨. કારણકે તેઓને તરત મનુષ્યપણું સંભવતું હોવા છતાં નિર્વાણુને અભાવ છે. ૩. કારણકે તેમનું સમ્યકત્વ વગેરે સાસ્વાદનભાવે અપયાસ અવસ્થામાં જ હોય છે. અને તે દૂર થતાં આયુષનો બંધ થાય છે. ૪. તેને તરત સિદ્ધિ સંભવિત નથી તેથી. ૫. કારણ કે ત્યાં આયુષને બંધ જ નથી. ૬. કારણ કે તેને દેવાવસ્થા જ પ્રાપ્ત થાય; અને ત્યાં ફરી આયુષ બાંધે જ. 2010_05 Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર સંબંધે જાણવું. તથા જ્ઞાનાવરણીયની પેઠે નામ, ગેત્ર અને અંતરાય કર્મોનું પણ જાણવું. ગાહે ભગવન ! તે એમ જ છે, હે ભગવન ! તે એમ જ છે. –શતક ર ૬, ઉદ્દે ૧ ૧૨ – હે ભગવન ! જેવો સકંપ હોય છે કે નિષ્કપ? મઠ - હે ગૌતમ ! છેવો સકંપ પણ છે અને નિષ્કપ પણ છે. જો બે પ્રકારના છે. સંસારસમાપન્ન સંસારી, અને અસંસારસમાપન્ન – મુક્ત. તેમાં જે મુક્ત જીવો છે તે સિદ્ધ જેવો છે. તે બે પ્રકારના છે: અનંતરસિદ્ધ (સિદ્ધત્વની પ્રાપ્તિને પ્રથમ સમયે વર્તમાન ) અને પરંપરસિદ્ધ (સિદ્ધત્વની પ્રાપ્તિ થયા પછી એકાદ સમય વ્યતીત થયા પછીના). તેમાં જે પરંપરસિદ્ધ છે. તે નિષ્કપ છે; અને જે જે અનંતરસિદ્ધ છે, તે કંપ છે. કારણ કે સિદ્ધિગમન સમય અને સિદ્ધિત્વપ્રાપ્તિનો સમય એક જ હોવાથી અને સિદ્ધિગમન સમયે ગમનક્રિયા થતી હોવાથી, તે વખતે તેઓ સકંપ હોય છે. વળી જે સંસાર પ્રાપ્ત જીવો છે, તે પણ બે પ્રકારના છે: શૈલેશીને પ્રાપ્ત થયેલા, અને શૈલેશીને અપ્રાપ્ત. તેમાં શેલેશીને પ્રાપ્ત છે નિષ્કપ છે, અને બીજા સકંપ છે. ગ હે ભગવાન ! અનંતરસિદ્ધો અમુક અંશે કંપ છે કે સર્વશે સકું છે ? 1. ધ્યાન વડે શેવ જેવી નિષ્કપ સ્થિતિને પ્રાપ્ત થયેલા. 2010_05 Page #464 -------------------------------------------------------------------------- ________________ છવ વિશે પરચૂરણ વિગતે મહે ગૌતમ! સર્વાશે કંપ છે. ગૌ - હે ભગવન ! જે જે શેલેશીને પ્રાપ્ત થયેલા નથી તે અંશતઃ સકંપ છે કે સર્વશે કંપ છે? મ– હે ગૌતમ! તે અંશતઃ સકંપ છે અને સર્વાશે પણ સકંપ છે. (જીવની પરભવમાં જતાં ઇયળ જેવી ગતિ હાય, એટલે કે પરસ્થાનમાં એક ભાગ મૂકી બીજા ભાગને ખસેડે, તે અંશતઃ સકંપ કહેવાય; અને દડા જેવી ગતિ હોય તો સર્વાંશે સકંપ કહેવાય). ગૌત્ર –હે ભગવન! નૈરચિકે અંશતઃ સકંપ છે કે સર્વશે સકંપ છે ? મો-–હે ગૌતમ ! તેઓ અંશતઃ સકંપ છે અને સવશે પણ સકંપ છે. નૈરયિકો બે પ્રકારના છે. વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા (એટલે કે મરીને જેઓ એક અથવા બે આદિ વાંકવાળી ગતિથી ઉત્પત્તિસ્થાને જાય છે તે), અને વિગ્રહગતિને નહીં પ્રાપ્ત થયેલા. તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે (તેઓ દડાની પેઠે સવશે જતા હોવાથી) સર્વીશે સકં૫. છે; અને જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા નથી, તેઓ અમુક અંશે સકંપ છે. –શતક રપ, ઉર્દૂ. ૪ * વિગ્રહગતિને પ્રાપ્ત ન થયેલાના બે પ્રકાર છે: ત્રાગતિવાળા (સીધી ગતિવાળા) અને અવસ્થિત. અહીં અવસ્થિતનું ગ્રહણ કર્યું હોય તેમ સંભવે છે. તે શરીરમાં રહીને મરણસમુદ્ધાત કરી, ઇલિકા (ઈયળ) જેવી ગતિથી ઉત્પત્તિક્ષેત્રને અંશથી સ્પર્શ કરે છે. 2010_05 Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર ૧૩ રાજગૃહનગરના પ્રસંગ છે. ગૌ॰—હે ભગવન્! પ્રાણાતિપાત વગેરે, પ્રાણાતિપાતવિરમણુ વગેરે, પૃથ્વીકાયિક વગેરે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુપુદ્ગલ, શૈલેશી અવસ્થાવાળા સાધુ, અને સ્થૂલ આકારવાળા કલેવરધારી એઇંદ્રિયાદિ વેશ— એ બધાંમાં કેટલાંક દ્રવ્યરૂપ છે, અને કેટલાંક અજીવદ્રવ્યરૂપ છે. તે હે ભગવન ! શું એ બધાં જીવના પિરભાગમાં આવે છે ? Exe મહૈ ગૌતમ ! તેમાંનાં કેટલાંક જીવના પિરભાગમાં આવે છે અને કેટલાંક નથી આવતાં.જેમકે, પ્રાણાતિપાત વગેરે, પૃથ્વીકાયિક વગેરે, અને બધા સ્થૂલ આકારવાળા કલેવરધારી એ ઇંદ્રિયાદિ છ્તા એ બધા જીવના પિરભાગમાં આવે છે. વળી પ્રાણાતિપાવિરમણાદિ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુ પુદ્ગલ તથા શૈલેશી પ્રાપ્ત કરનાર સાધુ એ બધા જીવના રિભાગમાં આવતા નથી.૨ શતક ૧૮, ઉદ્દે॰ ૪ ૧. કારણકે પ્રાણાતિષાતાદિથી ચારિત્રમેહનીય કર્યાં ઉદયમાં આવે છે. તેથી પ્રાણાતિપાતાદિ તે દ્વારા જીવના પરભાગમાં આવે છે. પૃથ્વીકાયિકાદિના પરભાગ ગમન શૌચાદિ દ્વારા સ્પષ્ટ છે. ૨. કારણકે પ્રાણાતિપાત વિરમણાદિ જીવના શુદ્ધ સ્વભાવરૂપ હાવાથી ચારિત્રમેાહનીય કર્મોદયના હેતુરૂપ થતાં નથી, માટે તે જીવના પરભાગમાં આવતાં નથી; ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યા 2010_05 Page #466 -------------------------------------------------------------------------- ________________ જીવ વિશે પરચૂરણ વિગતે જ સંસારસંસ્થાનકાળઃ સંસાર એટલે એક ભવથી બીજા ભવમાં જવારૂપ ક્રિયા. તેની જે સંસ્થાન–અવસ્થાન-સ્થિર રહેવારૂપ ક્રિયા અને તેનો જે કાળ તે સંસારસંસ્થાનકાળ. ગૌ–હે ભગવન્ ! અતીત કાળમાં નારકાદિ વિશેષણવિશિષ્ટ જીવને સંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારના કહ્યો છે? (અર્થાત ! આ જીવ અતીતકાળમાં કઈ ગતિમાં અવસ્થિત હતો ?) મા–હે ગૌતમ ! સંસારસંસ્થાનને કાળ ચાર પ્રકારને કહ્યો છે. નૈરયિક સંસારસંસ્થાનકાળ, તિર્યંચસંસારસંસ્થાનકાળ, મનુષ્યસંસારસંસ્થાનકાળ, અને દેવસંસારસંસ્થાનકાળ. ગૌ હે ભગવન ! નરયિકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારનો કહ્યો છે ! મહ–હે ગૌતમ! તે ત્રણ જાતને કહ્યો છે. શુન્યકાળ, અન્યકાળ, અને મિશ્રકાળ. • વિવરણ: વર્તમાનકાળમાં સાતે પૃથ્વીઓમાં જે નારકો વર્તે છે, તેમાંથી જ્યાં સુધી કાઈ ઉર્ફે (મરે) નહિ, અને બીજો કોઈ ઉત્પન્ન થાય નહિ, કિંતુ જેટલા છે તેટલા જ રહે, તે કાળ નારકોને આશ્રીને “અશૂન્ય’ કાળ કહેવાય. તે જ નારકોમાંથી એક – બે–ત્રણ એમ એમ કરીને બધા ઉવૃત્ત થવા માંડે; પરંતુ, જ્યાં સુધી તેમાં છેવટે એક પણ અમૂર્ત હેવાથી, પરમાણુ સૂક્ષ્મ હોવાથી અને શેલેશી પ્રાપ્ત સાધુ ઉપદેશ વગેરે દ્વારા પ્રેરણાદિ ન કરતા હોવાથી અનુપયોગી છે, તેથી તે જીવના પરિભોગમાં આવતા નથી. 2010_05 Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીસાર નારકી બાકી રહે, ત્યાં સુધીનો કાળ “મિશ્ર' કાળ છે. અને શૂન્યકાળ ત્યારે જ હોઈ શકે, જ્યારે વર્તમાન સમયના તે બધા નારકે સમસ્તપણે ઉવૃત્ત થઈ જાય, અને તેમાં એકે બાકી ન રહે. –હે ભગવન ! તિર્યચનિકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારનો કર્યો છે? ભ૦–હે ગૌતમ ! તે બે પ્રકારનો છે. અન્યકાળ અને મિશ્રકાળ૧. મનુષ્ય અને દેવાનો સંસારસંસ્થાનકાળ નિરયિક પ્રમાણે (ત્રણ પ્રકારનો) કહેવો. ગૌ– હે ભગવન ! નૈરયિક સંબંધી સંસારસંસ્થાનકાળને ત્રણ પ્રકારોમાંથી કેણું કોનાથી વિશેષાધિક છે ? મ0– ગૌતમ ! સૌથી થોડે અન્યકાળ છે. મિશ્રકાળ તેથી અનંતગણો છે અને શુન્યકાળ તેથી પણ અનંતગણો છે. ૧. શન્યકાળ તેઓને ન લેવાનું કારણ એ છે કે, ત્યાંથી ની કળેલા તેઓનું, તેથી બીજું સ્થાન નથી. ૨. કારણકે નારકાને ઉત્પાદ, ઉદ્વર્તાના અને વિરહકાળ વધારેમાં વધારે પણ ૧૨ મુહૂર્ત જેટલો છે. ૩. કારણકે આ સૂત્ર તે જ વાર્તામાનિક નારભવને આશીરીને પ્રવર્યું નથી, પરંતુ વાર્ત માનિક નારક જોની બીજી ગતિના ગમન વડે ત્યાં જ ઉત્પત્તિને આશીરીને પ્રવત્યું છેએટલે કે મિશ્ર કાળ એ નારામાં અને બીજાઓમાં ગમનાગમનકાળ છે, અને તે ત્રસ અને વનસ્પતિ વગેરેના સ્થિતિકાળથી મિશ્રિત થતો અનંતગણ થાય છે. ૪. કારણકે બધા વિવક્ષિત નારનું ઘણું કરીને વનસ્પતિમાં અનંતાનંત કાળ સુધી અવસ્થાન છે. 2010_05 Page #468 -------------------------------------------------------------------------- ________________ જીવન વિશે પરચૂરણ વિગતે ૪૯ તિર્યચનિક સંસારસંસ્થાનકાળના બે પ્રકારમાં સૌથી થોડો અશુન્યકાળ છે, અને તે કરતાં મિશ્રકાળે અનંતગણો છે. મનુષ્યો અને દેવોના સંસારસંસ્થાનકાળની જૂનાધિકતા નરયિકના સંસારસંસ્થાનકાળની જેમ જાણવી. હવે ચારેના સંસારસંસ્થાનકાળની ન્યૂનાધિકતા વિચારરીએ, તો મનુષ્યસંસારસંસ્થાનકાળ સાથી છેડો છે; તેથી નૈરયિકસંસારસંસ્થાનકાળ અસંખ્યયગણે છે; તે કરતાં દેવસંસારસંસ્થાનકાળ અસંખ્યયગણે છે; અને તે કરતાં તિર્યચનિકસંસારસંસ્થાનકાળ અનંતગણ છે. – શતક ૧, ઉદ્દે રે વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં પદ્મપ્રભુના શિષ્ય ગાંગેય શ્રમણ ભગવાન મહાવીરને પૂછે છે : ગાં–હે ભગવન ! નરયિકે સાંતર (અંતરસહિત) ઉત્પન્ન થાય છે કે નિરંતર (અંતર સિવાય) ઉત્પન્ન થાય છે? મહે ગાંગેય ! નરયિકે સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. વિવરણ: જે ઉત્પત્તિમાં સમયાદિ કાલનું અંતર – વ્યવધાન હોય, તે સાંતર કહેવાય છે. તેમાં એકેદ્રિ પ્રતિસમય ઉત્પન્ન થતા હોવાથી તેઓ સાંતર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઊપજે છે. તે સિવાય બીજા જીવની ઉત્પત્તિમાં ૧. કારણકે તે અંતમું હતું જેટલું છે. ૨. કારણકે તેમને અન્યકાળ પણ બાર મુહુર્ત જેટલો છે. 2010_05 Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર અંતરને સંભવ હોવાથી તેઓ સાંતર અને નિરંતર – એ બંને પ્રકારે ઊપજે છે. – શતક ૯, ઉદ્દે ડર વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં પાર્શ્વ પ્રભુના અનુયાયી ગાંગેય પૂછે છે : ગાં –હે ભગવન ! નરયિકે નરકમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે? મહ–હે ગાંગેય! સ્વયં ઉત્પન્ન થાય છે, પણ અસ્વયં ઉત્પન્ન થતા નથી. કર્મના ઉદયથી, કર્મના ગુરુપણાથી, કર્મના ભારેપણથી, અશુભ કર્મોના ઉદયથી અને વિપાકથી તથા અશુભકર્મોના ફલવિપાકથી નૈરયિકે નૈરયિકામાં સ્વયં ઉત્પન્ન થાય છે; પણ અસ્વયં ઉત્પન્ન થતા નથી. તેથી એમ કહેવાય છે કે, “તેઓ સ્વયં ઉત્પન્ન થાય છે.” ગાં –હે ભગવન ! અસુરકુમારે સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે? મ0 –હે ગાંગેય ! સ્વયં ઉત્પન્ન થાય છે. કર્મને ઉદયથી, અશુભ કર્મના ઉપશમથી, અશુભ કર્મના અભાવથી, કર્મની વિધિથી, કર્મની વિશુદ્ધિથી, શુભ કર્મોના ઉદયથી, તથા વિપાકથી અને શુભ કર્મોના ફલવિપાકથી અસુરકુમાર અસુરકુમારપણે સ્વયં ઉત્પન્ન થાય છે. એમ વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો માટે પણ જાણવું. ' તે પ્રમાણે પૃથ્વીકાયિકાની બાબતમાં “કર્મના ઉદયથી, કર્મના ગુરુપણુથી, કર્મના ભારથી, શુભ અને અશુભ કર્મોના ઉદયથી, શુભ અને અશુભ કર્મોને વિપાકથી અને 2010_05 Page #470 -------------------------------------------------------------------------- ________________ જીવ વિશે પરચૂરણુ વિગતો ૪૫૧ શુભાશુભ કર્મોના ફૂલવિપાકથી” એમ સમજવું. એવું જ મનુષ્યો સુધી જાણવું. ગાં–હે ભગવન ! આપ સ્વયં આ પ્રમાણે જાણે છે કે અસ્વયં જાણે છે ? સાંભળ્યા સિવાય આ પ્રમાણે જાણે છે કે સાંભળીને જાણે છે? મહ–હે ગાંગેય ! આ બધું હું સ્વયં જાણું છું, તથા સાંભળ્યા વિના જાણું છું. કેવલજ્ઞાની બધી દિશાઓમાં મિત (મર્યાદિત) પણ જાણે અને અમિત પણ જાણે છે. તે સર્વ કાળે સર્વ ભાવોને પણ જાણે છે. તેને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે, તથા તે જ્ઞાનદર્શનને કોઈ જાતનું આવરણ નથી. ત્યાર પછી ગાંગેય અનાર મહાવીરને સર્વજ્ઞ અને સર્વદશી જાણી, તેમની પાસે ચારમહાવ્રતધર્મમાંથી નીકળી પાંચમહાવ્રતધર્મમાં આવ્યા તથા શ્રમણપણું ભલીપેરે પાળા, સિદ્ધ થયા તથા મુક્ત થયા. – શતક ૯, ઉદ્દે ૩૨ આ નવા. 2010_05 Page #471 -------------------------------------------------------------------------- ________________ કર્મવિભાગ ૧: આઠ કર્મપ્રકૃતિએ વિવરણ: જડદ્રવ્ય પુગલની વર્ગણાઓ – પ્રકારે અનેક છે. તેમાંની જે વર્ગણું કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા, ધરાવતી હોય, તેને જ જીવ ગ્રહણ કરી પોતાના પ્રદેશ સાથે વિશિષ્ટ રીતે જોડી દે છે. જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિકાળથી કર્મસંબંધવાળા હોવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે મૂર્ત કર્મપુલનું ગ્રહણ કરે છે. જેમ દીવો. વાટ દ્વારા તેલને ગ્રહણ કરી પિતાની ઉષ્ણતાથી તેને જવાળારૂપે પરિણુમાવે છે, તેમ છવ કાષાયિક વિકારથી. ગ્ય પુગલોને ગ્રહણ કરી, તેને કર્મભાવરૂપે પરિણુમાવે છે. એ જ આત્મપ્રદેશ સાથે કર્મભાવે પરિણામ પામેલ પુદ્ગલેને સંબંધ તેનું નામ જ બંધ છે. આવા બંધમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાવ અને વેગ એ મુખ્ય નિમિત્ત છે. 2010_05 Page #472 -------------------------------------------------------------------------- ________________ આઠ કમપ્રકૃતિએ ૫૩ કર્મયુગલો જીવ દ્વારા ગ્રહણ યા કર્મરૂપે પારણામ પામે છે તેની સાથે જ તેમાં પ્રકૃતિ, સ્થિતિ, વગેરે અંગેનું નિર્માણ થાય છે. પ્રકૃતિ એટલે જ્ઞાનને આવરવાનો વગેરે સ્વભાવ. તે પ્રકૃતિએ આઠ પ્રકારની છે. ગૌ –હે ભગવન! કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે? મ-હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિએ કહી છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય (જેથી સુખદુઃખાદિ અનુભવાય તે), મોહનીય, આયુષ, નામ (જેથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય તે), ગોત્ર, અને અંતરાય (જેનાથી દેવા-લેવા-ભાગવવામાં અંતરાય આવે તે ). ગૌ –હે ભગવન્! જે જીવને જ્ઞાનાવરણય કર્મ છે, તેને શું દર્શનાવરણીય કર્મ છે? અને જેને દર્શનાવરણીય કર્મ છે તેને શું જ્ઞાનાવરણીય કર્મ છે? ભ૦–હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય છે, તેને અવશ્ય દર્શનાવરણીય હોય છે, અને જેને દર્શનાવરણીય છે તેને પણ અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે. ગૌ–હે ભગવન્! જેને જ્ઞાનાવરણય છે તેને શું વેદનીય હોય છે? તથા જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય છે ? મ–હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે તેને અવશ્ય વિદનીય છે; અને જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય કદાચ હોય કે કદાચ ન હોય. (કેવલજ્ઞાનીને વેદનીય હોય, પણ -જ્ઞાનાવરણીય ન હોય.) ગૌ –હે ભગવન ! જેને જ્ઞાનાવરણીય છે તેને શું મોહનીય છે? તથા જેને મેહનીય છે, તેને જ્ઞાનાવરણીય છે? 2010_05 Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર મવહે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને મેહનીય છે, તેને અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે. ગૌત્ર –હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું આયુષકર્મ છે? અને જેને આયુષકર્મ છે તેને જ્ઞાનાવરણીય મહ–હે ગૌતમ! જેમ વેદનીય કર્મ સાથે કહ્યું, તેમ આયુષની સાથે પણ જાણવું. એ પ્રમાણે નામ અને ગોત્ર કર્મની સાથે પણ જાણવું. અને જેમ દર્શનાવરણીય સાથે કહ્યું, તેમ અંતરાયકર્મ સાથે જાણવું. ગૌ–હે ભગવન્! જેને દર્શનાવરણયકર્મ છે તેને શું વેદનીય છે, તથા જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે? ભ૦–હે ગૌતમ ! જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરનાં સાત કર્મો સાથે કહ્યું છે તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરનાં છ કર્મો સાથે રહેવું. ગૌ૦–હે ભગવન ! જેને વેદનીય છે, તેને શું મેહનય. છે, અને જેને મેહનીય છે તેને શું વેદનીય છે? મહ–હે ગૌતમ! જેને વેદનીય છે, તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને મેહનીય છે, તેને અવશ્ય વેદનીય છે. ૧. ક્ષપક એટલે કે જેમાં મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો છે, તેને કેવલજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય છે, જેના મેહનીચને ક્ષય નથી , તેને તો મેહનીય અને જ્ઞાનાવરણીય બને હોય છે. ૨. ક્ષીણમેહને ન હોય. 2010_05 Page #474 -------------------------------------------------------------------------- ________________ અઠ કર્મપ્રકૃતિએ ૧૫ ગ. –હે ભગવન! જેને વેદનીય છે, તેને શું આયુષકર્મ હોય ? મહ–હા ગૌતમ! એ બંને પરસ્પર અવશ્ય હોય. તે જ પ્રમાણે નામ અને ગોત્રની સાથે પણ રહેવું. પરંતુ જેને વેદનીય છે. તેને અંતરાયકર્મ કદાચ હોય, અને કદાચ ન હોય, પણ જેને અંતરાયકર્મ છે તેને અવશ્ય વેદનીય હેય. ગ –હે ભગવન ! જેને મેહનીય છે તેને શું આયુષ હોય ? અને જેને આયુષ છે, તેને શું મેહનીય હોય ? ભ૦ –હે ગૌતમ! જેને મેહનીય છે. તેને અવશ્ય આયુષ હોય; પરંતુ જેને આયુષ હોય તેને મેહનીય કર્મ કદાચ હોય, અને કદાચ ન હોય. એ પ્રમાણે નામ, ગોત્ર અને અંતરાય કર્મ કહેવું. ગૌહે ભગવન્ ! જેને આયુષકર્મ છે, તેને નામકર્મ હોય ? અને જેને નામકર્મ છે, તેને આયુષકર્મ હોય? ભ૦–હે ગૌતમ ! તે બંને પરસ્પર અવશ્ય હેય. તે પ્રમાણે ગાત્ર સાથે પણ કહેવું. ગૌ–હે ભગવન ! જેને આયુષ્ય છે, તેને અંતરાયકમ હાય ? અને તેને અંતરાયકર્મ છે તેને આયુષકર્મ હોય ? મ9 --- હે ગૌતમ! જેને આયુષ છે તેને અંતરાય કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને અંતરાયકર્મ છે, તેને અવશ્ય આયુષકર્મ હોય. * ૧. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર એ કર્મો તો કેવલજ્ઞાનીને પણ હોય છે; તેમનો તો શરીરના નારા સાથે જ ક્ષય થાય છે. તેમને પરિભાષામાં “ચાર કેવલિકર્મા શો' કહે છે. 2010_05 Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ગૌ–હે ભગવન ! જેને નામકર્મ છે, તેને શું ગોત્રકર્મ હોય, અને તેને ગોત્રકર્મ છે, તેને નામકર્મ હોય ? મહ—હે ગૌતમ! તે બંને પરસ્પર અવશ્ય હેય. ગૌ–હે ભગવન ! જેને નામકર્મ છે, તેને અંતરાયકર્મ હોય, અને જેને અંતરાયકર્મ છે તેને શું નામકર્મ હોય ? મહ–હે ગૌતમ ! જેને નામર્મ છે, તેને અંતરાયકર્મ કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને અંતરાયકર્મ છે, તેને અવશ્ય નામકર્મ હોય. ગૌ હે ભગવન ! જેને ગોત્રકર્મ છે, તેને શું અંતરાયકર્મ હોય ? મહ–હે ગૌતમ ' જેને ગોત્રકર્મ છે, તેને અંતરાયકર્મ કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને અંતરાયકર્મ છે તેને અવશ્ય ગોત્રકર્મ હોય. –– શતક ૮, ઉદ્દે ૧૦ ગૌ૦––હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મને બાંધતો જીવ કેટલી કર્મપ્રકૃતિએને બાંધે ? ભ૦––હે ગૌતમ ! જ્યારે આયુષ્યનો બંધકાળ ન હોય. ત્યારે સાત પ્રકારે કર્મ બાંધે છે; આયુષ્યના બંધકાળમાં આઠ પ્રકારે બાંધે છે; દશમા ગુણસ્થાન વખતે મોહનીય ૧. તે કર્મ જીવનના અંતિમ ભાગમાં જ બંઘાય છે તેથી. ૨. સૂક્ષ્મસં૫રાય – જે દશામાં મેહનીય કર્મનો અંશ લોભરૂપે જ ઉદયમાન હોય, અને તે પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે દશા સૂમસંપરાય ગુણસ્થાનક કહેવાય છે. 2010_05 Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪પ૦ કર્મ અને તેની સ્થિતિ કર્મને અને આયુષ કર્મને ન બાંધતો હોવાથી છે પ્રકારે કર્મ બાંધે છે.* – શતક, ૬, ઉદ્દે ૯ - ૨: કર્મ અને તેની સ્થિતિ વિવરણ: બંધાયેલ કર્મની સ્થિતિના બે પ્રકાર છે : એક તો કર્મરૂપે રહેવું; અને બીજી, અનુભવ એગ્ય કર્મરૂપે રહેવું. એ નિયમ છે કે જે કર્મની સ્થિતિ જેટલાં કપડાકેડી સાગરોપમ વર્ષની હોય, તેટલાં સે વર્ષ તે અનુભવમાં આવ્યા સિવાય અકિંચિત્કર થઈ ને આત્મામાં પડી રહે છે. જેમ મોહનીય કર્મની વધારેમાં વધારે સ્થિતિ ૭૦ કડાકડી સાગરોપમ વર્ષની છે, તો તે ૭૦ સો વર્ષ સુધી અર્થાત ૭૦૦૦ વર્ષ સુધી તો માત્ર પડયું જ રહે છે. એટલો વખત પસાર થયા બાદ જ એ અણુઓમાંથી સમયે સમયે અમુક પ્રમાણવાળાં અણુઓ પોતાનું ફળ આપવા લાગે છે. જેટલો વખત એ અણુએ આત્માને પિતાનું વિષ ચડાવ્યા વિના પડી રહે છે, તેટલા વખતને “અબાધાકાળ' કહે છે. કર્મની કુલ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં બાકીને સમય – જેમાં કર્મો ફળ આપવું શરૂ કરે છે – તે કર્મનિષેક • આ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ એક પ્રકૃતિના ઉદયમાં અન્ય કેટલી પ્રકૃતિને ઉદય હોય; એક પ્રકૃતિના ઉદયમાં અન્ય કેટલી પ્રકૃતિઓને બંધ હોય; એક પ્રકૃતિના બંધમાં અન્ય કેટલી પ્રકૃતિને ઉદય હોય, અને એક પ્રકૃતિના બંધમાં અન્ય કેટલી પ્રકૃતિને બંધ હોય - એનું સવિસ્તર વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૨૪-૨૫-૨૬ તથા ર૭ માં જેવું. 2010_05 Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર કાળ કહેવાય છે. કારણ કે તે સમયમાં જ, બંધાયેલા કર્માણુઓમાંથી દવાને યોગ્ય કર્મદળાને નષેક થવા માંડે છે. ગૌ–હે ભગવન ! જ્ઞાનાવરણયકર્મની બંધસ્થિતિ કેટલા કાળની કહી છે ? મહ–હે ગૌતમ ! એાછામાં ઓછી અંતમું દૂર્ત અને વધારેમાં વધારે ત્રીસ સાગરોપમ કાડાકડી. તેને અબાધાકાળ ૩૦૦૦ વર્ષને છે, અને નિષેકકાળ ત્રણ સાગરોપમ કડકડી ઓછાં ૩૦૦૦ વર્ષ છે. દર્શનાવરણયનું પણ તેમ જ જાણવું, વેદનીયકર્મની સ્થિતિ ઓછામાં ઓછી બે સમય અને વધારેમાં વધારે જ્ઞાનાવરણીયની પેઠે જાણવી. મેહનીય કર્મની સ્થિતિ એછામાં ઓછી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ૭૦ સાગરોપમ કોડાકડી છે. તેને અબાધાકાળ સાત હજાર વર્ષનો છે, અને નિષેકકાળ ૭૦ સાગરોપમ કેડાછેડી ઓછાં સાત હજાર વર્ષ છે. આયુષકર્મની ઓછામાં ઓછી સ્થિતિ અંતર્મદૂત છે; અને વધારેમાં વધારે પૂર્વ કોટી ત્રિભાગ ઉપરાંત તેત્રીસ સાગરેપમ વર્ષ છે. તેને અબાધાકાળ પૂર્વ કેટીને ત્રિભાગ છે. નિષેકકાળ તે ઉપરથી ગણુ લેવો. નામકર્મની અને ગોત્રકર્મની ઓછામાં ઓછી સ્થિતિ આઠ અંતર્મુદ અને વધારેમાં વધારે વીસ સાગરોપમ વર્ષ છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષને છે. તે ઉપરથી નિષેકકાળ જાણી લે. અંતરાયકર્મ જ્ઞાનાવરણીય પ્રમાણે જાણવું. – શતક ૬, ઉદ્દે ૩ ૧વેદનીયકર્મની અહીં જણાવેલી ઓછામાં ઓછી સ્થિતિ કષાયરહિત આત્માને જ હેય છે, સકષાય આમાને બાર મુહર્ત હોય. 2010_05 Page #478 -------------------------------------------------------------------------- ________________ કને બાંધનારા ૩: કર્મને મધનારા જાણવું. ૧ ગૌ॰હું ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સ્ત્રી બાંધે ? પુરુષ આંધે ? કે નપુંસક બધે ? કે નેસ્ત્રી–ને પુરુષ–તે નપુંસક ( અર્થાત જે સ્ત્રી, પુરુષ કે નપુંસક નથી તેવેા જીવ) બાંધે ? મ—હૈ ગૌતમ ! સ્ત્રી પણ બાંધે, પુરુષ પણ બાંધે, અને નપુંસક પણ બાંધે. પણ જે નેસ્ત્રી-નેાપુરુષ–ને નપુંસક હાય, એટલે કે જે જીવ શરીરથી તે સ્ત્રી, કે પુરુષ કે ( કૃત્રિમ ) નપુંસક હાય, પણ જેને સ્ત્રીત્વ, પુરુષત્વ ૬ નપુંસકત્વને લગતા વિકાર ( વેદ ) નથી, તે કદાચ બાંધે અને કદાચ ન બાંધે. કારણ કે, તેવા જીવે ૯મા ગુણસ્થાનકવી આગળ હેાય છે. તેમાં નવમા અને દશમા ગુણસ્થાનકવાળા તા જ્ઞાનાવરણીયના બંધક છે; પરંતુ ૧૧મા વગેરેવાળે! એકવિધ ( વેદનીય ) ક અધક છે માટે તે જ્ઞાનાવરણીયને ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે કપ્રકૃતિએ માટે ૪૫૯ ગૌ॰—-હે ભગવન્ ! આયુષકર્મ સ્ત્રી બાંધે, પુરુષ આંધે નપુંસક આંધે કે નેસ્ત્રી–નાપુરુષ નાનપુંસક બાંધે ? મ—હું ગૌતમ ! સ્ત્રી બધે અને ન પણ બાંધે;૧ એ પ્રમાણે પુરુષ અને નપુંસકનું પણ જાણવું. પરંતુ જે ને –ને પુરુષ–ને નપુંસક હાય, તે તે। આયુષકર્મ ન જ બાંધે. ૧. આયુષક તેા જીવનમાં એક જ વાર બંધાય છે; એટલે આયુષ્મ પ્રકાળે ખાંધે, અને આયુષમ વકાળ ન હાય, ત્યારે ન બાંધે. 2010_05 Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ગૌ – ભગવદ્ ! જ્ઞાનાવરણયકર્મ શું સંયત બાંધે, અસંયત બાંધે કે સંયતાસંયત બાંધે? વા જે નોસંયત–નોઅસંયત–સંયતાસંયત હેાય તે બાંધે? મ હે ગૌતમ ! સંયત કદાચ બાંધે અને કદાચ ન બાંધે; સંયત બાંધે અને સંયતાસંયત પણ બાંધે; પરંતુ જે નો સંયત (એટલે કે સિદ્ધ) હોય, તે તો ન બાંધે. એ પ્રમાણે આયુષને છોડી બીજી સાતે કર્મપ્રવૃત્તિઓ માટે જાણવું. આયુષની બાબતમાં સંયત, અસંયત અને સંયતાસંયત વિકલ્પ બાંધે; પણ નોસંયત (એટલે કે સિદ્ધ) તો ન જ બાંધે. ગૌ૦–હે ભગવન ! જ્ઞાનાવરણીયકર્મ શું સમ્યગદાષ્ટ બાંધે, મિથ્યાદષ્ટિ બધે કે સમ્યમિધ્યાદષ્ટિ બાંધે ? મહ–હે ગૌતમ ! સમ્યગદષ્ટિ કદાચ બાંધે અને ન બાંધે; મિશ્ચાદષ્ટિ બાંધે, અને સમ્યગમિથ્યાદૃષ્ટિ પણ બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે કર્મપ્રકૃતિએ માટે જાણવું આયુષની બાબતમાં સમ્યગ્દષ્ટિ અને મિયાદાષ્ટ કદાચ બાંધે અને કદાચ ન બાંધે; પણ સમ્યગમિયાદષ્ટિ (સમ્યમિશ્યાદષ્ટિની દશામાં) ન બાંધે. ૧. જે વીતરાગ હોય તે તો એકવિધ કર્મ જ બાંધતો હોવાથી જ્ઞાનાવરણીયને ન બાંધે, પરંતુ સરાગ હોય તે બાંધે. ૨. કારણુંકે ૮મા ગુણસ્થાનથી ઉપરની દશામાં સમ્યગદષ્ટિ ન બાંધે. તે સિવાયના સમ્યગદૃષ્ટિ તેમ જ મિથ્યાદષ્ટિ આયુષઅંધકાળે બાંધે, તે સિવાયને કાળે ન બાંધે. ૩. કારણ કે તે દિશામાં આયુષકર્મના બંધના અધ્યવસાય-સ્થાનનો અભાવ છે. 2010_05 Page #480 -------------------------------------------------------------------------- ________________ ને આંધનારા LA ગૌહે ભગવન્ ! નાનાવરણીય કર્મ શું સની જીવ માંધે, અસની જીવ આંધે કે નેસનીનાઆસન જીવ ખાંધે ? ~હે ગૌતમ ! સની॰ કાચુ બાંધે અને કદાચ ન આંધે; અસની આંધે, અને નાસની નાઅસ'ની ( કૈવલીયા સિદ્ધ ) ન બાંધે. એ જ પ્રમાણે વેદનીય અને આયુધ સિવાયની છ કપ્રકૃતિએ માટે જાણવું. વેદનીયને સની અને અસંની બાંધે; અને નેસ'ની ૩ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. આયુષને સની અને અસની કદાચ બાંધે. અને કદાચ ૪ ન બાંધે; તેસની॰ ન બાંધે. ગૌ~હું ભગવન્ ! શું ભવસિદ્દિક (મુક્તિને યાગ્ય) જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? અભવસિધિક જ્ઞાનાવરણીય બાંધે ? કે નેાભવસિદ્ધિક-ને અભવસિદ્દિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? ૧૦—હું ગૌતમ ! ભસિદ્ધિક કદાચ બાંધે અને કદાચ ન બાંધેપ; અભવસિદ્દિક બાંધે; અને નૈભવ (સિદ્ધ) ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે કર્મ પ્રકૃતિએ માટે. વીતરાગાં સ'જ્ઞી ન બાંધે; તે સિવાયના બાંધે. ૨. કારણકે અયેગિક્રેવલી અને સિદ્ધ એ સિવાયના મંધા વેદનીય માંધે છે. ૩. એટલે કે સયાગિકૈવલી, અયોગિકૈવલી અને સિદ્ધ – એ ત્રણમાંના સયેાગિકવલી માંકે, અને અયેાગિકવલી તથા સિદ્ધ ન બાંધે. ૪. જીવનના એક જ કાળમાં આયુષના બધ થતા હેાવાથી. ૫. વીતરાગ હોય તેા ન બાંધે.. ૧. મન:પર્યાવાળે! 2010_05 Page #481 -------------------------------------------------------------------------- ________________ જર શીભાગવતી-સાર જાણવું. આયુષકર્મને ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક કદાચ બાંધે અને કદાચ ન બાંધે; પણ ભવ (સિદ્ધ) ન બાંધે. ગૌ–હે ભગવન ! ચક્ષુર્દર્શનીર, અચક્ષુર્દર્શની, અવધિદર્શની અને કેવલદર્શની જ્ઞાનાવરણીય કર્મ બાંધે? મહ–હે ગૌતમ! પહેલા ત્રણ કદાચ બધે અને કદાચ ન બાંધે. કેવલદર્શની ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. વેદનીયને પ્રથમ ત્રણ બાંધે છે; કેવલદર્શની કદાચ બાંધે અને કદાચ ન બાંધે.’ ગૌ– હે ભગવન ! પર્યાપ્ત જીવ જ્ઞાનાવરણીય બાંધે? અપર્યાપ્ત બાંધે કે પર્યાપ્ત ને અપર્યાપ્ત બધે ? મહ–હે ગૌતમ! પર્યાપ્ત જીવ કદાચ બાંધે અને કદાચ ન બાંધે;૪ અપર્યાપ્ત જીવ બાંધે જ; અને નો પર્યાપ્ત એટલે કે સિદ્ધ ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે માટે જાણવું. આયુષને પહેલા બે કદાચ બાંધે અને કદાચ ન બધે; ને પર્યાપ્ત (સિદ્ધ) ન બાધે. ગૌ હે ભગવન્! ભાષક જીવ જ્ઞાનાવરણીય બાંધે કે અભાષક બાંધે? ૧, આયુષબંધાળે. ૨. દર્શન એટલે સામાન્ય બોધ; વિશેષ બેધ તે જ્ઞાન. દર્શનના આ ચાર પ્રકાર છે. ચક્ષુ સિવાયની ઇંદ્રિયથી અથવા મનથી તે સામાન્ય બાધ અચક્ષુર્દર્શન કહેવાય છે ૩. વીતરાગ હોય તે ન બાંધે. ૪. સગી હોય તે બાંધે; અયોગી ન બાંધે. 2010_05 Page #482 -------------------------------------------------------------------------- ________________ કમને આવનારા ર મહ–હે ગૌતમ! બંને કદાચ બાંધે અને કદાચ ન બંધેએ પ્રમાણે વેદનીય સિવાય સાતે માટે જાણવું. વેદનીયને ભાષક બધે, તથા અભાષકર કદાચ બાંધે કે કદાચ ન બાંધે. - ગર–પરિત જીવ (એટલે કે એક શરીરવાળે એક છવ, અથવા અલ્પ સંસારવાળે જીવ) જ્ઞાનાવરણીય કર્મ બાંધે? અપરિત્ત જીવ (એટલે કે અનંત જીવો સાથે એક શરીરમાં રહેતા હોય તે–અથવા અનંત સંસારવાળે જીવ) બાંધે કે નો પરિત્ત–નોઅપરિત્ત જીવ બાંધે ? ભવ –હે ગૌતમ! પરિત્ત જીવ કદાચ બાંધે અને કદાચ ન બાંધે; અપરિત્ત જીવ બાંધે, અને નેપરિત્ત એટલે કે સિદ્ધ ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાય સાતે માટે જાણવું. પહેલા બે આયુષને કદાચ બાંધે અને કદાચ ન બાંધે, પણ નો પરિત્ત (સિદ્ધ) તે ન બાંધે. ગૌ–હે ભગવન ! આભિનિબોધિકજ્ઞાની (મતિજ્ઞાની), શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જ્ઞાનાવરણીયકર્મ બાંધે ? ૧. વીતરાગભાષક ન બાંધે; અભાષકમાં અયોગિકેવલી અને સિદ્ધ ન બાંધે, પણ વિગ્રહગતિએ જનારા પૃથ્વી આદિ બાંધે. ૨. યોગી અને સિદ્ધ ન બાંધે; પૃથિવી વગેરે બાંધે. ૩. વીતરાગ ન બાંધે. ૪. આયુષના બંધાળે. 2010_05 Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર મ0–હે ભગવન! પહેલા ચાર કદાચ બધે અને ફદાચ ન બાંધે. કેવલજ્ઞાની ન બાંધે. એ પ્રમાણે વેદનીય વિના સાતે માટે જાણવું. પ્રથમના ચાર વેદનીયને બાંધે; અને કેવલજ્ઞાની કદાચ બાંધે અને કદાચ ન બાંધે. ગૌ--- હે ભગવન્! મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જ્ઞાનાવરણીયકર્મ બાંધે ? મહ–હે ગૌતમ ! આયુષ સિવાયની સાતે બંધ: આયુષને કદાચ બાંધે અને કદાચ ન બાંધે. ગૌ– શું મનગી, વચનગી, કાયાગી અને અગી જ્ઞાનાવરણીયકર્મ બાંધે? મ– પ્રથમ ત્રણ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. અયોગી ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાય સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. વેદનીયને પ્રથમ ત્રણ બાંધે. યોગી ન બાંધે. ગૌ–હે ભગવન! સાકાર ઉપયોગ (જ્ઞાન) વાળા કે અનાકાર ઉપગ (દર્શન)વાળ જ્ઞાનાવરણીય બાંધે ? | મ–હે ગૌતમ! આઠે કર્મ પ્રવૃતિઓ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. (સંયોગી બાંધે; અગી ન બાંધે.) ૧. વીતરાગ ન બાંધે. ૨. સર્ગિકેવલી બાંધે; અગિકેવલી ન બાંધે. ૩. આયુષબંધકાળે બાંધે. ૪. ૧૧માં ૧૨માં ગુણસ્થાનવાળી સોગિકેવલીઓ નથી બાંધતા. ૫. અગિવિલી અને સિદ્ધ 2010_05 Page #484 -------------------------------------------------------------------------- ________________ કર્મને બાંધનારા ગૌ–હે ભગવન ! આહારક કે અનાહારક જીવ જ્ઞાનાવરણીયકર્મ બાંધે ? ભ૦–હે ગૌતમ ! બંને કદાચ બાંધે અને કદાચ ન બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ સિવાયની છે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. વેદનીય કર્મ આહારકજીવ બાંધે, તથા અનાહારક કદાચ બાંધે અને કદાચ ન બાંધે; આયુષકર્મને આહારક કદાચ બાંધે અને કદાચ ન બાંધે. અનાહારક ન બાંધે. ગૌ –હે ભગવન ! સૂક્ષ્મ જીવ, બાદર છવ કે નો સૂક્ષ્મ–નોબાદર છવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે? મહે ગૌતમ! સૂક્ષ્મ જીવ બાંધે, બાદર છવ કદાચ બાંધે, કદાચ ન બાંધે નો સૂક્ષ્મ (સિદ્ધ) ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે માટે જાણવું. આયુષને પ્રથમ બે કદાચ બાંધે અને કદાચ ને બાધે; નો સૂક્ષ્મ ન બાંધે. ૧. વીતરાગ આહારક ન બાંધે; અને અનાહારક એટલે કેવલી, તથા વિગ્રહગતિને પ્રાપ્ત છવ, એ બંનેમાં કેવલી ન બાંધે, બીજા બાંધે. ૨. કારણકે અયોગી સિવાયના બધા જ વેદનીય બાંધે. ૩. વિગ્રહગતિવાળો છવ, સમુઘાતને પ્રાપ્ત કેવલી, અાગી અને સિદ્ધ એ બધા અનાહારક છે. તેમાં પહેલા બે વેદનીને બાધે; બાકીના બે ન બાંધે. ૪. આયુષબંધકાળે બાંધે. ૫. વિગ્રહગતિને પ્રાપ્ત જીવ પણ આયુષને અબંધક જ છે. ૬. વીતરાગ ન બાંધે. ૭. આયુષબંધકાળે જ બાંધે, નહિ તો ન બાંધે. 2010_05 Page #485 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસાર ગૌહે ભગવન ! શું ચરમજીવ કે અચરમજીવર જ્ઞાનાવરણય કર્મ બાંધે? મ–હે ગૌતમ ! એ બંને આઠે કર્મપ્રકૃતિએ કદાચ બાંધે અને કદાચ ન બાંધે.૩ – શતક ૬, ઉદ્દે ૩ ૪: કર્મો વિશે કેટલીક વિગત રાજગૃહમાં ભગવાનના શિષ્ય માકંદિપુત્ર પૂછે છેઃ મા –હે ભગવન્! જીવે જે પાપકર્મ કર્યું છે અને હવે પછી કરશે, તેમાં પરસ્પર કંઈ ભેદ છે? મહ–હા ભાકદિપુત્ર ! તેમાં પરસ્પર ભેદ છે. જેમ કોઈ પુરુષે આકાશમાં ઊંચે ફેકેલા બાણને કંપનમાં તેના પ્રયત્નની વિશેષતાથી ભેદ હોય છે, તેમ પુરુષે કરેલા ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના કર્મમાં તીવ્ર મંદાદિ પરિણામના ભેદથી ભિન્નતા હોય છે. મા –હે ભગવન ! નરયિકે જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણું કરે છે, તે પુદ્ગલેને કેટલા ભાગ ભવિષ્યકાળમાં આહારરૂપે ગૃહીત થાય છે, અને કેટલા ભાગ (નિર્જરાય) તજાય છે ? ૧. એટલે કે જેને છેલ્લો ભવ થવાનું છે તે ૨. જેને છેલ્લો ભવ નથી થવાને એટલે કે સંસારી તેમ જ સિદ્ધ. ૩. અાગી ચરમ નથી બાંધતો; અચરમ-સંસારી બાંધે; અચરમ-સિદ્ધ ન બાંધે. 2010_05 Page #486 -------------------------------------------------------------------------- ________________ ક વિશે કેટલીક વિગતો મહ–હું માકદિપુત્ર ! આહાર માટે ગ્રહણ કરેલા પુદ્ગલેને અસંખ્યાતમ ભાગ આહારરૂપે ગૃહીત થાય છે, અને અનંતમે ભાગ (નિર્જરાય) તજાય છે. ભા–હે ભગવન્ ! નિર્જરાતા પુગલો ઉપર બેસવાને વા વાને કોઈ પુરુષ સમર્થ છે? મ. હે માકદિપુત્ર ! એ નિર્જરાનાં પગલે કાંઈ પણ ધારણ કરવાને સમર્થ નથી એમ કહ્યું છે. માટ—હે ભગવન! તે એમ જ છે, હે ભગવન ! તે એમ જ છે. – શતક ૧૮, ઉદ્દે ૩ ગ–હે ભગવન! હિંસા, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહ એ બધાં નથી ઉત્પન્ન થયેલું કર્મ, અથવા એ બધાને ઉત્પન્ન કરનાર ચારિત્રમોહનીય કર્મ) કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં છે? ભo –હે ગૌતમપાંચ વર્ણવાળાં, બે ગંધવાળાં, પાંચ રસવાળાં અને ચાર સ્પર્શવાળાં છે. તે પ્રમાણે ક્રોધ તથા તેના વિશે – જેવા કે કોપ (સ્વભાવથી ચલિત થવારૂપી), રેષ (ક્રોધની પરંપરારૂપી), દોષ (પિતાને કે પરને દૂષણ આપવારૂપ), અક્ષમા, સંજ્વલન (વારંવાર ક્રોધથી બળવું તે), કલહ (મેટેથી બૂમ પાડીને ૧. સૂમ પરિણામવાળાં પુદ્ગલેને સ્નિગ્ધ, અક્ષ, શીત અને ઉsણ એ ચાર સ્પ હોય છે. અને કર્મ પણ સૂક્ષમ પરિણામવાળું છે, માટે તેને પણ તે ચાર સ્પર્શ છે. 2010_05 Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ભગવતી-સાર બોલવું તે), ચાંડિક્ય (રૌદ્રાકાર), લંડન (દંડાથી યુદ્ધ કરવું તે), અને વિવાદ (વિરોધથી ઉત્પન્ન થયેલાં વચને) – એ બધાં (થી થતાં કર્મોને કે તે બધાને ઉત્પન્ન કરનાર કર્મને) પણ તેમ જ જાણવાં. તે જ પ્રમાણે માન અને તેના વિશેષ – જેવા કે મદ (હર્ષ), દર્પ, સ્તંભ (અનમન), ગર્વ (અહંકાર), અત્યુત્ક્રોશ. (બીજાથી પોતાની ઉત્કૃષ્ટતા બતાવવી તે), પરંપરિવાર (નિંદા), ઉત્કર્ષ (ભાનથી પિતાની કે પરની ક્રિયાને ઉત્કૃષ્ટ. કરવી તે), અપકર્ષ (અભિમાનથી પિતાના અથવા પરના કોઈ પણ કાર્યથી બંધ પડવું તે), ઉન્નત (પૂર્વે પ્રવૃત્ત નમનને ત્યાગ; અથવા “ઉ” અભિમાનથી નીતિને ત્યાગ), ઉનામ (નમેલાને અભિમાનથી ન નમવું), અને. દુનીમ (ભદથી દુષ્ટ રીતે નમવું) – વિષે પણ જાણવું. તે જ પ્રમાણે માયા અને તેના વિશે – જેવા કે. ઉપાધ (છેતરવા ચગ્ય મનુષ્યની પાસે જવાને કારણભૂતભાવ), નિકૃતિ ( આદર વડે બીજાને છેતરવો તે), વલય ( વક્રતાજનક સ્વભાવ), ગહન (ન સમજી શકાય તેવી વચનજાલ , નમ (બીજાને ઠગવા નીચતાનો કે નીચા સ્થાનને આશ્રય કરે તે), કલ્ક (હિંસાદિ નિમિત્તે બીજાને છેતરવાનો અભિપ્રાય), કુપા (નિન્દ્રિત રીતે મેહ પમાડનાર અભિપ્રાય), જિહ્મતા (બીજાને છેતરવાની બુદ્ધિથી કાર્યમાં મંદતાનું અવલંબન), કિલિબષ (જે માયાથી અહીં જ કિબિષકના જે થાય તે), આદરણુતા (માયાવિશેષથી કોઈ પણ વસ્તુનો આદર કરવો તે; અથવા બીજાને છેતરવા વિવિધ ક્રિયાનું આચરણ કરવું તે આચરણતા.'), 2010_05 Page #488 -------------------------------------------------------------------------- ________________ ક વિશે કેટલીક વિગત ગૂહનતા (પિતાના સ્વરૂપને છુપાવવું તે), વંચનતા (બીજાને છેતરવે તે), પ્રતિકુચનતા (સરલપણે કહેલા વચનનું ખંડન કરવું તે), સાતિયોગ ( ઉત્તમ દ્રવ્યની સામે હીન દ્રવ્યનો ગ કરવો તે) – એ બધા વિષે પણ જાણવું. તે જ પ્રમાણે લોભ અને તેના વિશેષે – જેવા કે ઈચ્છા ( અભિલાષા), મૂછ (સંરક્ષણ કરવાની નિરંતર અભિલાષા), કાંક્ષા (અપ્રાપ્ત પદાર્થની ઈચ્છ), મૃદ્ધિ (પ્રાપ્ત . અર્થમાં આસક્તિ), તૃણું (પ્રાપ્ત પદાર્થને વ્યય ન થાય તેવી ઇચ્છા), ભિધ્યા (વિષયેનું ધ્યાન), અભિવ્યા અદઢ આગ્રહ – ચિત્તની ચલાયમાન સ્થિતિ), આશંસના (પિતાને ઈષ્ટ અર્થની ઈચ્છા), પ્રાર્થના (બીજા માટે ઈષ્ટ અર્થની માગણું), લાલપનતા (અત્યંત બોલને પ્રાર્થના કરવી), કામાશા (ઈષ્ટ શબદ અને રૂપની પ્રાપ્તિની સંભાવના), બાગાશ ( ઈષ્ટ ધાદિની પ્રાપ્તિની સંભાવના), જીવિતાશા (કવિતવ્યની પ્રાપ્તિની સંભાવના), ભરણાશા (કોઈક અવસ્થામાં ભરણપ્રાપ્તિની સંભાવના), નંદીરાગ (છતી સમૃદ્ધિનો રાગ) – વિષે પણ જાણવું. ગૌ–હે ભગવન! પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (ખાટા આક્ષેપ), પૈશુન્ય (ચુગલી), રતિ-અરતિ, પરંપરિવાદ (બીજાની નિંદા ), માયામૃષાવાદ, અને મિથ્યાદર્શનશલ્ય ( કુદેવ, કુધર્મ અને કુગુને સાચા માની સેવવા તે) – એ બધાં કેટલા સ્પર્શવાળાં છે? મ–હે ગૌતમ! ક્રોધની પેઠે ચાર સ્પર્શવાળાં છે. ગ. –હે ભગવન ! તે બધાંની પેઠે, તે બધાને ત્યાગ – વિજેમ કે પ્રાણાતિપાત વિરમણ વગેરે, ક્રોધનો ત્યાગ વગેરે, 2010_05 Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર અને મિથ્યાદર્શનશલ્યને ત્યાગ – એ બધાં કેટલા વર્ણ વગેરે વાળાં છે ? મ–હે ગૌતમ! તે બધાં વર્ણ વિનાનાં, ગંધ વિનાનાં, રસ વિનાનાં અને સ્પર્શ વિનાનાં છે; કારણ કે તે બધાં જીવન ઉપયોગસ્વરૂપ છે, અને જીવન ઉપયોગ અમૂર્ત હોય છે, તેથી વર્ણાદિરહિત હોય છે. ગૌ–હે ભગવન્! પત્તિકી (સ્વાભાવિક ઉત્પન્ન થયેલી), નયિકી (ગુરુના વિનય – શાસ્ત્રાદિ દ્વારા થયેલી ), કાર્મિકી (કર્મ દ્વારા થયેલી છે અને પરિણામિકી ( લાંબા કાળ સુધી પૂર્વાપર અર્થના અવલોકનાદિથી થયેલી ) બુદ્ધિ કેટલા વર્ણદિવાળી છે ? | મહે ગૌતમ ! તે બધી વર્ણાદિ વિનાની છે. (જીવને સ્વભાવ હોવાથી.) તે પ્રમાણે અવગ્રહ, ઈહિ.. અવાય, અને ધારણું પણ જીવન ઉપયોગસ્વરૂપ હોવાથી વર્ણાદિરહિત છે. તે જ પ્રમાણે ઉત્થાન, કર્મ, બલ. વીર્ય અને પુરુષકાર પરાક્રમ – એ બધાં પણ વર્ણાદિ રહિત છે. – શતક ૧ર, ઉદેવ ૫ ગૌ હે ભગવન ! જીવો આગથી ( જાણપણે - આયુષને બંધ કરે, કે અનાભોગથી (અજાણપણે? મહ–હે ગૌતમ ! એવો આભાગથી ( જાણપણે છે આયુપને બંધ ન કરે, પણ અજાણપણે કરે. ---- શતક છે. ઉદે, . ૧: જુઓ આગળ પા. ૩ર૧, 2010_05 Page #490 -------------------------------------------------------------------------- ________________ ક વિશે કેટલીક વિગત ૭૧ ગૌ–હે ભગવન! અન્યતીર્થિકે એમ કહે છે કે, એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છે : આ ભવનું અને પરભવનું. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે, તે સમયે પરભવનું કરે છે, અને જે સમયે પરભવનું કરે છે, ત્યારે આ ભવનું કરે છે. વળી આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું કરે છે, અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેમ હોઈ શકે ? મહ–હે ગૌતમ ! તે લોકોનું કહેવું ખોટું છે. હું એમ કહું છું કે, એક જીવ એક સમયે એક આયુષ્ય કરે છે. આ ભવનું અથવા પરભવનું. – શતક ૧, ઉદે. ૯ ગૌ-–હે ભગવન ! અન્યતીર્થિકે એમ કહે છે કે, જેમ જાળ એક છે, પણ તેમાં જેમ અનેક ગાંઠે પરસ્પર વળગી રહેલી છે, તેમ ક્રમે કરીને અનેક જન્મો સાથે સંબંધ ધરાવનારાં ઘણાં આયુષ્ય ઘણા જીવો ઉપર પરસ્પર ક્રમે કરીને ગૂંથાયેલાં છે. તેથી તેમને એક જીવ પણ એક ૧. આ મતને અર્થ સ્પષ્ટ સમજાતું નથી. ટીકાકાર કહે છે કે, “તેઓના મત પ્રમાણે “જીવ પોતાના પર્યાયોના સમૂહરૂપ છે. તેથી જ્યારે તે આયુષરૂપ એક પર્યાયને કરે છે. ત્યારે બીજાને પણ કરે છે. પરંતુ તેમનું કહેવું ખોટું છે. કારણ કે આત્મા જયારે સિદ્ધત્વ પર્યાયને કરે છે, ત્યારે સંસારિત્વ પયયને નથી કરતો, તેમ જીવ એક કાળે બે આયુષને ન કરી શકે.” ૨. આ ભવનું એટલે જે આયુષ્યના ફળરૂપ આ ચાલું ભવ છે, તે આયુષ. – ટીકા. 2010_05 Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સા૨ સમયે એ આયુષ્ય અનુભવે છે : આ ભવનું તેમ જ પરભવનું. હે ભગવન્ ! તે એ પ્રમાણે ક્રમ હોઈ શકે ? મ—હે ગૌતમ ! તેઓ જે છે, તે બધું કાંઈ કહે અસત્ય છે. હું તો એમ કહું છું કે, જેમ કેાઈ એક જાળ હાય તેની ગાંડાની પેઠે, ક્રમે કરીને અનેક જન્મા સાથે સબંધ ધરાવનારાં ઘણાં આયુષ્યા એક એક વ ઉપર સાંકળીના મર્કાડાની પેઠે પરસ્પર ક્રમે કરીને ગૂંથાયેલાં હેાય છે. અને એમ હાવાથી એક જીવ એક સમયે એક આયુષ્યને અનુભવે છે : આ ભવનું, અથવા પરભવનું. શતક ૫, ઉદ્દે॰ ૩ ગૌ॰—હે ભગવન્! જે જીવ નર જવાને યેાગ્ય હાય, તે શું અહીંથી આયુષ સહિત થઈ ને નરકે જાય ? મ -હા ગૌતમ ! અહીંથી આયુધ સહિત થઈ તે જાય, પણ આયુષ્પ વિનાનો ન જાય. ગૌ—હે ભગવન્ ! તે જીવે તે આયુષ ક્યાં બાંધ્યું અને તે આયુષ સંબંધી આચરણા ક્યાં આચર્યાં? મ~હે ગૌતમ ! તે જીવે તે આયુષ્ય પૂર્વભવમાં બાંધ્યું, અને તે આયુષ્ય સંબંધી આચરણા પણ પૂર્વ ભવમાં આચર્યાં. તે પ્રમાણે છેક વૈમાનિકા સુધી જાવું. જે જીવ જે યોનિમાં ઊપજવાને યેાગ્ય હાય, તે જીવ તે યાનિ સંબંધી આયુષ આંધે. શતક ૫, ઉર્દૂ. ૩ ગૌ॰~હે ભગવન્ ! આયુષને બંધ કેટલા પ્રકારને કહ્યો છે ? 2010_05 Page #492 -------------------------------------------------------------------------- ________________ કર્મો વિશે કેટલીક વિગતો મ-– હે ગૌતમ! આયુષને બંધ છ પ્રકારનો કહ્યો છે. તે જેમકે : જાતિનામનિધત્તાયુ, ગતિનામનિધત્તાયુ, સ્થિતિનામનિધત્તાયુ, અવગાહનાનામનિધત્તાયુ, પ્રદેશનામનિધત્તાયુ, અને અનુભાગનામનિધત્તાયુ. વિવરણ: અહીં જાતિ એટલે એકૅકિયાદિ પાંચ પ્રકારની જાતિ; તે ૩૫ જે નામકર્મ તે જાતિનામ કહેવાય તેની સાથે નિધત્ત – નિષિક્ત – નિષેકને પ્રાપ્ત થયેલું -- એટલે અનુભવવા માટે તૈયાર થયેલું જે આયુષકર્મ તે જાતિનામનિધત્તાયુ કહેવાય. તે પ્રમાણે ગતિ એટલે નૈિરયિકાદિ ચાર પ્રકારની ગતિ; અને અવગાહના એટલે દારિક વગેરે શરીર. એ જ જાતિ, ગતિ અને અવગાહનાની સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ (વિપાક) તે બાકીના ત્રણ તાત્પર્ય એ છે કે, નારકાદિ આયુષનો ઉદય થાય ત્યારે જ જાતિ વગેરે નામકર્મોને ઉદય થાય છે; એકલું આયુષકર્મ જ નરયિકાદિના ભવનું ઉપગ્રાહક હોય છે. – શતક ૬, ઉદ્દે ૮ હે ભગવન ! દ્રવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહનાસ્થાનાયુ, અને ભાવસ્થાનાયુ, એ બધામાંથી કયું કાનાથી અધિક છે ? ભ૦–સૌથી થોડું ક્ષેત્રસ્થાનાય છે. ક્ષેત્રાયુ એટલે એક પ્રદેશાદિ ક્ષેત્રમાં પુદ્ગલેનું જે અવસ્થાન, તપ જે આયુ તે ક્ષેત્રાયુ. ક્ષેત્ર અમૂર્તિમાન હોવાથી અને તેથી જ તેની સાથે પુદ્ગલેના બંધનું કારણ (ચીકાશ) ન હોવાથી પુદ્ગલેનો ક્ષેત્રાવસ્થાનકાળ કાળ થડે છે. તે કરતા અસંખ્યગણું અવગાહના સ્થાનાયુ છે. અવગાહના સ્થાનાયુ એટલે કે અમુક 2010_05 Page #493 -------------------------------------------------------------------------- ________________ શીલાનીસ્તાર માપવાળા સ્થાનમાં પુદ્ગલોનું જે અવગાહિપણું અર્થાત રહેવાપણું તે અવગાહનાસ્થાનાયું છે. ક્ષેત્રાયુ કરતાં અવગાહનાયુ વધારે હોવાનું કારણ એ છે કે, પુદ્ગલ એક ક્ષેત્રમાં નિયત ત્યારે જ રહી શકે, જ્યારે પુદ્ગલની કોઈ પણ અમુક જાતની અવગાહના હોય, અને પિતે તદન નિષ્ક્રિય હોય; પણ અવગાહને કાંઈ ક્ષેત્રમાત્રમાં નિયત નથી; તે ક્ષેત્રમાં કે બીજા ક્ષેત્રમાં અવગાહના તે ને તે જ રહે છે; તેથી ક્ષેત્રકાળ કરતાં અવગાહનકાળ વધારે છે. તે કરતાં અસંખ્યગણું વ્યસ્થાનાયું છે. કારણ કે, સંકેચ અથવા વિકાસથી અવગાહના નાશ પામી જાય, પણ જેટલાં હોય તેટલાં જ દ્રવ્યનું લાંબા કાળ સુધી અવસ્થાન રહે છે. તેથી વધારે ભાવસ્થાનાય છે. દ્રવ્ય ભાગી જાય કે તેને ખંડ થઈ જાય, તો પણ તેના શુકલાદિ ગુણો તો કાયમ રહે. છે; માટે વ્યસ્થાનાયુ કરતાં ભાવસ્થાનાયુ વધારે હોય છે. –શતક ૫, ઉદ્દે 19. ગૌ–હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદ કહ્યા છે? ભ૦–હે ગૌતમ! અનંત અવિભાગપરિચ્છેદો કહ્યા છે. ૧. ક્ષેત્ર અને અવગાહનામાં ફેર એ છે કે, પુદ્ગલથી વ્યાપ્ત હોય તે ક્ષેત્ર કહેવાય; અને પુદ્ગલનો પોતાના આધારસ્થળ: સમાને જે એક પ્રકારને આકાર તે અવગાહના. અમુક ખાસ ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં પણ પુદ્ગલનું તે ક્ષેત્રના માપ પ્રમાણે રહેવું તે અવગાહના. 2010_05 Page #494 -------------------------------------------------------------------------- ________________ કર્મો વિશે કેટલીક વિગતે ૭૫ વિવરણ: જેના કેવલજ્ઞાનીની પ્રજ્ઞાથી પણ વિભાગ ના કલ્પી શકાય, એવા સૂક્ષ્મ અંશેને અવિભાગપરિચ્છેદ કહે છે. તે કર્મપરમાણુઓની અપેક્ષાએ. અથવા: જ્ઞાનના જેટલા અવિભાગપરિચ્છેદેનું આચ્છાદન કર્યું હોય, તેની અપેક્ષાએ અનંત છે. જ્ઞાનાવરણીય પ્રમાણે આઠે કમ. પ્રકૃતિના અવિભાગપરિચ્છેદ કહેવા. ગૌ૦-–હે ભગવન ! એક એક જવનો એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીયકર્મના કેટલા અવિભાગપરિચ્છેદે (અંશ)થી આવેષ્ટિત છે? મહ–હે ગૌતમ! કદાચ આવેષ્ટિત હોય, અને કદાચ ન હોય; જે આવેષ્ટિત હોય, તો અવશ્ય અનંત અવિભાગપરિચ્છેદ વડે આવેષ્ટિત હોય. – શતક ૮, ઉદે. ૧૦. વિવરણઃ મેહનીય કર્મના બે પ્રકાર છે. ચારિત્રમેહનીય અને દર્શનમોહનીય. તેમાં દર્શન મેહનીયને કાંક્ષામહનીય પણ કહે છે; કારણ કે કાંક્ષા એટલે બીજા બીજા મતનું ગ્રહણ કરવું, અર્થાત અમુક મતમાં જ શ્રદ્ધા ન રાખતાં ભિન્ન ભિન્ન મતને અવલંબવું. ત૬૫ કાંક્ષાપ જે મેહનીય કર્મ તે કાંક્ષામહનીય અથવા મિથ્યાત્વમેહનીયકર્મ છે. હવે કોઈ પણ ક્રિયા કરવાની પદ્ધતિ લાકમાં ચાર પ્રકારે પ્રસિદ્ધ છે. દા. ત., કોઈ મનુષ્ય કશાને ઢાંકવાની ક્રિયા કરતો હોય. ૧. કેવલજ્ઞાનીની અપેક્ષાએ આવેષ્ટિત ન હોય, કારણ કે તેને જ્ઞાનાવરણીયકર્મ ક્ષીણ થયેલું હોય છે. ઇતર જીવોના પ્રદેશ અનંત અવિભાગપરિછેદેથી આવેષ્ટિત છે. 2010_05 Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર તો તે, વસ્તુને ચાર પ્રકારે ઢાંકી શકે : પિતાના શરીરના કોઈ હાથ વગેરે ભાગ વડે વસ્તુના કોઈ ભાગને ઢાંકે, શરીરના કોઈ ભાગ વડે આખી વસ્તુને ઢાંકે, આખા શરીર વડે વસ્તુના કોઈ ભાગને ઢાંકે, અને આખા શરીર વડે આખી વસ્તુને ઢાંકે. એ ચાર પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ વડે આભા કર્મને કરે છે એ પ્રશ્ન છે. ગ ––હે ભગવન ! શું જીવો કાંક્ષામોહનીય કર્મ ભ૦ – હા ગોતમ ! ગૌત્ર –હે ભગવન! શું જીવ પોતાના કોઈ પણ ભાગ વડે કાંક્ષામહનીયનો કોઈ એક ભાગ કરે છે, કે ભાગ વડે આખું કરે છે, કે આખા વડે ભાગને કરે છે કે આખા વડે આખું જ કરે છે ? ભ૦–હે ગૌતમ ! આખા જીવ પોતે જ આખા કાંક્ષાહનીય કર્મ કરે છે; જે સ્થળે જીવના બધા પ્રદેશ છે, તે સ્થળે રહેલાં અને એક સમયે બાંધવા યોગ્ય જે કર્મપુદ્ગલો હોય, તે બધાંયને બાંધવામાં જીવના બધા પ્રદેશ ક્રિયા કરે છે. કારણકે જીવનો સ્વભાવ એવા પ્રકારનો છે. ગૌ૦–હે ભગવન ! જીવો કાંક્ષામહનીય કર્મને કેવી રીતે અનુભવે છે ? મ– હે ગૌતમ ! તે તે કારણે વડે શંકાવાળા, કાંક્ષાવાળા (અન્ય દર્શનને સ્વીકારવાની ઈચ્છાવાળા), વિચિકિત્સાવાળા (જુલ સંબંધે શંકા પામેલા), ભેદ પામેલા અનિશ્ચયરૂપ અતિભંગ પામેલા), કલુણવાળા (એ એમ ૧. કુતીથિંકના સંસર્ગાદિ રૂા. 2010_05 Page #496 -------------------------------------------------------------------------- ________________ કર્મો વિશે કેટલીક વિગત નથી' એ પ્રમાણે વિપરીત બુદ્ધિ પામેલા) થઈને તેઓ કાંક્ષાહનીય કર્મ અનુભવે છે. ગ -- હે ભગવન ! જિનાએ જે જણાવ્યું છે, તે જા સત્ય અને નિઃશંક છે ? મહ–હા ગૌતમ! જિનાએ જે જણાવ્યું છે, તે જ સત્ય અને નિઃશંક છે. ગૌ હે ભગવન ! જે જીવ “જિનોએ કહ્યું છે તે જ સત્ય છે” એ પ્રમાણે માનીને મનને સ્થિર કરે છે, તથા બીજા મતો સત્ય નથી.” એ પ્રમાણે મન વડે ચિંતવે છે તથા એ પ્રમાણે મનને બીજા મતોથી પાછું વાળે છે, તે જીવ જિનની આજ્ઞાન આરાધક (સેવક) થાય છે ? મહ–હા ગૌતમ ! તે. પ્રાણી જિનની આજ્ઞાનો આરાધક થાય છે. –શતક ૧, ઉદ્દે ૩ ગૌ–હે ભગવન ! જે કાંક્ષામેહનીય કર્મ કેવી રીતે બાંધે છે? મહ–હે ગૌતમ ! પ્રમાદરૂપ હેતુથી, અને ગરૂપ નિમિત્તથી છેવો કાંક્ષાએહનીય કર્મ બાંધે છે. વિવરણ: પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય.૩ પ્રમાદના આઠ પ્રકાર આ પ્રમાણે પણ કહેવાય છે ૧. વસ્તુના યથાર્થ શ્રદ્ધાનને અભાવ, તથા અન્યથાર્થ વસ્તુનું શ્રદ્ધાન. ૨. દોષોથી ન વિરમવું તે.. ૩. સમભાવની મર્યાદા તોડવી તે.. મુખ્યત્વે:: ક્રોધ, માન. માયા, અને લાભ 2010_05 Page #497 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસાર અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મને અનાદર, ગો અને દુર્યાન. યોગ એટલે મન, વચન અને શરીરના વ્યાપારે. ગૌ– હે ભગવન ! તે પ્રમાદ શાથી થાય છે? મહ–હે ગૌતમ! તે પ્રમાદ યોગથી, મન–વાણ-કાયાને વ્યાપારોથી, પેદા થાય છે. ગૌ– હે ભગવન! તે ગ શાથી પેદા થાય છે? ભ૦–હે ગૌતમ! તે રોગ વીર્યથી પેદા થાય છે. ગૌ૦ હે ભગવન ! તે વીર્ય શાથી પેદા થાય છે? ભ૦ હે ગૌતમ! તે વય શરીરથી પેદા થાય છે. ગ –હે ભગવન્ ! તે શરીર શાથી પેદા થાય છે ? મ– હે ગૌતમ! તે શરીર છવથી પેદા થાય છે, અને જ્યારે તેમ છે, તો ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકારપરાક્રમ છે. ૧. લેશ્યાવાળા જીવનો મન–વાણ-કાયારૂપ સાધનવાળો આત્મપ્રદેશના પરિસ્પંદરૂપ જે વ્યાપાર, તે વીર્ય, કેવલજ્ઞાનીનો જે ચેષ્ટા વિનાનો અખલિત પરિણામ તે પણ વીર્ય છે; પરંતુ તે અહીં અભિપ્રેત નથી. ૨. ઉત્થાન એટલે ઊઠવું; કર્મ એટલે ઊંચું ફેંકવું, નીચું ફેંકવું વગેરે બલ એટલે શારીરિક પ્રાણ; જીવને ઉત્સાહ તે વીર્ય અને ઇષ્ટફળને સાધનાર પુરુષકાર (પુરુષત્વાભિમાન) તે પરાક્રમ. ૩. ગોશાલકના મતમાં ઉત્થાનાદિક નથી, કારણ કે તેને મતે -ઉત્થાનાદિકથી પુરુષાર્થ સિદ્ધ થતો નથી, પણ નિયતિથી જ પુરુષાર્થ સિદ્ધ થાય છે. “નિયતિને પ્રભાવે જે શુભાશુભ અર્થ મનુષ્યને મળવાનું હોય તે અવશ્ય મળે છે. જે ગમે તેટલો પ્રયત્ન કરે, પણ ન થવાનું થતું નથી, અને થવાનું તે ફરતું નથી.” 2010_05 Page #498 -------------------------------------------------------------------------- ________________ ક વિશે કેટલીક વિગત ગૌ –હે ભગવન્! શું જીવ પોતાની મેળે જ તે કર્મને ઉદીરે છે, પિતાની મેળે જ તેને ગહે છે, અને પિતાની મેળે જ તેને અટકાવે છે? મ–હા ગૌતમ! કોઈ પણ જીવને જરા પણ બંધાદિ બજ પદાર્થના નિમિત્તથી કહ્યા નથી. – શતક ૧, ઉદ્દે ૩ ગૌત્ર –હે ભગવન ? નૈરયિંક કાંક્ષાહનીય કર્મને અનુભવે છે? મ–હા ગૌતમ ! એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. ગ–હે ભગવન ! પૃથ્વિકાયિક કાંક્ષામહનીય કર્મ અનુભવે છે. મો –હા ગૌતમ! “અમે કાંક્ષામહનીય કર્મ વેદીએ છીએ' એ પ્રમાણે તે જીવોને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે ૧. જે કર્મ સામાન્ય ક્રમમાં ભવિષ્યકાળમાં જ ફળ આપવાનું છે, તેને કરણવિશેષથી ખેંચી લાવી અત્યારે જ ભોગવવામાં નાખી દેવું, જેથી તેને જલદી નાશ થઈ જાય, તે ક્રિયાને ઉદીરણા કહે છે. તેમાં યાદ રાખવાનું કે, જે કર્મની ઉદીરણા ઘણી મોડી થવાની છે, તથા જે કર્મની ઉદીરણું ભવિષ્યમાં થવાની નથી, તેની ઉદીરણા વર્તમાન કે ભવિષ્યકાળમાં હોઈ શકતી નથી. પરંતુ જે કર્મ સુરતમાં જ ઉદીરણાને યોગ્ય હોય, તેને ઉદીરાય છે. ૨. “આમ થશે ” એવા સવરૂપવાળે તે તર્ક સંજ્ઞા એટલે અથવગ્રહસ્વરૂપ જ્ઞાન; પ્રજ્ઞા એટલે બધા વિશેષ સંબંધી જ્ઞાન. અને મન એટલે એક પ્રકારના સ્મરણાદિ રૂપ મતિજ્ઞાનને ભેદ. 2010_05 Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર વચન નથી; છતાં તેઓ તેને વેદે છે. તે પ્રમાણે ચાર ઇદ્રિવાળા જીવો સુધી જાણવું. ગૌ–હે ભગવન્ ! શ્રમણનિગ્રંથ પણ કક્ષામેહનીય કર્મને વેદે છે? મહ–હા ગૌતમ! જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, ૩ માર્ગોતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર, અને પ્રમાણુતર વડે શંકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદસમાપન્ન. અને કલુષસમાપન્ન થઈને તે શ્રમનિગ્રંથો પણ કાંક્ષામહનીય કર્મને વેદે છે. – શતક ૧, ઉદે૩ ગૌ–હે ભગવન ! કાંક્ષાપ્રદેષ ક્ષીણ થયા પછી શ્રમણનિગ્રંથ અંતકર અને અંતિમ શરીરવાળો થાય ? અથવા પૂર્વની અવસ્થામાં બહુ મેહવાળા થઈને વિહાર કરે, પણ પછી સંવૃત થઈને મરણ પામે તે સિદ્ધ થાય? મ–હા ગૌતમ : તે પ્રમાણે થાય. – શતક ૧, ઉદ્દે ૯ ૧. પ્રવચન એટલે સિદ્ધાંત. ૨. પ્રવચનને જાણે કે ભણે તે પ્રાવનિક. ૩. કલ્પ એટલે આચાર. . ૪. ભંગ એટલે વિક. જેમકે હિંસાની બાબતમાં : દ્રવ્યથી, પણ ભાવથી નહિ; ભાવથી, પણ દ્રવ્યથી નહિ ઇ. ૫. નય એટલે દષ્ટિબિંદુ. ૬. બીબના મતમાં આસક્તિરૂપ માટે દોષ. 2010_05 Page #500 -------------------------------------------------------------------------- ________________ કર્મો વિશે કેટલીક વિગતે ગૌ– હે ભગવન! જીવોને કર્કશવેદનીય – દુઃખપૂર્વક ભોગવવા ગ્ય કર્મો – કેવી રીતે બંધાય? મહે ગૌતમ! જીવહિંસાથી માંડીને મિથ્યાદશનશલ્ય સુધીના દોષને કારણે જીવને કર્કશવેદનીય કર્મો બંધાય છે. ગૌ–હે ભગવન ! જીવને અકર્કશવેદનીય – સુખપૂર્વક ભોગવવા યોગ્ય કર્મો કેમ બંધાય? મ—હે ગૌતમ! હિંસાદિને ત્યાગ કરવાથી. ગૌ–હે ભગવન્! જીવોને સતાવેદનીય કર્મ કેમ બંધાય ? મ–હે ગૌતમ ! બીજાને વિષે અનુકંપાથી, બીજાને દુઃખ ન દેવાથી, શક ન ઉપજાવવાથી, ખેદ ન ઉત્પન્ન કરવાથી, વેદના ન કરવાથી, ન મારવાથી, તેમ પરિતાપ ન ઉપજાવવાથી જીવો સાતાદનીય કમ બાંધે છે. ગૌ–હે ભગવાન ! જીવોને અસતાવેદનીય કર્મ કેમ બંધાય ? મહ–હે ગૌતમ! બીજાને દુ:ખ દેવાથી, શોક ઉપજાવવાથી, ખેદ ઉત્પન્ન કરવાથી, વગેરે વગે. – શતક છે, ઉદ્દે ૬ ૧. જુઓ આગળ પા. ૫૧. ૨. નારકથી માંડીને વૈમાનિક સુધીનાને સંયમને અભાવ હેવાથી તે કર્મ બાંધવાપણું હેતું નથી, મનુષ્યજીવને માટે જ તે શક્ય છે. 2010_05 Page #501 -------------------------------------------------------------------------- ________________ man શ્રીભગવતી-સાર ગૌ-હે ભગવન્ ! નારકા વડે જે પાપકર્મ કરાયેલું છે, કરાય છે, અને કરાશે, તે સઘળું દુઃખરૂપ છે, અને જે થયું તે સુખરૂપ છે? નિ મ ———હા ગૌતમ ! એ પ્રમાણે વૈમાનિકા સુધી જાણવું. શતક ૭, ઉર્દૂ ૮ Q 2010_05 Page #502 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલવિભાગ ૧: પુદગલ ગૌ––હે ભગવન! પુદ્ગલ (પરમાણુ) ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે, અને ભવિષ્યકાળમાં રહેશે, એમ કહેવાય? મહ–હા ગૌતમ! એમ કહેવાય. – શતક ૧, ઉદ્દે ૪ ગી–હે ભગવન્! પુલાસ્તિકાય ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે? મહ–હે ગૌતમ! ગુરુલઘુ છે, અને અગુરુલઘુ પણ છે. દારિક વગેરે ચાર દ્રવ્યો ગુરુલઘુ છે; અને કાશ્મણ વગેરે દ્રવ્ય અગુરુલઘુ છે. – શતક ૧, ઉદ્દે ૯ ૧. દારિક, ક્રિય, આહાર અને તેજસ. ૨. કાર્પણ, મન, અને ભાષા એ બધી વર્ગણાઓ. ૩. અહી આ જવાબ નિશ્ચયનયની દષ્ટિએ (પારમાર્થિક દૃષ્ટિએ) આપ્યો છે. તે દૃષ્ટિ પ્રમાણે સૌથી ભારે અને સૌથી હળવું એવું કેઈ દ્રવ્ય 2010_05 Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર હે ભગવન! અન્યતીર્થિકો એમ કહે છે કે, “બે પરમા પુદ્ગલે એકાએકને ચોંટતા નથી; કારણું, બે પરમાણુપુગમાં ચીકાશ નથી; પરંતુ ત્રણ પરમાણુપુગલે એક એકને પરસ્પર ચેટે છે; કારણકે ત્રણ પરમાણુપુદ્ગલોમાં ચીકાશ હોય છે. વળી જે તે ત્રણ પરમાણુઓના ભાગ કરવામાં આવે તો તેના બે ભાગ પણ થઈ શકે (એક તરફ દોઢ પરમાણુ અને બીજી તરફ દોઢ એમ); તથા ત્રણ ભાગ, (પણ એક એક પરમાણુ, એ પ્રમાણે) થઈ શકે. એ પ્રમાણે ચાર પરમાણુ વિષે પણ જાણવું. પાંચ પરમાણુપુગલે એક એકને ચાટી જાય છે, અને દુ:ખપણે – કમપણે થાય છે. તે દુઃખ – કમ – શાશ્વત છે અને હંમેશાં સારી રીતે ઉપચય પામે છે. તથા અપચય પામે છે.” હે ભગવન ! આ બધું સાચું છે? નથી. જે દ્રવ્ય ચાર સ્પર્શવાળાં છે અને જે અરૂપી છે તે બધાં અગુરુલધુ હોય છે, અને બાકીનાં આઠ સ્પર્શ વાળાં ગુરુલઘુ છે – એમ નિશ્ચયનસનું મન છે. વ્યવહારનથી તો ગુર, લધુ, ગુરુલઘુઅને અનુલઘુ એમ ચાર પ્રકારનાં દ્રવ્ય હોય છે : ઢેકું ગુરુ છે; ધુમાડે લધુ ( હળ) છે; વાયુ ગુરુલઘું છે; અને આકાશ અગુરુલધુ છે, ૧. અહીં ચાટવાની યોગ્યતા – એટલો જ અર્થ અભિપ્રેત છે. સરખાવો તૈયાયિકાર્દિને મત. ૨. બે પરમાણુ સૂક્ષ્મ હોવાથી તેમાં ચીકાશ નથી હોતી. પરંતુ જ્યારે ત્રણ, ચાર કે પાંચ વગેરે પરમાણુ ભેગા થાય છે ત્યારે તેમાં સ્કૂલપણું આવે છે, તેથી તેમાં ચીકાશ પણ હોય છે. 2010_05 Page #504 -------------------------------------------------------------------------- ________________ પુદગલ ૪૮૫ મ0 – હે ગૌતમ! અન્યતીર્થિક જે એ બધું કહે છે, તે ખોટું છે. હું એમ કહું છું કે બે પરમાણુપુગલો એક એક પરસ્પર ચોટી જાય છે. બે પરમાપુગમાં -ચીકાશ છે માટે બે પરમાણુપુલ એક એક પરસ્પર ચોટી જાય છે. જે તે બે પરમાપુદ્ગલના બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુપુગલ આવે, અને બીજી તરફ એક આવે. તે પ્રમાણે ત્રણ અને ચારનું પણ સમજવું. પાંચ પરમાણુપુગલે એક એકને ચાટીને સ્કંધ અને ખરો; - તથા તે હાનિવૃદ્ધિ પણ પામે; પરંતુ તે દુઃખ- કર્મ – પણે ન સંભવે. કારણ કે કર્મ અનંત પરમાણુરૂપ હોવાથી અનંત સ્કંધરૂપ છે. પાંચ પરમાણુ તો માત્ર સ્કંધરૂપ જ છે. કર્મ જે પાંચ જ પરમાણુરૂપ હોય તો અસંખ્યાત પ્રદેશવાળા જીવને કેવી રીતે ઢાંકી શકે ? વળી કર્મને શાશ્વત માનવામાં આવે તે તેનો ક્ષયપશમ વગેરે ન થવાથી જ્ઞાનાદિની હાનિ અને વૃદ્ધિ ન સંભવે, માટે કર્મ શાશ્વત ન હોવું જોઈએ. તેને ચય અને નાશ સંભવે જ છે.' વિવરણ: પુગલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળાં છે. જ્યાં સ્પર્શ હોય ત્યાં બધે રસ, ગંધ અને રૂપ પણ હાય. માટે પૃથ્વીની પેઠે પાણીમાં, વાયુમાં અને તેમાં પણ એ ચારે ગુણે છે; તથા પૃથિવીપરમાણુની પેઠે મનમાં પણ cus ૧. જે એક બાજુ દેઢ આવે, તો અડધા પરમાણુમાં પણ ચીકાશ સ્વીકારી; તે પછી બે પરમાણુ ન ચોટે એમ કહેવાનો પણ અર્થ શું ? વળી જેનો અડધો ભાગ થઈ શકે, તે પરમાણુ પણ શાને ? 2010_05 Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રીભગવતી–સાર એ ચારે ગુણ છે; કારણકે મન સર્વવ્યાપી, નથી; અને જે ચીજ સર્વવ્યાપી નથી હોતી તેમાં એ ચારે ગુણ હોય છે. સ્પર્શી આઠ છે: નરમ, ખરબચડે; ભારે, હળવે ઠંડે, ઉને, ચીકાશવાળે અને લૂખે. એ આઠમાંના ચાર જ સ્પર્શી પરમાણુઓમાં હોઈ શકે. ચીકાશદાર, લૂખો, કંડે અને ઊને. અને મેટા ઔધોમાં તો એ આઠે સ્પર્શી યથોચિતપણે હોઈ શકે. પરમાણુ સૂમ છે, તથા નિત્ય છે.. તેમાં એક રસ, એક વર્ણ, અને એક ગંધ. હેાય છે, તથા ઉપરના ચાર સ્પર્શીમાંના કોઈ પણ બે અવિરુદ્ધ સ્પર્શ એક, પરમાણુમાં એક જ કાળે હોય છે. તેમાં નિયમ એ છે કે, જેમાં સરખી ચીકાશ હોય અને જેમાં સરખી લૂખાશ હોય તેવા પુદ્ગલો પરસ્પર ચેટતા નથી; પણ એકબીજા કરતાં ઓછી વધતી (એટલે કે બેગણી કે તેથી વધુ) ચીકાશ. અને લૂખાશવાળા પુદ્ગલે પરસ્પર ચોટી જાય છે. એટલે કે જેમ એકબીજા કરતાં ઓછી વધતી ચીકાશવાળા બે પરમાણુ પરસ્પર ચોટી જાય, તેમ એકબીજા કરતાં એ છીવધતી લૂખાશવાળા પણ પરસ્પર ચેટી જાય છે. • –શતક ૧, ઉદે. ૧૦. ગૌ–હે ભગવન ! પરમાણુપુદ્ગલ કંપે ? મ–હે ગૌતમ! કદાચ કરે અને કદાચ ન કંપ. ૧. એટલે કે એ ચારમાંથી અવિરોધી એવા ગમે તે બે, ગમે તે એક પરમાણમાં હોય. ૨. આ વિષે વધુ વિગત માટે જુઓ તત્વાર્થસૂત્ર, અધ્ય૦ ૫, સૂ. ૩૨–૬. 2010_05 Page #506 -------------------------------------------------------------------------- ________________ પુગલ ગૌ –હે ભગવન! બે પ્રદેશનો સ્કંધ કંપે ? ભ૦–હે ગૌતમ! કદાચ કંપે, કદાચ ન કરે; કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે. એ પ્રમાણે બેથી અનંત પ્રદેશવાળા સ્કછે માટે સમજવું. ગૌ-–હે ભગવન ! પરમાણુપુદ્ગલ તરવારની ધારનો આશ્રય કરે ? ભ૦–હા ગૌતમ ! ગૌ –હે ભગવન ! તે ધાર ઉપર આશ્રિત પરમાણુ છેદાય-ભેદાય? મહત્વના ગૌતમ! પરમાણુઓમાં શસ્ત્ર ક્રમણ કરી ન શકે. નહિ તો તે પરમાણુ જ ન કહેવાય. તે જ પ્રમાણે અસંખ્ય પ્રદેશવાળા સ્કંધ સુધીના કંધ પણ શસ્ત્ર દ્વારા ન છેદાય કે ભેદાય.૧ ગૌ હે ભગવન ! અનંત પ્રદેશવાળ સ્કંધ તરવારની ધારથી છેદાયભેદાય? મ0–હે ગૌતમ! કોઈ એક છેદાય અને કોઈ એક ન ભેદાય: સૂક્ષ્મપરિણામવાળા કેટલાક ન છેદાય; અને સ્કૂલપરિણામવાળા કેટલાક છેદાય. – શતક ૫, ઉદ્દે ૭. ગૌ૦–હે ભગવન ! શું પરમાણુપુદ્ગલ અર્ધસહિત છે, મધ્યમ સહિત છે, અને પ્રદેશ સહિત છે, કે તે બધાથી રહિત છે? ૧. કારણ કે તે સૂમ હોય છે. ૨. અનંત પરમાણુને સ્કંધ પણ સૂમ પરિણામવાળા હોય તો ન દાચ. 2010_05 Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર મહ–હે ગૌતમ! તે બધાથી રહિત છે. પણ બેકી સંખ્યાવાળા – બે, ચાર, છ, આઠ ઇત્યાદિ સંખ્યાવાળા – પ્રદેશયુક્ત સ્કંધ, અર્ધસહિત કહેવાય. પરંતુ વિષમસંખ્યાવાળા – એકી સંખ્યાવાળા – ત્રણ, પાંચ, સાત ઇત્યાદિ સંખ્યાવાળા – પ્રદેશયુક્ત સ્કંધ સમધ્ય – મધ્યભાગ સહિત કહેવાય. ગૌ૦-હે ભગવન્ ! પરમાણુને સ્પર્શ કરતો પરમાણુ (૧) એક ભાગ વડે એક ભાગનો સ્પર્શ કરે ? (૨) એક ભાગ વડે ઘણે ભાગને સ્પર્શ કરે, (૩) એક ભાગ વડે સર્વનો સ્પર્શ કરે, (૪) ઘણા ભાગે દ્વારા એક દેશને સ્પર્શ, (૫) ઘણા દેશે દ્વારા ઘણા દેશને સ્પર્શ, (૬) ઘણા દેશો દ્વારા સર્વને સ્પર્શ, (૭) સર્વ વડે એક ભાગને સ્પર્શ, (૮) સર્વ વડે ઘણે ભાગોને સ્પર્શ, (૯) કે સર્વ વડે સર્વને સ્પશે ? મહ–હે ગૌતમ ! સર્વ વડે સર્વને સ્પર્શે. કારણ કે પરમાણુ ભાગરહિત છે, તેથી બાકીના વિકલ્પને તેમાં સંભવ નથી. એ પ્રમાણે બે પ્રદેશવાળા કંધને સ્પર્શતો પરમાણુ સાતમા અને નવમા વિકલ્પ વડે સ્પશે, એટલે કે સર્વ વડે એક ભાગને સ્પર્શ, કે સર્વ વડે સર્વને સ્પર્શ ૧ ૧. બે પરમાણુ ભેગા થઈને કાંતે આકાશના બે પ્રદેશને રાકે, અથવા એક પ્રદેશને પણ રોકે. પરમાણુમાં એવી એક પ્રકારની યોગ્યતા છે કે, અનેક પરમાણુઓ પણું કેઈ વાર એક દેશમાં જ સ્થિત હોય. એ પ્રમાણે જ્યારે બે પરમાણુ એક જ પ્રદેશમાં સ્થિત હોય, ત્યારે પેલો પરમાણુ તેને સર્વ વડે સર્વને સ્પર્શે. 2010_05 Page #508 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ એ પ્રમાણે ત્રણ પ્રદેશવાળા કંધને સંપર્શતો પરમાણુ -સાતમા, આઠમા અને નવમા વિકલ્પ વડે સ્પર્શે એટલે કે સર્વથી દેશને, સર્વથી ઘણે ભાગેને, અને સર્વથી સર્વને. એ પ્રમાણે ચાર–પાંચ એમ અનંત પ્રદેશવાળા સ્કંધની સાથે સમજવું. ગી–હે ભગવન ! પરમાણુને સ્પર્શતા બે પ્રદેશવાળા સ્કંધ કેવી રીતે સ્પશે ? મહ–હે ગૌતમ ! ત્રીજા અને નવમા વિકલ્પ વડે સ્પ. એવી રીતે બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શત દિપ્રદેશિક સ્કંધ પ્રથમ, તૃતીય, સપ્તમ અને નવા વિકલ્પ વડે સ્પર્શ ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શત દિપ્રદેશિક સ્કંધ પહેલા ત્રણ વિકલ્પ વડે તેમ જ છેલ્લા ત્રણ વિકલ્પો વડે સ્પર્શે. એ પ્રમાણે ચાર-પાંચ અને અનંત પ્રદેશવાળા સુધી જાણવું. ગ. – હે ભગવન ! પરમાણુને સ્પર્શ કરતો ત્રણ પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે પશે ? મહ–હે ગૌતમ! ત્રીજા, છઠ્ઠા અને નવમા વડે સ્પશે. દિપ્રદેશિકને સ્પર્શ કરતે ત્રિપ્રદેશિક પ્રથમ, તૃતીય, ચતુર્થ, પષ્ટ, સપ્તમ અને નવમા વડે સ્પર્શ. ત્રિપ્રદેશિકને સ્પર્શ કરતો ત્રિપ્રદેશિક નવે વિકલ્પ વડે સ્પર્શે. તે પ્રમાણે ચાર, પાંચ અને અનંત પ્રદેશવાળા સુધી જાણવું. –શતક પ, ઉદે. ૭ રાજગૃહનગરને પ્રસંગ છે. ગૌ– ભગવન! બે પરમાણુ એકઠા થાય તે શું થાય ? 2010_05 Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રીગવતી-સાર મહે ગૌતમ! તેમને ક્રિપ્રદેશિક સ્કંધ થાય અને તેને જે ભેદ થાય, તો તેના બે વિભાગ થાય; એક તરફ એક રહે અને બીજી તરફ બીજે રહે. જે ત્રણ પરમાણુ ભેગા થાય તો તેનો ત્રિપ્રદેશિક સ્કંધ થાય. જે તેને ભેદ થાય તો તેના બે કે ત્રણ વિભાગ થાય. જે બે વિભાગ થાય, તો એક તરફ એક પરમાણુ, અને બીજી તરફ દિપ્રદેશિક સ્કંધ રહે; અને જે ત્રણ વિભાગ થાય તો દરેકમાં એક એક પરમાણુ રહે. તે પ્રમાણે ચાર, પાંચ, છ એમ દશ પરમાણુઓ સુધી જાણવું. જેમકે તે દશ પરમાણુને એક દશપ્રદેશિક સ્કંધ થાય; અને જે તેના વિભાગ કરવામાં આવે તો બેથી દશ વિભાગ થાય. બે વિભાગનું સ્વરૂપ – ૧-૯, ૨-૮, ૩-૭, ૪-૬, પ-પ. ત્રણ વિભાગ– ૧-૧-૮; ૧-૨-; ૧-૩-૬; ૧-૪-૫, ૨-૨-૫; ૨-૪-૪; ૭-૩-૪; એ પ્રમાણે આગળ જાણવું. તે પ્રમાણે સંખ્યાના પરમાણુઓ એકસાથે મળે તો. સંખ્યાતા પ્રદેશને સ્કંધ થાય. અને તેનો વિભાગ થાય તે બેથી દશ કે સંખ્યાના વિભાગ થાય. તે જેમકે : [ સં. એટલે સંખ્યાત ગણવા.] બે વિભાગનું સ્વરૂપ – ૧ પરમાણુ-સં; ર-સં૦, ૩-સં. એ પ્રમાણે ૧૦-સં- અથવા સં-સં. ત્રણ વિભાગ : ૧-૧-સં; ૧-૨-સં; ૧-૩-સં. એ પ્રમાણે ૧-૧૦-સં; અથવા ૧-સં -સં; ર-સં-સં; એ. પ્રમાણે ૧૦-સં-સં૦ અથવા સંક-સં૦-સં. 2010_05 Page #510 -------------------------------------------------------------------------- ________________ પુગલ એ પ્રમાણે ૧૦ વિભાગ સુધી ગણ્યા કરવું. જે તેની સંખ્યાતા વિભાગ કરવામાં આવે, તો સંખ્યાત પરમાણુ થાય. અસંખ્યાતા પરમાણુ એકઠા મળે તો અસંખ્યાતપ્રદેશિક સકંધ થાય. તેનો વિભાગ કરીએ તો બેથી ૧૦ સુધીના તેમજ સંખ્યાતા કે અસંખ્યાતા વિભાગ થાય. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે : બે વિભાગનું સ્વરૂપ: 1-અસં. એ પ્રમાણે ૧૦-અસં.. અથવા સં૦-અસં; અથવા અસં૦-અસં. ત્રણ વિભાગ : ૧-૧-અસં૦, ૧-૨-અસં. એ પ્રમાણે ૧-૧૦-અસં; અથવા ૧-સં૦-અસં. અથવા ૧-અસં૦અસં; અથવા ર-અસં૦-અસં, એ પ્રમાણે ૧૦-અસં૦અસં; અથવા સં૦-અસં૦-અસં૦ અથવા અસં૦-અસં-. અસં. એ પ્રમાણે દશ સુધી જવું. જે સંખ્યાતા વિભાગ કરવામાં આવે તો : સં પરમાણુ-અસં; સંદિપ્રદેશિકકંધ-અસંખ્યાત: એ પ્રમાણે સંદશપ્રદેશિક અસંખ્યાત; અથવા સંખ્યાત સંખ્યાતપ્રદેશિક-અસંહ, અથવા સંખ્યાતા અસંખ્યાતપ્રદેશિક સ્કંધો. જે તેના અસંખ્ય વિભાગ કરવામાં આવે તો અસંખ્ય પરમાણુપુદ્ગલ થાય છે. હવે અનંતપરમાણુના અનંતપ્રદેશાત્મક સ્કંધના વિભાગ કરવામાં આવે, તો બે થી દશ, તેમ જ સંખ્યાત, અસંખ્યાત. અને અનંત વિભાગ થાય : 2010_05 Page #511 -------------------------------------------------------------------------- ________________ ४५२ શ્રીભગવતી-સાર એ વિભાગનું સ્વરૂપ -૧-અનં॰ એમ દશ સુધી; અથવા અને-અને. ત્રણ વિભાગ : ૧-૧-અનં૦; ૧-૨-અનં॰ એમ દશ સુધી; અથવા ૧-અસં॰અનં॰; અથવા ૧-અને-અને, અથવા ૨-અનં॰-અનં॰ એમ દશ સુધી. અથવા સં-અને-અને॰; અસં॰-અને-અતં. એ પ્રમાણે દશ સુધી ગણવું. જો સંખ્યાત વિભાગ કરવામાં આવે, તેા એ બધા સંયેાગા અસંખ્યાતની પેઠે અનંતને પણ કહેવા; પરંતુ એક અનંત શબ્દ અધિક કહેવા : સંખ્યાત સંખ્યાતપ્રદેશિક—અનંતપ્રદેશિક; સંખ્યાત અનંતપ્રદેશિઅનંતપ્રદેશિક; અથવા સંખ્યાત અનંતપ્રદેશિક. જો તેના અસંખ્યાત વિભાગ કરીએ તે એક તરફ અસંખ્યાત પરમાણુ અને એક તરફ એક અનંતપ્રદેશિક સ્કંધ; અથવા એક તરફ અસંખ્યાત પ્રિદેશિક-અનંત; એ પ્રમાણે દશ સુધી. અથવા અસંખ્યાત સંખ્યાતપ્રદેશિક ધા–અનંત. અથવા એક તરફ્ અસંખ્યાતા અસંખ્યાતપ્રદેશિક સ્કંધા અનંત; અથવા અસંખ્યાત અનંતપ્રદેશિક સ્કંધે. જો તેના અનંત વિભાગ કરવામાં આવે તે અનંતપરમાણુ થાય. શતક ૧૨, ઉર્દૂ. ૪ ગૌ સુધી રહે ? ૭ - -હે ભગવન્ ! પરમાણુ કાળથી ( એકરૂપે ) કાં હું ગૌતમ ! એછામાં ઓછે. એક સમય; અને વધારેમાં વધારે અસંખ્યકાળ સુધી, એ પ્રમાણે અનંતપ્રદેશિક સ્કંધ સુધી સમજી લેવું. 2010_05 Page #512 -------------------------------------------------------------------------- ________________ ર ગૌ– હે ભગવન ! એક આકાશપ્રદેશમાં સ્થિત પુલ જ્યાં હોય તે સ્થળે, અથવા બીજે સ્થાને કાળથી ક્યાં સુધી સકપ રહે ? હે ગૌતમ ! ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી કંપ રહે. એ પ્રમાણે આકાશના અસંખ્ય પ્રદેશમાં સ્થિત. પુદ્ગલ સુધી જાણવું. ન ગ –હે ભગવન ! પુલ એકટાણું કાળું કાળથી. ક્યાં સુધી રહે ? મ-હે ગૌતમ ! ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ સુધી. એ પ્રમાણે અનંતગણુ. કાળા પુલ સુધી જાણવું. તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ . . . એમ અનંતરાણ કક્ષ સુધી જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મપરિણત તેમ જ બાદરપરિણત પુલ માટે જાણવું. ગૌ– હે ભગવન્ ! શબદ પરિણત પુગલ કાળથી ક્યાં સુધી રહે ? - મો—હે ગૌતમ! ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી રહે. અશબ્દપરિણત પુદગલ તો એકગણા કાળા પુદ્ગલની જેમ સમજવું. ગૌ–હે ભગવન્! જે પુ લ પરમાણુરૂપે છે, તે પરમાણપણું તજી, સ્કંધાદિરૂપે પરિણમે; પછી તેને પરમાણુપર્ણ પાછું પ્રાપ્ત કરતાં કાળથી કેટલું લાંબુ અંતર હોય ? ૧. પુગલનું સદંપત્વ તો આકસ્મિક હોવાથી, નિષ્કપત્વની પિઠે ચલનનો અસંખ્ય કાળ નથી હોતે. ૨. કઈ પણ પુદ્ગલ આકાશના અનંત પ્રદેશાવગાઢ નથી. 2010_05 Page #513 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-સાર મહે ગૌતમ! ઓછામાં ઓછે એક સમય અને વધારેમાં વધારે અસંખ્યેયકાળ સુધીનું અંતર હાય. ગૌ—હે ભગવન્ ! પ્રિદેશિક કધને કેટલું હોય ? હે ગૌતમ! એછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર છે; એ પ્રમાણે અનત પ્રદેશિકકધ સુધી જાણી લેવું. ગૌહે ભગવન! એક પ્રદેશમાં સ્થિત સપ્ પુદ્ગલને પેાતાનું કંપન પડતું મૂકી, ફરીથી સ ંપન થતાં કેટલેા કાળ જાય ? મહે ગૌતમ! એછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અસંખ્યકાળ. એ પ્રમાણે પ્રદેશસ્થિત સ્કન્ધા માટે પણ સમજવું. અસંખ્ય ગૌ-હે ભગવન્ ! એક પ્રદેશમાં સ્થિત નિષ્કપ પુદ્ગલને પેાતાની નિષ્કપતા છેાડી દઈ કરીથી નિષ્કપ થતાં કેટલે કાળ જાય ? ક મ—હે ગૌતમ ! ઓછામાં ઓછા એક સમય, અને વધારેમાં વધારે આવલિકાના અસભ્યેય ભાગ, એ પ્રમાણે અસંખ્યપ્રદેશસ્થિત સ્કંધે! માટે પણ જાણવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શી, સૂક્ષ્મ અને બાદરપરિતાને માટે આગળ જણાવેàા સ્થિતિકાળ જ અંતરકાળ સમજી લેવે. ૧. એ પ્રદેશવાળાને તેા બાકીના પરમાણુરૂપે થવાને કાળ તે અંતરકાળ છે, કારણકે બાકીના સ કધા અનત છે. ૨. એક સ્થિતિ નતું કાળનું અંતર. ધરૂપે થવાના કાળ અને અને તે અનત છે; છેાડી, ફરી તે સ્થિતિ પ્રાપ્ત કરતાં વચમાં 2010_05 Page #514 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ મ ગૌહે ભગવન શબ્દપરિત પુદ્ગલને કરી શબ્દરૂપે પરિણમતા પહેલાં કાળનું કેટલું અંતર થાય ? ~હે ગૌતમ! ઓછામાં ઓછા એક સમય; અને વધારેમાં વધારે અસંખ્યકાળ. ગૌહે ભગવન્! અશબ્દષણિતને કરી અશબ્દપરિણત થતાં કાળથી કેટલું અંતર વીતે ? મહે ગૌતમ! ઓછામાં એછે. એક સમય, અને વધારેમાં વધારે આલિકાના અસંખ્યેય ભાગ. શતક ૫, ઉદ્દે॰ ૭ . રાજગૃહમાં કાલેાદાયી પૂછે છે: કા—હે ભગવન્ ! અચિત્ત છતાં પણ કયા પુદ્ગલેા પ્રકાશ કરે? ~~~~હે કાલેાદાયિ! ક્રોધાયમાન થયેલા સાધુની તેજોલેશ્યા દૂર જઈ ને દૂર પડે છે. જ્યાં જ્યાં તે પડે છે, ત્યાં ત્યાં (તેના) અચિત્ત પુદ્ગલે! પણ પ્રકાશ કરે છે. શતક ૭, ઉદ્દે॰ ૧૦ ? ૯ ગૌ॰—હે ભગવન્! પુદ્ગલના પિરણામ કેટલા પ્રકારના મુ ગૌતમ! પાંચ પ્રકારના છે : વણુ પરિણામ, ગધપરિણામ, રસરિણામ, સ્પપરિણામ અને સંસ્થાનપરિણામ. ગૌહે ભગવન! વણું પરિણામ કેટલા પ્રકારને છે? ૧. તેની કથા માટે જીએ આગળ અન્યતીથિ ક ખડ 2010_05 Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતી-સાર મ-–હે ગૌતમ! પાંચ પ્રકારને. એ પ્રમાણે ગંધપરિણામ બે પ્રકારનો, રસપરિણામ પાંચ પ્રકારનો, અને સ્પર્શ પરિણામ આઠ પ્રકારને જાણ. ગૌ-હે ભગવન ! સંસ્થાન(આકૃતિ પરિણામ કેટલા પ્રકારનું છે? મ હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. પરિમંડલ (કડા જેવો), વૃત્તાકાર (રૂપિયા જેવો), વ્યસ્ત્ર (ત્રિકોણ), ચતુરસ: (ખૂણ), અને આયત (લા). – શતક ર૫, ઉદ્દે ૩ ગી–હે ભગવન ! સંસ્થાનો – પુલસ્કંધના આકારો – કેટલાં કહ્યાં છે? મ–હે ગૌતમ! છ કહ્યાં છે. પરિમંડલ, વૃત્ત, ચર્સ, ચતુરસ્ત્ર, આયત ( દીર્ધ ) અને અનિયંસ્થા (પરિમંડલાદિથી ભિન્ન આકારવાળું . તે બધાં સંસ્થાના દ્રવ્યાર્થરૂપે અનંત છે. ગેહ–હે ભગવન્! પરિમંડલાદિ સંસ્થાનોમાં કાણુ કાનાથી અધિક છે? ભ૦–હે ગૌતમ! પરિમંડલ સૌથી થોડાં છે, તેથી વૃત્ત સંસ્થાનો સંખ્યાતગણું છે, તેથી ચતુરઢ, તેથી યસ, તેથી આયત, અને તેથી અનિત્થસ્થ સંસ્થાનો અસંખ્યાતગણું છે. છે જે સંસ્થાન જે સંસ્થાનની અપેક્ષાએ બહુ પ્રદેશાવગાહી હોય, તે સ્વાભાવિક રીતે જોડાં છે. પરિમંડલ સંસ્થાન ઓછામાં ઓછું ૨૦ પ્રદેશની અવગાહનાવાળું હોય છે; અને વૃત્ત, ચતુરસ્ત્ર સ્ત્ર અને આયત સંસ્થાન અનુક્રમે ઓછામાં ઓછી પાંચ, ચાર, ત્રણ અને બે પ્રદેશની અવગાહનાવાળાં છે. 2010_05 Page #516 -------------------------------------------------------------------------- ________________ લોક પરિમંડલ સંસ્થાનવાળા પુદ્ગલકંધે વડે નિરંતર. ભરેલો છે. તેમાં તુલ્ય પ્રદેશવાળાં, તુલ્ય પ્રદેશાવગાહી, અને તુલ્ય વર્ણાદિ પર્યાયવાળાં જે જે પરિમંડલ દ્રવ્યો હોય, તે બધાને કલ્પનાથી એક એક પંક્તિમાં સ્થાપિત કરતાં તથા તેની ઉપર તેમ જ નીચે એક એક જાતિવાળાં પરિમંડલ દ્રવ્યો એક એક પંક્તિમાં સ્થાપિત કરતાં, તેમાં અલ્પત્વબહત્વ થવાથી પરિમંડલ સંસ્થાને સમુદાય યવના આકારવાળે થાય છે. તેમાં જઘન્યપ્રદેશિક દ્રવ્યો સ્વભાવથી અલ્પ હોવાથી પ્રથમ પંક્તિ નાની હોય છે, અને ત્યાર પછી બાકીની પંક્તિ અધિક – અધિકતર પ્રદેશવાળી હોવાથી અનુક્રમે મેટી અને વધારે મેટી થાય છે. ત્યાર પછી ક્રમશ: ઘટતાં છેવટે ઉત્કૃષ્ટ પ્રદેશવાળાં દ્રવ્યો અત્યંત અલ્પ હોવાથી છેવટની પંક્તિ અત્યંત નાની હોય છે. આમ થવાકાર ક્ષેત્ર થાય છે. ગૌત્ર – હે ભગવન! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળું છે? અને કેટલા આકાશપ્રદેશમાં અવગાઢ રહેલું છે ? મહે ગૌતમ ! વૃત્ત સંસ્થાન ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત એમ બે પ્રકારનું છે. તેમાં પ્રતરવૃત્ત બે પ્રકારનું છે: એજ પ્રદેશવાળું (એકી સંખ્યાવાળું) અને યુગમસંખ્યાપ્રદેશવાળું (એટલે કે બેકી સંખ્યાવાળું). તેમાં જે એજ પ્રદેશવાળું પ્રતરવૃત્ત છે, તે ઓછામાં ઓછું પાંચ પ્રદેશવાળું, અને પાંચ આકાશપ્રદેશમાં અવગાઢ છે; અને વધારેમાં વધારે અનંત પ્રદેશવાળું, અને અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાઢ છે. ઘનવૃત્ત પણ એજ પ્રદેશિક (એકીસંખ્યાવળું) અને યુગ્મપ્રદેશિક (બેકી સંખ્યાવાળું) એમ બે પ્રકારનું છે. 2010_05 Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર તેમાં એજપ્રદેશિક ઓછામાં ઓછું સાત પ્રદેશવાળુ', અને સાત આકાશપ્રદેશમાં અવગાઢ છે, અને વધારેમાં વધારે અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ધનવૃત્ત છે, તે ઓછામાં ઓછું અત્રીશ પ્રદેશવાળું, અને ૩૨ આકાશપ્રદેશમાં અવગાઢ છે; અને વધારેમાં વધારે અનંત પ્રદેશવાળુ અને અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. તે જ પ્રમાણે વ્યસના પણ વિભાગે સમજવા ઃ પરંતુ આજપ્રદેશિક પ્રતત્ર્યસ્ત્રના ઓછામાં ઓછા ત્રણ પ્રદેશ સમજવા. અને યુગ્મપ્રદેશિક પ્રતરત્ર્યસ્રના ઓછામાં ઓછા છે. પ્રદેશ સમજવા. તથા આજપ્રદેશિક ધનવ્યસના એછામાં ઓછા રૂપ પ્રદેશ અને યુગ્મપ્રદેશિક ઘનત્ર્યસ્રના એછામાં ઓછા ચાર પ્રદેશ સમજવા. તે જ પ્રમાણે ચતુરસ્રના પણ વિભાગે। સમજવા, પરંતુ આજ॰પ્રતરના એછામાં ઓછા નવ પ્રદેશ, અને યુગ્મપ્રતરના એછામાં એછા ચાર પ્રદેશ જાણવા. તથા એજન્ધનના એછામાં ઓછા ૨૭ તથા યુગ્મ ધનના ઓછામાં ઓછા આઠે જાણવા. આયત સંસ્થાનના ત્રણ પ્રકાર જાણવા : શ્રેણિઆયત, પ્રતરાયત અને ધનાયત.૧ બાકી બધું ઉપર પ્રમાણે જાવું. પરંતુ એજ શ્રેણીને ઓછામાં એછું ત્રણ પ્રદેશવાળું, ૧. એ ત્રણ ઇત્યાદિ વિષ્કÆશ્રેણિરૂપ પ્રતરાયત કહેવાય છે. જાડાઈ અને વિષ્ફભ સહિત અનેક શ્રણિને ધનાયત કહે છે. શ્રેણિઆયત આછામાં ઓછું ત્રિપ્રદેશિક હાય છે; અને યુગ્મ પ્રદેશિક શ્રેયાયત દ્વિપ્રદેશિક છે. 2010_05 Page #518 -------------------------------------------------------------------------- ________________ પુદગલ ૪૯૯ તથા યુગ્મશ્રણને બે પ્રદેશવાળું જાણવું. એ જ પ્રતર ને ઓછામાં ઓછું ૧૫ પ્રદેશવાળું, અને યુગ્મ પ્રતર ને છે પ્રદેશવાળું સમજવું. તથા એજઘનને ઓછામાં ઓછા જપ પ્રદેશવાળું, અને યુગ્મઘનને ૧૨ પ્રદેશવાળું જાણવું. પરિમંડલ સંસ્થાન પણ બે પ્રકારનું છે : ઘનપરિમંડલ, અને પ્રતર પરિમંડલ. પણ તે બંને માત્ર યુગ્મપ્રદેશિક જ છે. પ્રતરપરિમંડલ ઓછામાં ઓછું ૨૦ પ્રદેશવાળું અને ઘનપરિમંડલ ૪૦ પ્રદેશવાળું છે. ગૌ–હે ભગવન્ ! આકાશપ્રદેશની શ્રેણીઓ કાવ્યરૂપે સંખ્યાતી છે, અસંખ્યાતી છે કે અનંત છે? મ–હે ગૌતમ ! અનંત છે. ગૌ– હે ભગવન ! પૂર્વ અને પશ્ચિમ લાંબી શ્રેણીઓ દિવ્યરૂપે સંખ્યાતી છે, અસંખ્યાતી છે કે અનંત છે? મહ–હે ગૌતમ! અનંત છે. એ પ્રમાણે જ દક્ષિણ અને ઉત્તર લાંબી, તથા ઊર્ધ્વ અને અધે લાંબી શ્રેણીઓ સંબધે જાણવું. પરંતુ લોકાકાશની શ્રેણીઓ દ્રવ્યરૂપે અસંખ્યાતી છે; તેમ જ તેની પૂર્વપશ્ચિમ આદિ શ્રેણીઓ પણ અસંખ્યાતી છે. પરંતુ અલકાકાશની સર્વ પ્રકારની શ્રેણીઓ અનંત જાણવી. આકાશની સર્વ પ્રકારની શ્રેણીઓ પ્રદેશરૂપે અનંત છે. પરંતુ લોકાકાશની શ્રેણીઓ પ્રદેશરૂપે કેાઈ સંખ્યાત પ્રદેશરૂપ છે, તથા કોઈ અસંખ્યાત પ્રદેશરૂપ છે, પણ અનંત પ્રદેશરૂપ નથી. (વૃત્તાકાર લોકના અલકમાં ગયેલા દતકની શ્રેણીઓ સંખ્યાત પ્રદેશાત્મક છે, અને બાકીની અસંખ્યાત પ્રદેશાત્મક 2010_05 Page #519 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર છે.) તે પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ તથા દક્ષિણ અને ઉત્તર લાંબી શ્રેણીએ જાણવી. પરંતુ ઊર્ધ્વ અને અધેા લાંબી લેાકાકાશની શ્રેણીઓ સખ્યાત પ્રદેશપ નથી, પણ અસંખ્યાત પ્રદેશાત્મક છે. અÀકાકાશની શ્રેણીએ કાઈક સ`ખ્યાત પ્રદેશરૂપ હાય, કાઈ અસંખ્યાત પ્રદેશરૂપ હાય, અને કાઈ અનત પ્રદેશાત્મક હાય. (લેાકમધ્યવતી ક્ષુલ્લક પ્રતરની નજીકમાં આવેલી ઊર્ધ્વ–અધેા લાંખી અધાક્ષેાકની શ્રેણીએમાં જે પ્રારંભની છે તે સંખ્યાત પ્રદેશની છે, અને ત્યાર પછી આવેલી અસંખ્યાત પ્રદેશની છે. તીરછી લાંબી અલેાકાકાશની શ્રેણીએ તા અવશ્ય અનંત પ્રદેશરૂપ હોય છે. ) પૂર્વ અને પશ્ચિમ લાંખી, તથા દક્ષિણ અને ઉત્તર લાંબી અલેાકાકાશની શ્રેણીએ અનંત પ્રદેશની છે. ગૌ॰હે ભગવન્ ! શ્રેણીએ શું સાદિ—સાન્ત છે, સાદિ–અનત છે, અનાદિમાંત છે, કે અનાદિ-અનંત છે ? મ—હે ગૌતમ અનાદિ અને અનંત છે. ગૌ॰હે ભગવન્ ! લેાકાકાશની શ્રેણીએ સાદિમાંત છે ? મ~હા ગૌતમ ! ગૌ હે ભગવન્ ! અક્ષેાકાકાશની શ્રેણીએ સાદિ સાન્ત છે ? મ—ના ગૌતમ ! કાઈક સાદિ—સાન્ત છે; કાઇ સાદિ-અનત છે; કાઈક અનાદિ—સાન્ત છે; તથા કાર્યક અનાદિ-અનંત છે. (મધ્યલેાકવતી ક્ષુલ્લક પ્રતરની નફ આવેલી ઊર્ધ્વ અને અધેા લાંબી શ્રેણીએ સાદિ—સાંત છે; લેાકાન્તથી આરંભી ચાતરક જતી સાદિ-અનંત છે; 2010_05 Page #520 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ૫૦૧ લાકાન્તની પાસે બધી શ્રેણીઓના અંત થતા હાવાથી તેની અપેક્ષાએ અનાદિમાંત છે; અને લેાકને છોડીને જે શ્રેણીએ આવેલી છે, તે અનાદિ અનંત છે. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ લાંબી, અને દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણીએ સંબંધી જાણવું, પણ તે સાદિમાંત નથી, કારણ કે અક્ષેાક વિષે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ શ્રેણીએને આદિ છે, પણ અંત નથી.) ગૌ---હું ભગવન્ ! કેટલી શ્રેણીએ છે ? મ॰~~~ૐ ગૌતમ ! સાત શ્રેણીએ છે : ૩. વિવરણ : જ્યાં જીવ અને પુદ્ગલની ગતિ થાય, તે આકાશપ્રદેશની પ`ક્તિ, તેનું નામ શ્રેણી. તેના સાત પ્રકાર છે. ૧. ઋજુઆયત – સીધી અને લાંબી. (ઊર્ધ્વલેાકાદિમાંથી અધાક્ષેાકાદિમાં સીધા જાય ત્યારે). ૨. એકત:વક્રા – એક તરફ વાંકી ( સીધા જઈને વક્રગતિ કરે, અર્થાત્ બીજી શ્રેણીમાં પ્રવેશ કરે ત્યારે ). ઉભયત:વક્રા – એ તરફ વાંક (એટલે કે એ વાર વક્રગતિ કરે – એ વાર બીજી શ્રેણીમાં પ્રવેશ કરે ત્યારે. આ શ્રેણી લેાકની આગ્નેયી · દિશાથી અધાક્ષેાકની વાયવી દિશામાં જે ઉત્પન્ન થાય તેને હોય છે. પ્રથમ સમયે આગ્નેયી દિશામાંથી તીરહે. નૈઋતી દિશામાં જાય, ત્યાંથી ખીન્ન સમયે તારા વાયવી દિશામાં જાય, અને ત્યાંથી ત્રીજા સમયે અધે! – નીચે વાયવી દિશામાં જાય). ૪. એકત:ખા-એટલે કે એક તરફ લેાકનાડી સિવાયના આકાશવાળી. ( ત્રસ નાડીના વામપાર્થાદિ ભાગથી ત્રસનાડીમાં પ્રવેશ કરે, અને પુનઃ તે ત્રસનાડી દ્વારા જઈને તેના વામવા‚દિ ભાગમાં ઉત્પન્ન થાય તે એકતઃખા શ્રેણી કહેવાય. કારણકે તેની એક દિશામાં લ એટલે Àાકનાડી 2010_05 Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીભગવતી-સાર સિવાયનું આકાશ આવેલ છે. આ શ્રેણી બે, ત્રણ અને ચાર સમયની વક્રગતિ સહિત હોવા છતાં ક્ષેત્રની વિશેષતાથી. જુદી કહી છે). ૫. ઉભયતઃખા – બે તરફ કનાડી. સિવાયના આકાશવાળી. (ત્રનાડીની બહાર તેના વામપાર્લાદિ. ભાગથી પ્રવેશ કરીને તે ત્રસનાડી દ્વારા જઈને તેના જ દક્ષિણ પાર્ધાદિ ભાગમાં ઉત્પન્ન થાય તે ઉભયતઃખા શ્રેણી કહેવાય છે. કેમકે તેને ત્રસનાડીની બહારના વામ અને દક્ષિણ આકાશની બાજુને સ્પર્શ થાય છે). ૬. જે શ્રેણી દ્વારા પરમાણુ વગેરે ગાળ ભમીને ઉત્પન્ન થાય તે ચક્રવાલ, અને ૭. અર્ધગાળ ભમીને ઉત્પન્ન થાય તે અર્ધચક્રવાલે. –શતક રપ, ઉદે૩ ૧૦ ગ –હે ભગવન્! પરમાણુપુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડામાં, પશ્ચિમ છેડામાંથી પૂર્વ છેડામાં, દક્ષિણ છેડામાંથી ઉત્તર છેડામાં, ઉત્તર છેડામાંથી દક્ષિણ છેડામાં, ઉપરના છેડામાંથી નીચેના છેડામાં, અને નીચેના છેડામાંથી ઉપરના છેડામાં જાય ? ભ૦––હા ગૌતમ! જાય. ૧૧ ગૌ–હે ભગવન ! પરમાણુપુલ વાયુકાય વડે સ્પષ્ટ (વ્યાપ્ત) છે કે, વાયુકાય પરમાણુપુગલ વડે સ્પષ્ટ – વ્યાપ્ત છે? ભ૦–હે ગૌતમ ! પરમાપુગલ વાયુકાય વડે વ્યાપ્ત છે. પણ વાયુકાય પરમાણુપુગલ વડે વ્યાપ્ત નથી. એ 2010_05 Page #522 -------------------------------------------------------------------------- ________________ પુદગલ ૫૦૦ પ્રમાણે અસંખ્યાત પ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરંતુ અનંતપ્રદેશિક સ્કંધ વાયુકાય વડે સ્પષ્ટ છે; પણ વાયુકાય અનંતપ્રદશેક કંધ વડે કદાચ સ્પષ્ટ હોય અને કદાચ પૃષ્ટ ન હોય. ગૌ –હે ભગવન! બસવાયુકાય વડે સ્પષ્ટ છે કે વાયુકાય મસકવડે પૂષ્ટ છે ? મહ–હે ગૌતમ ! મસક વાયુકાય વડે વ્યાપ્ત છે, પણ વાયુકાય મસક વડે વ્યાપ્ત નથી. – શતક ૧૮, ઉદ્દે ૧૦ ૧૨ ગૌ-હે ભગવન! પરમાણુપુલ કેટલા વર્ણવાળો, કેટલા ગંધવાળો, કેટલા રસવાળા અને કેટલા સ્પર્શવાળા છે ? ભ૦–હે ગૌતમ ! તે એક વર્ણવાળા, એક ગંધવાળ, એક રસવાળે અને બે સ્પર્શવાળે છે. જે તે એક વર્ણવાળે હોય તો કદાચ કાળો, કદાચ લીલે, કદાચ રાતે, કદાચ પીળો અને કદાચ ધળો હોય. જે તે એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી અને કદાચ દુર્ગધી હોય. જો તે એક રસવાળે હોય, તે કદાચ કડવો, કદાચ તીખો, કદાચ તૂરે, કદાચ ખાટે અને કદાચ મધુર હોય. જે તે બે સ્પર્શવાળો હોય તો કદાચ શાંત અને સ્નિગ્ધ, કદાચ શીત અને અક્ષ, કદાચ ઉષ્ણુ અને સ્નિગ્ધ તથા કદાચ ઉષ્ણ અને રુક્ષ હોય છે. ૧. જ્યારે તે મોટો હોય ત્યારે. ૨. પરમાણુમાં શત, ઉગ, સ્નિગ્ધ અને રુક્ષ એ ચારમાંના કોઈ પણ અવિરેાધી બે સ્પર્શ હોય છે. 2010_05 Page #523 -------------------------------------------------------------------------- ________________ New શ્રીભગવતી-સાર દિપ્રદેશિક રકંધ કદાચ એક વર્ણવાળો, કદાચ બે વર્ણવાળે, કદાચ એક ગંધવાળે, કદાચ બે ગંધવાળો, કદાચ એક રસવાળો, કદાચ બે રસવાળો, કદાચ બે સ્પર્શવાળે, કદાચ ત્રણ સ્પર્શવાળે અને કદાચ ચાર સ્પર્શવાળા પણ હોય. જ્યારે બંને પ્રદેશનો એક વર્ણરૂપે પરિણામ થાય છે, ત્યારે તેના કાળા વગેરે પાંચ વિકલ્પ થાય; જ્યારે બંને પ્રદેશોના ભિન્ન ભિન્ન વર્ણરૂપે પરિણામ થાય, ત્યારે તેના બ્રિકસંગથી (કાળરાત, કાળો–પીળા ઇત્યાદિ ) ૧૦ વિકલ્પ થાય. એ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શનું સમજવું. ત્રિપ્રાદેશિક સ્કંધ એ પ્રમાણે એક વર્ણવાળો, બે વર્ણવાળો, અને કદાચ ત્રણ વર્ણવાળા હોય; એમ રસ સંબંધે પણ . . . ત્રણ સુધી ગણવું. બાકી બધું દિપ્રદેશિક સ્કંધ પ્રમાણે એમ ચતુ પ્રાદેશિક સ્કંધ વિષે પણ જાણવું. પણ એકથી માંડીને ચાર વર્ણ વગેરે ગણવા. એમ પંચપ્રદેશિક સ્કંધ વિષે પણ સમજવું, પણ એકથી માંડીને પાંચ વર્ણ વગેરે ગણવા. તે પ્રમાણે અસંખ્યાતપ્રદેશિક સ્કંધ સુધી પણ કહેવું. સૂક્ષ્મપરિણામવાળા અનંતપ્રદેશિક સ્કંધને પંચપ્રદેશિક સ્કંધની માફક જ કહેવું. પરંતુ સ્થૂલ પરિણામવાળે અનંતપ્રદેશિક સ્કંધ ૧ થી પાંચ વર્ણવાળે, ૧ થી બે ગંધવાળા, ૧ થી પાંચ રસવાળે, ૧. અનંતપ્રદેશિક સ્કંધ પણ સૂક્ષ્મ હોય, તે તેમાં નરમપણું કે ખરબચડપણું તથા ભારેપણું કે હળવાપણું સંભવતું નથી, જ્યારે સ્થૂલ કંધમાં તે સંભવે છે. 2010_05 Page #524 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ પણ કદાચ ચાર સ્પર્શવાળે, કદાચ પાંચ સ્પર્શવાળા, કદાચ છે સ્પર્શવાળે, કદાચ સાત સ્પર્શવાળા તથા કદાચ આઠ સ્પર્શવાળા પણ હોય. ગોહે ભગવન્! ફાણિત – ગોળની રાબમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય? ભ૦–હે ગૌતમ! અહીં પારમાર્થિક (નૈઋયિક ) અને વ્યાવહારિક એમ બે નયો (દષ્ટિબિંદુએ)થી જવાબ આપી શકાય. વ્યાવહારિક નયની અપેક્ષાએ ફાણિત ગોળ મધુર ૨. ચાર પ વાળ હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, અને સર્વ સિનગ્ધ હોય કે સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ હોય; ઇત્યાદિ મૃદુ, લઘુ, ઉષ્ણ, અને રુક્ષના ૧૬ વિક સમજવા. પાંચ સ્પર્શવાળો હોય તે સર્વ કર્કશ, સર્વગુરુ, સર્વ શીત, એકદેશ સિનગ્ધ અને એકદેશ ક્ષ હોય (અથવા છેવટના બેમાં અનેક દેશ સ્નિગ્ધ અને એકદેશ ક્ષ હોય, અથવા એકદેશ સ્નિગ્ધ અને અનેક દેશ ક્ષ હોય, અથવા અનેક દેશ નિગ્ધ અને અનેક દેશ સમક્ષ હેય.) એમ ગમે તે એક જોડકને એકદેશાદિ રૂપે ગણી ૩૨ વિકલ્પ કરવા. છે સ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, એકદેશ શીત, એકદેશ ઉષ્ણ, એકદેશ ચિનગ્ધ, એક રાક્ષ, એમ ગમે તે બે જોડકાંને એદેશાદિ રૂપે ગણતાં ૩૮૪ વિકલ્પ થાય. સાત સ્પ વાળો હોય, તે સર્વ કર્કશ, એકદેશ ગુરુ, એકદેશ લધુ, એકદેશ શીત, એકદેશ ઉષ્ણુ, એકદેશ સ્નિગ્ધ, એકદેશ રક્ષ એમ ગમે તે ત્રણ જેડકાને એકદેશાદિપે ગણતાં ૫૧૨ વિકલ્પ થાય. અને આઠ સ્પર્શવાળામાં ચારે જેડકાં એદેશાદિ રૂપે ગણતાં ૧૨૯૬ વિક થાય. 2010_05 Page #525 -------------------------------------------------------------------------- ________________ સર રસવાળા કહ્યો છે, પણ નૈઋચિક નયની અપેક્ષાએ તેમાં પાંચ વણું, એ ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શે છે. [ એટલે કે, તેમાં પાંચે વર્ણ છે, પણ અમુક એક પ્રધાન વણું ને તેને વણુ વ્યવહારમાં કહેવામાં આવે છે ત્યાદિ. શતક ૧૮, ઉદ્દે॰ છું ૧૩ ગૌ॰—હે ભગવન : પરમાણુ સખ્યાત છે, અસખ્યાત છે કે અનત છે ! મહે ગૌતમ ! અનંત છે. એ પ્રમાણે અને ત પ્રદેશવાળા કા સુધી જાવું. ગૌ॰—હે ભગવન ! આકાશના એક પુદ્ગલા સખ્યાત છે, અસંખ્યાત છે કે પ્રદેશમાં રહેલાં અનત છે ? મહે ગૌતમ! અનત છે. એ પ્રમાણે અસખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલે સુધી જાણતું. ગૌહે ભગવન્! એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલે કેટલાં છે? ~હું ગૌતમ ! અનત છે. એ પ્રમાણે અસંખ્યાત સમયની સ્થિતિવાળાં પુદ્ગલ્લે સુધી જાણવું. ગૌ—હે ભગવન્ ! એકગુણ કાળાં પુદ્ગલેા કેટલાં છે ? મહે ગૌતમ! અનંત છે. એ પ્રમાણે અન’તગુણ કાળાં સંબંધી તેમ જ બાકીના વર્ગુ, ગંધ, રસ અને સ્પ સબંધી જાણવું. ગૌ॰—હે ભગવન ! પરમાણુ અને દ્રિપ્રદેશિક કધ, એમાં દ્રવ્યાપે કાણ કાનાથી વિશેષાધિક છે ? 2010_05 Page #526 -------------------------------------------------------------------------- ________________ પુદગલ ૧૦૭ મ– હે ગૌતમ ! દિપ્રદેશિક કરતાં પરમાણુઓ વ્યાર્થ... રૂપે ઘણું છે. તે પ્રમાણે ત્રિપ્રદેશિક કરતાં દિપ્રદેશિક સ્કંધે ઘણું છે. . . એ પ્રમાણે દશ પ્રદેશવાળા કરતાં નવ પ્રદેશવાળા વધારે છે. પરંતુ દશ પ્રદેશવાળા કંધો કરતાં સંખ્યાત પ્રદેશવાળા સ્ક ઘણું છે, અને સંખ્યાતપ્રદેશિક કંધે કરતાં અસંખ્યાતપ્રદેશિક કંધે ઘણા છે. પરંતુ અનંત પ્રદેશિક ઔધો કરતાં અસંખ્યાત પ્રદેશિક સ્કંધે ઘણું છે. પરંતુ પ્રદેશાર્થપણે વિશેષાધિકત્વ વિચારીએ, તો પરમાણુ કરતાં દિપ્રદેશિક કંધો ઘણું છે, એ પ્રમાણે નવપ્રદેશિક કરતાં દશપ્રાદેશિક ઘણું છે, દશપ્રદેશિક કરતાં સંખ્યાતપ્રદેશિક ઘણા છે; સંખ્યાત કરતાં અસંખ્યાતપ્રવ ઘણું છે, અને અનંતપ્રવ કરતાં અસંખ્યપ્રવ ઘણું છે. ગૌ –હે ભગવન ! એક પ્રદેશમાં રહેલાં અને બે પ્રદેશમાં રહેલાં પુદ્ગલોમાં વ્યાર્થરૂપે ક્યાં કાનાથી વિશેષાધિક છે ? મહ—હે ગૌતમ ! બે પ્રદેશમાં રહેલાં કરતાં એક ૧. આણુ કરતાં દ્વિઅદેશિક છેડા છે, કારણ કે તે સ્થૂલ છે બીજા એમ પણ કહે છે કે, તેનું કારણ વસ્તુસ્વભાવ જ છે. ૨. તેમનાં સ્થાન વધારે હોવાથી. – ટીમ. ૩. કારણ કે અનંતપ્રદેશિક સ્કંધનો તથાવિધ સૂમ પરિણામ થાય છે. ૪. જેમકે દ્રવ્ય વડે પરિમાણથી પરમાણુ સો હોય, અને ક્રિપ્રદેશિક ૬૦ હોય; તે પણ પ્રદેશપણે પરમાણુઓ તે એ જ થયા, પણ ઢિપ્રદેશિકે તો ૧૨૦ થયા. 2010_05 Page #527 -------------------------------------------------------------------------- ________________ સેન્ટ શ્રીભગવતી-સાર પ્રદેશમાં રહેલાં વિશેષાધિક છે. . . એમ દશ કરતાં નવ પ્રદેશવાળાં અધિક છે. એમ દશ કરતાં સંખ્યાત પ્રદેશવાળાં, અને સંખ્યાત કરતાં અસંખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલે વ્યાપણે અધિક છે. પણ પ્રદેશા પણે વિચારતાં એક કરતાં એ પ્રદેશમાં રહેલાં પુદ્ગલે અધિક છે, એમ નવ કરતાં શ પ્રદેશમાં રહેલાં અને દશ કરતાં સખ્યાત પ્રદેશમાં રહેલાં, અને સખ્યાત કરતાં અસંખ્યાત પ્રદેશમાં રહેલાં અધિક છે. ગૌ—હું ભગવન્! એક સમયની સ્થિતિવાળાં અને એ સમયની, સ્થિતિવાળાં પુદ્ગલેામાં દ્રવ્યા રૂપે કયાં પુદ્ગલેા કાનાથી અધિક ? મ—જેવું અવગાહનાનું ( એક પ્રદેશમાં રહેલ અને એ પ્રદેશોમાં રહેલ નું કહ્યું) તેવું સ્થિતિનું સમજવું. ગૌહે ભગવન! એકગુણ કાળાં અને દ્વિગુણ કાળાં પુદ્ગલામાં દ્રવ્યા રૂપે કયાં પુદ્ગલે! કાનાથી વિશેષાધિક છે ? મ॰-પરમાણુપુદ્ગલાદિની પેઠે બધું કહેવું. એ પ્રમાણે બધા વર્ણ, ગંધ અને રસ સબધે કહેવું. ગૌ~હું ભગવન્! એકગુણુ કશ, અને દ્વિગુણુ કશ પુદ્ગલેામાં વ્યા પણે કાણું કાનાથી અધિક છે ? મ~કે ગૌતમ! એકગુણુ કશ કરતાં દ્વિગુણુ કશપુદ્ગલે અધિક છે. એમ નવગુણુ કરતાં દશગુણ કશ ૧. એટલું યાદ રાખવું કે પરમાણુથી માંડીને અન’તપ્રદેશિક સ્કંધ પણ એપ્રદેશાવગાઢ હોય છે; અને ચણૂકથી માંડી અન’તાણુક કબ્ધ બે પ્રદેશાવગાઢ હાય છે ઇ. 2010_05 Page #528 -------------------------------------------------------------------------- ________________ પુગલ પ૦૯ વિશેષ છે; દશગુણ કરતાં સંખ્યાતગુણ સંખ્યાતગુણ કરતાં અસંખ્યાતગુણ, અને અસંખ્યાતગુણ કરતાં અનંતગુણ કર્કશ પુદ્ગલે અધિક છે. એ પ્રમાણે પ્રદેશાર્થપણે સમજવું, અને એ પ્રમાણે મૃદુ, ગુરુ અને લધુસ્પર્શ વિષે પણ કહેવું. પણ શત, ઉષ્ણ, સ્નિગ્ધ અને ક્ષસ્પર્શ વિષે વર્ણની પેઠે કહેવું. ગૌ હે ભગવન્! એ પરમાણુપુદ્ગો , તથા સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનંતપ્રદેશિક સ્કંધોમાં કવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને વ્યાર્થ–પ્રદેશાર્થરૂપે ક્યાં કેનાથી વિશેષાધિક છે? મહ–હે ગૌતમ ! પ્રચાઈ સૌથી થોડા અનંતપ્રદેશિક સ્કંધે છે, તેથી પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થરૂપે અનંતગણું છે, તેથી સંખ્યાતપ્રદેશિક દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગણું છે, અને તેથી અસંખ્યાતપ્રદેશિક ઔધો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગણી છે. રાથ– અનંતપ્રદેશવાળા કંધે પ્રદેશાર્થરૂપે સૌથી થેડા છે; તેથી પમાણુપુદ્ગલે અપ્રદેશાર્થરૂપે અનંતગણું છે. તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણું છે, અને તેથી અસંખ્યાતપ્રદેશિક & પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણું છે, વ્યાર્થ-: દ્રવ્યાર્થરૂપે અનંતપ્રદેશિક ઔધો સૌથી છેડા છે, અને તે જ સ્કંધો પ્રદેશાર્થરૂપે અનંતગણું છે. તેથી પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થ–અપ્રદેશાર્થરૂપે અનંતગણું છે; તેથી સંખ્યાતપ્રદેશિક સ્કો દ્રવ્યાર્થરૂપે. સંખ્યાતગણું છે, અને તેથી તે જ સ્ક: પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણી છે; ૧. પરમાણુને પ્રદેશ ન હોવાથી. 2010_05 Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીભગવતી-સાર તેથી અસંખ્યાતપ્રાદેશિક સ્ક કવ્યાર્થરૂપે અસંખ્યાતગણ છે, અને તેથી તે જ સ્કન્ધ પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણ છે. ગૌ –હે ભગવન ! એક પ્રદેશમાં રહી શકે તેવાં, સખ્યાતપ્રદેશમાં રહી શકે તેવાં, અને અસંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવાં પુગલેમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને કવ્યાર્થ–પ્રદેશાર્થપણે કેણુ કોનાથી અધિક છે ? માહે ગૌતમ ! એકપ્રદેશ પ્રત્યાર્થ સૌથી છેડા છે, તેથી સંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલો વ્યાર્થ રૂપે સંખ્યાતગણ છે; અને તેથી અસંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવાં પુગલ દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગણાં છે. પ્રફેરાર્થ: એક પ્રદેશમાં રહી શકે તેવાં પુગલો અપ્રદેશાર્થપણે સૌથી ડાં છે, તેથી સંખ્યાતા પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલો પ્રદેશાર્થરૂપે સંખ્યાલગણ છે; અને તેથી અસંખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલે પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણું છે. ચાઈ – પ્રાર્થો : એક પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલ દ્રવ્યાર્થ– અપ્રદેશાર્થરૂપે સૌથી છેડો છે; તેથી સંખ્યાના પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલ દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગણ છે, અને તે જ પુગલો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણું છે. તેથી અસંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલ દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગણું છે, અને તેથી તે જ પુદ્ગલ પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણું અવગાહના સંબંધે અ૫–બહુત્વ કહ્યું છે તેમ સ્થિતિ સંબંધે (એક સમયની સ્થિતિવાળાં, સંખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાંનું અલ્પત્વબહુત્વ) કહેવું. પરમાણુપુદ્ગલનું અભ્યત્વબહુત કહ્યું તેમ 2010_05 Page #530 -------------------------------------------------------------------------- ________________ પુદગલ એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણુ કાળા અને અનંતગણુ કાળા એમ) વર્ણ, ગંધ અને રસ સંબંધે જાણવું. ગ—હે ભગવન! એકગુણ કર્કશ, સંખ્યાતગુણુ કર્કશ, અસંખ્યાતગુણુ કર્કશ અને અનંતગુણ કર્કશ એ પુદ્ગલોમાં કવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે તથા કવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે કહ્યું કાનાથી વિશેષાધિક છે? મહ–હે ગૌતમ ! એકગુણુ કર્કશ પુદ્ગલો વ્યાર્થળે સૌથી ચેડાં છે; તેથી સંખ્યાતગુણ કર્કશ વ્યાર્થરૂપે સંખ્યાતગણાં છે; તેથી અસંખ્યાતગુણ કર્કશ વ્યાર્થરૂપે અસંખ્યાતગણું છે; તેથી અનંતગુણ કર્કશ વ્યાર્થરૂપે અનંતગણું છે. શાર્થ પણ એમ જ જાણવું; પરંતુ સંખ્યાતગુણું કર્કશ પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણાં કહેવાં. વ્યાર્ચ -પ્રાર્થહવે : એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે સૌથી છેડો છે; તેથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો વ્યાર્થરૂપે સંખ્યાતગણું છે, અને તે જ પુદ્ગલે પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણાં છે; તેથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગણું છે, અને તે જ પુદ્ગલો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણ છે. અનંતગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપે તેથી અનંતગણુાં છે, અને તે જ પુદ્ગલ પ્રદેશાર્થરૂપે તેથી અનંતગણું છે. એ જ રીતે મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શોનું જાણવું; પરંતુ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શેનું વર્ણ પ્રમાણે જાણવું. –શતક ૨૫, ઉદ્દે ૪ 2010_05 Page #531 -------------------------------------------------------------------------- ________________ યુગલ ૫૧૨ ૧૪ ગૌ૦–હે ભગવન્! સકંપ પરમાણુપુદ્ગલ પોતાની કંપાયમાન અવસ્થાથી બંધ પડી, પાછો કેટલે કાળે કંપે? . મ-હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ (એટલે કે પરમાણુરૂપે જ રહે ત્યારે ) ઓછામાં ઓછો એક સમય, અને વધારેમાં વધારે અસંખ્ય કાળનું અંતર હોય; પરંતુ પરસ્થાનની અપેક્ષાએ (એટલે કે તે જ્યારે દિપ્રદેશાદિક કંધની અંતર્ગત હોય ત્યારે ) ઓછામાં ઓછું એક સમયનું અંતર હોય; (પણ જ્યારે તે અસંખ્યાત કાળ પર્યત દિપ્રદેશાદિક કંધરૂપે રહી, પુનઃ તેમાંથી જુદો પડીને કપ, ત્યારે) વધારેમાં વધારે અસંખ્યાતકાળનું હાય. એ પ્રમાણે નિષ્કપ પરમાણુપુગલ કંપીને પાછા નિષ્કપ થાય તેનું અંતર સ્વસ્થાનની અપેક્ષાએ ઓછામાં એ છે એક સમય, અને વધારેમાં વધારે આવલિકાનો અસંખ્ય ભાગ હોય. પરંતુ પરસ્થાનની અપેક્ષાએ (એટલે કે નિશ્ચલ થઈ પોતાના સ્થાનથી ચલિત થાય અને ઓછામાં ઓછો એક સમય દિપ્રદેશાદિ સ્કંધરૂપે રહીને પુનઃ નિશ્ચલ થાય ત્યારે, ઓછામાં ઓછા એક સમય, અને વધારેમાં વધારે (એટલે કે, જ્યારે અસંખ્યાતકાળ સુધી દિપ્રદેશાદિ સ્કંધરૂપે રહી, તેથી જુદો થઈને સ્થિર થાય ત્યારે) અસંખ્યકાળનું અંતર હોય. તે જ પ્રમાણે સકંપ બે પ્રદેશવાળા સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ ઓછામાં ઓછો એક સમય, અને વધારેમાં વધારે અસંખ્યાતકાળ; અને પરસ્થાનની અપેક્ષાએ ઓછામાં એ છે એક સમય અને વધારેમાં વધારે (એટલે કે, 2010_05 Page #532 -------------------------------------------------------------------------- ________________ સુબલ ક્રિપ્રદેશિક સ્કંધ ચલિત થઈ તે અનંતકાળ પર્યંત ઉત્તરાત્તર ખીજા અનંતપુદ્ગલેાની સાથે સંઅધ કરતા પુનઃ તે જ પરમાની સાથે સંબદ્ થઈ તે પુનઃ ચાલે ત્યારે ) અનતકાળનું અંતર હોય. એ પ્રદેશવાળા નિષ્કપ સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્ય ભાગનું; તથા પરસ્થાનની અપેક્ષાએ એછામાં એછા એક સમયનું અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર હેાય. એ પ્રમાણે અન’તપ્રદેશિક સ્કંધ સુધી જાવું. ગૌ॰—હે ભગવન્! સક ંપ અને નિષ્કપ પરમાણુએમાં કાણ નાથી વિશેષાધિક છે? હું ગૌતમ! સકપ સૌથી થોડાં છે, અને નિષ્કપ અસંખ્યાતગણાં છે, એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધા સુધી જાણવું. ૪ ગૌ॰હે ભગવન્ ! સકંપ અને નિષ્કપ અનંત પ્રદેશવાળા સ્કધામાં કાણુ કાનાથી વિશેષાધિક છે? મ—હૈ ગૌતમ ! અન’ત પ્રદેશવાળા નિષ્કપા સૌથી ઘેાડા છે, અને તેથી અનંત પ્રદેશવાળા સંપ અનંતગણા છે. ગૌ॰—હું ભગવન્! પરમાણુ અમુક અંશે કપે, સવ અંશે કપે, કે નિષ્કપ હોય ? મ—àગૌતમ ! તે સર્વ અંશે પે અને કદાચ નિષ્કર્ષ પણ હાય. * મૂળમાં એ બધાના પાછા દ્રવ્યારૂપે, પ્રદેશા રૂપે અને કુલચા રૂપે વિશેષાધિકત્ત્વના અનેક વિકલ્પ આપ્યા છે. 2010_05 Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પરંતુ દિપ્રદેશિક સ્કંધ કદાચ અમુક અંશે કંપે, કદાચ સર્વ અંશે કંપે અને કદાચ નિષ્કપ પણ રહે. ૧ - શતક ૨૫, ઉદે. ૪ ૧૫ ગૌ–હે ભગવન ! પરમાણુપુદ્ગલોના સંયોગ અને ભેદને સંબંધથી અનંતાનંત પુલ પરિવર્તે છે જાણવા યોગ્ય છે. સોગ અને ભેદના યોગથી એ પરમાણુપુદ્ગલોના અનંતાનંત પરિવર્તે થાય છે. કારણ કે એક જ પરમાણુ દ્વચકથી માંડી અનંતાણુક દ્રવ્યો સાથે સજાતે અનંત પરિવર્તે પામે છે; અને પરમાણુ અનંત છે; તથા દરેક પરમાણુએ અનંત પરિવર્તે સંભવતા હોવાથી, પરમાણુપુગલોનાં પરિવર્તેિ અનંતાનંત થાય છે. તો તે પુદ્ગલ પરિવર્તે કેટલા પ્રકારના છે ? મહ–હે ગૌતમ ! (પુદ્ગલપરમાણુના સાત પ્રકાર પ્રમાણે) તે સાત પ્રકારના છે: દારિક પુદગલપરિવર્ત, વૈક્રિય પુગલ પરિવર્ત, તૈજસ પુલ પરિવર્ત, કામણ પુગલપરિવર્ત, મન પુદ્ગલપરિવર્ત, વચન પુદ્ગલપરિવર્ત, અને આનપાન પુદ્ગલ પરિવર્ત. ગૌ–હે ભગવન ! ઔદારિક પુદ્ગલ પરિવર્તનું તે નામ શાથી છે? મહ–હે ગૌતમ! દારિક શરીરમાં વર્તતા જીવે 1. મૂળમાં આને માટે પણ કાળનું અંતર, અને પછી તે બધાના દ્રવ્યાર્થીદિપણે વિશેષાધિકત્વની વિગતો છે. ૨. પુગલ દ્રવ્ય સાથે પરિવર્ત – એટલે કે પરમાણુઓનાં મિલન, તે પુલ પરિવર્ત. 2010_05 Page #534 -------------------------------------------------------------------------- ________________ પુદગલ ૫૧૫ દારિક શરીરને એગ્ય દ્રવ્ય ઔદારિકશરીરપણે ગ્રહણ કરેલાં છે. તથા તેપણે તે પરિણામ પામેલાં છે, નિર્જરાયેલાં છે, જીવપ્રદેશથી નીકળેલાં છે અને જીવપ્રદેશથી છૂટાં થયેલાં છે, માટે તે ઔદારિક પુદ્ગલ પરિવર્ત કહેવાય છે. એ પ્રમાણે બીજાને પણ સમજી લેવું. ગૌ–હે ભગવન! ઔદારિકપુદ્ગલપરિવર્ત કેટલા કાળે નીપજે? મ૦ હે ગૌતમ! અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે નીપજે. એ પ્રમાણે અન્યનું પણ સમજવું. ગૌ૦ –હે ભગવન ! એ બધાની નિપત્તિકાળમાં કર્યો કાળ કોનાથી વિશેષાધિક છે? મહ–હે ગૌતમ! સર્વથી થડે કામણને છે (કારણ કે, તે સૂમ તથા બહુતમ પરમાણુનિષ્પન્ન હોય છે, એક વારે બહુ સ્વીકારાય છે, તથા સર્વ નારકાદિપદમાં વર્તમાન જીવ વડે તે નિરંતર ગ્રહણ કરાતા હોવાથી, તે સિઘળાં પુદ્ગલેનું ગ્રહણ થડા વખતમાં થઈ શકે છે, તેનાથી અનંતગણ તૈજસનો છે (કાર્માણથી સ્થૂલ હોવાથી); તેનાથી અનંતગણો ઔદારિકનો (તેનાથી સ્થૂલ હોવાથી.); તેનાથી અનંતગણો આનપ્રાણન; તેનાથી અનંતગણો ૧. એટલે કે એક જીવ ગ્રાહક હોવાથી, અને પુગલ અનંત હેવાથી, તથા પૂર્વે ગ્રહણ કરેલાં ગણવાનાં ન હોવાથી. ૨. જોકે તે ઔદારિક પુગલ કરતાં સૂક્ષમ હોય છે, તથા બહુપ્રદેશિક હોય છે; છતાં અપર્યાપ્ત અવસ્થામાં તેમનું ગ્રહણ હેતું નથી; તથા પર્યાપ્ત અવસ્થામાં પણ દારિક શરીરનાં પગલે કરતાં તે ડાં લેવામાં હોય છે. 2010_05 Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાગવતી-સાર મનનો; તેનાથી અનેકગણો વચનનોં; અને તેનાથી અનંતગણું વૈક્રિય છે.૩ – શતક ૧૨, ઉદે. ૪ ગૌ૦–હે ભગવન ! પરમાણુ શાશ્વત છે કે અશાશ્વત? મહ–હે ગૌતમ! દ્રવ્યાર્થરૂપે તે શાશ્વત છે, અને વણદિ પર્યાયવડે તે અશાશ્વત છે. ગૌ૦–હે ભગવન!•પરમાણુ ચરમ છે કે અચરમ છે? મહ–હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી; પણ અચરમ છે; ક્ષેત્રની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિત અચરમ છે. કાલની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે, અને કદાચ અચરમ છે; તથા ભાવની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિત્ અચરમ છે. – શતક ૧૪, ઉદે૪ [ વિવરણ: જે પરમાણુ વિવક્ષિત પરિણામથી રહિત થઈને પુનઃ તે પરિણામને પામશે નહીં, તે પરમાણુ તે પરિણામની અપેક્ષાએ ચરમ કહેવાય છે, અને જે પરમાણુ પુનઃ તે પ@િામ પામશે, તે અપેક્ષાએ તે અચરમ છે. દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ ચરમ નથી; કારણ કે સ્કંધ બનવા છતાં તે ફરી પરમાણુ બનશે; ક્ષેત્ર સામાન્યની દૃષ્ટિએ તો તે અચરમ છે, કારણ કે પરમાણુ ફરીથી ત્યાં આવશે, ૧. એકેદ્રિયદિ કાયમાં તેનું ગ્રહણ ન હોવાથી. ૨. મોદ્રવ્યથી ભાષાદ્રવ્ય અતિસ્થલ હેવાથી એક સાથે ડાં જ લેવાય છે તેથી. ૩. વૈક્રિય શરીર બહુ કાલે પ્રાપ્ત થતું હોવાથી. 2010_05 Page #536 -------------------------------------------------------------------------- ________________ પુમલ પરંતુ અમુક કેવલજ્ઞાનીએ સમુદ્ઘાત કર્યો હાય, તે કૈવલજ્ઞાનીના સંબંધિવિષ્ટ પરમાણુ કાઈ પણ સમયે તે ક્ષેત્રના આશ્રય નહીં કરે, કારણ કે તે કેવલીનું નિર્વાણુ થવાથી તે ક્ષેત્રમાં પુનઃ કદી નથી આવવાના. માટે તે અપેક્ષાએ તે ચરમ છે. તે પ્રમાણે પૂર્વાદિ કાળને વિષે જે કેવલીએ સમુદ્ધાત કર્યો, તે કાલને વિષે જે પરમાણુ રહેશેા છે, તે પરમાણુ તે કેલિસમુદ્ધાવિશિષ્ટ તે કાળને કદી પણ પ્રાપ્ત નહીં કરે. માટે તે ચરમ છે; પણ વિશેષણુરહિત કાલની અપેક્ષાએ તે અચરમ છે. તે જ પ્રમાણે કલિસમુદ્ધાતને અવસરે જે પરમાણુ વર્ણાદિ વિશેષભાવને પ્રાપ્ત થયા હતા, તે પરમાણુ વિવક્ષિત કૅલિસમુદ્ધાવિશિષ્ટ વર્ણદિપરિણામની અપેક્ષાએ ચરમ છે.] ૧૭ ગૌ-હે ભગવન્ ! કેટલા પ્રકારના પુદ્ગલે! કહ્યા છે? મહે ગૌતમ! ત્રણ પ્રકારના પુદ્ગલેા કહ્યા છે. ૧. પ્રયાગપરિણત – એટલે કે જીવના વ્યાપારથી શરીરાદિપે પરિણામ પામેલા. ૨. મિશ્રપરિણત ( પ્રયાગ અને સ્વભાવ અતેના સંબંધથી પરિણામ પામેલા), અને ૩. વિસ્રસા પરિણત ( સ્વભાવથી પરિણમેલા ). * પ્રયાગપરિણામનેા ત્યાગ કર્યાં વિના વિસ્રસા –સ્વભાવથી પરિણામાન્તરને પ્રાપ્ત થયેલા મૃત કહેવદિ પુટ્ટુગàા તે મિશ્ર પરિણત; અથવા વિસ્રસાથી પરિણત થયેલી તથા ઔદારિકાર્ડદે શરીરપણે પરિણામ પામેલી ઔદારિકાદિ વણાએ જીવના પ્રયાગથી જ્યારે ઔદારિકાદિ શરીર વગેરે રૂપે પરિણત થાય ત્યારે તે પણ મિશ્રપરિણત કહેવાય છે. 2010_05 Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર્ ગૌ~~~હે ભગવન્ ! પ્રયાગપરિણતઃ પુદ્ગલેા કેટલા પ્રકારના કહ્યા છે ? મત્સ્યે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છેઃ એક્રેયિપ્રયાગપરિણત (એટલે કે એકેદ્રિય જીવન! વ્યાપાર વડે પરિણામ પામેલા, એ ઇંદ્રિયપ્રયાગપરિણત, એમ પચેત્રિયપ્રયાગરિત.૧ 01 ગૌ હે ભગવન્! મિશ્રપતિ પુદગલેા કેટલા પ્રકારના કહ્યા છે? મતે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે; તે આ પ્રમાણે એકેન્દ્રિયમિશ્રપતિ......એમ પચે દ્રિય સુધી, ૧૮ ગૌ॰—હું ભગવન્ ! વિસ્રસારિત – સ્વભાવથી પરણામને પ્રાપ્ત થયેલ પુદ્ગલેા કેટલા પ્રકારના કહ્યા છે? મહે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે: વધ્યું પરિણત, ગધપરિત, રસપરિષ્કૃત, સ્પર્શ્વપરિત અને સંસ્થાનપરિણત. ર ૧. મૂળમાં પછી તે દરેકના પેટા વિભાગેા પણ જણાવેલા છે; જેમકે એકદ્રિયના પૃથ્વી, આદિ પાંચ; 'ચેન્દ્રિયના નૈચિક, તિર્યંચ, દેવ, અને મનુષ્ય. પાછા તે દરેક્ના સૂક્ષ્મ, બાદર, જલચર, સ્થલચર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ગ’જ, સમૂર્ણિમ એમ જેટલા પેટાવિભાગ પ્રસિદ્ધ છે, તે ગણાવેલા છે. - ૨. તે વણુ વગેરેના પેટાવિભાગેા પણ મૂળમાં ગણાવ્યા છે. મૂળમાં આની પછી પ્રયેાગના મન – વાણી – કાચના પ્રત્યેાગ એમ ત્રણ પેટાવિભાગ પાડચા છે, અને મન – વાણીનાં પાછા સત્ય, મિથ્યા આદિ પેટાવિભાગ પાડયા છે. કાર્યપ્રયાગમાં ઔદારિકાદિ શરીરરૂપે પેટાવિભાગ પાડચા છે; અને તે દરેકના 2010_05 Page #538 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ૧૯ ગૌ–હે ભગવન્! પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિસાપરિણત એ પુદ્ગલમાં ક્યાં પુલો કેનાથી વિશેષાધિક છે? મ૦–હે ગૌતમ! સૌથી થોડાં પ્રયોગપરિણત છે; તેથી મિશ્ર અનંતગણું છે અને તેથી વિશ્વસાપરિણત અનંતગણ છે. ગોહે ભગવન! તે એમ જ છે. હે ભગવન ! તે એમ જ છે. – શતક ૮, ઉદ્દે ૧ પાછા એકેન્દ્રિયાદિ રૂપે પેટાવિભાગ પાડ્યા છે. તે જ પ્રમાણે મિશ્રના પણ મનોમિશ્ર, વચનમિશ્રાદિ પેટાવિભાગ પાડયા છે અને વિસાના વર્ણાદિ પિટાવિભાગ પાડ્યા છે; તે વર્ણાદિના પણ કૃષ્ણાદિ પેટાવિભાગ પાડ્યા છે. આમ એક દ્રવ્યની અપેક્ષાઓ આટલે વિસ્તાર કરી, પાછું બે દ્રવ્યની અપેક્ષાએ તે બધું ગણાવ્યું છે. તેમાં એક અમુક રીતે અને બીજું બીજી રીતે એવા પણ વિભાગ સંભવતા હોવાથી વિસ્તારનો પાર નથી રહ્યા. એ પ્રમાણે પાછો ત્રણ દ્રવ્યોને, અને અંતે ચાર કન્યાને એમ અસંખ્યાત અને અનંત દ્રાનો ઉલ્લેખ કરી પ્રકરણ પૂરું કર્યું છે. ૧. કારણકે પ્રોગપરિણત એટલે શરીરાદિરૂપે પરિણુન; પરંતુ જીવપુદ્ગલનો સંબંધકાળ છેડે છે, તેથી તે ચેડાં છે; વિઐસા તો અનંત છે, કારણકે જીવથી ગ્રહણ ન થાય તેવાં પણ અનંત પુગલે છે. 2010_05 Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫ અસ્તિકાય અને કાવિભાગ ૧ઃ અસ્તિકાય ૧ વિવરણ : ‘અસ્તિ’ એટલે પ્રદેશ, અને કાય ’ એટલે સમૂહ. એ પ્રમાણે ‘અસ્તિકાય' એટલે પ્રદેશના સમૂહ. જીવ, પુદ્ગલ વગેરે પાંચ દ્રવ્યાને અસ્તિકાય પણ કહેવામાં આવે છે; કારણકે તે બ્યા પ્રદેશાના સમૂહરૂપ છે; તેઓ એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી. પુદ્ગલ જે કે અવયવરૂપ તથા અવયવપ્રચયરૂપ એમ અને પ્રકારનું છે. જૈનદર્શન જીવ સિવાય બીજું અવતત્ત્વ માને છે. તે અજીવતત્ત્વ પાંચ પ્રકારનું છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, અને પુદ્ગલાસ્તિકાય. તેમાં કાલના પ્રદેશસમૂહ સંભવતા નહાવાથી તેને અસ્તિકાય કહેવામાં નથી આવતા. ઉપરાંત કેટલાક આચાયાં તે તેને 2010_05 Page #540 -------------------------------------------------------------------------- ________________ પર સ્વતંત્ર તત્ત્વ પણ નથી માનતા. એટલે અજીવતત્ત્વમાં ચાર અસ્તિકા છે, અને પાંચમ છવાસ્તિકાય, એમ કુલ પાંચ અસ્તિકા થયા. એમાં છવ, આકાશ . અને પુદ્ગલ એ ત તો. વૈશેષિક, ન્યાય, સાંખ્ય આદિ દર્શનને પણ માન્ય છે, જે કે પુદ્ગલાસ્તિકાયને બદલે બીજાં દર્શનેમાં પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોનો ઉપયોગ થાય છે. પરંતુ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને તો જૈનદર્શન સિવાય બીજું કઈ પણ દર્શન માનતું નથી. ' બધાં દ્રવ્યો આકાશમાં અવકાશ મેળવીને રહેલાં છે. તે પ્રમાણે ધર્મ, અધર્મ છવ, અને પુદ્ગલ પણ આકાશમાં જ સ્થિત છે. તેમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય જ ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ છે; અર્થાત ગતિ અને સ્થિતિનું ઉપાદાનકારણ જીવ અને પુગલ જ છે. તે પણ નિમિત્તકારણ કે જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે, તે ઉપાદાનકારણથી ભિન્ન હોવું જ જોઈએ. એથી જીવ – પુલની ગતિમાં નિમિત્તરૂપે ધમસ્તિકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધર્માસ્તિકાયની સિદ્ધિ થઈ જાય છે. આ અભિપ્રાયથી શાસ્ત્રમાં ધર્માસ્તિકાયનું લક્ષણ જ “ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું” અને અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિમાં નિમિત્ત થવું” એટલું બતાવ્યું છે.. એ ધર્મ અને અધર્મનું કાર્ય આકાશથી સિદ્ધ થઈ શકે તેમ નથી. કેમકે તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન દ્રવ્યને પિતાનામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી શકે નહીં. એટલે અનંત પુદ્ગલ અને અનંત જીવવ્યક્તિઓ 2010_05 Page #541 -------------------------------------------------------------------------- ________________ સર શ્રીભગવતી-સાર અનંત પરિમાણુ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સ'ચાર કરશે; તેથી તે એવી પૃથક્ થઈ જશે કે જેથી એમનું ફરીથી મળવું અને નિયત સૃષ્ટિ રૂપે નજરે આવી પડવું એ અસંભવિત તા નહીં, તે। કિંન તા જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ બ્યાની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વના સ્વીકાર જૈન દર્શન કરે છે. એ જ તત્ત્વ ધસ્તિકાય કહેવાય. એ or દલીલથી એ રીતે સ્થિતિમૌંદાના નિયામકપે અધર્માસ્તિકાય તત્ત્વના સ્વીકાર થાય છે. એ ધર્મ આદિ દ્રવ્યે। સમગ્ર આકાશમાં નથી રહેતાં, પણ આકાશના અમુક પરિમિત ભાગમાં જ સ્થિત છે. જેટલા ભાગમાં તે સ્થિત છે, તેટલે ભાગ લેાક – લેાકાકાશ કહેવાય છે. આ ભાગની મહાર આસપાસ ચારે તરફ જે અનંત આકાશ વિદ્યમાન છે, તે અલેકાકાશ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્ય નિત્ય છે, અર્થાત્ તે પાતપેાતાના સામાન્ય તથા વિશેષરૂપથી કદાપિ ચુત થતાં નથી; તે પાંચે સ્થિર પણ છે એટલે કે તેમની સખ્યામાં ક્યારેય એછાવત્તાપણું થતું નથી. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ એ ચાર અરૂપી છે; પુદ્ગલ રૂપી ( મૂર્ત) છે. વળી ધર્મ, અધર્મ અને આકાશ એક એક વ્યક્તિરૂપ છે. એમની મે અથવા મેથી અધિક વ્યક્તિએ નથી હેાતી, એ જ રીતે તે ત્રણે નિષ્ક્રિય પણ છે. ‘કાય’ એટલે સમૂહ, એ ઉપરથી એવું સૂચિત કર્યું` છે કે તે પાંચે પ્રદેશસમૂહુરૂપ છે. પ્રદેશ એટલે એવા સૂક્ષ્મ અંશ કે જેના બીજા અશાની કલ્પના સર્વજ્ઞની બુદ્ધિથી પણ ન થઈ શકે. ધર્મ અને અધર્મ અને એક એક વ્યક્તિરૂપ. 2010_05 Page #542 -------------------------------------------------------------------------- ________________ પર૩ અસ્તિકાચ છે; અને એમના પ્રદેશ અસંખ્યાત છે. અર્થાત્ ઉક્ત બંને દ્રવ્ય એક એવા અખંડ સ્કંધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય અંશ ફક્ત બુદ્ધિથી કલ્પી શકાય છે, પણ વસ્તુભૂત સ્કંધથી અલગ કરી શકાતા નથી, છવદ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ એક અખંડ વસ્તુ છે. તેને પણ અસંખ્યાત પ્રદેશ છે. આકાશદ્રવ્ય બીજાં બધાં દ્રવ્યથી મેટ કંધ છે કેમકે તે અનંતપ્રદેશપરિમાણ છે. પુગલદ્રવ્યના સ્કંધ નિયતરૂપ નથી હોતા; કોઈ સંખ્યાત પ્રદેશને, કોઈ અસંખ્યાત પ્રદેશને, કઈ અનંતપ્રદેશને તો કાઈ અનંતાનંત પ્રદેશનો પણ હોય છે પુદ્ગલના પ્રદેશ પિતાને સ્કંધથી જુદા પણ થઈ શકે છે. ગૌ–હે ભગવન્! અસ્તિકાયો કેટલા છે? મહ–હે ગૌતમ! પાંચ છે: ધમસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુગલાસ્તિકાય. ગૌત્ર –હે ભગવન ! ધર્માસ્તિકાયમાં કેટલા રંગ, ગંધ, રસ અને સ્પર્શ છે ? ભ૦–-હે ગૌતમ ! ધર્માસ્તિકાય અરૂપી છે, તેથી તેમાં રંગ, ગંધાદિ નથી. તે અરૂપી, અજીવ, અને શાશ્વત, અવસ્થિત લોકદ્રવ્ય છે. દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય છે; ક્ષેત્રથી તે લોક જેવડો છે; કાળથી તે નિત્ય છે; ભાવથી તે રંગ ગંધાદિ વિનાને છે. ગુણથી તે ગતિગુણવાળે છે; એ પ્રમાણે અધર્માસ્તિકાય સ્થિતિગુણવાળો છે. આકાશસ્તિકાય તો લેકાલોક જેવડા છે, અને ગુણથી અન્ય વ્યોને અવકાશ. આપવારૂપ અવગાહનાગુણવાળે છે. 2010_05 Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રી શામજી-૨ ગૌ–હે ભગવન! જીવાસ્તિકાય કેટલાં રૂપગ ધાદિવાળો છે ? માહે ગૌતમ ! જીવાસ્તિકાય પણ અરૂપી હાઈ રૂપગંધાદિ વિનાને છે. દ્રવ્યથી તે અનંત વ્યરૂપ છે; ક્ષેત્રથી તે લોક જેવડે છે; કાળથી તે નિત્ય છે; ભાવથી રંગગંધાદિ વિનાને તથા ગુણથી બોધવ્યાપારરૂપ ઉપયોગગુણવાળે છે. ગૌત્ર –હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા રંગ અંધાદિ છે ? ભ–હે ગૌતમ! તે પાંચ રંગ, પાંચ રસ, બે ગંધ, અને આઠ સ્પર્શવાળો છેમૂર્ત છે, અજીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લોકદ્રવ્ય છે. દ્રવ્યથી તે અનંત દ્રવ્યરૂ૫ છે; ક્ષેત્રથી લોક જેવડો છે; કાળથી નિત્ય છે; ભાવથી રંગઅંધાદિવાળે છે, અને ગુણથી તે (પરસ્પર સંબંધરૂપ ) ગ્રહણગુણવાળો છે.' ગર- હે ભગવન ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ તે ધર્માસ્તિકાય એમ કહેવાય ? મ–ના ગૌતમ ! એ પ્રમાણે બે ત્રણ કે અસંખ્યય પ્રદેશો પણ ન કહેવાય; જ્યાં સુધી ધર્માસ્તિકાયને એક પ્રદેશ પણ ઊણો છે ત્યાં સુધી તેને ધર્માસ્તિકાય ન કહેવાય. કારણ કે, ચક્રને ભાગ તે ચક્ર ન કહેવાય; તે આખું હોય ૧. કારણ કે દારિકાદિ અનેક પુગલો સાથે જીવને સંબંધ છે, અથવા પ્રાણધારી જીવ દારિકાદિ અનેક જાતનાં પુદ્ગલેનું ગ્રહણ કર્યા કરે છે. 2010_05 Page #544 -------------------------------------------------------------------------- ________________ અઘિકાચા ત્યારે જ ચક્ર કહેવાય. તે પ્રમાણે, જ્યારે ધર્માસ્તિકાય પૂરે હોય ત્યારે જ ધર્માસ્તિકાય એમ કહેવાય. – શતક ૨, ઉદ્દે ૧૦ ગૌ–હે ભગવાન ! આકાશના કેટલા પ્રકાર છે? ભ૦–હે ગૌતમ ! બે પ્રકાર છે : લોકાકાશ અને અલોકાકાશ. જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય રહે છે, તે ક્ષેત્ર, તે દ્રવ્ય સહિત લોક– લોકાકાશ કહેવાય છે; અને તેથી ઊલટું તે અલોકાકાશ. અલોકાકાશમાં છવાદિ દ્રવ્યો નથી. આકાશ પોતે અગુરુલઘુ છે; - શતક ૨, ઉદ્દે ૧૦ ગૌ– હે ભગવન ! ધર્માસ્તિકાય કેટલે મટે છે ? મહ—હે ગૌત્મ ! તે લોકપ્રમાણ છે, લોકને સ્પર્શેલો તથા લેકને જ અડીને રહે છે. ગૌ–હે ભગવન્! ધર્માસ્તિકાયના કેટલા ભાગને અધલોક સ્પર્શે છે? મહ–હે ગૌતમ ! અલોક ધર્માસ્તિકાયની અડધાથી વધારે ભાગને અડકે છે.' ગૌત્ર –હે ભગવદ્ ! ધર્માસ્તિકાયના કેટલા ભાગને તિર્યોક સ્પર્શે છે ? ૧. કારણકે ૧૪ રાજીપ્રમાણ લેકમાં અલક સાત રજા પ્રમાણથી વધારે છે. રજુ માટે જુઓ આગળ પા. પપ. 2010_05 Page #545 -------------------------------------------------------------------------- ________________ મહાર શ્રીભગવતી-સ્પર મહ–હે ગૌતમ! અસંખેય ભાગને . ગૌ૦––હે ભગવન્! ધર્માણિતકાયના કેટલા ભાગને ઊર્ધ્વક સ્પર્શે છે? - મહ–હે ગૌતમ ! ધર્માસ્તિકાયના કાંઈક એાછા અર્ધ ભાગને અડકે છે. –શતક ૨, ઉદ્દે ૧૦ - ૩ ગૌ૦–હે ભગવન ! આ લોક કે કહેવાય છે ? મો-–હે ગૌતમ ! આ લોક પંચાસ્તિકાયરૂપ કહેવાય છે. ગૌ–હે ભગવન ! ધર્માસ્તિકાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય ? ભ૦–હે ગૌતમ ! ધર્માસ્તિકાય વડે જીવોનું ગમનાગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવર્તે છે; તે સિવાય તેવા પ્રકારના જે બીજા ગમનશીલ ભાવ છે, તે સર્વ ધર્માસ્તિકાયથી પ્રવર્તે છે; કેમકે ધર્માસ્તિકાય ગતિલક્ષણ છે. ગૌ––હે ભગવન્! અધર્માસ્તિકાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય ? ભ૦-–હે ગૌતમ ! અધર્માસ્તિકાયવડે જીવનું ઊભા રહેવું, બેસવું, સૂવું, અને મનને સ્થિર કરવું વગેરે જે કાંઈ સ્થિર ભાવ છે તે પ્રવર્તે છે; કારણકે, અધર્માસ્તિકાય સ્થિતિલક્ષણ છે. ૧. કારણકે તિર્યંગલોનું પ્રમાણ ૧૮૦ એજનનું છે; અને ધર્માસ્તિકાયનું તો અસંખ્ય જન છે. 2010_05 Page #546 -------------------------------------------------------------------------- ________________ અસ્તિકાય પર ગૌ–હે ભગવન ! આકાશાસ્તિકાયવડે છવાની અને અછવાની શી પ્રવૃત્તિ થાય ? મહે ગૌતમ! આકાશાસ્તિકાય એ જીવ અને અછવદ્રવ્યના આશ્રયરૂપ છે. (જેમ એક ઓરડાનું આકાશ એક દીવાના પ્રકાશથી ભરાય, અને બીજા સહસ્ત્ર દીવાને પ્રકાશ પણ ત્યાં જ સમાય, તેમ પુદ્ગલના પરિણામની વિચિત્રતાને લીધે એક કે બે પરમાણુથી પૂર્ણ એક આકાશ પ્રદેશની અંદર સે પરમાણુ પણ માય અને હજાર કરોડ – કે અનંત સુધીનાં પરમાણુઓ પણ સમાય. ગૌ હે ભગવન ! જીવાસ્તિકાયવડે જીવનું શું પ્રવર્તે? મહ–હે ગૌતમ ! જીવાસ્તિકાય વડે જીવ અનંત આભિનિબાધિક જ્ઞાનના (મતિજ્ઞાનના) અને અનંત શ્રુતજ્ઞાનના પર્યાના – એમ કેવલજ્ઞાન અને દર્શનના અનંતપર્યાના – એમ તે તે જ્ઞાન અને દર્શનના ઉપયોગને પ્રાપ્ત થાય છે. કેમકે ઉપયોગ (બેધવ્યાપાર) એ જીવનું લક્ષણ છે. ગૌ –હે ભગવન ! પુલાસ્તિકાય વડે શું પ્રવર્તે ? ભ૦–હે ગૌતમ ! તેના વડે જીવોને ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, (અ) કામણ (શરીર), શ્રોવેન્દ્રિયથી માંડીને સ્પર્શનેન્દ્રિય સુધીની ઈદ્રિયે, મનેયેગ, વચનોગ, કાયયોગ અને શ્વાસોચ્છાસનું ગ્રહણ પ્રવર્તે છે. કેમકે ગ્રહણલક્ષણ પુદ્ગલાસ્તિકાય છે. ગૌ–હે ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શાયેલું હોય ? મહ–હે ગૌતમ ! ઓછામાં ઓછા ત્રણ, અને વધારેમાં વધારે છે. (કારણકે લોકાતે આવેલા ત્રિકોણ 2010_05 Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્રશાનિસાર ખૂણામાં આવેલા ધર્માસ્તિકાયને એક ઉપર અને બે બાજુના એમ ત્રણ જ ધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના હેય. જ્યારે તે ખૂણે ન હોય, ત્યારે ચાર દિશાના ચાર, એક ઉપર અને એક નીચેનો મળીને કુલ છ થાય). ગ –હે ભગવન ! તે કેટલા અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શયેલો હોય ? મહ–હે ગૌતમ ! એાછામાં ઓછા ચાર, અને વધારેમાં વધારે સાત.૧ ગૌ–ભગવન્! તે કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્ધાયેલો હોય ? મહ–હે ગૌતમ! સાત. (લોકાતે પણ આકાશ હોવાથી તેને “ઓછામાં ઓછું” એ વિકલ્પ સંભવતો નથી). ગૌ–હે ભગવન! તે કેટલા જીવાસ્તિકાયના પ્રદેશ વડે સ્પેશયેલો હોય ? મહ–હે ગૌતમ! અનંત પ્રદેશો વડે. (કારણકે તે એક જ ઠેકાણે અનંત જીવોના પ્રદેશે આવી રહેલા હોય છે.) ગૌ – હે ભગવન્! તે કેટલા પુલાસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શાયેલો હોય ? મવહે ગૌતમ ! અનંત પ્રદેશ વડે. ગૌ–હે ભગવન્ ! તે કેટલા કાલ (અદ્ધા)ના સમયે વડે સ્પર્શાયેલો હોય ? ૧. કારણકે ધર્માતિકાચના પ્રદેશોની પેઠે ત્રણ અને છે તે ખરા જ; ઉપરાંત જ્યાં ધર્માસ્તિકાયને પ્રદેશ છે ત્યાં અધર્માસ્તિકાયનો પણ છે. તેથી એક વચ્ચે. 2010_05 Page #548 -------------------------------------------------------------------------- ________________ અરિકાય ભ૦–હે ગૌતમ! કદાચિત સ્પર્શયેલો હોય, અને કદાચિત ન સ્પર્શાવેલ હોય. જે સ્પર્શયેલો હોય તે અનંત સમો વડે સ્પર્શાયેલો હોય. [ અધર્માસ્તિકાયમાં પણ તે પ્રમાણે જ છે.]. ગ–હે ભગવન ! આકાશાસ્તિકાયને એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શ કરાયેલું હોય ? મહ–હે ગૌતમ! કદાચિત ! (લોકની અપેક્ષાએ) સ્પર્શ કરાયેલો હોય, અને (અલેકની અપેક્ષાએ) સ્પર્શ કરાયેલો ન હોય. જે સ્પર્શ કરાયેલો હોય, તો ઓછામાં ઓછા એક, ૩ બે, ત્રણ કે ચાર વડે સ્પર્શ કરાયેલો હોય; અને વધારેમાં વધારે સાત પ્રદેશ વડે સ્પર્શ કરાયેલા હોય તે પ્રમાણે અધર્માસ્તિકાયનું પણ જાણવું. આકાશસ્તિકાયના છ પ્રદેશ વડે તે સ્પષ્ટ હોય; જીવાસ્તિકાયના પ્રદેશ વડે કદાચિત સ્પષ્ટ ૧. કારણકે લોકમાં પણ કાલ તો માત્ર અઢી દ્વીપમાં જ વ્યાપેલો છે. ૨. કારણકે તે અનાદિ હેવાથી તેને અનંત સમયની સ્પર્શના હોય છે; અથવા વર્તમાન સમયવિશિષ્ટ અનંત દ્રવ્યો તે અનત સમય કહેવાય છે, માટે. ૩. અલકાકાશના અગ્રભાગમાં વર્તત આકાશપ્રદેશ કાન્તમાં વર્તતા એક ધર્માસ્તિકાયના પ્રદેશને જ સ્પશે. વક્રગત આકાશપ્રદેશ બે વડે પૃષ્ટ હોય; જે અલકાકાશના પ્રદેશની આગળ, નીચે અને ઉપર ધર્મના પ્રદેશ હોય, તે ત્રણ વડે સ્પષ્ટ હોય; લોકાન્તને વિષે ખૂણામાં રહેલો આકાશપ્રદેશ ઉપર-નીચે, અને બે દિશામાં રહેલા બે એમ ચાર પ્રદેશે વડે પૃષ્ટ હોય. ૪. જે આકાશને પ્રદેશ ઉપર-નીચે, ચાર દિશા અને પોતે છે ત્યાં જ રહેલા પ્રદેશ વડે સ્પર્શાય તે સાત વડે સ્પર્શાય. ર૪ 2010_05 Page #549 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર હોય કે ન હોય; હોય તો અવશ્ય અનંત પ્રદેશ વડે પૃષ્ટ હોય. એ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશે અને કાલના સમયની સ્પર્શના જાણવી. ગૌ-––હે ભગવન ! જીવાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશો વડે પૃષ્ટ હોય! | મ–હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે સાત વડે. એ પ્રમાણે અધર્માસ્તિકાયનું પણ જાણવું. આકાશાસ્તિકાયના સાત પ્રદેશ વડે સ્પર્શાવેલ હોય; બાકી બધું ધર્માસ્તિકાય પ્રમાણે જાણવું. ગૌ–હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ કેટલા ધમાંસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ હોય ? મહે ગૌતમ! જીવાસ્તિકાયની પેઠે બધું જાણવું. ગૌ૦–હે ભગવન્ ! કાલનો એક સમય કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ હોય ? મ–હે ગૌતમ! સાત પ્રદેશો વડે . અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયનું એ મુજબ જ જાણવું. જીવાસ્તિકાય અને પુલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે ધૃષ્ટ હોય; વળી અહાકાલ સમયવિશિષ્ટ અણુદ્રવ્યને પણ અદ્ધાસમય કહીએ, તો અનંત અદ્ધાસમ વડે પણ સ્પષ્ટ હોય છે એમ કહેવું જોઈએ. ૧. મૂળમાં અહીં પગલાસ્તિકાયના બે પ્રદેશ, ત્રણ પ્રદેશો એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશની પણ ગણના છે. તે દરેકમાં બુદ્ધિને તો થોડી કસરત મળે છે; પણ બીજી રીતે તે નિરુપયોગી હોવાથી તેને અહીં પડતી મૂકી છે. ૨. અહીં “ઓછામાં ઓછું” એવો વિકલ્પ સંભવતો નથી, કારણ કે લોકાન્તના ખૂણા વિષે કાલ છે જ નહિ. 2010_05 Page #550 -------------------------------------------------------------------------- ________________ પ૩૧ અસ્તિકાય ગૌ૦–હે ભગવન ! ધર્માસ્તિકાયેદ્રવ્ય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય ? મ–હે ગૌતમ! એક પણ પ્રદેશ વડે સ્પર્શ કરાયેલા ન હોય; પરંતુ અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે, આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે, જીવાસ્તિકાયના અનંત પ્રદેશ વડે, અને પુદ્ગલાસ્તિકાયને અનંત પ્રદેશ વડે પૃષ્ટ હોય. પરંતુ અદ્ધા – કાલ– સમયે વડે તો કદાચ સ્પષ્ટ હાય, અને કદાચ સ્કૃષ્ટ નહાય. (કારણ કે અદ્ધા–સમય – માત્ર અઢીપમાં જ છે. એ પ્રમાણે બીજે બધે પણ સમજવું. –હે ભગવન! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં બીજા કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ અવગાઢ હોય? માહે ગૌતમ! એક પણ નહિ; પણ અધર્માસ્તિકાયને એક, આકાશાસ્તિકાયનો એક, જીવાસ્તિકાયના અનંત અને પુલાસ્તિકાયને અનંત હોય; અદ્ધા–સમયના તો કદાચ હોય અને કદાચ ન હોય. હોય તે અનંત હાય. એ પ્રમાણે અધર્માસ્તિકાયનું સમજવું. આકાશાસ્તિકાયનો એક પ્રદેશ હોય, ત્યાં પણ એ મુજબ જ જાણવું; પરંતુ આકાશાસ્તિકામાં સર્વત્ર ધર્માદિ નથી; તેથી આકાશના પ્રદેશ આગળ કદાચ ધર્માદિને પ્રદેશ ન પણ હોય. જીવાસ્તિકાયના પ્રદેશ આગળ ધર્મ પ્રમાણે જ સમજવું; પરંતુ તેના પ્રદેશ આગળ જીવના પણ અનંત પ્રદેશ હોય 2010_05 Page #551 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીભગવતી-સાર એમ જાણવું૧ પુદ્ગલાસ્તિકાય જીવની પેડ઼ે જ જાણવા પરંતુ પુદ્ગલાસ્તિકાયના બે વગેરે પ્રદેશેા અવગાઢ હોય ત્યાં. ધર્માસ્તિકાયાદિના કેટલા હોય તે પ્રશ્નને પ્રસંગે તે પુદ્ગલના પ્રદેશે! અલગ રહ્યા હાય, તે। તેની સંખ્યા મુજબ જાણવા; પણ તેના પ્રદેશા મળીને એક જ થઈ ગયા દાય, તા એક જ જાણવા. જીવ, પુદ્ગલ અને અદ્દા સમયના તે! દરેક ઠેકાણે અનંત જ ગણવા. ગૌ॰—હે ભગવન્! જ્યાં એક ધર્માસ્તિકાય અવગાઢ હાય, ત્યાં કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશે રહેલા હાય ? મ——એક પણ નિહ. પણ આકાશાસ્તિકાયના અસંખ્યાત હોય; પુદ્ગલાસ્તિકાય અને અદ્દા – સમયના અધે સમજી લેવું. O→→→→ ગૌ હે ભગવન્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયને વિષે કાઈ પુરુષ એસવાને, ઊભા રહેવાને, અને આળેાઢવાને શક્તિમાન છે? અને અધર્માસ્તિકાય અને પરંતુ જીવાસ્તિકાય, અનત હાય. એમ મ ગૌતમ ! પરંતુ તે સ્થાને અનંત વે અવગાઢ છે. જેમ કાઈ એરડાનાં બારણાં બંધ કરી, તેમાં હજાર દીવા સળગાવા, તા તે દીવાઓનું તેજ પરસ્પર મળીને એકરૂપે થઈ ને રહે, છતાં તેમાં કાઈ પુરુષ આળેટવા-એસવાને 1— ૧ કારણ કે, ધર્માદિ તેા એક જ ત્યાં તેના પ્રદેશ હાય, ત્યાં તેને ખીન્ને ન તેા અનત વ્યક્તિ હેાવાથી, કોઈ જીવના એક પ્રદેશ આગળ અન્ય અનંત જીવના પ્રદેશ હેાઈ શકે. વ્યક્તિરૂપ છે, એટલે હોઈ શકે; પરતુ જીવ 2010_05 Page #552 -------------------------------------------------------------------------- ________________ અસ્તિકાય શક્તિમાન ન થાય; અને છતા ત્યા હજાર રહેશે. છે; તેમ. ગૌ હે ભગવન્ ! ---- કેટલા છે? મહ દીવાના પ્રકાશ શતક ૧૩, ઉર્દૂ ૪ ધર્માસ્તિકાયના મધ્ય પ્રદેશા હું ગૌતમ ! આપે છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાયનું પણ સમજવું. ગૌહે ભગવન્! વાસ્તિકાયના એ આ મધ્યપ્રદેશા આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશામાં સમાઈ શકે? મહું ગૌતમ! એછામાં ઓછા એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ પ્રદેશમાં સમાય; તથા વધારેમાં વધારે આડમાં સમાય; છુ. સાતમાં ન સમાય રે. ગો—હું ભગવન્! તે એમ જ છે, હું ભગવન્! તે એમ જ છે. શતક ૨૫, ઉર્દૂ O પ્ 1 ગૌહે ભગવન્ અભિધાયક શબ્દો પાઁચા – કેટલાં છે? ધર્માસ્તિકાયનાં અભિવચને ૧.મેરુના મધ્યભાગમાં આવેલા આઠ રુચક્ર દિશાઓની શરૂઆત થાય જે, તેની અપેક્ષાએ ગણ્યા હાય એમ લાગે છે.-ટીકા, ૨, જીવપ્રદેશને સકાય અને વિકાસ ધ હાવાથી એકથી માંડીને છે આકાશપ્રદેશમાં સમાય. પણ વસ્તુગભાવથી સાતમાં ન સમાય. 2010_05 પ્રદેશેાથી આઠ આ મધ્યભાગા Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૪ શ્રીભગવતી-સાર મહ–હે ગૌતમ! અનેક છે. ધર્મ, ધમસ્તિકાય. પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ ...... એમ પરિગ્રહવિરમણ સુધી; કવિવેક.....એમ મિથ્યાદર્શનશલ્યના ત્યાગ. સુધી; ઈર્યાદિ પાંચ સમિતિ, અને મનાદિ ત્રણ ગુપ્તિ – એ બધાં તથા તેના જેવા બીજા શબ્દો તે સર્વે ધમસ્તિકાયનાં અભિવચન છે. ૧ તે પ્રમાણે અધર્માસ્તિકાયનાં અભિવચન આ પ્રમાણે છે : અધર્મ, અધમસ્તિકાય – અને પ્રાણાતિપાતથી માંડીને કાલની અગુપ્તિ – એ બધાં અને તેના જેવાં બીજાં જે અનેક વચને છે, તે બધાં. આકાશાસ્તિકાયનાં આ પ્રમાણે છે: આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, પહ, વિહાય, વીચિ, વિવર, અંબર, અંબરસ (અંબ– જલરૂપ રસ જેનાથી પ્રાપ્ત થાય છે તે), છિદ્ર, શુષિર, ભાર્ગ, વિમુખ (મુખ આદિ રાહત), અર્દ [ (અદ્ર) જે દ્વારા ગમન કરાય તે], વ્ય, આધાર, વ્યોમ, ભોજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, અગમ (ગમનક્રિયા રહિત), સ્ફટિક (સ્વચ્છ) અને અનંત – એ તથા એના જેવાં બીજાં અનેક. * જીવાસ્તિકાયનાં આ પ્રમાણે છે: જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્ત્વ, વિજ્ઞ, ચેતા (પુગલોને ચય કરનાર), જેતા (કર્મરૂપી શત્રુને), આત્મા, રંગણ (રાગયુક્ત), હિંદુક (ગમન કરનાર), પુદ્ગલ, માનવ (નવીન નહીં, પણ પ્રાચીન), કર્તા, વિકર્તા (વિવિધરૂપ કર્મોને), જગત ૧. અહીં ધર્માસ્તિકાય દ્રવ્યની સાથે અહિંસાદિ ધ ગણાવ્યા છે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. જેતરનાર ) જવા વિ 2010_05 Page #554 -------------------------------------------------------------------------- ________________ કાલ (ગમન શીલ), જંતુ, પેનિ (ઉત્પાદક), સ્વયંભૂતિ, શરીરી, નાયક (કર્મ) અને અંતરાત્મા. આ તથા તેના જેવા બીજા અનેક શબ્દો છવાસ્તિકાયનાં અભિવચને છે. – શતક ૨૦, ઉદ્દે ૨ ૨: કાલ ગૌ૦–હે ભગવન ! આ સમયક્ષેત્ર શું કહેવાય ? ભ૦ હે ગૌતમ ! આ જંબુદ્વીપ, તેની આસપાસ આવેલ લવણસમુદ્રક, ૧ તેની આસપાસ આવેલ ધાતકીખંડ દ્વીપ, તેની આસપાસ આવેલે કાલોદધિ, અને તેની આસપાસ આવેલા પુષ્કરદ્વીપને અર્ધોભાગ એમ અઢીદ્વીપ અને બે સમુદ્ર એ સમયક્ષેત્ર છે. વિવરણઃ ઉપર જણાવેલે ભાગ મનુષ્યલોક પણ કહેવાય છે. સૂર્યની ગતિથી ઓળખાતા દિવસ અને માસાદિરૂપ કાળ મનુષ્યક્ષેત્રમાં જ છે, પણ આગળ નથી; કારણકે આગળ રહેનારા સૂર્યો ગતિવાળા નથી. મનુષ્યલોકમાં જે તિષ્ક છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુ થાય છે. મનુષ્યલોકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એકસોબત્રીસ ૧. જંબુદ્વીપ થાળી જેવો ગોળ છે. તેની આસપાસ લવણસમુદ્ર કડાની પેઠે ગોળ વીંટળાયેલો છે, તેની આસપાસ ધાતકીખંડ અને તેની આસપાસ કાલોદધિ પણ તે જ રીતે કડાની પેઠે ગોળ વીટળાયેલા છે. તેની આસપાસ પુષ્કરદ્વીપ પણ કડાની પેઠે ગોળ વીંટળાયેલો છે. તે પુષ્કરદ્વીપની જાડાઈના ગોળ ફરતા બે ભાગ કરતી વચ્ચેની લીટી જે માનુષ્યોત્તર પર્વત છે. તેની આ તરફ ભાગ તે અર્થે પુષ્કરદ્વીપ, 2010_05 Page #555 -------------------------------------------------------------------------- ________________ પાક શીભચવલી-સાર એકબત્રીસ છે. જેમકે જંબુદ્વીપમાં બે–એ; લવણસમુદ્રમાં ચાર–ચાર; ધાતકીખંડમાં બર–બાર; કાલોદધિમાં ૪૨-૪૨; અને પુષ્કરામાં ૭૨–૭૨. એક એક ચંદ્રને પરિવાર વીશ નક્ષત્ર, અાશી ગ્રહ, અને છાસઠ હજાર નવસો ને પંચોતેર કટોકટી તારાઓ છે. મનુષ્યલોકમાં મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ ઇત્યાદિ રૂપે અનેક પ્રકારનો કાળવ્યવહાર થાય છે; તેની બહાર નહિ. મનુષ્યલોકની બહાર જે કાઈ કાળવ્યવહાર કરવાવાળું હોય અને એવો વ્યવહાર કરે, તો પણ તે મનુષ્યમાં પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે જ કરી શકે. કેમકે વ્યાવહારિક કાળવિભાગને મુખ્ય આધાર નિયત ક્રિયા છે. આવી ક્રિયા સૂર્ય ચંદ્ર આદિ તિષ્કની ગતિ જ છે. પરંતુ મનુષ્યલોકની બહારના સૂર્ય આદિ જ્યોતિકા સ્થિર છે. આ કારણથી તેમની સ્થિતિ અને પ્રકાશ એકરૂપે છે. –શતક ૨, ઉદ્દે ૯ ગૌ– હે ભગવાન ! નરકમાં રહેલા નૈરયિક એમ જાણે કે, સમય, આવલિકા, ઉત્સર્પિણી, અને અવસર્પિણી ? મ–ને ગૌતમ ! તે સમયાદિનું ભાન અહીં મનુષ્યલેકમાં જ છે. તેઓનું પ્રમાણ અહીં છે, અને તેઓને અહીં એ પ્રમાણે જણાય છે. પરંતુ નૈરયિકેને એ પ્રમાણે જણાતું નથી. તે જ પ્રમાણે મનુષ્યક્ષેત્રની અંદરના કેટલાક પંચૅકિય તિર્યંચે, ભવનપતિઓ, વ્યંતરો અને તિષ્કા પણ મનુષ્યલોકમાં છે, તો પણ તે કાળના અવ્યવહારી છે. – શતક પ, ઉદ્દે ૯ ૧. સૂર્યાદિની ગતિને કારણે. 2010_05 Page #556 -------------------------------------------------------------------------- ________________ લોકવિભાગ ૧: લેક તે કાલે, તે સમયે શ્રમણભગવંત મહાવીરના શિષ્ય રોહ નામે અનગાર હતા; તે સ્વભાવે ભક, કામળ, વિનયી, શાંત, એ છ ક્રોધ-માન-માયા અને લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુને આશરે રહેનારા, કેઈને સંતાપ ન કરે તેવા, અને ગુરુભક્ત હતા. તે રેહ નામના અનગાર પિોતે ઊભડક રહેલા, નીચે નમેલ મુખવાળા. ધ્યાનરૂપ કોઠામાં પેઠેલા, તથા સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા, શ્રમણભગવંત મહાવીરની આજુબાજુ વિહરે છે. ' તે રેહ અનગારને એક વખત નીચેની શંકા થતાં તેઓ ભગવાનને આવી પૂછવા લાગ્યા. પ્રવ–હે ભગવન્! પહેલો લેક છે અને પછી એક છે, કે પહેલો અલોક છે અને પછી લોક છે? 2010_05 Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ઉ૦–હે રેહ! લોક અને અલોક બંને પહેલા પણ છે, અને પછી પણ છે. એ બંને શાશ્વત ભાવ છે. હે રે ! એ બેમાં “અમુક પહેલો અને અમુક પછી', એ ક્રમ નથી. - એ પ્રમાણે જીવ-અજીવ, સંસારી-સિદ્ધ, ઈ-કૂકડી, વગેરે ભાવોનું પણ જાણવું. – શતક ૧, ઉદેવ ૬ આગળ આવેલ સ્કંદકની કથામાંથી.૧ – શું લોક સંતવાળે છે, જે અંત વિનાનો છે? મ હે સ્કંદક! મેં લોકને ચાર પ્રકારનો જણાવ્યો છે : દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી. તેમાં જે દ્રવ્ય લોક છે, તે એક છે અને અંતવાળો છે. જે ક્ષેત્રલેક છે, તે અસંખ્ય કાડાકડી યોજન સુધી લંબાઈ અને પહોળાઈવાળો છે; તથા તેને પરિધિ અસંખ્ય જન કેડીકેડીને છે. વળી તેને છેડે છે. જે કાળલોક છે, તે હમેશાં હતો, હંમેશાં છે અને હંમેશાં રહેશે. તે ધ્રુવ, શાશ્વત, અને નિત્ય છે. વળી તેનો અંત નથી. જે ભાવલોક છે, તે અનંત વર્ણન પર્યાવ, અનંત ગંધાર્યવ, અનંત પર્શ પર્યવ અને અનંત સંસ્થાનપર્યવરૂપ છે. વળી તેનો અંત નથી. - શતક ૨, ઉદ્દે ૧ ગૌ–હે ભગવન ! લોક કેટલો મટે છે? મહ–હે ગૌતમ! લોક અત્યંત મટે છે. તે પૂર્વ પશ્ચિમ બધી દિશાએ અસંખ્ય કટાટિ યોજન લાંબો પહોળે છે. ૧. જુઓ પા. ૧૭૪ 2010_05 Page #558 -------------------------------------------------------------------------- ________________ લેક પગૌ–હે ભગવન્! એવડા મેટા આ લેકમાં એક કઈ પરમાણુ જેટલો પણ પ્રદેશ છે કે જ્યાં આ જીવ ઉત્પન્ન થયો ન હોય કે મરણ પામ્યો ન હોય? મોહે ગૌતમ! એ અર્થ બરાબર નથી. જેમ કઈ એક પુરુષ સે બકરી માટે એક વાડે કરે; અને તેમાં વધારેમાં વધારે હજાર બકરી પૂરે; અને તે વાડામાં ઘણું પાણી અને ચરવાનું સ્થળ હોવાથી તે બકરીએ ત્યાં વધારેમાં વધારે છ માસ સુધી રહે; તો હે ગૌતમ ! તે વાડાને એ કેાઈ પરમાણુ જેટલો પ્રદેશ હોય કે જે તે બકરીઓની લીંડીઓથી, મૂત્રથી, રેમથી, શીંગડાથી, ખરીથી અને નખથી પૂર્વે સ્પર્શ ન કરાયેલે હોય? “ના, એવો ન હોય.” હે ગૌતમ ! તો પણ એમ માની શકાય ક. એ વાડામાં એકાદ પ્રદેશ એવો હોય કે જ્યાં તે બકરીની લીંડી વગેરેનો સ્પર્શ ન થયું હોય, પરંતુ આ લોક તે શાશ્વત હોવાથી, સંસાર અનાદિ હોવાથી, જીવ નિત્ય હોવાથી, તથા કર્મની અને જન્મમરણની બહુલતા હોવાથી એવો એક પણ પ્રદેશ નથી કે જ્યાં આ જીવ જમ્યો ન હોય કે મર્યો ન હોય. – શતક ૧૨, ઉદ્દે 9 ગૌ૦–હે ભગવન્ ! લોકના પૂર્વ ચરમાંતમાં (પૂર્વ આજુના છેડાને અંતે) જીવો, જીવદેશે, જીવપ્રદેશો અજીવો કે તેમના દેશ પ્રદેશ છે? મા–હે ગૌતમ! ત્યાં જેવો નથી. પણ છવદેશે અને જીવપ્રદેશ છે, (લોકને છેલ્લે ભાગ વિષમ એક 2010_05 Page #559 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર પ્રદેશના પ્રતરરૂપ હોવાથી તેમાં અસંખ્ય પ્રદેશાવગાહી જીવને સદ્ભાવ નથી, પરંતુ જીવદેશો અને જીવપ્રદેશોને તો -એક પ્રદેશને વિષે પણ અવગાહ સંભવે છે, તેથી તે તો છે.) હવે જે જીવદેશે છે, તેમાં પૃથિવ્યાદિ એકેન્દ્રિય જીવના દેશે કાને અવશ્ય હોય છે, અથવા (૧) એકેન્દ્રિાના ઘણા દેશે અને બે દિયને એક દેશ, અથવા (૨) એકેન્દ્રિયાના દેશો અને બેઈદ્રિયના અનેક દેશે, અથવા (૩) એકેન્દ્રિના દેશો અને બે ઇંદ્રિના દેશ હોય. એમ પાંચે ઇાિવાળા સુધી ત્રણ ત્રણ વિકલ્પ જાણવા. અનિન્દ્રિય જીવ એટલે ઉપયોગરહિત કેવલજ્ઞાની જ્યારે કેવલિસમુદ્ધાત કરે ત્યારે તેના દેશ પણ ત્યાં સંભવે છે; પરંતુ આયી વગેરે દિશાની પેઠે પૂર્વ દિશામાં ત્રણ વિકલ્પ ન લેવા, પરંતુ “એકેન્દ્રિના દેશો અને અનિન્દ્રિયનો દેશ” એ વિકલ્પ છોડી દે; કારણકે કવલિમુદ્દઘાતાવસ્થામાં આત્મપ્રદેશ કપાટના આકારના થાય, ત્યારે પૂર્વ દિશાના ચરમાતે પ્રદેશની વૃદ્ધિ – હાનિ વડે વિષમતા થતી હોવાથી લોકના દાંતાઓમાં અનિંદ્રિય જીવના ઘણા દેશોને સંભવ છે, પણ એક દેશનો સંભવ નથી. વળી ત્યાં પુલસ્ક, તથા ધર્માસ્તિકાયાદિના દેશે અને પ્રદેશ હોવાથી અજીવો, અછવદેશે અને અજીવપ્રદેશે તે હોય જ છે. ત્યાં જે અરૂપી અજી રહેલા છે તે ધમસ્તિકાયદેશ, અધમસ્તિકાયદેશ અને આકાશા ૧. લોકો તે દ્વિદ્રિય હોય જ નહીં; પણ જે દ્વિઈદ્રિય એકેંદ્રિયમાં ઉત્પન્ન થવાની ઇચ્છાવાળા થઈ, મારણાંતિક સમુદ્ધાત કરે, તેની અપેક્ષાએ અહીં વિકલ્પ ઉમેરાય છે. 2010_05 Page #560 -------------------------------------------------------------------------- ________________ લોક સ્તિકાયદેશ તથા ત્રણેના પ્રદેશ એમ કુલ છ પ્રકારના છે. ત્યાં અદ્ધાસમય (કાળ) નથી; કારણ કે તે તે અઢીદ્વીપમાં જ હોય છે. રૂપીઆજીવન તો કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર પ્રકાર છે. એ જ પ્રમાણે લોકને દક્ષિણ દિશાના ચરમતમાં.. તથા પશ્ચિમ અને ઉત્તર ચરમતમાં પણ જાણવું. પરંતુ લેકના ઉપરના ચરમાંતમાં થોડેક કેર છે. ત્યાં સિદ્ધા હોવાથી ત્યાં એકૅબિના દેશની માફક અનિંદિના. દેશે અવશ્ય હોય છે. તેથી ત્યાં જે જીવદેશો છે, તે અવશ્ય એકેરિયેના દેશે અને અનિંકિયાના દેશો છે; અથવા એકેદ્રિના દેશે, અનિંદિના દેશે અને બે ઈદ્રિયનો એક દેશ છે;૧ અથવા એકૅબિના દેશે, અનિંદિયાના દેશે અને બે ઈદ્રિયોનો દેશ છે. એ પ્રમાણે વચલા વિકલ્પ સિવાયના બીજા બધા વિકલ્પો પંચૅકિયે સુધી કહેવા. ત્યાં જે જીવપ્રદેશો છે, તે અવશ્ય એકેંદ્રિયોના પ્રદેશે, અને અનિંદિના પ્રદેશ છે; અથવા એકંદિરના પ્રદેશો, અનિંકિયેના પ્રદેશ અને એક બેઈદ્રિયના પ્રદેશો છે; અથવા એકે વિના ૧. અહીં ઉપરના પૂર્વ દિશાના ચરમાતની પેઠે “એકે-- ઢિયાના દેશે, અનિંદ્રિયોના દેશે અને બે ઈદ્રિયના દેશ એ વિકલ્પ નથી; કારણ કે, પ્રદેશની હાનિવૃદિથી થયેલ. વિષમભાગ અહીં ન હોવાથી પૂર્વ અરમાન્ડની પેઠે ત્યાં બે ઇદ્રિયના અનેક દેશે સંભવતા નથી. પૂર્વ અરમાન્તમાં તો. પ્રદેશની હાનિવૃદ્ધિ થતી હોવાથી અનેક પ્રતરાત્મક લોદ્દન્તહોવાથી ત્યાં બેઈદ્રિય જીવના અનેક દેશ સંભવે છે. 2010_05 Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પ્રદેશે, અનિંદ્રિયાના પ્રદેશ અને બેઈદ્રિયાના પ્રદેશ છે. એ પ્રમાણે પચેંદ્રિય સુધી જાણવું. અને ત્યાં દશ પ્રકાર સમજવા : રૂપીઅજીવના કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર, તથા ધર્મ, અધર્મ અને આકાશના દેશ અને પ્રદેશો એ છે મળીને કુલ ૧૦. લેકના હેઠળના ચરમતમાં જે છવદેશો છે, તે અવશ્ય એકૅકિયાના દેશો છે; અથવા એકૅબિના દેશો અને બે છદ્રિયનો દેશ છે, અથવા એકૅકિયાના દેશે અને બે ઈકિયાના દેશ છે. એ પ્રમાણે અનિંદિ સુધી જાણવું. સર્વના પ્રદેશોની બાબતમાં પૂર્વ ચરમાંતના પ્રશ્નોત્તર પ્રમાણે જાણવું, પણ તેમાં “એકેંદ્રિના પ્રદેશો અને બેઈદ્રિયનો પ્રદેશ” એ વિકલ્પ અસંભવિત હોવાથી ઘટિત નથી.' અજીવોની બાબતમાં તો ઉપરના ચરમાંત પ્રમાણે જાણવું. રત્નપ્રભાના ચરમાંત માટે એ પ્રમાણે પ્રશ્ન પૂછતાં, લોકના ચાર ચરમાંત કહ્યા તેમ તેના પણ ચારે કહેવા. પણ ઉપરના ચરમાંતમાં છવદેશે અવશ્ય એકેદ્રિયના દેશો હોય છે; અથવા (૧) એકિય દેશો અને બેઇદ્રિયનો દેશ; ૧. અહી પછીને “ઍદિના પ્રદેશ, અનિંદ્રિયોના પ્રદેશ અને બેઈદ્રિયનો પ્રદેશ” એ વિકલ્પ ન ગણો; કારણ કે તેમાં બેઈદ્રિયનો પ્રદેશ” એ અંશને અસંભવ છે. કેવલિસમુદ્રઘાત સમયે લેકવ્યાપક અવસ્થા સિવાય જીવોને જ્યાં એક પ્રદેશ હોય ત્યાં અસંખ્યાતા પ્રદેશ હોય છે. ૨ અહીં “એકેદ્રિયોના દેશ અને બેઇઢિયના દેશો” એ પછી વિકલ્પ લેકદંતકના અભાવથી નથી થતો. 2010_05 Page #562 -------------------------------------------------------------------------- ________________ ચરમાંતમાં અપેક્ષાએ એવિયો રહેલ ગણે વિક લક અથવા (૨) એકેંદ્રિયદેશે અને બેઈદ્રિયદેશે, અથવા (૩) એકેદ્રિય દેશો અને બેઈદિના દેશે – એમ ત્રણે વિકલ્પ થાય છે, કારણકે રતનપ્રભામાં બેઈકિયે રહે છે, અને તેઓ એકેદ્રિયની અપેક્ષાએ થોડા હોય છે, તેથી તેના ઉપરના ચરમાતમાં બે ઈદ્રિયને એક, અથવા અનેક દેશ સંભવિત છે. એ પ્રમાણે અનિંકિય સુધી જાણવું. જીવના જે પ્રદેશ છે, તે અવશ્ય એકેંદ્રિયના છે. અથવા એકૅકિય પ્રદેશ અને બેઈદ્રિયના પ્રદેશ; અથવા એકેદ્રિયજીવપ્રદેશો અને બેઇાિના પ્રદેશ – એમ બે બે વિકલ્પ જાણવા. ત્યાં રૂપી અજીવન ચાર અને અરૂપી અજીવન સાત પ્રકાર જાણવા; કારણ કે તે સમયક્ષેત્રની અંદર હોવાથી ત્યાં અદ્ધાસમય પણ હોય છે. રત્નપ્રભાનો નીચલે ચરમાંત લોકના નીચલા ચરમાંતની પિઠે જાણવો; પણ વિશેષ એ કે, જીવદે સંબંધે લોકના નીચેના ચરમતમાં બેઈકિયાદિના મધ્યમ વિકલ્પ રહિત બે બે વિકલ્પ કહ્યા છે. પણ અહીં પચેંદ્રિય એકલાની બાબતમાં ત્રણે વિકલ્પ કહેવા; કારણકે રત્નપ્રભાના નીચેના ચરમતમાં દેવરૂપ પંચૅકિયેનાં ગમનાગમન દ્વારા પંચૅકિયો દેશ અને તેના દેશે સંભવે છે. અને બેઈકિયાદિ તો રત્નપ્રભાના નીચેના ચરમાન્તમાં મરણ મુદ્દઘાતથી જાય ત્યારે જ તેનો સંભવ હોવાથી ત્યાં તેમને દેશ જ સંભવિત છે પરંતુ દેશે સંભવતા નથી; કેમકે રત્નપ્રભાને નીચેને ચરમાં એક પ્રતરરૂપ હોવાથી અનેક દેશનો હેતુ થતા નથી. ૧. અહીં પછી “એકેદ્રિયપ્રદેશ અને બેઈદ્રિયને પ્રદેશ” એ વિકલ્પ ન સંભવવાના કારણુ માટે જુઓ પા. પ૪૨ નં. ૧ 2010_05 Page #563 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગતા-સાર રત્નપ્રભાના ચાર ચરમાંતની પેઠે શર્કરા પ્રભાના પણ ચાર ચરમાંત કહેવા; અને રત્નપ્રભાના નીચેના ચરમાંતની પેઠે શર્કરપ્રભાનો ઉપલો તથા નીચો ચરમાંત સમજો. એ પ્રમાણે સાતમી પૃથિવી સુધી જાણવું. તથા સધર્મ દેવલોકથી અશ્રુત સુધીના દેવલોક સંબંધી પણ એમ જ જાણવું. શ્રેયક વિમાનો માટે પણ એમ જ જાણવું. પણ તેમાં વિશેષ એ કે, ઉપલા અને હેઠલા ચરમાંત વિષે જવદેશે સંબંધે પંચૅાિમાં પણ વચલો વિકલ્પ ન કહે – કારણકે શ્રેયક તથા અનુત્તર વિમાનમાં દેવોનું ગમનાગમન ન હોવાથી પંચેદિયમાં પણ બબ્બે વિકલ્પ છે. –શતક ૧૬, ઉ૦ ૮ ગૌતમ ! હે ભગવન ! મેટી દ્ધિવાળે દેવ લોકાંતમાં ઊભો રહી અલોકમાં પિતાના હાથ ઇત્યાદિને સંકોચવા કે, પસારવા સમર્થ છે? ભવ–ના ગૌતમ! ધમસ્તિકાયના અભાવથી અલોકમાં જીવ અને પુદ્ગલ હાય નહી; માટે ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ નથી. આની સાથે રહેલા યુગલો આહારરૂપે, શરીરરૂપે, કલેવરરૂપે તથા શ્વાસોચ્છાસાદિરૂપે ઉપચિત થયેલા હોય છે; અર્થાત પુદ્ગલે હંમેશાં છવાનુગામી સ્વભાવવાળા હોય ૧. દેવાનું ગમનાગમન તે ત્રીજી નરyી સુધી જ છે. ત્યાંથી આગળની નરકમૃથ્વી વિષે દેવાનું ગમનાગમન ન હોવાથી પંચેંદ્રિયના બે વિકલ્પ જ હોય છતાં ત્રણ કહ્યા છે. તે વિચારણીય છે.–ટીકા. ૨. અદ્ભુત દેવલેાક સુધી દેવાના ગમનાગમનનો સંભવ છે. 2010_05 Page #564 -------------------------------------------------------------------------- ________________ લાકને આકાર પ૪૫. છે; જે ક્ષેત્રમાં છવો છે ત્યાં જ પુદ્ગલેની ગતિ હોય છે, તેમ જ પુગલોને આશરીને જીવન અને પુદ્ગલોને ગતિધર્મ હોય છે. –શતક ૧૬, ઉદ્દે ૮ ૨: લેકનો આકાર વિવરણઃ લોકના અધો, મધ્યમ અને ઊર્થ એવા ત્રણ ભાગ છે. નીચેનો ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસો એજનના ઊંડાણુ પછી ગણાય છે, જેનો આકાર ઊંધા કરેલા શકરા જેવો છે; અથવા નીચે નીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવ જન તેમ જ તેની ઉપરના નવસે જન એમ કુલ ૧૮૦૦ યજનને મધ્યમ લોક છે, જેનો આકાર ઝાલરની પેઠે બરાબર લંબાઈ પહોળાઈવાળા છે. મધ્યમ લોકની ઉપરને સંપૂર્ણ લોક ઊર્ધ્વ લોક છે, જેનો આકાર પખાજ જેવો છે. નારકને નિવાસસ્થાનની સાત નરકભૂમિઓ અલોકમાં આવેલી છે. તે સાતે એકબીજાથી નીચે છે, તથા તે દરેક નીચેની નીચેની ભૂમિની લંબાઈ પહોળાઈ અધિક અધિક છે. તે સાતે ભૂમિઓ એકબીજાથી નીચે છે, પણ એકબીજાને અડીને રહેલી નથી. અર્થાત તે દરેકની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અને આકાશ, ક્રમથી નીચે નીચે છે. અર્થાત પહેલી નરકભૂમિની નીચે ઘોદધિ છે, ઘનોદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. તેની પછી બીજી નરકભૂમિ છે. તેની નીચે પાછો ઘોદધિ 2010_05 Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર આદિને એ જ ક્રમ છે. ઉપરની અપેક્ષાએ નીચેની પૃથ્વીની જાડાઈ ઓછી ઓછી છે. જેમકે ૧૮૦ હજાર એજન, ૧૩૨ હજાર જન, ૧૨૮ હજાર એજન, ૧૨૦ હજાર યોજન, ૧૧૮ હજાર યોજન, ૧૧૬ હજાર યોજન, અને ૧૦૮ હજાર જન. તે સાતેની નીચે જે સાત ઘનોદધિ છે તેમની જાડાઈ એક સરખી એટલે વીશ વીશ હજાર જનની છે. અને જે સાત ઘનવાન અને સાત તનુવાત છે તેમની જાડાઈ સામાન્યરૂપથી અસંખ્યાત જનપ્રમાણ હોવા છતાં એક એકથી નીચેનાની જાડાઈ વિશેષ છે. નરકની પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે; એ રીતે શર્કરા એટલે કાંકરાની બહુલતાને ધીધે બીજી શર્કરા પ્રભા; વાલુકા એટલે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા; પંક એટલે કાદવની અધિકતાથી ચોથી પંકપ્રભા; ધૂમ એટલે કે ધૂમાડાની અધિકતાથી પાંચમી ધ્રુમપ્રભા; તમઃ એટલે કે અંધારાની વિશેષતાથી છઠ્ઠી તમઃપ્રભા; અને મહાતમ એટલે કે ઘન અંધકારની પ્રચુરતાથી સાતમી મહાતમપ્રભા કહેવાય છે. તેમાં રત્નપ્રભા ભૂમિના પાછા ત્રણ કાંડ છે. પહેલો ખરકાંડ રત્નપ્રચુર છે, જે સૌથી ઉપર છે. તેની જાડાઈ ૧૬ હજાર યોજન પ્રમાણ છે. એની નીચેનો ૮૪ હજાર યોજન જાડાઈવાળે કાંડ પંકબહુલ છે; અને એની નીચેને ત્રીજો જલબહુલ છે. તેની જાડાઈ ૮૦ હજાર જન છે. બીજીથી લઈ સાતમી ભૂમિ સુધીમાં આવો વિભાગ નથી. તેમાં શર્કરા આદિ જે જે પદાર્થો છે તે બધી જગાએ એક સરખા છે. 2010_05 Page #566 -------------------------------------------------------------------------- ________________ લેકને આકાર ૫૪૩. સાતે ભૂમિએની જેટજેટલી જાડાઈ કહી છે, એની ઉપર તથા નીચેના એક એક હજાર યોજન છેડતાં બાકીના મધ્ય ભાગમાં નરકવાસ છે. દરેક નરકભૂમિમાં માળવાળા ઘરનાં તળની પેઠે પ્રતર છે. રત્નપ્રભામાં તેવાં ૧૩, શિર્કરા પ્રભામાં ૧૧ એમ દરેક નીચેની ભૂમિમાં બે બે ઓછાં કરતાં સાતમીમાં એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તરોમાં નરક છે. એ પ્રસ્તર અને બીજા પ્રસ્તર વચ્ચે જે અવકાશ છે, તેમાં નરક નથી. દરેક પ્રતરની જાડાઈ જે ત્રણ ત્રણ હજાર જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ સંસ્થાન (આકાર) વાળાં નરક છે. પહેલીથી સાતમી ભૂમિ સુધીનાં નરક વધતી જતી અવલ નામ જમ અશુભતાયુક્ત રચનાવાળાં છે. રત્નપ્રભાને છેડીને બાકીની છ ભૂમિમાં નથી હીપ, સમુદ્ર, પર્વત, સરોવર, ગામ કે શહેર વગેરે. નથી વૃક્ષલતાદિ, કે નથી એ દિયથી લઈને ચિંદ્રિય પર્યત તિર્યંચ; નથી મનુષ્ય કે નથી દેવ. રત્નપ્રભાને છેડીને એમ કહેવાનું કારણ એ કે, એની ઉપરને છેડે ભાગ મધ્યલોકમાં સંમિલિત છે. તેથી તેમાં પાદિ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિમાં ફક્ત નારક અને કેટલાક એકૅકિય જીવ હોય છે. એ ભૂમિઓમાં ક્યારેક કોઈ સ્થાન ઉપર મનુષ્ય, દેવ અને પંચેંદ્રિય તિર્યને પણ સંભવ છે. મનુષ્યનો સંભવ એ અપેક્ષાએ છે કે કેવલિસમુઘાત કરતો મનુષ્ય સર્વલોકવ્યાપી હોવાથી એ ભૂમિમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. એ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યો અને તિય પણ ત્યાં પહોંચે છે. કેટલાક દેવ પણ કયારેક પોતાના પૂર્વજન્મના 2010_05 Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રીભગવતી-સાર મિત્ર નારકની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા પણ ફક્ત ત્રણ ભૂમિએ સુધી જઈ શકે છે. આગળ નહીં; પરમઅધાર્મિક નામના નરકપાલ દેવ જન્મથી જ પહેલી ત્રણ ભૂમિમાં હોય છે; બીજા દે ફક્ત પહેલી ભૂમિમાં જ હોય છે. મધ્યમલોકની આકૃતિ ઝાલર જેવી છે. મધ્યભાકમાં ૫ અને સમુદ્ર અસંખ્યાત છે. તે, ક્રમથી દીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દીપ એ રીતે ગોઠવાયેલા છે. જંબુદ્વીપ થાળી જેવો ગોળ છે, અને બીજા બધા પ– સમુદ્રની આકૃતિ વલયના જેવી એટલે કે ચૂડીના જેવી છે. સૌથી પ્રથમ બુદ્દીપ બધાની વચમાં છે. તેને પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ વિસ્તાર લાખલાખ એજનનો છે. તેને વીંટનાર લવણસમુદ્રને વિસ્તાર એનાથી બમણું છે. ધાતકીખંડ લવણસમુદ્રને વીંટીને આવેલો છે, અને તેનો વિસ્તાર તેથી બમણ છે. ધાતકીખંડને વીંટનાર કાલોદધિનો વિસ્તાર તેનાથી બમણું છે, તેને વીંટનાર પુષ્કરવારદ્વીપને કાલેદધિથી બમણો છે, અને પુષ્કરદધિને તેનાથી બમણો છે. આ જ ક્રમ છેવટના દ્વીપ સ્વયંભૂરમણ અને છેવટના સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણો. જંબુદ્દીપની મધ્યમાં મેરુ પર્વત છે. તથા તેમાં સાત ક્ષેત્રો છે. તેમાં પહેલું ભરત છે; તે દક્ષિણ તરફ છે. ૧. મૂળમાં શતક ૯, ઉદ્દે માં, “જંબુદ્વીપ કેવો છે, અને યે સ્થળે રહેલો છે ? એ પ્રશ્નના જવાબમાં “અહી આખી જંબુદ્વપપ્રજ્ઞપ્તિ (૫-૧૫, ૧-૩૦૮,૧) કહેવી', એમ જણાવ્યું છે. એમ આખું પુસ્તક આ ગ્રંથમાં ઉતારવું નિરર્થક હોવાથી ઉતાર્યું નથી. 2010_05 Page #568 -------------------------------------------------------------------------- ________________ લેફતે આકાર ૫૪૯ ભરતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિ, હરિની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્યની ઉત્તરે હિરણ્યવત્, અને હિરણ્યવતની ઉત્તરે એવત છે. સાતે ક્ષેત્રાને એક બીજાથી જુદાં પાડવા માટે તેમની વચમાં છ પવતા છે. તે વધર કહેવાય છે, તે બધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભરત અને હૈમવતની વચ્ચે હિમવાન છે; તે પ્રમાણે પછીનાનાં નામ મહાહિમવાન, નિષધ, નીલ; રૂમી અને શિખરી છે. જબુદ્રીપની અપેક્ષાએ ધાતકીખંડદ્વીપમાં મેરુ, વ અને વધરની સંખ્યા બમણી છે. બેંકે તેમનાં નામ એકસરખાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાધ અને પશ્ચિમાધ એમ એ ભાગ છે. તેમના વિભાગ એ પર્વતથી થાય છે. તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને બાણુ સમાન સરળ છે, પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વર્ષે, અને છ છ વધર છે. મેરુ, વ અને વધરાની જે સંખ્યા ધાતકીખંડમાં છે, તે જ પુષ્કરાદ્વીપમાં છે. એટલે કે એમાં પણ એ મેરુ આદિ છે. તે પણ બાણાકાર પતાથી વિભક્ત થયેલા પૂર્વાધ અને પાંચમા માં રહેલા છે. આ રીતે સરવાળા કરતાં અઢીીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર, પાંત્રીશ ક્ષેત્રા, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહના ૧૦૮ વિજય, ( ક્ષેત્રવિશેષ ) અને પાંચ ભરત તેમ જ પાંચ ઐરવતના મસા પંચાવન આ દેશ છે. અંતરદ્વીપ ફક્ત લવણુસમુદ્રમાં ૫૬ છે.૧ જેમાં મેક્ષમાને જાણનારા ૧. નવમા શતકમાં ત્રીન્ન ઉદ્દેશમાં ‘ જીવાભિગમસૂત્રમાં જણાવ્યા પ્રમાણે અંતરદ્વીપનું વર્ણન કહેવું અને એમ ૨૮ ઉદ્દેશા ગણી લેવા’, એમ જણાવ્યું છે. પરંતુ એ રીતે ( પ્રતિ ૩, 2010_05 Page #569 -------------------------------------------------------------------------- ________________ yપ૦ શ્રીભગવતીસાર અને તેને ઉપદેશ કરનાર, તીર્થંકર પેદા થઈ શકે તે જ કર્મભૂમિ છે. અહીદીપમાં મનુષ્યની પેદાશવાળાં પાંત્રીશ. ક્ષેત્ર અને પ૬ અંતરદીપ કહેવાય છે. (બાકીના મનુષ્યક્ષેત્રમાં તે વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી દેખાય છે.) ઊર્ધ્વ લેકમાં દેવો હોય છે. દેવોના ચાર સમૂહ અથવા જાતિ છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, અને વૈમાનિક. ભવપતિના અસુરકુમારાદિ દશ, વ્યંતરનિકાયના કિન્નરાદિ આઠ, જ્યોતિષ્કના સૂર્યચંદ્રાદિ પાંચ અને વૈમાનિકના ક૫૫ન્ન અને કલ્પાતીત એમ બે મુખ્ય ભદો છે. તેમાં સૌધર્માદિ ૧૨ કલ્પ અથવા સ્વર્ગમાં રહેનારા તે કો૫પન્ન છે. તે ૧ર કલ્યની ઉપર અનુક્રમે નવ વિમાન રૈવેયક દેવનાં છે; એની ઉપર વિજય, વૈજયંત, જયંત, ઉ૦ ૧ પૃષ્ઠ ૧૪૪-૨–૧૫૬-૧ ) બીજ ગ્રંથને આખે હિસ્સો આ ગ્રંથમાં ઉતારવો ઠીક ન લાગવાથી ઉતાર્યો નથી. તે અંતરદ્વીપમાંના એરુક દ્વીપનું વર્ણન મૂળમાં આટલું આપ્યું છેઃ હે ગૌતમ! જ બુદ્વીપ નામના દ્વીપમાં આવેલા મેરુપર્વતની દક્ષિણે ચુલ્લહિમવંત નામે વર્ષધર પર્વતના પૂર્વના છેડાથી ઈશાનમાં ત્રણ યોજન લવણસમુદ્રમાં ગયા પછી, એ સ્થળે દક્ષિણ દિશાના એરુક (એક ઊરુ-ધ-વાળા ) મનુષ્યોનો એકેક નામે દ્વીપ કહ્યા છે. એ દ્વીપની લંબાઈ અને પહોળાઈ ત્રણસે યોજન છે. અને તેને પરિચિ નવસો ઓગણપચાસ યોજનથી કંઈક ન્યૂન છે. . . . એ દ્વીપના મનુષ્યો મરીને દેવગતિમાં ઉપજે છે. એ બધું તથા બીજ અંતરદ્વીપનું વર્ણન વાભિગમસૂત્રમાંથી સમજી લેવું.” આ જ વસ્તુ ૧૦મા શતકના ૭ થી ૩૪ ઉદ્દેશકો માટે પણ. સમજી લેવાનું મૂળમાં કહ્યું છે ! 2010_05 Page #570 -------------------------------------------------------------------------- ________________ લોકને આકાર અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તરવિમાન છે. એ બધા કલ્પાતીત કહેવાય છે. કલ્પપપત્રમાં સ્વામી સેવક ભાવ છે; કલ્પાતીતમાં બધા ઈદ જેવા અહમિંદ્ર છે. મનુષ્યલોકમાં જવાનું થાય તો પણ કોપપન્ન દેવ જ જાય છે; કલ્પાતીત દે પોતાનું સ્થાન છોડી ક્યાંય જતા નથી. તેથી ઉપર પછી ઈતિપ્રાગભારાપૃથ્વી અથવા સિદ્ધ લોકોનું સ્થાન જેની ઉપર આવેલું છે તે છે. પછી કાન્ત છે. - વિવરણ: એટલું યાદ રાખવાનું કે સમસ્ત લોક જીવોથી ભરેલો છે. પરંતુ વિવિધ પ્રકારના ને વિવિધ વર્ગના જીવ સરખા પ્રમાણમાં સર્વત્ર આવેલા નથી, પણ અમુક પ્રકારે વહેંચાયેલા છે. . પ્રથમ તો નિગોદ એટલે કે અત્યંત સૂક્ષ્મ – આપણી ઈનેિ અગાચર – એવા સ્થાવર જીવો છે. નિગદના બે વર્ગ છે : નિત્યનિગોદ – એટલે કે જેમાંના જીવ આ નીચતમ વર્ગમાંથી કદી બહાર નીકળવાના નથી. અને ૨. ઇતરનિગદ – એટલે કે જેમાંના જીવો ઊંચા વર્ગમાં જઈ શકે, પણ તેમનાં કર્મથી પાછા આ વર્ગમાં આવી પડે. ત્રસ જી વિશ્વના અમુક ભાગમાં એટલે કે ત્રસનાડીમાં રહેલા છે. આ ત્રસનાડી લોકની આરપાર ઉપરથી નીચે સુધી આવેલી છે. તે ૧૪ રજુ ઊંચી, ૧ રજુ પહોળી અને ૧ રજજુ લાંબી છે. ત્રસનાડીમાં સ્થાવર અને તિર્યંચ સર્વત્ર હોય છે, પણ મનુષ્યો માત્ર મધ્યલોકમાં અને તેમાં પણ અઢી ૧. કેઈ દેવ એક પલકમાં ૨૦૫૭૧ પર યોજન કાપે. તે રીતે છ માસમાં જેટલું ક્ષેત્ર તે ઓળંગે તેટલાને “રજજુકહે છે. 2010_05 Page #571 -------------------------------------------------------------------------- ________________ પપર ભગવતીસાર દ્વીપમાં જ વસે છે. ત્રસનાડીની બહાર સ્થાવરનાડી છે. તેમાં કેવળ સ્થાવર જીવ જ હોય. ગૌ–હે ભગવન્! લોકનું સંસ્થાન (આકાર) કેવું કહ્યું છે? મ–હે ગૌતમ! લેક શરાવને આકાર જે છે. [એટલે કે મૃદંગના માં જેટલા તળિયાવાળ] શરાવ (કાડિયા) ને ઊંધું વાળી, તેના ઉપર મૃદંગ ઉભું મૂક્યું હોય તે છે. અથવા કેડથી નીચે પહોળા થતે ઘાઘરો પહેરી હાથ કાણીએથી વાળી કડે મૂકી ઊભેલા પુરુષ જેવું છે.] તે નીચે વિસ્તીર્ણ – પહોળે છે, અને ઉપર ઊભા મૃદંગના આકારે સ્થિત છે. – શતક છે, ઉદ્દે ૧ ગ –હે ભગવન્! લોકને બરાબર સમ (પ્રદેશની હાનિ વૃદ્ધિરહિત) ભાગ ક્યાં આવેલો છે? તથા લેકનો સર્વથી સંક્ષિપ્ત – સાંકડે ભાગ કયાં આવેલો છે ? ભ૦-–હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીનો ઉપરનો લૂક પ્રતર, જ્યાંથી ઉપર પ્રતરની વૃદ્ધિ થવા માંડે છે, તથા નીચેનો પ્રતર, જ્યાંથી નીચે પ્રતરની વૃદ્ધિ થવા માંડે છે, ત્યાં લોકો સમભાગ તેમ જ સાંકડો ભાગ છે. ગૌ–હે ભગવન! આ અલેક, તિર્યમ્ લેક અને ઊર્ધ્વલોકમાં કોણ કોનાથી વિશેષાધિક છે? મ— સૌથી થડે તિર્યક છે; તેથી અસંખ્યાતગણે ઉદ્ધક છે; અને તેથી વિશેષાધિક અલોક છે. શતક ૧૩, ઉદ્દે ૪ 2010_05 Page #572 -------------------------------------------------------------------------- ________________ લોકને આકાર પપs ગ –હે ભગવદ્ ! ક્ષેત્રલોક કેટલા પ્રકારને કહ્યું છે ? ભ૦–હે ગૌતમ ! ત્રણ પ્રકારનો કહ્યો છે. અધો, તિયંગ અને ઉર્ધ્વ તેમાં અધોલોક સાત પ્રકારનો છે: (રત્નપ્રભાથી અધસપ્તમપૃથ્વી સુધીની સાત પૃથ્વી પ્રમાણે ). - તિગ્મક અસંખ્ય પ્રકાર છે. (જબુદ્દીપથી માંડીને સ્વયંભૂમણ સમુદ્ર સુધીના દીપ–સમુદ્રો પ્રમાણે). ઉર્વલોક પંદર પ્રકારનો છે. (સૌધર્મથી માંડીને અશ્રુત સુધીના ૧૨ કલ્પો, ગ્રેવેયક વિમાન, અનુત્તરવિમાન, અને ઈષતપ્રાબ્બારપૃથિવી પ્રમાણે). ગૌ–હે ભગવન ! અલોક કેવા આકારે છે? મહ–હે ગૌતમ ! ત્રાપાને આકારે. તિર્યગલોક ઝાલરને આકારે છે : અને ઊર્વલોક ઊભા મૃદંગને આકારે છે. ગ. –હે ભગવન ! અલોક કેવા આકારનો છે ? મ0– ગૌતમ! પિલા ગાળાના આકારનો છે. ગૌ –હે ભગવન! લેક કેટલે મેટે કહ્યો છે ? મ–હે ગૌતમ! આ જંબુદ્દીપ સર્વ દ્વીપની અંદર છે; અને ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્તાવીશ જન, ત્રણ કેશ, એક અઠ્ઠાવીશ ધનુષ અને કાંઈક અધિક સાડાતેર આંગળ પરિધિવાળા છે. હવે મેટી દિવ્ય ઋદ્ધિ – શક્તિવાળા છ દેવો જબુદ્ધીપમાં મેરુપર્વતની ચૂલિકાને ચારે તરફ વીંટાઈને ઊભા રહે. પછી નીચે મટી ચાર દિકકુમારીઓ ચાર બલિપિંડને ગ્રહણ કરી, જબુદ્ધીપની ચારે દિશામાં બહાર મુખ રાખીને ઊભી રહે. પછી તે ચારે 2010_05 Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર બલિંપિંડને તેઓ એક સાથે બહાર ફેંકે, તો પણ હે ગૌતમ! તેમને એક દેવ તે ચારે પિંડને પૃથ્વી ઉપર પડ્યા પહેલાં શીધ્ર ગ્રહણ કરવા સમર્થ છે. હે ગૌતમ ! એવી ગતિવાળા તે દેવોમાંથી એક દેવ ત્વરિત ગતિ વડે પૂર્વ દિશા તરફ જાય, એક દક્ષિણ તરફ જાય, એક પશ્ચિમ તરફ, એક ઉત્તર તરક, એક ઊર્ધ્વદિશામાં અને એક અદિશામાં જાય. હવે તે જ વખતે હજાર વર્ષના આયુષવાળે એક બાળક ઉત્પન્ન થાય. ત્યાર પછી તે બાળકનાં માતાપિતા મરણ પામે, પણ તે દેવ લોકના અંતને ન પામી શકે. ત્યાર પછી તે બાળકનું આયુષ્ય પૂરું થાય, તો પણ તે દેવે લોકોના અંતને ન પામી શકે. પછી તે બાળકનાં અસ્થિ અને મજા પણ નાશ પામે; છતાં તે દે લોકાંતને પામી શકે નહિ. પછી તે બાળકની સાત પેઢી સુધીના કુલવંશ નષ્ટ થાય, તે પણ તે દેવે લોકાંતને પ્રાપ્ત કરી શકે નહીં. પછી તે બાળકનું નામગાત્ર પણ નષ્ટ થઈ જાય, છતાં તે દેવો લોકને અંતને પામે નહિ; ત્યારે પણ તે દેવોએ નહિ એળગેલો માર્ગ એળગેલા માર્ગ કરતાં અસંખ્યાતમા ભાગ જેટલો બાકી રહ્યો હોય. હે ગૌતમ!. લોક એટલો મોટો કહ્યો છે. ગૌ૦–હે ભગવન ! અલેક કેટલો માટે કહ્યો છે ? મ–હે ગૌતમ ! આ મનુષ્યક્ષેત્ર લંબાઈ અને પહોળાઈમાં ૪૫ લાખ યોજન છે. [પછીની ઉપમા ઉપર પ્રમાણે જાણવી. પરંતુ દેવો દશ ગણવા, દિકુકમારીઓ અને બલિપિંડ આઠ આઠ ગણવાં, અને તે દેવો મનુષ્યલોકની ચારે બાજુ ઊભા હોય, તથા દિકકુમારીઓ માનુષોત્તર પર્વતની ચારે દિશા– અને ચારે વિદિશામાં બાહ્યાભિમુખ 2010_05 Page #574 -------------------------------------------------------------------------- ________________ લોકનો આકાર ઊભી રહી માનુષેત્તર પર્વતની બહારની દિશામાં પિંડ ફેકે, એમ ગણવું. આ દાખલામાં જન્મેલા બાળકનું આયુષ એક લાખ વર્ષનું ગણવું. અને અંતે ગમન કરાયેલા ક્ષેત્ર કરતાં નહીં ગમન કરાયેલું ક્ષેત્ર અનંતગણું ગણવું. ] હે ગૌતમ! અલેક એટલો મોટો છે. • ગૌ હે ભગવન્! લોકના એક આકાશપ્રદેશમાં જે એકેદ્રિય જીવોના પ્રદેશ છે. . . તેમજ બે ઈદ્રિયથી માંડીને. પંચેકિયના પ્રદેશ અને અનિંથિના પ્રદેશ છે, તે બધા, પરસ્પર બદ્ધ, પૃષ્ટ અને સંબદ્ધ છે ? વળી હે ભગવન ! તે બધા પરસ્પર એકબીજાને આબાધા ઉત્પન્ન કરે તથા. અવયવને છેદ કરે ? મહ–હે ગૌતમ! એ વાત બરાબર નથી. જેમ શંગારના આકાર સહિત, સુંદર વેશવાળી અને સંગીતાદિને વિષે નિપુણતાવાળી કોઈ એક નર્તકી હાય, અને તે સેંકડો અથવા લાખ માણસોથી ભરેલા રંગસ્થાનમાં બત્રીશ પ્રકારના નાટયમાંનું કોઈ પણ એક પ્રકારનું નાટચ દેખાડે, તો હું ગૌતમ ! તે પ્રેક્ષકે શું તેને અનિમેષ દષ્ટિએ તરફથી જુએ ? “હા ભગવન ! જુએ !' તે હે ગૌતમ ! તે પ્રેક્ષકોની દૃષ્ટિએ તે નર્તકીને વિષે ચારે બાજુથી પડેલી હોવા છતાં તેને કાંઈ આબાધા ઉત્પન્ન કરે અથવા તેના અવયવને છેદ કરે ? “ના ભગવન!' અથવા તે નર્તકી તે પ્રેક્ષકોની દષ્ટિએને કાંઈ આબાધાદિ ઉત્પન્ન કરે ! “ના ભગવન્! ” તે પ્રમાણે ઉપર પણ સમજવું. ગૌ-–હે ભગવન ! લોકના એક આકાશપ્રદેશમાં ઓછામાં ઓછા રહેલા જીવપ્રદેશ, વધારેમાં વધારે રહેલા 2010_05 Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર જીવપ્રદેશ અને સર્વ જીવો – એ ત્રણમાં કોણ કોનાથી વિશેષાધિક છે? મહ–હે ગૌતમ ! ઓછામાં ઓછા રહેલા જીવપ્રદેશો સૌથી થોડા છે; તેના કરતાં સર્વ જીવો અસંખ્યાતગણું છે, અને તે કરતાં પણ વધારેમાં વધારે રહેલા છવપ્રદેશો વિશેષાધિક છે. – શતક ૧૧, ઉદ્દે ૧૦ ૩: લોકની સ્થિતિ ગ–હે ભગવન ! લોકની સ્થિતિ કેટલા પ્રકારની કહી છે? મ– હે ગૌતમ! લોકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે : વાયુ આકાશને આધારે રહે છે; ઉદધિ વાયુને આધારે રહે છે; પૃથ્વી ઉદધિને આધારે રહેલી છે; ત્રસ – જંગમ – છે, અને સ્થાવર છે પૃથ્વીને આધારે રહેલા છે; જડ પદાથી જીવને આધારે રહેલા છે; જીવો કર્મને આધારે રહેલા છે; અને જીવોએ સંધરેલા છે, અને જીવોને કર્મોએ સંઘરેલા છે. સ્મ કોઈ પુરુષ ચામડાની મસકને પવન વડે કુલાવે, અને તેનું મુખ બંધ કરી, ભસકને વચલે ભાગે ગાંઠ બાધે. ૧. સિદ્ધશિલા પૃથ્વી ઘનોદધિને આધારે નથી રહી, પણું આકાશને આધારે રહેલી છે, પરંતુ બાકીની (રત્નપ્રભાદિ ) સાત પૃથ્વીને ઘનોદધિને આધાર હોવાથી, ઔપચારિક પ્રગ ૨. એટલે કે, સંસારી છે. 2010_05 Page #576 -------------------------------------------------------------------------- ________________ લાની સ્થિતિ પછ પવન કાઢી નાખે, ભરી, પાછું તે પાણી પછી મસકનું માં ઉધાડુ' કરી તે ભાગને પછી તે નસકના ઉપરના ભાગમાં મસકનું મુખ બાંધી દે; અને પછી તેની વચલી ગાંઠ છેાડી દે, તે! હે ગૌતમ! તે ભરેલું પાણી તે પવનની ઉપર ઉપરના ભાગમાં રહે ? ‘હા રહે ! ' અથવા હું ગૌતમ ! જેમ કાઈ એક પુરુષ ચામડાની મસકને ફુલાવી પેાતાની કરે બાંધે, પછી તે પુરુષ ખૂબ ઊઁડા પાણીમાં પ્રવેશ કરે; તેા હું ગાતમ! તે પુરુષ પાણીનાં ઉપર ઉપરના ભાગમાં રહે ? હા રહે ! ' તે કારણથી હું ગાતમ ! લેકની સ્થિતિ પ્રકારની કહી છે.. · શતક ૧, ઉદ્દે॰ ૬ 6 આ ર ગાહે ભગવન્ !: લવણસમુદ્રને આકાર કેવા છે ? મતે ગાતમ ! ગાતી જેવા, નૌકા જેવા, છીપના સંપુટ જેવ, અશ્વસ્યુંધ જેવા, તથા વલભી જેવા વૃત્ત અને વલયના આકારને છે. ગૌમ્હે ભગવન્ ! તેનું માપ શું છે? મ—તે ગૌતમ ! લવસમુદ્રને ચક્રવાલ વિષ્ણુભ એ લાખ યેાજનના છે. તેને ઘેરાવેા પંદર લાખ, એકાશી હજાર, યેાજન . ઉપરાંત થેડે ઘણા એકહજાર યેાજન છે; તેના અને તેનું સર્વોત્ર ૧૭ હજાર અને એકસે એગણચાલીસ વત્તો એછે છે. તેને ઉર્દૂધ ઉત્સેધ સેાળ હજાર યેાજન છે; યેાજન છે. ગૌ॰—હે ભગવન્ ! તો પછી. એવડા મેટા લવણસમુદ્ર આ જંબુદ્રીપ નામના દ્વીપને શા માટે ડુબાડતા નથી ? અને જલમય કરી દેતા નથી? 2010_05 Page #577 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીન્સાર મ–હે ગૌતમ! જંબુદ્દીપ નામના આ દ્વીપમાં ભરત અને એરવત ક્ષેત્રમાં અરહંતો, ચક્રવર્તીએ, બળદેવ, વાસુદેવ, ચારણ, વિદ્યાધરો, શ્રમણ, શ્રમણ, શ્રાવિકાઓ, અને એક ધર્મવાળા મનુ રહે છે, તેઓ સ્વભાવે ભદ્ર, વિનીત, અને ઉપશાંત હોય છે; સ્વભાવથી જ તેઓના ક્રોધાદિ કષાયો મંદ હોય છે; તેઓ સરળ અને કેમળ હોય છે; તથા તેઓ જિકિય, ભદ્ર, અને નમ્ર હોય છે. તેવાં મનુષ્યના પ્રભાવથી લવણસમુદ્ર જબુદ્ધીપને ડુબાડતું નથી, અને જલમય કરી શકતા નથી. – શતક પ, ઉદ્દે ૨ ૪: કર્મ અને અકર્મભૂમિ ગૌ–હે ભગવન ! કર્મભૂમિઓ કેટલી છે? મ–હે ગૌતમ! પંદર છે : પાંચ ભરત, પાંચ અરવત, અને પાંચ મહાવિદેહ. ગૌ૦–હે ભગવન્! અકર્મભૂમિએ કેટલી કહી છે? મ–હે ગૌતમ! ત્રીશ કહી છે. પાંચ હૈમવત, પાંચ હરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યકવર્ષ, પાંચ દેવમુરુ અને પાંચ ઉત્તરકુરુ.૧ ગૌ–હે ભગવન્! એ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્સર્પિણું અને અવસર્પિણરૂપ કાળ છે? ઉ૦ નથી. ૧. દેવકુરુ અને ઉત્તરકુરુ વિભાગે વિદેહની અંદરના છે; છતાં તે કર્મભૂમિઓ નથી. કેમકે ત્યાં યુગલધર્મ (જેડકાંરૂપે જન્મવું, અને તે જ જેડકાએ પતિપત્નીરૂપે રહેવું ઇ૦) હોવાથી ચારિત્રનો સંભવ નથી. 2010_05 Page #578 -------------------------------------------------------------------------- ________________ કમ અને અકમભૂમિ ગૌ હે ભગવન! પાંચ ભરતોમાં અને પાંચ ઐરાવતેમાં ઉત્સર્પિણી અને અવસર્પિણરૂપ કાળ છે? મહ–હા, ગૌતમ! છે. ગૌ–હે ભગવન્ ! પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણ અને અવસર્પિણું કાળ છે? –નથી. હે આયુષ્માન શ્રમણ. ત્યાં એકરૂપે અવસ્થિત કાળ કહ્યો છે. –હે ભગવન ! એ પાંચ મહાવિદેહમાં અરહંત ભગવાન પાંચ મહાવ્રતવાળા અને પ્રતિક્રમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે?૧ મ0– ગૌતમ! પાંચ ભરતમાં અને પાંચ ઐરાવતોમાં પહેલા અને છેલ્લા એ બે અરહંત ભગવતિ પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણ સહિત ધર્મનો ઉપદેશ કરે છે; બાકીના અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે. વળી પાંચ મહાવિદેહમાં પણ અરહંત ભગવંત ચાર મહાવ્રતવાળા ધમનો ઉપદેશ કરે છે. ' ગૌ -હે ભગવન ! જબુદ્ધીષ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરો થયા છે ? ભ૦––હે ગૌતમ ! ચોવીશ તીર્થકરે થયા છેઃ ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, ૧. એ બે વસ્તુઓ પાર્શ્વના સિદ્ધાંતથી જુદી પડતી મહાવીરના માર્ગની વિશેષતાઓ છે. પાર્શ્વ ચાર મહાવ્રત જ ઉપદેશતાઃ બ્રહ્મચર્યને અપરિગ્રહમાં સમાવી લેવામાં આવતું. અને પ્રતિષ્ઠમણું પણ હંમેશ કરવાને બદલે પ્રસંગ આવ્યે જ કરવામાં આવતું. 2010_05 Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર શશી-ચંદ્રપ્રભ, પુષ્પદંત-સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન.૧ ગ –હે ભગવન! એ એવીશ તીર્થકરનાં ર૩ જિનાંતમાં ક્યા જિનના અંતરમાં કાલિકર શ્રતને વિચ્છેદ કહ્યો છે? ભ૦–હે ગૌતમ ! એ ૨૩ જિનાંતરમાં પહેલાં અને છેલ્લાં આઠ આઠ જિનાંતરમાં કાલિકશ્રતને અવિચ્છેદ કહ્યો છે, અને વચલાં સાત જિનાંતરેમાં કાલિકશ્રુતનો વિચ્છેદ કહ્યો છે. દષ્ટિવાદને વિચ્છેદ તો બધાંય જિનાંતરોમાં કહ્યો છે. ગૌ– હે ભગવન્! જંબુદીપ નામે દીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત મુત કેટલા કાળ સુધી રહેશે ? મ –હે ગૌતમ ! એક હજાર વર્ષ સુધી રહેશે. ગો –હે ભગવન્ ! બાકી બધા તીર્થકરેનું પૂર્વગત બુત કેટલા કાળ સુધી રહ્યું હતું ? મહે ગૌતમ ! કેટલાક તીર્થકરોનું સંખ્યાતા કાળ સુધી અને કેટલાકનું અસંખ્યાત કાળ સુધી. ૧. તેમનાં જન્મસ્થાનાદિ માટે જુઓ આ માળાનું યેગશાસ્ત્ર’ પુસ્તક પા. ૧૭. ૨. જેનાં અધ્યયનાદિ કાળે -- દિવસ અને રાત્રીના પહેલા તથા છેલ્લા પ્રહરે જ થઈ શકે, તે આચારાંગાદિ કાલિક શ્રુત કહેવાય છે; અને જેનાં અધ્યાયનાદિ બધા કળે થઈ શકે તે દશવૈકાલિદાદિ કાલિક શ્રુત કહેવાય છે. 2010_05 Page #580 -------------------------------------------------------------------------- ________________ કર્મ અને અમભૂમિ ૫૧ ગૌ– હે ભગવન ! જબુદ્વીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણું કાળમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે? મહ–હે ગૌતમ ! એકવીશ હજાર વર્ષ સુધી રહેશે? ગૌત્ર –હે ભગવન ! તેવી રીતે ભાવી તીર્થકરોમાંના છેલ્લા તીર્થકરનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે? ભ૦–હે ગૌતમ ! કોશલ દેશને ઋષભદેવ , અહંતનો જેટલે જિનપર્યાય કહ્યો છે, તેટલાં ( હજાર વર્ષ જૂન લાખ પૂર્વ ) વર્ષ સુધી. –હે ભગવન ! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે? મો-–હે ગૌતમ ! અહંત તે અવશ્ય તીર્થકર છે; પરંતુ ચાર પ્રકારનો શ્રમણપ્રધાન સંઘ : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, તે તીર્થરૂપ છે. ગૌ –હે ભગવન ! પ્રવચન એ પ્રવચન છે કે પ્રવચની એ પ્રવચન છે? ભ૦–હે ગૌતમ ! અહંત તે અવશ્ય પ્રવચની (પ્રવચનના ઉપદેશક ) છે; અને દ્વાદશાંગ ગણિપિટક (આચારાંગાદિ ૧૨ અંગગ્રંથ) પ્રવચન છે. ગૌ–હે ભગવન ! આ જે ઉગ્રકુલના, ભેગકુલના, રાજ કુલના, ઇક્વાકુકુલના, સાતકુલના અને કૌરવ્યકુલના ક્ષત્રિયે આ ધર્મમાં પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરીને આઠ પ્રકારના કર્મરૂપ રમલને ધુએ છે, તેઓ ત્યાર પછી સિદ્ધ ૧. તેની સંખ્યા માટે જુઓ આગળ પા. ૨૧૪. 2010_05 Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતી-સાર થાય છે, અને સર્વ દુઃખને અંત કરે છે ? મહ–હા ગૌતમ ! પરંતુ કેટલાક કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. –શતક ૨૦, ઉદ્દે ૯ ગૌ -હે ભગવન્ ! જંબુદ્વીપ નામને દ્વીપમાં આ અવસંપિણમાં ઉત્તમ અર્થોને પ્રાપ્ત સુષમ-સુષમા કાળમાં ભારતવર્ષને આકાર અને ભાવોનો આવિર્ભાવ કેવો હતો ? - ભવ– ગૌતમ ! ભૂમિભાગ બહુ સમ હોવાથી રમણીય હતો; તે જેમકે, આલિંગ પુષ્કર- તબલાનું મુખપુટ – હોય તેવો ભારતવર્ષને ભૂમિભાગ હતો. [અહીંથી આગળ, જવાછવાભિગમસૂત્રમાં ઉત્તરકુરના વર્ણનમાં આપેલી વિગતો, જેવી કે ભૂમિભાગમાં રહેલાં તૃણ અને મણિઓના પાંચ વર્ણ, સુરભિ ગંધ, કમળ સ્પર્શ, સારા શબ્દ, વાવ વગેરે, વાવ વગેરેમાં અનુગત ઉત્પાતપર્વતાદિ, ઉત્પાતપર્વતાદિને આશ્રિત હંસાનાદિ, લતાગૃહાદિ અને શિલાપટ્ટકાદિનું વર્ણન સમજી લેવું–એમ ટીકાકાર કહે છે.] તે કાળમાં ભારતવર્ષમાં તે તે દેશોમાં કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂલો તથા (ત્યાંથી માંડીને ) છ પ્રકારના માણસો હતા : તે જેમકે પદ્મ સમાન ગંધવાળા, કસ્તુરી સમાન ગંધવાળા, મમત્વ વિનાના, તેજસ્વી અને રૂપાળા, સહનશીલ તથા ઉતાવળ વિનાના (શનૈશ્ચારી). ૧. એ પ્રકારનાં વર્ણન જુદા જુદા પ્રદેશનાં તે તે જાતનાં વર્ણનો માટે સમાન જેવાં જ હોઈ, તેમની વિગતેમાં મહત્વનું કશું ન હોવાથી, અહીં ઉતાર્યા નથી. 2010_05 Page #582 -------------------------------------------------------------------------- ________________ કર્મ અને અકર્મભૂમિ ભગવન ! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે ગાહે એ પ્રમાણે છે. – શતક ૬, ઉદ્દે ૭ ગૌ–હે ભગવન ! જંબુદ્વીપ નામે કપમાં ભારતવર્ષને વિષે આ અવસર્પિણમાં દુઃષમાદુષમા કાલ અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે ભારતવર્ષને આકાર અને ભાવોનો આવિર્ભાવ કેવ પ્રકારે થશે? - મહ–હે ગૌતમ! હાહાભૂત (જે કાળે દુઃખી કે હાહા' શબ્દ કરશે ), ભંભાભૂત (જે કાળે દુ:ખા પશુઓ ભાં માં શબ્દ કરશે), અને કોલાહલભૂત (જ્યારે દુ:ખપીડિત પક્ષીઓ કોલાહલ કરશે) એવો તે કાલ થશે. કાલના પ્રભાવથી ઘણું કઠોર, ધૂળથી મેલા, અસહ્ય, અનુચિત અને ભયંકર વાયુ, તેમ જ સંવર્તક વાયુ (ભમરિયા વાયુ) વાશે. આ કાળે વારંવાર ચારે બાજુએ ધૂળ ઊડતી હોવાથી રજથી મલિન, અને અંધકાર વડે પ્રકાશરહિત દિશાઓ ધૂમાડા જેવી ઝાંખી દેખાશે. કાલની રૂક્ષતાથી ચંદ્રો અધિક શનતા આપશે અને સૂર્યો અત્યંત તપશે. વળી વારંવાર ઘણા ખરાબ રસવાળા, વિરુદ્ધ રસવાળા, ખારા, ખાતર સમાન (ખાટા) પાણુવાળા, અગ્નિની માફક દાહક પાણી વાળા, વીજળીયુક્ત, કરા વરસાવનારા કે પર્વત ભેદનારા અશનિમેઘ, વિષમેઘ તથા વ્યાધિ-રાગ-વેદના ઉત્પન્ન કરનાર પાણુવાળા અને મનને રુચે નહીં તેવા પાણવાળા મેઘ તીર્ણ ધારાઓ નાખતા પુષ્કળ વરસશે. તેથી ભારતવર્ષમાં ગામ-નગર વગેરે ઠેકાણે રહેલાં મનુષ્ય, ચેપમાં, બેચર, 2010_05 Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સા૨ તેમ જ ગામ અને જંગલમાં ચાલતા જંગમ જી તથા બહુ પ્રકારનાં વૃ, ગુલ્મ, લતાઓ, વેલડીએ, ઘાસ, શેરડી વગેરે, ધરે વગેરે, શાલી વગેરે તથા પ્રવાહો અને અંકુરાદિ તૃણવનસ્પતિઓ નાશ પામશે. વૈતાઢ સિવાયના પર્વત, ડુંગરે, ધૂળનાં ઊંચાં સ્થળો તથા રજ વિનાની ભૂમિએ નાશ પામશે. ગંગા અને સિંધુ સિવાય પાણીના ઝરાઓ, ખાડાઓ તથા દુર્ગમ અને વિષમ ભૂમિમાં રહેલાં ઊંચાં અને નીચાં સ્થળો સરખાં થશે. તે વખતે ભારતવર્ષની ભૂમિ પણ અંગાર જેવી, છાણુના અગ્નિ જેવી, ભસ્મીભૂત, તપી ગયેલ કડાયા જેવી, અગ્નિ સરખી, બહુ રજવાળી, બહુ કીચડવાળી, બહુ સેવાળવાળી, ઘણું કાદવવાળી, અને પ્રાણુંઓને ચાલવું મુશ્કેલ પડે તેવી થશે. તે વખતે ભારતવર્ષનાં મનુષ્ય ખરાબ રૂપવાળાં, ખરાબ વર્ણવાળાં, ખરાબ ગંધવાળાં, દુષ્ટ રસવાળાં, ખરાબ સ્પર્શવાળાં, અનિષ્ટ, અમનેઝ, મનને ન ગમે તેવાં, હીન સ્વરવાળાં, દીન સ્વરવાળાં, અનિષ્ટ સ્વરવાળાં, મનને ન ગમે તેવા સ્વરવાળાં, જેનાં વચન અને જન્મ અગ્રાહ્ય છે એવાં, નિર્લજજ; કૂડકપટ, કલહ, વધ, બંધ અને વૈરમાં આસક્ત; મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં મુખ્ય, અકાર્ય કરવામાં નિત્ય તત્પર, માતપિતાદિને અવશ્ય કરવા યોગ્ય વિનયથી ૧. ભરતક્ષેત્રના મધ્યમાં આવેલ કહેવાતો પર્વત. ચુલ્લા હિમવંત પર્વત ઉપરથી નીકળેલ ગંગા અને સિંધુ નદીઓ એ પર્વતની ગુફામાં થઈને દક્ષિણાર્ધ ભારતમાં દાખલ થાય છે. 2010_05 Page #584 -------------------------------------------------------------------------- ________________ કમ અને ઋભૂમિ r રહિત, ખેડેાળ રૂપવાળાં, વધેલા નખ-કેશ દાઢી-મૂછ અને રામવાળાં, કાળાં, અત્યંત કંડાર, શ્યામવષ્ણુ વાળાં, છૂટા કેશવાળાં, ધેાળા કેશવાળાં, બહુ સ્નાયુથી બાંધેલ હાવાને લીધે દુનીયરૂપવાળાં, વાંકાં અને કરચલીઓવાળાં પ્રત્યેક અંગયુક્ત, વૃદ્ધાવસ્થાયુક્ત પુરુષ જેવાં, છૂટા અને સડી ગયેલા દાંતની શ્રેણવાળાં, ભયકર એવા ડેાક પાછળને ભાગ અને મુખવાળાં, વિષમ નેત્રવાળાં, વાંકી નાસિકાવાળાં, વાંકાં અને વલિએથી વિકૃત થયેલાં, ભયંકર મુખવાળાં, ખસ અને ખરજથી વ્યાપ્ત, કાણુ અને તીક્ષ્ણ નખ વડે ખજવાળવાથી વિકૃત થયેલાં, દરાજ-કાઢ-અને કરોળિયાવાળાં, ફાટી ગયેલ અને કાર ચામડીવાળાં, વિચિત્ર અંગવાળાં, ઊષ્ટાદિના જેવી ગતિવાળાં, સાંધાન વિષમ બધનવાળાં, યેાગ્ય સ્થાને નહીં ગેાડવાયેલ તથા છૂટાં દેખાતાં હાડકાંવાળાં, દુલ, ખરાબ માંધાવાળાં, ખરાબ પ્રમાણવાળાં, ખરાબ આકૃતિવાળાં, ખરાબ રૂપવાળાં, ખરામ સ્થાન અને આસનવાળાં, ખરાબ શય્યાવાળાં, ખરાબ ભાજનવાળાં, જેએનાં પ્રત્યેક અંગ અનેક વ્યાધિઓથી પીડિત છે તેવાં, સ્ખલનાયુક્ત વિલ ગતિવાળાં, ઉત્સાહરહિત, સત્ત્વરહિત, વિકૃત ચેષ્ટાવાળાં, તેજરહિત; વારંવાર શાંત, ઉષ્ણુ, અને કહેનાર પવન વડે વ્યાસ, જેએનાં અંગ ધૂળ વડે મિલન અને રજ વડે વ્યાપ્ત છે એવાં; બહુ ક્રેાધ, માન અને માયાવાળાં, બહુ લેાબવાળાં, અશુભ દુ:ખનાં ભાગી, પ્રાય: ધર્મસંજ્ઞા અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ, વધારેમાં વધારે એક હાથ પ્રમાણ શરીરવાળાં, વધારેમાં વધારે સે।ળ અને વીશ વર્ષાના આયુષવાળાં, પુત્રપૌત્રાદિ પરિવારમાં અત્યંત સ્નેહવાળાં ( ઘણા પુત્રપૌત્રાદિનું પાલન કરનારાં ), બીજના જેવાં, અને 2010_05 Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર બીજમાત્ર એવાં મનુષ્યનાં બહેતર કુટુંબે ગંગા, અને સિંધુ એ બે મહાનદીઓ અને વૈતાઢ્ય પર્વતનો આશ્રય કરીને દરમાં રહેનારાં થશે. ગૌ–હે ભગવન ! તે મનુષ્યો કેવા પ્રકારને આહાર કરશે? ભ૦–હે ગૌતમ! તે કાળે અને તે સમયે રથના માર્ગ જેટલા વિસ્તારવાળી ગંગા અને સિંધુ એ મહાનદીઓ રથની ધરીને પિસવાના છિદ્ર જેટલા ભાગમાં પાણીને વહેશે.. તે પાણી ઘણાં ભાછલાં અને કાચબા વગેરેથી ભરેલું હશે, પણ તેમાં ઘણું પાણું નહિ હોય. ત્યારે તે મનુષ્યો સૂર્ય ઊગ્યા પછી એક મુદૂર્તની અંદર અને સુર્ય આથમ્યા પછી એક મુહૂર્તમાં પોતપોતાનાં દરમાંથી બહાર નીકળશે અને માછલાં તથા કાચબા વગેરેને જમીનમાં દાટશે. પછી ટાઢ. અને તડકા વડે બફાઈ ગયેલાં માછલાં અને કાચબા વગેરેથી તેઓ એકવીશ હજાર વર્ષ સુધી આજીવિકા કરતાં ત્યાં રહેશે. – શતક , ઉદેવ ૬ 2010_05 Page #586 -------------------------------------------------------------------------- ________________ પરચૂરણ વિભાગ ૧ઃ ચાલતું ચાલ્યું કહેવાય વિવરણ: મહાવીરના સમયમાં જે અનેક દાર્શનિક હતા, તેમાં જમાલિ નામના મહાવીરના ભાણેજ પણ એક દાર્શનિક તરીકે હતા. મહાવીરને આગમ અનેકાંતવાંદપૂર્ણ છે, એટલે તે એક જ પદાર્થને પણ અનેક પ્રકારની દષ્ટિઓથી ભિન્ન ભિન્ન રૂપે જોઈ શકે છે. જમાલિ અને મહાવીર વચ્ચે જે એક બાબતમાં મતભેદ હતો એમ જણાય છે, તેનું ઉદાહરણ નીચે પ્રમાણે છે: એક શાળવીને આપણે સૂતર આપી વણવાનું કહ્યું. તે શાળવીએ કપડું વણવાનું શરૂ પણ કર્યું. પછી બે ચાર દિવસ બાદ આપણે તેને પૂછીશું કે સૂતરનું શું થયું? ત્યારે તે કહેશે કે કપડું વણાયું ૧. જુઓ ચારિત્ર ખંડમાં તેમનું ચરિત્ર, પા. ર૬૨. 2010_05 Page #587 -------------------------------------------------------------------------- ________________ પટ શ્રીભગવતી સાર છે. ખરી રીતે તે હજી પૂરું કરૢ વાયું નથી; છતાં લાકમાં તેવા વ્યવહાર ચાલે છે. ( આ પ્રસ`ગમાં જમાલિનું મતવ્ય એવું છે કે શાળવીનું કહેણુ અને તેને સાચું માની વ્યવહાર કરનાર સમસ્ત લેાક ખાટા છે; કારણકે કપડું પૂરું વાયું નથી છતાં શાળવી અને લેક કપડું વાયું છે’ એમ માને છે. મહાવીરને સિદ્ધાંત એવા છે કે શાળવીનું વક્તવ્ય અને લેાકમત અને સાચાં પણ છે. પારમાર્થિક દૃષ્ટિએ ( નિશ્ચયનયથી ) કપડાને સૂક્ષ્મ ભાગ વાયા હૈાય તે પણ ‘ કપડું વાયું ’ એમ મેલવામાં અસત્યતા નથી; જોકે વ્યવહારનયથી તે પૂરું કપડું વણુાય ત્યારે જ કપડું વાયું કહેવાય. જમાલિના મતનું નામ ‘અહુરતષ્ટિ' છે. કાને અહુ – તદ્દન પૂ રું - થયું દેખે ત્યારે જ તેને કૃત કાર્ય કહે છે, માટે જે મંતવ્ય બહુ ભાગમાં – સ્કૂલ ભાગમાં – રત હાય, તે `‘ હુરત ’ કહેવાય. ગૌહે ભગવન્! જે ચાલતું હેાય તે ચાલ્યું કહેવાય ? મ—હા ગૌતમ ! ચાલતું હેાય તે ચાલ્યું કહેવાય. ટીકામાંથી : કપડું વણાતું હોય, ત્યારે પ્રથમ તંતુને < પ્રવેશકાળ શરૂ થયે તેટલાથી જ કપડું વાયું ’, એવા વ્યવહાર શરૂ થાય છે. જો પ્રથમ સમયે પણ પટ ઉત્પન્ન થતા નથી એમ માનવામાં આવે, તેા પ્રથમ સમયની પટાત્પાદિકા ક્રિયા નિષ્ફળ ગઈ ગણાય. કારણકે ઉત્પન્ન થતા પદાર્થોને ઉત્પન્ન કરવાને માટે જ ક્રિયાએ હાય છે; અને ક્રિયા વિદ્યમાન હેાવા છતાં કાર્ય ન થાય, તા 2010_05 Page #588 -------------------------------------------------------------------------- ________________ ચાલતું ચામું કહેવાય ૫૯ તે ક્રિયા નકામી ગણાય છે. તો પછી પટ જેમ પ્રથમ સમયે ઉત્પન્ન થતો નથી, તેમ ઉત્તર સમયને વિષે પણ ઉત્પન્ન ન જ થવો જોઈએ. કારણકે ઉત્તર સમયની ક્રિયાઓમાં શું વિશેષતા છે કે, જેથી પ્રથમ સમયની ક્રિયાથી પટ ઉત્પન્ન ન થાય અને ઉત્તર સમયની ક્રિયાઓથી થાય ?” તાત્પર્ય એ છે કે જ્યારે અંત્ય સમયે આપણે પટને ઉત્પન્ન થયેલો જોઈએ છીએ, ત્યારે તે પટને અંત્ય સમયની પહેલા આદિ દરેક સમયમાં અંશે અંશે ઉત્પન્ન થત માનવો જ જોઈએ. અર્થાત ઉત્પદ્યમાન પટ ઉત્પન્ન થાય છે, એ મંતવ્ય નિર્વિવાદ છે. –શતક ૧, ઉદ્દે ૧, ૧૦ રાજગૃહનગરમાં ગુણશિલક ચેત્યની આસપાસ ઘેડે દૂર ઘણા અન્યતીથિકો રહેતા હતા. તેઓ ભગવાનને સ્થવિરેને આવીને કહેવા લાગ્યા કે, “તમે અસંયમી અને પાપી છે. કારણ કે તમે અદત્ત (કેઈએ નહિ આપેલ) પદાર્થનું ગ્રહણ કરે છે, અદત્ત પદાર્થને ખાઓ છો અને અદત્તને સ્વાદ તો છો, કારણ કે તમને આપવામાં આવતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં પડવ્યો નથી, તેવામાં વચમાંથી કોઈ તે પદાર્થને લઈ લે, તો દાતા ગૃહસ્થના પદાર્થનું અપહરણ થયું કહેવાય; પણ તમારા પદાર્થનું અપહરણ થયું ન કહેવાય. માટે તમે અદત્તનું ગ્રહણ અને ભજન કરે છે. એમ કહેવાય. અને તે કારણે તમે જરૂર અસંયમી ઇત્યાદિ છો!” 2010_05 Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ત્યારે તે સ્થવિરેએ તેમને કહ્યું કે, “હે આર્યો ! અમારા મતમાં અપાતું તે અપાયેલું, ગ્રહણ કરાતું તે ગ્રહણ કરાયેલું અને પાત્રમાં નંખાતું તે નંખાયેલું છે. તેથી હે આર્યો! અપાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં નથી પડો. તેવામાં વચમાં કાઈ પદાર્થનો તે અપહાર કરે, તે તે અમારા પદાર્થને અપહાર થયો એમ કહેવાય. માટે અમે દત્તનું જ ગ્રહણ કરીએ છીએ, અને ભજન કરીએ છીએ. તેથી અમે અસંયમી વગેરે નથી.” – શતક ૮, ઉદ્દે છે. ૨: કેટલા મતો છે ? અનેક પ્રકારના પરિણામવાળા જીવો જેને વિષે રહે, તે “સમવસરણ” – મત અથવા દર્શન કહેવાય છે. ગૌ –હે ભગવન ! કેટલાં સમવસરણો – મનો. કહ્યાં છે? મ– હે ગૌતમ ! ચાર સમવસરણો કહ્યાં છે : ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વિનયવાદી. વિવરણઃ આ મતોના સંબંધે સવિસ્તર હકીકત મળી શકતી નથી. સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બારમા સમવસરણ અધ્યયનમાં આ મતોનું સંક્ષિપ્ત વર્ણન ૧. મૂળમાં તો, પેલા અન્યતીથિં, “તમારે મને અપાતું તે અપાયેલું નથી” માટે તમે દેશી છે એવો આક્ષેપ કરે છે. દ્દાચ જમાલિ જેને હોવા છતાં તેનો મત ઉપર પ્રમાણે હોવાથી પેલાઓએ આ જેને પણ એમ કહ્યું હોય. ૨. જુઓ આ માળાનું સંયમધર્મ પુસ્તક, પા. ૧૩૪. 2010_05 Page #590 -------------------------------------------------------------------------- ________________ કેટલા મત છે? છે. પરંતુ તે ઉપરથી તેમની ચેકસ માન્યતા શી હતી તે સ્પષ્ટ જાણું શકાતું નથી. તે પણ એટલું જાણું શકાય છે કે, ક્રિયાવાદી વગેરે સ્વતંત્ર મતે નહીં હોય, પરંતુ મહાવીર ભગવાનના સમયમાં જે મત પ્રચલિત હતા, તે બધાનો પૂર્વોક્ત ચાર પ્રકારમાં સમાવેશ કર્યો હશે. ૧. ક્રિયાવાદીઃ આ મતની ભિન્ન ભિન્ન વ્યાખ્યા છે. પ્રથમ વ્યાખ્યા પ્રમાણે, કર્તા સિવાય ક્રિયા સંભવતી નથી; માટે ક્રિયાના કર્તા તરીકે આત્માના અસ્તિત્વને માનનાર ક્રિયાવાદી કહેવાય છે. બીજી વ્યાખ્યા પ્રમાણે, ક્રિયા પ્રધાન છે, અને જ્ઞાનનું કાંઈ પણ પ્રયોજન નથી એવી માન્યતાવાળા ક્રિયાવાદી છે. ત્રીજી વ્યાખ્યા પ્રમાણે જીવાદિ પદાર્થના અસ્તિત્વને માનનારા ક્રિયાવાદી કહેવાય છે. ક્રિયાવાદીના કુલ એંશી પ્રકાર કહેવાય છે. ૨. અક્રિયાવાદી : તેઓનું મંતવ્ય એ છે કે, કોઈ પણ અનવસ્થિત પદાર્થમાં ક્રિયા હોતી નથી. જો તેમાં ક્રિયા હોય, તો તેની અનવસ્થિતિ ન હોય. માટે ક્રિયાના અભાવને માનનારા અક્રિયાવાદી છે. અથવા, ક્રિયાનું શું પ્રયોજન છે ? માત્ર ચિત્તશુદ્ધિ જ આવશ્યક છે –એવી માન્યતાવાળા આક્રિયાવાદી કહેવાય. અથવા જીવાદિના નાસ્તિત્વને માનનારા અક્રિયાવાદી કહેવાય. અક્રિયાવાદીના ૮૪ પ્રકાર, કહેવાય છે. ૩. અજ્ઞાનવાદી: “અજ્ઞાન શ્રેયરૂપ છે, કારણકે જ્ઞાનથી કર્મને તીવ્ર બંધ થાય છે; અને અજ્ઞાનપૂર્વક કર્મબંધ ૧. તથા જુઓ. આચારાંગ ટીકા, અધ્યo , હઠ ૧, પૃ૦ ૧૬. 2010_05 Page #591 -------------------------------------------------------------------------- ________________ શોભગવતીસાર નિષ્ફળ થાય છે –એવી માન્યતાવાળા અજ્ઞાનવાદી કહેવાય છે. તેમના સડસઠ પ્રકાર છે. ૪. વિનયવાદી : સ્વર્ગાપવર્ગાદિ શ્રેયનું કારણ વિનય છેએમ વિનયને જ પ્રધાનપણે માનનારા અને જેને કોઈ પણ નિશ્ચિત લિંગ, આચાર કે શાસ્ત્ર નથી, તે વિનયવાદી કહેવાય છે. તેમના બત્રીશ પ્રકાર છે.* ગૌત્ર –હે ભગવન ! લેસ્યાયુક્ત જીવો કયા વાદવાળા મ0–હે ગૌતમ! ચારે વાદ વાળા હોય. ગૌ–હે ભગવન . લેસ્સારહિત કયા વાદવાળા હોય? મ- હે ગૌતમ તેઓ ક્રિયાવાદી હોય. તે પ્રમાણે કૃણપાક્ષિક છે છેલ્લા ત્રણના વાદવાળા હોય છે; શુક્લપક્ષિકે ચારે વાદવાળા હોય. સમ્યગદષ્ટિ જીવો ક્રિયાવાદી જ હોય. મિથ્યાદષ્ટિ જીવો છેલ્લા ત્રણ વાદવાળા હોય. સમ્યગમિાદષ્ટિ જીવો અજ્ઞાનવાદી અને વિનયવાદી જ હોય. * આ ચારે વર્ગો મિથ્યાવાદીના છે છતાં અહી ક્રિયાવાદી જીવાદિના અસ્તિત્વને માનતા હોવાથી સમ્યગ્દષ્ટિ જાણવા. ૧. કારણકે અયોગિકેવલિ અને સિદ્દો જ અલેક્ષ્ય હોય છે. તેઓને તો ક્રિયાવાદના હેતુભૂત યથાસ્થિત દ્રવ્યસ્વરૂપનું જ્ઞાન હોય છે. ૨. જેમને અર્ધ પુદ્ગલાવર્ત જેટલો સમય સંસારમાં ભટકવાનું છે તે છવો. અને જેને તેની અંદર મેક્ષે જવાનું છે તે શુકલપાક્ષિક. જુઓ પા. ૮૯, નોંધ ૧. ૩. કારણ કે તેઓ નાસ્તિક પણ નથી, કે આસ્તિક પણ નથી. 2010_05 Page #592 -------------------------------------------------------------------------- ________________ કેટલા મતો છે? પાંચ જ્ઞાન વાળાએામાં દરેક ક્રિયાવાદી જ હોય. પરંતુ ત્રણ અજ્ઞાનવાળા જીવો પછીના ત્રણ વાદવાળા હોય. નૈરયિક ચારે વાદવાળા હોય. પૃથિવીકાયિકે માત્ર અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી હોય. એમ જ ચતુરિંદ્રિય સુધીનું જાણવું. ગૌ૦-હે ભગવન્ ! ક્રિયાવાદી જીવો કાનું આયુષ. બાંધે ? મ –હે ગૌતમ! નરયિક અને તિર્યચોનિકનું ન બાંધે, પણ મનુષ્ય અને દેવનું બાંધે. દેવનું બાંધે તો વૈમાનિકનું જ બાંધે. અક્રિયાવાદીએ નૈરયિકથી માંડીને દેવ સુધીનું બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી વિષે પણ જાણવું. લેશ્યાવાળા ક્રિયાવાદી મનુષ્ય અને દેવનું બાધે. કૃષ્ણલેશ્યાવાળા ક્રિયાવાદી મનુષ્યનું બાંધે. કૃષ્ણલેશ્યાવાળા અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નરયિક, તિયચ.. ૧. એ પ્રમાણે મૂળમાં સંજ્ઞાઓવાળા, સંજ્ઞાવાળા, દિવાળા, કષાયી, યોગવાળા, ઉપગવાળા વગેરેના ઉલ્લેખ છે. પણ તેમાં સ્મૃતિની કસરત સિવાય બીજું મહ્ત્વ નથી. તેથી અહીં તે બધા ઉતાર્યા નથી. ૨. તેઓ મિથ્યાદષ્ટિ છે તેથી તેઓ અક્રિયાવાદીઓ અને અજ્ઞાનવાદીઓ જ હોય. કઈ પણ વાદનો અભાવ હોય તે પણ તે બે વાદને ચગ્ય જીવન પરિણામ સંભવે છે. મૂળમાં આ ઉપરાંત અન્ય યોનિઓના પણ ઉલ્લેખ છે. ૩. જે દેવ અને નારકો છે તેઓ મનુષ્યનું, અને મનુષ્ય. તથા પચંદ્રિતિય દેવેનું બાંધે. 2010_05 Page #593 -------------------------------------------------------------------------- ________________ પાછ૪ શ્રીભગવતી-સાર દેવ અને મનુષ્યનું બધે. એ જ નીલ અને કાતિ માટે પણ જાણવું. તેજોલેસ્યાવાળા ક્રિયાવાદીઓ મનુષ્ય અને દેવનું આધે. તેજોલેસ્યાવાળા અક્રિયાવાદીઓ તિર્યંચ, મનુષ્ય અને દેવનું બાંધે. તે જ પ્રમાણે તે જેલેશ્યાવાળા અજ્ઞાનવાદી અને વિનયવાદીનું પણ જાણવું. તથા તેજલેસ્યા પ્રમાણે પદ્મ અને શુલવાળાનું પણ જાણવું. લેસ્સારહિત છવો કાઈનું આયુષ નથી બાંધતા. કૃષ્ણપાક્ષિક અક્રિયાવાદી ચારે પ્રકારનાં આયુષ બાંધે. કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ ચારે પ્રકારનાં આયુષ બાંધે. શુલપાક્ષિક મનુષ્ય અને દેવનું બાંધે. સમ્યગદષ્ટિ ક્રિયાવાદી મનુષ્ય અને દેવનું બાંધે. મિથ્યાદષ્ટિ ચારે પ્રકારનાં બાંધે. સમ્યગમિથ્યાદષ્ટિ અજ્ઞાનવાદી કેઈનું ન બાંધે. સમ્યગમિથ્યાદષ્ટિ વિનયવાદી કોઈનું ન બાંધે. જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની, મનુષ્ય અને દેવનું બાંધે. મન:પર્યવજ્ઞાની (ક્રિયાવાદી) દેવનું (વૈમાનિકનું) બાંધે. કેવલજ્ઞાની કેાઈનું ન બાંધે. ક્રિયાવાદી નૈરયિકે મનુષ્યનું બાંધે. અક્રિયાવાદી નૈયિકા તિર્યંચ અને મનુષ્યનું બાંધે. અજ્ઞાનવાદી અને વિનયવાદી નરયિકે તિર્યંચ અને મનુષ્યનું બાંધે. અક્રિયાવાદી પૃથ્વીકાયિક તિર્યંચ અને મનુષ્યનું બધે. અજ્ઞાનવાદી પૃથ્વીકાયિકે તિર્યંચ અને મનુષ્યનું બાંધે. ૧. લેશ્યાવાળા પૃથ્વી કાયિકોના પ્રશ્ન વખતે તેજલેશ્યામાં “કેઈનું ન બાંધે” એમ કહેવું; કારણ કે તે વેશ્યા તેમને ઇન્દ્રિય પર્યાપ્ત પૂરી થવા પહેલાં હોય છે. અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી જ 2010_05 Page #594 -------------------------------------------------------------------------- ________________ કેટલા મત છે? ક્રિયાવાદી પચેંકિય તિર્યચ, દેવનું બાંધે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચૅકિય તિયાં ચારે પ્રકારનાં બધે. કૃષ્ણસ્યાવાળા ક્રિયાત્રાદી પંચેંદ્રિય તિર્યંચ કોઈનું ન બાંધે. કૃષ્ણદ્વૈશ્યાવાળા, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેંદ્રિય તિર્યો ત્યારે પ્રકારનું બાંધે. તેમજ નીલ અને કાપત લેસ્યાવાળા પંચૅકિય તિર્યચેનું પણ જાણવું તેજોલેસ્યાવાળા ક્રિયાવાદી પંચેદિય તિર્યચે વૈમાનિક દેવનું જ બાંધે. પરંતુ તેજલેશ્યાવાળા. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચૅકિયતિય દેવ, તિર્યંચ અને મનુષ્યનું આધે. એમ જ પદ્મ અને શુક્લવાળાનું પણ જાણવું. સમ્યગ્દષ્ટિ વૈમાનિકનું જ બાંધે. મિથ્યાદષ્ટિને કૃષ્ણપાક્ષિકોની જેમ જાણવા. સમિથ્યાદષ્ટિ એક પણ ન બાંધે. પરભવનું આયુષ બંધાય છે. અપ્રકાયિક અને વનસ્પાિયનું પૃથ્વીકાચિક પ્રમાણે જ જાણવું. અગ્નિકાય અને વાયુકાય તિય"ચનું જ બાંધે. બે ઇંદ્રિયથી ચાર ઇદ્રિય સુધીના પણ પૃથ્વીકાય પ્રમાણે જાણવા. પણ સમ્યકત્વ અને જ્ઞાનમાં તેઓ એક પણ આયુષ નથી બાંધતા. કારણ કે તેમને તેને કાળ અલ્પ હોય છે. ૧. કારણ કે જ્યારે સમ્યગદષ્ટિ ૫ચંદ્રિય તિર્યંચ કૃષ્ણદિ અશુભ લેશ્યાના પરિણામવાળા હોય છે, ત્યારે તેઓ કોઈ પણ આયુષને બંધ નથી કરતા. અને તેજલેશ્યાદિ શુભ પરિણામવાળા હોય છે ત્યારે જ કેવળ વૈમાનિકાયુષને બંધ કરે છે. ૨. આમ આ ઉપરાંત અન્ય લાંબે વિસ્તાર મૂળમાં છે. 2010_05 Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ગૌહે ભગવન ! શું ક્રિયાવાદી છો ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? મહ–હે ગૌતમ! તેઓ ભવસિદ્ધિક છે. બાકીના ત્રણે વાદી બને છે.૧ – શતક ૩૦, ઉદ્દે ૧. ૩: તુલ્યના પ્રકાર ગૌતમ –હે ભગવન ! તુલ્યના કેટલા પ્રકાર કહેલ છે ? મહ–હે ગૌતમ! છ પ્રકારે તુલ્ય કહેલ છે: દ્રવ્યતુલ્ય, ક્ષેત્ર, કાલ૦, ભવ, ભાવ, અને સંસ્થાન તુલ્ય. ૧. એક પરમાણુ બીજા પરમાણુ સાથે દ્રવ્યથી તુલ્ય છે. ૨. આકાશના એક પ્રદેશમાં રહેલ પુલ એક પ્રદેશમાં રહેલ પુદ્ગલ દ્રવ્યની સાથે ક્ષેત્રથી તુલ્ય છે. ૩. એક સમયની સ્થિતિવાળું પુગલદ્રવ્ય, એક સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાલથી તુલ્ય છે. ૪. નારક જીવ નારકની સાથે ભવરૂપે તુય છે. ૫. એકગુણ કાળા વર્ણવાળું પુદ્ગલ દ્રવ્ય, એકગુણ કાળા વર્ણવાળા પુગલદ્રવ્યની સાથે ભાવથી તુલ્ય છે. ૬. પરિમંડલ સંસ્થાન, પરિમંડલ સંસ્થાન સાથે સંસ્થાન વડે તુલ્ય છે. – શતક ૧૪, ઉદ્દે ૭ ૧. અહી પાછો લેશ્યાવાળા, જ્ઞાનવાળા, કષાયવાળા વગેરેને આ લાંબો કમ મૂળમાં આવે છે. ૨. સંસ્થાન એટલે આકારવિશેષ. તેના વૃત્ત, ઐશ્વ, ચતુરસ્ત્ર અને આયત એમ અન્ય પ્રકાર માટે જુઓ આગળ. પા. ૪૯૬. 2010_05 Page #596 -------------------------------------------------------------------------- ________________ પરચૂરણ બાબતે ૪ઃ પરચૂરણ આમતે ૫ ગૌ-~~~હે ભગવન ! હુંમેશાં સૂક્ષ્મ સ્નેહકાય – અકાય (એક જાતનું પાણી ) માપપૂર્ણાંક પડે છે ? મહા ગૌતમ ! પડે છે. તે ઊંચે પડે છે, નીચે પણ પડે છે, અને તીરછે પણ પડે છે. ગૌહે ભગવન્ ! તે સૂક્ષ્મ અકાય, આ સામાન્ય સ્થૂલ અકાયની ( પાણીની ) સાથે પરસ્પર સમાયુક્ત થઈ તે લાંબાકાળ સુધી રહે ? ૧૦ના ગૌતમ! તે શીઘ્ર નાશ પામી જાય છે, શતક ૧, ઉદ્દે॰ ૬ ગૌ—હે ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે, અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે ? મહા ગૌતમ! ગૌહે ભગવન્! તે શું પ્રયાગથી – જીવના વ્યાપારથી તેમ પરિણામે છે કે સ્વભાવથી ? મહે ગૌતમ! તે પ્રયાગથી અને સ્વભાવથી એમ અને પ્રકારે પરિણામે છે. શતક ૧, ઉર્દૂ ૩ . 3 ગૌતમ હે ભગવન! જ'બુદ્રીપમાં આ ભારતવર્ષમાં આ અવસર્પિણીના કાળમાં કેટલા કુલકર। થયા ? ३७ 2010_05 Page #597 -------------------------------------------------------------------------- ________________ જિગવતી સાર મ—હે ગૌતમ ! સાત કુલકરા થયા: વિમલવાહન, ચક્ષુષ્માન, યશેામાન, અભિચ', પ્રસેનજિત, મરુદેવ, અને નાભિ.૧ વિવરણ : આ અવસર્પિણીના પ્રથમ સુષમસુષમા નામના આરામાં લેકે સુખી હતા; તેમનામાં રાગ, રાજા કે નાતજાત નહેાતાં; બધા સમાનભાવે વસતા. એમને કશી ચીજ માટે પ્રયત્ન કરવા પડતા નહેાતા; કારણ કે કલ્પવૃક્ષો તેમને અધી ચીને આપતાં. બધાં શાક (સ્ત્રી-પુરુષના) યુગલરૂપે અવતરતાં, અને તે એ જ પતિપત્ની થતાં; ૪૯ દિવસમાં તે તેમને માબાપની સંભાળની જરૂર રહેતી નહીં. કલ્પવૃક્ષનાં ફળ પણ તેમને ત્રણ ત્રણ દિવસે ખાવાં પડતાં. ત્યાર પછીના સુષમા આરામાં વસ્તુસ્થિતિ અંગડતી ગઈ; ફળ તેમને એ એ દિવસે ખાવાં પડતાં, અને બાળકને મેટા થતાં ૬૪ દિવસ લાગતા. પરંતુ અહીં પરંતુ અહીં સુધી મરીને તે દેવપણે ઊપજતા. પરંતુ પછીના સુષમદુઃષમા આરામાં વસ્તુસ્થિતિ વધુ બગડી. બાળકા ૭૯ દિવસે મેટાં થતાં; મરીને પણુ ચારે ગતિએ જન્મતાં; કુળ રાજ ખાવાં પડતાં. મનુષ્યેાના સદ્ગુણ ઘટા અને તેઓની માસિક વૃત્તિએ બગડવા લાગી. તેથી કાયદાની જરૂર . પડવા લાગી. તે વખતે અનુક્રમે સાત કુલકર થયા, અને તેમણે માનવજીવન માટે જ ૧. અહીં પછી તી કરા, તેમની માતા, પિતા, ચક્રવતી આ, તેમની સ્ત્રીઓ, વાસુદેવા, બલદેવેશ, વાસુદેવનાં માત-પિતા, વાસુદેવના પ્રતિશત્રુઓ વગેરેને લગતી વિશેષનામ આપવા પૂરતી માહિતી સમવાયાંગસૂત્રમાંથી લેવી, એવું મૂળમાં જણાવેલું છે. 2010_05 Page #598 -------------------------------------------------------------------------- ________________ પરચૂર , ઓજતા નિયમ બાંધ્યા. દિગંબરે ૧૪ કુલકર માને છે, અને તેમને મનું પણ કહે છે. બ્રાહ્મણગ્રંથોમાં એ રીતે મનુએાએ વ્યવસ્થા દાખલ કર્યાની હકીકત આવે જ છે. ધીમે ધીમે કલ્પવૃક્ષ એછાં થવાથી તથા દરેક વસ્તુ માટે લડાલડી થવાથી અનુક્રમે દરેક કુલકરે મનુષ્યને જમીનની સીમાઓ નક્કી કરી આપી, હાથીડા ઉપર બેસવાનું શીખવાડ્યું, (પર્વતો અને નદીએ થતાં) પર્વત ઉપર ચડતાં અને વહાણ બાંધતાં શીખવાડ્યું, (નાળ સાથે બાળકે અવતરવા લાગતાં) નાળ વધેરવાનું શીખવ્યું, વગેરે રસિક વર્ણન આપવામાં આવે છે. એ છેલ્લા કુલકર નાભિના પુત્ર તે જ પ્રથમ તીર્થકર ઋષભદેવ. - ઋષભદેવને નાભિની સૂચનાથી જ લોકોએ રાજા, બનાવ્યા. પૃથ્વી ઉપર એ પ્રથમ જ રાજા થયા. તેમણે જ પહેલી વાર પોતાનાં પુત્રપુત્રીના લગ્ન વખતે જેડકાનાં ભાઈ બહેન પરણાવવાની પ્રથા ડી. કલ્પકમ તેમના સમયમાં જ એકસાથે નિષ્ફળ થવા લાગ્યાં તેથી મનુષ્યને ઉદરનિર્વાહ અર્થે પ્રયત્ન કરવો પડ્યો. ઋષભદેવે જ પોતાની પ્રજાને કુંભારનું, દરજીનું, હજામનું, ચિત્રકારનું અને વણકરનું એ પાંચ કામ શીખવ્યાં. (પાછલા શુભ આરાઓમાં મનુષ્યને વાળ-નખ વધતા નહોતા.) વળી એમણે એમને ખેતી, વેપાર અને રાંધવાની કળા શીખવી તેમ જ લિપિ, ગણિત અને પુરુષની ૭ર અને સ્ત્રીઓની ૬૪ કળાઓ પણ શીખવી. તેમને મરણ વખતે જ અગ્નિસંસ્કારની પ્રણાલી દેએ દાખલ કરી. ત્યાં સુધી મડદાને વનમાં જ મૂકી આવવામાં આવતું. ઋષભના નિર્વાણ પછી ૩ વર્ષ અને " સવ" ની ઉપર નાનાં લગ્ન 2010_05 Page #599 -------------------------------------------------------------------------- ________________ શાભાગલતી સાર ૮ માસે સુષમદુષમા આરાને અંત આવ્યો. પછીના (થા) દુષમસુષમા આરામાં વસ્તુસ્થિતિ બગડી ગઈ, અને તેમાં બાકીના બધા શલાકા પુરુષો થયા. છેલ્લા તીર્થકર મહાવીરના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮ માસે દુઃષમસુષમાને અંત આવ્યો. આપણે હાલ ૨૧૦૦૦ વર્ષ ચાલનાર દુષમા નામના પાંચમા આરામાં છીએ. તેમાં બધું અશુભ જ છે. જગતમાં ધર્મમાત્રને દેખાડનાર કોઈ તીર્થકર આ. આરામાં નથી; તથા લેકને પ્રબળ હાથે વ્યવસ્થામાં રાખી શકે તેવા ચક્રવતી આદિ પણ થનાર નથી. મહાવીર પછી ૬૪ વર્ષે ત્રીજા આચાર્ય જબુસ્વામીના નિર્વાણ પછી તો પરમાવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, કેવલજ્ઞાન અને નિર્વાણ પણ લુપ્ત થઈ ગયાં. તે બધાં માટે જે દેવી શક્તિઓ જોઈએ તે હવે અપ્રાપ્ય થઈ ગઈ છે. મહાવીરે પ્રવર્તાવેલે જિનકલ્પોનો કડક આચાર પણ તે પછી બંધ થયો છે. છેલ્લા દુષભદુઃષમા આરામાં કેવી સ્થિતિ થશે, તે આગળ આ ગ્રંથમાં (પા. ૫૬૩) આવી છે. ત્યાર પછી ઉત્સર્પિણી શરૂ થશે અને બધી સ્થિતિ ધીરેધીરે શુભ થતી જશે. –શતક ૫, ઉદ્દે પ ૧. ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવતી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ એમ કુલ ૬૩ શલાકા પુરુ -માપવાના ગજ જેવા – ધડે લેવા લાયક પુરુષે કહેવાય છે. 2010_05 Page #600 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર 2010_05 ખંડ ૪ થા અન્યતીથિંક-ખડ Page #601 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #602 -------------------------------------------------------------------------- ________________ અન્યતીથિકો એક સાથે એક જ વેદ રાજગૃહ નગરને પ્રસંગ છે. ધર્મકથાદિ પતી જવાથી લોકે વેરાઈ ગયા બાદ ગૌતમ મુનિ મહાવીર ભગવાનને આવીને પિતાની શંકા પૂછે છે : ગૌ હે ભગવન ! અન્યતીથિકો એમ કહે છે કે, કાઈ પણ નિગ્રંથ મર્યા પછી દેવ થાય તો, તો તે દેવ ત્યાં બીજા દેવો સાથે કે બીજા દેની દેવીઓ સાથે વિષયસેવન કરતો નથી, તેમ જ પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષયસેવન કરતો નથી. પરંતુ તે દેવ પિતે જ પોતાનાં નવાં બે રૂ૫ કરે છે. તેમાં એક રૂપ દેવનું અને બીજું દેવીનું હોય છે. તે પ્રમાણે બે રૂપ બનાવી તે દેવ કૃત્રિમ દેવી સાથે વિષયસેવન કરે છે. એ પ્રમાણે એક જીવ એક જ કાળે બે વેદ અનુભવે છે. પુરુષદ અને સ્ત્રીવેદ.” હે ભગવન ! એવું કેમ કરીને હોય ? ૧. અન્યના તીર્થને-માર્ગને - સિદ્ધાંતને અનુસરનારા. 2010_05 Page #603 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર મ–હે ગૌતમ ! એ લોકોનું એ બધું કહેવું ખોટું છે. હું તો એમ કહું છું કે, તે દેવ બીજા દેવો સાથે તથા બીજા દેવની દેવીએ સાથે તેઓને વશ કરીને વિષયસેવન કરે છે, અને પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષયસેવન કરે છે. પણ પોતે પોતાનાં બે રૂપ બનાવીને વિષયસેવન કરતો નથી. એક જીવ એક સમયે એક જ વેદ અનુભવે છે. બે કદી નહિ. - શતક ર, ઉદેવ પ કર્મ પ્રમાણે જ વેદના ન અનુભવે ગૌ–હે ભગવન ! અન્યતીથિકે એમ કહે છે કે, સર્વ ભૂતપ્રાણ જે પ્રમાણે કર્મ બાંધ્યું હોય તે પ્રમાણે જ વેદના અનુભવે છે. તે એમ શાથી છે ? ભ૦ હે ગૌતમ ! તેમનું તે કહેવું ખોટું છે. હું તે એમ કહું છું કે, કેટલાક જીવો કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે, જ્યારે કેટલાક તેથી જુદી વેદના અનુભવે છે. ગૌ –હે ભગવન ! એ કેવી રીતે ? મહ–હે ગૌતમ! જેઓ કર્મ અનુસાર વેદના અનુભવે છે, તેઓ કર્મ અનુસાર વેદના અનુભવે છે; અને જેઓ તેથી જુદી અનુભવે છે, તેઓ તેથી જુદી અનુભવે છે.' –શતક ૫, ઉદે. ૫ ૧. મહાવીરને જવાબ શો નવો ખુલાસે નથી આપતે. ટીકાકાર ઉમેરે છે કે : કર્મની સ્થિતિ, રસ વગેરેમાં પુરુષપ્રયત્નથી ફેરફાર કરી શકાય છે. તેથી કેટલાક કર્મ પ્રમાણે જ વેદના નથી અનુભવતા. 2010_05 Page #604 -------------------------------------------------------------------------- ________________ અહીં નયુ દુખ જ નથી પ૮૫ અહીં નયુ દુઃખ જ નથી ગૌ૦–હે ભગવન ! અન્યતીથિકે એમ કહે છે કે, સર્વ જીવો એકાંત દુઃખરૂપ વેદનાને અનુભવે છે. તે એમ કેમ હોય ? મ– ગૌતમ! તેઓનું તે કહેવું ખોટું છે. હું એમ કહું છું કે, કેટલાક જીવો એકાંત દુઃખરૂપ વેદના અનુભવે છે, અને કદાચિત સુખ પણ અનુભવે છે; જ્યારે કેટલાક એકાંત સુખ અનુભવે છે અને કદાચિત દુઃખ અનુભવે છે. વળી કેટલાક કદાચિત સુખ અને કદાચિત દુઃખ એમ વિવિધ પ્રકારે વેદનાને અનુભવે છે. જેમકે : નારકે એકાંત દુઃખરૂપ વેદના અનુભવે છે અને કદાચિત સુખ અનુભવે છે. દેવ એકાંત સુખરૂપ વેદના અનુભવે છે અને કદાચિત દુઃખને અનુભવે છે. જ્યારે પૃથ્વીકાયથી માંડીને મનુષ્ય સુધીના છો (કદાચિત સુખ અને કદાચિત દુઃખ એમ) વિવિધ પ્રકારે વેદના અનુભવે છે. -શતક ૬, ઉદે. ૧૦ એકાંતબાલ ગ –હે ભગવન! અન્યતીર્થિકો એમ કહે છે કે, “જિનોને મતે શ્રમણે સર્વ પાપસ્થાનમાંથી વિરતિવાળા હોવાથી ૧. તીર્થકરના જન્માદિ પ્રસંગે તથા પૂર્વ જન્મના મિત્ર દેવના પ્રયોગ દ્વારા. ' ૨. પરસ્પર આહનામાં, અને પ્રિય વસ્તુના વિચગાદિમાં. 2010_05 Page #605 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-૨ પંડિત કહેવાય છે, અને શ્રમપાસકે દેશ – એટલે કે અમુક અંશે – વિરતિવાળા હોવાથી બાલપંડિત કહેવાય છે. પરંતુ જે જીવને એક પણું જીવના વધની અવિરતિ છે, તે જીવ બાલપંડિત ન કહેવા જોઈએ.” તે હે ભગવન! તેઓનું આમ કહેવું સત્ય છે? મહ–હે ગૌતમ ! તેઓનું આમ કહેવું મિથ્યા છે. હું તો એમ કહું છું કે, જે જીવે એક પણ પ્રણના વધની વિરતિ કરી છે, તે જીવ “એકાંતબાલ” ન કહેવાય, પરંતુ બાલપંડિત કહેવાય. ગૌ– હે ભગવન્! જ બાલ એટલે કે વિરતિરહિત છે? પંડિત એટલે કે સર્વ વિરતિવાળા છે, કે બાલપંડિત અર્થાત દેશવિરતિવાળા છે? મ હે ગૌતમ! જી બાલ પણ છે, પંડિત પણ છે અને બાલપંડિત પણ છે. તેમાં નૈરવિકથી ચાર ઈતિવાળા છેવો સુધીના બાલ હોય છે; પંચૅકિય તિર્યંચ બાલ અને બાલપંડિત હોય છે; મનુષ્ય બાલ, પંડિત અને બાલપંડિત હોય છે; તથા વાનવ્યંતર વગેરે દેવ બાલ છે. – શતક ૧૭, ઉદ્દે રે કેવલજ્ઞાની અને યક્ષ રાજગૃહ નગરનો પ્રસંગ છે. ગૌ–હે ભગવન ! અન્યતીથિંક એમ કહે છે કે, કેવલી યક્ષના આવેશથી આવિષ્ટ થઈને કદાચ બે પ્રકારની ભાષા બોલે છે : મૃષાભાષા, અને સત્ય–મૃષા ભાષા. તો છે ભગવન્! એ ખરું છે? 2010_05 Page #606 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહનગરને ના પાડીને કુલ ૫૮૭ મ હે ગૌતમ! તેમનું તે કહેવું ખોટું છે. હું તે. એમ કહું છું કે, કેવલજ્ઞાની યક્ષના આવેશથી આવિષ્ટ થતા નથી; તેથી તેઓ તો પાપ વ્યાપાર વિનાની અને બીજાનો. ઉપઘાત ન કરે તેવી બે ભાષા કદાચ બોલે છે: સત્ય અને. નસત્ય–નમૃષા.૧ –શતક ૧૮, ઉદ્દે છે, રાજગૃહનગરને ઊના પાણીને કુંડ ગૌ હે ભગવન ! અન્યતીથિંક એમ કહે છે કે, રાજગૃહનગરથી બહાર વૈભાર પર્વતની નીચે એક મોટો પાણી હદ આવેલો છે. તેની લંબાઈ અને પહોળાઈ અનેક જન જેટલી છે તથા તેનો આગળને ભાગ અનેક જાતના વૃક્ષખંડેથી સુશોભિત છે. તેમાં અનેક ઉદાર મેઘો. વરસવાની તૈયારીમાં હોય છે અને વરસે છે. વળી તે ઉપરાંત, તે હદમાંથી હમેશાં ઊનુંઊનું પાણું ઝર્યા કરે છે. હે ભગવદ્ !. એક અનેક વાર છે અને વરસે એ માંથી તમે મ–હે ગૌતમ ! તેઓએ જે કાંઈ કહ્યું છે, તે ખોટું છે. હું તે આ પ્રમાણે કહું છું કે, રાજગૃહનગરની બહાર વૈભાર પર્વતની પાસે “મહાતપતરપ્રભવ’ નામનું ઝરણું છે. તેની લંબાઈ અને પહોળાઈ પાંચસે ધનુષ જેટલી છે. તેને આગળનો ભાગ અનેક જાતના વૃક્ષખંડોથી. સુશોભિત છે. તે ઝરણામાં અનેક ઉoણ નિવાળા જીવો ૧. સંબંધન, આજ્ઞા વગેરેમાં વપરાતી ભાષા સત્ય નથી કે અસત્ય નથી. 2010_05 Page #607 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રીભગવતાન્સાર અને પુગલો પાણીપણે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એ - છે અને ઉપચય પામે છે. તદુપરાંત તે ઝરણામાંથી હંમેશા ફિનુંનું પાણી ઝર્યા કરે છે. એ “મહાતપતીર પ્રભવ” નામના ઝરણાને અર્થ છે.૧ –શતક ૨, ૩, ૫ મિથ્યાષ્ટિનું વિપરીત જ્ઞાન ગૌ હે ભગવન ! રાજગૃહનગરમાં રહેલો મિથ્યાદષ્ટિ ( અન્ય મતવાળા ) ભાવિતાભા સાધુ વીર્યાલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાનલબ્ધિથી વારાણસી નગરીનું વિફર્વણ કરીને તગત રૂપને જાણે જુએ? મ–હા ગૌતમ ! ગૌ –હે ભગવન ! શું તે જેવું છે તેવું જાણે અને જુએ, કે વિપરીત રીતે જાણે અને જુએ? મહ–હે ગૌતમ ! તે વિપરીત રીતે જાણે અને જુએ. કારણ કે તેના મનમાં તો એમ થાય છે કે વારાણસીમાં રહેલે હું રાજગૃહ નગરીની વિદુર્વણું કરીને તત રૂપને જાણું છું અને જોઉં છું. એવું તેનું દર્શન વિપરીત હોય છે. વળી તેને એ ખ્યાલ નથી હોતો કે આ જે દેખાય છે તે ૧. મહા–તપ = મેટો તાપ; તેની પાસે જેની પેદાશ છે તે. મહાવીરે વિશેષ શું કહ્યું, તથા પ્રત્યક્ષવસ્તુમાં કેવળજ્ઞાની કે સામાન્યજ્ઞાનીના વર્ણનમાં શો ફેર પડે, તે ઉપરના દાખલાથી તે સમજાતું નથી. કદાચ પછીના દાખલામાં તેને કાંઈક ખુલાસે છે. 2010_05 Page #608 -------------------------------------------------------------------------- ________________ નારકલેક મારી વર્ધલબ્ધિ આદિથી ઊભું થયેલું છે. તે તે તેને વાસ્તવિક માને છે. આવું તેનું દર્શન વિપરીત હોય છે. પરંતુ અમાથી, સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અનગાર તે. રૂપને જેમ હોય તેમ જાણે છે. તેના મનમાં થાય છે કે હું રાજગૃહનગરમાં રહીને વારાણસીનગરીની વિકુર્વણું કરીને તર્ગત રૂપોને જાણું છું તથા જોઉં છું. વળી તે સાધુના મનમાં એમ થાય છે કે આ વારાણસીનગરી નથી; પણ એ મારી વિર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, કે અવાધજ્ઞાનલબ્ધિ છે. એ મેં મેળવેલાં ઋદ્ધિ, ઘુતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર– પરાક્રમરૂપ છે. તેથી તે સાધુ તથાભાવે જાણે છે અને જુએ છે, પણ અન્યથાભાવે નથી જોતો.. –- શતક ૩, ઉદેવ. ૬ નારક –હે ભગવન ! અન્યતીથિકે એમ કહે છે કે, જેમ કેઈ યુવતી ને યુવાન હાથમાં હાથ ભિડાવીને બિભેલાં હોય, અથવા જેમ આરાઓથી ભિડાયેલી ચક્રની નાભિ હોય. તે પ્રમાણે ચારસે પાંચસે જન સુધી મનુષ્યલેક મનુષ્યોથી ખીચખીચ ભરેલો છે. હે ભગવન્ ! તે એ પ્રમાણે કેમ હોઈ શકે? માહે ગૌતમ! તેઓ જે કહે છે, તે ખોટું છે. હું એમ કહું છું કે, એ પ્રમાણે તો નારકલાક નારકોથી ખીચોખીચ ભરેલો છે. કારણ કે તેઓ માટી મગરી, કરવત, તરવાર, હળ, ગદા, મુશળ, ચ, નારાચા. કુત. (ભાલ), તેમર, શૂળ, 2010_05 Page #609 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર તથા લાકડી આદિનાં એક કે અનેક સંખ્યય રૂપે વિકર્વી શકે છે. તે બધાં સંબદ્ધ હોય છે, અસંબદ્ધ નથી હોતાં; વળી તે સદશ હોય છે, અસદશ નથી હોતાં. એ રૂપને વિકુવને એક બીજાના શરીરને અભિહણતા અભિહણતા તેઓ વિપુલ, પ્રગાઢ, કર્કશ, પરુષા, નિષ્કુરા, ચંડ, તીવ્ર, દુઃખરૂપ, દુર્ગ, અને દુરધિસહ્ય વેદનાને ઊભી કરે છે. – શતક ૫, ઉ૦ ૬. સુખદુઃખ દેખાડી શકાય નહિ ૌ–હે ભગવન્ ! અન્યતીથિંકે એમ કહે છે કે, રાજગૃહનગરમાં જેટલા જીવો છે, તેટલા જીવોને કોઈ બરના ઠળિયા જેટલું પણ, વાલ જેટલું પણ, કલાય કે ચેખા જેટલું પણ, અડદ જેટલું પણ, મગ જેટલું પણ, જૂ જેટલું પણ, અને લીખ જેટલું પણ સુખ યા દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી. હે ભગવન્ ! તે એમ કેવી રીતે હોઈ શકે ? મ–હે ગૌતમ ! તે લેકે જે કહે છે તે મિથ્યા છે. હું એમ કહું છું કે, સર્વ લેકમાં પણ સર્વ જીવોને કોઈ સુખ યા દુઃખ દેખાડવા સમર્થ નથી. કોઈ મહા અદ્ધિ અને પ્રભાવવાળા દેવ એક મેટે ગંધદ્રવ્યને દાબડો લઈને ઉઘાડે અને તેને ઉઘાડી, સંપૂર્ણ જંબુદીપને ત્રણ ચપટી વગાડે તેટલામાં ૨૧ વાર ફરી શીધ્ર પાછો આવે, તો તે ૧. મૂળમાં તે ઉપરાંત મુસુંઢિ, શક્તિ, ભિંડમાળ આદિ વધારે છે. 2010_05 Page #610 -------------------------------------------------------------------------- ________________ નિંદા એ સયમ છે? ગૌતમ! તે સંપૂર્ણ જબુદ્ધીપ તે ગંધપુદ્ગલેના સ્પર્શવાળે થયો કે નહીં ? “હા ! થયે!” હે ગૌતમ! કાઈ તે ગંધપુદ્ગલોને બેરના ઠળિયા જેટલાં પણ દર્શાવવા સમર્થ છે? ના” ! તેમ, હે ગૌતમ ! સુખાદિને પણ કોઈ દર્શાવવા સમર્થ નથી. – શતક ૬, ઉ. ૧૦ ૧૦ નિંદા એ સંયમ છે? પાર્શ્વનાથના વંશમાં થયેલ કલાયેષિપુત્ર નામને સાધુ એક વખત મહાવીરના સ્થવિર ભગવત પાસે આવીને કહેવા લાગ્યો : હે આર્યો! સામાયિક એટલે શું. પ્રત્યાખ્યાન એટલે શું, સંયમ એટલે શું, સંવર એટલે શું વિવેક એટલે શું અને વ્યુત્સર્ગ એટલે શું, તે તમે જાણો છો? ત્યારે તે સ્થવિરેએ કહ્યું કે, “હે આર્ય ! અમારો આત્મા એ જ સામાયિક છે. અમારે આત્મા જ પ્રત્યાખ્યાન છે તથા અમારે આત્મા જ સંયમ, સંવર, વિવેક અને વ્યુત્સર્ગ છે. ૧. ટીકાકાર એ આખાને સાર ટૂંકમાં જણાવે છે કે, અતિસૂકમપણાને લીધે ગંધનાં પુગલો અમૂર્ત તુલ્ય હોવાથી જેમ કોઈ દર્શાવવા સમર્થ નથી, તેમ સુખ અને દુઃખ પણ દેખાડી શકાય નહીં. ૨. સામાચિક એટલે સમભાવ; પ્રત્યાખ્યાન એટલે નિયમપૂર્વક પાપકર્માદિને ત્યાગ, સંચમ એટલે પૃથ્વી વગેરે જેવાને સાચવવા તે સંવર એટલે ઈદ્રિય-મનની પ્રવૃત્તિઓ અટકાવવી તે; વિવેક એટલે વિશેષજ્ઞાન, અને તેને પરિણામે હેયવસ્તુઓનો ત્યાગ; વ્યુત્સર્ગ એટલે શરીર વગેરેમાં અનાસક્તપણું. ૩. “કર્મનું નહિ બાંધવું વગેરે જીવના ગુણ છે; અને જીવના ગુણેથી જીવ જુદે નથી, માટે સામાયિકને અર્થ પણ આત્મા છે. 2010_05 Page #611 -------------------------------------------------------------------------- ________________ કર શ્રીભગવતીન્સા૨ પ્રવ—તો પછી તે આર્યો જે આત્મા જ સામાયિક વગેરે હોય તો તમે ક્રોધ, માન, ભાયા અને લેભનો ત્યાગ કરી, શા માટે તે ક્રોધ વગેરેને નિંદ છો ?૧ ઉ૦–હે કાલાયેષિપુત્ર ! સંયમને માટે અમે ક્રોધાદિકને નિંદીએ છીએ. પ્રા–હે ભગવંત! નિંદા એ સંયમ છે કે અનિંદા ? ઉ૦ –હે કાલાસ્યષિપુત્ર ! (અહીં) નિંદા એ સંયમ છે, પણ અનિંદા નહિ. (દોષોની નિંદા બધા દોષોના નાશ કરે છે. આત્મા સર્વ મિથ્યાત્વને (અવિરતિને) જાણીને નિંદા દ્વારા બધા દોષોને ત્યાગ કરે છે. એ પ્રમાણે અમારે આત્મા (નિંદા દ્વારા ઊલટે) સંયમમાં સ્થાપિત થાય છે. - આ સાંભળી કાલાસ્યપિપુત્રને ભાન આવ્યું. અને તે પિલા ભગવંતોને નમસ્કાર કરી બેલ્યાઃ હે ભગવંત! પૂર્વે અજ્ઞાન હોવાથી, સચ્છાસ્ત્રનું શ્રવણ ન હોવાથી, તથા જિનધર્મની પ્રાપ્તિ ન થયેલી હોવાથી આવાં પદે મેં સાંભળ્યાં ન હતાં, ચિંતવ્યાં ન હતાં, નિર્ણત કર્યા ન હતાં, તથા તેઓમાં શ્રદ્ધા, પ્રીતિ, કે તથા રુચિ કરી ન હતી. પરંતુ હવે તે હું તેઓમાં શ્રદ્ધા, પ્રીતિ તથા રુચિ કરું છું. હું ભગવંત! તમે જેમ કહો છો તે એ પ્રમાણે જ છે. ત્યારબાદ તે ભગવંતની અનુજ્ઞાથી કાલાયેષિપુત્ર ચાર ૧. આત્મા એ જ સામાયિક (સમભાવ) રૂ૫ છે એમ માનનાર કશાની નિંદા કેવી રીતે કરી શકે? – એ ભાવ છે. ૨. અર્થાત પાપની નિંદા કરવાથી સંયમ થઈ શકે છે. કારણ કે તેનાથી પાપસંબંધી અનુમતિને વ્યવદ થાય છે, 2010_05 Page #612 -------------------------------------------------------------------------- ________________ આપવિક ચિત ૧ અને પાંચ મહાવ્રતવાળા ધર્મ સૂકી, પ્રતિક્રમવાળા મહાવ્રતવાળા ધર્મ સ્વીકાર્યો, ત્યાર પછી તે સાધુએ ઘણાં વર્ષો સુધી સાધુપણું પાળ્યું. અને એ પ્રયેાજન સારુ નમ્રપણું, ડપણું, સ્નાન ન કરવું, દાતણ ન કરવું, છત્ર ન રાખવું, જોડા ન પહેરવા, ભેયપથારી કરવી, પાટિયા ઉપર મૂક્યું, લાકડા ઉપર સુવું, કેશના લોચ કરવા, બ્રહ્મચર્યપૂર્વક રહેવું, ભિક્ષા માટે બીજાને ઘેર જવું, ભિક્ષા મળે કે ન મળે અથવા એછી મળે એ સહન કરવું; તથા અનુકૂલ અને પ્રતિકૂલ બાવીશ પરિષહેને સહન કરવા – એ બધું કર્યું. પછી છેલ્લા શ્વાસાલ્ટ્રાસ વખતે તે કાલાસ્યવેષિપુત્ર સિદ્ધ થયે, ખુદ્દ થયા અને મુક્ત થયે.. શતક ૧, ઉદ્દે॰ ૯ - ૧૧ આજીવિક સિદ્ધાંત ગૌહે ભગવન્ ! જે શ્રમણાપાસકને પૂર્વે ( સ્થૂલ ) હિંસાદિના ત્યાગને નિયમ ( પ્રત્યાખ્યાન ) ન હાય, તે પછીથી તે નિયમ લેતા શું કરે? મ—હે ગૌતમ ! ભૂતકાળમાં કરેલ હિંસાદિને નિંદે, વર્તમાન હિંસાદિને સવર — રાધ કરે, અને ભવિષ્યકાળનાં હિંસાદિનું પ્રત્યાખ્યાન – ‘ નહીં કરું એવી પ્રતિજ્ઞા ' – કરે. ૧. પરિગ્રહેલી સ્ત્રી ભેાગવાય છે, એમ કરીને પાર્શ્વનાથના મતમાં મૈથુનને પરિગ્રહમાં જ સમાવ્યું છે. ૨. પાર્શ્વનાથના ધર્મ પ્રતિક્રમણુ વિનાના છે. કારણ કે તેમના સાધુએ કારણ હોય ત્યારે જ પ્રતિક્રમણ કરે છે. જ્યારે મહાવીરના સાધુઓ કારણુ હોય કે ન હોય, તે! પણ પ્રતિક્રમણ યાસ કરે છે, ૨૮ 2010_05 Page #613 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતી ચાર તે શ્રમ પાસક પછી મન-વાણ-કાયાથી કે કરવા-કરાવવા -અનુમતિ આપવાથી તે હિંસાદિ કરતો નથી. આવા પ્રકારના શ્રમણે પાસ હોય છે, પણ આવા પ્રકારના આજીવિક (ગોશાલક ) ના ઉપાસકે નથી હોતા. તેઓને સિદ્ધાંત એવો છે કે, દરેક જીવ, જીવને જ ખાય છેઃ ભલે પછી તે હણીને, છેદીને, ભેદીને, લોપીને, વિલોપીને, કે વિનાશ કરીને ખાય. પણ આજીવિકના મતમાં આ બાર આજીવિકપાસકો કહ્યા છે: તાલ, તાલપ્રબંધ, ઉદિધ, સંવિધ, અવવિધ, ઉદય, નામેાદય, નર્મોદય, અનુપાલક, શંખપાલક, અચંબુલ અને કાતર. તેઓને દેવ અહંત (ગોશાલક) છે. માતાપિતાની સેવા કરનારા તેઓ પણ આ પાંચ પ્રકારના ફળને ખાતા નથી: ઉંબરાનાં ફળ, વડનાં ફળ, બોર, સતરનાં ફળ અને પીંપળાનાં ફળ. તેઓ ડુંગળી, લસણ અને કંદમૂલના વિવર્જક છે. તેઓ નહિ ખસી કરેલા, તથા નહીં નાઘેલા એવા બળદો વડે જંગમ જીવોની હિંસારહિત વ્યાપાર વડે આજીવિકા કરે છે. જ્યારે એ ગેમશાલકના શ્રાવકો પણ એ પ્રકારે (અહિંસા) ધર્મને ઇચ્છે છે, તો પછી જે આ શ્રમ પાસકે છે, તેઓને માટે શું કહેવું? તેઓએ આ પંદર કર્માદાને પોતે ન કરવાં, બીજા પાસે ન કરાવવાં, કે કરનારને અનુમતિ ન આપવી. ૧. પાંખ વગેરેના કાપવા વડે. ૨. ચામડી ઉતારવા વડે, ૩. કર્મબંધનના હેતુરૂપ વ્યાપારે. 2010_05 Page #614 -------------------------------------------------------------------------- ________________ અસ્તિકાયને સિદ્ધાંત ૧. અંગારકર્મ (અંગારા પાડવા, વેચવા કે ઈટના ભઠ્ઠા પકવવા વગેરે). ૨. વનકર્મ (વન છેદવું, વેચવું ઇ) ૩. શકટકર્મ (ગાડાં ફેરવવાં, તૈયાર કરવાં, વેચવાં ઇ.). અ. ભાટકર્મ (બીજાની વસ્તુઓ ભાડે ગાડાં ભરીને બીજે ઠેકાણે લઈ જવી ઈ). પ. ફેટકર્મ (જમીનને હળ કોદાળી વગેરે વડે ફોડવી). દંતવાણિજ્ય ( હાથીદાંત, ચર્મ, ચામર વગેરેને વેપાર ). ૭. લાલાવાણિજ્ય (લાખ વગેરેનો વેપાર). ૮. શિવાણિજ્ય (કેશવાળાં ગાય, ભેંસ, સ્ત્રી વગેરેનો વેપાર). ૯, રસવાણિજય (દારૂ વગેરેનો વેપાર ). ૧૦. વિષવાણિજ્ય (ઝેર, શસ્ત્ર વગેરેનો વેપાર). ૧૧. યંત્રપલનકર્મ (કોલુ, ઘાણ વગેરે ચલાવવાં. ૧૨. નિલાઇનકર્મ (પશુઓને ખસી કરવાં વગેરે). ૧૩. દવાગ્નિદાપન (દવ સળગાવવા ઇ0). ૧૪. સરેવર–તળાવ વગેરેનું શોષણ; અને ૧૫. અસતીષણ ( દાસી વગેરે રાખી કમાણુ કરવી). આ કર્માદાનો ત્યાગનારા શ્રમણોપાસકો પવિત્ર (શુક્લ) અને પવિત્રતાપ્રધાન થઈને, ભરણકાળે મરણ પામી, કોઈ પણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. – શતક ૮, ઉદ્દે ૫ ૧૨. અસ્તિકાયને સિદ્ધાંત રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યની પાસે થોડે દૂર ઘણા અન્યતીથિંકે રહેતા હતા. તેમનાં નામ આ પ્રમાણે હતાં: કાલોદાયી, શિલદાયી, સેવાદાયી, ઉદય, નામેાદય, નર્મોદય, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક,૧ અને સુહસ્તી ગૃહપતિ. ૧. આ નામ તથા ઉપર જણાવેલ આજીવિક શ્રાવકોનાં નામેામાંનાં ઘણાં મળતાં આવે છે. પા. ૫૯૪. 2010_05 Page #615 -------------------------------------------------------------------------- ________________ મા ભગાભ્યાર તેઓ એક વાર એકઠા બેસી વાત કરતા હતા. તે વખતે તેમને થયું કે, શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયો ઉપદેશે છે. તેમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસિતકાય અને પુલાસ્તિકાય એ અછવકાય છે; અને જીવાસ્તિકાય એ છવકાય છે. વળી ધર્મ અધર્મ, આકાશ અને જીવ એ ચાર અસ્તિકા અરૂપી છે, અને પુદ્ગલાસ્તિકાય રૂપી છે. આ બધું કેમ માની શકાય ? તે અરસામાં જ ભગવાન મહાવીર ફરતા ફરતા રાજગૃહમાં આવી પહોંચ્યા અને ગુણશિલ ચૈત્યમાં ઊતર્યા. એક વખત મહાવીરના મેટા શિષ્ય ગૌતમ ગોત્રી ઇંદ્રભૂતિ રાજગૃહમાં ભિક્ષા માગી પાછા ફરતા હતા, ત્યારે પેલા અન્યતીથિકાએ તેમને બેલાવીને પોતાનો અભિપ્રાય તેમની આગળ વ્યક્ત કર્યો. ત્યારે ગૌતમે તેમને કહ્યું, “હે દેવાનુપ્રિયો ! અમે વિદ્યમાન વસ્તુને અવિદ્યમાન નથી કહેતા અને અવિવમાનને વિદ્યમાન નથી કહેતા. અમે તો અસ્તિભાવને જ અસ્તિ કહીએ છીએ અને નાસ્તિભાવને નાસ્તિ કહીએ છીએ. માટે હે દેવાનુપ્રિયો ! જ્ઞાન વડે તમે સ્વયમેવ એ અર્થને વિચાર કરો'. આમ કહી ગૌતમ ચાલ્યા ગયા. ત્યાર પછી એક વખત મહાવીર ભગવાન ઘણાં ભાણસોને ધર્મકથા સંભળાવતા હતા, ત્યારે કાદાયી ત્યાં આવ્યું. તેને આ જાણી ભગવાને તેને પૂર્વે બીજાઓ સાથે મળીને અસ્તિકાયના સિદ્ધાંત વિષે તેણે કરેલો વિચાર કહી સંભળાવ્યો અને તેને પૂછયું કે, એ વાત યથાર્થ છે કે, ૧. જુઓ ખંડ ત્રીજે, વિભાગ ૫. 2010_05 Page #616 -------------------------------------------------------------------------- ________________ એકા એ લિમા હોય કેમ? ત્યારે કાલેદાયીએ તેની હા પાડી. પછી ભગવાને તેને કહ્યું કે, હું કદાયિ ! એ વાત સત્ય છે. હું પાંચ અસ્તિકાયને સિદ્ધાંત ઉપદેશું છું. ત્યારે કાબ્રોદાયીએ તેમને કહ્યું, “હે ભગવન! એ અરૂપી અવકાય, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, અને આકાશાસ્તિકાયમાં બેસવા-સૂવા-આળોટવાને કઈ શક્તિમાન મ–ના; પરંતુ હે કાલોદાયિ ! એક રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકામાં બેસવા-સૂવા-આળોટવાને કોઈ પણ શક્તિમાન છે. કા–હે ભગવન ! એ રૂપી અજીવકાય પુલાસ્તિકાયને છોનાં અશુભ ફલ સહિત પાપકર્મો લાગે ? મ–ના કાલેદાયિ ! પરંતુ અરૂપી જીવકાથને ફલ સહિત કર્મો લાગે. અહીં કાલોદાયી બોધ પાળે, અને તેણે ભગવાન પાસે સ્કંદની પેઠે પ્રવજ્યા સ્વીકારી. –શતક છે, ઉદ્દે ૧૦ ૧૩ એકસાથે બે કિયા ન હોય ગૌ–હે ભગવન! અન્યતીથિંકે એમ કહે છે કે, એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. ઐયપથિકી અને ૧. આ પ્રમાણે શંકા પૂછવા આવનારને તેની શંકા કહેતા પહેલાં દિવ્યજ્ઞાનથી જાણું લઈ કહી બતાવવાની અને શંકા કરનારમાં દલીલ કરતાં ચમત્કારથી વિશ્વાસ ઉત્પન્ન કરાવવાની હકીક્ત આ ગ્રંથમાં ઠેર ઠેર આવે છે. 2010_05 Page #617 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી-સાર સાંપરાયિકી. જ્યારે તે અર્યાપથિકી કરે છે, ત્યારે સાંપરાયિકી કરે છે, અને જ્યારે સાંપરાયિકી કરે છે ત્યારે એર્યાપથિક કરે છે. તથા ઐયપથિકી કરવાથી સાપરાયિકી કરે છે, અને સાંપરાયિકી કરવાથી એર્યા પથિકી કરે છે. હે ભગવન! તે એ પ્રમાણે કેવી રીતે હોય ? મ––હે ગૌતમ! તેઓનું એ કહેવું ખોટું છે. હું એ પ્રમાણે કહું છું કે, એક છવ એક સમયે એક ક્રિયા જ – શતક ૧, ઉ૬૦ ૧૯ ૧. કારણ કે એર્યાપથિકીનું કારણ કષાય વિનાની સ્થિતિ છે. અને સાંપરાયિકીનું કારણ કષાયવાળી સ્થિતિ છે માટે તે બંને પરસ્પર વિરુદ્ધ ક્રિયાની ઉત્પત્તિ એક જ કાળે કેવી રીતે હેઈ શકે ? – ટીકા. આગળ (પા. ૪૭૧) ઉપર “એક કાળે એક જવ બે આયુષ્ય ઉપાઈ શકે છે” એવું માનનારાને મત જણાવ્યો છે. તે મત અને આ મતને બહુ અંતર હોય એમ જણાતું નથી. કારણ કે, એક કાળે બે આયુષ્ય ઉપાર્જ વાનું માનનારે પણ એક કાળે બે ક્રિયા કરવાનું માનવું જોઈએ. વિશેષાવશ્યક સૂત્રમાં (ગા. ૨૪૨૪–૫) ગંગ નામના આચાર્ય તથા તેમના સામે કાંઠે રહેનારા ધનગુપ્ત નામના ગુરુની કથા છે. ' ગંગ એક વખત ગુરુને વંદન કરવા ચાલતા નદી પાર કરતા હતા; તે વખતે ઉપર તાપથી તેમના ટાલિયા માથાને તાપ લાગતો હતો, અને નીચે પગ પાણીમાં હોવાથી ઠંડક લાગતી હતી. તેથી તેમણે એક ળેિ બે ક્રિયાના અનુભવને સિદ્ધાંત કાઢયા પછી મણિનાગ નામના મહાવીરના અનુયાયી નાગે તેમને કરડીને મારી. નાખવાની ધમકી આપી, ત્યારે તે ઉપદેશ આપવાનું તેમણે છેડયું ! 2010_05 Page #618 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ખંડ ૫ મે વિજ્ઞાન-ખંડ 2010_05 Page #619 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #620 -------------------------------------------------------------------------- ________________ ખગોળ ગો – હે ભગવન! જેટલે દૂરથી ઊગતા સૂર્ય શીઘ નજરે પડે છે, તેટલે જ દૂરથી આથમતો સૂર્ય પણ શીઘ નજરે જોવાય છે? મહા ગૌતમ! ગૌ––હે ભગવન્! ઊગતો સૂર્ય પિતાના તાપ દ્વારા જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેટલા જ ક્ષેત્રને આથમતો સૂર્ય પણ પ્રકાશિત કરે છે? મહ–હા ગૌતમ ! ગૌ હે ભગવન ! સૂર્ય જે ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તે ક્ષેત્ર સૂર્યથી સ્પર્શાયેલું હોય છે કે અસ્પર્શયેલું? મહે ગૌતમ ! સ્પર્શયેલું હોય છે. – શતક ૧, ઉદે. ૬ 2010_05 Page #621 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ૧ ચંપા નગરીમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં મહાવીર ભગવાન ઊતર્યાં હતા, ત્યારના પ્રસંગ છે. ગૌ—હે ભગવન! જબુદ્રીપમાં સૂર્યાં ઈશાનખૂણામાંથી ઊગીને અગ્નિખૂણામાં આથમે છે, અગ્નિખૂણામાં ઊગીને નૈઋત્યખૂણામાં આથમે છે, નૈઋત્યખૂણામાં ઊગીને વાયવ્યખૂણામાં આથમે છે, અને વાયવ્યખૂણામાં ઊગીને ઈશાનખૂણામાં આથમે છે? ૨ મ—હા ગૌતમ ! એ જ પ્રમાણે ચંદ્રનું પણ જાણવું. વિવરણ : જૈન માન્યતા અન્ય માન્યતાઓ કરતાં જુદી છે. એક જ સૂર્ય પશ્ચિમ તરફના દરિયામાં પેસી, પાતાળમાં જઈ ને ક્રી પૂર્વ તરફના સમુદ્ર ઉપર ઊગે છે, એમ જના નથી માનતા. તેઓની માન્યતા મુજબ થાળી જેવા જમુદ્દીપના મધ્યમાં મેરુ છે. તેની આસપાસ સૂર્યંચર્યાદ કર્યા કરે છે, એક અહેારાત્રનાં ૩૦ મુદ્દમાં સૂર્ય વગેરે મેરુ પર્વતની આસપાસનું માત્ર અર્ધું જ વર્તુળ કરી શકે છે. જેથી ભરતવમાં રાત જ્યારે પૂરી થાય, ત્યારે જે સૂર્ય આગલે દિવસે પ્રકાસ્યા હતા, તે મેરુ પર્વતની વાયવ્ય દિશાએ આવી શકે, તેથી તે સમયે ભરતવર્ષની પૂર્વમાં જે સૂર્ય ઊગે છે, તે આગલી સંધ્યાએ આથમેલા સૂ` ૧ હેાઈ શકે, પણ તેનાથી ખીજે જ સૂ હાઈ શકે. ત્રીજે દિવસે સવારે પાા પહેલા દિવસને તે દરમ્યાન આગ્નેયી દિશાએ આવી પહેાંચીને ઊગે છે. અને એ વ્યવસ્થા નિરંતર ચાલ્યાં કરે છે. આથી જતે! જંબુદ્રીપમાં એ એ ચંદ્ર, એ સૂર્ય એ પ્રમાણે બધું એવડુ માને છે. સૂ 6 2010_05 Page #622 -------------------------------------------------------------------------- ________________ ખોળ ભરતવર્ષમાં તો એક કાળે એમાંથી એકેક જ દેખાય છે, પણ બંને અત્યંત સમાન હોવાથી દેખાવમાં કશો ભેદ પડતા નથી.' જંબુદ્વીપ ઉપર જેટલા તિષ્ક છે, તેથી બીજા દ્વીપ અને સમુદ્રો ઉપર સ્વાભાવિક રીતે જ વધારે હોય છે. કારણ કે તે મેરુથી બહુ દૂર આવેલા છે. એમ લવણસમુદ્રમાં જેને ચાર સૂર્ય માને છે, ધાતકીખંડમાં ૧૨, કાલોદધિમાં ૪૨, અને અર્ધા પુષ્કરદ્વીપમાં ૭ર. એ રીતે મનુષ્યલોકમાં સૌ મળીને ૧૩૨ સુર્ય તથા ૧૩૨ ચંદ્ર છે. - જેકે સૂર્ય બધી દિશાઓમાં ગોળ ફરે છે, તો પણ તેનો પ્રકાશ મર્યાદિત છે. તેથી જેટલી હદ સુધી સૂર્યનો પ્રકાશ જેટલા વખત પહોંચે, તેટલી હદમાં તેટલો વખત દિવસ કહેવાય છે. અને બાકીનામાં રાત્રી કહેવાય છે. વળી જગતમાં બે સૂર્યની હાજરી હોવાથી એક જ વખતે બે દિશામાં દિવસ હોય, અને બે દિશામાં રાત્રી હોય. ગૌ૦–હે ભગવન ! જ્યારે જબુદ્ધીપના દક્ષિણ તરફના ભાગમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તર તરફના ભાગમાં પણ દિવસ હોય છે, અને તે વખતે મેરુની પૂર્વ પશ્ચિમે રાત્રી હોય છે ? મ---હા ગૌતમ! તે પ્રમાણે પૂર્વ પશ્ચિમમાં દિવસ હોય, ત્યારે ઉત્તરદક્ષિણે રાત્રી હોય. વળી, મોટામાં મોટો દિવસ અઢાર મુહૂર્તનો અને નાનામાં નાની રાત્રી બાર મુહૂર્તની હોય છે. જે ક્રમ પ્રમાણે દિવસનું માપ ઓછું થાય, તે ક્રમ પ્રમાણે રાત્રીનું માપ 2010_05 Page #623 -------------------------------------------------------------------------- ________________ શીભગવતરિસાર વધતું જાય. એમ બાર મુહૂર્તનો નાનામાં નાનો દિવસ અને ૧૮ મુહૂર્તની મોટામાં મોટી રાત્રી થાય.૧ – શતક ૫, ઉદ્દે ૧ ગૌ૦–હે ભગવન ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઊગવાને સમયે દૂર છતાં પાસે દેખાય છે, મધ્યાહ્ન સમયે પાસે છતાં દૂર દેખાય છે, અને આથમવાને સમયે દૂર છતાં પાસે દેખાય છે? મહા ગૌતમ! ગૌ –હે ભગવન ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઊગવાને સમયે, મધ્યાહ્ન સમયે અને આથમવાને સમયે ઊંચાઈમાં સરખા છે ? ભ૦–હા ગૌતમ ! ગૌ હે ભગવાન! તો પછી ઊગવાને અને આથમવાને સમયે તે પાસે કેમ દેખાય છે, અને મધ્યાહ્ન સમયે દૂર ‘કેમ દેખાય છે? મ-–હે ગૌતમ ! તેજના પ્રતિઘાતથી તેમ બને છે. ૧. ટીકામાં જણાવ્યા પ્રમાણે સૂર્યનાં બધાં મળી ૧૮૪ મંડળ છે. તેમાં જ્યારે સૌથી અંદરના મંડળમાં સૂર્ય હેય ત્યારે ૧૮ મુહૂર્તને સૌથી મોટે દિવસ હોય. અને જ્યારે સૌથી બહારના મંડળમાં સૂર્ય હોય, ત્યારે નાનામાં નાને ૧૨ મુહૂર્તનો ખ્રિસ હોય. રાત્રી અને દિવસનાં બધાં મળી ૩૦ મુહુર્ત છે. માટે દિવસ વધે તેમ રાત્રી ઘટે અને રાત્રી વધે ત્યારે દિવસ ઘટે. કારણ કે કુલ ૩૦ મુફ થવાં જોઈએ. 2010_05 Page #624 -------------------------------------------------------------------------- ________________ ખગોળ કિ . ગૌ–હે ભગવન! જંબુકીયમાં સૂર્ય કેટલું ક્ષેત્ર ચે તપાવે છે, કેટલું નીચે તપાવે છે, અને કેટલું તીર છું, તપાવે છે ? મહે ગૌતમ! સો યોજન ઊંચેનું, અઢારસે જન નીચેનું, અને સુડતાલીસ હજાર બસે ત્રેસઠ યોજન તથા એક જનના સાઠિયા એકવીશ ભાગ જેટલું તીરછું ક્ષેત્ર તપાવે છે. ગૌ –હે ભગવન ! માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર, સૂર્યો, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ દેલો છે, તે શું (કલ્પ-સ્વર્ગથી પણ); ઉપર આવેલા છે, કલ્પમાં આવેલા છે, સામાન્ય વિમાનમાં આવેલા છે, જ્યોતિશ્ચક્રની મંડલગતિના ક્ષેત્રમાં આવેલા છે, જ્યોતિક્ષચક્રના સ્થિતિક્ષેત્રમાં આવેલા છે, ગતિમાં પ્રીતિવાળા છે, તથા ગતિયુક્ત છે ? મહ–હે ગૌતમ ! તેઓ કલ્પની ઉપર, કલ્પમાં કે. વિમાનમાં નથી આવેલા, પણ જ્યોતિશ્રઝની મંડલગતિના. ક્ષેત્રમાં આવેલા છે, તથા ગતિમાં પ્રીતિવાળા તથા ગતિયુક્ત છે. પરંતુ માનુષક્ષેત્રની બહાર જે ચંદ્રાદિ છે, તેઓ ગતિ. વિનાના છે. –– શતક ૮, ઉ૦ ૮. એક વખત ભગવંત ગૌતમે તુરતનો ઊગેલો અને. જાસૂમણના પુષ્પના પુંજ જે રાતો. બાલસૂર્ય જોયો. તે ૧. જે તિષ્કો ધિર. રહે. છે. મંડલગતિ કરતા નથી. તેમના ક્ષેત્રમાં 2010_05 Page #625 -------------------------------------------------------------------------- ________________ શ્રીeગવતી-સાર જોઈને તે મહાવીર ભગવાન પાસે આવીને પૂછવા લાગ્યા, “હે ભગવન ! સૂર્ય એ શું છે? અને હે ભગવન! સૂર્યને અર્થ શું છે ?' મ–હે ગૌતમ ! સૂર્ય એ શુભ પદાર્થ છે, અને સૂર્યને અર્થ પણ શુભ છે. ૧ – શતક ૧૪, ઉદ્દે ૯ ૨. ચન્દ્ર રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામી પૂછે છે : હે ભગવન્! જંબુકીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો, કેટલા પ્રકાશ કરે છે, અને કેટલા પ્રકાશ કરશે ? ભ૦—-હે ગૌતમ ! જ બુદ્ધીપમાં બે ચંદ્ર પ્રકાશ કર્યો છે, કરે છે, અને કરશે; તે જ પ્રમાણે સૂર્ય પણ બે સમજવા. એકેક ચંદ્ર તથા સૂર્યનો પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર, અને ૬ ૬૯૭પ ઉપર ૧૪ મીંડાં એટલા તારાઓ છે. -- શતક ૯, ઉદ્દે ૨ ૩. ગ્રહણ ગૌ –હે ભગવન ! ઘણું માણસે પરસ્પર એમ કહે છે કે, રાહુ ચંદ્રને ચૂસે છે. હે ભગવન્! એમ કેમ હૈય? ૧. આનો શું અર્થ થયો ? ટીકાકાર જણાવે છે કે, સૂર્ય વિમાનમાં આવેલા પૃવીકાયિની આતપ નામની પુણ્ય પ્રકૃતિના ઉદયમાં રહેલ હેવાથી સૂર્ય વસ્તુ શુભસ્વરૂપી છે; વળી લોકેમાં પણ તે પ્રશસ્ત જ મનાય છે; તથા જયોતિષ્કાને તે ઈદ્ર છે. સૂર્યને અર્થ : સૂર એટલે કે ક્ષમાવીર, તપવીર, દાનવીર, સંગ્રામવીર ઇત્યાદિ વરે પ્રત્યે હિતકારક તે સૂર્ય. 2010_05 Page #626 -------------------------------------------------------------------------- ________________ ખળ મહ–હે ગૌતમ! એ લોકે જે કહે છે, તે અસત્ય કહે છે. હું તે આ પ્રમાણે કહું છું : રાહુ મહા ઋદ્ધિવાળો, મહા સુખવાળે, ઉત્તમ વસ્ત્રો, ઉત્તમ માલા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણ ધારણ કરનાર દેવ છે. તે રાહુ દેવનાં નવ નામે કહ્યાં છે : શૃંગાટક, જટિલક, ક્ષત્રક, ખર, દદ્ર, મકર, ભસ્ય, કચ્છપ અને કૃષ્ણસર્ષ. તે રાહુદેવનાં વિમાન પાંચ વર્ણવાળાં છે : કાળાં, લીલાં, લાલ, પીળાં અને શુકલ. તેમાં રાહુનું જે કાળું વિમાન છે, તે કાજળના જેવા વર્ણવાળું છે. જે લીલું વિમાન છે, તે કાચા તુંબડાના વર્ણ જેવું છે. જે લાલ વર્ણનું વિમાન છે, તે મજીઠના વર્ણ જેવું છે. જે પીળું વિમાન છે, તે હળદરના વર્ણ જેવું છે. અને જે ધેલું વિમાન છે, તે રાળના ઢગલાના વર્ણ જેવું છે. જ્યારે આવતો કે જતો, વિવિધરૂપ ધારણ કરતો કે કામક્રીડા કરતો રાહુ પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને આવરીને પશ્ચિમ તરફ જાય, ત્યારે ચંદ્ર પૂર્વમાં દેખાય છે અને રાહુ પશ્ચિમમાં દેખાય છે. એ પ્રમાણે અન્ય દિશાઓનું પણ જાણવું. પરંતુ જ્યારે આવતો કે જતો, વિવિધ રૂપ ધારણ કરતો કે કામક્રીડા કરતો રાહુ ચંદ્રની સ્નાનું આવરણ કરતો કરતો સ્થિતિ કરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે, “રાહુ ચંદ્રને ગ્રસે છે.' એ પ્રમાણે જ્યારે રાહુ આવતો કે જતો, ચંદ્રના પ્રકાશને આવરીને પાસે થઈને નીકળી જાય, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્ય કહે છે કે, “ચંદ્ર રાહુની કુક્ષિ ભેદી,” અર્થાત રાહુની કુક્ષિમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણે જ્યારે રાહુ ચંદ્રની લેશ્યાને ઢાંકીને પાછા વળે, 2010_05 Page #627 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીસાર ત્યારે મનુષ્યલોકમાં મનુષ્ય કહે છે કે, “રાહુએ ચંદ્રને વો.” એ પ્રમાણે જ્યારે રાહુ ચંદ્રના પ્રકાશને ચારે દિશાએ આવરીને રહે, ત્યારે મનુષ્ય કહે છે કે, “રાહુએ ચંદ્રને પ્રો.” - ગૌ –હે ભગવન ! રાહુ કેટલા પ્રકારના કહ્યા છે? મહ–હે ગૌતમ ! રાહુ બે પ્રકારના કહ્યા છે : ધ્રુવરાહુ (નિત્યરાહુ) અને પર્વરાહુ. તેમાં જે થુવરાહુ છે, તે કૃષ્ણપક્ષના પડવાથી માંડીને (પ્રતિદિવસ) પિતાના પંદરમા ભાગ વડે ચંદ્રબિંબના પંદરમા ભાગને ઢાંકતો રહે છે : પડવાને દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે, બીજને દિવસે બીજા ભાગને ......એમ અમાવાસ્યાને દિવસે ચંદ્રના પંદરમે ભાગને ઢાંકે છે, અને કૃષ્ણપક્ષને છેલ્લે સમયે ચંદ્ર સર્વથા આચ્છાદિત થાય છે. પછી શુકલપક્ષના પડવાથી માંડીને દરરોજ રાહુ ચંદ્રની લેમ્યાના પંદરમા ભાગને વધુ ને વધુ દેખાડતો જાય છે, અને શુક્લ પક્ષને છેવટને સમયે ચંદ્ર રાહુથી સર્વથા મુક્ત હોય છે. પર્વરાહુ તો ઓછામાં ઓછા છ માસે ચંદ્રને કે સૂર્યને ઢાંકે છે; અને વધારેમાં વધારે કર માસે ચંદ્રને અને વધારેમાં વધારે અડતાલીસ વર્ષે સૂર્યને ઢાંકે છે.૧ ૧. ટીકામાંથી : શંકા – ચંદ્રનું વિમાન તો પ-૬ ભાગ ઓછું એવું એક જન છે; જ્યારે રાહુનું વિમાન ગ્રહવિમાન હોવાથી, અર્ધ યોજન છે. તો પછી પોતાનાથી મોટા એવા ચંદ્ર વિમાનને રાહુનું વિમાન આખું શી રીતે ઢાંકે ? સમાચ–ગ્રહવિમાનનું મા૫ અર્ધો યોજન જણાવ્યું છે, તે તે સામાન્યતઃ જણાવ્યું છે. એટલે રાહુનું વિમાન મોટું પણ હોઈ શકે. બીજા એમ પણ કહે છે કે, રાહુનું વિમાન તો નાનું જ છે, પણ એનાં અંધારાં કિરણેનું જાળ મેટું હોય છે. 2010_05 Page #628 -------------------------------------------------------------------------- ________________ ખગેળ ગૌ –હે ભગવન ! શાથી ચંદ્રને “સસી” – શ્રી – એ પ્રમાણે કહે છે ? ભ૦–હે ગૌતમ ! જ્યોતિષ્કના ઈદ્ર અને જ્યોતિષ્કના રાજા ચંદ્રના મૃગાંક વિમાનમાં મનોહર દે, મનહર દેવીઓ, મનોહર આસન, શયન, સ્તંભ તથા સુંદર પાત્ર વગેરે ઉપકરણ છે; તથા ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, સુભગ, પ્રિયદર્શન, અને સુરૂપ છે. તે માટે ચંદ્ર “સસી – શ્રી – શાભાસહિત કહેવાય છે. ગૌત્ર –હે ભગવન! શા હેતુથી સૂર્યને આદિત્ય (આદિમાં થયેલો) એમ કહેવાય છે? મહ–હે ગૌતમ! સમય, આવલિકાઓથી માંડીને ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓનો આદિભૂત – કારણ – સૂર્ય છે, માટે આદિત્ય આદિમાં થનાર કહેવાય છે. [અર્થાત કાલના સમય, આવલિકા, આદિ ભેદો સૂર્યની અપેક્ષાએ થાય છે, માટે સૂર્ય અહેરાત્રાદિ કાલને આદિભૂત હોવાથી આદિત્ય કહેવાય છે.] – શતક ૧૨, ઉદેવ ૬ ૪. અજવાળું-અંધારું ગૌ–હે ભગવન! દિવસે અજવાળું અને રાત્રીએ અંધારું શાથી હોય છે? મહ–હે ગૌતમ! દિવસે સારાં પુદ્ગલે હોય છે અને સારે પુગલપરિણામ હોય છે. તથા રાત્રિમાં અશુભ પુદગલો હોય છે અને અશુભ પુદ્ગલ–પરિણામ હોય છે. તેથી તેમ થાય છે. 2010_05 Page #629 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ગૌ–હે ભગવન! રિયિકને પ્રકાશ હેય છે કે અંધકાર ? મહ–હે ગૌતમ! અંધકાર હોય છે. કારણ કે નરયિકાને અશુભ પુલ તથા અશુભ પુદ્ગલપરિણામ છે. ગૌ –હે ભગવન્! અસુરકુમારને પ્રકાશ છે કે અંધકાર ? મહ–હે ગૌતમ! પ્રકાશ હોય છે. કારણ કે તેઓને શુભપુદ્ગલો છે અને શુભ પુદ્ગલપરિણામ છે. એ પ્રમાણે સ્વનિતકુમારે સુધી જાણવું. પૃથ્વીકાયિકથી માંડીને ઈદ્રિય સુધીના જીવનને નૈરયિકે જેવા જાણવા.૨ ચતુરિન્દ્રિયને પ્રકાશ પણ હોય છે. કારણ કે તેમને શુભ અને અશુભ પુદગલ હોય છે તથા શુભ અને અશુભ પુદ્ગલ પરિણામ હોય છે. તે પ્રમાણે મનુષ્ય સુધી જાણું ૧. એટલે કે તેઓના ક્ષેત્રમાં. ૨. તેઓ આ ક્ષેત્રમાં પણ છે, અને અહીં સૂર્યનાં કિરણ વગેરેનો સંબંધ પણ છે, છતાં તેઓને અંધકાર કહ્યો તેનું કારણ એ છે કે, તેઓને નેત્ર ઈદ્રિય નથી. માટે તેઓ તરફ શુભ પ્રદૂગલનું કાર્ય ન થતું હોવાથી તેઓને અપેક્ષી અશુભ પુગલો ૩. ચતુરિટ્રિય જવાને આંખ હોવાને લીધે રવિકિરણદિને સદ્દભાવ હેય ત્યારે દક્ષ્ય પદાર્થના જ્ઞાનમાં હેતુ હોવાથી શુભ પુદગલો કહ્યાં છે, અને રવિકિરણદિને સંસર્ગ ન હોય ત્યારે પદાર્થ જ્ઞાનનાં અજનક હેવાથી અશુભ પુગલો કહ્યાં છે. 2010_05 Page #630 -------------------------------------------------------------------------- ________________ મગાળ ૧૧ લેવું. જેમ અસુરકુમારા કહ્યા, તેમ વાનવ્યંતર, જ્યેાતિષિક અને વૈમાનિક માટે જાણવું. શતક ૫, ઉદ્દે॰ ૯ ૫. તસકાય તમસ – અંધારાં પુદ્ગàા – ના કાય – એટલે રાશિ તે તમકાય. આ લેાકમાં આવેલે એક ખાસ તમકાય અહીં વિક્ષિત છે. તે તમસ્કાય કાં તે પૃથ્વીકાય હોઈ શકે કે અપ્લાય હેાઈ શકે. કારણ કે એ એ કાયે સિવાયને નમસ્કાય જેવા હોઈ શકે નહી, તેમાં શંકા છે: ગૌ—હે ભગવન્ ! આ તમસ્કાય . પૃથ્વીતમરકાય છે કાઈ કે પાણીતમસ્કાય છે ? મહે ગૌતમ ! તે પાણી—તમસ્કાય છે. કારણ કે કેટલેક મણિ વગેરે જેવા પૃથ્વીકાય તેા પ્રકાશિત પણ હાય છે; પરંતુ પાણીતમસ્કાય તે અંધારે। જ હોય. ગૌ--હે ભગવન્! એ તમસ્કાય કયાંથી શરૂ થયા છે અને તેના અંત ક્યાં છે? જંબુદ્રીપની અહાર તીરહે એળંગ્યા પછી અરુણ્વરદ્વીપ અહારની વૈદ્દિકાના અંતથી મ—હે ગૌતમ ! અસંખ્ય દીપા અને સમુદ્રો આવે છે. તે શ્રીપની અરુણાય. સમુદ્રમાં ૪૨ હજાર યેાજન દૂર જઈ એ, ત્યારે ઉપરતન જલાંત આવે છે. ત્યાંથી એક પ્રદેશની શ્રેણીએ તમસ્કાય શરૂ થાય છે. ત્યાંથી શરૂ થઈ તે ૧૭૨૧ યાજન ઊંચા જઈ, ત્યાંથી પાછા તારછે। વિસ્તાર પામતા સૌધર્મ, નહિ કે એક પ્રદેશવાળી ૧. એટલે કે સમક્ષિત્તિપણે; શ્રેણીએ.-ટીકા. 2010_05 Page #631 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર ઈશાન,સનત્કુમાર, અને માહેંદ્ર એ ચારે કપાતે પણ: આચ્છાદીને ઊંચે પણ બ્રહ્મલેક કપમાં ષ્ટિવિમાનના પ્રસ્તર સુધી તે પહોંચ્યા છે. કમર તેને આકાર નીચેની બાજુ કાડિયાના નીચેના ભાગ જેવા છે; . અને ઉપર કૂકડાના પાંજરા જેવા છે. કાઈ દેવ આ જમુદ્દીપને ત્રણ ચપટી વાગતાંમાં ૨૧ વાર કરી. આવે. તેવા દેવ પણુ છ મહિના ચાલે. છતાં તેના સભ્યેય. વિસ્તૃત ભાગને તે પહેાંચે, પણ અસંખ્યેય વિસ્તૃત ભાગને તે ન પહેોંચે. તે તમાયમાં ગામ, ઘર કે સંનિવેશર્શાદ કાંઈ નથી. માત્ર તેમાં મેધપુદ્ગલે એકાં થવાથી. બેટા મેઘ ઉત્પન્ન થાય છે, અને વરસે છે. તે પણ દેવ, અસુર અથવા નાગને કારણે થાય છે. તેમાં જે સ્થૂલ ગર્જના અને વીજળી છે, તે પણ દેવ, અસુર અથવા નાગને કારણે જ . તમસ્કાયમાં સ્થૂલ પૃથ્વી અને અગ્નિની હયાતી નથી. હાતી. પણ જે બાદર (સ્થૂલ ) પૃથ્વી અને બાદર અગ્નિ વિશ્રહ-ગતિમાં વર્તતા હોય છે, તે જ ત્યાં હોઈ શકે છે. ચંદ્ર, સૂર્યાં, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ તમસ્કાયમાં નથી, પણ તેને પડખે છે. તેમની પ્રભા તમસ્કાયમાં જાય છે ખરી, પણ ઊલટી પોતે જ અધારારૂપ થઈ જાય છે, તે તમસ્કાયને ૧. આ બે ભાગોનું કારણ, તેનેા કાડિયા જેવે વધતી વિસ્તૃતતાવાળા આકાર છે. ૨. એટલે કે અહીં સ્થૂલ વીજળી શબ્દથી તેજસ્કાય ન સમજવા; કારણકે અહી. તેઓના નિષેધ કરવાના છે. પણ દેવના પ્રભાવથી ઉત્પન્ન થયેલાં ભાસ્વર પુદ્ગલાને અહીં સ્થૂલ તેજરૂપે સમજવાનાં છે. 2010_05 Page #632 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ણ એટલે કાબો, ગંભીર, રૂવાટાં ઉભાં કરનાર તથા ભયંકર છે, કે તેને જોઈને જ કેટલાક દેવો પણ ક્ષોભ પામે. અને કદાચ કોઈ દેવ તેમાં પ્રવેશ કરે તેય પણ તે શરીરની ત્વરાથી અને મનની ત્વરાથી તેને જલદી ઉલ્લંઘી જાય. તે તમસ્કાયનાં તેર નામ છેઃ તમ, તમસ્કાય, અંધકાર, મહાંધકાર, કાંધકાર, લોકતમિસ્ત્ર, દેવાંધકાર, દેવતમિસ્ત્ર, દેવારણ, દેવબૃહ, દેવપરિધ, દેવપ્રતિભા અને અરુણદક સમુ. 'ગ—હે ભગવન્! તમાકાય પૃથ્વીને પરિણામ છે, પાણીને પારણામ છે, જીવને પરિણામ છે કે પુદ્ગલનો પારણામ છે? મહ–હે ગૌતમ ! તે પાણીનો પણ પરિણામ છે, જીવને પણું પરિણામ છે અને પુદ્ગલનો પણ પરિણામ છે. પણ પૃથ્વીનો પારણમ નથી. તે તમસ્કાયમાં સર્વ પ્રમાણે, ભૂત, જીવો અને સો પૂલ વાયુ, પૂલ વનસ્પતિ અને ત્રણપણે અનેક વાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થયાં છે, પણ સ્થૂલ પૃથ્વીકાયિકપણે અને સ્થૂલ અગ્નિકાયિકપણે નથી થયાં. – શતક ૬, ઉદે. ૫ ૬. કૃષ્ણરાજિત કૃષ્ણરાજિ એટલે કાળાં પુદગલોની રેખા. તેવી આઠ કૃષ્ણરાજિઓ છે. ઉપર સનકુમાર–મહેન્દ્ર કલ્પમાં અને ૧. પાણી એ જીવ અને પુદ્ગલના પરિણામરૂપ જ છે. ૨. આ આ વિભાગ તમસ્કાય જેવો હોવાથી તેમાંથી પ્રશ્નોત્તરો દૂર કર્યા છે, 2010_05 Page #633 -------------------------------------------------------------------------- ________________ ચીભગવતીસાર નીચે બ્રહ્મલોક કલ્પમાં (અરિષ્ટ વિમાનના પ્રસ્તરમાં તે આવેલી છે. તે જેમકે : બે પૂર્વમાં, બે પશ્ચિમમાં, બે દક્ષિણમાં અને બે ઉત્તરમાં. તેમાં પૂર્વ-અત્યંતર કૃષ્ણરાજિ દક્ષિણ બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે; દક્ષિણ-અત્યંતર રાિ પશ્ચિમ-બાહ્યને સ્પર્શેલી છે; પશ્ચિમ-અત્યંતર રાજિ ઉત્તરબાહ્યને સ્પર્શેલી છે; અને ઉત્તર-અત્યંતર રાજિ પૂર્વબાહ્યને સ્પર્શેલી છે. પૂર્વની અને પશ્ચિમની બે બાહ્ય રાજિએ છખૂણું છે. ઉત્તરની અને દક્ષિણની બે બાહ્ય રાજિઓ ત્રાંસી-ત્રિખૂણી છે. પૂર્વની અને પશ્ચિમની એ અત્યંતર રાજિઓ ચોખંડી છે; અને ઉત્તરની અને દક્ષિણની બે અત્યંતર રાજિઓ પણ ચખંડી છે. તે રાજિઓનો આયામ અસંખ્યય જનસહસ્ત્ર છે, વિષ્ક્રભ સંખ્યય જનસહસ્ત્ર છે, અને પરિક્ષેપ અસંખ્યય જનસહસ્ત્ર છે. એક વિપળ જેટલા વખતમાં આખા જંબુદ્વીપને એકવીસ વાર ફરી આવે એવો દેવ લાગલગાટ અડધે માસ ચાલે તો પણ તેને સંગેય ભાગને પહોંચે પરંતુ અસંચેય ભાગને ન પહોંચે. તે રાજિઓમાં ગામ વગેરે નથી. મોટા મેઘો છે; પણ તેને દેવ કરે છે; અસુર કે નાગ નહીં. પૂલ ગર્જનાના શબ્દોનું મેઘ પ્રમાણે જાણવું. વિગ્રહગતિવાળા સિવાય ત્યાં સ્થૂલ અષ્કાય, સ્થૂલ અગ્નિકાય, અને સ્કૂલ વનસ્પતિકાય હોઈ શકે નહિ. ત્યાં ચંદ્ર કે સૂર્યની પ્રભા પણ નથી. તે ૧. કૃષ્ણરાજિ આગળ અસુરકુમાર અને નાગકુમારોનું ગમન. સંભવતું નથી.–ટીકા. 2010_05 Page #634 -------------------------------------------------------------------------- ________________ ભૂળ કાળી તથા મહાભયંકર – દેવને પણ ડરાવે તેવી છે. તે કૃષ્ણરાજિનાં આઠ નામ છે : કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘા, માધવતી, વાતપરિધા, વાતપરિભા, દેવપરિધા, દેવપરિક્ષોભાં. કૃષ્ણરાજિ પૃથ્વીને પરિણામ છે, પણ જલનો પરિણામ નથી. તથા જીવનો પણ પરિણામ છે અને પુદ્ગલને પણ પરિણામ છે. તેમાં સર્વ પ્રાણ ભૂતો વગેરે પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયાં છે, પણ સ્કૂલ અકાયપણે, સ્થૂલ અગ્નિકાયપણે, અને સ્કૂલ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થયાં નથી. – શતક ૬, ઉદ્દે પ ૨: ભૂગોળ હતુઓ ગ––હે ભગવન! જ્યારે જંબુદ્દીપના દક્ષિણાર્ધમાં વર્ષાની સમને પ્રથમ સમય હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ હૈય; તથા દક્ષિણાર્ધમાં વરસાદની શરૂઆત થાય છે તે જ સમય પછી તુરત જ બીજા સમયે મંદર (મેરુ) પર્વતની પૂર્વ પશ્ચિમે પણ વરસાદની શરૂઆત હોય? મ–હા ગૌતમ! એ જ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર એ બધાં સંબંધે પણ સમયની પેઠે જાણવું. (પાંચ વરસનો) યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, તથા એમ છેક પપમ અને સાગરોપમ સુધી જાણવું. - ગૌત્ર –હે ભગવન ! જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણું હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ 2010_05 Page #635 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર અવસર્પિણું હોય છેઅને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે અવસર્પિણ નથી તેમ ઉત્સર્પિણી નથી, પણ ત્યાં અવસ્થિત કાળ છે ? મહ–હા ગૌતમ ! – શતક ૫, ઉદે. ૧ વાયુઓ ગૌ––હે ભગવન ! ઈષત્પરોવાત (એટલે કે થેડી ભીનાશવાળા), પથ્થવાત (એટલે વનસ્પતિ વગેરેને હિતકર), મંદવાયું, અને મહાવાયુ વાય છે ? ' ભ૦-–હા ગૌતમ! તે વાયુઓ બધી દિશાઓમાં અને ખૂણાઓમાં છે. જ્યારે પૂર્વમાં ઈષત્પરેવાત વગેરે વાયુઓ વાય છે, ત્યારે તે બધા પશ્ચિમમાં પણ વાય છે; અને જ્યારે પશ્ચિમમાં તે બધા વાય છે, ત્યારે પૂર્વમાં પણ તે બધા વાય છે. એમ બધી દિશાઓ અને ખૂણાઓમાં સમજવું. વળી, તે બધા વાયુઓ દીપમાં તેમ જ સમુદ્રોમાં પણ હોય છે. પરંતુ એટલો ફેર છે કે, જ્યારે દ્વીપના વાયુ વાતા હોય છે, ત્યારે સમુદ્રના નથી વાતા; અને જ્યારે સમુદ્રના વાતા હોય ત્યારે દ્વીપના નથી વાતા.૨ ૧. પુરોગામી વાયુમાં પ્રાય: ભીનાશ હોય છે એમ લૌકિક વાયુશાસ્ત્રીઓ કહે છે. ત્રેહને “સ પણ કહે છે. ૨. ગરમીની મેસમમાં જે શીત વાયુ વાય છે તે સમુદ્ર તરફથી આવેલા હોય છે. તે વખતે જમીનના ઉsણ વાયુ વાતા નથી. આમ જમીનના અને સમુદ્રના વાયુમાં પરસ્પર વિરુદ્ધ ગુણ હોવાથી તે બંને એક સાથે વાઈ શકે નહીં. 2010_05 Page #636 -------------------------------------------------------------------------- ________________ ભૂગોળ ૧૭ ગૌ–હે ભગવન ! ઈષતપુરેવાત વગેરે વાયુઓ કયારે થાય છે? ભ૦–હે ગૌતમ ! જ્યારે વાયુકાય પોતાના સ્વભાવપૂર્વક ગતિ કરે છે, ત્યારે તે બધા વાયુ વાય છે. અથવા વાયુકાય વૈક્રિયશરીર બનાવીને ગતિ કરે છે, ત્યારે તે બધા વાયુ વાય છે. અથવા જ્યારે વાયુકુમારે અને વાયુકુમારીઓ પિતાને, બીજાને કે બંને માટે વાયુકાયને ઉદીરે છે, ત્યારે તે બધા વાયુઓ વાય છે. – શતક ૫, ઉદ્દે ૨ ભરતીએટ ગ –હે ભગવન ! લવણસમુદ્ર ચૌદશને દિવસે, આઠમને દિવસે, અમાસને દિવસે, અને પૂનમને દિવસે વધારે કેમ વધે છે અને વધારે કેમ ઘટે છે? મ૦ હે ગૌતમ! લવણસમુદ્રની વચ્ચે ચારે દિશામાં ચાર મેટા પાતાળકળશે છેઃ વડવામુખ, કેપ, ધૂપ અને ઈશ્વર. તેમને ઉદેધ એક લાખ યોજનાને છે. તેમને મૂળનો વિકંભ દશહજાર એજનને છે, મધ્યમ વિષ્કભ લાખ જનને છે, અને મુખભાગનો વિષંભ દશહજાર યોજનનો છે. તે કલશાના ત્રણ ભાગ છે – નીચેનો, વચલો અને ઉપરને. તેમાં જે નીચેનો ભાગ છે તેમાં વાયુ છે, વચલામાં પાણી અને વાયુ છે, તથા ઉપરના ભાગમાં પાણું છે. એ ઉપરાંત લવણસમુદ્રમાં બીજ પણ નાના (એકહજાર જિનના ઉધવાળા, તથા સો સો હજાર અને સો જનના 2010_05 Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ શ્રીભગવતી સાર અનુક્રમે .વિષ્ણુભવાળા) સાત હજાર આસાચેારાશી ક્ષુદ્ર કલશે છે. તે દરેકના ત્રણ ભાગામાં પણ એ રીતે વાયુ, વાયુ—પાણી અને પાણી રહેલાં છે. જ્યારે તે કલશેાના વાયુઓમાં વિક્ષોભ થાય છે, ત્યારે લવસમુદ્રમાં પાણીને વધારા ઘટાડે। દેખાય છે. શતક ૩, ઉર્દૂ છુ G કરે છે? * વૃષ્ટિ શું એમ છે કે કાળે વસનાર ગૌહું ભગવન્ ! પર્જન્ય (મેઘ) શ્રૃષ્ટિકાય (જલસમૂહ ) ને વરસાવે? સ -હા ગૌતમ ! નાન ગૌ હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર અને દેવને રાજા શક્ર વૃષ્ટિ કરવાની ઇચ્છાવાળા હોય, ત્યારે તે કેવી રીતે વૃષ્ટિ કરે? મહે ગૌતમ ! ત્યારે દેવેન્દ્ર શક્ર અભ્યન્તર પરિષદના દેવાને મેલાવે છે, તે દેવા સંધ્યમ પરિષદના દેવાને એલાવે છે, તે દેવા બહારની પિરષદના દેવાને મેલાવે છે, ત્યાર પછી તે દેવા આહાર-અહારના દેવાને મેલાવે છે.. પછી તે દેવા આભિયેગક દાસ ) દેશને ખેલાવે છે;. તે દેવા વ્રુષ્ટિકાયિક દૃષ્ટિ કરનારા ) દેવાને એકલાવે છે. પછી તે વૃષ્ટિકાયિક દેવે વૃષ્ટિ કરે છે. ગૌ॰—હે ભગવન્! અસુરકુમાર દેવેશ પણ શું વૃષ્ટિ મ હા ગૌતમ! અરિહંત ભગવતાના જન્મદીક્ષા 2010_05 Page #638 -------------------------------------------------------------------------- ________________ ભૂગોળ ૧૯ જ્ઞાનાત્પત્તિ નિર્વાણુના ઉત્સવ પ્રસંગે તેએ પણ ષ્ટિ કરે છે. એમ વૈમાનિક સુધીના દેવા માટે સમજવું. શતક ૧૪, ઉર્દુ એ STAR પ દિશા ગૌ॰—હે ભગવન્! આ પૂર્વ દિશા એ શું કહેવાય છે ? મ॰ —હે ગૌતમ ! ( ત્યાં એકેન્દ્રિયાદિ જીવ રહેલ હોવાથી) તે વરૂપ,તેમ જ ( ત્યાં પુદ્ગલાસ્તિકાય વગેરે અજીવ પદા રહેલા હાવાથી ) અવરૂપ પણ કહેવાય છે. પણ કહેવાય છે. એ પ્રમાણે બધી દિશાઓનું જાણવું. દિશાએ દશ છે : પૂર્વ, પૂર્વક્ષિણ ( અગ્નિકાણ ), દક્ષિણ, દક્ષિણપશ્ચિમ ( નૈઋ તકાણુ પશ્રિમ, પશ્ચિમેાત્તર ( વાયવ્યકાણ ), ઉત્તર, ઉત્તરપૂર્વ તેમનાં અનુક્રમે નામેા C ( ઈશાનકાણ ), ઊર્ધ્વ અને અધે. ( તેમના સ્વામી દેવાના આગ્નેયી ( અગ્નિકાણ ), નામ પ્રમાણે ) ઐન્દ્રી ( પૂર્વ ) યામ્યા ( દક્ષિણ ), ( પશ્ચિમ ), વાયવ્યા, નૈઋત સામ્યા (નૈઋ તકાણ ), વારુણી ( ઉત્તર ), ઐશાની ( ઈશાનકાણ ), વિમલા ( ઊર્ધ્વ દિશા પ્રકાશ યુક્ત હાવાથી ), અને તમા યુક્ત હોવાથી ). અધો દિશા અંધકાર- ૧. એ પ્રમાણે જ્યારે તમકાય ( અંધારુ' ) કરવું હોય ત્યારે તમકાયિક (તમસ્કાય કરનાર) દેવાને ખેલાવવામાં આવે અને તેએ તમસ્કાય કરે. અસુરકુમાર દેવા પણ ક્રીડા કે રતિ નિમિત્તે, શત્રુને મેાહ પમાડવા માટે, છુપાવેલા દ્રવ્યને સાચવવા માટે અને પેાતાના શરીરને ઢાંકી દેવા માટે તમસ્કાર કરે છે. એ પ્રમાણે વૈમાનિકા સંધી નવું. 2010_05 Page #639 -------------------------------------------------------------------------- ________________ એમ પ છે, તે શ્રીભગવતીસાર ગૌ –હે ભગવન ! એન્ટ્રી (પૂર્વ) દિશા છવરૂપ છે. જીવના દેશરૂપ છે, કે જીવના પ્રદેશરૂપ છે? અથવા અજવરૂપ છે, અજીવના દેશરૂપ છે, કે અજીવન પ્રદેશરૂપ છે? મહ–હે ગૌતમ! તેમાં જે જીવો છે, તે અવશ્ય એકંધિ, બે ઈદ્રિય, એમ ચંદ્રિય સુધી, તથા અનિંદ્રિય (સિદ્ધો) છે. જીવને દેશે અને પ્રદેશ પણ તે બધાના જાણવા. જે અજેવો છે, તે બે પ્રકારના છે: રૂપી અને અપી. તેમાં જે રૂપી અજીવ છે તે ચાર પ્રકારના છે : કિંધ, કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ – પુગલ. જે અરૂપી અજી છે, તે સાત પ્રકારના છે: નેધમસ્તિકાયરૂપ ધમસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, નો અધર્માસ્તિકાયરૂપ અધમસ્તિકાયનો દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશો, નોઆકાશાસ્તિકાયરૂપ આકાશાસ્તિકાયને દેશ, આકાશાસ્તિકાયના પ્રદેશ, અને અદ્ધાસમય (કાલ). ગૌત્ર –હે ભગવન્ ! આગ્નેયી દિશા (અગ્નિકાણશું જીવસ્વરૂપ છે, જીવદેશરૂપ છે. . . (ઉપર પ્રમાણે) અજીવન પ્રદેશરૂપ પણ છે. ભ૦–હે ગૌતમ ! અગ્નિકાણુ જીવરૂપ જીવના દેશ ૧. પ્રાચીન દિશાને અખંડ ધર્માસ્તિકાયરૂપ ન કહી શકાય; તેથી તે ધર્માસ્તિકાયરૂપ છે. તે પ્રમાણે ને અધમસ્તિકાયરૂપ પણ જાણવી. ૨. આગ્નેયી દિશા જીવસ્વરૂપ નથી. કારણ કે દરેક વિદિશાનો વ્યાસ એક પ્રદેશરૂપ છે. અને એક પ્રદેશમાં જીવન સમાવેશ થતો નથી; કેમકે તેની અવગાહના અસંખ્ય પ્રદેશાત્મક છે. 2010_05 Page #640 -------------------------------------------------------------------------- ________________ ભૂળ કa અને પ્રદેશરૂપ છે; અછવરૂપ છે, અજીવના શરૂપ છે, અને અજીવના પ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશ છે, અથવા એકેન્દ્રિયોના. દેશો અને બે દિયને દેશ છે, અથવા એકેંદ્ધિના દેશે. અને બે ઈદ્રિયના દેશો છે; અથવા એકે કિયાના દેશો અને બે ઇકિયાના દેશો છે. અથવા એકૅક્રિયાના દેશો અને. ત્રિઈદ્રિયનો દેશ છે. એમ અહીં પણ ત્રણ વિકલ્પો જાણવા. એમ અનિંકિય સુધી ત્રણ વિકલ્પ જાણવા.. તેમાં જે જીવના પ્રદેશો છે, તે અવશ્ય એકેંદ્રિાના પ્રદેશો છે, અથવા એકેંદ્રિના પ્રદેશો અને બે ઇન્દ્રિયના. પ્રદેશો છે, અથવા એકેંદ્રિના પ્રદેશો અને બે દિના પ્રદેશ છે. એમ સર્વત્ર પ્રથમ સિવાયના બે વિકલ્પ જાણવાર એ પ્રમાણે અનિંદિય સુધી જાણવું. અજી માટેનું બધું ઉપર પ્રમાણે જાણવું. ચામ્યા (દક્ષિણ), વારુણી (પશ્ચિમ), અને સેમ્યા, (ઉત્તર) દિશાઓને માટે પૂર્વ દિશાની પેઠે જાણવું. અને નૈઋતી, વાયવ્ય, અને ઐશાની દિશાઓ માટે આગ્નેયી. પેઠે જાણવું. વિમલા (ઊર્ધ્વ દિશામાં આગ્નેયીની પેઠે ૧. કારણ કે એકંદ્રિય જી સકલલોદમાં વ્યાપેલા હોવાથી આનેવીમાં પણ તે તે અવશ્ય હોય જ. પરંતુ હિંઇદ્રિય તે અલ્પ જ હોવાથી કદાચિત્ એક પણ સંભવે. ૨. કારણ કે લોકવ્યાપી અવસ્થામાં રહેલા અનિન્દ્રિય (મુક્ત) જીવ સિવાય બધા જીવોને જ્યાં એક પ્રદેશ હેય છે ત્યાં તે અસંખ્ય હોય છે. ૩. વિમલામાં છાને અવગાહ ન હોવાથી. 2010_05 Page #641 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-સાર છવો જાણવા; અને એન્ટ્રીની પિડે અજીવ જાણવા. એ પ્રમાણે તમા (અધો) દિશા માટે પણ જાણવું; પરંતુ તેમાં અરૂપી છ છ પ્રકારના જ કહેવા; કારણ કે ત્યાં અદ્ધાસમય (કાલ) નથી.' ' – શતક ૧૦, ઉદ્દે ૧ હે ગૌતમ! જ બુદ્વીપમાં મેરુ પર્વતના બરાબર મધ્ય ' ભાગને વિષે આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર અને નીચેના મુદ્ર (સર્વ કસ્તાં લઘુ) એવા બે પ્રસરે છે. તેને વિષે તિર્યંગલોકના મધ્યભાગરૂપ આઠ પ્રદેશને રુચક કહે છે; ત્યાંથી આ દશ દિશાઓ નીકળે છે. - તેમાં એન્ટ્રી દિશાની આદિમાં રૂચક છે. તેની આદિમાં બે પ્રદેશ છે. એ પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. લોકની અપેક્ષાએ તે અસંખ્યાત પ્રદેશવાળી છે, અને અલેકની અપેક્ષાએ અનંત પ્રદેશાત્મક છે. લોકની અપેક્ષાએ આદિ અને અંત સહિત છે અને અલોકની અપેક્ષાએ સાદિ અને અનંત છે. લોકની અપેક્ષાએ તે મૃદંગને આકારે છે અને અલોકની અપેક્ષાએ ગાડાની ઊધને આકારે કહેલી છે. આગ્નેયી દિશા પણ એ પ્રમાણે જાણવી. પરંતુ તેની આદિમાં એક પ્રદેશ છે. તે ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત છે, ૧. સમયનો વ્યવહાર સૂર્યના પ્રકાશ ઉપર અવલંબિત છે. તે પ્રકાશ માં વિષે નથી, માટે ત્યાં અદાસમય (કાલ) નથી. વિમલાને વિષે પણ ગતિમાન સૂર્યને પ્રકાશ નથી; તે પણું મેરુપર્વતના સ્ફટિક કોડને વિષે ગતિમાન સૂર્યના પ્રકાશન સંક્રમ થાય છે. - ટીકા. 2010_05 Page #642 -------------------------------------------------------------------------- ________________ ઓષધિ એક પ્રદેશના વિસ્તારવાળી છે. તે તૂટી ગયેલી મોતીની માળાને આકારે છે. એન્ટ્રી પ્રમાણે ચારે દિશા ગણવી, અને આગ્નેયી પ્રમાણે વિદિશાઓ જાણવી. . | વિમલા દિશાની આદિમાં ચાર પ્રદેશ છે. તે બે પ્રદેશના વિસ્તારવાળી છે. ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત છે. બાકી બધું આગ્નેયી પ્રમાણે જાણવું, પણ તેને આકાર રુચક જેવો જાણો. એ પ્રમાણે તમાદિશા પણ જાણવી. – શતક ૧૩, ઉદ્દે ૪ ૩: એષધિ ગૌ––હે ભગવન એદન, કુભાષ અને મદિરા એ ત્રણે દ્રવ્ય કયા જીવના શરીરે કહેવાય? ભ૦–હે ગૌતમ! તે ત્રણેમાં જે ઘન (કઠણ) પદાર્થ છે, તે તેમના જૂના આકારની અપેક્ષાએ વનસ્પતિજીવનાં શરીરો છે. અને જ્યારે તે ખાણિયા વગેરે શાથી કુટાય છે, નવા આકારનાં ધારક થાય છે, અને અગ્નિથી તેમના વર્ષો (રંગે) બદલાય છે, અગ્નિથી પોતાના પૂર્વ સ્વભાવને છોડનારાં થાય છે, અને અગ્નિથી નવા આકારનાં ધારક થાય છે, ત્યારે તે દ્રવ્યો અગ્નિનાં શરીરે કહેવાય છે. વળી સુરા (મદિરા) માં જે પ્રવાહી પદાર્થ છે, તે તેના જૂના આકારની અપેક્ષાએ પાણીના જીવનાં શરીર છે; અને જ્યારે તે પ્રવાહી ભાગ શસ્ત્રથી કુટાય છે . . . તથા અગ્નિથી જુદા રંગને ધારણ કરે છે, ત્યારે તે ભાગ અગ્નિકાયનાં શરીર છે એમ કહેવાય છે. : 2010_05 Page #643 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર તે પ્રમાણે લેટું, તાંબુ, કેય, કાટ વગેરે દ્રવ્યો તેમના જૂના આકારની અપેક્ષાએ પૃથ્વી જીવનાં શરીર છે, અને પછી શસ્ત્ર દ્વારા કુટાયા પછી..અગ્નિજીવનાં શરીરો કહેવાય છે. તે પ્રમાણે માત્ર હાડકું વગેરે ત્રસજીવનાં શરીર છે; પણુ આગથી વિકૃત થયેલ હાડકું, ચામડું વગેરે જૂના આકારની અપેક્ષાએ ત્રસજીવનાં શરીર હોઈ શસ્ત્ર દ્વારા સંઘટિત થયા બાદ અગ્નિના જીવનાં શરીર કહેવાય. તે પ્રમાણે અંગારે, રાખ, (બળેલું) છાણું વગેરે જૂના આકારની અપેક્ષાએ એકેંદ્રિય જીવનાં શરીર કહેવાય કે યથાસંભવ પંચૅપ્રિય જીવનાં શરીર પણ કહેવાય. પરંતુ શસ્ત્ર દ્વારા સંઘટિત થયા પછી.. અગ્નિના જીવનાં શરીરે કહેવાય. . -- શતક પ, ઉદેવ રે, ગૌ – હે ભગવન ! શાલી, ત્રીહિ, ઘઉં, જવ, અને જવજવ એ બધાં ધાન્યો કઠલામાં હોય, વાંસના પાલામાં હોય, માંચામાં હેાય, માળમાં હોય, છાણથી લિપ્ત હોય, ઢાંકેલાં હોય, માટી વગેરે વડે મુકિત કરેલાં હોય, તે તેઓની યોનિ – અંકુરની ઉત્પત્તિમાં હેતુભૂત શક્તિ કેટલે કાળા કાયમ રહે? ૧. અંગારે અને રાખ તો મૂળ અવસ્થામાં લીલા લાકડામાંથી થયેલ સૂકા લાકડાની બને છે, અને તે લાકડુ તે એકેદ્રિય જીવ જ છે. પણ છાણ તે ગાય વગેરેએ જ્યારે ઘાસ ખાઈને કર્યું હોય ત્યારે એકેદ્રિય જીવના શરીરરૂપ હોય છે, પણ જ્યારે બે ઇદ્રિયવાળા ત્રણ દ્રિયવાળા વગેરે જાનું ભક્ષણ કરીને કરેલું હેય. ત્યારે તે બે ઇંદ્રિયવાળા વગેરે જીવના શરીરરપ દેય છે 2010_05 Page #644 -------------------------------------------------------------------------- ________________ ઓષધિ ભ૦–હે ગૌતમ ! એાછામાં ઓછું અંતર્મુહૂર્ત, અને વધારેમાં વધારે ત્રણ વરસ કાયમ રહે. ત્યારબાદ તે યોનિ પ્લાન થાય છે, અને પ્રતિધ્વંસ પામે છે. પછી તે બીજ અ–બીજ થાય છે. તે પ્રમાણે કલાય, મસૂર તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર અને ગોળ ચણાનું પણ જાણવું. પણ વધારેમાં વધારે પાંચ વર્ષ જાણવાં. તે પ્રમાણે અળસી, કુસુંભ, કદરા, કાંગ, બંટી, શણ, સરસવ એને મૂલકબીજનું પણ જાણવું, પણ વધારેમાં વધારે સાત વર્ષ જાણવાં. – શતક ૬, ઉદ્દે છે ગૌ–હે ભગવન્! વનસ્પતિકાયિક કયા કાળે સૌથી અલ્પ આહારવાળા હોય છે, અને ક્યા કાળે સૌથી મહાઆહારવાળા હોય છે? . માહે ગૌતમ! શ્રાવણ, ભાદરવો અને કારતકમાં મહાઆહારવાળા હોય છે. પછી શરદમાં, પછી હેમાંતમાં, પછી વસંતમાં અને પછી ગ્રીષ્મઋતુમાં અનુક્રમે અલ્પ આહારવાળા હોય છે. ગ્રીષ્મમાં સૌથી અલ્પ આહારવાળા ગૌ–હે ભગવન! ગ્રીષ્મમાં જે વનસ્પતિકાયિક સૌથી અલ્પ આહારવાળા હોય, તો ઘણું વનસ્પતિકાયિક ગ્રીષ્મમાં પાંદડાંવાળા, પુપવાળા, ફળવાળા, લીલાછમ દીપતા અને વનની શોભા વડે અત્યંત સુશોભિત કેમ હોય છે? ૪૦ 2010_05 Page #645 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર મ—દે ગૌતમ! ગ્રીષ્મઋતુમાં ઘણા ઉષ્ણુયે નિવાળા જીવા અને પુદ્દગલેા વનસ્પતિકાયપણે ઊપજે છે, અને વધે છે, તેથી ગ્રીષ્મઋતુમાં તેમ થાય છે. કશ્મ ગૌહે ભગવન્ ! મૂલે। મૂલના જીવથી વ્યાપ્ત છે, કદા કંદના જીવથી વ્યાપ્ત છે, અને એમ ખીને ખીજના જીવથી વ્યાપ્ત છે ? મ—હા ગૌતમ ગૌહે ભગવન્ ! જો મૂલે મૂલના જીવથી વ્યાપ્ત છે !, તેા વનસ્પતિકાયિક કેવી રીતે આહાર કરે અને કેવી રીતે પરિમાવે ? 10 હે ગૌતમ ! મૂળે મૂલના જીવથી વ્યાપ્ત છે, અને તે પૃથ્વીના જીવ સાથે સંબદ્ધ છે, માટે વનસ્પતિકાયિકવા આહાર કરે છે અને તેને પરિણુમાવે છે, એ પ્રમાણે આજે ખીજના જીવથી વ્યાપ્ત છે, અને તે ફૂલના જીવ સાથે સબહુ છે, માટે તે આહાર કરે છે અને તેને પરિણમાવે છે. ગૌહું ભગવન ્! આલુ ( બટાટા ), મૂળા, આદુ, હિરિલી, સિરિલિ, સિસિરિલિ, કિટ્ટિકા, કિરિયા, છીરવિદારિકા, વકંદ, સરકંદ, ખેલુડા, આભદ્રમાથ, પિંડહરિદ્રા, હિણી, થી, થિરુગા, મુલ્ગપણ, અશ્વકર્ણી, સિંહકી, સીઢી, મુસુંઢી અને તેવા પ્રકારની ખીચ્છ વનસ્પતિએ શું અનત જીવવાળી, અને ભિન્ન ભિન્ન વવાળા છે? મહા ગૌતમ ! શતક ૭, ઉદ્દે ૩ 2010_05 Page #646 -------------------------------------------------------------------------- ________________ એષિ ગૌ– હે ભગવન ! વૃક્ષો કેટલા પ્રકારનાં કહ્યાં છે ? મહ–હે ગૌતમ! વૃક્ષે ત્રણ પ્રકારનાં કહ્યાં છે સંખ્યાત જીવવાળાં, અસંખ્યાત છવવાળા (તાડ, તમાલ, નાળિયેરી વગેરે) અને અનંત જીવવાળાં (બટાકા, આદુ, વગેરે). તેમાં અસંખ્યાત જીવવાળાંના બે પ્રકાર છે: એક બાજવાળાં (નિબ, આમ્ર, જાંબુ, ઇ.); અને બહુ બીજવાળાં (કેડું, બીલું, ઉંબરે વગેરે.) – શતક ૮, ઉદ્દે ૩ ગૌ——હે ભગવન! ઉત્પલ એક જીવવાનું છે કે અનેક જીવવાળું છે ? મ૦ –હે ગૌતમ! તે એક જીવવાળું છે, પણ અનેક જવવાળું નથી. ત્યાર પછી જ્યારે તે ઉત્પલને બીજા જીવો – જીવાશ્રિત પાંદડાં વગેરે અવયવો – ઊગે છે, ત્યારે તે ઉત્પલ એક જીવવાનું નથી, પણ અનેક જીવવાનું છે. - ગૌ––હે ભગવન ! તે જીવો કયાંથી આવીને ઊપજે છે? મહ–હે ગૌતમ ! તે જો નૈરયિકથી આવીને ઊપજતા નથી, પણ તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ઊપજે છે. ૧. જુઓ પ્રજ્ઞાપના પદ ૧, પૃ. ૩૩–૧. ૨. જ્યાં સુધી એક જ પાન હોય છે, ત્યાં સુધી એક જ જીવ હેય; પણ પછી પાન વધતાં જાચ, તેમ તેમ બહુ જ ત્યાં ઉત્પન્ન થાય. ૩. દેવમાં પણ સનકુમારથી ઉપરના લોકોમાંથી નહી. વળી શાલી, ઘઉં વગેરેના મૂળપણે દેવ કદી ન ઉત્પન્ન થાય, પણ પુષ્પાદિ શુભ અંગમાં ઉત્પન્ન થાય. – શતક ૨૧, ઉદે૧. 2010_05 Page #647 -------------------------------------------------------------------------- ________________ ६२८ શ્રીભગવતીસાર ગૌ૦–હે ભગવન! તે જીવો ઉત્પલ જાતિમાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? * ભ૦–ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કે અસંખ્યાત જીવો એક સમયમાં ઉત્પન્ન થાય. અને સમયે સમયે અસંખ્ય કાઢવામાં આવે તો અસંખ્ય અવસર્પિણી અને ઉત્સર્પિણ જવા છતાં પૂરા કાઢી ન શકાય. તેમના શરીરની અવગાહના ઓછામાં ઓછી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અને વધારેમાં વધારે કંઈક અધિક હજાર યોજન હોય છે. તે જીવ અથવા જો જ્ઞાનાવરણયથી અંતરાય સુધીના કર્મના બંધક છે; આયુષકર્મના બંધક કે અબંધક, કે બંને પણ છે. જ્ઞાનાવરીય કર્મથી માંડીને અંતરાય કર્મ સુધીના કર્મના વેદકત્વનું પણ તે પ્રમાણે જાણવું. તે પ્રમાણે તેમને સાતાના તેમ જ અસાતાના વેદક જાણવા; તેઓ જ્ઞાનાવરણીયથી. અંતરાય સુધીનાં કર્મોના ઉદયવાળા છે; તે કર્મોના ઉદીરક. પણ છે. પરંતુ વેદનીય અને આયુષ કર્મના ઉદીરણની અપેક્ષાએ કાઈ ઉદીરક છે, કાઈ નથી. વનસ્પતિજીવને પ્રથમ ચાર લેસ્યાઓ હોય. એટલે ઉત્પલના જીવોનું પણ તેમ જાણવું. શાલી, વ્રીહિ વગેરેના મૂળના જીવના શરીરની વધારેમાં વધારે. અવગાહના બેથી નવ ધનુષ્ય જેટલી છે. - શતક ૨૧, ઉદેવ છે. ૧. અસંખ્ય સમુદ્રો વગેરેમાંથી તેવા પ્રકારના કોઈ સમુદ્રમાં તેટલી મેટા અવગાહના હશે. – ટીકા. ૨. એક છોડમાં અનેક જીવ હોવાથી કોઈ બાંધતો હોય, કોઈ ન બાંધતે હેાય. 2010_05 Page #648 -------------------------------------------------------------------------- ________________ ઓષધિ ૧૨૯ તે છો મિયાદષ્ટિ છે; અજ્ઞાની છે; [ મન-વાણીના યોગ સિવાય] માત્ર કાયયોગી છે; સાકાર કે નિરાકાર ઉપગવાળા છે; તેમના શરીરે પાંચ વર્ણવાળાં, પાંચ રસવાળાં, બે બે ગંધવાળાં અને આઠ સ્પર્શવાળાં છે. તે છે પિતે વણદિરહિત છે; ઉસક–નિઃશ્વાસક છે, ( તથા અપર્યાપ્ત અવસ્થામાં) અનુસક-નિઃશ્વાસક પણ છે; તે જીવો આહારક છે અને વિગ્રહગતિમાં અનાહારક પણ છે; તેઓ અવિરતિવાળા છે; સક્રિય છે; સાત અથવા આઠ કર્મના બંધક છે; આહાર-ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞાના ઉપગવાળા છે; ક્રોધમાન-માયા-લોભ કપાયવાળા છે; નપુંસક વેદવાળા જ છે; ઘણુ સ્ત્રીવેદના, પુર્વેદના તેમ જ નપુંસકવેદના બંધક તો છે; તેઓ અસંજ્ઞી છે; તથા ઇન્દ્રિયવાળા છે. - તે ઉત્પલનો જીવ ઉત્પલપણે કાળની અપેક્ષાએ ઓછામાં એ છે. અંતમુદત સુધી રહે અને વધારેમાં વધારે અસંખ્યકાલ સુધી રહે. તે ઉત્પલનો જીવ પૃથ્વીકાયિકમાં આવે અને ફરી પાછા ઉત્પલમાં આવે એ પ્રમાણે ભવની અપેક્ષાએ ઓછામાં ઓછા બે ભવ અને વધારેમાં વધારે અસંખ્યાત ભવ સુધી ગમનાગમન કરે. એમ વાયુકાયિક સુધી સમજવું. પણ વનસ્પતિમાં આવે તો ઓછામાં ઓછા બે ભવ અને વધારેમાં વધારે અનંત ભવ સુધી ગમનાગમન કરે. બે ઇન્દ્રિયની અપેક્ષાએ ઓછામાં ઓછા બે ભવ, અને વધારેમાં વધારે સંખ્યાત ભ ગમનાગમન કરે. એમ ચતુરિંદ્રિય જીવ સુધી ગમનાગમનને કાલ સમજવો. ૧. પ્રથમ ભવ પૃથ્વીકિપણે, અને બીજો ઉત્પલ પણે, ત્યાર પછી મનુષ્યાદિ ગતિમાં આવે. 2010_05 Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતીસાર પંચૅકિય તિર્યંચની અપેક્ષાએ ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે આઠ ભવ કરે. એમ મનુષ્યની અપેક્ષાએ પણ જાણવું. - તેમનું આયુષ્ય ઓછામાં ઓછું અંતર્મુદ્ર અને વધારેમાં વધારે દશ હજાર વર્ષ છે. તેમને વેદના-ઉપાયભારણાંતિક એ ત્રણ સમુદ્દઘાત હોય છે. તેઓ ભરીને તરત નરયિકમાં ન ઉત્પન્ન થાય, પરંતુ તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય, પણ દેવામાં ન ઉત્પન્ન થાય. સર્વ જ અનેક વાર અથવા અનંત વાર ઉત્પલના મૂલપણે, કંદપણે ઇત્યાદિપણે પૂર્વે ઉત્પન્ન થયા છે. – શતક ૧૧, ઉદે. ૧ ટિપણે ટિપ્પણ . ૧ આ પ્રકરણમાં જેમ ઉત્પલના જીવ સંબંધે કહ્યું, તથા ૨૧મા શતકમાં શાલી વગેરેના મૂળ સ્થા કંદ માટે કહ્યું તેમ અનેક ધાન્ય તથા વનસ્પતિ માટે ઉપર જણાવેલ બધી વિગતેઓ મૂળ ગ્રંથમાં વક્તવ્યતા છે. તે બધીમાં કોઈ ખાસ વિશેષ નથી; પણ શરીરની અવગાહના કે આયુષમાં વગેરેમાં ૧. શાલી ત્રીહિ વગેરેના મૂળના જીવની વધારેમાં વધારે સ્થિતિ બેથી નવ વર્ષ જેટલી છે. – શતક , ઉદ્દે છે. આ ઉપરાંત તે ઠેકાણે તે બધાના કંધ, ત્વચા, કંદ, શાખા, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ અને બીજના ની પણ વક્તવ્યતા છે. વધુ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. પુષ્પના જીવમાં દેવ પણ ઉત્પન્ન થાય છે એટલો વિશેષ છે. 2010_05 Page #650 -------------------------------------------------------------------------- ________________ આિ 139 કાંઈ ફેર પડતા હેાય છે. તે બધાંનાં નામ સધરાય તે દૃષ્ટિએ અહી જુદા જુદા વર્ગોનાં નામ ઉતાર્યાં છેઃ ૧. કલાય~વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, આલિસદક, ટિન, અને પલિમથક-ચણા. કલથી, ( શાલી મુજબ ). ર. અળસી, કુસુંબ, કૈાદરા, કાંગ, રાળ, તુવેર, કાદૂસા, સણુ, સરસવ, અને મૂળકબીજ, ( શાલી મુજબ ) ૩. વાંસ, વેણુ, કનક, કર્કાવંશ, ચારુવંશ, ઈંડા, કુડા, વિમા, અંડા, વેણુકા અને કલ્યાણી. (શાલી મુજબ ઃ પણ અહીં કાઈ ઠેકાણે દેવ ઉત્પન્ન નથી થતા, તથા ત્રણ જ લેસ્યા ગણવી. ) ૪. ઇક્ષુ—શેરડી, ઇક્ષુવાટિકા, વીર, ઈક્કડ, ભમાસ, સૂ, શર, વેત્ર ( નેતર ), તિમિર, સતપેારગ અને નડ, ( શાલી મુજબ. પણું સ્કંધની બાબતમાં દેવા પણ ઉત્પન્ન થાય છે, તથા તેઓને ચાર લેસ્યા હાય છે એમ કહેવું.) ૫. સેડિય, ભતિય, દર્ભ, ક્રાંતિય, દકુશ, પક, પેટ્ટેલ ( પાદિલિ ), અર્જુન ( અજન ), આષાઢક, રેાહિતક, સમુ, ( ત )વખીર, જીસ, એરડ, કુરુકુંદ, કરકર, સુંઠ, વિભગ, મધુરયણ ( ભવયણ ), થુરગ, શિલ્પિક અને સંકલીતૃણુ. વાંસના વ મુજબ. ) ૬. અભ્રરુહ,૧ વાયણ, હરિતક, તાંદળજો, તૃણુ, વત્થલ, પેારક, માજારક, વિધિ ( ચિદ્ઘિ ), પાલ, દપિપ્પલી, દગ્વિદવી, સ્વસ્તિક, શાકભ ુકી, મૂલક, સરસવ, અંબિલશાક, જિયતગ. ( વાંસના વર્ગ મુજબ. ) ૧. વૃક્ષ ઉપર થતી અમુક પ્રકારની વનસ્પતિ. 2010_05 Page #651 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-રસાર ૭. તુલસી, કૃષ્ણ, દરાલ, ફણેજજા, અજજ, ચૂતણું, ચેરા, જીરા, દમણ, ભર્યા, ઇંદીવર અને શતપુષ્પ. (વાંસના વર્ગ મુજબ) -શતક ૨૧ ૪: ગતિ અને બંધ ગતિ ગૌતમ–હે ભગવન ! ગતિપ્રપાતો કેટલા પ્રકારના છે ? ભ૦–હે ગૌતમ ! પાંચ પ્રકારના છેઃ ૧. પ્રગતિ –એટલે કે મન-વાણુ-કાયાના વ્યાપારે વડે મન વગેરેના પુદ્ગલેની ગતિ. ૨. તતગતિએટલે કે ગામ જવું વગેરેરૂપ વિસ્તારવાળી ગતિ. ૩. બંધન છેદન ગતિ– એટલે કે બંધનના છેદનથી થતી ગતિ, જેમકે જીવમુક્ત શરીરની કે શરીરમુક્ત જીવની. ૪. ઉપપાતગતિ–એટલે કે ક્ષેત્રાદિકમાં ગતિ, જેમકે આકાશાદિકમાં નારકાદિ છો, સિદ્ધ જીવો અથવા પુદગલોની ગતિ. અને ૫. વિહાગતિએટલે કે આકાશમાં ગમન કરવું તે; જેમકે પરમાણુની લોકાન્ત સુધીની. – શતક ૮, ઉદ્દે ૭ અધ ગૌ–હે ભગવન ! બંધ કેટલા પ્રકારને કહ્યો છે ? ભ૦ હે ગૌતમ ! બે પ્રકાર છે. પ્રયાગ (કૃત્રિમ) બંધ અને વિસા (સ્વાભાવિક) બંધ. ૧. તેમાં વિસ્ત્રસાબંધ 2010_05 Page #652 -------------------------------------------------------------------------- ________________ ગતિ અને અંધ કર બે પ્રકાર છેઃ આદિ અને અનાદિ. તેમાં અનાદિ વિશ્વસાબંધ ત્રણ પ્રકાર છે: ધર્માસ્તિકાયને અન્ય અનાદિ વિસાબંધ, તેમ જ અધર્માસ્તિકાયને અને આકાશાસ્તિકાયને.૧ સાદિવિત્રસાબંધ ત્રણ પ્રકારનો છે : (૧) બંધનપ્રત્યધિક – એટલે કે સ્નિગ્ધત્વાદિ ગુણ દ્વારા દિપ્રદેશિકાદિ પરમાણુઓને બંધ. (૨) ભજનપ્રત્યયિક – એટલે કે ભાજન – આધારને નિમિત્ત થતો બંધ અને (૩) પરિણામપ્રત્યયિક –એટલે કે રૂપાન્તર નિમિત્તે થતો બંધ. - ૨. પ્રયાગબંધના ત્રણ પ્રકાર છે: (૧) અનાદિ અનંત. (૨) સાદિ અનંત અને (૩) સાદિ સાંત. પ્રયોગબંધ એટલે જીવના વ્યાપારવડે જીવપ્રદેશનો અને ઔદારિકાદિ શરીરના પુગલોને જે બંધ થાય તે. ૧. તે બંધ દેશબંધ છે, પણ સર્વબંધ નથી. ધર્માસ્તિકાયાદિના પ્રદેશને બીજા પ્રદેશ સાથે પરસ્પર સંબંધ તે દેશબંધ. જે તેમને સર્વ બંધ હોય તો એક પ્રદેશમાં બીજા સર્વ પ્રદેશોન અંતર્ભાવ થાય, અને તેથી ધર્માસ્તિકાયાદિ એક એક પ્રદેશરૂપ થાય.– ટીકા. વળી તે ત્રણેને તે બંધ સર્વ કાલ સુધી હોય છે. ૨. જાની મદિરા, જૂના ગોળને અને જૂના ચોખાને ભાજનપ્રયિક બંધ છે. એક ભજનમાં રહેલી નાની મદિરા ઘટ્ટ થાય છે અને જુના ગોળ તથા ચોખાને પિંડ થાય છે.' ૩. વાદળાં, ઈદ્રધનુષ, સંધ્યા, ગાંધર્વનગર, વીજળી, દિગ્દાહ, ધૂળની વૃષ્ટિ, ધૂમિકા, મહિકા, ચંદ્રગ્રહણ, કિરણના લીસેટા ઇ૦. 2010_05 Page #653 -------------------------------------------------------------------------- ________________ લાગવતી-રસાર (૧) અનાદિ અનંત બંધ તે જીવના આઠ મધ્ય પ્રદેશને છે. [જીવ અસંખ્યાત પ્રદેશિક છે. પણ તેમાં વચ્ચેના જે આઠ પ્રદેશો છે તે ગમે ત્યારે (એટલે કે કેવલિસમુદ્દઘાત વખતે પણ, કે જ્યારે જીવ સમગ્રલોકને વ્યાપીને રહે છે, ત્યારે) પણ તેવી જ સ્થિતિમાં રહે છે. બાકીના જીવપ્રદેશમાં સંકેચ વિકાસરૂપે વિપરિવર્તન થયાં કરે છે. એટલે આ આઠ પ્રદેશને બંધ અનાદિ અનંત છે.] (૨) સાદિ અનંત બંધ સિદ્ધિના જીવપ્રદેશને છે. (૩) સાદિ સાંત બંધ ચાર પ્રકારનો છેઃ 3. આલાપન બંધ –એટલે કે રજુ વગેરેથી તૃણદિને બંધ. મા. અલીન બંધ– એટલે કે લાખ વગેરેથી થતો બંધ. ૩. શરીરબંધ –એટલે કે સમુદ્દઘાત કરવામાં વિસ્તારિત અને સંચિત જીવપ્રદેશોના સંબંધથી તૈજસાદિ શરીરપ્રદેશને સંબંધ. અને છું. શરીર પ્રયોગબંધ – એટલે કે ઔદારિકાદિ શરીરના વ્યાપારથી શરીરના પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ બંધ. ગા. તેમાં અલીનબંધ ચાર પ્રકાર છે : કલેષણબંધ, (શિખરે, ફરસબંધીનો, સ્તંભને, પ્રાસાદનો, લાકડાંઓનો, ચામડાંઓને, ઘડાઓને, કપડાંઓનો અને સાદડીઓને ચૂના વડે, કચરા વડે, વજલેપ વડે, લાખ વડે, તથા મણ ઇત્યાદિ શ્વેષણ દ્રવ્ય વડે થતો બંધ). ઉચ્ચય બંધ (4ણ, કાક, પત્ર, તુષ, ૧. એ આઠ પ્રદેશોમાં પણ કઈ પણ એક પ્રદેશને તેની પાસે રહેલા બે પ્રદેશ અને ઉપર કે નીચે રહેલા એક પ્રદેશ સાથે એમ ત્રણ ત્રણ પ્રદેશ સાથે અનાદિ અનંત બંધ છે. –ટીકા. ૨. અથવા સમુઘાત કરવામાં સંકુચિત થયેલા આત્મપ્રદેશોને, સંબંધ તે શરીરબંધ, એમ અન્ય આચાર્ય માને છે.–ટીકા. 2010_05 Page #654 -------------------------------------------------------------------------- ________________ ગતિ અને બધા ભૂસું, છાણ, કચરા વગેરેના ઢગલાને બંધ). સમુચ્ચય બંધ. (કૂવા, તળાવ, નદી ધરા, વાપી, પુષ્કરિણું, દોધિકા, ગુંજલિકા, સરવ, બિલ, દેવકુલ, સભા, પરબ, સ્તૂપ, ખાઈ, પરિધ... કિલ્લા, કાંગરા, ચારકે, દ્વાર, ગોપુર, તરણ, પ્રાસાદ, ઘર, શરણ, લેણ (ગૃહવિશેષ), હાટ, શૃંગાટકાકારમાર્ગ, ત્રિકમાર્ગ, ચતુષ્કમાર્ગ, ચત્વરમાર્ગ, ચતુર્મુખમાગ અને રાજમાર્ગોદિને. ચૂના દ્વારા, કચરા દ્વારા અને વજલેપના સમુચ્ચય વડે થતો. બંધ). અને સંહનનબંધ. તે બે પ્રકારનો છે. દેશસંહનનબંધ (એટલે કે કોઈ વસ્તુના અંશથી કોઈ વસ્તુના અંશને શકટાદિ અવયવની પેઠે પરસ્પર સંબંધરૂપ બંધ.) અને સર્વસંહનનબંધ (એટલે કે ક્ષીરનીરાદિની પેઠે સર્વાત્મસંબંધરૂપ બંધ.) રુ. શરીરબંધ બે પ્રકાર છે. પૂર્વપ્રગપ્રત્યયિક (– એટલે કે વેદના, કષાયાદિ સમુઘાતરૂપ જીવને વ્યાપાર, તે નિમિત્તે થયેલો જીવપ્રદેશને કે તાશ્રિત તૈજસ-કાર્પણ શરીરને બંધ) અને પ્રત્યુત્પન્નપ્રોગપ્રત્યયિક (એટલે કે, વર્તમાન કાલે કેવલિસમુઘાતરૂપ જીવવ્યાપારથી થયેલે. તૈજસ-કાશ્મણ શરીરને બંધ.૨) ૧. ગાડાં, રથ, ચાન, યુગ્યવાહન, ગિલ્લી (અંબાડી), થિલિ (પલાણ), શિબિકા, સ્વદમાની (પુરુષ જેટલું મેટું વાહન ); તેમ જ લેઢી, લોઢાનાં કડાયાં, કડછા, આસન, શયન, સ્ત, ભાંડ (માટીનાં વાસણ), પાત્ર અને નાના પ્રકારનાં ઉપકરણ ૨. મેવલિસમુદ્ધાત વડે સમુદ્ધાત કરતા અને તે સમુદ્ધાતથી પાછા ફરતા, વચ્ચે મથાનાવસ્થામાં વર્તતા. 2010_05 Page #655 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર શરીરમગબંધ પાંચ પ્રકારનાં શરીર પ્રમાણે પાંચ પ્રકારનો છે. જેમકે ઔદારિક શરીરપ્રયાગબંધન ઇત્યાદિ. એ ઔદારિકશરીરપ્રયોગબંધ જીવની સવાર્યતા, સાગતા, અને સદ્ભવ્યતાથી, પ્રમાદરૂપ હેતુથી, કર્મ, યોગ (કાગ), ભવ અને આયુષને આશરી દારિક શરીરપ્રયોગનામકર્મના ઉદયથી થાય છે. દારિકશરીરપ્રબંધ દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે. [ જેમ ઘતાદિથી ભરેલી અને તપી ગયેલી કડાઈમાં નાંખેલો પૂડલે પ્રથમ સમયે ધૃતાદિકને કેવળ ગ્રહણ કરે છે, અને બાકીને સમયે તે ગ્રહણ કરે છે અને છેડે છે, તેમ જીવ જ્યારે પૂર્વ શરીરને છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે, ત્યારે પ્રથમ સમયે ઉત્પત્તિસ્થાનકે રહેલા શરીરોગ્ય પગલોને કેવળ ગ્રહણ કરે છે, માટે એ સર્વબંધ છે; ત્યારપછી દ્વિતીયાદિ સમયે તે શરીરપ્રાગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને છેડે છે માટે તે દેશબંધ છે.] કેવલજ્ઞાની અનગારના તેજસ અને કાર્માણ શરીરને બંધ. તે વખતે આત્મપ્રદેશ સંઘાત પામતા હોવાથી તેજસ અને કાર્માણ શરીરને બંધ થાય છે. ૧. મૂળમાં ઔદારિકાદિના પાછા એપ્રિય ઔદારિક...એમ પંચંદ્રિય ઔદારિક, તથા એકેદ્રિયના પાછા પૃથ્વીયિકાદિ એમ અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચંદ્રિય ઔદારિકશરીરપ્રબંધ સુધી પેટાવિભાગો પાડ-પાડ કર્યા છે. : ૨. એ પ્રમાણે અન્ય પેટાવિભાગનું વર્ણન મૂળમાં છે. 2010_05 Page #656 -------------------------------------------------------------------------- ________________ ગતિ અને અર્ધ ૧૩૭ દારિક શરીર પ્રગબંધમાં સર્વબંધ કાળની અપેક્ષાએ. એક સમય અને દેશબંધ ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે એક સમય પૂન ત્રણ પાપ સુધી હોય છે.' ઔદારિક શરીરના બંધનું અંતર કાલથી ગણીએ તો સર્વબંધનું અંતર ઓછામાં ઓછું ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવગ્રહણ પર્યત છે; અને વધારેમાં વધારે સમયાધિક પૂર્વ કોટી અને તેત્રીશ સાગરોપમ છે. દેશબંધનું અંતર ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે ત્રણ સમય અધિક તેત્રીશ. સાગરોપમ છે. ૧. પૂડલાના ઉદાહરણુમાં જણાવ્યા પ્રમાણે સર્વબંધ એક સમય જ હેય. અને જ્યારે વાયુકાચિક કે મનુષ્યાદિ વૈક્રિય શરીર કરીને અને તેને છેડીને ઔદારિક શરીરને એક સમયે સર્વબંધ કરે, અને પુન: તેને દેશબંધ કરી, એક સમય પછી તરત જ મરણ પામે, ત્યારે ઓછામાં ઓછા એક સમય દેશબંધ, થાય. દારિક શરીરવાળાની વધારેમાં વધારે સ્થિતિ - ત્રણ પ પમ છે. તેમાં પ્રથમ સમયે તેઓ સર્વ બંધક છે; અને પછી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી દેશબંધક છે.. પિટાવિભાગમાં દરેકની વધારેમાં વધારે સ્થિતિ અલગ અલગ જાણવી. અહીં વિસ્તાર પડતો મૂક્યો છે. ૨. કઈ જીવ મનુષ્યાદિ ગતિમાં ઃ અવિગ્રહગતિએ આવી ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થઈ, પૂર્વકેટવર્ષ પર્યત ત્યાં રહી, તે ત્રિીશ સાગરોપમની સ્થિતિવાળા,નારક કે સર્વાર્થસિદ્ધ દેવ થાય અને પછી તે ત્રણ સમયની વિગ્રહગતિએ ઔદારીક શરીરધારી થાય; વિગ્રહગતિના બે સમયમાં તે અનાહારક હોય અને ત્રીજે સમયે, તે દારિક શરીરને સર્વ બધ- થાચ હવે તેમાં વિગ્રહગતિના: 2010_05 Page #657 -------------------------------------------------------------------------- ________________ જયવતી કાર [ મૂળમાં એના પેટાવિભાગોનાં તથા પછીથી એ બધી રીતે વૈક્રિયાદિ શરીરનાં વક્તવ્યો છે. એમ કુલ આ વિભાગનાં ૧૧૦ સૂત્ર છે.] ઔદારિક શરીરના સર્વબંધવાળો જીવ વૈક્રિયશરીરનો -અબંધક છે. (કારણકે ઔદારિક અને વૈક્રિયને બંધ એક સમયે ન હાય); આહારક શરીરને પણ અબંધક છે; તૈિજસનો દેશબંધક છે, (કારણકે તે શરીર સદા રહે છે તેથી). તથા કાર્મણને પણ દેશબંધક છે. ઔદારિક શરીરના દેશબંધવાળા જીવનું પણ તે પ્રમાણે જાણવું. વૈક્રિયશરીરના સર્વબંધવાળે જીવ ઔદારિક અને આહારકને અબંધક છે; પણ તૈજસ અને કાર્મણ શરીરને દેશબંધક છે. વૈક્રિય શરીરના દેશબંધવાળો જીવ ઉપર પ્રમાણે જ જાણો. આહારક શરીરના સર્વબંધવાળો જીવ ઔદારિક અને વૈક્રિયને અબંધક છે, પણ તૈજસ અને કાશ્મણને દેશબંધક છે. દેશબંધવાળાનું તેમ જ જાણવું. તેજસ શરીરના દેશબંધવાળો જીવ ઔદારિકને બંધક છે, તેમ જ અબંધક પણ છે. વૈક્રિય અને અહારકનું પણ તેમ જ જે બે સમય અનાહારક છે, તેમાંથી એક સમય પૂર્વકેટીના સર્વબંધસ્થાને પ્રક્ષિત કરીએ, તેથી પૂર્વ કેટી પૂર્ણ થઈ અને એક અધિક થયે. એ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર સમયાધિક પૂર્વકેટિ અને તેત્રીશ સાગરોપમ થાય. ૧. વિગ્રહગતિમાં અબંધક છે; અવગ્રહસ્થ બંધક છે. બંધક પણ દેશબંધક તેમ જ સર્વબંધક એમ બંને પ્રકારે છે. 2010_05 Page #658 -------------------------------------------------------------------------- ________________ ગતિ અને બધા જાણવું. કાશ્મણને બંધક જ છે. અબંધક નથી. બંધક પણ દેશબંધક જ છે. કાર્મણશરીરનો દેશબંધક જ હોય. તે જીવનું બધું તૈજસશરીરની પેઠે જાણવું. તૈજસ શરીરનો દેશબંધક છે. ગૌ–હે ભગવન ! ઔદારિકાદિ શરીરના દેશબંધક, સર્વબંધક, અને અબંધક એવા સર્વ જીવોમાં ક્યા છો ક્યા જીવોથી વિશેષાધિક છે? માહે ગૌતમ! સૌથી છેડા છો આહારક શરીરના સર્વબંધક છે. તેથી તેના દેશબંધક સંખ્યાતગણું છે. તેથી વૈક્રિય શરીરના સર્વબંધક અસંખ્યાતગણું છે; તેથી તેના દેશબંધક અસંખ્યાતગણું છે. તેથી તૈજસ અને કાર્મણશરીરના અબંધક જીવો અનંતગણ અને પરસ્પરતુલ્ય છે. જે તેથી ઔદારિક શરીરના સર્વબંધક અનંતગણું છે; તેથી તેના અબંધક વિશેષાધિક છે; તેનાથી તેના દેશબંધક જીવો અસંખ્યયગણ છે, તેનાથી તૈજસ અને કાર્માણ શરીરના દેશબંધક વિશેષાધિક છે; તેથી વૈક્રિય શરીરના અબંધક ૧. ચતુર્દશપૂર્વ જાણનારા જ તે શરીર બનાવતા હોવાથી; તથા સર્વબંધ પ્રથમ સમયે જ હેવાથી. ૨. કારણ કે તેઓ તો સિદ્ધો જ છે. અને તેઓ વનસ્પતિ સિવાયના સર્વ જીવો કરતાં અનંતગણ છે. ૩. કારણ કે તેમાં વનસ્પતિજીવ આવ્યા. ૪. કારણ કે તેઓ વિગ્રહગતિવાળા તથા સિદ્ધો છે. ૫. વિગ્રહ સમય કરતાં દેશબંધસમય અસંખ્યાતગણે છે. ૬. કારણ કે સર્વે સંસારી છે તે બે શરીરના બંધક છે – મેક્ષ સુધી તે બંને કાયમ રહેતાં હોવાથી. 2010_05 Page #659 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર જીવા વિશેષાધિક છે,૧ તથા તેથી અમધક જીવે વિશેષાધિક છે.જે આહારક શરીરના શતક ૮, ઉર્દૂ હું C ભગવાનના શિષ્ય માક દ્દિપુત્ર રાજગૃહમાં પૂછે છે: મા—હે ભગવન્! અધ કેટલા પ્રકારને છે? મ્યા હે માક'દિપુત્ર ! એ પ્રકારના છે : દ્રવ્યધ અને ભાવખધ. દ્રવ્ય.ધના એ પ્રકાર છે ઃ પ્રયાગમધ અને વિસસાધ. ભાવબંધના બે પ્રકાર છે: મૂલપ્રકૃતિબંધ અને ઉત્તરપ્રકૃતિબંધ. ર શતક ૧૮, ઉર્દૂ ૩ ગૌ—હે ભગવન્! અધ કેટલા પ્રકારને છે? મ—હે ગૌતમ! ત્રણ પ્રકારના છે : (૧) જીવપ્રયાગઅંધ એટલે કે જીવના મન-વાણી-કાયાના વ્યાપાર વડે કર્મ પુદ્ગલાને આત્મા સાથે બંધ થવા તે. (ર) અનંતર્ધ એટલે કે કર્મ પુદ્ગલેાના બંધ થયા પછીના સમયના અધ. (૩) અને પર પરંધ એટલે કે . ત્યાર પછીના દ્વિતીયાદિ સમયે થતા અંધ. ――― શતક ૨૦, ઉર્દૂ. 9 ૧. કારણ કે મુખ્યત્વે દેવા અને નારકા જ વૈક્રિયના અંધક છે: બાકીના બધા તથા સિદ્ધો અખધક છે. ૨. કારણ કે માત્ર કેટલાક મનુષ્યા જ આહારકના મધક છે. ૩. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો તે મૂલપ્રકૃતિ છે; અને તે દરેકના પાછા અવાંતરભેદ તે ઉત્તરપ્રકૃતિ, 2010_05 Page #660 -------------------------------------------------------------------------- ________________ ૫: પરચૂરણ આશીવિષે વિવરણઃ આશી એટલે દાઢ, તેમાં જેએને વિષ હોય તે પ્રાણીઓ આશીવિષ કહેવાય છે. તેમના બે પ્રકાર છે: જાતિ (એટલે કે જન્મથી) આશીવિષ, અને કર્મશીવિષ. સાપ વીંછી વગેરે જાતિઆશીવિષ છે; અને કર્મ એટલે શાપાદિકથી બીજાને ઉપઘાત કરનારા કમશીવિષ છે. પર્યાપ્ત પંચૅકિય તિર્યંચ અને મનુષ્યને તપશ્ચર્યા આદિકથી અથવા બીજા કોઈ કારણથી આશીવિષલબ્ધિ ઉત્પન્ન થાય છે, અને તેથી તેઓ શાપાદિકથી બીજાને નાશ કરવાની શક્તિવાળા હોય છે. તેઓ આશીવિષલબ્ધિના સ્વભાવથી સહસ્ત્રાર દેવક સુધીના દેવામાં ઉત્પન્ન થાય છે. અને પૂર્વે તેમણે આશીવિષ ભાવને અનુભવ કરેલો હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં તે દેવો કર્ભાશીવિષલધિવાળા હોય છે. ગૌ–હે ભગવન ! આશીવિષો કેટલા પ્રકારના છે ? મ0 –હે ગૌતમ ! આશીવિષે બે પ્રકારના છે? જાતિઆશીવિષ અને કમશીવિષ. તેમાં જાતિઆશીવિષે ચાર પ્રકારના કહ્યા છે: ૧. વૃશ્ચિકજાતિઆશીવિષ, ૨. મંડૂકજાતિઆશીવિષ, ૩. ઉરગજાતિઆશીવિષ, અને ક. મનુષ્યજાતિઆશીવિષ. તેમાં વૃશ્ચિક જાતિઆશીવિષનું વિષ અર્ધભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિદલિત કરવા સમર્થ છે. પણ તે તેનું માત્ર સામર્થ્ય છે; કદી તેઓએ તેમ કર્યું નથી, કરતા નથી, 2010_05 Page #661 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીન્સાર અને કરશે પણ નહિ. મંડૂકજાતિઆશીવિષ પિતાના વિષથી ભરતક્ષેત્રપ્રમાણુ શરીરને તે પ્રમાણે વ્યાપ્ત કરવા સમર્થ છે; ઉરગજાતિઆશીવિષ જંબુદ્દીપપ્રમાણુક્ષેત્રને અને મનુષ્યજાતિઆશીવિષ મનુષ્યક્ષેત્રપ્રમાણુ શરીરને. જે કર્મશીવિષ છે, તે તિર્યચોનિક કર્મશીવિષ છે, મનુષ્યકર્મશીવિષ છે, અને દેવકર્માશીવિષ છે. જે તિર્યચનિક કમશીવિષ છે, તે પર્યાપ્ત, સંખ્યાતવર્ષનું આયુષ્યવાળા, ગર્ભ જ, કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા પંચેકિય તિર્યંચનિક જાણવા. જે મનુષ્યકર્મશીવિષ છે, તે પણ પર્યાપ્ત, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા, ગર્ભજ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય જાણવા. જે દેવકર્માશીવિષ છે, તે અપર્યાપ્ત અવસ્થાવાળા ભવનવાસી, વાનર્થાતર, તિષ્ક, અને સહસ્ત્રાર કલ્પ સુધીના વૈમાનિક દે છે. -શતક ૮, ઉદ્દે ર. જીવે ગૌ– હે ભગવન! બળતા દીવામાં શું બળે છે? દીવો, દીવી, વાટ, તેલ, દીવાનું ઢાંકણું કે જ્યોતિ બળે છે ? મ–હે ગૌતમ! જ્યોતિ બળે છે. તે પ્રમાણે બળતા ઘરમાં પણ ઘર, ભીંતો, ત્રાટી, ધારણ (મભની નીચેના સ્તંભ), મોભ, વાંસ, મલ (ભીંતેના આધારસ્તંભ ), છીંદરીઓ, છાપરું, કે છાદન નથી બળતું પણ જ્યોતિ એળે છે. – શતક ૮, ઉ. ૬ ૧. જુઓ પ્રકરણની શરૂઆતમાં વિવરણ. 2010_05 Page #662 -------------------------------------------------------------------------- ________________ પરચૂરણ જર રામ –હે ભગવન ! સ્વપ્રદર્શન કેટલા પ્રકારનું છે? મહ–હે ગૌતમ! પાંચ પ્રકારનું છે: ૧. યથાતથ્ય સ્વપ્રદર્શન–એટલે કે સત્ય અથવા તાત્ત્વિક સ્વપ્રદર્શન. તેના દૃષ્ટાથવિસંવાદી અને ફલાવિસંવાદી એવા બે પ્રકાર છે. સ્વમમાં જોયેલા અર્થને અનુસાર જાગૃત અવસ્થામાં બનાવ અને, તે દૃષ્ટાથવિસંવાદી કહેવાય; અને સ્વમના અનુસાર સંપત્તિ આદિ ફળ અવશ્ય મળે તો તે ફલાવિસંવાદી કહેવાય. ૨. પ્રતાનસ્વમદર્શન– એટલે કે વિસ્તારવાળું સ્વમ. તે યથાતથ્ય પણ હોય કે અન્યથા પણ હોય. ૩. ચિંતાસ્વદર્શન– એટલે કે જાગૃત અવસ્થામાં જે અર્થનું ચિંતન કરેલું હોય તેને સ્વમામાં જુએ છે. ૪. તદ્વિપરીત સ્વમદર્શન-એટલે કે જેવું સ્વમ જોયું હોય, તેથી વિરુદ્ધ વસ્તુની જાગૃત અવસ્થામાં પ્રાપ્તિ થાય છે. અને ૫. અવ્યક્ત સ્વદર્શન–એટલે કે સ્વમમાં અસ્પષ્ટ અર્થને અનુભવ કરવો તે. સૂતેલા પ્રાણી સ્વમ ન જુએ, કે જાગતે પ્રાણ સ્વમ ને જુએ, પણ સંતો-જાગતે પ્રાણું સ્વમને જુએ.૧ ૧. અહીં મૂળમાં સૂતેલા” અને “જાગતા” ના બે અર્થ બતાવ્યા છે : નિદ્રાયુક્ત જીવ દ્રવ્યથી સૂતેલો કહેવાય અને વિરતિરહિત જીવ ભાવથી સૂતેલે કહેવાય. નચિકે ભાવથી સૂતેલા છે; એ પ્રમાણે ચતુરિંદ્રિય સુધી જાણવું. પંચંદ્રિયતિર્યંચો ભાવથી સૂતેલા છે અને સૂતેલા-જાગતા છે, પણ તદ્દન જાગતા નથી. મનુ સૂતેલા છે, જાગૃત પણ છે અને સૂતા-જાગતા પણ છે. વાનર્ચાતર, જ્યોતિર્ષિક અને વૈમાનિકને નૈરયિકો જેવા જાણવા. 2010_05 Page #663 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર સંવૃત (સંયમી) જીવ સત્ય સ્વમ જુએ, અસંવૃત સત્ય પણ જુએ અને અસત્ય પણ જુએ; અને સંવૃતાસંવૃત. અસંવૃત જેવું જુએ. સ્વમ ૪ર પ્રકારનાં છે, અને મહાસ્વમ ૩ર પ્રકારનાં છે. વળી કુલ ૭૨ સ્વપ્નો છે. [અહીં તીર્થકરને જીવ ગર્ભમાં ઉતરે ત્યારે તેમની માતાએ કેટલાં સ્વમ જુએ વગેરે બધું આગળ પા. ૨૧૬ મુજબ જાણવું.] જ્યારે શ્રમણ ભગવંત મહાવીર છદ્મસ્થપણમાં હતા ત્યારે તેઓ એક રાત્રિના છેલ્લા પ્રહારમાં આ દશ મહાસ્વને જોઈને જાગ્યા હતા : ૧. એક ભયંકર તાડ જેવા પિશાચને પરાજિત કર્યો; ૨. એક ધળી પાંખવાળા નરકોયલને જે;૨ ૩. એક ચિત્રવિચિત્ર પાંખવાળા નરકેયલને જે-૩ ૪. એક સર્વરત્નમય માલાયુગલ જોયું;૪ ૫. એક પેળી ગાયોના ધણને જોયું.૫ ૬. ચોતરફ ખીલેલા પદ્મસરોવરને જોયું. છે. એક મહાસાગરને હાથ વડે તર્યો;૮. એક તેજસ્વી ૧. તેના ફળરૂપે તેમણે મેહનીય કર્મને મૂલથી નષ્ટ કર્યું. ૨. તેના ફળરૂપે શુકલધ્યાનને પ્રાપ્ત કર્યું. . ૩. તેના ફળરૂપે દ્વાદશાંગ ગણિપિટક કહ્યું, ૪. તેના ફળરૂપે સાધુન અને ગૃહસ્થનો એમ બે પ્રકારને ધર્મ કહ્યો. ૫. તેના ફળરૂપે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સંઘ પ્રાપ્ત થયે, , ૬. તેના ફળરૂપે ચારે પ્રકારના દેવોને પ્રતિબોધ કર્યો. ૭ તેના ફળરૂપે સંસારને તર્યા. 2010_05 Page #664 -------------------------------------------------------------------------- ________________ પરણ્યણું મોટા સૂર્યને જે. ૯. મોટા માનુષેત્તર પર્વતને પિતાને લીલા વર્ણના આંતરડા વડે સર્વ બાજુએથી આવેષ્ટિત, પરિષ્ટિત કરેલો છે. અને ૧૦. મેરુ પર્વતની ચૂલિકા ઉપર સિંહાસન ઉપર બેઠેલ પિતાના આત્માને જે. સ્વપ્નને અંતે અશ્વ, ગજ કે બળદની પંક્તિ જુએ અને તેના ઉપર ચડે તથા તેના ઉપર પિતાને ચઢેલે માને, તો તે તે જ ભવમાં સિદ્ધ થાય. સમુદ્રને બંને પડખે અડકેલું તથા પૂર્વ અને પશ્ચિમ તરફ લાંબું મોટું દામણ જુએ અને તેને વીંટાળે; બંને બાજુએ કાન્તને પશેલું તથા પૂર્વ અને પશ્ચિમ લાંબુ મોટું દોરડું જુએ, અને તેને કાપી નાખે; કાળું અથવા ધળું સૂતર જુએ અને તેને ઉકેલે, લોઢું, તાંબુ, કથીર કે સીસાનો ઢગલો જુએ અને તેના ઉપર ચઢે; રૂપાના, સુવર્ણના, રત્નના કે વજના ઢગલાને જુએ અને તેના ઉપર ચઢે, ઘાસના, કાષ્ઠના, પાંદડાના, છાલના, ફોતરાના, ભૂસાના, છાણના કે ૧. તેના ફળરૂપે કેવલજ્ઞાન અને દર્શન પ્રાપ્ત કર્યા. - ૨. તેના ફળરૂપે દેવલોકમાં, મનુષ્યલોકમાં અને અસુરલિોકમાં ઉદાર કીર્તિ, સ્તુતિ, અને સન્માન પ્રાપ્ત કર્યા. ૩. તેના ફળરૂપે દેવ મનુષ્ય અને અસુરયુક્ત પરિષદમાં કેવળી થઈને ધર્મ કહ્યો. ૪. એટલે કે એ સ્વપ્ન જોઈને તરત જાગે. અહીં જેનાર સ્ત્રી કે પુરુષ બંને ગણાવાનાં છે. જુઓ નીચે નેધ . પ. આ ભાગ પછીનાં સ્વપ્નમાં ફરી નથી લખ્યો, પણ અધે સમજી લેવો. ૬. કાળા રંગથી માંડીને વેળા સુધીનું. 2010_05 Page #665 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસા કચરાના ઢગલાને જુએ અને તેને વિખેરે; શરસ્તંભો, વરણુસ્તંભને, વંશમૂલસ્તંભને, કે વહિલમૂલસ્તંભને જુએ અને તેને ઉખેડે, ક્ષીરકુંભને, દધિકભને, ધૃતકુંભને કે મધુ કુંભને જુએ અને તેને ઉપાડે; સુરાના, સૌવીરના, તૈલના કે વસાના. મેટા કુંભને જુએ અને તેને ભેદી નાખે; કુસુમિત મોટા. પદ્માસવરને જુએ અને તેમાં પ્રવેશ કરે; મોટા સાગરને જુએ અને તેને તરી જાય; સર્વરત્નમય મોટું ભવન જુઓ અને તેમાં પ્રવેશ કરે; તથા સર્વરત્નમય મોટું વિમાન જુએ. અને તેના ઉપર ચઢે; – તો તે સિદ્ધ થાય. – શતક ૧૬, ઉદેવ ૬ રંગ ગૌ–હે ભગવન્! પ્રવાહી ગાળ (ફાણિત) કેટલા. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો હોય છે? મ હે ગૌતમ! અહીં બે પ્રકારના નયે (દષ્ટિબિંદુએ) વિવક્ષિત છે. નૈૠયિક (પારમાર્થિક) નય પ્રમાણે તે તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળા છે; પણ વ્યાવહારિક નયની અપેક્ષાએ તે મધુર રસવાળો છે. એ પ્રમાણે ભ્રમરને કાળો વર્ણ, પોપટની લીલી પાંખ રાતી મજીઠ, પીળી હળદર, શેળે શંખ, સુગંધી કુષ્ઠ, દુર્ગધી મડદું, કડવો લીમડે, તીખી ચૂંઠ, તૂરું કાંડું, ખાટી આમલી. ગળી ખાંડ, કર્કશ વજ, સુંવાળું માખણ, ભારે લોઢું, હળવું બોરડીનું પાન, ઠંડે હિમ, ઉણ અગ્નિકાય, અને સ્નિગ્ધ તેલ માટે જાણવું. રાળ લૂખા સ્પર્શવાળી છે. પુદ્ગલ એક વર્ણ 2010_05 Page #666 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વાળા, એક ગંધવાળો, એક રસવાળા અને બે સ્પર્શવાને હોય છે. હિંપ્રદેશિક સ્કંધ કદાચ એક વર્ણવાળો કે કદાચ બે વર્ણવાળો કે કદાચ એક ગંધવાળો કે કદાચ બે ગંધવાળા, કદાચ એક રસવાળો કે કદાચ બે રસવાળે, કદાચ બે સ્પર્શવાળે, કદાચ ત્રણ સ્પર્શવાળ, અને કદાચ ચાર સ્પર્શવાળ હોય. એ પ્રમાણે ત્રિપ્રદેશક સ્કંધ જાણો; પણ તે કદાચ ત્રણ વર્ણવાળા અને ત્રણ રસવાળા પણ હોય. એ પ્રમાણે ચતુષ્પદેશિક સ્કંધ વિષે પણ જાણવું, પણ તે કદાચ ચાર વર્ણવાળો અને ચાર રસવાળે પણ હોય; એ પ્રમાણે. પંચપ્રદેશિક સ્કંધને વિષે પણ જાણવું. પણ તે કદાચ પાંચ વર્ણ અને પાંચ રસવાળા પણ હોય. તેમ છેક અસંખ્યાત પ્રદેશિક સકંધ સુધી જાણવું. તથા સૂક્ષ્મ પરિણામવાળો અનંત પ્રાદેશિક સ્કંધ પણ તેમ જ જાણ. તેમ જ પૂલ પરિણામ વાળો અનંતપ્રદેશિક સ્કંધ પણ જાણવો, પણ તે કદાચ પાંચથી આઠ સુધીના સ્પર્શવાળો પણ હોય.૧ – શતક ૧૮, ઉદેવ શરદ ગૌ– હે ભગવન્! છાસ્થ મનુષ્ય વગાડવામાં આવતા શંખ, રણશિંગું, શંખલી, કોહલી, ડુકકરના ચામડાથી મઢેલ મોઢાવાળું વાજું, ઢેલ, ઢોલક, ડાકલું, હોરંભી, ઝાલર, ૧. કારણ કે સ્થૂલ સ્કોમાં જ આઠેય સ્પર્શ હોય છે. ૨. એને અર્થ ઢિથી જાણો - એમ ટીકાકાર પણ સૂચવે છે. 2010_05 Page #667 -------------------------------------------------------------------------- ________________ ભગવતીન્સાર દુંદુભિ, વીણું વગેરે તત વાજા, ઢેલ વગેરે વિતતવાજો, નકકર વાજા, અને પિલાં વાજાંને શબ્દ સાંભળે છે ? મહ–હા ગૌતમ! ગૌત્ર –હે ભગવન્! તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે કે અથડાયા વિના ? મહ–હે ગૌતમ ! અથડાયા પછી સંભળાય છે. વળી તે ઓરે રહેલા શબ્દોને જ સાંભળે છે, પરે રહેલાને નહીં. પરંતુ કેવળી તો એર કે પરે રહેલા આદિ અને અંત વિનાના સર્વ પ્રકારના શબ્દને જાણે છે. કારણ કે તે સર્વ દિશાની મિત તેમ જ અમિત વસ્તુને પણ જાણે છે અને જુએ છે. તે બધું જાણે છે અને બધું જુએ છે. તે સર્વકાળે સર્વ પદાર્થો – ભાને જાણે છે અને જુએ છે. તેને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે. વળી તે જ્ઞાન અને દર્શન કઈ જાતના આવરણવાળું નથી. – શતક ૫, ઉ૦ ૪ 2010_05 Page #668 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ખંડ ૬ ઢો ગણિત-ખંડ 2010_05 Page #669 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #670 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશનકનું ગણિત બીજી ગતિમાંથી આવીને વિજાતીય ગતિમાં જીવને પ્રવેશ – ઉત્પાદ થવો તે પ્રવેશનક કહેવાય. નરકે સાત છે : રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા અને તમસ્તમ:પ્રભા. અહીં તેમના વિષે ગણિત છે. વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં પાર્શ્વપ્રભુના શિષ્ય ગાંગેય પ્રશ્ન પૂછે છે : ' ગાં –હે ભગવન ! એક નારક જીવ નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતો રત્નપ્રભામાં હોય, શર્કરા પ્રભામાં હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય ? ભ૦–હે ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ હોય, શર્કરાપ્રભામાં પણ હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં પણ 2010_05 Page #671 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર એનું ગણિત ૧. બે નારકો નૈરયિક પ્રવેશનકદ્વારા પ્રવેશ કરતા હોય, તો તે બંને રત્નપ્રભામાં હોય, કે શર્કરા પ્રભામાં હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય. ૨. અથવા એક રત્નપ્રભામાં હોય, અને એક શર્કરાપ્રભામાં હોય; અથવા એક રત્નપ્રભામાં હોય અને એક વાલુકાપ્રભામાં હોય . . . એમ એક રત્નપ્રભામાં હોય અને એક તમસ્તમપ્રભા પૃથ્વીમાં હાય. ૩. અથવા એક શર્કરા પ્રભોમાં હોય અને એક વાલુકાપ્રભામાં હોય; . . . એમ એક શર્કરા પ્રભામાં હોય . . . અને એક તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય. એમ આગળ આગળ જતા જવું. જેથી બે નૈરયિકને આશરી દિકસંગી કુલ ૬-૫-૪-૩-ર-૧ એમ ૨૧ વિકલ્પો થશે. ત્રણનું ગણિત ત્રણ નરયિકે પ્રવેશ કરે તેને હિસાબ ગણવો : ૧. તે ત્રણે રત્નપ્રભામાં પણ હોય, શર્કરા પ્રભામાં પણ હોય, . . . એમ તમસ્તમઃ પ્રભામાં પણ હોય. ૨. અથવા એક રત્નપ્રભામાં અને બે શર્કરા પ્રભામાં, . . . . એમ એક રત્નપ્રભામાં અને બે તમસ્તમ પ્રભામાં હેય. અથવા બે રત્નપ્રભામાં અને એક શર્કરામભામાં . . . એમ બે રત્નપ્રભામાં અને એક તબસ્તમ પ્રભામાં હોય. ૩. અથવા એક શર્કરાપભામાં હોય અને બે વાલુકાપ્રભામાં હોય . . . એમ એક શર્કરામભામાં અને બે તમસ્તમ 2010_05 Page #672 -------------------------------------------------------------------------- ________________ પ્રણામાં હોય. પ્રભામાં . પ્રભામાં હાય. પ્રવેશનનું ગણિત પર અથવા બે શકરાપ્રભામાં અને એક વાલુકોએમ એ શરાપ્રભામાં અને એક તમતમુઃ તેમ આગળની પૃથ્વીઓની વક્તવ્યતા કહેવી, તે રીતે રત્નપ્રભાના કુલ ૧૨ વિકલ્પ, શર્કરાપ્રભાના ૧૦, વાલુકાપ્રભાના ૮, પંકપ્રભાના ૬, ધૂમપ્રભાના ૪, અને તમ પ્રભાના ૨ એમ કુલ ૪૨ વિકલ્પા થશે. ૪. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, અને એક વાલુકાપ્રભામાં હાય; અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એક પકપ્રભામાં એમ એક રત્નપ્રભામાં, એક શરાપ્રભામાં અને એક તમસ્તમ:પ્રભામાં હાય. (કુલ પાંચ) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક પકપ્રભામાં હાય; . અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક તમસ્તમઃપ્રભામાં હાય (કુલ ચાર વિકલ્પ) • . અથવા એક રત્નપ્રભામાં, એક ધુમપ્રભામાં હાય; . . . અથવા એક પકપ્રભામાં અને એક તમસ્તમઃપ્રભામાં વિકલ્પ ). એ પ્રમાણે ષકપ્રભા છેાડીને કુલ એ વિકલ્પ; તથા ધૂમપ્રભા છેાડીને એક વિકલ્પ. એમ કુલ ૫-૪-૩-૨-૧ મળીને ૧૫ વિકલ્પ થાય. રત્નપ્રભાના એ પ્રમાણે શકરાપ્રભાના ૪-૩-૨-૧ મળીને ૧૦વિકલ્પ થાય. એ પ્રમાણે વાલુકાપ્રભાના ૩-ર-૧ મળીને કપ્રભામાં અને રત્નપ્રભામાં, એક હાય. ( કુલ ત્રણ 2010_05 Page #673 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પ થાય. એ પ્રમાણે પંકપ્રભાન ૧-૧-૧ મળાન ૩ વિકલ્પ થાય. એ પ્રમાણે ધૂમપ્રભાનો ૧ વિકલ્પ થાય. એમ ત્રણ નૈરયિકાને આશરીને એકસંગી ૭, દિકસંગી ૪૨, અને ત્રિક યોગી ૩૫ મળીને કુલ ૮૪ વિકલ્પ થાય છે. - તે પ્રમાણે ચાર નૈરયિકના એક સગી ૭, દ્રિકસગી ૬૩, ત્રિકસંગી ૧૦૫, અને ચતુઃસગી ૩૫ મળી કુલ ૨૧૦ વિકલ્પ ગણવા. પાંચનું ગણિત - તે પ્રમાણે પાંચ નૈરયિકાના અનુક્રમે ૭–૮૪-૨૧૦-૧૪૦૨૧ મળી કુલ ૪૬ર વિકલ્પ ગણવા. તે પ્રમાણે છે નરયિકાના અનુક્રમે ૭–૧૦૫–૩પ૦૩૫૦-૧૦૫–૭ મળી કુલ ૯૨૪ વિકલ્પો થાય છે. તે પ્રમાણે સાત નૈરયિકાના ૭–૧૨૬૫ર ૫–૭૦૦૩૧૯-ર-૧ મળી કુલ ૧૭૧૬ વિકલ્પો થાય છે. તે પ્રમાણે આઠ નૈરયિકોના ૭–૧૪૭–૭૩૫-૧૨૨૫છ૩૫–૧૪–૭ મળી કુલ ૩૦૦૩ વિકલ્પ થાય છે. તે પ્રમાણે નવ નૈરયિકાના ૭–૧૬૮–૯૮૦–૧૯૬૦૧૪૭૦-૩૮૨–૨૮ મળી કુલ પ૦૦૫ વિકલ્પો થાય. તે પ્રમાણે દશ નિરયિકના ઉ–૧૮૯–૧ર૬૦–૨૯૪૦૨૬૪૬-૮૮૨-૮૪ મળી કુલ ૮૦૦૮ વિકલ્પ થાય છે. સંખ્યાતનું ગણિત ૧. જ્યારે સંખ્યાત નારકો તે સાત પૃથ્વીઓમાં ૧. અહીં ૧૧થી માંડીને શીર્ષ પહેલિ (જુઓ પા. ૨૪) સુધીની સંખ્યાને સંખ્યાત ગણવી. 2010_05 Page #674 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશનાં અતિ પ્રવેશ કરતા હોય, ત્યારે તેઓ રત્નપ્રભામાં પણ હય. એમ તમસ્તમ પ્રભામાં પણ હોય. [ એમ એકસયોગી ૭ વિકલ્પ ]. ૨. અથવા એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા શર્કરા પ્રભામાં હોય. . . . એમ એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા તમસ્તમ પ્રભામાં હોય છે વિકલ્પ ]. અથવા બે રત્નપ્રભામાં અને સંખ્યાતા શર્કરા પ્રભામાં હોય. . . . એમ ૨ રત્નપ્રભામાં અને સંખ્યાતા તમસ્તમ:પ્રભામાં હોય ( છ વિકલ્પ છે. એમ ત્રણ રત્નપ્રભામાં. એમ દશરત્નપ્રભામાં અને સંખ્યાત તમસ્તમપ્રભામાં. અથવા સંખ્યાતા રત્નપ્રભામાં અને સંખ્યાતા શર્કરા પ્રભામાં. . . . એમ સંખ્યાતા રત્નપ્રભામાં અને સંખ્યાતા તમસ્તમ પ્રભામાં. એમ શર્કરામભા આદિનું પણ ગણું લેવું. એમ દિકસંગી ૨૩૧ વિકલ્પ થશે. ૩. ૩. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરપ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં . . . એમ એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાતા તમતમ પ્રભામાં. અથવા એક રત્નપ્રભામાં બે શર્કરા પ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં . . . એમ એક રત્નપ્રભામાં, દશ શર્કરા પ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં. પછી એક રત્નપ્રભામાં, સંખ્યાતા શર્કરા પ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં હોય. પછી બે રત્નપ્રભામાં, સંખ્યાતા શર્કરપ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં . . . એમ ૧૦ રત્નપ્રભામાં સંખ્યાતા શારાપ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં. પછી 2010_05 Page #675 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીસાર સંખ્યાતા રત્નપ્રભામાં, સંખ્યાતા શર્કરા પ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં. એ જ પ્રમાણે એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકpભામાં હોય – એમ ગણતાં ગણતાં પાછા સંખ્યાતા રત્નપ્રભામાં સંખ્યાતા વાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં હય, એ જગાએ આવવું. " એમ પછીની બધી પૃથ્વીઓનું ગણવું. એમ ત્રિકસંગથી કુલ ૭૩૫ વિકલ્પ થશે. ૪. હવે એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં. ત્યારબાદ પૂર્વોક્ત ક્રમથી ત્રીજી પૃથ્વીમાં બે થી માંડીને સંખ્યાત પદને સંચાર કરતાં બીજા દશ વિકલ્પ થાય છે. એમ બીજી તથા પ્રથમ પૃથ્વીમાં પણ બેથી માંડીને સંખ્યાત પદને સંચાર કરતાં ૨૦ વિકલ્પ થાય. એમ બધા મળીને ૩૧ વિકલ્પ થાય. તે ૩૧ વિકલ્પ સાથે સાત નરકનાં ચતુષ્કસંગી ૩૫ પદને ગુણાકાર કરતાં કુલ ૧૦૮૫ વિકલ્પો થશે. એમ આદિની પાંચ પૃથ્વીઓ સાથે પંચસંગ કરવે. તેમાં પ્રથમ ચારમાં એક એક, અને પાંચમીમાં સંખ્યાતા એમ પ્રથમ વિકલ્પ થાય. ત્યારબાદ ચોથી પૃથ્વીમાં અનુક્રમે બેથી માંડીને સંખ્યાત પદ સુધી સંચાર કરે. એ રીતે બાકીની ત્રીજી, બીજી અને પ્રથમ પૃથ્વીમાં પણ કરે. એમ બધા મળીને પંચગી ૪૧ વિકલ્પ થાય. તેની સાથે નર પૃથ્વીના પંચસગી ૨૧ પદોનો ગુણાકાર કરતાં કુલ ૮૬૧ વિકલ્પો થશે. 2010_05 Page #676 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશતકનું ગણિત ૧૭ ષટ્કસયાગમાં પૂર્વોક્ત ક્રમથી ૫૧ વિકલ્પા થાય છે. તેની સાથે સાત નરકનાં પર્કયેાગી છ પદેના કરતાં ૩૫૭ વિકલ્પા થાય છે. ગુણાકાર સમસયેાગમાં તે પૂર્વોક્ત ભાવનાથી ૬૧ વિકલ્પે થાય છે. એ પ્રમાણે સખ્યાત ઐરિયકેાને આશરીને ૭૨૩૧૭૩૫-૧૦૮૫-૮૬૧-૩૫૭-૬૧ મળી કુલ ૩૩૩૭ વિકલ્પે ગણવો. અસ ખ્યાતનું ગણિત ૧ થી ૧૦, પછી સખ્યાત અને પછી અસંખ્યાતપદ ઉમેરી અસંખ્યાતનું ગણિત ગણવું. તેના ૭-૨૫૨-૮૦૫૧૧૯૦-૯૪૫-૩૯૨-૬૭ મળી કુલ ૩૬૫૮ વિકલ્પા થશે. આ પ્રમાણે એક્રેયિ, ઇિંદ્રિય, ત્રિદ્રિય, ચતુર્ દ્રિય અને પચે યિતિય ચયેાનિકપ્રવેશનકમાં એક તિર્યંચયેાનિક જીવથી માંડીને અસંખ્યાત જીવ સુધીનું ગણિત ગણવું. મનુષ્યપ્રવેશનક સ’મૂર્છિમ અને ગજ એમ એ પ્રકારનું છે. તેનું પણ એક મનુષ્યથી માંડીને અસંખ્યાત મનુષ્ય સુધીનું ગણિત ગણવું. દેવપ્રવેશનક ચાર પ્રકારનું છેઃ ભવનવાસિદેવપ્રવેશનક, વાનવ્યંતરદેવ૦ જ્યાતિષ્ટદેવ અને વૈમાનિકદેવપ્રવેશનક. તેનું પણ એક દેવથી માંડીને અસંખ્ય દેવ સુધીનું ગણિત ગણવું. શતક ૯, ઉદ્દે ફર ૪૨ 2010_05 Page #677 -------------------------------------------------------------------------- ________________ રાશિઓ રાજગૃહનગરમાં ભગવાન ગૌતમ પૂછે છે. ગૌ–હે ભગવન્! યુ અથવા રાશિએ કેટલી છે? મહ–હે ગૌતમ! ચાર છે : કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ, અને કલ્યાજ. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં છેવટે ચાર બાકી રહે, તે રાશિ કૃતયુગ્મ કહેવાય. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં છેવટે ત્રણ બાકી રહે, તે રાશિ જ કહેવાય. જેમાંથી ચાર ચાર કાઢતાં છેવટે બે બાકી રહે, તે રાશિ દ્વાપરયુગ્મ કહેવાય. અને જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં એક બાકી રહે, તે રાશિને કલ્યાજ ગૌ –હે ભગવન ! નરયિક કૃતયુગ્મરાશિરૂ૫ છે, જ છે, દ્વાપરયુગ્મ છે કે કાજ રૂપ છે? 2010_05 Page #678 -------------------------------------------------------------------------- ________________ રાશિઓ મહ–હે ગૌતમ ! તેઓ જધન્યપદે (ઓછામાં ઓછી સંખ્યાએ) કૃતયુગ્મ છે, અને ઉત્કૃષ્ટપદે (વધારેમાં વધારે સંખ્યાએ) એજ છે; તથા મધ્યમપદે કદાચ કૃતયુગ્મરૂપ બહેય....થી માંડીને કજરૂપ પણ હોય. એ પ્રમાણે સ્વનિતકુમારે સુધી જાણવું. વનસ્પતિકાયિકે તો જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદની અપેક્ષાએ અપદ છે – અથત તેમાં જઘન્ય પદ અને ઉત્કૃષ્ટ પદનો સંભવ નથી. પણ મધ્યમપદની અપેક્ષાએ તેઓ કદાચ કૃતયુગ્મથી માંડીને કદાચ કલ્યાજરૂપ હોય છે. બેઇકિય છે જઘન્યપદની અપેક્ષાએ કૃતયુગ્મ અને "ઉત્કૃષ્ટપદે દ્વાપરયુગ્મ અને મધ્યમપદે ચારે રાશિરૂ૫ હેય. એમ ચતુરિંદ્રિય જીવો સુધી જાણવું. બાકીના એકેડિયે બેઇકિયેની પેઠે જાણવા. પંચેંદ્રિય તિર્યંચથી માંડીને વૈમાનિક સુધી નરયિકાની પેઠે જાણવા. અને સિદ્ધો વનસ્પતિકાયિકાની પેઠે જાણવા.૩ સ્ત્રીઓ જઘન્યપદે કૃતયુગ્મ છે; ઉત્કૃષ્ટપદે પણ કૃતયુગ્મ છે, અને મધ્યપદે ચારે ય છે. એ પ્રમાણે અસુરકુમારથી ૧. આમ કહેવાનું કારણ શું એ પ્રશ્નના જવાબમાં ટીકાકાર જણાવે છે કે તેવી માત્ર “આજ્ઞા” છે. ૨. જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ તે નિયત સંખ્યારૂપ છે; અને તે નચિકાદિને વિષે કાળાન્તરે પણ ઘટી શકે. પરંતુ વનસ્પતિ વિષે તે ઘટી શકતું નથી. કારણકે તે અનંત હોવાથી અનિયત સ્વરૂપે હોય છે. ૩. કારણકે તેઓની સંખ્યા વધતી જતી હોવાથી તેઓ અનિયત પરિમાણરૂપ હોય છે. 2010_05 Page #679 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સર સ્તનિતકુમાર સુધીની સ્ત્રીઓ હોય છે. તિય યેનિક સ્ત્રીએ.. તેમ જ મનુષ્યસ્ત્રીઓથી માંડીને વાનવ્યંતર, ર્યેાતિષિક અને વૈમાનિકદેવની સ્ત્રીએ પણ તેમ જ જાણવી. જેટલા અલ્પઆયુષ્યવાળા અંધકવિ જીવે છે, તેટલા ઉત્કૃષ્ટઆયુષ્યવાળા અંધકવિદ્દ જીવે છે. શતક ૧૮, ઉદ્દે ૪ 110 પરિમ’ડલ વગેરે સંસ્થાના એટલે આકૃતિએ વિષે આગળ પા. ૪૯૬ ઉપર આવી ગયેલું છે. ગૌ॰—હે ભગવન્ ! પરિમડલ સંસ્થાન શું મૃતયુગ્મપ્રદેશાવગાઢ છે કે . . . કહ્યુંાજપ્રદેશાવગાઢ છે ? મ - હે ગૌતમ ! માત્ર કૃતયુગ્મપ્રદેશાવગાઢ છે. તે પ્રમાણે વૃત્ત સંસ્થાન દ્વાપરયુગ્મ સિવાય મૃતયુગ્માદિ ત્રણે પ્રકાર વડે અવગાઢ હોય. ત્ર્યØસસ્થાન કહ્યાજ સિવાય ૧. ખાદર અગ્નિકાચિક જીવ.—ટીકા. બીન આચાર્ય સૂક્ષ્મ અગ્નિકાચિક જીવ, એવા અર્થો કરે છે, ૨. કારણ કે પરિમલ સસ્થાન ઓછામાં ઓછા વીસ પ્રદેશની અવગાહનાવાળુ કહ્યું છે. ૩. કારણકે જે પ્રતરવ્રુત્ત ૧૨ પ્રદેશિક છે, અને જે. ધનવૃત્ત ૩ર પ્રદેશિક છે, તેને તે ચારે ભાગતાં કાંઈ ખાકી ન રહે તેથી કૃતયુગ્મ. જે ધનવૃત્ત સાત પ્રદેશિક છે, તેને ચારે ભાગતાં ત્રણ વધે છે, માટે તે કૈાજ. જે પ્રતરવૃત્ત પાંચ પ્રદેશક છે, તેને ચારે ભાગતાં એક વધે, માટે ક્ષ્ચાજ, 2010_05 Page #680 -------------------------------------------------------------------------- ________________ શિ ૧૧ અન્ય ત્રણ વડે૧ અવગાઢ હોય. ચતુરસ્રસ્થાન વૃત્તસંસ્થાન જેવું જાણવું. આયત સ્થાન તે! ચારે પ્રકારનું હાય. ૨ શતક ૨૫, ઉદ્દે॰ ૩ ૩ ધર્માસ્તિકાયથી માંડીને અહ્વાસભય ( કાલ ) સુધીનાં છ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય દ્રવ્યરૂપે કથેાજ છે; કારણ કે તે એક દ્રવ્યરૂપ હેાવાથી ચારે ભાગતાં એક જ બાકી રહે છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ ૧. જે ધનત્ર્યસ્ત્ર ચાર પ્રદેશવાળું છે, તે કૃતયુગ્મ; જે પ્રતરત્ર્યસ્ર ત્રણ પ્રદેશાવગાઢ છે, અને જે ધનત્ર્યસ્ર ૩૫ પ્રદેશાવગાઢ છે, તેને ચારે ભાગતાં ત્રણ વધતા હાવાથી જ્યેાજ; અને જે પ્રતરત્ર્યસ્ત્ર ૯ પ્રદેશિક છે તેને ચારે ભાગતાં જે વધતા હાવાથી દ્વાપ૨૦. જે ધનચતુરસ નચતુરસ્ર ૨૭ ર. જે પ્રતરચતુરસ્ર ચાર પ્રદેશિક છે, તથા આ પ્રદેશિક છે તેની અપેક્ષાએ મૃતયુગ્મ; જે પ્રદેશક છે, તેની અપેક્ષાએ ચૈાજ; તથા જે પ્રતચતુસ્ર નવપ્રદેશિક છે. તેની અપેક્ષાએ કલ્યાજ ૩. જે શ્રેણીઆયત દ્વિપ્રદેશિક છે, અને જે પ્રતરાયત ૬ પ્રદેશિક છે તેની અપેક્ષાએ દ્વાપર૦; જે શ્રેણીઓયત ત્રણ પ્રદેશાવગાઢ છે, અને જે પ્રતાયત પદર પ્રદેશિક, છે, તેની અપેક્ષાએ ચૈાજ; જે ધનાયત ૧૨ પ્રદેશિક છે તેની અપેક્ષા કૃતયુગ્મ; તથા જે ધનાયત ૪૫ પ્રદેશિક છે, તેની અપેક્ષાએ કહ્યાજ 2010_05 Page #681 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતી-સાર જાણવું. જીવાસ્તિકાય વ્યાર્થપણે કૃતયુગ્મરૂપ છે. કારણ કે તે અનંત હોવાથી કૃતયુગ્મરૂપ જ છે. પુલાસ્તિકાય પણ. અનંત છે, પણ તેના સંધાત અને ભેદથી તેનું અનંતપણું અનવસ્થિત હોવાથી તે ચારે રાશિરૂપ હોય છે. અદ્ધા સમયને જીવાસ્તિકાય જે જાણો. ધર્માસ્તિકાયને અવસ્થિત અનંત પ્રદેશ હોવાથી તે પ્રદેશાર્થરૂપે કૃતયુગ્મ જ છે. એમ અદ્ધા સમય સુધી જાણવું. જીવ દ્રવ્યાર્થરૂપે કલ્યાજરૂપ છે. કારણ કે જીવ દ્રવ્ય-- રૂપે એક જ વ્યક્તિ છે. અને છેવો વ્યાર્થરૂપે અનંત અવસ્થિત હોવાથી તેઓ કૃતયુગ્મરૂપ જ હોય છે. જીવપ્રદેશની અપેક્ષાએ જી કૃતયુગ્મ છે, કારણ કે સમસ્ત જીના પ્રદેશે અવસ્થિત અનંતરૂપ છે, અને એક જીવના પ્રદેશે અવસ્થિત અસંખ્યાત છે. તેથી તેમને ચારે ભાગતાં ચાર બાકી રહે. પરંતુ શરીરપ્રદેશની અપેક્ષાએ સામાન્યરૂપે સર્વ જીવના શરીરપ્રદેશ સંઘાત અને ભેદથી અનવસ્થિત અનંતરૂપે હોવાથી ભિન્ન ભિન્ન સમયે તેમાં ચતુર્વિધ રાશિ સમવતાર થઈ શકે. વિશેષરૂપે એક એક જીવશરીરના પ્રદેશમાં ચારે રાશિને સમાવતાર થાય છે. કારણ કે કોઈક જીવશરીરના પ્રદેશ કૃતયુગ્મરૂપ હોય છે, તે અન્યની બીજી શિરૂપ હોય છે. સિદ્ધો પ્રદેશાર્થપણે કૃતયુગ્મ જ છે. જીવ આકાશના કૃતયુમપ્રદેશને આશરીને રહેલો હોય કે....એમ કલ્યાજ પ્રદેશને આશરીને રહેલો હોય. કારણું. કે ઔદારિકાધિશરીરેની અવગાહના વિચિત્ર હોય છે. 2010_05 Page #682 -------------------------------------------------------------------------- ________________ રાશિઓ સમસ્ત જીવો સામાન્યરૂપેલ આકાશના કૃતયુગ્મ પ્રદેશને આશરીને જ રહેલા છે. કારણ કે સમસ્ત છ વડે અવગાઢ પ્રદેશ અસંખ્ય છે; અને વિશેષરૂપે ચારે પ્રકારની રાશિવાળા પ્રદેશોને આશરીને રહેલા હોય. નારકે સામાન્યરૂપે ચારે પ્રકારની રાશિવાળા પ્રદેશોને આશરી રહેલા હોય; કારણકે તેમનાં પરિણામ વિચિત્ર છે, તથા તેમના શરીરનું પ્રમાણ પણ વિચિત્ર છે. વિશેષ રૂપે પણ તેમ જ ગણવું. એકૅક્રિય અને સિદ્ધ સિવાય બાકીના બધા જીવો માટે એમ જ જાણવું. સિદ્ધો અને એકંદિકે સામાન્ય જીવની પેઠે જાણવા. જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે. કારણકે સામાન્ય જીવની સ્થિતિ સર્વ કાળમાં શાશ્વત છે, અને સર્વકાળ નિયત અનંત સમયાત્મક છે. પરંતુ નૈરયિક ચારે પ્રકારની રાશિવાળા સમયની સ્થિતિવાળો હોય; તેવું જ વૈમાનિક સુધી જાણવું. કારણકે નારકાદિની ભિન્ન ભિન્ન સ્થિતિ હોવાથી કોઈ વાર તે કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો હોય...તો કઈ વાર કલ્યોજ સમયની સ્થિતિવાળો હેય. સિદ્ધને જીવની પેઠે જાણવું. - જીવના કાળા વર્ણના પર્યાય, શરીરના વર્ણની અપેક્ષાએ ચારે પ્રકારના હોય. એમ વૈમાનિક સુધી જાણવું. સિદ્ધ ૧. એક સમયે જ નહીં, એ અર્થમાં. અયૌગપ. ૨. એક સમયે–યુગપતું. 2010_05 Page #683 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર સંબંધે આ વિષય બાબત કાંઈ ન પૂછવું. કારણકે તેમને શરીર ન હોય. એમ બધા વર્ષો અને સ્પર્શી સુધી જાણવું. જીવન આભિનિબંધકજ્ઞાનપર્યાયો કદાચ કૃતયુગ્મરૂપ હોય, એમ ચારે પ્રકારના હોય. કારણકે આવરણના ક્ષેપશમની વિચિત્રતાથી આભિનિબાધિક જ્ઞાનની વિશેષતાઓ અને તેના સૂક્ષ્મ અવિભાજ્ય અંશે અનંત છે. પણ ક્ષયપશમની વિચિત્રતાથી તેનું અનંતપણું ચોક્કસ નથી. આમ એકિય સિવાયના વૈમાનિક સુધીના જીવો માટે જાણવું. એકેંદ્રિય જીવને સમ્યક્ત્વ ન હોવાથી આભિનિબંધિક જ્ઞાન હોતું નથી. • શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પર્યાયો સંબંધે પણ એમ જ જાણવું પણ વિકલંકિય જીને અવધિજ્ઞાન ન કહેવું. એમ મન:પર્યવજ્ઞાનના પર્યાયે સંબધે પણ જાણવું, પરંતુ તે સામાન્ય જીવો અને મનુષ્યની અપેક્ષાએ કહેવું. બાકીના એને ન કહેવું. જીવના કેવલજ્ઞાનના પર્યાયે કૃતયુગ્મરૂ૫ છે. એ પ્રમાણે મનુષ્ય તથા સિદ્ધ સંબંધે પણ જાણવું. મતિઅજ્ઞાનના પર્યાયની બાબતમાં આભિનિબાધિક જ્ઞાનની પેઠે કહેવું. બુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુર્દશન, અચકુર્દર્શન અને અવધિદર્શનના પર્યાયે સંબંધે પણ એ પ્રમાણે કહેવું. જેને જે હેય તે તેને કહેવું. કેવલદર્શનના પર્યાયે સંબંધે કેવલજ્ઞાનના પર્યાયની પેઠે સમજવું. – શતક ૨૫, ઉદ્દે જ 2010_05 Page #684 -------------------------------------------------------------------------- ________________ રાશિઓ પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થરૂપે કલ્યાજરૂપ છે; કારણકે તે એક જ છે. પરંતુ પરમાણુપુગલો સામાન્યરૂપે ચારે પ્રકારના હોય. કારણકે તેઓ છે તો અનંત, પણ સંધાતભેદથી તેમનું સ્વરૂપ અનવસ્થિત છે, દ્વિદેશિક સ્કધ દ્વાપરયુગ્મ છે; ત્રિપ્રદેશિક સ્કંધ વ્યાજ છે. ચારપ્રદેશિક સ્કંધ કૃતયુગ્મ છે. એમ આગળ ચાલવું. સંખ્યાતપ્રાદેશિક સ્કંધ, અસંખ્યાતપ્રદેશિક સ્કંધ, તથા અનંતપ્રદેશિક સ્કંધ ચારે પ્રકારના હોય, પરમાણુ પુદ્ગલ કજપ્રદેશાવગાઢ હોય; દિપ્રદેશિક સ્કંધ કદાચ દ્વાપરયુગ્મ કે કદાચ કલ્યાજ પ્રદેશાશ્રિત હોય.૧ ત્રિપ્રદેશિક સ્કંધ જ, દ્વાપર, કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય; ચતુઃ પ્રદેશાશ્રિત ચારરૂપ હય, એમ અનંતપ્રદેશિક & સુધી જાણવું. પરમાણુપુદ્ગલ કદાચ કૃતયુગ્મની સ્થિતિવાળું હોય, ...એમ ચારે પ્રકારની સ્થિતિવાળું હોય; એમ અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. –શતક ૨૫, ઉદ્દે ૪ રાજગૃહનગરમાં ગૌતમ પૂછે છેઃ હે ભગવન્! મુદ્ર (નાના) યુગ્મ કેટલી છે ? ૧. કારણકે તે એક પ્રદેશમાં સ્થિત પણ હોય. 2010_05 Page #685 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર મહે .ગૌતમ ! ચાર ક્ષુદ્રયુગ્મ કહ્યાં છેઃ કૃતયુગ્મ, ત્યેાજ, દ્વાપરયુગ્મ અને કલ્યાજ. વિવરણ : લધુસંખ્યાવાળા રાશિવિશેષને સુયુગ્મ કહે છે. તેમાં ચાર, આઠ, બાર વગેરે સંખ્યાવાળા રાશિને ક્ષુદ્રકૃતયુગ્મ કહે છે; ત્રણ, સાત, અગિયાર વગેરે રાશિને ક્ષુદ્ર ત્યેાજ; એ, છ વગેરે રાશિને ક્ષુદ્ર દ્વાપરયુગ્મ; અને એક, પાંચ વગેરે સખ્યાવાળા રાશિને ક્ષુદ્ર કલ્યેાજ કહેવામાં આવે છે. ગૌહે ભગવન! કેટલાં મહાયુગ્મા—મહારાશિએ E કહ્યાં છે? મ॰—હે ગૌતમ! સાળ મહાયુગ્મા કહ્યાં છે. તે આ પ્રમાણે : ૧. કૃતયુગ્મકૃતયુગ્મ એટલે કે જે રાશિમાંથી પ્રતિ સમય ચાર ચાર કાઢીએ તે છેવટે ચાર બાકી રહે, અને તે જેટલી વાર કાઢવા તે સંખ્યામાંથી પણ ચાર ચાર કાઢીએ તે ચાર બાકી રહે, તે.” [તે પ્રમાણે] ૨. કૃતયુગ્મણ્યેાજર ૩. કૃતયુગ્મ દ્વાપરયુગ્મ ૪. કૃતયુગ્મકક્ષેાજ ૫. ત્યેાજકૃતયુગ્મ. ૬. ત્યેાજણ્યેાજ, છ. ત્યેાજદ્વાપરયુગ્મ, ૭. ક્ષેાજદ્વાપરયુગ્મ, ૮, શ્વેાજકલ્યેાજ. દ્વાપરયુગ્મકૃતયુગ્મ. ૧૦. દ્વાપરયુગ્મણ્યેાજ. 11. દ્વાપરયુગ્મદ્રાપરયુગ્મ. ૧૨. દ્વાપરયુગ્મકયેાજ, ૧૩, કહ્યુંાજ ૯. ૧. જેમકે ૧૬માંથી ચાર ચાર કાઢીએ તેા અંતે ચાર રહે ઇં; અને જેટલીવાર કાઢયા તે સંખ્યા પણ ચાર છે. કાઢીએ તેા ત્રણ વધે અને ૨. જેમકે ૧૯માંથી ચાર ચાર જેટલીવાર કાઢયા તેની સંખ્યા ચાર છે 2010_05 Page #686 -------------------------------------------------------------------------- ________________ રાશિઓ કૃતયુગ્મ. ૧૪. કાજજ. ૧૫. કલ્યાજદ્વાપરયુગ્મ. ૧૬. કલ્યજકજ.૧ આવલિકા અસંખ્યાતા સમયરૂપ છે. તે જ પ્રમાણે સ્તકથી માંડીને શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરેપમ અવસર્પિણ અને ઉત્સર્પિણીના સમયે સુધી જાણવું; પુદ્ગલ પરિવર્તક અનંતસમયરૂપ છે. તે જ પ્રમાણે ભૂતકાળ, ભવિષ્યકાળ તથા સર્વકાળનું પણ જાણવું. આનપ્રાણ સંખ્યાતી આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધી જાણવું. પપમ અસંખ્યાતી આવલિકારૂપ છે. એમ સાગરોપમ, અવસર્પિણ અને. ઉત્સપિણી સંબધે પણ જાણવું. પુદ્ગલપરિવર્ત અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું. સ્તકમાં કેટલા આનપ્રાણુ છે – વગેરે બધું આવલિકાની: પેઠે જાણવું. એ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધી સમજવું.. સાગરાપભ સંખ્યાતા પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણીનું પણ જાણવું. પુગલ પરિવર્ત અનંત પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું. અવસર્પિણ કેટલા સાગરોપમરૂપ છે, એ બાબતમાં પલ્યોપમ જેવું બધું જાણવું. ૧. અહીં બધે, જેટલી વાર કાઢયા તે પદ પહેલું છે; અને જેટલા વધ્યા તેની અપેક્ષાએ બીજું પદ છે. ૨. જુઓ પા. ૨૧૩–૫. ૩. જુઓ પા. ૮૯. નેધ ૧. 2010_05 Page #687 -------------------------------------------------------------------------- ________________ લ૮ ભગવતીસાર પુલ પરિવર્ત અનંત ઉત્સર્પિણું અને અવસર્પિણરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું. ભૂતકાળ અનંત પુલ પરિવર્તીરૂપ છે. એ પ્રમાણે -અનાગતકાળ અને સર્વકાળ સંબંધી જાણવું. ભવિષ્યકાળ ભૂતકાળથી એક સમય અધિક છે. સર્વકાળ ભૂતકાળ કરતાં કાંઈક અધિક બમણ છે; અને ભવિષ્યકાળ કરતાં કાંઈક ન્યૂન અમાણે છે. – શતક ૨૫, ઉદ્દે ૬ 2010_05 Page #688 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ખંડ ૭ માં કુતૂહલ-ખંડ 2010_05 Page #689 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #690 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રશ્નો ગૌ–હે ભગવન! લોકને અંત અલકના અંતને સ્પર્શ, અને અલકને પણ અંત લોકના અંતને સ્પર્શે ? ભ૦–હા ગૌતમ! ગૌ –હે ભગવન! જે સ્પર્શાય છે તે શું પૃષ્ટ છે ? મહ–હા ગૌતમ! ગૌ–હે ભગવન! બેટને છેડે સમુદ્રના છેડાને સ્પર્શે? સમુદ્રને પણ છેડે બેટના છેડાને સ્પર્શે ? ભ૦–હા ગૌતમ ! * ગૌ–હે ભગવન્ ! એ પ્રમાણે પાણીને છેડે વહાણના છેડાને સ્પર્શે; કાણાનો છેડે વસ્ત્રના છેડાને સ્પર્શ અને છાયાને છેડે તડકાના છેડાને સ્પર્શે ? મહ–હા ગૌતમ! – શતક ૧, ઉદે. ૬ 2010_05 Page #691 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ત્ ગૌ॰~~હે ભગવન્! વાદળુ (મેઘ ) એક મેટું સ્ત્રીરૂપ વગેરે પરિમાવવા સમર્થ છે? તથા તેવું રૂપ કરીને અનેક ચેાજતા સુધી જવા મમ છે? મહા ગૌતમ! 10 ગૌ હું ભગવન્ ! મેધ આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે પરદ્ધિથી ? મહે ગૌતમ! તે પરદ્ધિથી ગતિ કરે છે; તથા પરક અને પરપ્રયાગથી. ગૌ॰હે ભગવન્! એ મેધ સ્ત્રી છે ? १७२ મ -ના ગૌતમ! તે સ્ત્રી નથી, પણ મેધ છે. એ પ્રમાણે પુરુષ, ઘોડા તથા હાથી વગેરે વિષે પણ જાણવું. ગૌ—હે ભગવન્! તે મેઘ એક મેટા વાહનનું રૂપ કરી, અનેક ચે!જતેા સુધી ગતિ કરે? મહા ગૌતમ! વળી તે એક પણ ચાલે, અને અને તરફ પૈડું રાખીને તરફ પણ ચાલે ! પૈડું રાખીને શતક ૩, ઉર્દૂ જ . 3 ગૌ હે ભગવન ! તરતને સળગાવેલા અગ્નિ બળવારૂપ મહાક્રિયાવાળા હોય છે; પણ પછી તે ક્ષણે ક્ષણે ઓછા થતા જાય, મુઝાઈ જાય, અંગારરૂપ થાય, મુરરૂપ થાય, અને પછી ભસ્મરૂપ થઈ ને અલ્પ ક્રિયાવાળા થાય? મહા ગૌતમ ! શતક ૫, ઉર્દૂ ૬ . ૧. વાયુ કૈ દેવ દ્વારા પ્રેરિત થઈને. —ટીકા. 2010_05 Page #692 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રશ્નો ૪ . ગૌહે ભગવન્ ! રાજગૃહનગર પૃથ્વી કહેવાય, જલ કહેવાય, ફૂટ કહેવાય, શૈલ કહેવાય કે અચિત્ત અને મિશ્ર દ્રવ્યો કહેવાય ? નગર છે. -ok. —હૈ ગૌતમ ! તે બધાંને સમુદાય એ રાજગૃહ શતક ૫, ઉદ્દે॰ ૯ કર ૫ ગૌ હે ભગવન્ ! લવણુસમુદ્ર ઊછળતા પાણીવાળે છે કે અક્ષુબ્ધ પાણીવાળે છે? મ—હે ગૌતમ! તે ઊછળતા પાણીવાળા છે! *ર્ શતક ૬, ઉદ્દે॰: ૮ ગૌ॰—હે ભગવન્! દુ:ખી જીવ દુ:ખથી વ્યાપ્ત હોય કે, અદુ:ખી જીવ દુ:ખથી વ્યાપ્ત હોય ? મહે ગૌતમ! દુ:ખી જીવ દુ:ખથી વ્યાસ હાય. એ પ્રમાણે દુઃખી નારક દુ:ખથી વ્યાપ્ત હેાય; પણ દુ:ખહિત નારક દુ:ખથી વ્યાપ્ત ન હેાય. એ પ્રમાણે વૈમાનિકા સુધી જાણવું. શતક ૭, ઉદ્દે॰ ૧ ગૌહે ભગવન્! ધેાડે! દોડતા હેાય છે, ત્યારે ‘ખુખુ' શબ્દ પ્રેમ કરે છે? 2010_05 Page #693 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર મહ–હે ગૌતમ! જ્યારે તે દેડતો હોય છે, ત્યારે હૃદય અને યકૃતની વચ્ચે કર્કટ નામે વાયુ ઉત્પન્ન થાય છે, તેથી ઘોડે તે શબદ કરે છે. – શતક ૧૦, ઉ૦ ૩ ગૌ–હે ભગવન્ ! આ ઉંબર વૃક્ષની શાખા મરણ સમયે મરણ પામીને ક્યાં ઉત્પન્ન થશે? મહ–હે ગૌતમ ! તે આ જ જબુદીપના ભારતવર્ષમાં પાટલિપુત્ર નામના નગરમાં પાટલિવૃક્ષપણે ઉત્પન્ન થશે; અને ત્યાં તે અચિંત, વંદિત અને પૂજનીય થશે. -- શતક ૧૪, ઉદ્દે ૮ ગૌ–હે ભગવદ્ ! અવ્યાબાધ દેવ “અવ્યાબાધ” એટલે કે પીડા નહિ કરનારા કેમ કહેવાય છે? ભ૦ હે ગૌતમ ! એક એક અવ્યાબાધ દેવ એક એક પુરુષની એક એક પાંપણ ઉપર તે પુરુષને જરાય દુઃખ થવા દીધા સિવાય બત્રીશ પ્રકારનો નાટથવિધિ બતાવી શકવા સમર્થ છે; તેથી તે અવ્યાબાધ કહેવાય છે. ગૌ –હે ભગવન્! દેવને છેક શક્ર કોઈ પુરુષના માથાને હાથ વડે તરવારથી કાપી નાખી કમંડલુમાં નાખવા સમર્થ છે? છે. જેમકે શાલવૃક્ષનો, ૧. મૂળમાં આવા બે ત્રણ પ્રશ્ન શાલવૃક્ષની નાની શાખાઓને ઈ. 2010_05 Page #694 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રશ્ન ૧૫ મં–હા ગૌતમ ! તે તેના માથાને છેદી છેદીને, ભેદી ભેદીને, ફૂટી ફૂટીને અને ચૂર્ણ કરીને કમંડલુમાં નાખે, અને છતાં તે પુરુષને જરા પણ પીડા ન થાય. ગૌ–હે ભગવન ! જૂભક દેવ જંભક (સ્વચ્છેદચારી) કેમ કહેવાય છે? ભ૦–હે ગૌતમ! તેઓ હંમેશાં પ્રમાદવાળા, અત્યંત ક્રીડાશીલ, કંદર્પને વિષે રતિવાળા, અને મૈથુન સેવવાના સ્વભાવવાળા હોય છે. જે તે દેવોને ગુસ્સે થયેલા જુએ છે. તે ઘણે અપયશ પામે છે, અને જે તેઓને તુષ્ટ થયેલા જુએ છે, તે ઘણે યશ પામે છે. તેમના દશ પ્રકાર છેઃ અર્જુભક, પાનમક, વસ્ત્રાર્જુભક, ગૃહમક, શયનછંભક, પુbપભક, ફલજભક, પુષ્પ-ફલજભક, વિદ્યાભક અને અવ્યક્તભક. ૧ તેઓ બધા દીર્ઘ વૈતાઢયોમાં, ચિત્ર, વિચિત્ર, યમક અને સમક પર્વતમાં તથા કાંચનપર્વતેમાં વસે છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. - શતક ૧૪, ઉદે. ૮ ગૌ–હે ભગવન્! ઉદાયી નામને હાથી કઈ ગતિમાંથી આવ્યો છે, અને મરીને ક્યાં જવાનું છે ? મહ–હે ગૌતમ ! તે અસુરકુમાર દેવોમાંથી આવ્યા છે, અને મરીને રત્નપ્રભાપૃથ્વીમાં એક સાગરોપમની વધારેમાં ૧. અન્નાદિ વિભાગ વિના સામાન્યરૂપે સ્વછંદચારીચીકા. ૨. કુણિકને હાથી. જુઓ પા. ૨૫૪–૫. 2010_05 Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર વધારે સ્થિતિવાળા નરકાવાસમાં નારકપણે ઉત્પન્ન થવાને છે. તે પ્રમાણે ભૂતાનંદ હાથીનું પણ જાણવું. - શતક ૧૭, ઉદે. ૧ ગૌ–હે ભગવન્! દેવ અને અસુરેનો સંગ્રામ, થાય છે? મહા ગૌતમ! જ્યારે તેમને સંગ્રામ થતો હોય, ત્યારે દેવો તણખલું, લાકડું, પાંદડું કે કાંકરે વગેરે જે કોઈ વસ્તુને સ્પર્શ કરે, તે વસ્તુ તેમને શસ્ત્રરૂપે પરિણત. થાય છે. પણ અસુરકુમાર દેવને તો હંમેશાં વિકર્વેલાં, શસ્ત્રરત્નો હોય છે. ગૌ–હે ભગવન ! મોટા પ્રભાવવાળો દેવ હજાર રૂપિ વિકુવને, પરસ્પર સંગ્રામ કરાવવા સમર્થ છે? મહ–હા ગૌતમ ! તે બધાં શરીરે એક જીવ સાથે સંબંધવાળાં હોય છે, અને કોઈ પુરુષ તે શરીરે વચ્ચેના આંતરાઓને પોતાના હાથ વડે કે શસ્ત્ર વડે સ્પર્શ કરે, તો પણ જીવને કશી પીડા ઉત્પન્ન કરી શકે નહીં. – શતક ૧૮, ઉદે છે. 2010_05 Page #696 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ખંડ ૮ મે દેવખંડ 2010_05 Page #697 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #698 -------------------------------------------------------------------------- ________________ સામાન્યકથન દેના પ્રકાર ગૌ –હે ભગવન ! દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? . મ–હે ગૌતમ! ચાર પ્રકારના કહ્યા છેઃ ભવનપતિ, વનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. – શતક ૨, ઉદ્દે ૭ ગૌ– હે ભગવન્! દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? . ગૌ–હે ભગવન ! દેવો પાંચ પ્રકારના કહ્યા છે ? ૧. ભવિષ્યમાં દેવપણને પ્રાપ્ત થનાર “ભવ્યદ્રવ્યદેવ.” ૨. મનુષ્યમાં દેવની પેઠે પૂજ્ય “નરદેવ.” ૩. શ્રુતાદિ ધર્મ વડે દેવો જેવા “ધર્મદેવ.” ૪. પારમાર્થિક દેવપણું હેવાથી સામાન્ય દેવો કરતાં અધિક – શ્રેષ્ઠ. “દેવાધિદેવ'. અને પ. દેવગત્યાદિ કર્મના ઉદયથી દેવપણાનો અનુભવ કરનાર ભાવવ. અરિહંત ભગવંતે ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા વગેરે હોવાથી “દેવાધિદેવ” કહેવાય છે. 2010_05 Page #699 -------------------------------------------------------------------------- ________________ કુવ શ્રીભગવતી-સાર ભવનપતિ, વાનવ્યંતર જ્યાતિષ્ક અને વૈમાનિક દેવા દેવગતિ સબંધી નામ અને ગેાત્ર કર્મીને અનુભવે છે માટે ‘ભાવદેવ’ કહેવાય છે. ગૌ— હે ભગવન્! ભવ્યદ્રવ્યદેવે કયાંથી આવીને ઉત્પન્ન થાય? નૈયિકાથી આવીને ઉત્પન્ન થાય, મ હે ગૌતમ ! તેમ જ..તર્યંચેાથી, મનુષ્યાથી અને દેવાથી પણ આવીને ઉત્પન્ન થાય. નદેવે નૈરિયકાથી અને દેવાથી આવીને ઉત્પન્ન થાય, પણ તિર્યંચ અને મનુષ્યાથી આવીને ઉત્પન્ન ન થાય. નારકામાં પણ રત્નપ્રભાના નારામાંથી જ આવે, અન્યમાંથી નહીં. ધર્મદેવા ચારે ગતિ થકી આવીને ઉત્પન્ન થાય દેવાધિદેવા નૈરિયા અને દેવામાંથી જ આવીને ઉત્પન્ન થાય. નૈયિકામાં પણ પ્રથમ ત્રણ પૃથ્વીમાંથી જ આવે; અને દેવેામાં પણ વૈમાનિકથી માંડીને સર્વાસિદ્ધ દેવા સુધીનામાંથી જ આવે. ભાવદેવા પણ ચારે ગતિમાંથી જાણવા. ૩ ભવ્યદ્રવ્યદેવા ( વૈક્રિયલબ્ધિસપન્ન મનુષ્ય કે તિર્યંચ ) એક રૂપ ધારણ કરવાને તેમ અનેક રૂપો ધારણ કરવાને પણ સમ` છે. તે રૂપે! સંખ્યાત, અસંખ્યાત, સબદ, અસંબદું, સમાન કે અસમાન પણ હોય. એ રૂપ ધારણ કર્યાં પછી 2. વિશેષ વિગતે માટે જીએ પ્રજ્ઞાપનાસૂત્ર, ૫૬ ૬, પૃ. ૨૧૫. .. વિગતા માટે જીઆ પ્રજ્ઞા પદ ૬, પૃ. ૨૧૫. ૩. વિગતા પ્રજ્ઞાપના॰ પદ્મ ૬, પૃ. ૧૧૧ માં ભવનવાસીએના ઉપપાત પ્રમાણે જાણવી, 2010_05 Page #700 -------------------------------------------------------------------------- ________________ દેવોની સ્થિતિ તે પિતાનાં યથેષ્ટ કાર્યો કરે છે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવ સંબંધે પણ કહેવું. દેવાધિદેવમાં પણ તે બધી શક્તિ છે, પણ ઔસુકયના અભાવથી તેમણે તેમ કર્યું નથી, કરતા નથી અને કરશે પણ નહીં. ભાવોનું ભવ્યદ્રવ્ય જેવું જ જાણવું. ભવ્યદ્રવ્યદેવ ભરીને દેવોમાં જ ઉત્પન્ન થાય; નરદેવો તો નૈરયિકોમાં જ થાય. ધર્મદે વૈમાનિકથી ઉપરના દેવામાં જ ઉત્પન્ન થાય છે; દેવાધિદેવો તે મરણ પામીને સિદ્ધ – બુદ્ધ – મુક્ત થાય છે. ભાવેદે તિર્યચનિકમાં અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય. - સૌથી થડા નરદે છે; તે કરતાં દેવાધિદેવો સંખ્યાતગણું છે; તે કરતાં ધર્મદેવ સંખ્યાતગણું છે; તે કરતાં ભવ્યદ્રવ્ય અસંખ્યાતગણું છે, અને તે કરતાં ભાવદે અસંખ્યાતગણ છે. – શતક ૧૨, ઉદે. ૯ દેવોની સ્થિતિ આલબિકા નગરીમાં શંખવન ચત્ય હતું. તે નગરીમાં ઘણું શ્રાવકે રહેતા હતા. એક વખત એકઠા થયેલા અને બેઠેલા તે શ્રાવકમાં વાર્તાલાપ થયો કે, “દેવલોકમાં દેવોની કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે?” ત્યારે દેવસ્થિતિ સંબંધી સત્ય હકીકત જાણનાર ઋષિભપુત્રે તેમને કહ્યું કે, ૧. કોઈ ચક્રવતી દેવમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તે -નરદેવપણું છોડીને ધર્મદેવપણું પામે તો જ. કામાગને ત્યાગ કર્યા સિવાય તે તે નૈયિકમાં જ ઊપજે. 2010_05 Page #701 -------------------------------------------------------------------------- ________________ કર શ્રીલમવતીન્સાર “હે આર્યો! દેવલોકમાં દેવોની ઓછામાં ઓછી સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે; અને વધારેમાં વધારે સ્થિતિ તેત્રીસ સાગરોપમ વર્ષની કહી છે. તેથી ઉપરની સ્થિતિના દેવો કે દેવ નથી. પરંતુ શ્રાવકોને તેના કહ્યા ઉપર શ્રદ્ધા થઈ નહીં. પછી એક વખત ભગવાન મહાવીર ત્યાં આવતાં તે શ્રાવકોએ તેમને તે બાબત પૂછયું, ત્યારે ભગવાન મહાવીરે ઋષિભપુત્રના કહેલાને અનુમોદન આપ્યું. તેથી તે શ્રાવકોએ જઈને ઋષિપુત્રની ક્ષમા માગી. પછી તે ઋષિભપુત્ર ઘણું શીલવત વગેરે પાળતો, ઘણાં વરસ સુધી શ્રમણપણું ધારીને અંતે ૬૦ ટંકના ઉપવાસથી મરણ પામી, સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાનમાં દેવ થયે; ત્યાં તેની સ્થિતિ ચાર પાપમની હતી. ત્યાંથી તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. આલભિકામાં શંખવન ચૈત્યથી થોડે દૂર પુદ્ગલ નામને બ્રાહ્મણધમ પરિવ્રાજક રહેતો હતો. તેને નિરંતર છ ટંકના ઉપવાસ કરતાં અને હાથ ઊંચા રાખી તડકા તપતાં તપતાં શિવરાજર્ષિની પેઠે વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું; અને તેથી તે બ્રહ્મલોક કલ્પમાં રહેલા દેવાની સ્થિતિ જાણવા તથા જેવા લાગે અને કહેવા લાગ્યું કે દેવોમાં વધારેમાં વધારે સ્થિતિ દશ સાગરોપમ વર્ષોની છે. પરંતુ પછી એક ૧. દરેક દેવલોકની સ્થિતિને વિગતે માટે જુઓ આ. માળાનું “અંતિમ ઉપદેશ” પુ. પા. ૨૬૬. 2010_05 Page #702 -------------------------------------------------------------------------- ________________ દેના આવાસ વખત મહાવીર ભગવાન એ નગરીમાં આવતાં, અને તેમને મોઢે તેત્રીસ સાગરોપમની વધારેમાં વધારે સ્થિતિ જાણતાં સ્કંદકની પેઠે પુગલ પણ તેમની પાસે પ્રવજિત થયે. ત્યાર પછીનું બધું શિવરાજર્ષિની પેઠે જાણવું. – શતક ૧૧, ઉદ્દે ૧૨ દેના આવાસ ગૌતમના પ્રશ્નો છે. અસુરકુમારના ચોસઠ લાખ આવાસે છે. તેમાં જે આવાસે નાના છે, તે સંખ્યાત જન વિસ્તારવાળા છે, અને મેટાં છે, તે અસંખ્ય જન વિસ્તારવાળા છે. ' તેમાં સંખ્યાત જન વિસ્તારવાળા આવાસોમાં એક સમયે ઓછામાં ઓછા એક બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત અસુરકુમારો ઉત્પન્ન થાય છે. ઓછામાં ઓછા એક બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાતા કાપિતાદિચાર લેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, કારણકે ત્યાં કાપતાદિ ચારલેશ્યા હોય છે, તે પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિક, સંસી, અસંસી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, મૃત અજ્ઞાની તથા વિર્ભાગજ્ઞાનીનું પણ જાણવું. ચક્ષુર્દર્શનવાળા જીવો ઉત્પન્ન થતા નથી, પરંતુ ઓછામાં ઓછા એક બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાતા અચક્ષુશનવાળા જીવો ઉત્પન્ન થાય છે. (કારણકે ઉત્પત્તિ સમયે સામાન્ય ઉપયોગરૂપ અચક્ષુદ્ર્શન હેાય છે.) એમ અવધિદર્શનવાળા પણ જાણવા. એમ આહાર સંજ્ઞા, ભવસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાવાળાનું પણ જાણવું. તે પ્રમાણે, 2010_05 Page #703 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર સ્ત્રી અને પુરુષ વેદવાળી ઉત્પન્ન થાય છે, (પણ નપુંસક દિવાળા ત્યાં ઊપજતા નથી.) ઉપર પ્રમાણે ક્રોધકષાયીથી માંડીને લોભકષાયી સુધીના જાણવા. શ્રોદિયાદિના ઉપયોગવાળા ઉત્પન્ન થતા નથી, પણ નોઈદ્રિય (મન) ના ઉપયોગવાળા ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે કાયયોગવાળા ઉત્પન્ન થાય છે ( પણ મનગી અને વચનગી ઉત્પન્ન થતા નથી.) . એ પ્રમાણે સાકારપગવાળા અને એ રીતે અનાકારે ૫યોગવાળા પણ ઉત્પન્ન થાય છે. વળી એ સંખ્યાતા યોજનવાળા આવાસોમાંથી એક સમયે ઓછામાં ઓછા એક બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાતા અસુરકુમારે ઉદ્દે – મરણ પામે. એ પ્રમાણે કાપતસ્યાવાળા ઉ ઇત્યાદિ જાણવું. વિશેષ એટલો કે, અવધિજ્ઞાની અને અવધિદર્શની ત્યાંથી નીકળતા નથી (કારણકે અસુરકુમારાદિથી નીકળેલા તીર્થકરાદિ ન થાય; અને અવધિજ્ઞાન અને અવધિદર્શને સહિત તે તીર્થકરાદિ જ ઉઠ. ) ચક્ષુની ઉર્તતા નથી; શ્રોત્રેઢિયાદિના ઉપયોગવાળા ઉર્તતા નથી; મનોયોગી અને વચગી પણ ઉદ્વર્તતા નથી. સંખ્યાત જન વિસ્તારવાળા અસુરકુમારાવાસને વિષે સંખ્યાતા અસુરકુમારે છે; સંખ્યાતા કાપતલેશ્યાવાળા છે, ત્યાંથી માંડીને સંખ્યાતા સંગીજીવો સુધી એમ જ જાણવું. ૧. યદ્યપિ અહીં અપર્યાપ્તાવસ્થામાં મન:પર્યાપિને અભ હેવાથી દ્રયમન હેતું નથી; પણ ચેતન્યારૂપ ભાવમન હંમેશ ૨. ઈશાન દેવલોકો સુધીના દેવો પૃથ્વીકાયાદિ અસીમાં પજે છે, માટે અસંજ્ઞી પણ આવી ગયા. 2010_05 Page #704 -------------------------------------------------------------------------- ________________ દેના આવાસ અસંજ્ઞી કદાચ હોય છે અને કદાચ નથી હોતા. સંખ્યાતા ભવસિદ્ધિક કહેલા છે, એમ સંખ્યાતા પુરુષદવાળા છે ત્યાં સુધી કહેવું. ક્રોધકષાયવાળા કદાચ હોય છે, અને કદાચ નથી હોતા. એ પ્રમાણે માન, માયા સંબધે પણ જાણવું. લેભાકષાયવાળા તો સંખ્યાતા હોય છે. કારણકે દેવગતિમાં લોભકષાયી ઘણું હોય છે. શ્રાવેન્દ્રિયાદિ ઉપયોગવાળા સંખ્યાતા છે. નોકિયના ઉપયોગવાળા અસંસીની પેઠે જાણવા. સંખ્યાતા મનેયેગી છે; એ પ્રમાણે અનાકારપયોગી સુધી જાણવું. ચરમ-એટલે કે જેને છેલ્લો જ અસુરકુમારભવે બાકી છે, અથવા અસુરકુમારભવને છેલ્લે સમયે વર્તતા છે કદાચિત હોય છે અને કદાચિત નથી હોતા. હોય તે અસંજ્ઞીની પેઠે જાણવા. - અસંખ્યાતા યોજન વિસ્તારવાળા આવાસોમાં પણ બધું એ પ્રમાણે જ જાણવું, પણ સંખ્યાને બદલે અસંખ્યાત પદ મૂકવું. નાગકુમારને ૮૪ લાખ ભવને છે, સુવર્ણકુમારને ૭૨ લાખ, વાયુકુમારને ૯૬ લાખ, દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિઘુકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમારના ૧. અસંજ્ઞીઓમાંથી મરણ પામીને જેઓ અસુરકુમારપણે ઉત્પન્ન થયા છે, તે એ અપર્યાપ્તાવસ્થામાં ભૂતભાવની અપેક્ષાએ અસંશી કહેવાય છે. તેઓ અલ્પ હોય છે, માટે કદાચ હોય છે અને કદાચ નથી હોતા એમ કહ્યું છે, ૨. દેશમાં કેધ, માન, અને માયાના ઉદયવાળા કેઈફ સમયે જ હોય છે તેથી. 2010_05 Page #705 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર પ્રત્યેક યુગલને ૭૬ લાખ ભવન હોય છે. બાકીનું બધું ઉપર પ્રમાણે જ જાણવું. વાનવ્યંતર દેવોને આવાસ અસંખ્ય લાખ છે. અને તે સંખ્યાત જન વિસ્તારવાળા જ છે. બાકીનું બધું અસુરકુમારની સંખ્યાત પદમાં કહ્યું તેમ જાણવું. જ્યોતિષિક દેવોના અસંખ્યલાખ આવાસ છે. બાકીનું બધું વાવ્યંતર પ્રમાણે જાણવું. પણ અહીં માત્ર તેજલેસ્યા કહેવી; અને ઉત્પાદ તથા સત્તાને વિષે અસંશી જીવો ઊપજતા કે ઉદ્વર્તતા નથી એમ કહેવું. સૌધર્મ દેવલોકમાં સંખ્યાત તેમ જ અસંખ્યાત એજન વિસ્તારવાળા ૩ર લાખ વિમાનાવાસ છે. બાકી બધું તિષિક પ્રમાણે જાણવું. પણ ત્રણે આલાપકામાં સંખ્યાતા” પાઠ કહેવો. અહીંથી નીકળીને તીર્થકરાદિ થાય છે માટે “અવધિજ્ઞાની અને અવધિદર્શની એવે એમ કહેવું. બાકી બધું પૂર્વ પ્રમાણે. અસંખ્યાત જન વિસ્તારવાળા વિમાનાવાસમાં “અસંખ્યાત” પદ મૂકીને એમ જ કહેવું પણ અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા ચ્યવે છે એમ કહેવું. કારણ કે તીર્થકરાદિક જ અવધિજ્ઞાન અને અવધિદર્શન સહિત વે; અને તે સંખ્યાતા જ હોય. સૌધર્મની પેઠે ઈશાનનું પણ કહેવું. સનકુમારનું પણ તેમ જ જાણવું, પણ અહીં ત્રીદવાળા ઉત્પન્ન થતા નથી, તેમજ સત્તામાં પણ હોતા નથી. ત્રણે આલાપકને વિષે ૧. પૃથ્વી કાયિકના પણ અસંખ્યય લાખ આવાસો કહ્યા છે. – શતક, ૧, ઉદ્દે ૫ 2010_05 Page #706 -------------------------------------------------------------------------- ________________ દેના આવાસ અસંસી ન કહેવા, કારણ કે અહીં સંગીથી આવીને ઊપજે છે અને સંજ્ઞીને વિષે જાય છે. એ પ્રમાણે સહસ્ત્રાર સુધી જાણવું; પરંતુ વિમાને અને લેસ્થાઓમાં વિશેષ છે; બાકી બધું પૂર્વ પેઠે જાણવું. આનત અને પ્રાણતમાં સંખ્યાત અને અસંખ્યાત જન વિસ્તારવાળા ચાર વિમાનાવાસ છે. સંખ્યાત જન વિસ્તારવાળા વિમાનાવાસને વિષે ત્રણ આલાપકો સહસ્ત્રાર દેવલોકની પેઠે કહેવા; અસંખ્યાત જન વિસ્તારવાળાં વિમાનને વિષે ઉત્પાદ અને વન સંબંધે એ પ્રમાણે “સંખ્યાતા” પદ કહેવું, માત્ર સત્તામાં અસંખ્યાત પદ કહેવું. મનના (નોઈદ્રિયના) ઉપગવાળા ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે ૧. પહેલા સ્વર્ગ માં ૩૨ લાખ વિમાને છે, બીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચેથામાં આઠ લાખ, પાંચમામાં જ લાખ, છઠ્ઠામાં પચાસ હજાર, સાતમા માં ચાલીસ હજાર, આઠમામાં છ હજાર, નવમાથી બારમા સુધી સાતસે, અર્ધવર્તી ત્રણ ગ્રેવેયકમાં ૧૧૧, મધ્યમ ત્રણમાં ૧૦૭, અને ઊંધર્વ ત્રણમાં ૧૦૦, તથા અનુત્તરમાં પાંચ. * ૨. શુક્રાદિ વિમાનવાસીની લેસ્થાઓ અનુક્રમે આ પ્રમાણે છે : તેજ, તેજ, તેજ, પડ્યા, પદ્મશુકલા, શુકલા, પરમશુકલા. અહીં તો સર્વ શુક્રાદિ દેવસ્થાનોમાં પરમશુક્લા જાણવી. ૩. આનતાદિમાં અસંખ્યાત યોજનવાળાં વિમાનમાં પણ ઉત્પાદ અને વન વિષે સંખ્યાના પદ મૂકવાનું કારણ એ કે, ગર્ભ જ મનુષ્ય થકી જ આનતાદિમાં ઉત્પન્ન થાય છે અને તે દે ત્યાંથી વીને ગર્ભ જ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે, અને તે સંખ્યાતા જ હોય છે. 2010_05 Page #707 -------------------------------------------------------------------------- ________________ Ja શ્રીભગવતી-સાર સંખ્યાત ઊપજે અને સત્તામાં અસંખ્યાત હાય એમ કહેવું. આનત અને પ્રાણુતની પેઠે આરણુ અને અચ્યુતને વિષે કહેવું. પણ વિમાનાવાસે ત્રણસે। કહેવા. એ પ્રમાણે ત્રૈવેયકનું પણ જાણવું. અનુત્તર વિમાને પાંચ છે; તેમાં સર્વાંસિદ્ધ સંખ્યાત યેાજનવાળુ છે. બાકીનાં અસંખ્ય યેાજનવાળાં છે. સર્વા સિદ્ધમાં સખ્યાત વિસ્તારવાળાં ત્રૈવેયક સબંધે કહ્યું તેમ કહેવું. વિશેષ એ કે, કૃષ્ણપાક્ષિકા, અભવ્યા અને ત્રણ અજ્ઞાનવાળા અહીં ઉપજતા નથી, ચ્યવતા નથી અને સત્તામાં પણ હાતા નથી. વળી અહીં ચરમ જ હોય છે.૧ અસંખ્ય વિસ્તારવાળાંને પણ પૂર્વોક્ત કૃષ્ણપાક્ષિકાદિ ન કહેવાં; પણ ત્યાં અચરમ ( જેને છેલ્લે ભવ નથી એવા પણ ઊપજે છે. બાકી બધું ત્રૈવેયક પ્રમાણે.૨ અસુરકુમારાવાસામાં સભ્યષ્ટિ અસુરકુમારે। પણ ઊપજે, તથા મિથ્યાદષ્ટિ પણ ઊપજે, પરતુ સમ્યગ્મિથ્યાદાષ્ટ ન ઊપજે. ચ્યવનની બાબતમાં પણ એ પ્રમાણે જાણવું. વળી તે આવાસા સમ્યગદષ્ટ અસુરકુમારા વડે અવિરહિત છે, પણ સમ્યગમિથ્યાદષ્ટિ વડે કદાચ અવિરહિત છે, અને કદાચ વિરહિત છે. એમ ત્રૈવેયક અને અનુત્તર સુધી જાણવું. પણ વિશેષ એટલેા કે અનુત્તર વિમાનમાં મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ ન કહેવા. શતક ૧૩, ઉદ્દે૦ ૨ ૧. સંખ્યાત, ૨. ચમ અસંખ્યાત. 2010_05 Page #708 -------------------------------------------------------------------------- ________________ દેવાની ઘટ ४ દેવાની વધઘટ ગૌહે ભગવન્ ! નૈરિયેકા કેટલા કાળ સુધી વધે છે, ઘટે છે કે અસ્થિત રહે છે ? —હે ગૌતમ ! એછામાં ઓછા એક સમય સુધી, અને વધારેમાં વધારે આવલિકાના અસખ્ય ભાગ સુધી તેઓ વધે છે. એ પ્રમાણે ઘટવાને કાળ પણ જાણવા. પરંતુ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ૨૪. મુદ્દત સુધી તે અસ્થિત રહે છે.૧ એમ સાતે પૃથ્વીએમાં જાવું. પણુ એટલે ભેદ છે કે, રત્નપ્રભામાં ૪૮ મુદૂ, શરાપ્રભામાં ૧૪ રાત્રિદિવસ, વાલુકાપ્રભામાં એક માસ, ૫ પ્રભામાં એ માસ, ધૂમપ્રભામાં ચાર માસ, તમ:પ્રભામાં આઠ માસ, અને તમસ્તમાપ્રભામાં બાર માસ અવસ્થાનકાળ છે. Fe જેમ નૈરિયા માટે કહ્યું તેમં અસુરકુમારે। માટે પણ “જાણવું. પરંતુ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ૪૮ મુદ્દત સુધી તે અસ્થિત રહે છે. એમ દશે. પ્રકારના ભવનપતિનું જાણવું. ૪૪ ૧. સાતે પૃથ્વીમાં ખાર મુહૂર્ત સુધી કોઈ જીવ ઉત્પન્ન થાય નહિ, અને કાઈનું મરણ થાય નહિ એ પ્રકારના વધારેમાં વધારે વિરહકાળ હાવાથી તેટલા કાળ તેએ અસ્થિત રહે છે. તથા ખીન્ન ખાર મુહૂત સુધી જેટલા જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય, તેટલા જ મરે એવા પણ નૈરિયેકને અવસ્થાનકાળ હાવાથી – એ અને મળી ચોવીસ મુદ્દત સુધી જૈયિકની એપરિમાણતા હોવાથી તેની અવસ્થિતતા જાણવી. 2010_05 Page #709 -------------------------------------------------------------------------- ________________ શ્રીલયવતીસાર એકેન્દ્રિયા વધે પણ છે, ધટે પણ છે, અને અવસ્થિત પણ રહે છે. એ ત્રણેના કાળ એછામાં એછે. એક સમય અને વધારેમાં વધારે આવલિકાને અસંખ્ય ભાગ જાવે. Blo એાિ તથા ત્રણઇંદ્રિયા તે જ પ્રમાણે વધે છે કે ઘટે છે. તેઓનું અવસ્થાન એછામાં ઓછે! એક સમય અને વધારેમાં વધારે એ અંત દૂર જાણવું. એ પ્રમાણે ચતુરિંદ્રિય સુધી જાવું. બાકીના બધા જીવાને વધવાઘટવાને કાળ પૂર્વ પ્રમાણે જાણવા, પણ તેએ!ના અવસ્થાનકાળમાં આ પ્રમાણે ભેદ છે ઃ સમૂર્છાિમ પંચેંદ્રિયતિય ચને એ અંત કૃત; ગર્ભજ પચે દ્રિતિય ચના ચોવીસ મુદ્દ; સ’મૂર્છાિમ મનુષ્યને ૪૮ મુ; ગČજ મનુષ્યના ૨૪ મુદ્દ; વાનવ્યતર, જ્યોતિષિક, સૌધમ અને ઈશાનમાં ૪૮ મુ; સનત્કુમારમાં ૧૮ રાત્રીદિવસ અને ૪૦ મુર્ત; માહે દેવàાકમાં ૨૪ રાત્રીદિવસ અને ૨૦ મુદ્દ; બ્રહ્મલેાકમાં ૪૫ રાત્રીદિવસ; લાંતકમાં ૯૦ રાત્રીદિવસ; મહાશુક્રમાં ૧૬૦ રાત્રીદિવસ; સહસ્રારમાં ૨૦૦ રાત્રીવિસ; આનત અને ૧. તેઓ નિરંતર ઉત્પન્ન થતા હોવાથી, તેમને વિરહકાળ છે જ નહિ, પણ ધણા ઉત્પન્ન થતા હેાવાથી અને ઘેાડાનું મરણ થતું હેાવાથી, વધે પણ છે' એમ કહ્યું છે; ધણાનુ' મરણ થવાથી અને ઘેાડાની ઉત્પત્તિ થવાથી ધટે પણ છે એમ કહ્યું; તથા સરખાની ઉત્પત્તિ થવાથી અને સરખાનું મરણ થવાથી અવસ્થિત પણ છે' એમ કહ્યુ. ૨. એક અંતર્મુહૂત વિરહકાલ છે, અને બીજી અ ંત હત તા સરખી સખ્યાવાળાઓના ઉત્પાદ અને મરણને સમય છે. એમ વિરહકાળ બધે અવસ્થાનકાળથી અર્ધું જાણવા. 2010_05 Page #710 -------------------------------------------------------------------------- ________________ દેવાના વિષયભામ પ્રાતમાં સભ્યેય ભાસે; આરણુ અને અચ્યુતમાં સભ્યેય વર્ષોં; અને ત્રૈવેયક,૧ વિજય, વૈજયંત, જયત અને અપરાજિતમાં અસંખ્ય હજાર વર્ષ; તથા સૌસિદ્ધમાં પલ્યેાપમના સંખ્યેય ભાગ. સિદ્દો એછામાં છે એક સમય અને વધારેમાં વધારે આ સમય સુધી વધે છે; અને એછામાં એછે. એક સમય અને વધારેમાં વધારે છ માસ સુધી અસ્થિત રહે છે. શતક ૫, ઉદ્દે॰ ૮ દેવાના વિષચભાગ ગૌ—હે ભગવન્ ! દેવાનેા ઇન્દ્ર અને દેવાના રાજા શુક્ર જ્યારે ભાગવવા યેાગ્યે દિવ્ય ભાગાને ભાગવવાને ઇચ્છે, ત્યારે તે તેમને તે વખતે કેવી રીતે ભાગવે ? મ—હે ગૌતમ ! તે વખતે તે એક મેટુ ચક્રના જેવું સ્થાન વિષુવે છે.૨ તેની લભાઈ અને પહેાળાઈ એક લાખ ૧. ચૈવેયના નીચલા ત્રણ ભાગમાં સંખ્યાત શત વર્યાં; મધ્યમ ત્રિકમાં સખ્યાત હાર વર્ષોં અને ઉપરના ત્રણ ભાગમાં સખ્યાત લાખ વર્ષોં વરહકાળ છે. વિજયાદમાં તે અસખ્યાતકાળ વિરહ છે. સર્વો་સિદ્ધમાં પત્યેાપમના સભ્યેય ભાગ વિરહકાળ છે. આનત પ્રાતના સખ્યાત માસ અને આરણઅચ્યુતના સખ્યાત વ` વિરહુકાળ છે, ૨. શર્કને સુધર્માંસભા ભાગરસ્થાન છે, તેપણ તેમાં માવક સ્તંભને વિષે દાખડામાં જિનનાં અસ્થિએ છે; અને તેની પાસે મૈથુનનિમિત્ત વિષયભાગ ન કરવા પડે માટે તે બીજું સ્થાન વિષુવે છે. 2010_05 Page #711 -------------------------------------------------------------------------- ________________ FER શ્રીભગવંતી-સાર ચેાજનની અને પરિધિ ત્રણ લાખ, સેાળ હજાર ખસે સત્તાવીસ ચેાજન, ત્રણ કાસ, એકસ અઠ્ઠાવીસ ધનુષ, અને કાંઈક અધિક સાડાહેર આંગળ છે. તે સ્થાનની ઉપર સમ અને રમણીય ભૂમિભાગ હોય છે. તેના મધ્યભાગે એક સુંદર પ્રાસાદ હેાય છે. તેની ઊંચાઈ પાંચસે। યેાજન અને તેને વિસ્તાર અઢીસા યાજન હેાય છે. તેમાં આઠ ચેજન ઊંચી એક મણિપીઠિકા હોય છે. તેની ઉપર એક મેટી દેવશય્યા હેાય છે. ત્યાં તે શુક્ર પોતપોતાના પરિવારયુક્ત આઠ પટરાણીએ સાથે નાત્ય, ગીત અને વાત્રિના શબ્દો વડે ભેગવવા યેાગ્ય દિવ્ય ભાગે! ભાગવે છે. શક્રની પેઠે ઈશાનનું પણ સમજવું. એ પ્રમાણે સનત્કુમારનું પણ જાણવું, પરંતુ તે મહેલ ૬૦૦૮૩૦૦ યેાજનનેા જાણવા; તથા મર્માણુપીઠિકા ઉપર શય્યાને બન્ને સિંહાસન કહેવું. કારણકે ત્યાં સ્પર્શમાત્રથી વિષયભાગનું ફળ હોય છે. તે પ્રમાણે પ્રાણત તથા અચ્યુત સુધી જાવું. પણ જેનેા જેટલા પિરવાર હાય તેને તેટલે અહી કહેવા. પેાતપેાતાના કલ્પનાં વિમાનેના ભવનપતિ, વ્યતર, જ્યાતિષ્ક અને પહેલા તથા ખી કલ્પના વૈમાનિક, આટલા દેવા મનુષ્યની માફક કામસુખ મેાગવે છે. ત્રીજા અને ચેાથા ૫માં સ્ત્રીના સ્પ દ્વારા, પાંચમા અને છઠ્ઠા કલ્પમાં દેવીઓનાં રૂપ જોઇને જ; સાતમા અને આઠમામાં દેવીઓના શબ્દ સાંભળીને જ; અને નવમા-દૃશમાં તથા ૧૧-૧૨મામાં દેવીઓના ચિંતનથી જ. સારાંશ કે બીન સ્વગ સુધી જ દેવીની ઉત્પત્તિ છે. પછી તે આઠમા વર્ગો સુધીના દેવાની ઇચ્છા મુજખ તે ત્યાં ઉપર પહોંચી જાય છે. બારમ કલ્પ ઉપરના દેવાને કામસુખની અપેક્ષા નથી. 2010_05 Page #712 -------------------------------------------------------------------------- ________________ દેવેને વિષયાગ ઊંચાઈ જેટલી મહેલની ઊંચાઈ જાણવી અને ઊંચાઈને અડધા ભાગ જેટલા વિસ્તાર જાણવો. – શતક ૧૪, ઉદ્દે ૬ ગૌ–હે ભગવન ! જ્યોતિષ્કના ઈદ્ર અને રાજા ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભાગેને ભેગવતા વિહરે છે ? મહ–હે ગૌતમ ! જેમ પ્રથમ યુવાવસ્થાના પ્રારંભમાં બલવાન કોઈ એક પુરુષે પ્રથમ ઉગતી યુવાવસ્થામાં બળવાળી ભાર્યો સાથે તાજો જ વિવાહ કર્યો; પછી ધન મેળવવા તે ૧૬ વર્ષ સુધી પરદેશ ચાલ્યો ગયો. પછી, તે ધનને મેળવી, કાર્ય સમાપ્ત કરી, વિનરહિતપણે પાછે પિતાને ઘેર આવ્યો. પછી તેણે સ્નાન કરી, બલિકર્માદિ કરી અઢાર પ્રકારના શાકાદિથી યુક્ત મને અને શુદ્ધ ભોજન કર્યું; પછી સુંદર શયનોપચારયુક્ત વાસગૃહમાં ઉત્તમ શૃંગારના ગ્રહરૂપ, સુંદર વષવાળી, કલાયુક્ત, અત્યંત રોગયુક્ત અને મનને અનુકૂલ એવી સ્ત્રી સાથે ઈષ્ટ શબ્દાદિ પાંચ પ્રકારના મનુષ્યસંબંધી કામ ભોગ ભોગવતો વિહરે, તો હે ગૌતમ! તે પુરુષ કામશાંતિ સમયે કેવા પ્રકારના સુખને અનુભવે ? “હે. ૧. ઊંચાઈ પહોળાઈ: સનસ્કુમાર અને માહેન્દ્રમાં ૬૦૦x :૩૦૦; બ્રહ્મ અને લાન્તકમાં ૭૦૦૪૩૫૦; શુક્ર અને સહસ્ત્રાર ૮૦૦૪ ૪૦૦, આનત, પ્રાણુત અને આરણઅષ્ણુતના ૯૦૦૪૪૫૦, સનકુમારથી માંડીને આગળના ઇદ્રો પરિવાર સહિત ભેગ ભેગવે છે; કારણ કે સ્પર્શ માત્રને ભાગ બીજાની હાજરીમાં અવિરુદ્ધ છે. પણ શક અને ઈશાનંદ્ર તે શરીર દ્વારા વિષયભોગ કરતા હોવાથી પરિવાર સહિત જતા નથી. 2010_05 Page #713 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર આયુષ્યમાન શ્રમણ ! તે પુરુષ ઉદાર સુખ અનુભવે.” હે ગૌતમ! તે પુરુષના કામભેગો કરતાં વાન વ્યંતરદેવોને અનંતગણું વિશિષ્ટતર કામભોગે હોય છે, તેમનાથી અસુરેંદ્ર સિવાયના ભવનવાસી દેને, તેમનાથી અસુરકુમાર દેને, તેમનાથી ગ્રહો, નક્ષત્રે અને તારાઓને, અને તેમનાથી ચંદ્ર અને સૂર્યને અનંતગણું વિશિષ્ટતર કામગો હોય છે. - શતક ૧૨, ઉદ્દે ૬ દેવોની ભાષા ગૌ–હે ભગવન! દેવો સંયત કહેવાય ? મ–ના ગૌતમ ! તેમ કહેવું એ ખોટું છે, પરંતુ તેમને અસંત કહેવા એ નિષ્ફર વચન છે; તેમને સંયતાસંયત કહેવા એ અછતું છતું કરવા જેવું છે, પણ તેમને નેસયત કહેવા. ગૌ૦-–હે ભગવન ! દે કઈ ભાષામાં બોલે છે ? મહ—હે ગૌતમ ! દેવો અર્ધમાગધી ભાષામાં બોલે છે. અને ત્યાં બેલાતી ભાષાઓમાં પણ તે જ ભાષા વિશિષ્ટરૂપ છે.૧ – શતક ૫, ઉદ્દે ૪ ૧. “પ્રાકૃત, સંરક્ત, માગધી, પૈશાચી, શૌરસેની અને અપભ્રંશ એ મુખ્ય છ ભાષામાંની માગધી ભાષાનું અને પ્રાકૃતભાષાનું કાંઈક કાંઈક લક્ષણ જે ભાષામાં છે, તે અર્ધમાગધી કહેવાય’.–ટીકા. 2010_05 Page #714 -------------------------------------------------------------------------- ________________ દેવેની શકિત ૧૫ દેવેની શક્તિ ગૌ–હે ભગવન ! દેવ પિતાની શક્તિ વડે ચાર પાંચ દેવવાસને ઉલ્લંઘન કરે, અને ત્યાર પછી બીજાની શક્તિ વડે ઉલ્લંઘન કરે ? ભવ–હા ગૌતમ ! અસુરકુમારે પણ આત્મશક્તિથી અસુરકુમારોના આવાસનું ઉલ્લંઘન કરે; ત્યાર પછી બીજાની શક્તિ વડે ઉલ્લંઘન કરે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. ગૌ–હે ભગવન ! અલ્પ ત્રાદ્ધિવાળા દેવ મહા ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને જાય? મ–ગૌતમ ! તે પ્રમાણે સમાન ઋદ્ધિવાળો પણ સમાન ઋદ્ધિવાળાની વચ્ચે થઈને ન જાય; પણ જે તે પ્રમત્ત હોય તો તેમની વચ્ચે થઈને જાય. ગૌ૦–હે ભગવન્! શું તે દેવ સામેના દેવને વિમેહ પમાડીને જઈ શકે, કે વિમેહ પમાડ્યા વિના જઈ શકે ? મ–હે ગૌતમ! વિમેહ પમાડીને જઈ શકે.૧ મહાદ્ધિવાળા દેવ તો અલ્પ ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને – તેને વિમેહ પમાડ્યા વિના, કે વિમોહ પમાડીને – જઈ શકે. એ પ્રમાણે અલ્પ શક્તિવાળે અસુરકુમાર મહાશક્તિવાળા અસુરકુમારની વચ્ચે થઈને જઈ શકે વગેરે વૈમાનિક ૧. એ પ્રમાણે શસ્ત્રપ્રહાર કરીને જઈ શકે, એ વિકલ્પ પણ જાણુ. – શતક ૧૪, ઉદ્દે ૩ 2010_05 Page #715 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર સુધીના વિકલ્પે સમજવા. એ પ્રમાણે અલ્પ શક્તિવાળા દેવ અને મહાશક્તિવાળી દેવી વગેરે; તથા અલ્પ શાસ્તવાળી દેવી અને મહાક્તિવાળા દેવ વગેરે; તથા અલ્પ શક્તિવાળી દેવી અને મેટી શિક્તવાળી દેવી વગેરે માટે પણ સમજવું. શતક ૧૦, ઉદ્દે॰ ૩ ગૌહું ભગવન્ ! મેટા પરિવારવાળા દેવ ભાવતાત્મા અનગારની વચ્ચે થઈને જાય ? --હું ગૌતમ ! દેવા એ પ્રકારના છે : માયિમિથ્યાદષ્ટિ, અને અમાયિસમ્યગદષ્ટિ. તેમાં જે માયિ છે તે તે અનગારને જોઈ ને વદતા નથી, તેથી તે તેની વચ્ચે થઈ તે જાય; પણ જે અમાયિ॰ છે, તે તે! તેને જોઈને તમે ઇં તેથી તે ન જાય. ગૌ॰ હું ભગવન્ ! નારકામાં સત્કાર, સન્માન, વંદન, અભ્યુત્થાન, અંજલિકર, આસનપ્રદાન, આસનાનુપ્રદાન. સામા જવું, બેઠેલાની સેવા કરવી, અને જાય ત્યારે તેની પાછળ જવું, ઇત્યાદિ વિનય છે ? મ ના ગૌતમ ! તેવું જ પૃથ્વીકાયિકથી માંડીને ચતુરિદ્રય જીવા સબંધે પણ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચેામાં સત્કારાદિ હોય છે, પણ આસન આપવું, અને ફેરવવું એ એ નથી. અસુરકુમારાદિ દેવા તથા મનુષ્યેામાં તે બધા વિનય છે. શતક ૧૪, ઉદ્દે॰ ૩ - ૧. ગૌરવ ચેાગ્ય વ્યક્તિ માટે આસનને એક સ્થાનથી ખીજે સ્થાને લાવવું. 2010_05 Page #716 -------------------------------------------------------------------------- ________________ દવા વગેરે ક્યાંથી આવીને ઉપજ થાય? ૧૯૭ મોટી ઋદ્ધિવાળા દેવ હજારરૂપ ધારણ કરી હજાર ભાષા બેલવા સમર્થ છે. –શતક ૧૪, ઉદ્દે ૯ દેવ મરીને કયાં જાય? ગૌ૦–હે ભગવન ! મહાદ્ધિવાળો દેવ મરણ પામીને તુરત જ બે શરીરને જ ધારણ કરનારા નાગમાં (એટલે કે જેઓ નાગનું શરીર છોડીને મનુષ્ય શરીર પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરશે તેઓમાં) ઉત્પન્ન થાય ? મહ–હા ગૌતમ! ત્યાં તે નાગના જન્મમાં અર્ચિત, વંદિત, પૂજિત, દિવ્ય, પ્રધાન, સત્ય, તથા સત્યાવપાતરૂપ (જેની સેવા સફલ છે તે), થઈને તે સંસારને અંત કરે, અને પાસે રહેલા પૂર્વ સંબંધી દેવોએ જેનું પ્રતિહારકર્મ કર્યું છે, તેવો થાય. ત્યાંથી મરણ પામીને તે સિદ્ધ થાય, અને મુક્ત થાય. એ પ્રમાણે બે શરીરવાળા મણિમાં અને બે શરીરવાળાં વૃક્ષમાં પણ જાણવું. પણ જે વૃક્ષમાં ઉત્પન્ન થાય, તે વૃક્ષ સમીપમાં રહેલા દેવ વડે કૃતપ્રાતિહાર્ય ( રક્ષણાદિ કાર્ય )વાળું થાય, તથા તેની આસપાસ છાણુ વગેરે વડે લીંપેલ અને ખડી વગેરે વડે ઘોળેલ ચોતરે હોય. – શતક ૧૨, ઉદ્દે ૮ દેવે વગેરે કયાંથી આવીને ઉત્પન્ન થાય? ૧. નરયિકે પ્ર—નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? 2010_05 Page #717 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર ઉ—મનુષ્યામાંથી અને તિય ચયેાનિકામાંથી. (૧) અ. તેતિય ચા પણુ પંચેન્દ્રિય, પૌષ્ઠ સત્ની અને અસની જાણુવા. તેમાં અસની, પંચેન્દ્રિય તિર્યંચ સાતે નરકપૃથ્વીમાં ઉત્પન્ન થાય. તેમાં રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા વિષે નીચેની વિગતે સમજવી : તે એક સમયે એછામાં ઓછા એક, બે, ત્રણ અને વધારેમાં વધારે સખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય; તેમનાં શરીર છેવŕ૧ સહનન(બાંધા)વાળાં હોય; તેમની ઉંચાઈ એછામાં ઓછી આંગળના અસંખ્યાતના ભાગની અને વધારેમાં વધારે એક હજાર ચેાજનની હાય; તેમનું સંસ્થાન (શરીરાકૃતિ) હુંડક હેાય; તેમને પ્રથમ ત્રણ લેસ્યાઓ હાય; તેઓ મિથ્યાદષ્ટિ હાય, તેમને મતિ અને શ્રુત એ અજ્ઞાન હેાય; વચન અને કાય એ એ વ્યાપાર હાય, આહારભય-મૈથુન-પરિગ્રહ એ ચાર સ'ના હાય; ચારે કષાય હાય; પાંચે ઇંદ્રિય હાય; વેદના-કષાય-મારણાંતિક એ ત્રણ સમુદ્ધાત હાય; સુખ અને દુ:ખ અને વેદના હોય; નપુંસકવેદ હેાય; તથા તેમનાં અધ્યવસાને પ્રશસ્ત તેમ જ અપ્રશસ્ત હેાય. તે નૈયિક થાય, કરી તિખેંચ થાય અને શ્રી નૈરિયક થાય એવું ગમનાગમન એ ભવ પંત કરે;ૐ આ પ્રમાણે બીજી અનેક વિગતાએ તથા અનેક વિભાગે પાડીને મૂળમાં વિસ્તાર ૧. એટલે કે સેવા – છઠ્ઠું. છ સહનનેની વિગતે માટે જીએ આ માળાનું ‘અંતિમ ઉપદેશ’ પુસ્તક, પા. ૧૨૯. ૨. ન્તુ ઉપરનું પુસ્તક, પા. ૧૩૦. ૩. અર્થાત્ ખીન્ન ભવમાં નારક થઈ તે ફરી અસ`જ્ઞી ૫૦-તિય`ચ ન થાય, પણ અવશ્ય. સજ્ઞીપણું પ્રાપ્ત કરે. 2010_05 Page #718 -------------------------------------------------------------------------- ________________ ૩ દેવા વગેરે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? ૧૯૯ છે. તે જેમકે : જો તે જધન્ય આયુવાળા રત્નપ્રભાના નારકી તરીકે ઉત્પન્ન થાય તા; ઉત્કૃષ્ટ આયુષવાળા નારકી તરીકે ઉત્પન્ન થાય તા; અથવા તે અસનીતિયંચ પાતે જધન્ય સ્થિતિવાળા હાય તેા;૨ અથવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હાય તે; પાછા પાતે જધન્ય આયુષવાળા હાઈ રત્નપ્રભામાં જઘન્ય આયુષવાળા થાય, અથવા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા થાય; તથા પાતે ઉત્કૃષ્ટ આયુષવાળા હાઈ રત્નપ્રભામાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ આયુષવાળે થાય એ પ્રમાણે. સ'ની પંચેન્દ્રિય તિય ચ સખ્યાતવર્ષ આયુષ્યવાળા પર્યાપ્તમાંથી જ આવે; અને સાતે પૃથ્વીમાં ઉત્પન્ન તેમની બાબતમાં રત્નપ્રભામાં છયે સહનન કહેવાં, ક્યે સંસ્થાન કહેવાં; ક્યે દ્વેશ્યા કહેવી; ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે કહેવાં; ત્રણ યાગ, ત્રણ વેદનાઓ અને પાંચ સમુદ્ધાતા કહેવા.૪ અને ગમનાગમન એથી આ ભવ સુધી કહેવું. પેાતે જધન્ય સ્થિતિવાળા હોય તા તેની ઊંચાઈ આંગળના અસંખ્યાતમા ભાગથી માંડી મેથી નવ ધનુષ સુધીની કહેવી; ત્રણ લેસ્યા, મિથ્યાદષ્ટિ, એ અજ્ઞાન અને ત્રણ સમુદ્ધાત તથા. થાય. આ.. ૧. તેની બધી વિગત આપવી નિરર્થક છે. > > વિશેષતાએ છે તે નેાંત્ર વગેરેમાં દૂમાં આપી છે. ૨. તેને અપ્રશસ્ત અધ્યવસાયા જ હોય; તેનું આયુષ અંતર્મુહ નુ... જ હોય. ૩. નિવિશેષણ, પર્યાપ્ત, અને અસજ્ઞો, તથા એ ત્રણ જધન્ય સ્થિતિને અપેક્ષી તથા ઉત્કૃષ્ટ સ્થિતિને અપેક્ષી એમ કુલ નવ વિકલ્પે ગણવા. ૪. અત્ય એ મનુષ્યને જ હાય. 2010_05 Page #719 -------------------------------------------------------------------------- ________________ Co. શ્રીભગવતી-સાર કહેવા. એ પ્રમાણે શર્કરાપ્રભાદિનું જાણવું, પણ વાલુકાપ્રભામાં પાંચ સહનન, પંકપ્રભામાં ચાર, ધૂમપ્રભામાં ત્રણ, તમઃ પ્રભામાં છે અને તમતમઃ પ્રભામાં પ્રથમ સહનન કહેવું. વળી તેમાં સ્ત્રીવેદ॰ ન કહેવા. વળી જો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકામાં ઉત્પન્ન થાય તે ત્રણથી પાંચ ભવ કહેવા; તે પેાતે જધન્ય સ્થિતિવાળા હોય તે ત્રણથી સાત ભવ કહેવા; તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળાંમાં ઉત્પન્ન થવાને હાય ! ત્રણથી પાંચ ભવ કહેવા. તેવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં થવાને! હાય તે! જાણવું. ૨. જો તે મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય તા પર્યાપ્ત, સંખ્યાત આયુષ્યવાળા સનીમાંથી જ આવે, અને સાતે પૃથ્વીમાં ઉત્પન્ન થાય. . રત્નપ્રભામાં છ સહનન, ઊંચાઈ મેથી નવ આંગળથી માંડીને પાંચસેા ધનુષ; ( બાકી બધું સની પંચેન્દ્રિય તિયંચતી પે; પણ) ચાર જ્ઞાન, અને ત્રણ અજ્ઞાન વિકલ્પે, ૨ તથા છ સમુદ્ધાત કહેવા. જો તે મનુષ્ય પેાતે જઘન્ય કાળની સ્થિતિવાળા હાય તા ઊંચાઈ મેથી નવ આંગળ કહેવી; ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે કહેવાં; પાંચ સમૃઘ્ધાત કહેવા; અને જો તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળે હાય, તે ઊંચાઈ પાંચસે ધનુષ કહેવી. ૧. સ્ત્રીઓ છઠ્ઠી નરક પૃથ્વી સુધી જ ઊપજે છે. ર. જે મનુષ્ય અવધ, મન:પર્યંત્ર અને આહારક શરીર પ્રાપ્ત કરી નરકમાં ઊપજે, તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે હાય. ૩. ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને જ આહારક સમુદ્ધાત સંભવે તેથી. 2010_05 Page #720 -------------------------------------------------------------------------- ________________ દેવે વગેરે કયાંથી આવીને ઉત્પન્ન થાય? ૭૦ શરામભામાં ઊંચાઈ બેથી નવ હાથથી માંડીને પાંચસે ધનુષ સુધી કહેવી. જે તે પોતે જઘન્ય સ્થિતિવાળો હોય તો તેની ઊંચાઈ બેથી નવ હાથ કહેવી; અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળે હોય તો પાંચસો ધનુષ કહેવી. એ પ્રમાણે છઠ્ઠી પૃથ્વી સુધી જાણવું; પણ ત્રીજી પૃથ્વીથી એક એક સંહનન ઘટાડવું. સક્ષમ નરકમાં પ્રથમ સંહનન કહેવું; સ્ત્રીવેદ ન કહે: અને બે ભવ કહેવા. ૨. ભવનવાસી ૧. અસુરકુમારે તિર્યા અને મનુષ્યમાંથી આવે(એ વિગત નૈરયિકે પ્રમાણે જાણવી). ૧, ૨. પર્યાપ્ત અસંજ્ઞી પંચૅકિય તિર્યંચ પિોતે જઘન્ય સ્થિતિવાળા હોય તો તેને પ્રશસ્ત અધ્યવસાય કહેવા. . સંજ્ઞી પંચેકિય તિર્યંચ સંખ્યાત તેમ જ અસંખ્યાત આયુષવાળામાંથી આવીને ઉત્પન્ન થાય. તેમાં અસંખ્યાતને પ્રથમ સંહનન, ઊંચાઈ બેથી નવ ધનુષથી માંડીને છ ગાઉની. સમચતુરસ્ત્ર સંસ્થાન, મિથ્યાદષ્ટિ, બે અજ્ઞાન. ત્રણ યોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઇળેિ, ત્રણ સમુદ્ધાત, બે વેદના, બે વેદ, બે અધ્યવસાયો, અને બે ભવ કહેવા. પોતે જઘન્ય આયુષવાળો હોય તે ઊંચાઈએથી નવ ધનુષ અને. કાંઈક અધિક એક હજાર ધનુષ કહેવી. છે. તે સમુઘાત કરીને પણ મરે છે અને કર્યા વિના પણ. મરે છે. ૨. અસંખ્યાત વર્ષ વાળા નપુંસકદવાળા ન થાય. – ટીકા.. 2010_05 Page #721 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર સંખ્યાત વર્ષવાળામાંથી આવે તો, રત્નપ્રભા સમાન જાણવું; પણ લેસ્યા ચાર કહેવી, અધ્યવસાય પ્રશસ્ત કહેવા. 1. ૨. મનુષ્યોથી આવે તો સંજ્ઞીમાંથી આવે, સંખ્યાત તથા અસંખ્યાત વર્ષ આયુષવાળામાંથી આવે; અસંખ્યાતવર્ષવાળાના શરીરની ઊંચાઈ ઓછામાં ઓછી કાંઈક અધિક પાંચસે ધનુષ અને વધારેમાં વધારે ત્રણ ગાઉ કહેવી. બાકી તિર્યચનિકની પેઠે કહેવું. પણ પોતે જઘન્ય સ્થિતિવાળે હોય તો શરીરની ઊંચાઈ કાંઈક અધિક પાંચસો ધનુષ કહેવી. અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય તે ત્રણ ગાઉની કહેવી. સંખ્યાતવર્ષવાળા પર્યાપ્તમાંથી જ આવે. તેમનું રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર મનુષ્યો જેવું કહેવું. ૨. નાગકુમાર તિર્યો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તિચેની બાબતમાં અસુરકુમાર જેવું કહેવું; સંસી પચૅષિ સંખ્યાત તેમ જ અસંખ્યાત વર્ષના આયુષવાળાં કહેવાં. સંખ્યાત વર્ષવાળાં પર્યાપમાંથી જ આવે. મનુષ્યમાં સંજ્ઞીઓમાંથી આવે. બીજું અસુરકુમારની પેઠે કહેવું. અસંખ્યાત વર્ષવાળા સંજ્ઞી મનુષ્યની ઊંચાઈ કાંઈક અધિક પાંચસો ધનુષથી ત્રણ ગાઉ સુધીની કહેવી. સંખ્યાતવર્ષવાળા પર્યાપ્તમાંથી જ આવે. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. ૩. એકે ક્રિયાદિ તિર્યચ પૃથ્વીકાયિક - તિર્યચ, મનુષ્ય અને દેથી આવીને ઉત્પન્ન થાય છે. ૧. જે તિર્યંચમાંથી આવે, તો એ દિયથી માંડીને પચેંદ્રિય તિર્યંચમાંથી આવે. 2010_05 Page #722 -------------------------------------------------------------------------- ________________ દેવે વગેરે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? ૭૦૭ ૪. જે પૃથ્વીકાયિકમાંથી જ આવે, તે તેમનું સંહનન છેવત્ હોય; તેઓ નિરંતર અસંખ્યાતા ઉત્પન્ન થાય; તેઓનું શરીર ઓછામાં ઓછું અને વધારેમાં વધારે આંગળીના અસંખ્યાતમા ભાગ જેટલું હોય; તેઓની આકૃતિ મસૂરની દાળ જેવી હોય. તેઓને ચાર લેસ્યા, મિયાદષ્ટિ, મતિ અને શ્રુત બે અજ્ઞાન, કાયયેગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, સ્પશે દિય, ત્રણ સમુઘાત, બે વેદના, નપુંસક વેદ, બંને પ્રકારના અધ્યવસાય, અને એથી માંડીને સંખ્યાત ભવ હોય. ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય, તે તે નિરંતર એક-બે-ત્રણ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય; તેમને બેથી આઠ ભવ હોય. પોતે જઘન્ય સ્થિતિવાળા હોય, તે ત્રણ સ્થાઓ કહેવી, તથા અપ્રશસ્ત અધ્યવસાય કહેવા. પિતે જઘન્ય સ્થિતિવાળો હેઈ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય, તે એક-બે-ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય એમ કહેવું, તથા બેથી આઠ ભવ કહેવા. આ. અપ્લાયિંકમાંથી આવે, તો તેના શરીરની આકૃતિ સ્તિબુક – પરપોટા – જેવી કહેવી; બેથી આઠ ભવ કહેવા, કે અસંખ્યાત ભવ કહેવા. ફુ. તેજસ્કાયિકનું શરીર સેયના સમૂહ જેવું કહેવું, ત્રણ લેસ્યાઓ કહેવી. • ૧. જઘન્ય સ્થિતિવાળામાં દેવ ઉત્પન્ન નથી થતા, તેથી તેમાં તે જલેશ્યા ન હોય. – ટીકા. ૨. અપકાચિકમાં તો દેવ પણ ઉત્પન્ન થાય એટલે ચાર કહી હતી. – ટીકા 2010_05 Page #723 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ફૈ. વાયુકાયિકનું શરીર ધ્વજાના આકારનું કહેવું. ૩. વનસ્પતિકાયિકની આકૃતિ અનેક પ્રકારની કહેવી; શરીરનું પ્રમાણ આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને એક હજાર યેાજન જેટલું કહેવું. ૭૦૪ . એઇંદ્રિયથી આવે તા પર્યાપ્ત અને અપર્યાપ્ત અનેમાંથી આવે; એક સમયે એક-એ-ત્રણ, સખ્યાત કે અસખ્યાત ઉત્પન્ન થાય. તેમને છેવતૢ સહનન, ઊંચાઇ આંગળના અસંખ્યાતમા ભાગથી ૧૨ યાજન સુધીની, હુંડક સસ્થાન, ત્રણ લેસ્યા, એ દૃષ્ટિ, એ જ્ઞાન અને એ અજ્ઞાન ( અવસ્ય ), વચન અને કાય એ એ યાગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, એ ઇંદ્રિય, તથા ત્રણ સમુદ્દાત કહેવા; બાકીનું પૃથ્વીકાયકની પેઠે કહેવું. એથી માંડીને સખ્યાત ભવ કહેવા. પેાતે જધન્ય સ્થિતિવાળા હોય, તે આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર, મિથ્યાદષ્ટિ, કે અનાન, કાયયેગ, અપ્રશસ્ત અધ્યવસાય, તથા એથી આડ ભવ કહેવા. ૬. ત્રણ ઈંદ્રિયાનું પણ તે પ્રમાણે જાણવું. પણ શરીરની ઊંચાઈ વધારેમાં વધારે ત્રણ ગાઉ કહેવી. ત્રણ ઇંદ્રિયા કહેવી. . ચતુરિદ્રિયનું પણ તે પ્રમાણે; પણ વધારેમાં વધારે ચાર ગાઉની ઊંચાઈ તથા ચાર ઇંદ્રિયા કહેવી. . પંચે દ્રિયમાંથી આવે । સંગી અને અસંગી અનેમાંથી આવે; અસનીએ પર્યાપ્ત અને અપર્યાપ્ત અનેમાંથી આવે; શરીરની ઊંચાઈ આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને એક હજાર ચેાજન કહેવી; પાંચ ઇંદ્રિય; તથા મેથી 2010_05 Page #724 -------------------------------------------------------------------------- ________________ દેવે વગેરે કયાંથી આવીને ઉત્પન્ન થાય? ૭૦૫ આઠ ભવ કહેવા. સંસીએ સંખ્યાત વર્ષ આયુષવાળામાંથી જ આવે. શરીરની ઊંચાઈ આગળના અસંખ્યાતમા ભાગથી માંડી એક હજાર જન કહેવી; પિતે જઘન્ય સ્થિતિવાળા હોય, તો ઊંચાઈ માત્ર આંગળને અસંખ્યાતમો ભાગ કહેવી. ત્રણ લેસ્યા, મિચ્છાદષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગ, ત્રણ સમુદ્દઘાત અને અપ્રશસ્ત અધ્યવસાયે કહેવા. ૨. જે મનુષ્યથી આવે તો સંસી અને અસંગની બંનેમાંથી આવે. સંજ્ઞી સંખ્યાત વર્ષને આયુષવાળામાંથી જ આવે; તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેમાંથી આવે. સંખ્યાતવર્ષવાળાનું શરીર આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને પાંચસે ધનુષ જેટલું કહેવું. ૩. જે દેવોમાંથી આવે તો ચારે વર્ગોમાંથી આવે. 5. અસુરકુમાર એક-બે–ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય; તેઓ યે સંવનન રહિત હાય (કારણકે તેમને અસ્થિ, શિરા અને સ્નાયુ ઇત્યાદિ નથી; પણ તેમનાં પુગલો ઇષ્ટ, અને મનોજ્ઞ છે.) તેમના શરીરની ઊંચાઈ આંગળની અસંખ્યાતમા ભાગથી માંડીને સાત હાથની કહેવી. અને વૈક્રિયશરીરની આગળની સંખ્યામાં ભાગથી માંડીને એક લાખ જન કહેવી. સંસ્થાન સમચતુરસ્ત્ર કહેવું; વૈક્રિયનું અનેક પ્રકારનું કહેવું. ચાર લેસ્યાઓ, ત્રણે દષ્ટિ, ત્રણે જ્ઞાન (અવશ્ય) અને ત્રણ અજ્ઞાન (વિકલ્પ૧), ત્રણ બેગ, ચાર ૧. સમ્યગદષ્ટિને ત્રણ જ્ઞાન અવશ્ય હોય; મિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન હોય છે, પણ જેઓ અસંજ્ઞીમાંથી આવે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં વિભગ નથી હોતું. 2010_05 Page #725 -------------------------------------------------------------------------- ________________ ૭૦૧ શ્રીભગવતીસાર સંજ્ઞા,. ચાર કષાય, પાંચ ઈદ્રિય, પાંચ સમુદ્ધાત, બે વેદના, બે વેદ, બંને અધ્યવસાય, અને બે ભવ હોય છે. નાગકુમાર વગેરેનું પણ તેમ જ જાણવું. મા. વાનવ્યંતરનું પણ તેમ જ. ૬. તેવું જ તિકોનું : પણ તેમને એક તેજોલેસ્યા જ કહેવી. તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય કહેવાં. હું વૈમાનિકોમાં કલ્પપપન્નમાંથી જ આવે; અને તે પણ સૌધર્મ અને ઈશાન એ બેમાંથી જ. તેમનું જ્યોતિષ્ક પ્રમાણે જાણવું. અપકાયિકોનું પૃથ્વીકાયિકોની જેમ જાણવું. તેવું જ તેજસ્કાયિકનું પણ; પરંતુ તેઓ દેશમાંથી આવતા નથી એમ કહેવું. વાયુકાયિકનું પણ તેજસ્કાયિકની જેમ જાણવું વનસ્પતિકાયિકનું પૃથ્વીકાયિકની જેમ જાણવું. પણ અમુક વર્ગમાં નિરંતર અનંત જીવ ઉત્પન્ન થાય છે એમ કહેવું; અને ભવ બેથી માંડીને અનંત કહેવા. બેઈકિયજીવો, પૃથ્વીકાયિકની જેમ જાણવા. પણ અપકાયિકથી માંડીને ચતુરિંદ્રિય સાથે આઠ અને સંખ્યાત ભો કહેવા. પંચૅકિય તિર્યંચે અને મનુષ્ય સાથે આઠ ભવો કહેવા. દેવોમાંથી આવતા નથી એ પણ કહેવું. તેવું સામાન્ય રીતે ત્રણદ્રિયનું જાણવું. તથા ચારઈદ્રિયનું પણ જાણવું. પંચેન્દ્રિય તિર્યો નરયિક, તિર્ય, મનુષ્ય અને દેવામાંથી પણ આવે છે. . નરયિકમાંથી આવે તો સાતે 2010_05 Page #726 -------------------------------------------------------------------------- ________________ દેવા વગેરે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ७०७ પૃથ્વીના નૈરિયામાંથી આવે. રત્નપ્રભાના નારકનું અસુરકુમાર જેવું કહેવું; પણ તેનાં પુદ્ગલે। અનિષ્ટ અને અમનેાન કહેવાં. શરીરની અવગાહના આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને સાત ધનુષ્ય, ત્રણ હાય અને ઇ આંગળની કહેવી. વૈક્રિયની આંગળના સંખ્યાતમા ભાગથી પંદર સુધ અને અઢી હાથ કહેવી. તેમને હુંડક સંસ્થાન, કાપાતક્ષેશ્યા, ચાર સમુદ્ધાત, નપુંસકવેદ, અને એથી આ ભવ કહેવા. શકરાપ્રભાનું પણ એ પ્રમાણે કહેવું. પણ અવગાહના પ્રના પદ ૨૧, પૃ, ૪૧૭-૧૭ માં કહ્યા પ્રમાણે કહેવી. તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવસ્ય કહેવાં. એમ છઠ્ઠી સુધી જાવું, પણ અવગાહના, લેસ્યા આદિમાં ફેર સમજી લેવેા. સાતમી પૃથ્વીના નારકને એથી છ ભવ, કહેવા. આ. બેતિય ચેામાંથી આવે । બધું પૃથ્વીકાયક પ્રમાણે .જાવું. પૃથ્વીકાયકને એથી આઠ ભવ કહેવા; એમ ચતુર દ્રિય સુધી જાવું, પચે દ્રિયમાંથી આવે તે સની-અસ'ની બંનેમાંથી આવે ઇ, પૃથ્વીકાયિક પ્રમાણે જાણવું. અસની ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય તે રત્નપ્રભા પેઠે જાણવું, પણ પરિમાણ એક-એ-ત્રણ અને સંખ્યાતા કહેવું. પેાતે જધન્ય સ્થિતિવાળા હાય, તે પૃથ્વીકાયિક પેઠે જાણવું. પણ એથી આ ભવ કહેવા. સની સખ્યાત વર્ષના આયુષવાળામાંથી જ આવે. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય, તે। પિરમાણુ એક-એ-ત્રણ અને સંખ્યાત કહેવું. શરીર આંગળના 2010_05 Page #727 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર અસંખ્યાતમાં ભાગથી માંડીને એક હજાર જન કહેવું. બાકી બધું રત્નપ્રભા પ્રમાણે. . જે મનુષ્યમાંથી આવે તો સંજ્ઞી અને અસંગી બંનેમાંથી આવે. સંસી સંખ્યાતવર્ષ આયુધવાળામાંથી આવે; તથા તે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેમાંથી આવે. સંગી મનુષ્યની બધી વક્તવ્યતા પૃથ્વીકાયિકની પેઠે જાણવી. જે તે ઉત્કૃષ્ટ કાયવાળામાં જન્મે તો શરીરપ્રમાણ બેથી નવ આંગળથી માંડીને પાંચસો ધનુષ કહેવું. અને બે ભવ કહેવા. . દેશમાંથી આવે તો ચારે વર્ગોમાંથી આવે. વૈમાનિકમાંથી આવે તો કલ્પપપમાંથી અને તે પણ સહસ્ત્રાર કલ્પ સુધીનામાંથી આવે. સૌધર્મદેવને બેથી આઠ ભવ કહેવા. લેા સનકુમાર, મહેન્દ્ર, અને બ્રહ્મલેકમ એક પા કહેવી; અને બાકી બધાને શુકલ કહેવી. વેદમાં પુરુષવેદ કહે. ૪. મનુષ્ય મનુષ્યો ચારે ગતિમાંથી આવે છે. નારકામાં સાતમી પૃથ્વીનામાંથી ન આવે.૧ ૩. તિર્યમાં તેજસ્કાય અને વાયુકામાંથી ન આવે. જેમાંથી આવે તો ચારે ગતિમાંથી આવે. એ પ્રમાણે બધું પંચૅકિયતિર્યંચ પ્રમાણે સહસ્ત્રાર દેવો સુધી કહેવું. આનત પ્રાણત, આરણ અને અય્યતનું પણ તેમ સમજી લેવું. ૧. પરિમાણ બધે વધારેમાં વધારે સંખ્યાતા કહેવું 2010_05 Page #728 -------------------------------------------------------------------------- ________________ કરી. પણ નાયી માળા અવગાહને પ્રથમ ચારનું દેવે વગેરે કયાંથી આવીને ઉત્પન્ન થાય? ૭૯ કલ્પાતીતમાં પણ રૈવેયક અને અનુત્તરૌપપાતક બંનેમાંથી આવે. રૈવેયકદેવને વૈક્રિય શરીર ને કહેવું; તેની અવગાહના આગળના અસંખ્યાતમા ભાગથી માંડીને બે હાથની કહેવી. સમચતુરઢ સંસ્થાન, તથા પાંચ સમુઘાતે કહેવા, પણ ક્રિય તથા તૈજસ તેઓ કરી શકતા નથી કે કરશે પણ નહિ, એમ કહેવું. અનુત્તરૌપપાતિકમાં પણ પાંચમાંથી આવે. પ્રથમ ચારનું ત્રિવેયક મુજબ જાણવું; પણ અવગાહના આગળના અસંખ્યાતમા ભાગથી માંડીને એક હાથ કહેવી. સમ્મદાષ્ટ કહેવી. ત્રણ જ્ઞાન અવશ્ય કહેવાં. બેથી ચાર ભવ કહેવા. સર્વાર્થસિદ્ધની બાબતમાં તે પ્રમાણે જાણવું. પણ એ ભવ કહેવા. પ. દે વનવ્યંતર દેવનું નાગકુમારે જેવું જાણવું. તિષિકેનું પણ તેમ જ જાણવું; પરંતુ તિર્યમાં તે સંજ્ઞી પંચૅપ્રિય તિથી ઉત્પન્ન થાય એમ કહેવું. તેઓ સંખ્યાતા કે અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળામાંથી આવે. અસંખ્ય વર્ષવાળાનું શરીર પ્રમાણુ બેથી નવ અને ૧૮૦૦ ધનુષથી કાંઈક વધારે કહેવું. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યની અવગાહના કાંઈક અધિક નવો ધનુષ્યથી ત્રણ ગાઉ સુધીની જાણવી. સૌધર્મદેવનું જ્યોતિષિક ઉદ્દેશ પ્રમાણે જાણવું. અસંખ્યાત વર્ષવાળા સંજ્ઞી પંચેંદ્રિય તિર્યચને બે દષ્ટિએ કહેવી; એ જ્ઞાન કે અજ્ઞાન અવશ્ય કહેવાં. સંખ્યાત વર્ષવાળાને બે દષ્ટિ, બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય કહેવાં. 2010_05 Page #729 -------------------------------------------------------------------------- ________________ te શ્રીભગવતી-સાર અસંખ્ય વના આયુષ્યવાળા ની મનુષ્યનું પ્રમાણ એકથી ત્રણ ગાઉનું કહેવું. સનકુમારેાની ઉત્પત્તિ શર્કરાપ્રભાની પેઠે - જાણુકી. માહે, બ્રહ્મક્ષેાક અને સહસ્રાર સુધી એ પ્રમાણે જાણવું. લાંતક વગેરેમાં જધન્ય સ્થિતિવાળા તિર્યંચયેાનિકને છ લેસ્યાએ કહેવી; બ્રહ્મક્ષેાક અને લાંતકમાં પાંચ સહનન કહેવાં તથા મહાશુક્ર અને સહસ્ત્રારમાં ચાર કહેવાં.૧ આનત દેવામાં તિર્યંચયેાનિકે ઉત્પન્ન નથી થતા. સખ્યાત વવાળા પર્યાપ્ત સની મનુષ્યને ત્રણ સહનન કહેવાં; અને ત્રણથી સાત ભવ કહેવા. ત્રૈવેયક દેવાને એ સહનન કહેવાં. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતમાં પ્રથમ સહનન કહેવું અને ત્રણથી પાંચ ભવ કહેવા. મનુષ્યની બાબતમાં પ્રથમ સહનન કહેવું. સર્વાસિહ દેવાની બાબતમાં સની મનુષ્યાને ત્રણ ભવ કહેવા, સંગી મનુષ્ય પોતે જઘન્ય કાળની સ્થિતિવાળા હોય, તા પ્રમાણ એથી નવ હાથ કહેવું. શતક ૨૪ ૧૦ દેવની શરમ ગૌ॰—હે ભગવન્! મેાટી ઋદ્ધિવાળા દેવ મરણ સમયે ચ્યવતા શરમને લીધે કેટલાક કાળ સુધી આહાર નથી કરતા? મહાગૌતમ! જ્યારે દેવ મરવાની તૈયારીમાં હોય છે, ત્યારે પાતે જ્યાં ઉત્પન્ન થવાના છે તે ઠેકાણાને પુરુષ દ્વારા ભાગવાતી સ્ત્રીના ગર્ભાશયને ~~~ જોઈ ને શરમાય છે. તથા તેને ધૃણા આવે છે. કારણકે પેાતાની ઉત્પત્તિમાં ગંદકીરૂપ - ૧. આ વક્તવ્યતા તિર્યંચે અને મનુષ્યાને આશરીને જાણવી. 2010_05 Page #730 -------------------------------------------------------------------------- ________________ દેવની શરમ ૦૧૧ વીર્ય વગેરે કારણ છે એમ તે જુએ છે. આમ અરતિને લીધે ચેન ન પડવાથી તે દેવ આહાર નથી કરતા. પરંતુ પછી ભૂખથી થતી પીડા લાંબે કાળ સહન ન થવાથી આહાર કરે છે. પછી તેનું દેવઆયુષ સર્વથા નષ્ટ થતાં તે જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાંનું આયુષ ભોગવે છે. તે આયુષ મનુષ્યનું જાણવું - શતક ૧, ઉદ્દે છે - ટિપ્પણ દેવકે વિષે થોડીક સામાન્ય હકીકત અત્રે એકત્રિત કરી છે : ૧. દેવોના ચાર વર્ગોમાંથી ત્રીજા વર્ગ – જ્યોતિષ્કમાં માત્ર પીત – તેજોલેસ્યા જ છે. અહીંયાં લેસ્યાને અર્થ દિવ્યલેણ્યા એટલે કે શારીરિક વર્ણ સમજવો. અધ્યવસાયવિશેષરૂપ ભાવલેસ્યા તે ચારે નિકાયના દેવામાં છે હોય છે. ૨. ઉપરના ચારે દેવવર્ગો ઈક, સામાનિક આદિ દશ વિભાગોમાં વિભક્ત છે. ૧. સામાનિક આદિ બધા પ્રકારના દેના સ્વામી ઈદ્ર કહેવાય. ૨. આયુષ આદિમાં ઈદની સમાન એટલે કે જે અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેનામાં ફક્ત ઇત્વ નથી, તે ૧. દેવને આહાર એટલે તથાવિધ પુગલોને મનથી ગ્રહણ કરવાં તે. - ૨. મહાદ્ધિવાળે દેવ મરીને નારક કે દેવ તથા તિર્યંચ નથી થતો. 2010_05 Page #731 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર સામાનિક કહેવાય છે. ૩. મંત્રી અથવા પુરોહિત જેવા તે ત્રાયશ્ચિંશ. ૪. મિત્ર જેવા તે પારિષદ. ૫. શસ્ત્ર ઉગામીને પીઠ પછવાડે ઊભા રહે તે આત્મરક્ષક. ૬. સરહદની રક્ષા કરે તે કપાલ. ૭. સૈનિક કે સેનાપતિ જેવા તે અનીક. ૮. નગરવાસી જેવા તે પ્રકીર્ણક. ૯. દાસ જેવા તે અભિયોગ્ય અને ૧૦ અત્યંજ જેવા તે કિટિબષિક. પરંતુ વ્યંતરો અને જ્યોતિષ્ઠોમાં ત્રાયશ્ચિંશ અને લોકપાલ નથી. ભવનવાસમાં અને વ્યંતરમાં બે બે ઇંદ્ર છેઃ ચમર અને બલિ અસુરકુમારોમાં; ધરણ અને ભૂતાનંદ નાગકુમારેમાં ઇ.૧ ૩. ભવનપતિ અને વ્યંતર જાતિના દેશમાં શારીરિક વર્ણપ દ્રવ્યલેસ્યા ચાર જ છે: કૃષ્ણ, નીલ, કાપિત અને તેજ. ૪. દશે પ્રકારના ભવનપતિ જંબુપમાં આવેલા સુમેરુ પર્વત નીચે, એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તીરછા અનેક કટાકેટી લક્ષ યોજન સુધી રહે છે. અસુરકુમારે માટે ભાગે આવાસમાં અને ક્યારેક ભવનમાં વસે છે તથા નાગકુમાર આદિ મોટે ભાગે ભવનમાં જ વસે છે. રત્નપ્રભાના પૃથ્વીપિંડમાંથી ઊંચે નીચે એક એક હજાર યોજન છોડી દઈને, વચલા એક લાખ અોત્તર હજાર યોજન પરિમાણ ભાગમાં આવા દરેક જગાએ છે. પરંતુ ભવને ૧. જુઓ વિદ્યાપીઠ પ્રકાશિત તત્ત્વાર્થ સૂત્ર પા. ૧૭૬; અ૦ 2010_05 Page #732 -------------------------------------------------------------------------- ________________ ટિમ્પણ ૭૧૩ તો રત્નપ્રભામાં નીચે નેવું હજાર જનપ્રમાણ ભાગમાં જ છે. આવાસો મોટા મંડપ જેવા હોય છે, અને ભવન નગર જેવાં હોય છે. * ૫. અવધિજ્ઞાનનો વિષય : અવધિજ્ઞાનનું સામર્થ્ય ઉપર ઉપરના દેવામાં વધારે છે. પહેલા અને બીજા સ્વર્ગના દેવોને નીચેના ભાગમાં રત્નપ્રભા સુધી, તીરછી ભાગમાં અસંખ્યાત લાખ જન સુધી અને ઊંચા ભાગમાં પિતપિતાના વિમાન સુધી જાણવાનું સામર્થ્ય હોય છે. ત્રીજા અને ચેથા સ્વર્ગના દેવેને નીચેના ભાગમાં શર્કરા પ્રભા સુધી, તીરછી ભાગમાં અસંખ્યાત લાખ જન સુધી અને ઉર્ધ્વ ભાગમાં પિતપોતાના ભવન સુધી જોવાનું સામર્થ્ય છે. એ રીતે વધતાં વધતાં અનુત્તર વિમાનવાસી દેવો સંપૂર્ણ લોકનાલીને જોઈ શકે છે. ૬. ગમનક્રિયાની શક્તિ અને પ્રવૃત્તિ ઉપર ઉપરના દેવોમાં એાછાં હોય છે. કેમકે ઉપર ઉપરને દેવામાં ઉત્તરોત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હેવાથી દેશાંતર વિષયક ક્રીડા કરવાની રતિ ઓછી થતી જાય છે. શક્તિ ગમે તેટલી હોય તે પણ કોઈ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયો નથી અને જશે નહિ. 2010_05 Page #733 -------------------------------------------------------------------------- ________________ વિશેષ કથન ભવનવાસી દેવે ગૌ––હે ભગવન્! બધા અસુરકુમારે સરખા આહારવાળા અને સરખા શરીરવાળા છે ? મ–ના ગૌતમ! અસુરકુમારે બે પ્રકારના છે : મેટાશરીરવાળા અને નાના શરીરવાળા. તેમાં મેટા શરીરવાળા ઘણા પુગનો આહાર કરે છે, ઘણે ઉપનિશ્વાસ લે છે, વારંવાર આહાર કરે છે; તથા વારંવાર ૧. તેમનું નાનામાં નાનું શરીર આંગળના અસંખ્યય ભાગ જેટલું છે, અને મેટામાં મેટું સાત હાથનું છે. વૈકેય શરીર તો મેટામાં મોટું એક લાખ એજનનું છે. ૨. એના સંબંધમાં સામાન્ય નિયમ એ છે કે દશ હજાસ વર્ષના આયુષવાળા દેવો એક એક દિવસ વચમાં છોડીને આહાર લે છે; પલ્યોપમના આયુષવાળા દેવો દિનપૃથકત્વની પછી (બેથી નવ સુધી) આહાર લે છે; અને સાગરોપમના આયુષવાળા માટે એ નિયમ છે કે, જેનું આયુષ જેટલા સાગરોપમનું તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે. 2010_05 Page #734 -------------------------------------------------------------------------- ________________ ભવનવાસી દે " ૭૧૫ ઉસનિઃશ્વાસ લે છે. પણ નાના શરીરવાળા તેથી ઊલટું કરે છે. ગૌ૦–હે ભગવન ! બધા અસુરકુમારો સરખા કર્મવાળા છે? મ–ના ગૌતમ ! જેઓ પહેલાં ઉત્પન્ન થયેલા છે. તેઓએ ઘણું અશુભ કર્મ એકઠું કર્યું હોવાથી મહાકર્મવાળા. છે; અને જે પછી ઉત્પન્ન થયેલા છે. તેઓ અલ્પ કર્મવાળા, છે. તે પ્રમાણે પહેલાં ઉત્પન્ન થયેલાઓનું શુભકર્મ ક્ષીણ થયું હોવાથી તેઓને શુભ વર્ણ અને શુભ લેસ્યા પણ. ઘટી જાય છે. ગૌ૦–-હે ભગવન ! બધા અસુરકુમાર સરખી. વેદનાવાળા છે? મ–ના ગૌતમ ! જે અસુરકુમાર સંજ્ઞિભૂત છે, ૧. સામાન્ય નિયમ એ છે કે, જેમ જેમ દેવાની સ્થિતિ વધતી જાય, તેમ તેમ ઉસનું કાલમાન પણ વધતું જાય. જેમકે દશ હજાર વર્ષના આયુષવાળા દેવને એક એક ઉસ સાત સાત રસ્તાકપરિમાણુ કાળમાં થાય; એક પોપમ આયુષવાળાને એક દિવસમાં એક જ હોય; અને સાગરોપમ આયુષ્યવાળાનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેનો એક એક ઉફ સ તેતેટલે પખવાડિયે થાય છે. ૨. તેઓનું ચિત્ત અતિ કંદર્પ અને દર્પ યુક્ત હોવાથી અનેક પ્રકારની યાતના વડે નારકોને પીડા પમાડતા તેઓ ઘણું અશુભ કમ એકઠું કરે છે.---ટીકા ૩. સંજ્ઞા એટલે સમ્યગદર્શન. પહેલાં અસંજ્ઞી હોઈ પછી સંજ્ઞી થયા હોય, અર્થાત્ મિથ્યાદર્શન છોડીને જેઓ જન્મથી સમ્યગદર્શનયુક્ત ઉત્પન્ન થયેલા હોય તે સંક્ષિભૂત કહેવાય 2010_05 Page #735 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર તેઓને પોતે કરેલી ચારિત્રની વિરાધના યાદ આવતી હોવાથી ચિત્તને સંતાપ થાય છે, તેથી તેઓ મહા વેદનાવાળા છે. પણ જે અસંગ્નિભૂત – મિશ્રાદષ્ટિએ છે તેનું મન ઉપતાપરહિત છે, માટે તેઓ ઓછી પીડાવાળા છે. – શતક ૧, ઉદ્દે ૨ એ પ્રમાણે સ્વનિતકુમારે સુધી જાણવું. ગૌ---હે ભગવન! અસુરકુમારોના ઇદ્ર અને તેઓના રાજા ચમરની સુધર્મા નામની સભા ક્યાં રહેલી છે? મ–હે ગૌતમ ! જબુદ્ધીપમાં રહેલ મેરુપર્વતની દક્ષિણ બાજુએ તીરછી અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી અણવર નામનો દ્વીપ આવે છે. તે દ્વીપની વેદિકાના આવેલા છેડાથી આગળ વધીએ ત્યારે અણેદય નામને સમુદ્ર આવે છે. તેમાં ૪ર લાખ યેાજન ઊંડા ઊતર્યા બાદ તે ઠેકાણે તિગિચ્છકફૂટ નામનો ઉત્પાતપર્વત આવે છે. તે પર્વત મૂળમાં વિસ્તૃત છે, વચ્ચે સાંકડે છે અને ઉપર વિશાળ છે. તે પહાડ આ રત્નમય છે. તે પર્વતના ઉપરના સમતળ ભાગમાં એક મોટો મહેલ છે. તે તિગિછિકફૂટ પર્વતની દક્ષિણે અરુણોદય સમુદ્રમાં કરેડ, પંચાવન કરેડ, પાંત્રીસ લાખ અને પચાસ હજાર યોજન તીર છું ગયા પછી, તથા નીચે રત્નપ્રભા પૃથ્વીને ૪૦ હજાર યોજન જેટલે ભાગ અવગાહ્યા પછી, અસુરના રાજા ચમરની ચમચંચા નામની - ૧, તિયોકમાં જવા સારુ જ્યાં આવીને અમર ઉત્પતન કરે – ઊડે તે સ્થળનું નામ “ઉપાતપર્વત” કહેવાય. 2010_05 Page #736 -------------------------------------------------------------------------- ________________ ૭૧૭ ભવનવાસી દે રાજધાની આવે છે. તેનો કિલ્લો ૧૫૦ જન ઊંચે છે. તે કિલ્લો નીચે ૫૦ એજન પહોળા છે અને ઉપર તેર જન પહોળે છે. તેને એક એક બાહુમાં પાંચસે પાંચ દરવાજા છે. તેની ઊંચાઈ ૨૫૦ યોજન છે, અને વિસ્તાર ૧૨૫ પેજન છે. તેમાં તેની સુધર્માસભા વગેરે આવેલાં છે. – શતક ૨, ઉદ્દે ૮. મોકા નગરીના નંદન ચૈત્યમાં ભગવાનના બીજા શિષ્ય. અગ્નિભૂતિ પૂછે છે : હે ભગવન ! અસુરરાજ ચમર કેવી. ત્રાદ્ધિ, કાંતિ, બળ, કીર્તિ, સુખ, પ્રભાવ અને વિક્ર્વાણ શક્તિવાળે છે? મં–હે ગૌતમ ! તે ત્યાં ૩૪ લાખ ભવનાવાસ.. ઉપર, ૬૪ હજાર સામાનિક દેવો ઉપર, ૩૩ ત્રાયશ્ચિંશક દેવો ઉપર, ચાર લોકપાલો ઉપર, પાંચ પટરાણુઓ ઉપર સાત સેનાએ ઉપર, તથા બે લાખ પ૬૦૦૦ આત્મરક્ષક દેવો ઉપર અને બીજા નગરવાસી દે ઉપર સત્તાધીશપણું ભોગવતો વિહરે છે. એ ચમર આખા જબુદીપ , પણ આ તીરછા લોકમાં પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધીનું * -- — ૧. વિગત માટે જુઓ જીવાભિગમસૂત્ર પ૨૧-૬૩૨. ૨. તેમને જન્મ મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રીય વિપ્ર શ્રી વસુભૂતિને ત્યાં પૃથ્વીદેવીની કૂખે થયો હતો. દીક્ષા સમયે તે ૪૩ વર્ષના હતા. બાદ તે ૧૨ વર્ષ છદ્મસ્થપણે અને ૧૬ વર્ષ કેવળીપણે વિદ્યમાન હતા. તેમનું કુલ આયુષ્ય ૭૪ વર્ષનું હતું. તેમનું નિર્વાણ મહાવીરના જીવનકાળમાં જ રાજગૃહમાં. થયું હતું. 2010_05 Page #737 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર સ્થળ અસુરકુમારદેવ અને દેવીઓથી ગાઢ ભરાઈ જાય તેટલાં બધાં રૂપે વિતુર્વી શકે છે.૧ -- શતક ૩, ઉદ્દે ૧ ત્રીજા કાશ્યપગોત્રીય વાયુભૂતિ અનગાર ભગવાનને અસુરરાજ બલિ વિષે પૂછે છે. તેનાં ભવનો ત્રીસ લાખ, સામાનિક ૬૦ હજાર; બીજું બધું ચમર પ્રમાણે જાણવું. અગ્નિભૂતિ નાગરાજ ધરણ વિષે પૂછે છે. તેના ભવનાવાસો ૪૪ લાખ, સામાનિકો છ હજાર, ત્રાયશ્વિંશકે ૩૩, લોકપાલો જ, પટરાણીઓ છે, આત્મરક્ષકો ૨૪ હજાર : બીજું બધું ઉપર પ્રમાણે. એ પ્રમાણે સ્વનિતકુમારો, વાનગંતરે તથા જ્યોતિષ પણ જાણવા. વિશેષ એ કે, દક્ષિણ દિશાના બધા ઈકો વિષે અગ્નિભૂતિ પૂછે છે, અને ઉત્તર દિશાના વિષે વાયુભૂતિ • વ્યંતરને અને જ્યોતિષિકાને ત્રાયશ્ચિંશે તથા લોકપાલો નથી હોતા. તેઓને ચાર હજાર સામાનિક અને ૧. અસુરકુમારે માં જે મિથ્યાદષ્ટિ છે, તે ધારે તેથી ઊલટું રૂ૫ વિકર્વી શકે છે; પણ જે સમ્યગદૃષ્ટિ છે, તે જેવું ધારે તેવું રૂપ વિક છે. – શતક ૧૮, ઉદ્દે પ ૨. તે પણ ઇદ્રભૂતિ અને અગ્નિભૂતિ એ બે ગણધરના સગા ભાઈ હતા. તેમની દીક્ષા સમયે ઉંમર ૪૨ વર્ષ હતી. તે ૧૦ વર્ષ છદ્મસ્થ રહ્યા અને ૧૮ વર્ષ કેવલી પણે રહ્યા. કુલ આયુષ ૩૦ વર્ષનું. 2010_05 Page #738 -------------------------------------------------------------------------- ________________ વિમાનિકા ૭૧૯ ૧૬૦૦૦ આત્મરક્ષક હોય છે. દરેકને ચાર ચાર પટરાણી હોય છે.* - શતક ૩, ઉદ્દે ૧ ચભર વગેરે ઇદ્રોને ત્રણ ત્રણ સભાઓ હેય છે. તેમનાં નામ શમિકા, ચંડા અને જાતા છે. પહેલી સ્થિર સ્વભાવવાળી છે, બીજી ચંડ છે, અને ત્રીજી કોપ વગેરે ભાવોને વગર પ્રયોજને પણ ભજનારી છે. એ ત્રણે સભા ક્રમપૂર્વક અત્યંતરા, મધ્યમા અને બાહ્યા છે. પ્રથમ સભામાં ૨૪૦૦૦ સભાસદો છે, બીજીમાં ૨૮૦૦૦ અને ત્રીજીમાં ૩ર૦૦૦. પ્રથમ સભામાં ૩૫૦ દેવીઓ, બીજીમાં ૩૦૦ અને છેલ્લીમાં ૨૫૦ દેવીએ સભાસદ છે. એ પ્રમાણે બલિ વગેરેનું પણ જાણવું. પણ સભાસદ બધેથી ચાર ચાર હજાર ઓછા કરવા, અને દેવીઓમાં સો સો ઉમેરવી. – શતક ૩, ઉદે. ૧૦ ૨ વૈમાનિકે ઈશાનંદના લોકપાલે, તેમનાં વિમાનો, અને રાજધાનીઓ માટે શતક ૪, ઉદ્દે ૧-૮; માં જોયું. શકરાજના લોકપાલો વગેરેના વર્ણન માટે જુઓ શતક ૩, ઉદ્દે છે. તેને ચાર લોકપાલો છેઃ સેમ, યમ, વરુણ અને વૈશ્રમણ. સેમરાજાની • અસુરકુમાર વગેરેની પટરાણીઓનાં નામ વગેરેનું વર્ણન શતક ૧૦, ઉદ્દે પમાં છે. ૧. એમ બીજે ઠેકાણે પણ થતા ફેરફારને માટે જુઓ વાભિગમ સૂત્ર ૫. ૧૬૪-૧૭૪ તથા ૩૮૮-૩૯૦. 2010_05 Page #739 -------------------------------------------------------------------------- ________________ ७२० શ્રીભગવતી-સાર ૩ આનામાં આ દેવા રહે છે ઃ સેમકાયિકા, સેામદેવકાયિકા, વિદ્યુત્સુભારા, વિદ્યુતત્કુમારી, અગ્નિકુમાર, અગ્નિકુમારી, વાયુકુમાર, વાયુકુમારીએ, ચદ્રો, સૂર્યાં, ગ્રહેા, નક્ષત્રા, તારાએ વગેરે. અંતિરક્ષમાં જે ઉત્પાતા થાય છે, તે બધા સેમ મહારાજાની જાણમાં ( વશમાં ) છે, તે જેવાકે : ગ્રહદ ડ,૧ ગ્રહમુસલ, ૧ ગ્રહગર્જના, ગ્રહયુદ્ધ, રે અબ્રવૃક્ષ, ગધવનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, ચૂપક, યક્ષજ્વલિત, ધૂમિકા, અહિકા, રજાત,* ચદ્રોપરાગ (ગ્રહણ ), Öપરાગ, પ્રતિચંદ્ર ( બીજા દ્રો ); ઉદકમત્સ્ય ( ઇંદ્રધનુષના ખડે1 ); કપિહસિત ( વાદળાં વિનાના આકાશમાં વીજળીને ઝબકારા ); અમેાધ ( સૂર્યના ઉદય અને અસ્ત વખતે સૂર્યના કિરણના વિકારથી થતા લાંબા લીસોટા : પૂર્વાદિ દિશાના પત્રના, વાતાદ્વ્રામ ( ઠેકાણા વિનાના પત્રના ), ( સમુદ્રના કલ્લેાલની પેકે વાતા પવતા ), ( પવનની એળીએ ), ગુજતા પવના (ગુજાવાતા), ઝંઝાવાતા અને ( તણખલાં વગેરે ફેરવનારા ) સવકવાતા. વાતાત્કલિકા મંડલિકાવાત યમરાજાને નીચેની વસ્તુએ જાણમાં ( વશમાં ) છે ડિબ ( વિદ્નો ), ડમર ( એક રાજ્યમાં જ રાજકુમાર વગેરેએ ૧. ત્રણ ચાર ગ્રહેાની લાંબી હાર વી. ૨. એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં એવી રીતે સામસાંની હારમાં બે ગ્રહેાનું રહેવું તે. ૩. અજવાળિયાના દિવસેામાં પડા, બીજ અને ત્રીજ સુધી જે વડે સબ્યાના ઈંડા ઢંકાય છે તે. ૪. દિશાનું રજસ્વલપણું.. 2010_05 Page #740 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક કરેલા ઉપદ્રવો), કલહ, બેલ, ખાર (પરસ્પર મત્સરે ), મહાયુદ્ધો, મહાપુરુષનાં મરણ, દુબૂત (ભાણસ, અનાજ વગેરેને નુકસાન પહોંચાડનારા નઠારા જીવો), રેગે, મહામારીઓ, વેદનાઓ, વળગાડે, એકાંતરિયા વગેરે તાવ, દાહ, સડે, અજીર્ણ, પાંડુરોગ, શળ, મરકી, મહામારી વગેરે. - વરુણરાજાની જાણમાં અતિવૃષ્ટિ, મંદવૃષ્ટિ, સુષ્ટિ, દુષ્ટિ, ઉદભેદ (પહાડ વગેરેમાંથી પાણીની ઉત્પત્તિ), ઉદકભીલ (તળાવ વગેરેમાં પાણીનો સમૂહ), અપવાહ (પાણીનું થોડું વહેવું), પાણીને પ્રવાહ, ગામનું તણાઈ જવું, પ્રાણુક્ષય, વગેરે બધા છે. વિશ્રમણના તાબામાં લોઢાની વગેરે ખાણે, માલ્યાદિની વૃષ્ટિ, અન્નાદિની વૃદ્ધિનહાનિ, નધણિયાતાં ઘરે, જમીનમાં દાટેલી સંપત્તિ વગેરે છે. – શતક ૩, ઉદ્દે ૭ લવસત્તમદે લવસત્તમ એટલા માટે કહેવાય છે, કે કોઈ જુવાન તથા કુશળ પુરુષ શીધ્રતાપૂર્વક ડાંગર ઘઉં વગેરેના સાત લવ (કોળી) જેટલા સમયમાં તીર્ણ દાતરડાથી કાપી નાખે, તેટલું આયુષ (સાત લવ જેટલું). તેમને વધારે હોત, તે તે દેવો તે જ ભવમાં સિદ્ધ થાત. અનુત્તરૌપપાતિક દે પાસે અનુત્તર (સર્વોત્તમ) શબ્દાદિ હોય છે, માટે તે અનુત્તરૌપપાતિક કહેવાય છે. છ અંકના તપ વડે જેટલા કર્મની નિર્જરા થાય તેટલું કર્મ બાકી રહે ત્યારે અનુત્તરપપાતિક દેવપણે ઉત્પન્ન થવાય. – શતક ૧૪, ઉધે ૪૬ 2010_05 Page #741 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સાર લેાકાંતિક વિમાને આ કૃષ્ણરાજિઓનાં આડે અવકાશાંતરમાં આવેલાં છે, અને વચમાં રિષ્ટાભ વિમાન છે. જાતના લેાકાંતિક દેવા રહે ગાય, તુષિત, વરુણ, વચમાં રિષ્ટદેવ રહે છે. આ સાગરે પમની છે. આઠ લેાકાંતિક વિમાનેામાં આ છેઃ સારસ્વત, આદિત્ય, દ્વિ, અવ્યાબાધ અને આગ્નેય; તથા લેકાંતિક વિમાનામાં સ્થિતિ અસખ્ય હજાર યેાજનને અંતરે લેાકાંતિક આવેલા છે. આ વિમાનામાં અનેક વાર પૂર્વે સર્વ વા પૃથ્વીકાયિકાદિ પણે ઉત્પન્ન થયા છે; પણ દેવપણે અનંત વાર નથી ઉત્પન્ન થયા. વિમાનાથી લેકાંત તથા અનંત વાર શતક ૬, ઉદ્દે॰ પ્ 3 અસુરકુમારેાની સ્થિતિ ઓછામાં ઓછી દશ હજાર વર્ષની, અને વધારેમાં વધારે સાગરેાપમ કરતાં વધારે કહી છે. તે એછામાં એછા સાત સ્તાક વડે, અને વધારેમાં વધારે પખવાડિયા કરતાં વધારે કાળ ગયા પછી શ્વાસ લે અને નિઃશ્વાસ મૂકે. તેએ આહારના* અભિલાષી છે. * તેમને આહારમાં આવતાં પુદ્ગલા પીળાં, ધેાળાં, સુગ ધી, ખાટાં, મધુરાં, કોમળ, હળવાં, ચીકણાં અને ઉષ્ણુ હાય છે. પણ નારકામાં કાળાં, નીલાં, દુગાઁધી, તીખાં, કડવાં, કર્કશ, ભારે, ટાઢાં અને લુખાં હેાય છે. નારકો અને દેવાને અચિત્ત આહાર હેવા પણ પૃથ્વીથી માંડીને મનુષ્યને સચિત્ત, અચિત્ત અને મિશ્ર આહાર હેવે. 2010_05 Page #742 -------------------------------------------------------------------------- ________________ વિમાનિકે ૭૨૩ તેમને આહાર બે પ્રકાર છે: આભેગનિર્વર્તિત એટલે કે જ્ઞાનપૂર્વક કરેલો, અને અનાગનિર્વર્તિત એટલે અજ્ઞાનપૂર્વક કરેલો. જે આભોગનિર્વર્તિત આહાર છે તેનો અભિલાષ તેઓને ઓછામાં ઓછી ચાર ટંક-એક દિવસ પછી – અને વધારેમાં વધારે હજાર વર્ષ કરતાં વધારે કાળ ગયા પછી થાય છે. અનાગનિર્વર્તિતને અભિલાષ તો નિરંતર થયા કરે છે. નાગકુમારની ઓછામાં ઓછી સ્થિતિ દશ હજાર વર્ષની, અને વધારેમાં વધારે કાંઈક ઊણાં બે પલ્યોપમની છે. તેઓ ઓછામાં ઓછા સાત સ્તોકે અને વધારેમાં વધારે બે થી નવ મુહૂર્તની અંદર શ્વાસ લે અને મૂકે. તેઓને આગળ આહારને અભિલાષ ઓછામાં ઓછો એક દિવસ પછી અને વધારેમાં વધારે બે થી નવ દિવસની અંદર થાય છે. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. - નરયિકોની સ્થિતિ એછામાં ઓછી દશ હજાર વર્ષની અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમની છે. તેઓ અત્યંત દુ:ખી હોવાથી સતત શ્વાસ મૂકે છે અને તે છે; તેઓને આભોગનિર્વર્તિત આહારને અભિલાષ અંતર્મુહૂર્ત આદ થયા કરે છે. ૧. વર્ષાકાળમાં મૂત્ર વગેરે વધારે થાય છે, તેથી એમ જણાય છે કે શરીરમાં શીત પુદ્ગલો અધિક ગયાં હોવાં જોઈએ. જેમ તે શીત યુગલોને આહાર અભિપ્રાય વિના – અનાગનિવર્તિત છે – તેમ જ અસુરકુમારોને પણ અનાગનિર્વલિત આહાર હોય છે. 2010_05 Page #743 -------------------------------------------------------------------------- ________________ શ્રાભગવતી-સાર પૃથ્વીકાયિકોની સ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે બાવીસ હજાર વર્ષની કહી છે. તેઓ વિમાત્રાએ એટલે વિવિધ કાળે શ્વાસ લે છે. તેઓને આહારનો અભિલાષ નિરંતર હોય છે, તેઓ વ્યાધાત ન હોય તો યે દિશામાંથી આહાર લે છે. પણ જો વ્યાઘાત હોય, તો ત્રણ દિશામાંથી, ચાર દિશામાંથી અને પાંચ દિશામાંથી લે છે. ૧ એ પ્રમાણે જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક તથા વનસ્પતિકાયિક સુધી જાણવું. વિશેષ એ કે જેની જે સ્થિતિ હોય તે કહેવી અને વિવિધપણે ઉલ્લાસ જાણવો. બેઈજિયની સ્થિતિ બાર વર્ષની છે, અને ઉલ્લાસ, વિમાત્રામાં છે. આહારને અભિલાષ અસંમેય સમયવાળા અંતર્મુહૂર્તમાં વિમાત્રામાં થાય છે. બેકિય જીવોને આહાર બે પ્રકારને કહ્યો છે : રામાહાર, એટલે કે રૂવાં દ્વારા લેવાતો આહાર, અને પ્રક્ષેપાહાર, એટલે કે મુખમાં લેવાઈને થતો આહાર. તેમાં - ૧. તે વ્યાઘાત તેમને લોકાંતના ખૂણાઓ વિષે સંભવે છે; જ્યારે પૃથ્વીકાયને જવ નીચેના અથવા ઉપરના ખૂણા વિષે રહેલો હોય, ત્યારે નીચે અલોક હોય છે, તેમ જ પૂર્વ તથા દક્ષિણને વિષે અલોક હોય. આ પ્રમાણે ત્રણ દિશા અલોક વડે આચ્છાદિત હોવાથી અન્ય ત્રણમાંથી, આહાર સંભવે છે. ૨. તે સર્વની ઓછામાં ઓછી સ્થિતિ અંતર્મુહૂર્ત ની છે, અને વધારેમાં વધારે અપકાયની સાત હજાર વર્ષ, તેજસની ત્રણ અહોરાત્રની, વાયુની ત્રણ હજાર વર્ષની અને વનસ્પતિકાયની દશ હજાર વર્ષની છે. 2010_05 Page #744 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વિમાનિકે તેઓ જે પુદ્ગલોને રમાહારપણે ગ્રહે છે, તે બધાં સંપૂર્ણપણે ખાવામાં આવે છે, અને જે પુદગલો પ્રક્ષેપાહારપણે લેવામાં આવે છે, તેમાંને અસંખ્ય ભાગ ખાવામાં આવે છે, અને બીજા અનેક હજાર ભાગો ચખાયા વિના તેમ જ સ્પર્શીયા વિના જ નાશ પામે છે. તેમાં નહીં સ્પર્શયેલા પુગલો ચખાયેલા કરતાં અનંતગણું છે. ત્રણઈદ્રિયવાળાની વધારેમાં વધારે સ્થિતિ ૪૯ રાત્રીદિવસ, તથા ચાર ઇંદ્રિયવાળાની છ માસની છે. બાકી બધું પૂર્વ પ્રમાણે. પંચેદિય તિર્યંચોની વધારેમાં વધારે સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. તેઓને ઉચાસ વિમાત્રામાં છે. તેઓનો આભોગ આહાર ઓછામાં ઓછે અંતર્મુહૂર્વે અને વધારેમાં વધારે છ ટંકે – બે દિવસ ગયા પછી – હોય છે. તે પ્રમાણે મનુષ્યનું જાણવું; પણ આહાર ઓછામાં ઓછે અંતર્મુહૂર્તે -અને વધારેમાં વધારે આઠ ટંકે – ત્રણ દિવસ ગયા પછી હોય છે. વાનવ્યંતરોની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષની, અને વધારેમાં વધારે પલ્યોપમની છે. બાકી બધું નાગકુમારની પેઠે જાણવું. એ પ્રમાણે જ્યોતિષ્ક દેવોનું પણ જાણવું. પણ તેમને ઓછામાં ઓછું અને વધારેમાં વધારે બેથી નવ મુહૂર્ત પછી શ્વાસ હોય છે. અને આહાર ઓછામાં ઓછા અને વધારેમાં વધારે બેથી નવ દિવસ પછી હોય છે. તેઓની ઓછામાં ઓછી સ્થિતિ 2010_05 Page #745 -------------------------------------------------------------------------- ________________ vas શ્રીભગવતી-સાર પલ્મેાપમના આઠમા ભાગની, અને વધારેમાં વધારે પમેપમ ઉપરાંત એક લાખ વર્ષની છે. વૈમાનિકાની સ્થિતિ પત્યેાપમથી આરભી. તેત્રીસ સાગરોપમ સુધી જાણવી. તેમાં ઓછામાં ઓછી સૌધ તે આશરીને અને વધારેમાં વધારે અનુત્તર વિમાનવાસીઓને આશરીને સમજવી. ઉચ્છ્વાસનું પણ ઓછામાં ઓછું પ્રમાણ ઓછી સ્થિતિવાળાઓને આશરીને અને વધારેમાં વધારે પ્રમાણ વધારે સ્થિતિવાળાને આશરીને જાણવું. વૈમાનિકામાં જેની જેટલા સાગરાપમની સ્થિતિ હાય, તેટલા પખવાડિયે તેમના ઉચ્છ્વાસ અને તેટલા હજાર વર્ષે આહાર. સમજવે.૧ શતક ૧, ઉર્દૂ. ૧ ૧. ઓછામાં આા બેથી નવ દિવસ પછી અને વધારેમાં વધારે તેત્રીસ હન્તર વર્ષ પછી. [પ્રથમ આંકડા ઓછામાં આછાના, અને પછીના વધારેમાં વધારેના એમ ગણતાં સૌધ મેથી નવ દિવસ – એ હન્તર વર્ષોં; ઇશાન તેનાથી થોડા વધારે સમય બંનેમાં; સનકુમાર બે હાર વ – સાત હાર વ; સાહેદ્ર તેથી ઘેાડે! વધારે સમય; (હવે પછીના બધા આંકડા તેટલા હેનર વર્ષના ગણવા ). બ્રહ્મલોક ૭-૧૬ લાંતક ૧૦-૧૪; મહાશુક ૧૪-૧૭; સહસ્રાર ૧૭–૧૮; આવત ૧૮૧૯; પ્રાણત ૧૯૨૦; આરણ ૨૦-૨૧; અચ્યુત ૨૧-૨૨; ત્રૈવેયની ત્રણ ત્રિકા અનુક્રમે ૨૨-૨૩, ૨૩-૨૪, ૨૪-૨૫, ૨૫-૨૬, ૨૬-૨૭, ૨૭–૨૮, ૨૮-૨૯, ૨૯-૩૦, ૩૦-૩૧; વિજ્રથી માંડી અપરાજ્યિ ૩૧-૩૩; અને સર્વા સિદ્ધ ૩૩-૩૩,] 2010_05 Page #746 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક આહાર વિષે બીજી કેટલીક વિગતો આ પ્રમાણે છે : વર્તમાન ભાવની અપેક્ષાએ નરયિકે પાંચ ઈન્દ્રિયવાળા જીવોનાં શરીર જ ખાય છે. તેવું સ્વનિતકુમારે સુધી જાણવું. પૃથ્વીકાયિકે એકેદ્રિયનાં શરીરે ખાય છે એમ બે ઇન્દ્રિયવાળા બે દિયજીનાં, ત્રણ ઇધિવાળા ત્રણ ઈદ્રિયવાળા જીવોના અને ચાર ઇંદ્રિયવાળા ચાર ઈદ્રિયવાળા જીવોનાં શરીરને ખાય છે. જે જીવ જેટલી ઈદ્રિયોને ધણી હોય, તેટલી ઈદ્રિયવાળા જીવોનાં શરીર ખાય છે. તે પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. નૈરયિકો રામાહારવાળા જ છે, પ્રક્ષેપાહારવાળા નથી. એ પ્રમાણે એક ઈદ્રિયવાળા છે અને બધા દે વિષે પણ સમજવું. બે ઈદ્રિયવાળા જીવોથી માંડીને મનુષ્ય પયતના રેમાહાર તેમ જ પ્રક્ષેપાહાર કરનારા છે. - આહારીના વળી બે પ્રકાર છે: જાહારી એટલે આખા શરીર દ્વારા થઈ શકે તેવો આહાર કરનારા, અને મનેભક્ષી. નૈરયિકે જાહારી છે; એ પ્રમાણે બધા ઔદારિક શરીરધારી માટે સમજવું. વૈમાનિક સુધીના બધા દેવો જાહારી છે તેમ જ મનભક્ષી પણ છે. જેઓ મનભક્ષી દેવો છે, તેઓને “અમે મને ભક્ષણ કરવાને ઈચ્છીએ છીએ' એવી ઈચ્છા થતાં જ તે દેવોને ઈષ્ટ અને પ્રિય પુગલો તે દેવના ભક્ષણરૂપે આવે છે. એ રીતે મને ભક્ષણ કર્યા બાદ તેમનું ઇચ્છામન ચાલ્યું જાય છે. પ્રજ્ઞાપના પૃ. ૪૯૮–૫૧૧ 2010_05 Page #747 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર રત્નપ્રભા પૃથ્વીમાં નાનામાં નાનું શરીર આગળના અસંખ્યય ભાગ જેટલું છે; અને વધારેમાં વધારે સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળ છે. ત્યાંના નારાને ત્રણ શરીર કહ્યાં છે. વૈક્રિય, તેજસ અને કાર્મણ. તેઓનાં શરીર સંહનન–બાંધા વિનાનાં છે. તેમના શરીરમાં હાડકાં, શિરા અને સ્નાયુ નથી. તેમના શરીરનાં પુદ્ગલે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ વગેરે છે. તેમના શરીરે બે પ્રકારનાં છે. ભવધારણીય – જ્યાં સુધી જીવે ત્યાં સુધી રહેનારા; અને ઉત્તરક્રિય. તે બંને પ્રકારનાં શરીરે હુંડ સંસ્થાન (આકૃતિવાળાં છે. તેમની લેસ્યા કાપત છે. તેઓ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યમિથ્યાદૃષ્ટિ છે. તેમાં જેઓ જ્ઞાની છે, તેઓને ત્રણ જ્ઞાન નિયમપૂર્વક હોય છે, અને જેઓ અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. તેઓને મન-વાણી-કાયા ત્રણેના વ્યાપારે છે. ૧. સર્વ અંગોપાંગ કુલક્ષણ – હીનાધિક હોય તે ફંડ સંસ્થાન કહેવાય. જુઓ “અંતિમ ઉપદેશ” પા. ૧૩૦. ૨. જેઓ સમ્યકત્વ સહિત ઉત્પન્ન થાય છે, તેઓને જન્મકાળથી માંડીને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય. ૩. જેઓ સંજ્ઞીઓથી ઉત્પન્ન થયેલા હોય છે, તેઓને ભવપ્રત્યય વિભંગ હોવાથી તેઓ ત્રણ અજ્ઞાનવાળા હોય છે, અને જેઓ અસંજ્ઞીઓથી ઉત્પન્ન થયેલા હોય છે તેઓને જન્મ લીધા પછી પ્રથમ અંતમું હૂત વીત્યા બાદ વિર્ભાગજ્ઞાન ઊપજે છે; માટે તેઓને પહેલાં તો બે અજ્ઞાન હોય છે, અને પછી ત્રણ. 2010_05 Page #748 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિકે એમ સાથે પૃથ્વીઓમાં જાણવું. માત્ર શ્યામાં ભેદ છેઃ પહેલી અને બીજીમાં કાપત લેગ્યા છે, ત્રીજીમાં મિશ્ર ( કાપોત–નીલ) છે, ચોથીમાં નીલ છે, પાંચમીમાં મિશ્ર (નીલ-કૃષ્ણ) છે, છઠ્ઠીમાં કૃષ્ણ છે, અને સાતમીમાં પરમકૃષ્ણ છે. અસુરકુમારે કપાયે ક્રોધ, માન, માયા, લોભ એમ ન ગણવા, પણ લેભ, માયા, માન અને કોધ એ પ્રકારે ગણવા. તેમનાં શરીર પણ સંવનન વિનાનાં છે. તેમના શરીરનાં પુદ્ગલ ઈષ્ટ અને સુંદર હોય છે. તેમનું શરીર સમરસ સંસ્થાનવાળું છે. તેઓને કૃષ્ણ, નીલ, કાપત અને તેજેલેસ્યા એમ ચાર લેસ્યા છે. પૃથ્વીકાયિકોને ત્રણ શરીર ગણવાં: ઔદારિક, તૈજસ અને કામણ. તેમનાં શરીર પણ સંહનન વિનાનાં છે. તેમના શરીરનાં પુગલો સારાં અને નરસાં બને કહેવાં. તેમને બે પ્રકારનું શરીર ન કહેવું. તેમને ચાર લેસ્યાઓ કહેવી. તેઓને મિયાદષ્ટિ જ જાણવા. તેઓને પ્રથમ બે અજ્ઞાન જ હોય, તથા કાયયોગ જ હોય. અપકયિકોમાં પણ પૃથ્વીકાયિકેની પેઠે કઈ દેવ કે દે દેવલોકથી આવીને ઉત્પન્ન થાય છે, ત્યારે તેમાં તેજોલેશ્યા પણ હોય છે. એટલે ચારે લેસ્યા ગણવી. બાકી બધું પૃથ્વીકાયિક પેઠે જાણવું. તેજ કાયિકમાં દેવ ઉત્પન્ન નથી થતા, એટલે તેજેસ્થા ન કહેવી. વાયુકામાં ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાશ્મણ એમ ચાર 2010_05 Page #749 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર શરાર કહેવાં. વનસ્પતિકાયિકે પૃથ્વીકાયિકેની પેઠે જ જાણવા. બે દિયથી માંડીને ચાર ઇતિ સુધીના વિકલૈંદ્રિયને સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એમ બે દૃષ્ટિ કહેવી, અને (સમ્યક્ત્વ હોવાને કારણે જ) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ કહેવાં, તથા બે અજ્ઞાન પણ કહેવાં. તેમને વચનયોગ અને કાયયોગ એમ બે પેગ જાણવા. તેજલેશ્યા અહીં ન કહેવી. પંચૅક્રિય તિર્યોને પણ નરયિકેની પેઠે કહેવા. તેમનાં શરીર ચાર - કહેવાં ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ. તેમને છ સંહનન કહેવાં; અને ધ્યે સંસ્થાન કહેવાં. તેઓને લેસ્યા પણ છયે કહેવી. મનુષ્યોને ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એમ પાંચ શરીર કહેવા; યે સંહનન કહેવાં; ઈયે. સંસ્થાન કહેવાં, પાંચે જ્ઞાન કહેવાં, યે લેસ્થાઓ કહેવી. ભવનવાસીની પેઠે વીનવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક જાણવા. વ્યંતરની બાબતમાં જ લોભને આદિમાં મૂકો, બાકીનામાં નહિ. જ્યોતિકોને એક તેજોલેસ્યા જ કહેવી; ત્રણ જ્ઞાન કહેવાં અને ત્રણ અજ્ઞાન કહેવાં ૧. આસ્વાદનભાવે અહીં સમ્યકત્વ સંભવે છે. ૨. કારણકે ત્યાં અસંજ્ઞી જીવોને ઉત્પાદ નથી, માટે અપર્યાપ્તાવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન હોય છે. 2010_05 Page #750 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક ૭૩૧ વૈમાનિકેની બાબતમાં તેલેસ્યાથી માંડીને ત્રણ બેસ્યાઓ કહેવી. બાકી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહેવાં. – શતક ૧, ઉદ્દે પ. નરયિકે આરંભવાળા છે, અને પરિગ્રહવાળા છે. કારણકે, તેઓ પૃથ્વીકાયથી માંડીને ત્રસકાયનો સમારંભ કરે છે; તેઓએ શરીર, કર્મો, તથા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો પરિગ્રહીત કર્યા છે. અસુરકુમારે પણ તેવા જ છે. તેઓએ તો ઉપરાંતમાં દેવ, દેવીઓ, આસન અને શયન વગેરે પરિગ્રહીત કર્યા છે. નરયિકોની પેઠે એકેરિયેનું જાણવું. તેઓએ પ્રત્યાખ્યાન ન કરેલું હોવાથી તેઓને પરિગ્રહી ગણવા. બેઈદિયથી માંડીને ચતુરિંદ્રિય સુધીનું પણ તેમ જ જાણવું. પંચૅકિએ પર્વત, શિખરે, જલ, થલ, બિલ, ગુહા, ઝરા, જલસ્થાન, ક્યારા, કૂવા, તળાવ, ઉદ્યાન, વન, વૃક્ષ, દેવકુલ, આશ્રમ, પરબ, સ્તૂપ, ખાઈ, કિલા, દેવભુવન, રાજભુવન, સામાન્ય ઘર, હાટ, શૃંગાટક (સિંગોડાના આકારને) માર્ચ, ત્રિકમાર્ગ ચતુષ્કમાર્ગ, ચત્વર (જ્યાં સર્વ રસ્તા ભેગા થાય તે), શકટ, યાન, અંબાડી, ઘોડાનાં પલાણ, ડાળી, મેના, સુખપાલ, લોઢી, લેઢાનાં કડાયાં, ભવનપતિના નિવાસ, દેવ, મનુષ્ય, તિય અને આસન–શયનાદિ પરિગ્રહીત કર્યા છે. તેમ જ મનુષ્યો જાણવા. વનવ્યંતરો જ્યાતિષ્ક અને વૈમાનિકોને ભવનવાસીઓની જેમ જાણવા. – શતક ૫. ઉદ્દે ૭* 2010_05 Page #751 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #752 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સા ખંડ ૯ મા નારક-ખડ. 2010_05 Page #753 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #754 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કથન ગૌ– ભગવદ્ ! સાતે નરકપૃથ્વીઓમાં નારકીનાં રહેઠાણે કેટલાં કહ્યાં છે? * મહ–હે ગૌતમ ! સાત નરકભૂમિઓમાં નારકીનાં રહેઠાણની સંખ્યા નીચે મુજબ છે : પહેલીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ૪થીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ; છઠ્ઠીમાં નવ્વાણું હજાર, નવસે પંચાણું, અને સાતમીમાં પાંચ જ છે. – શતક ૧, ઉર્દૂ. ૫ બધા નરયિક સરખા આહાર, શરીર ઇત્યાદિવાળા નથી. જે મેટા શરીરવાળા છે તે ઘણા પુદ્ગલોનો ૧. મોટામાં મોટું પાંચસેં ધનુષ, અને ઓછામાં ઓછું આગળના અસંખ્ય ભાગ જેટલું. વેકિય શરીર મોટામાં મેટું એક હજાર ધનુષનું. 2010_05 Page #755 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર આહાર કરે છે, ઘણે ઉસ નિઃશ્વાસ લે છે, અને તે બધું વારંવાર કરે છે. નાના શરીરવાળાનું તેથી ઊલટું જાણવું. જે નૈરયિકો પૂર્વે ઉત્પન્ન થયેલા છે. તેઓ અલ્પ કર્મવાળા, છે, કારણકે તેમણે પિતાનાં આયુષ વગેરે કર્મોને મેટો ભાગ અનુભવી લીધો છે; અને જે નવા ઉત્પન્ન થયા છે, તે વધારે કર્મવાળા છે. તે જ રીતે જેઓ પૂર્વે ઉત્પન્ન થયા છે, તે વિશુદ્ધ વર્ણવાળા છે, અને પછી ઉત્પન્ન થયેલા અવિશુદ્ધ વર્ણવાળા છે. તેવું જ લેસ્યાનું પણ જાણવું. વેદનાની બાબતમાં, જે સંજ્ઞિભૂત છે, તે મોટી વેદનાવાળા, છે; કારણ કે તેમને પસ્તાવો થાય છે. અને અગ્નિભૂત ઓછી વેદના વાળા છે. વળી તેમાં જે સમ્યગદષ્ટિ છે, તેઓને મિયાદષ્ટિપ્રત્યયા સિવાયની બીજી આરંભિક આદિ ચારે ક્રિયા હોય છે, અને મિથ્યાદષ્ટિને પાંચે હોય છે. –શતક ૧, ઉદે૦ . ગ –હે ભગવન ! નૈરયિકે ભારે (ગુરુ) છે કે હળવા (લઘુ) છે, ભારે-હળવા (ગુરુલઘુ) છે કે (અગુરુલઘુ) નહીં ભારે–નહીં હળવા છે ! મહ–હે ગૌતમ ! તેઓ ગુરુ-લધુ છે, તથા અગુરુલઘુ છે. કારણકે વૈક્રિય અને તેજસ શરીરની અપેક્ષાએ તેઓ ગુરુલઘુ છે; અને જીવ તથા કર્મની અપેક્ષાએ અગુરુલઘુ છે. – શતક , ઉદ્દે ૯ આગળ ા, ૧૭, 2010_05 Page #756 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય ગ્રંથન પાણ ગૌ હે ભગવન્ ! નર્કગતિ કેટલા કાળ સુધી ઉપપાત વિનાની કહી છે? [અર્થાત કાઈ નવા નારકી ન ઊપજે એવું કેટલા સમય અને ! ] મ—હે ગૌતમ ! એછામાં ઓછા એક સમય, અને વધારેમાં વધારે બાર મુદ્દત, તેવું જ પચે દ્રિય તિર્યંચ ગતિમાં, મનુષ્યગતિમાં અને દેવતિમાં જાણ્યું. રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓમાં ઉત્પાદ-વિરહકાળ અનુક્રમે આ પ્રમાણે છે . ૨૪ મુદ્દત, સાત અહારાત્ર, પંદર અહારાત્ર, એક માસ, એ માસ, ચાર માસ અને છ માસ. ઓછામાં ઓછે ઉત્પાદિવરહ એક સમયના છે. એ પ્રમાણે નાના વિરહ સંબંધી પણ જાણવું. અને સંખ્યા : એક-એ-ત્રણસભ્યેય અને અસંખ્યેય વે એક સમયે ઊપજે છે, વે છે અને તે છે. તિય ચગતિમાં, વિકલે ક્રિયા અને સમૂછિમેના વધારેમાં વધારે વિરહકાળ ભિન્ન મુદ્દતને છે, અને ગજ થવાને બાર મુના છે; એ બધાના એછામાં ઓછા વિરહુકાળ એક સમયના છે. એક ઇંદ્રિયવાળા જીવાને વિરહકાળ જ નથી. મનુષ્યગતિમાં ગજોને વધારેમાં વધારે વિરહકાળ આર મુદ્દતને છે, અને સમૂછિમને ૨૪ મુદ્દા છે. અનેને ઓછામાં ઓછે! વિરહકાળ એક સમયને છે. દેવગતિમાં ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન એ પાંચેમાં વધારે વિરહકાલ ૨૪ મુને છે, અને એા એક સમયના છે. એ પ્રમાણે ત્રીજા સ્વર્ગમાં નય દિવસ અને વીસ મુદ્દત, ચેાથામાં બાર દિવસ અને દશ મુહૂર્ત, પાંચમામાં સાડીવીસ દિવસ, છઠ્ઠામાં ૪૫ દિવસ, ૪૭ 2010_05 Page #757 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીસાર સાતમામાં ૮૦ દિવસ, આઠમામાં સો દિવસ, અને નવમા - દશમામાં એક વર્ષની અંદર, તથા ૧૧–૧૨ માં સો વર્ષની અંદર – એટલે કાળ જાણો. નીચલા વેયકમાં સંપેય સો વર્ષ, વચલામાં સંખેય હજાર વર્ષ, અને ઉપલામાં સંખ્યય લાખ વર્ષ છે. વિજય વગેરેમાં વધારેમાં વધારે પલ્મપમને અસંખ્ય ભાગ, અને એ બધામાં એાછામાં ઓછા એક સમયને વિરહકાળ જાણો. ઉઠર્તનાકાળ પણ એ જ પ્રમાણે જાણો, સિદ્ધગતિમાં ઉપપાત-વિરહકાળ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે છ માસ જાણવો. ત્યારે ઉદ્વર્તના કાળ છે જ નહીં, કારણ કે ત્યાં ગયા પછી મરણ હેતું નથી. – શતક ૧, ઉદ્દે ૧૦ નરયિકે સાંતર તેમ જ નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિક નિરંતર ઉત્પન્ન થાય છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. બેપ્રક્રિયાથી માંડીને વૈમાનિકા સુધીના નૈરયિકેની પેઠે જાણવા. એવું જ ચ્યવન વિષે જાણવું. – શતક ૯, ઉદ્દે ૩૨ નારકે નરકગતિમાં એક સમય, બે સમય, અને ત્રણ સમયની ગતિ વડે ઉત્પન્ન થાય છે. તેમાં જુગતિ એક સમયની હોય છે, અને વિગ્રહગતિ બે અથવા ત્રણ સમયની હોય છે. હાથ પસારતાં, મૂઠી ઉઘાડતાં કે આંખ મીંચતાં 2010_05 Page #758 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કથન છ૯ ઉઘાડતાંમાં તે અસંખ્ય સમય વીતી જાય છે. તેની અપેક્ષાએ આ ત્રણ સમયની ગતિ તે કેટલી બધી શીધ્ર કહેવાય ? એકેંદ્રિય જીવને વધારેમાં વધારે ચાર સમયની વિગ્રહગતિ હોય છે. બાકી બધાને નરયિકોની પેઠે જાણવું. – શતક ૧૪, ઉદે. ૧ ગૌત્ર –હે ભગવન્! નારક અગ્નિકાયના મધ્યમાં થઈને જાય ? મહ–હે ગૌતમ ! નારક બે પ્રકારના છે: ૧ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા, અને ૨. ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત થયેલા. તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે, તે અગ્નિકાયની મયમાં થઈને જાય; પણ તેને અગ્નિરૂપ શસ્ત્ર અસર કરતું નથી. ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત થયેલ નારક અગ્નિકાયની મધ્યે થઈને જતો નથી, કારણ કે નારક ક્ષેત્રને વિષે બાદર અગ્નિકાયનો અભાવ છે. એ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમાર સુધી જાણવું તેવું જ બે ઇંદ્રિયથી ચતુરિંદ્રિય સુધી જાણવું; પણ તેઓ અશિ વચ્ચે થઈને જાય ત્યારે બળે એમ કહેવું. પંચંદ્રિયમાં પણ જે વિગ્રહગતિવાળા છે, તે નરયિક જેવા જાણવા; પણ જે ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત થયેલા છે, તેમના પાછા બે પ્રકાર છે: વૈક્રિયલબ્ધિયુક્ત, અને વૈક્રિયલધિરહિત. તેમાં જે લબ્ધિયુક્ત છે તેઓ અગ્નિમાં ન બળે; બીજા બળે. એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. વાનર્થાતરથી વૈમાનિક સુધીનાનું અસુરકુમારની જેમ જાણવું. નાકે દશ સ્થાનને અનુભવતા વિહરે છે: અનિષ્ટ શબદ, અનિષ્ટ રૂપ, અનિષ્ટ ગંધ, અનિષ્ટ રસ, અનિષ્ટ 2010_05 Page #759 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર સ્પર્શ, અનિષ્ટ ગતિ (નરકગતિરૂ૫), અનિષ્ટ સ્થિતિ (નરકમાં રહેવારૂપ), અનિષ્ટ લાવણ્ય, અનિષ્ટ. યશ-કીર્ત, અને. અનિષ્ટ ઉત્થાન-કર્મ-અલવીર્ય-પુરુષકારપરાક્રમ. અસુરકુમારથી સ્વનિતકુમારને ઈષ્ટ શબ્દ, ઇષ્ટ રૂપ વગેરે કહેવું. પૃથ્વીકાયિકને ઈષ્ટનિષ્ટ ગતિ . . . ઇછાનિષ્ટ, પુરુષકારપરાક્રમ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. . બેઈદ્રિય જીવો સાત સ્થાનોને અનુભવે છે. ઈષ્ટાનિંષ્ટ: રસ...ઈષ્ટાનિષ્ટ પુરુષકારપરાક્રમ. ત્રણ ઈદ્રિયમાં તે ઉપરાંત ગંધ ઉમેરી આઠ સ્થાન કહેવાં. ચતુરિંદ્રિયમાં રૂ૫ ઉમેરી નવ કહેવાં; અને પંચૅકિયમાં શબ્દ ઉમેરી દશ કહેવાં. વાનરથી વૈમાનિક સુધીનાને અસુરકુમારની પેઠે કહેવું – શતક ૧૪, ઉદેવ. ૫ ' સાત નરકપૃથ્વીઓ છે. તેમાં અધસમમાં પાંચ અત્યન્ત મેટા નરકાવાસે છે. તે નરકાવાસે છઠ્ઠના નરકાવાસો કરતાં અત્યંત મોટા વિસ્તારવાળા કે અવકાશવાળા, ઘણા જન રહિત, અને શૂન્ય છે. તેમાં ઘણા છાનો પ્રવેશ નથી; તેથી તે અત્યંત સંકીર્ણ અને વ્યાપ્ત. નથી. તેમાં રહેલા નારકો છઠ્ઠીના નારા કરતાં મહાકર્મ, મહા ક્રિયા, મહાઆશ્રવ અને મહાવેદનાવાળા છે. વળી તે અત્યંત અ૯પ ઋદ્ધિ અને અલ્પ દ્યુતિવાળા છે. એમ દરેક આગળની પૃથ્વીને તેથી આગળની પૃથ્વીને મુકાબલે. કહેતા જવું. રત્નપ્રભાન નારકે અનિષ્ટ અને મનને પ્રતિકૂલ એવા પૃથ્વીના સ્પર્શને અનુભવતા વિહરે છે. એમ સાતે પૃથ્વીનું. 2010_05 Page #760 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સામાન્ય કથન કહેવું. એ રીતે અનિષ્ટ અને પ્રતિકૂલ પાણીના સ્પર્શને એમ વનસ્પતિના સ્પર્શને અનુભવે છે. – શતક ૧૩, ઉદ્દે ૪ અલોકના આયામ – લંબાઈ –નો મધ્યભાગ ચોથી પંકપ્રભા પૃથ્વીના આકાશના ખંડન કંઈક અધિક અરધો ભાગ ઉલંઘન કર્યા પછી આવે છે. લોકની લંબાઈનો મધ્ય ભાગ રત્નપ્રભાપૃથ્વીના આકાશનો અસંખ્યાતમો ભાગ ઉલ્લંઘન કર્યા બાદ આવે છે. ઊર્વકની લંબાઈનો મધ્ય ભાગ, સનતકુમાર અને મહેન્દ્ર દેવલોકની ઉપર અને બ્રહ્મલોકની નીચે રિષ્ટ નામના ત્રીજા પ્રતર વિષે છે. અને તિર્યકના આયામનો મધ્યભાગ, જંબુદ્વીપમાં મેરુપર્વતના બરાબર મધ્યભાગને વિષે આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર અને નીચે શુદ્ર એવા જે બે પ્રતરે છે, તેમને વિષે છે. તેને જ આઠ પ્રદેશને સુચક કહે છે, અને ત્યાંથી દશે દિશા નીકળે છે. – શતક ૧૩, ઉદે૪ ગ–હે ભગવન ! ભવ્યદ્રવ્યનરયિકે છે? અને જે હૈય તો તે તેમ શાથી કહેવાય છે. મહ–હે ગૌતમ! ભૂત અથવા ભાવી પર્યાયનું કારણ દ્રવ્ય કહેવાય છે. ભાવી નારકપર્યાયનું કારણ પચેંદ્રિય તિર્યંચ કે મનુષ્ય ભવ્યદ્રવ્યનરયિક કહેવાય છે. તે પ્રમાણે જે તિર્યંચ મનુષ્ય કે દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે ભવ્યદ્રવ્યપૃથ્વીકાયિક કહેવાય છે. તે પ્રમાણે અપુકાયિક અને વનસ્પતિકાયિક જાણવા. અગ્નિકાય 2010_05 Page #761 -------------------------------------------------------------------------- ________________ શીભવતી વાયુકાય, કિંઈથિ, ત્રીદિય, અને ચઉરિદ્રિય વિષે જે કોઈ તિય"ચ કે મનુષ્ય થવાને યોગ્ય હોય તે ભવ્યદ્રવ્યઆગ્નકાયિકાદિ કહેવાય છે. જે કાઈ નરયિક, તિર્યચ.. મનુષ્ય, કે દેવ પંચેંદ્રિય તિર્યંચાનિકમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય, તે ભવ્યદ્રવ્યપંચૅકિયતિર્યચોનિક કહેવાય છે. એ પ્રમાણે મનુ સંબંધે જાણવું. વાવ્યંતરથી વૈમાનિક સુધીનાને નરયિકની પેઠે જાણવા. - ભવ્યદ્રવ્યનરયિક ઓછામાં ઓછો અંતર્મુહૂર્તની સ્થિતિવાળો હોય, અને વધારેમાં વધારે પૂર્વકાટિ વર્ષની સ્થિતિવાળો હેય. અસુરકુમારથી માંડીને નૈનિતકુમાર સુધી ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની, ભવ્ય,પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ. કાંઈક અધિક બે સાગરોપમની, એ પ્રમાણે અકાયિકની. અગ્નિકાયિકની અને વાયુકાયિકની નૈરયિક પ્રમાણે. વનસ્પતિ કાયિકની પૃથ્વી પ્રમાણે, બેઈદિયથી ચતુરિંદ્રિયની નિરર્થક પ્રમાણે, પંચેદિયતિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ, એ જ પ્રમાણે મનુષ્યની; વાનવ્યંતરથી વમાનિક સુધીનાની અસુરકુમારની પેઠે જાણવી. શતક ૧૮, ઉદ્દ૮ ૯ ૧. જે સંજ્ઞી કે અસંજ્ઞી અંતમું હૂર્તના આયુષવાળી મરીને નરકગતિમાં જવાના છે, તે અપેક્ષાએ અંતમું હતું, અને ઉત્કૃષ્ટ પૂર્વકેટિ આયુષવાળે સંજ્ઞી નરકગતિમાં જાય તે અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ. ૨. કારણકે તેમાં ઈશાનદેવલોકન દેવ પણ આવે. 2010_05 Page #762 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કથન મોટો આસ્ત્રવ, મેટી ક્રિયા, મટી વેદના અને મોટી નિર્જરા. તેમાં નૈરયિકો થેડી નિર્જરાવાળા હોય, પણ મેટે આસવ, મેટી ક્રિયા અને મેટી વેદનાવાળા હોય. (મૂળમાં તો સોળ વિકલ્પ જુદા જુદા ગણાવ્યા છે.) અસુરકુમારેથી માંડીને સ્વનિતકુમારેને અલ્પ વેદનાવાળા અને અલ્પ નિજ રાવાળા કહેવા; બાકી મોટી ક્રિયા અને મોટા આસ્ત્રવવાળા કહેવા. પૃથ્વીકાયિકોથી માંડીને મનુષ્ય સુધી અલ્પ આસ્ટવ, તેમ જ માટે આટ્સ, એમ ચારે બાબતો બંને પ્રકારે કહેવી. વાનભંતરથી માંડીને વૈમાનિકોને અસુરકુમાર જેવા કહેવા. – શતક ૧૯, ઉદ્દે ૫ ૧. જે અપ્રાપ્તકાળે આયુષનો ક્ષય કરી શકે તે સેપમ આયુપવાળા કહેવાય, અને બીજા નિરુપક્રમ આયુષવાળા કહેવાય. દે, નૈરયિકે, અસંખ્યાત વર્ષના આયુષવાળા તિર્યંચ અને મનુષ્ય, ઉત્તમ પુરુષો તથા ચરમશરીરી નિરુપક્રમ આયુષવાળા છે; બાકીના સર્વ સંસારી સોપક્રમ તેમ જ નિરુપક્રમ આયુષવાળા છે. ૨. નૈરયિકોથી માંડીને વૈમાનિક સુધીના બધા પોતે પિતાના વડે જ પૂર્વભવના આયુષને ઘટાડીને ઉત્પન્ન થાય છે, અન્ય વડે ઘટાડીને ઉત્પન્ન થાય છે, કે કોઈ પણ રીતે આયુષને ઘટાડ્યા સિવાય પૂરેપૂરું ભોગવીને જ ઉત્પન્ન થાય છે. ૩. નૈરયિકાથી સ્વનિતકુમાર સુધીના નિરુપક્રમ આયુષ વડે ઉદ્વર્તે છે; પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધીના ત્રણે વડે ઉઠત છે, બાકી બધા નૈરયિકાની પેઠે જાણવા. વિશેષ એ કે જ્યોતિષ્ક અને વૈમાનિક “વે છે” એમ કહેવું. 2010_05 Page #763 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર ૪. કતિસંચિત એટલે એક સમયે સંખ્યાત ઉત્પન્ન થયેલા; અકતિસંચિત એટલે એક સમયે અસંખ્યાત ઉત્પન્ન થયેલા અને અવયવ્યસંચિત એટલે એક સમયે એક જ એમ ઉત્પન્ન થયેલા. . નૈરયિકે એ ત્રણે પ્રકારના છે : પૃથ્વીકાયિકા અકતિસંચિત છે; કારણ કે તેઓ એક સાથે અસંખ્ય પ્રવેશ કરે છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. બે ઈદિયથી વૈમાનિકે સુધીનાને નૈરયિકાની જેમ જાણવા. સિદ્ધો કતિસંચિત, અને અવયવ્યસંચિત છે, પણ અકતિસંચિત નથી. ' એ ત્રણ પ્રકારના નિરયિકામાં અવક્તવ્યસંચિત સૌથી છેડા છે, કતિસંચિત સંખ્યાતગણ છો અને અકતિસંચિત અસંખ્યાતગણું છે. એમ એકેદ્રિય સિવાય સર્વને કહેવું. એપ્રિનું અ૫ત્વબડુત્વ નથી. સિદ્ધોમાં કતિસંચિત સૌથી ચેડા છે, અને અવક્તવ્યસંચિત સંખ્યાતગણુ છે. ૫. એક સમયે છની સંખ્યામાં ઉત્પન્ન થાય તે કસમજિત કહેવાય; એકથી આરંભી પાંચ સુધીની સંખ્યામાં ઉત્પન્ન થાય, તે નેષકસમર્જિત કહેવાય. નરયિકે પર્કસમર્જિત પણ છે, અને નેપકસમર્જિત પણ છે. વળી એક અને એક નોકરૂપે ઉત્પન્ન થયેલા છે; વળી અનેક વર્કની સંખ્યા વડે તેમ જ અનેક પર્ક અને એક નાષર્કની સંખ્યા વડે પણ ઉત્પન્ન થયેલા છે. એમ સ્વનિતકુમારે સુધી જાણવું. પણ પૃથ્વીકાયિકે માત્ર અનેક પકવડે અને અનેક પક, તથા નષદ્ધ વડે સમજિત છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. બે 2010_05 Page #764 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કથા પ ઈંદ્રિયથી આરભી વૈમાનિકા અને સિહો નૈરિયાની જેમ નવા. તેમાં એક ષટ્કસર્જિત નરયિકા સૌથી થોડા છે; તાષટ્ક॰ તેથી સખ્યાતગણા છે; તેથી એક ષટ્ક અને નેષટ્ક॰ સંખ્યાતગણુા છે; તેથી અનેકક અસંખ્યાતગણા છે; અને તેથી અનેક બક અને નેાષટ્ક॰ સંખ્યાતગણા છે. એમ નિતકુમારે। સુધી જાવું, પૃથ્વીકાયકામાં અનેકષર્ક સૌથી થાડા છે; અને તેથી અનેકપર્ક તથા નેષટ્ક સખ્યાતગણા છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. એ ઈંદ્રિયથી વૈમાનિક સુધીના નૈરિયકની પેઠે જાણવા, સિદ્ધોમાં અનેકાટ્ક તથા નાષટ્ક અને તેથી સૌથી થાડા છે; અનેક સંખ્યાતગણા છે; તેથી એકષક તથા ષટ્ક સખ્યાતગણા છે; તેથી ષટ્ક સખ્યાતગા છે; અને તેથી નેષટ્ક॰ સંખ્યાતગણા છે. એ પ્રમાણે મૂળમાં પાછું દ્વાદશસમર્જિત, તથા ચેારાસી સમર્જિતની પણ ગણતરીએ છે. શતક ૨૦, ઉર્દૂ ૧૦ ગૌ॰—હે ભગવન્ ! નૈરિયક જીવે કેવી રીતે ઉત્પન્ન થાય છે ? મ—હે ભગવન્! જેમ કાઈ કૂદનારા હોય, અને તે જેમ કૂદતા કૂદતા અધ્યવસાય – ઇચ્છાજન્યકરણ – ક્રિયાના સાધન વડે તે સ્થળને તજી આગળના ખીજા સ્થાનકે જાય છે, તેમ નારકેા પણ પૂવતી ભવને છેડી અધ્યવસાયરૂપ કારણ વડે ( પરિણામજન્ય કરૂપ ક્રિયાના સાધનથી ) આગળના ભવને પ્રાપ્ત કરે છે. 2010_05 Page #765 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર તેઓ પેાતાના પિરણામરૂપ અને મન વગેરેના વ્યાપારરૂપકરણાપાય – કર્મબંધના હેતુ દ્વારા - પરભવનું આયુષ અંધે છે. ORS તે વેાના આયુષનેા ક્ષય થવાથી, અને તે જીવાની સ્થિતિને વિનાશ થવાથી તે જીવાની ગતિ પ્રવર્તે છે. તેએ પાતાની ઋદ્ધિથી, પેાતાના કથી અને પેાતાના પ્રયાગ વ્યાપારથી ઊપજે છે, પણ પરની ઋદ્ધિ, ક કે પ્રયેાગથી ઊપજતા નથી. - . - શતક ૨૫, ઉર્દૂ ૮ તે નૈરિયક જીવે આત્માના યશ-સયમથી નથી ઉત્પન્ન થતા, પણ અયશ – અસયમથી ઉત્પન્ન થાય છે. તે આત્માના અસંયમના આશ્રય કરે છે. અસુરકુમારે પણ ઉત્પન્ન અસયમથી થાય છે, અને આશ્રય અસયમને પણ કરે છે. શતક ૪૧, ઉદ્દે॰ ૧ રત્નપ્રભાની નીચે ગૃહા. ગૌ—હે ભગવન્ ! આ વગેરે છે? ગૌતમ ! ગૃહાપણા કે ગ્રામે મ—તા, એકઠા થાય છે અને અસુર પણ કરે છે અને નાગ પણ કરે સ્તનિત શબ્દ છે, તથા તેને પણ ઉપરના પૃથ્વીમાં નીચે ખદર અગ્નિકાય નથી. તારાએ કે તેમની પ્રભાએ પણ નથી. વિગ્રહગતિસમાપન્નક તણું વા. ૧. 'આ નિષેધ પણ તેની વરસે છે. તેમને નીચે મેાટા મેઘેા દેવ પણ કરે છે, છે. તે પૃથ્વીમાં ત્રણે કરે છે. તે ત્યાં ચંદ્રથી માંડીને એ પ્રમાણે ખા સિવાયના માટે 2010_05 Page #766 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કથન પૃથ્વીમાં પણ કહેવું; અને ત્રીજીમાં પણ કહેવું; પણ ત્રીજમાં નાગેનો નિષેધ કરે. કારણ તે ત્રીજીથી આગળ જઈ શકતા નથી. ચોથીમાં પણ એમ જ કહેવું, પણ ત્યાં અસુરકુમાર તેમ જ નાગકુમાર બંનેને નિષેધ કર. એ પ્રમાણે બધી નીચેની પૃથ્વીએમાં એકલે દેવ વૃષ્ટિ આદિ કરે છે. સૌધર્મકલ્પ અને ઈશાનકલ્પમાં મેઘની બાબતમાં દેવ અને અસુરને કહેવા. તેમ જ સ્વનિત શબ્દનું પણ જાણવું. ત્યાં બાદર પૃથ્વીકાય કે બાદર અગ્નિકાય નથી. ચંદ્ર વગેરે કે તેમનો પ્રકાશ નથી, તથા ગ્રામાદિ નથી. એ પ્રમાણે સનસ્કુમાર અને મહેન્દ્રમાં પણ જાણવું, પણ ત્યાં એકલો દેવ વૃષ્ટિ આદિક કરે છે એમ કહેવું. એમ બ્રહ્મલોક અને તેની ઉપર પણ જાણવું. – શતક ૬, ઉદ્દે ૮ ગોહે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીમાં સંખ્યાતજન વિસ્તારવાળા અને અસંખ્યાતયોજન વિસ્તારવાળા નરકાવાસ છે. તેમાંના સંખ્યાતજન વિસ્તારવાળા નરકવાસમાં એક સમયે કેટલા નારક છે ઉત્પન્ન થાય ? મહ–હે ગૌતમ! ઓછામાં એક બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાતા નારકો ઉત્પન્ન થાય. તે કાપિત લેસ્યાવાળા હય, સંજ્ઞી હોય, અસંજ્ઞી હોય, કૃષ્ણપાક્ષિક હેય, શુકલપાક્ષિક હોય, ભવસિદ્ધિક હોય, અભવસિદ્ધિક હોય. મતિજ્ઞાનવાળા હોય, શ્રુતજ્ઞાનવાળા હોય, અવધિજ્ઞાનવાળા હેય, (એમ ત્રણે અજ્ઞાનવાળા પણ કહેવા). ચક્ષુર્દર્શન 2010_05 Page #767 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર વાળા ન હોય, અચક્ષુર્દશનવાળા હેય, અવધિદર્શનવાળા હોય, આહાર સંજ્ઞાવાળા હોય, ભયસંજ્ઞાવાળા હોય, મૈથુન સંજ્ઞાવાળા હોય, પરિગ્રહસંજ્ઞાવાળા હોય, નપુંસકદવાળા હોય, ક્રોધવાળા હોય, માનવાળા હોય, માયાવાળા હોય, ભવાળા હોય, શ્રોત્રથી માંડીને સ્પર્શેઠિયના ઉપયોગવાળા ન હોય, પણ નોઈદ્રિયના ઉપયોગવાળા હોય. તથા મનગી અને વચનગી ન હોય, પણ કાયોગવાળા હોય. આ ઉદ્વર્તન પણ સંખ્યાતની હોય; અસંજ્ઞી ન ઉઠ, વિર્ભાગજ્ઞાની અને ચક્ષુદ્ર્શની ન ઉદ્વર્તે, શ્રોત્રેન્દ્રિયથી માંડીને સ્પશે દિયના ઉપગવાળા ન ઉર્ફે માગી અને વચનગી ન ઉઠર્તે. રત્નપ્રભામાં સંખ્યાત નારકે છે, એ પ્રમાણે બધું પહેલાં મુજબ; પણ અસંતી કદાચિત જ કહેવા.૪ માન-માયાલોભ-કવાયી (અસંજ્ઞીની પેઠે) કદાચિત હોય છે અને કદાચિત હોતા નથી. ૧. કારણકે ઉત્પત્તિ સમયે સામાન્ય ઉપયાગરૂપ અચક્ષુદૃર્શન હોય છે. ૨. ભાવમનની અપેક્ષાએ. ૩. ઉદ્વર્તન પરભવને પ્રથમ સમયે જ હોય, અને નારકી અસંશી વિષે ન ઊપજે. ૪. અસંજ્ઞીથી મરણ પામીને જેઓ નારકપણે ઉત્પન્ન થયા છે, તેઓ અપર્યાપ્તાવસ્થામાં ભૂતભવની અપેક્ષાએ અસંશી કહેવાય છે. તેઓ અલ્પ હેાય છે, માટે કદાચ હોય છે અને કદાચ નથી હોતા.–ટીકા. 2010_05 Page #768 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કથન હવે અસંખ્યાતનું ગણવું. તેમાં સંખ્યાને બદલે અસંખ્યાત શબ્દ કહેવો.- બાકી બધું પ્રથમ પ્રમાણે. માત્ર લેસ્યાને વિષે વિશેષતા છે.૧ સંખ્યાત તેમ જ અસંખ્યાત. વિસ્તારવાળા બનેમાં અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા. જ એવે છે એમ કહેવું. કારણ કે અવધિજ્ઞાની અને અવધિદર્શની તીર્થકરાદિ જ હોય; અને તે થોડા જ હોય. શર્કરા પ્રભાનું રત્નપ્રભાની પેઠે જ જાણવું; પણ અસંગી. ન કહેવા; કારણ કે અસંની પ્રથમ પૃથ્વી વિષે જ ઊપજે છે. વાલુકાપ્રભાનું તેમ જ જાણવું; પણ લેસ્યા વિષે વિશેષતા છે. પંકપ્રભામાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની અવતા નથી. ધૂમપ્રભાનું પંકપ્રભાની જેમ જ જાણવું. તેમ જ તમાનું પણ સાતમીમાં સંખ્યાત જન વિસ્તરવાળામાં પંકપ્રભાની પેઠે જાણવું, પણ અહીં ત્રણ જ્ઞાન સહિત નથી ઊપજતા. ને નથી ચવતા. એમ અસંખ્યાત જન વિસ્તારવાળા. માટે પણ સમજવું. (પણ અસંખ્યાત શબ્દ વાપરવો). રત્નપ્રભામાં સભ્ય અને મિથ્યા એ બે દૃષ્ટિએવાળા. જ ઊપજે, ચ્યવનાર પણ એ જ કહેવા. સત્તામાં પણ તે બે હૈય; પણ સમ્યમિયાદષ્ટિ કદાચ હોય અને કદાચ ન * ૧. પ્રજ્ઞા. ૧૭ ઉ૦ ૨, પૃ. ૩૪૩–૨. પ્રથમની બેમાં કાપોતત્રીજમાં કાપાત-નીલ મિશ્ર; ચતુર્થમાં નીલ, પાંચમીમાં કૃષ્ણ-. નીલ મિશ્ર, છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમીમાં પરમકૃષ્ણ. ૨. ચોથીમાંથી નીકળેલા તીર્થંકર ન થાય. ૩. કેમકે સમ્યકત્વભ્રષ્ટ જ ત્યાં ઊપજે, 2010_05 Page #769 -------------------------------------------------------------------------- ________________ શ્રીભાગવતાચાર હાય. એમ તમા સુધી જાણવું. સાતમીમાં મિથ્યાદીષ્ટ જ ઊપજે; એ પ્રમાણે ઉર્તન પણ કહેવી. સત્તા સંબધે રત્નપ્રભાની પેઠે કહેવું. – શતક ૧૩, ઉદ્દે ૧ ૧. સમ્યગમિથ્યાષ્ટિમાં તો કોઈ મરે જ નહીં, 2010_05 Page #770 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર ખંડ ૧૦ મે અન્યજીવ-ખંડ 2010_05 Page #771 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #772 -------------------------------------------------------------------------- ________________ શકોની પેઠે અસર આદિ પાંચમી પૃથ્વીકાયિકાદિ જીવો પૃથ્વીકાયિકોનો આહાર, કર્મ, વર્ણ અને લેસ્યા એ બધું નૈરયિકોની પેઠે જાણવું. પૃથ્વીકાયિકાની વેદના સરખી જ ગણવી; કારણકે તે બધા અસંશીઓ છે. વળી તે બધા માયા અને મિથ્યાદષ્ટિ છે તેથી તેમને આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ નિયમપૂર્વક હોય છે. તેમની પેઠે જ બેઈદિયથી માંડીને ચારઈદ્રિયવાળા કહેવા. પંચૅકિય તિર્યો નૈરચિકોની પેઠે જાણવા; પણ તે ત્રણ પ્રકારના છે: સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યમિશ્યાષ્ટિ. તેમાં જે સદાષ્ટિ છે, તે બે પ્રકારના છે: અસંયત અને સંયતાસંયત. તેમાં સંયતાસંયતને આરંભિકી, પારિગ્રહિક અને માયાપ્રત્યયા એમ ત્રણ ક્રિયાઓ છે; જે અસંયત છે તેમને ચાર, અને મિથ્યાદૃષ્ટિ તથા સમ્યગમિથ્યાદષ્ટિને પાંચ. મનુષ્યના આહારદિનૈરયિકોની પેઠે જ કહેવાઃ પણ મોટા શરીરવાળા કદાચિત આહાર કરે છે, અને નાના ૧. જુઓ પા. ૭૩પ ઈ. ૨. કારણકે તે દેવકુરુ આદિના મિથુનો છે; અને તેઓ ક્રાચિત્ જ (ત્રણ દિવસ પછી) કવલાહારપૂર્વક આહાર કરે છે. ૪૮ 2010_05 Page #773 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીભગવતી-સા૨ શરીરવાળા વારંવાર કરે છે એમ કહેવું. મનુષ્યોની ક્રિયાઓ નીચે પ્રમાણે કહેવી. તેમના ત્રણ પ્રકાર છે: સમ્યગદષ્ટિ, મિચ્છાદષ્ટિ અને સમ્યશ્મિટ્યાદષ્ટિ. તેમાં સમ્યગદષ્ટિના ત્રણ પ્રકાર છે: સંયત, સંયતાસંયત, અને અસંયત. તેમાં જે સંયત છે તે બે પ્રકારના છેઃ સરાગસંયત અને વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે; તે ક્રિયા વિનાના છે. જે સરાગસંયત છે, તે પાછા બે પ્રકારનું છેપ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જે અપ્રમત્તસંયત છે તેઓને એક ભાયાપ્રત્યયાક્રિયા છે. અને પ્રમત્ત સંયતને આરંભિક અને માયાપ્રત્યાયા એ બે છે. જે સંયતાસંયત છે, તેઓને પ્રથમની ત્રણ છે; અને અસંયતાને ચાર છે. મિથ્યાદષ્ટિએને તથા સભ્યમિથ્યાષ્ટિઓને પાંચે હોય છે. વાનવ્યંતર, તિષિક અને વૈમાનિકને અસુરકુમારોની પેઠે કહેવા. વેદનામાં ભેદ છે. જ્યોતિક અને વૈમાનિકામાં જે માયિમિથ્યાદષ્ટિ છે, તે ઓછી વેદનાવાળા છે અને જે અમાયિસમ્યગ્દષ્ટિ છે, તે મેટી વેદનાવાળા છે. લેસ્યાવાળા બધા જીવોની અપેક્ષાએ વિચાર કરીએ તો વિશેષણ વિનાના નારકાદિને, સલેન અને શલેશ્યાવાળાઓને સામાન્ય પાઠ છે. કૃષ્ણલેસ્યા અને નીલલેસ્યાવાળાઓનો પાઠ પણ સરખો છે. પણ વેદનામાં ભેદ છે : સંગ્નિભૂત અને અસંજ્ઞિભૂતને ભેદ કહેવાને બદલે ભાયી અને મિથ્યાદષ્ટિ અને અભાયી તથા સમ્યગ્દષ્ટિ કહેવા. તથા ભાયી-મિથ્યાદષ્ટિએ અશુભ સ્થિતિ વિશેષ ઉત્પન્ન કરતા હોવાથી મહાદનાવાળા કહેવા. કૃષ્ણ અને નીલમાં મનુષ્યો સરાગસંયત, વીતરાગસંયત, પ્રમત્ત સંયત કે 2010_05 Page #774 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિકાદિ જીવે અપ્રમત્તસંયત ન કહેવા. કારણ કે કૃષ્ણ અને નીલ વખતે સંયમને નિષેધ છે. કાપતસ્યાવાળાને પણ એમ જ કહેવું પણ નારકેને સંગ્નિભૂતાદિ કહેવું. તેજ ને પવ લેસ્યાવાળાને પણ તેમ જ કહેવા, પણ મનુષ્યના રાગ અને વીતરાગ એવા ભેદ ન કહેવા. કારણ કે તે લેસ્યાઓ વખતે વીતરાગપણું સંભવતું નથી. – શતક ૧, ઉદ્દે ૨ ગૌ–હે ભગવન ! અસંસી જીવ કેટલા પ્રકારનું આયુષ બાંધે છે ? મ૦ –હે ગૌતમ ! ચાર પ્રકારનું બાંધે છેઃ નરયિક, તિર્યચ, મનુષ્ય, અને દેવ. નરયિકનું આયુષ્ય કરતો અસંસી જીવ ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યયભાગ જેટલું આયુષ્ય કરે. તિર્યચનિકનું આયુષ કરતો એછામાં ઓછું અંતર્મુહૂર્તનું અને વધારેમાં વધારે પલ્યોપમને અસંખ્યય ભાગ જેટલું કરે. એ જ પ્રમાણે મનુષ્યનું પણ સમજવું. દેવનું નૈચિકની પેઠે સમજવું. તેમાં દેવઅસંક્સિઆયુષ સૌથી થોડું છે; તે કરતાં મનુષ્ય અસંખ્યયગણું છે, તે કરતાં તિયચ૦ અસંખ્યયગણું છે અને તે કરતાં નરયિકઅસંક્સિઆયુષ અસંખ્યયગણું છે. – શતક ૧, ઉદ્દે ૨ ગૌ–હે ભગવન્! જે આ બે ઈદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા, ચાર દિયવાળા અને પાંચ. ઈદ્રિયવાળા છો છે, તેઓને શ્વાસોચસ આપણે જાણીએ છીએ અને દેખીએ છીએ. પણ આ એકેડકિય પૃથ્વીના, પાણીના, વાયુના, 2010_05 Page #775 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીન્સાર અશિના અને વનસ્પતિના છ છે, તેઓના શ્વાસોચ્છાસને આપણે દેખતા અને જાણતા નથી. તો શું તેઓને શ્વાસોશ્વાસ છે ? મહ–હા ગૌતમ! – શતક ૨, ઉદેવ ? ગૌ–હે ભગવન ! વાયુકાય વાયુકાર્યમાં જ અનેક લાખવાર મરીને (બીજે જઈને) પાછો ત્યાં જ (વાયુકાયમાં જ) ઉત્પન્ન થાય? મહ–હા ગૌતમ! તે વાયુકાય સ્વજાતિના કે પરજાતિના જીવો સાથે અથડાવાથી મરણ પામે, પણ કોઈ સાથે અથડાયા સિવાય ન મરણ પામે. તેને ચાર શરીર છે : દારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ. ભરતી વખતે તે દારિક અને વૈક્રિયને છોડીને જાય છે. – શતક ર, ઉદેવ ૧ પૃથ્વીકાયિકના અસંખ્યય લાખ આવાસો છે. ગૌ– હે ભગવન! પૃથ્વીકાયિકે કેટલા વર્ણવાળા છે? મ–હે ગૌતમ! દારિક અને તૈજસ પુદ્ગલોની અપેક્ષાએ પાંચ વર્ણવાળા . . . થી માંડીને આઠ સ્પર્શવાળા છે. કાર્માણની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બેં ગંધ અને ચાર સ્પર્શવાળા છે. અને જીવની અપેક્ષાએ વર્ણદિરહિત છે. એ જ પ્રમાણે ચતુરિંદ્રિય સુધીનું જાણવું. પણ વિશેષ એ છે કે, વાયુકાયિકે ઔદારિક, વૈક્રિય અને તૈજસ પુદ્ગલેની અપેક્ષાએ પાંચ વર્ષ . . . થી માંડીને આઠ સ્પર્શવાળા છે. નૈરયિક - વૈક્રિય અને તેજસ યુગલોની 2010_05 Page #776 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિકદિ છે ૭૫૭ અપેક્ષાએ પાંચ વર્ણ . . . થી માંડીને આઠ સ્પર્શવાળા છે. પંચૅકિય તિર્યને વાયુકાયિકની પેઠે જાણવા. મનુષ્ય ઔદારિક, વૈક્રિય, આહારક, અને તૈજસ પુદ્ગલોની અપેક્ષાએ પાંચ વર્ણ . . . થી માંડીને આઠ સ્પર્શવાળા કહ્યા છે. વાવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકને નૈિરયિકન જેમ જાણવા. કૃણા બાદર પુલ પરિણામરૂપ હોવાથી પાંચ વર્ષ . . . થી માંડીને આઠ સ્પર્શવાળી છે, પણ ભાવલેણ્યા આંતર પરિણામરૂપ હોવાથી વર્ણાદિરહિત છે. છવ કર્મવડે વિવિધ મનુષ્યાદિરૂપે પરિણમે છે; જગત કર્મ વડે વિવિધરૂપે પરિણમે છે; કર્મથી જીવ અને જગતને સમૂહ વિવિધરૂપે પરિણમે છે. – શતક ૧૨, ઉદ્દે પ - જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ છે ત્યાં બીજા અસંખ્યાત પૃથ્વીકાયિક રહેલા હોય; અસંખ્ય અપ્રકાયિક હાય, અસંખ્ય તેજ કાયિક હોય, અસંખ્ય વાયુકાયિક હોય, અને અનંત વનસ્પતિકાયિક હોય. - શતક ૧૩, ઉદ્દે ૪ ગૌ– હે ભગવન! એરણ ઉપર હથોડો ભારતી વખતે વાયુકાય ઉત્પન્ન થાય ? ભ૦–હા ગૌતમ ! તે વાયુકાયનો બીજા કોઈ પદાર્થ સાથે સ્પર્શ થાય તો જ તે ભરે. ગૌ–હે ભગવન્! સગડીમાં અગ્નિકાય કેટલા કાળ સુધી રહે ? મ-– હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ત્રણ રાત્રિદિવસ. વળી ત્યાં અન્ય વાયુકાયિક 2010_05 Page #777 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી સાર જીવા પણ ઉત્પન્ન થાય છે; કારણકે વાયુકાય વિના અગ્નિક યા પ્રજ્વલિત થતા નથી. WH શતક ૧૬, ઉર્ફે ૧ જીવા ધર્મમાં સ્થિત હાય, સ્થિત હોય ? ર ભગવન્! ગૌ હે અધર્મમાં સ્થિત હોય કે ધમાંધમાં —હું ગૌતમ ! ત્રણેમાં સ્થિત હેાય. નૈરિયકાથી માંડીને ચતુરિદ્રિય સુધી અધર્મીમાં સ્થિત હાય. પદ્રિય તિય ચેા અધમાં અને ધર્માંધ માં સ્થિત હાય, મનુષ્યા ત્રણેમાં સ્થિત હાય. વાનવ્યંતરા, જ્યાતિષ્ઠા અને વૈમાનિકા નારકા જેવા જાણવા. શતક ૧૭, ઉદ્દે॰ ૨ ગૌહે ભગવન્! કદાચ છે, ચાર, પાંચ પૃથ્વીકાયા ભેગા થઈ ને એક સાધારણ શરીર બાંધે, તથા બાંધ્યા પછી આહારાદિ કરી શરીરને બંધ કરે ? મ—ના, ગૌતમ! પૃથ્વીકાયિકા પ્રત્યેક જુદે જુદે આહાર કરવાવાળા અને ભિન્ન ભિન્ન શરીર બાંધનારા છે. ગૌ॰—હે ભગવન્ ! તેએને કેટલી લેમ્યાએ છે? મ~સે ગૌતમ! ચાર લેસ્યા છે. તે મિથ્યાદષ્ટિ છે; અવશ્ય એ અજ્ઞાનવાળા છે, કાયયેાગવાળા છે; તેએને · અમે આહાર કરીએ છીએ' એવી સંજ્ઞા, પ્રજ્ઞા મન અને વચન નથી, છતાં તે આહાર કરે છે; એવું જ સ્પર્શનું સમજવું. તેએ પ્રાણાતિપાતાદિમાં રહેલા છે, તથા તેઓ જે બીજા પૃથ્વીકાયિકાદિની હિંસાદિ કરે છે, તેઓને પણ અમારી હિંસા કરનાર છે', એવા ભેદ જ્ઞાત નથી. તેમની 6 આ ૧. દેશિવરિત. 2010_05 Page #778 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાચિકાદિ જીવા... ઉપલ I એછામાં ઓછી સ્થિતિ અંતમુ દૂત અને વધારેમાં વધારે ૨૨૦૦૦ વર્ષની છે. તેમને ત્રણ સમુદ્ધાત છે. તેવું અપ્રિયકાનું જાવું; પણ તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષોંની જાણવી, તેવું જ તેજસ્કાયિકનું જાણવું, પણ તેમની થિતિ ત્રણ અહેારાત્રની કહેવી તથા તેમને ત્રણ લેસ્યા કહેવી. તેવું જ વાયુકાયિકનું જાણવું. પણ તેમને ચાર સમુદ્ધાત કહેવા. વનસ્પતિકાયિકાનું પણ અગ્નિકાયિકાનું પેઠે જાણવું, પણ અનંત વનસ્પતિકાયા ભેગા થઈ ને એક સાધારણ શરીર બાંધે એમ કહેવું; તથા સ્થિતિ અંતર્મુ દૂતની કહેવી. પૃથ્વી, અ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ ચારમાં સૂક્ષ્મ વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે; પ્રથમ ચારમાં વાયુકાય સૂક્ષ્મ છે; પ્રથમ ત્રણમાં અગ્નિકાય સૂક્ષ્મ છે; પ્રથમ એમાં અપ્લાય સૂમ છે, વળી એ પાંચમાં ( પ્રત્યેક ) વનસ્પતિકાય સૌથી બાદર અને ભાદરતર છે, પ્રથમ ચારમાં પૃથ્વીકાય. અપ, અગ્નિ અને વાયુમાં અ, અને અગ્નિ તથા વાયુમાં અગ્નિ બાદર તથા બાદરતર છે. અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિકાનાં જેટલાં શરીર થાય, તેટલું એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે; અસંખ્ય સૂક્ષ્મ વાયુકાયનાં શરીર। જેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર છે; અસંખ્ય સૂક્ષ્મ અગ્નિકાયનાં શરીરે જેટલું એક સૂક્ષ્મ અપ્લાયનું; અસંખ્ય સૂક્ષ્મ અકાય જેટલું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું; અસ’પ્ય સૂક્ષ્મ પૃથ્વીકાય જેટલું એક માદર વાયુકાયનું, અસખ્ય માદર વાયુકાય. જેટલું એક ખાદર અગ્નિકાયનું, અસ`ખ્ય બાદર – અગ્નિકાય જેટલું એક આદર 2010_05 Page #779 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતીસાર અપકાયનું, અને અસંખ્ય બાદર અકાય જેટલું એક બાદર પૃથ્વીકાયનું શરીર છે. પણ, ચક્રવતી રાજાની કઈ યુવાન, બલવાન નીરોગી, ઉમરલાયક દાસી ચૂર્ણ વાટવાની વજની કઠણ શિલા ઉપર વજમેય કઠણ પાષાણુ વડે લાખના દડા જેટલા એક મેટા પૃથ્વીકાયને પિંડને લઈને તેને વારંવાર એકઠા કરી કરીને તેને સંક્ષેપ કરી કરીને વાટે, અને એકવીસ વાર પીસે, તે પણ કેટલાએક પૃથ્વીકાયિકોને તે શિલા અને વાટવાના પાષાણનો માત્ર સ્પર્શ થાય છે, અને કેટલાએકને સ્પર્શ પણ નથી થતો કેટલાએક મરે છે અને કેટલાએક નથી ભરતા; કેટલાએક પિસાય છે અને કેટલાએક નથી પિસાતા. પૃથ્વીકાયને શરીરની એટલી સૂક્ષ્મ અવગાહના કહી છે. ગૌ–હે ભગવન ! જ્યારે પૃથ્વીકાય દબાય ત્યારે તે કેવી પીડાનો અનુભવ કરે ? - મ હે ગૌતમ! જેમ કઈ એક જુવાન અને બલવાન પુરુષ, કઈ ઘડપણથી જીર્ણ થયેલા શરીરવાળા દુબળા તથા પ્લાન પુરુષના માથામાં પોતાના બંને હાથ મારે તો તે વૃદ્ધ કેવી પીડા અનુભવે ? “હે આયુમન શ્રમણ ! તે વૃદ્ધ ઘણું જ અનિષ્ટ પીડાને અનુભવે.” હે ગૌતમ ! તેથી પણ અનિષ્ટતર, અપ્રિય અને અણગમતી એવી ઘણું વેદના પૃથ્વીકાય દબાય છે ત્યારે અનુભવે છે. શતક ૧૯, ઉદ્દે ૪ અંતર્મુહૂર્ત બાકી હોય, ત્યારે મરણુંન્ત દુઃખથી પીડિત થયેલ જીવ પોતાના આત્મ–પ્રદેશ વડે મુખાદિ 2010_05 Page #780 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીાયિકાદિ આવે છે છિદોને પૂરીને તથા શરીરપ્રમાણુ પહોળાઈ અને જાડાઈ રાખી તથા લંબાઈમાં ઉત્પત્તિસ્થાન પર્યત ક્ષેત્રને વ્યાપીને અંતર્મુહૂર્તમાં મરણ પામે અને આયુષકર્મના ઘણા પુદ્ગલોને ક્ષય કરે, તે મરણસમુઘાત કહેવાય છે. કોઈ એક જીવ સમુઘાત કરીને ભવાનરમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં આહાર કરે છે તથા શરીર બાંધે છે; જ્યારે, કોઈ જીવ સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ, પિતાના શરીરમાં આવીને ફરી મુદ્દાત કરી ભવાનરમાં ઉત્પન્ન થાય છે. જે દેશથી અને સર્વથી એમ બે પ્રકારે ભરણસમુદ્દઘાત કરે છે. જ્યારે દેશથી મરણસમુધાત કરે છે ત્યારે તે મરણ મુદ્દઘાતથી નિવૃત્ત થઈ પૂર્વના શરીરને સર્વથા છેડી દડાની ગતિથી જાય છે; અને પ્રથમ ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે. પણ જે સર્વસમુદ્ધાત કરે છે, તે ઇલિકા (ઇયળની ગતિથી ત્યાં જઈ પછી શરીરનો ત્યાગ કરે છે. તેથી પ્રથમ આહાર કરે છે, અને પછી ઉત્પન્ન થાય છે. અર્થાત પૂર્વના શરીરમાં રહેલા છવપ્રદેશને ઇયળની પેઠે સંહરી, સમસ્ત જીવપ્રદેશે સાથે ઉત્પત્તિસ્થાને જાય, ત્યારે પ્રથમ આહાર (પુગલગ્રહણ) કરે, અને પછી ઉત્પન્ન થાય. – શતક ૧૭, ૬, ઉદ્દે . ૬, તેને આશીરીને અનેક પ્રશ્નો ઉપર જણાવેલ શતકેમાં તેમ જ શતક ર૦, ઉદ્દેત્ર માં છે. તેને એક નમૂનો આ પ્રમાણે છેઃ ગૌ હે ભગવન્! મારણાંતિક સમુદ્દઘાત વડે સમવહત થઈને જે જીવ અસંખ્યય લાખ પૃથ્વીકાયના આવાસમાંના 2010_05 Page #781 -------------------------------------------------------------------------- ________________ શ્રીભગવતી-સાર કાઈ પણ આવાસમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને ગ્ય છે, તે ત્યાં જઈને આહાર કરે અને શરીર બાંધે ? મ હે ગૌતમ ! કેટલાક ત્યાં જઈને આહાર કરે અને શરીર બાંધે અને કેટલાક ત્યાંથી પાછા વળે છે, અને પાછી વળી અહીં શીધ્ર આવે છે, અને ફરી વાર ભારણાંતિક સમુઘાતથી સમવહત થાય છે. પછી કઈ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય છે, આહાર કરે છે, અને શરીર બાંધે છે. – શતક ૬, ઉદ્દે ૬ * ગૌ૦–હે ભગવન્! એકેંદ્રિય જીવો કેટલા પ્રકારના છે? મ– હે ગૌતમ ! પાંચ પ્રકારના છે. પૃથ્વીકાયિકથી, માંડીને વનસ્પતિકાયિક. તેમાં પૃથ્વીકાયિકના બે પ્રકાર છે : સૂક્ષ્મ અને આદર. પાછા તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. તે બધાને (જ્ઞાનાવરણુયાદિ) આઠ કર્મપ્રકૃતિઓ હોય. તેઓ બધા સાત કે આઠ કર્મપ્રકૃતિએને બાંધે. (આયુષ ન બાંધે ત્યારે સાત; નહિ તો આઠ). " તે બધા કેટલી કમપ્રકૃતિએ વેદે એ પ્રશ્નના જવાબમાં કહેવું કે, “ચૌદ કર્મપ્રકૃતિએ વેદે. જેમકે : જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીની આઠ, પછી શ્રોત્રેદિયથી માંડીને જિદ્દેદિય સુધીની ચાર ઈકિયાવરણ; ત્રીવેદાવરણ અને પુરુષદાવરણ. –શતક ૩૩, ઉદ્દે ૧ ૧. કારણ કે આયુષ તો જીવનકાળમાં એક જ વખત બંધાય છે. 2010_05 Page #782 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીાચિકાદિ જીવા ૯૧૩ ગૌ—હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, જે આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરણુસમુદ્ધાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયકપણે ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? મ—હે ગૌતમ ! એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. શ્રેણીએ સાત છે : વાયત (સીધી -- લાંખી), એક તરફ વ, દ્વિધા વ, એકતઃખા (એક તરફ ત્રસ નાડી સિવાયના આકાશવાળી), દ્વિધાખા (અને તરફ ત્રસનાડી સિવાયના આકાશવાળી), ચક્રવાલ (ભંડલાકાર), અને અધ ચક્રવાલ (અમ`ડલાકાર). જો પૃથ્વીકાયિક ઋવાયત શ્રેણીથી ઉત્પન્ન થાય તે! તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જો એકવ* શ્રેણીથી ઉત્પન્ન થાય, તેા ખે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય; જો દ્વિધાવક્ર શ્રેણીથી ઉત્પન્ન થાય. તે ત્રણ સમયની વિગ્રહતિથી ઉત્પન્ન થાય. તે જ જીવ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાર્યાયકપણે ઉત્પન્ન થવાના હાય, તો પણ એ જ સમજવું. એમ બાદર અપર્યાપ્તપણે તેમ જ પર્યાપ્તપણે ઉત્પન્ન થવાના હોય તે પણ સમજવું. એમ અપ્રિયકને માટે પણ સમજવું. પણ તેજસ્કાયિકમાં બદર પર્યાપ્ત અને અપર્યાપ્ત ન કહેવા; કારણ કે આદર તેજરકાયિકને રત્નપ્રભાના પશ્ચિમ ચરમાન્તમાં અસંભવ છે. પણ મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિ કહેવી હાય તા વિકલ્પા કહેવા. બાદરના તે અને 2010_05 Page #783 -------------------------------------------------------------------------- ________________ શીભાગવતી-સાર સૂક્ષમ અને બાદર અપકાયિકની પેઠે સૂક્ષ્મ અને બાદર વાયુકાયિકમાં પણ ઉપપાત કહે. વનસ્પતિકાયિકમાં પણ એ પ્રમાણે જાણવું. એ પ્રમાણે પછી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને સમુઘાત કરાવી, એ વીસે સ્થાનોમાં ઉત્પન્ન કરાવો. એ પ્રમાણે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકને પણ જાણવું. એમ અકાયિકને પણ ચારે ગમકને આશરીને, તથા અપર્યાપ્ત અને પર્યાપ્ત બંને પ્રકારના સૂક્ષ્મ તેજસ્કાયને પણ. મૂળમાં પછી એ પ્રમાણે અનેક પ્રકારનો વિસ્તાર છે. "કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે છે: અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક શર્કરપ્રભાના પૂર્વ ચરમાતમાં મરણ મુદ્દઘાત કરી પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય તો બે સમયની (એક વક્ર) અને ત્રણ સમયની (દ્વિઘાવક) વિગ્રહગતિથી ઉત્પન્ન થાય એમ કહેવું. એ રીતે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક સંબંધે કહેવું. બાકી બધું રત્નપ્રભાની જેમ જાણવું. * પણ જે પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક સમયક્ષેત્રમાં સમુઘાત કરી, બીજી પૃથ્વીના પશ્ચિમ ચરમતમાં ચારે પ્રકારના પૃથ્વીકાયિકા વિષે, ચારે પ્રકારના અપકાયિકો વિષે, બે પ્રકારને તેજસ્કાયિકને વિષે, ચારે પ્રકારના વાયુકાયિકાને વિષે, અને ચારે પ્રકારના વનસ્પતિકાયિકાને વિષે ઉત્પન્ન થાય છે, તેઓને પણ બે સમયની કે ત્રણ સમયની વિગ્રહગતિએ ઉત્પન્ન કરાવવા. જ્યારે પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકે તેઓમાં જ ઉત્પન્ન થાય ત્યારે એક, બે 2010_05 Page #784 -------------------------------------------------------------------------- ________________ ૭૨૫ પૃથ્વીકાયિકાદિ છે અને ત્રણ સમયની વિગ્રહગતિ સમજવી. એમ અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું. ગૌ૦ –હે ભગવન ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકા જીવ અધલકની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મરણસમુઘાત. કરી, ઊર્ધ્વ લોકની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયાપણે ઉત્પન્ન થવાને ગ્યા છે, તે કેટલા સમયની વિગ્રહગતિ ઉત્પન્ન થાય ? મં–હે ગૌતમ ! ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જે એક પ્રતરમાં સમશ્રેણીમાં ઉત્પન્ન થાય છે, તે ત્રણ સમયની વિગ્રહગતિથી થાય છે, અને જે વિશ્રેણમાં ઉત્પન્ન થાય છે, તે ચાર સમયની વિગ્રહગતિથી થાય છે. તે જ જીવ જે સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાનો હોય તો બે કે ત્રણ સમયની વિગ્રહગતિ કહેવી. અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક સમયક્ષેત્રમાં મરણ મુદ્દઘાત કરી, ઊર્ધ્વકક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાનો હોય તે બે, ત્રણ કે ચાર સમય કહેવા.' - તે જ જીવ જે સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાનું હોય, તે એક, બે કે ત્રણ સમય કહેવા. - અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લેકના પૂર્વચરમાંતમાં ભરણસમુઘાત કરી લેકના પૂર્વચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાનું હોય, તો એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જે ઋગ્વાયત શ્રેણીથી ઉત્પન્ન થાય, તો એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય; એક તરફ વક્ર શ્રેણીથી ઉત્પન્ન થાય, તો બે 2010_05 Page #785 -------------------------------------------------------------------------- ________________ શીલાગવતીસાર સમયની વિગ્રહગતિથી થાય, ઉભયત:વક્ર શ્રેણથી ઉત્પન્ન થાય તો જે એક પ્રતરમાં – સમશ્રેણીમાં ઉત્પન્ન થવાને છે, તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય, અને વિશ્રેણીમાં ઉત્પન્ન થવાનો છે, તે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. ઇત્યાદિ વિસ્તાર અનેક વિગતે - મૂળમાંથી જાણવો. – શતક ૩૪, ઉદે૧ 2010_05 Page #786 -------------------------------------------------------------------------- ________________ લેખકનું સ્તવન ગૌતમાદિ ગણધરોને નમસ્કાર ! ભગવતીસૂત્રને નમસ્કાર ! દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર ! . કાચબાની પેઠે સુંદર ચરણકમલવાળી, નહીં ચળાયેલ કરંટ વૃક્ષની કળી સમાન એવી પૂજ્ય શ્રુતદેવી મારા મતિઅજ્ઞાનનો નાશ કરો ! આ સુત્રને આદિના આઠ શતકના બબ્બે ઉદ્દેશકોને એક એક દિવસે ઉપદેશ કરાય છે. પરંતુ પ્રથમ દિવસે ચોથા શતકના આઠ ઉદ્દેશકે અને બીજે દિવસે બે ઉદ્દેશકે ઉપદેશાય છે. નવમા શતકથી આરંભી જેટલું જેટલું જાણી શકાય તેટલું તેટલું એક એક દિવસે ઉપદેશાય છે. વધારેમાં વધારે એક શતકનો એક દિવસે ઉપદેશ કરાય છે; મધ્યમપણે બે દિવસે શતકનો, અને ઓછામાં ઓછું ત્રણ દિવસે શતકન. એમ વીસમા શતક સુધી જાણવું. પણ પંદરમા ગશાલક શતકને એક દિવસે ઉપદેશ કરાય છે. જે બાકી રહે, તો તેનો એક આયંબિલ કરીને ઉપદેશ કરાય છે; 2010_05 Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ શ્રીભગવતી-સાર છતાં બાકી રહે તો બે આયંબિલ કરીને ઉપદેશ કરાય છે. એકવીસમા, બાવીસમા અને તેવીસમા શતકને એક એક દિવસે ઉપદેશ કરાય છે. વીસમું શતક એક એક દિવસે છ છ ઉદ્દેશક, એમ બે દિવસે ઉપદેશાય છે. પચીસમું શતક છ છ ઉદ્દેશક વડે બે દિવસે ઉપદેશાય છે. બંધિશતકાદિ આઠ શતકે એક દિવસે, શ્રેણિશતાદિ બાર શતકે એક દિવસે, એકેંદ્રિયના બાર મહાયુગ્મ શતકે એક દિવસે, એમ બેઈદ્રિય, તેદિય, ચઉરિંદ્રિય અને અસંશી પંચૅકિયનાં બાર બાર શતક, તથા સંજ્ઞી પંચેંદ્રિયનાં એકવીસ મહાયુગ્મ શતકે અને રાશિયુગ્મશતક એક એક દિવસે ઉપદેશાય છે. જેના હાથમાં વિકસિત કમળ છે, જેણે અજ્ઞાનનો નાશ કર્યો છે, અને બુધ (પંડિતો), અને વિબુધ (દેવ)એ જેને હંમેશાં નમસ્કાર કર્યો છે, એવી મુતાધિકિત દેવી મને પણ બુદ્ધિ આપે ! અમે મૃતદેવતાને પ્રણામ કરીએ છીએ, જેની કૃપાથી જ્ઞાનની શિક્ષા મળી છે. અને તે સિવાય શાંતિ કરનાર પ્રવચન દેવીને પણ નમસ્કાર કરું છું. મૃતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાન્તિ વૈરેટયા, વિદ્યા અને અંતહુડી લેખકને અવિઘ અર્પો ! 2010_05 Page #788 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અકતિસ‘ચિત ૭૪૪ અક ભૂમિ ૭૪,૩૪૧,૫૫૮ અક્રિયાવાદ ૫૦ અગુરુલ ૧૭૫,૩૧૩,૪૦૫,૪૮૩, ૭૩૬ અગ્નિ ૬૭૨; -સળગાવવામાં પાપ ૧૧૦૬ -કાય ૭૫૭ અગ્નિભૂતિ ૭૧૭ અજવાળુ અને અંધારું ૬૦૯ અજીવપરિણામ ૩૧૨ અજ્ઞાન -ના ત્રણ પ્રકાર ૩૨૬; ~ાદ ૫૭૦ અતિથિસ વિભાગવ્રત ૬ અતિમુક્તક ૨૪૬ અધર્માસ્તિકાય (જીએ અસ્તિ કાય); નાં અભિવચન ૫૩૪; –ની રાશિ ૬૬૨ અધઃસક્ષમ પૃથ્વી ૪૦ અધિકરણ ૩૬૭ અધેાલાક ૫૪૫; –ને આયામમધ્ય ૭૪૧ અદ્દામલ ૨૧૩ અનંતાનુબંધી કષાય ૨૯,૩૮૭ અનાભાગનિ તિ ત આહાર ૭૨૩ અનાય જાતિ ૧૯૯ અનાહારક ૮૫,૪૧૧,૪૨૩ ૪ અનુત્તર દેવલાક ૩૭,૨૫૦,૩૪૩, ૫,૮૮,૭૨૧ અન્યતીથિંક ૩૧,૪૧,૧૦૯,૨૩૭, ૪૭૧,૪૮૪,૫૬૯,૫૮૩ ૪૦ અત્તિજીવ ૪૬૩ અપર્યાપ્ત ૩૧૯,૩૫૧ અપૂર્વકરણ ૨૧ અપ્લાય ૭૦૩,૭૨૯; -(વિશિષ્ટ) પ૭; -(સામાન્ય) ૩૩ અપ્રત્યાખ્યાનાવરણીયકષાય ૨૯, ૩૮૭ અભવસિદ્ધિક ૪૫ અલભ્ય ૪૫ અલીચિ ૨૨૯ અય પુલ ૨૯૭ અખ્યાખ્યા ૨૯૪ અરુણવરદ્વીપ ૬૧૧,૭૧૬ અરુણા સમુદ્ર ૬૧,૭૧૬ અર્જુન ગૌતમપુત્ર ૨૮૮,૨૯૨ અંત ૩ અલાક ૫૩૭,૫૫૪ અવક્તવ્યસ`ચિત ૭૪૪ અવગ્રહ ૩૨૧ અધિજ્ઞાન ૨૦,૨૭,૩૨૦; –ના એ પ્રકાર ૩૨૩, ૩૩૧; -દેવાનું ૭૧૩ 2010_05 Page #789 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અવધિલબ્ધિ ૧૨ (જુઓ લબ્ધિ). અવસર્પિણ ૫,૬૬૭ અવસ્થાનકાળ જીવોને ૬૯૦ , અવંતીગંગા ૨૯૦ અવાચ ૩૨૧ અવ્યાબાધ ૨૪૨; -દેવ ૬૭૪ અશોકવન ખંડ ૨૦૦ અશ્રુત્વાકેવલજ્ઞાની ૨૩ અષ્ટાંગ મહાનિમિત્ત ર૭૮ અસંજ્ઞી જીવ ૧૩૪, ૩૫૩; –નું આયુષ ૭૫૫ અસંવૃત અન ગાર ૬૩ અસુરકુમાર ૧૯૩, પપ૦, ૭૦૫; –ના આવાસ ૧૯૭, ૬૮૩; –અને અન્ય અસરાઓ ૧૯૯; –ની વધઘટ ૬૮૯; –નો આહાર, વેદનાદિ ૭૧૪, ૭૨૨; –ની સ્થિતિ અને શ્વાસેસ ૭૨૨; –નાં શરીર લેહ્યાદિ ૭૨૯; –ના શબ્દાદિ વિષય ૭૪૦; –નાં ક્રિયા નિર્જરાદિ ૭૪૩; -કેવી રીતે ઉત્પન્ન થાય ? ૭૪પ અસ્તિકાય -પાંચ ૨૩૭,૫૨૦, પ૯૫ . અહમિંદ્ર ૭૭,૫૫૧ અગગ્રંથ ૧૨,૧૬૪ અંગમંદિર ચિત્ય ર૯૨ અંતરદ્વીપ ૩૪૧,૫૫૦ અંતરાય ૨૬ અંતરાલગતિ ૩૫૫ અંતમુહૂર્ત પ૭ આકાશાસ્તિકાય (અભિવચન) - પ૩૪ આગમ ના બે પ્રકાર ૩૩૮; – જ્ઞાન ૧૫ આચાર્ય ૩,૧૨૨ આવક ૬૭,૩૧૫ મત ૨૭, ૫૯૩; -ઉપાસકો, બા૨ ૫૯૪ આતાપના ૧૧૩ આત્મા, આઠ પ્રકારના ૩૪૬ આધાકર્મદેષ ૧૦૦,૨૬૭ આધિકરણિકી ક્રિયા ૩૫, ૧૦૩ આનંદ ૨૮૧,૨૮૫ આનંદરક્ષિત ૧૦ આભિનિબાધિકજ્ઞાન ૨૭,૩૨૦, - ૩૨૧,૩૩૧ આભિગિક –દેવ ૬૭,૧૮૮,૭૧૨; - સાધુ ૬૭ આભગનિર્વર્તિત આહાર ૭૨૩ આયુષ ૪૪૦,૪પ૯,૪૦,૪૭૨૬ -છ પ્રકારનું ૪૭૩;-બે પ્રકારનું ૭૪૩ આરંભિકી ક્રિયા ૧૦૬ આરાધક ૩૧ આરાધના ૩૨. 2010_05 Page #790 -------------------------------------------------------------------------- ________________ હકી સૂચિ આર્તધ્યાન ૧૫૦ ઉદીરણ ૮૪,૪૭૯ આર્ય ૩૪૧; –દેશ પ૪૯ ડપુર ૨૯૨ આલલિકા ૨૯૨, ૬૮૧, ૬૮૨ ઉદ્વતનાકાળ, જુદાજુદા જીવન આલોચના ૧૪૧ ઈ. ૭૪૮-૯ આવલિકા ૨૧૩,૬૬૭ ઉન્માદ –બે પ્રકારનો ૧૫૬ આશીવિષ ૨૯૭, ૬૪૧ ઉન્માન (પ્રમાણ) ૧૭૩ ઓસ્રવ ૨૬ ઉપધિ –ત્રણ પ્રકારનો ૧૫૯ આહાર (ચતુર્વિધ) ૨૮૦;-જુદી ઉપપાનસભા ૧૯૪ જુદી યોનિઓને ૧૫ ઇ; ઉપયોગ ૨,૩૧૫; –ના બે પ્રકાર -ના બે પ્રકાર ૭ર૩ ૮૧,૩૯૨ આહારક ૮૫,૪૧૧; –શરીર ૭૩, ઉપાધ્યાય ૩ ૩૫૪. ઉંબરવૃક્ષ ૬૭૪ આંબેલ ૧૮૦ ઊનોદરી ૯૯, ૧૪૭ ઇભ્ય ૧૯૨ ઊર્વલોક પ૫૦ ઇંદ્રભૂતિ ગૌતમ ૧૧,૨૪૯ હતુઓ ૬૧૫ ઈદ્રિયો (પાંચ) ૩૫૯ ઋષભદત્ત ૨૫૯ ઈશાનેદ્ર ૧૮૮,૭૧૯ ઋષભ દેવ પ૬૧,૫૭૯ ઈહા ૩૨૧ ત્રષિભદ્રપુત્ર ૬૮૧ ઉજજચિની ૨૫૨ એકાંતબાલ પ૮પ ઉત્તરાસંગ ૯ એકેદ્રિય –ના પ્રકાર ૭૬૨; –ની ઉત્પલ ૬૨૭ વધઘટ ૬૯૦; –ક્યાંથી આવે? ઉત્પલા ૨૨૦ ૭૨; –ની સ્થિતિ, આહાર ઉત્પાતપર્વત ૭૧૬ અને શ્વાસ ૭૨૪,૭પપ; ઉત્સર્પિણ ૭૫,૬૬૭ –નાં શરીરની સરખામણી ઉદકગભર ૪૨૦ ઉપ૯ ઉદાયન ૨૨૫,૨૨૯,૨૫૨,૨૯૨ એજના ૧૨૫ ઉદાથી રાજા રપ એણેયક ૨૯૨ ઉદાથી હાથી ર૫૪,૬૭૫ એર્યાપથિકી ક્રિયા ૩૯,૦૮,૫૯૮ 2010_05 Page #791 -------------------------------------------------------------------------- ________________ દારિક શરીર ૭૩,૩૫૪ ઔશિક ભિક્ષા ર૬૭ કતિસંચિત ૭૪૪ કરણ -પાંચ પ્રકારનું ૩૭૦; -ઈદ્રિય ૩૫૯; –વીર્ય ૩૧૯; –સત્ય ૧૬૮ કર્કવેદનીયકર્મ ૪૮૧ કર્મ ની સ્થિતિ પહ; –ના બંધક ૪પ૯; –નાં વર્ણગંધાદિ ૪૬૭; –અને વેદના ૫૮૪ કર્મપ્રકૃતિ (આઠ) ૪પ૩ કર્મબંધ (ચાર પ્રકારને) ૬૨ કર્મભૂમિ ૨૨, ૭૪, ૩૪૧, પપ૦, ૫૫૮ કર્માદાને ૧૫, પ૯૪ કલ્પ (દશ) ૯૧ કWાતીત ૩૩,૩૪૩,૫૫૦,૫૫૧ કલ્પપપન્ન ૩૩,૩૪૩,૫૫૦ કલ્યોજ રાશિ ૬૫૮ કષાચ –ચાર ૨૯; –ની ચાર કેટી ૨૯ કાકેદી ૨૦૬ કાપાતલેશ્યા ૧૨૬ કામમહવન ૨૯૨ કામ ૧૩૧ કાય ૩૬૬ કાચભવ ૪૨૧ કાયોત્સર્ગ ૧૮૬ કાર્તિક શેઠ ૨૩૬ કાર્માણશરી૨ ૭૩,૩૫૪ કાલ પ૩પ ઇ૦; –ના ચાર પ્રકાર ૨૧૨ કાલાસ્યવેષિપુત્ર પ૯૧ કાલિકપુત્ર ૧૦ કાલિકશ્રુત પ૬૦ કાલોદાયી ૧૦૯, ૨૩૭,૪૯૫,૫૯૫ કાશ્યપ ૧૦ કાંક્ષાપ્રદેષ ૪૮૦ કાંક્ષામહનીય કર્મ ૪૭પ કાંદપિંક સાધુ ૬૭ કિલિવષિક દેવ ૭૭,૨૭૫,૭૧૨ - સાધુ ૬૭ કુત્રિકા પણ ૭, ૨૬૯ કુલકર (આઠ) પ૭૭ કુંડિયાયન ર૯૨; –ચૈત્ય ર૯૨ કુંભ (પ્રમાણ) ૩૦૨ કુશલનિગ્રંથ ૫૬ કુણિક ૨૫ કૂર્મગ્રામ ૨૮૨ કૃતયુમરાશિ ૬૫૮ કૃષ્ણપાક્ષિક જીવ ૪૩૭ કૃગુરાજિ ૬૧૩,૭૨૨ કેવલજ્ઞાન ૨૧,૨૮,૩૨૦ કેવલજ્ઞાની ૧૨૩; –અને ચક્ષ 2010_05 Page #792 -------------------------------------------------------------------------- ________________ કૅશિકુમાર ૨૨૯ કાલ્લાકસ'નિવેશ ૨૦૧ કાશલદેશ ૫૬૧ કાષ્ટક ચૈત્ય ૨૦૨ કૌતુકકમ ૮,૬૭,૨૫૪ કૌશાંબી ૨૨૫,૨૫૨ કૌડિન્સાયન ગાત્ર ૨૮૮ ક્રિયા -પાંચ ૩૫; -એ ૩૯; –એક સાથે એ? ૫૯૭ ક્રિયાવાદ ૫૭૦ સૂચિ ફ્રાય ૩૭૮; –ના વિશેષ ૪૬૭ ક્ષત્રિયકુંડ ૨૫૯,૨૧૬૨ જીયુએ ૬૬૬ ગણરા પર ગણિપિટક ૧૬૩,૫૬૧ ગતિ ૪૦૯; –ના પાંચ પ્રકાર ૬૩૨; ફ્રેન્ચ ૧૯૩૬ –પરિણામ ૩૩ ગશાસ્ત્ર ૪૧૬,૪૨૭ ગગ૬ત્ત ૨૩૩ ગંગા ( પ્રમાણ ) ૨૯૦; –નદી ૫૬૬ ગધહસ્તી ૨૫૩ ગાંગેય ૪૪૯ “ગુણરત્ન સવત્સર’ તપ ૧૮૧ ગુણવ્રત ક ગુણશિક્ષક ચૈત્ય ૧૧ ગુણસ્થાન ૧૪,૬૦,૮૩,૩૪૪ ગાબહુલ ૨૭૯ ગોશાલક ૨૭૭,૩૧૫,૫૯૪ ગૌતમ (જીએ ઇંદ્રભૂતિ) ગ્રહણ ૬૦૬ ગ્રેવેચવ` ૩૩,૩૪૩,૫૫૦ ધનવાત ૫૪૬ ધનાદિષ્ટ ૫૪૫ GE ઘેાડાના શબ્દ ૬૭૩ ચતુર્થાંભક્ત ૪૮,૧૪૬ ચમચ ચાનગરી ૧૯૭,૭૧૬ ચરે દ્ર ૧૯૭,૨૫૫; –ની સભા ૭૧૬,૭૧૯; –ની શક્તિ ૭૧૭ ચરપરિવ્રાજક ૬૭ ચરમ (આઠ) ૨૯૬ ચંદ્ર ૬૦૬; “તું કામસુખ ૬૯૩ ચદ્રાવતરણ ચૈત્ય ૨૨૫,૨૯૨ ચપા કંપા,૨૯૨ ચાર મહાવ્રત ધર્મો ૯,૫૫ ચારિત્ર (અહભવિક) ૩૨૦ ચારિત્રમેાહનીય ૨૫ ચારિત્રલબ્ધિ ૩૭૭ ચલ્લણા ૨૫૨ ચૌદશ ના જન્મ ૨૦૧ “સ્થ હું,૨૩; --સરાગ ૧૬૨ છેદેપસ્થાપનીય ચારિત્ર ૫૯,૭૦, G છેવટ્ઝ સહનન ૬૯૮ જમાલિ ૫૨,૨૬૨૪૦; ૫૬૬ 2010_05 Page #793 -------------------------------------------------------------------------- ________________ જયંતી ૨૨૪ જધાચારણ ૧૨૭ જંબુદ્વીપ પ૪૮ જાગરિકા (ત્રણ) ૨૨૩ જિનકલ્પ ૭૦ જી –ના બે પ્રકાર ૩૧૭; –ના છ વર્ગ ૩૩૯; –ના ૧૪ પ્રકાર ૩૫૦; –નું ભારેપણું પ૧,૨૨૬; –નું અલ્પાયુષી - પણું પા; આત્મારંભ ૩૧૭; –સાદિ સાત ? ૪૩૦; -ની વધઘટ ૪૩૧૬૮૯ ઇ; --ના પ્રદેશ ૪૩૩; –ની ક્રિયા ૪૩૫; –અને પાપબંધ ૪૩૭; અને કર્મ બંધ ૪૪૦; -સક ૫? ૪૪૪; –નો સંસારસંસ્થાનકાળ ૪૪; –ની સ્વયં કે અસ્વય ઉત્પત્તિ ૪૫૦; –ની રાશિ ૬૬૨; -પરિણામ ૩૧૨; –નો અવસ્થાનકાળ ૬૯૦; ની સ્થિતિ, આહાર અને શ્વાસ સ ૭૨૨; –નો પરિગ્રહ ૭૩૧; –ને વિરહકાળ ૭૩૭; -ની વિગ્રહગતિ ૭૩૮; --ની ઉ૫ત્તિ ૭૪૫; –ના ધર્મા ધર્મ ૫૮ જીવાસ્તિકાય (અભિવચન) પ૩૪ ભક દેવ ૬૭૫ તિષ્ક ૩૪૩,૫૫૦; -- આવાસ ૬૮૬ જ્ઞાન (પાંચ) ૨૭,૩૨૦; - (એહ ભવિક) ૩૧૯ જ્ઞાનાવરણીયકમ ૨૪,૪૪૦ તનુવાત પ૪૫ તપ (ના પ્રકાર) ૧૪પ તમસ્કાય ૬૧૧ તમપ્રભા પ૪૬ તમસ્તમપ્રભા (જુએ મહા તમ:પ્રભા) તર્ક ૪૭૯ તલવર ૧૯ર તામલી ૧૯૦ તામ્રલિખી ૧૯૦ તિગિકૂટ ૭૧૬ તિયક (જુઓ મધ્યમ લેક) તિર્યંચ ૩૪૧ તીર્થંકર ૨૪,૬૨૮,પપ૯,૬૮૬ તુલ્યના પ્રકાર પ૭૬ તુંગિકા નગરી પ તેજસકાયિક ૩૩૯,૭૦૩ તે લેહ્યા ૧૨,૨૮૪,૨૯૪,૩૦૨ તેજસ શરીર ૭૩,૩૫૪ એજ રાશિ ૬૫૮ ત્રસકાયિક ૩૪૦ 2010_05 Page #794 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ત્રનાડી પપ –ની શરમ ૬૦; –ની. ત્રાયશિ દેવ ૭,૨૦૬ ઈ૦, ૭૨ વિભૂતિ ૭૧૭ ઇ૦; –ને ત્રિશલા ૨૫૨ વિરહકાળ ૭૩૭ દત્ત ૧૭૯ દેવસેન ૩૦૨ દધિવાહન પર દેવાધિદેવ ૬૭૯ દર્શન (ઉપગ) ૮૧ દેવાનંદ ર૫૯ દર્શન મેહનીય સ્પ દેવાસુર સંગ્રામ ૬૭૬ દર્શનલધિ ૩૭૭ દેશે (સબ૨૯૬ દાનામા દીક્ષા ૨૦૦ દ્રવ્ય (બે) ૩૦૯ દિશાએ (દશ) ૬૧૯ દ્રશેંદ્રિય ૩પ૦ દિશા પ્રેક્ષક તાપસ ૨૦૮ દ્વાપરયુગ્મરાશિ ૬પ૮ દી ૬૪૨ ધન (ચાર) ૧૯૦ દુઃષમદુઃષમાં ૫૬૩ ધનુષ (મા૫) ૨૧૫ દુઃષમા ૭૫ ધમષ ૨૧૭ દૂતિ પલાશચંત્ય ૨૦૬ ધર્મદેવ ૬૭૮ દઢપ્રતિજ્ઞ ૩૦૬ ધર્માસ્તિકાય (જુઓ અસ્તિકાય) દષ્ટિએ (ત્રણ) ૩૭૧,૩૭૭ –નાં અભિવચન પ૩૩; –ની દષ્ટિવાદ પ૬૦ રાશિ ૬૬૧ દષ્ટિવિષ સર્પ ૨૮૬ : ધાતકીખંડ ૫૪૯ દેવો –ની શક્તિ ૬૭૬; –ના ધાન્યની નિશક્તિ ૬૨૪ પ્રકાર ૬૭૯; ની સ્થિતિ ધારણું ૩૨૧ ૬૮૧; –ના આવાસ ૬૮૩; ધારિણી ૨૦૮ –ની વધઘટ ૬૮૯; –ને ધૂમપ્રભા ૫૪૬ વિષયભેગ ૬૯૧; –ની ભાષા ધ્યાન (ચાર) ૧૫૦ ૬૯૪; –સંયમી? ૬૯૪; નચ ૭ –ની શક્તિ ૬૯૫; -મરીને નરક (સાત) ૩૪૦,૫૪૫; –માં કયાં જાય? ૬૯૭; –ક્યાંથી છાત્પત્તિ ૭૪૭ આવીને ઉત્પન્ન થાય ૬૯૭; નરદેવ ૬૭૯ 2010_05 Page #795 -------------------------------------------------------------------------- ________________ નંદન –વન ૧૨૮;–ચૈત્ય ૭૧૭ નંદીવર્ધન ૨પર. નદીશ્વર દ્વીપ ૧૨૮ નાગ ૨૫૭ નાગ કુમારે (જુઓ ભવનપતિ) ને આહાર, શ્વાસ અને સ્થિતિ ૭૨૩ નાટક (બત્રીસ), ૧૮૪ નારકલોક પ૮૯; –નાં રહેઠાણે ૭૩૫ નારો –અને વેદના ૪૭; –ની * સંખ્યા ૭૪૭ નાલંદા ૨૮૦ નિગદજીવ પપ૧ નિદાન ૮ નિરાકાર પગ ૩૯૩ નિરુપમ આયુષ ૭૪૩ નિગ્રંથ પડ; –પાંચ ૫૫ નિર્વનિક મંડળ ૧૯૨ નિતિઈદ્રિય ૩૫૯ નિંદાના વિશેષ ૫૩ નરયિકે –ની વધઘટ ૬૮૯; –કયાંથી આવે ૬૯૭; –નો આહાર, સ્થિતિ અને શ્વાસ સ ૭૨૩,૭૩૬; –નાં શરીર લેહ્યા ઇત્યાદિ ૭૨૮, ૭૩૬; –ને પરિગ્રહ ૭૩૧; –ભારે ? ૭૩૬; –ને વિરહ- કાળ ૭૩૭; –ની ઉત્પત્તિ ૭૩૮, ૭૪૫, ૭૪૭; –ના શબ્દાદિ ૭૩૯; –નાં ક્રિયા નિજ રાદિ ૭૪૩; –કેવી રીતે ઉત્પન્ન થાય ? ૭૪૫ નૈધિક ૧૨૩ નેષકસમજિત ૭૪૪ પદ્માવતી ૨૫૩ પણિયભૂમિ ૨૮૨ પરમાણુની રાશિ ૬૬૫ પરમાવધિજ્ઞાની ૧૨૭ પરમાવંતી ગંગા ૨૯૦ પરિગ્રહ (ત્રણ) ૧૬૦; –જુદા જુદા જીવોનો ૭૩૧ પરિધરને ૨૦૨ પરિત્તજીવ ૪૬૩ પરિમંડલ સંસ્થાન ૪૯૬,૬૬૦ પરિષહ ૭,૧૬૧ પરિહારવિશુદ્રિક ચારિત્ર ૫૯, - ૭૦,૩૭૮ પર્યકાસન ૧૮૫ પર્યાપ્ત ૩૫૧ પર્યાપ્તિ ૩૫૧ પર્યાય (બે) ૩૧૨ પલ્યોપમ ૨૧૪,૬૬૭ પકપ્રભા પ૪૬ પંચમુષ્ટિક લોચ ર૭૨ ૫ચંદ્રિય તિર્યંચ ૩૪૦,૭૪૪; 2010_05 Page #796 -------------------------------------------------------------------------- ________________ –નો આહાર, સ્થિતિ છે. ૭૨૫; –નાં શરીર લેશ્યાદિ ૭૩૦ પાટલિપુત્ર ૨૫૧ પાદપગમન મરણ ૧૪૬ પાનક (ચાર) ર૯૬ પાપસ્થાનો (અઢાર) પ૧ પારિગ્રહિક ક્રિયા ૧૦૭ પારિતાપનિકી ક્રિયા ૩૫,૧૦૩ પાર્શ્વનાથ ૭,પ૧,૫૯૩ પાંડુકવન ૧૨૮ પિંગલ ૧૭૨ પગલપરાવર્ત ૮૮૬૬૭ પુદ્ગલ -ને બંધ ૪૮૭; –નાં સ્પર્શાદિ ૪૮૬,૫૦૩; –નો ૬૫ ૪૮૬,૫૧૨; –નો પરિણામ ૪૯૫; -અને વાયુકાય પ૦૨; –ની સંખ્યા ૫૦૬ પુદ્ગલ બ્રાહ્મણ ૬૮૨ પગલપરિવર્ત પ૧૪ પુદ્ગલાસ્તિકાય ૪૮૩ પુલાનિગ્રંથ ૫૫ પુકરદ્વીપ પ૪૯ પુષ્કલસંવમેઘ ૨૯૬ પુષ્કલી રરર પૃપવતી ચેત્ય ૯ પંડ્રદેશ ૩૦૧ પૂરણ ૨૦૦ સચિ પૂર્ણભદ્ર ૨૯૭,૩૦૨ પૂર્વ–ગ્રંથ ૧૨૭; –ગતઋત પ૬૦ –વર્ષ ૨૧૪ પૃથ્વીકાચિક ૩૩૯; –ને શ્વાસ ફોસ ૧૧૨,૭૨૪,૫૫; –ને આહાર અને સ્થિતિ ૭ર૪, ૭૫૩; –નાં શરીર વેશ્યાદિ ૭૨૮,૭૫૮૭૫૯; –ના શબ્દ આદિ વિષય ૭૪૦; –નાં ક્રિયા નિર્જરાદિ ૭૪૩; –ની દૃષ્ટિ તથા ક્રિયા ૭૫૩; –ના અવાસે ૭૫૬; –ના વર્ણાદિ ૭૫૬; –ના હિંસાદિ ૭૫૮; –ની વેદના ૭૬૦ પૌષધવ્રત ૬; –ના બે પ્રકાર ૨૨૧ પ્રક્ષેપાહાર ૭૨૪ પ્રણિધાન (ત્રણ) ૧૬૦ પ્રતિક્રમણ ૧૪૫ પ્રતિમાઓ (બાર) ૧૭૯ પ્રતિસેવના ૭૧ ૧૪૧ પ્રત્યેનીક (ત્રણ) ૧૫૭ પ્રત્યાખ્યાન ૬,૧૪,૧૩૫ ૪૦, ૫૯૧; –ને વિધિ પ૯૩ પ્રત્યાખ્યાનાવરણ કષાય ૨૯, ૩૮૭ પ્રદ્યોત પર પ્રભાવતી રાણું ૨૧૬,૨૨૯,૨પર પ્રમાણ -ચાર ૩૩૭; -(માન) ૧૭૩ 2010_05 Page #797 -------------------------------------------------------------------------- ________________ સૂચિ પ્રમાદ ૪૭૭ પ્રવચનમાતા ૭ર પ્રવૃત્તપરિહાર ૨૮૯ પ્રવેશનક ૬૫૨ ઈ૦ પ્રાણાતિપાતક્યિા ૩૫,૧૦૪ પ્રાણામાં દીક્ષા ૧૯૧ પ્રામાલ ચર્ચ ર૯૨ પ્રાયશ્ચિત્ત (દશ) ૧૪૫ પ્રાસુવિહાર ૨૪૨ પ્રિયદર્શના ૨૫૨,૨૬૨ પ્રીતિદાન ૨૧૮ બકુશનિગ્રંથ ૫૬ બલરાજા ૨૧૬ બલિચંચા ૧૯૩,૨૯૭ બહુપુત્રિક ચિત્ય ૨૩૬ બહુરતદ્રષ્ટિ પ૬૮ બહુલ ૨૮૧ બહુશાલચૈત્ય ૨૫૮ બંધ (બે) ૪૦,૬૩૨ –પરિણામ ૩૧ ૨ બાલપંડિત પ૮૬ બાલમરણ (બાર) ૧૭૬ બ્રાહ્મણકુંડગ્રામ ૨૯૯ બ્રાહ્મીલિપિ ૩ મક્તપ્રત્યાખ્યાન ૧૪૬ ભદ્રા ૨૭૯, ૩૦૧ ભરતીઓટ ૬૧૭ ભવધારણીયશરીર ૭૨૮ ભવનવાસી (દશ) ૩૦૫, ૩૪૩, પપ૦; –ના આવાસ ૬૮૫, ૭૧૨; –ની વધઘટ ૬૮૯; –ક્યાંથી આવે ? ૭૦૧; –ને આહાર, કર્મ અને વેદના ૭૧૪ ઇ ; –ને આહાર, સ્થિતિ, અને શ્વાસે શ્વાસ ૭૨૨ ઇ ; –નાં શરીર લેશ્યાદિ ૭૩૦; –નો પરિગ્રહ ૭૩૧ ભવસિદિક ૪૫,૨૨૬ ભવ્યદ્રવ્ય –દેવ ૬૮૦; –નરાક ૭૪૧ ભારતવર્ષ પ૬૪ ભારદ્વાજ ૨૯૨ ભાવ (પાંચ) ૮૦,૩૭૨; -- સત્ય ૧૬૮; –દેવ ૬૭૯ ભાવિતાત્મા ૭ ભાવેંદ્રિય ઉપ૯ ભાષા (બાર) ૧૫૮,૩૬૨ ભિક્ષા ૯૬ ૪૦; –દોષ ૯૯ ભૂતાનંદ હાથી ર૫૫ ભેદ (પાંચ) ૧૩૦,૩૧૩ ભેગે ૧૩૧ મણિભદ્ર ૨૯૭,૩૦૨ મતિજ્ઞાન (જુઓ આભિ નિબંધિજ્ઞાન) મતિઅજ્ઞાન ૩૨૫ 2010_05 Page #798 -------------------------------------------------------------------------- ________________ ( , , મક ૨૩૭ મધ્યમલોક ૫૪૫,૫૪૮ મન ૩૬૭,૪૭૯ મન:પર્યવ – જ્ઞાન ર૭,૩૨૦,૩૨૩; --લબ્ધિ ૧૨ (જુઓ લબ્ધિ) મનુષ્ય ૩૪૧; -ક્યાંથી આવે ૭૦૮; –નાં શરીર લેશ્યાદિ ૭૩૦; –ની દૃષ્ટિ તથા ક્રિયા ૭૫૪; –ના આહારાદિ ૭૫૪ મનુષ્યલોક ૧૩૫ મને જ્ઞભૂમિ ૨૮૨ મરણ –બે ૧૫; પાંચ ૦૮ મરણ સમુઘાત ૭૬૧ મલકિ રાજાઓ ૨૫૪ મલરામ ૨૯૨ મહાકલ્પ ૨૮૯ મહાગંગા ૨૮૯ "મહાતપતી ૨પ્રભવ' તીર્થ પટ૭ મહાતમ:પ્રભા પ૪૬ મહાપદ્મ ૩૦૨ મહાબલ ૨૧૭ મહામાનસ (કાળ) ૨૯૦ મહાયુ ૬૬૬ મહાવીર -નાં સ્વઝ ૬૪૪ મહાશિલાકંટક સંગ્રાસ ૨૫૧,૨૯ મહાસેન ૨૨૯ મંલિ ૨૭૯ મંડિક ૨૯૨ મંડિત પુત્ર ૩૪,૪૬. માકંદિપુત્ર ૧૭,૪૦૬,૪૬૬ માડુંબિક ૧૯૨ માન –ના વિશેષ ૪૬૮; –નું પ્રમાણ ૧૭૩ માનસર (કાળ) ૨૯૦' માનુષેત્તર પર્વત ૧૨૮ - માયા –ના વિશેષ ૪૬૮ માયાપ્રયિકી ક્રિયા ૧૦૭ માળા (ચાર) ર૭૦ મિથ્યાદર્શન પ્રચયિકી ક્રિયા ૧૦૭ મિથ્યાદ્રષ્ટિ ૬૭; –નું વિપરીત જ્ઞાન પ૮૮. મિચ્છામૃત કર૬ મૂળ (ને જીવ) ૬૨૬ મૃગવન ૨૨૯ મૃગાવતી ૨૨૫,૨૫૨ મૃત્યુગગા ૨૯૦ મેઘ ૬૧૨,૬૧૪; –ની શક્તિ હર મેધિલ ૧૦ મેંટિગ્રામ ૩૦૦ મકાનગરી ૭૧૭ મેહનીય (બે) ૪૭પ મૌર્ય વંશી તામલી ૧૯૦ છ ૩૪૧ ચયાખ્યાત ચારિત્ર ૬૦,૭૦,૩૭૯, અમરાજ ૨૦૯,૭૧૯ 2010_05 Page #799 -------------------------------------------------------------------------- ________________ sup યાત્રા ૨૪૨ ચાપનીય ૨૪૨ ચાગ -૫૬૨૩૮૪; -ત્રણ ૩૮૪; -સત્ય ૧૬૮ યાતિના પ્રકાર ૪૪ ચાનિભૂતવી ૪૨૨ રન્તુ (પ્રમાણ) પપ રત્નપ્રભા ૫૪૬,૭૨૮; -માં શ્રામ, મેધાદિ ૭૪૬ રથનુરાલસ ગ્રામ ૨૫૫ રાજગૃહ ૬૭૩; ~ના કુંડ પ૭ રાશિએ (ચાર) ૬૫૮ ઇ. ' રાહુ ૬૬ {ષ્ટદેવ ૭૨૨ રિષ્ટાભ વિમાન ૭૨૨ ટુચક્ર પ્રદેશા (આઠ) ૬૨૨ રેવતી ૩૦૦ રામાહાર ૭ર૪ રાહ ૫૩૭ રૌદ્રધ્યાન ૧૫૧ બ્ધિ (દશ) ક૭૬; –ને ઉપચાગ ૧૨૮;-ઇંદ્રિય ૩૬૦;વી ૩૧૯ લવસમુદ્ર ૪૧,૫૫૭,૬૭,૬૭૩ લવસત્તમદેવ ૭૨૧ સૂચિ લેચ્છિક રાજાએ ૨૫૪ લેશ્યા ૨૮,૩૯૩; -દેવામાં ૭૧; -તૈચિકાદિની ૭૨૮; ન્તા વર્ણાદિ ૭૫૭ લેક અને અલેક ૫૩૮; -તવાળે ? ૧૭૪,૫૩૮; –ની મેાટાઈ ૫૬૮; –ના આકાર ૫૪૫,૫૫૩; ~ની સ્થિતિ ૫૫૬; –ના આયામમધ્ય ૭૪૧ લેકપાલદેવ ૭,૨૦૯ લેાકાંતિક વિમાન ૭૨૨ લાભના વિશેષ ૪૬૯ લૌકિક આગમ ૩૩૮ વજી-વિદેહ ૨૫૨ વૠષભ સ’હનને ૧૨,૩૩૬ વનસ્પતિકાયિકના આહાર ૬૨૫, ૭૦૪ વરુણ ૨૫૬ વરુણરાજ ૨૦૯,૭૧૯ વાણિજ્યગ્રામ ૨૦૬ વાદે (ચાર) ૫૭૦ વાનન્યતર (જુઓ ન્યતર) વાયુએ ૬૧૬ વાયુકાયિક ૩૩૯; ને પાપ ૧૧૩; ૭૦૪,૭૫૭ વાયુભૂતિ ૭૧૮ વારાણસી ૨૯૨ વાલુકાપ્રભા ૫૪૬ વિગ્રહગતિ ૪૧૦; -ઝુદા જુદા જીવાની ૭૩૮ વિદ્યાચારણ ૧૨૭ વિજય ૨૮૧ 2010_05 Page #800 -------------------------------------------------------------------------- ________________ સૂચિ વિનય (સાત) ૧૪૮; -વાદ પ૭૦; • વૈમાનિક ૩૪૩,૫૫૦-ના આવા –નરથિકાદિમાં ૬૯૬ ૬૮૬; –ની બદ્ધિ હ૧૯; વિપુલપર્વત ૧૮૫ –નો આહાર, સ્થિતિ, શ્વાસ વિર્ભાગજ્ઞાન ૨૦,૨૦,૩૫,૩૩૫ ૭૨૫; –ને પરિગ્રહ ૭૩૧ વિમલનાથ ૨૧૭,૩૦૨ વિયાજ્ય (દશ) ૧૫૦ વિમલવાહન ૩૦૨ વૈશાલિ ૨૫૬,૨૯૨ વિરમણ વ્રત ૬ શ્રમણ ૨૧૦,૭૧૯ વિરહકાળ, જુદા જુદા જીવોને ૭૩૭ વ્યવદાન ૧૦ વિરાધક ૩૧ વ્યવહાર (પાંચ) ૧૫૫ વિવેક ૫૯૧ વ્યંતર (આઠ) ૩ર૭,૩૪૩,૫૫૦ વિશાલા ૨૩૬ –ના આવાસ ૬૮૬; –નો વિહલ ૫૫૩ આહાર, સ્થિતિ અને શ્વાસ વિધ્યપર્વત ૨૦૦ ૭૨૫. વીતભય ૨૨૯ વ્યુત્સર્ગ ૧૫૩,૫૯૧ વીરાસન ૧૮૨ શદેવ ૨૩૬,૨૫૪,૬૭૪; –નો વીર્ય ૪૭૮ વિષયભગ ૬૯૧; –ના લોક-- વૃક્ષના પ્રકાર ૬૨૭ પાલ ૭૧૯ વૃષ્ટિ –કેમ થાય છે ૬૧૮ શતકાર ૩૦૧ વેદ ૨૬,૫૮૩; –ના પ્રકાર ૩૮૮ શતાનીક ૨૫૨ શબ્દ ૬૪૮ વેદના –અને નિર્જરા ૪૬ શય્યાતરપિંડ ૧૦૨ વેદનીય ૪૪૦ શરવણ ૨૭૯ ભેલસંનિવેશ ૨૦૦ શરીર (પાંચ), ૭૩,૩૫૪; –જુદા વેશ્યાયન ૨૮૩ જુદા છાનાં ૭૨૮; –ના ક્રિય શરીર ૭૩,૩૫૪; --શક્તિ, બે પ્રકાર ૭૨૮ ૧૨૧ શર્કરા પ્રભા ૫૪૬ વૈતાઢચ પર્વત પ૬૬ શલાકાપુરુષ ૫૮૦ વૈભાર ૧૧૮ શખવત ચૈત્ય ૬૮૧,૬૮૨ 2010_05 Page #801 -------------------------------------------------------------------------- ________________ રાખશેઠ ૨૨૦ શિવભદ્ર ૨૦૮ શિવરાજ ૨૦૮ ૪૦,૬૮૨ શીષ પ્રહેલિકા ૨૧૪ શીલવ્રત ૬ શુક્લધ્યાન ૧૫t,૬૧૯ રૌલેશી ૧૨૫ શ્યામહસ્તી ૨૦૬ શ્રમણનગ્રંથ -ની નિર્જરા ૪૭; -નું સુખ ૫૪ શ્રાવસ્તી ૧૭૧ શ્રુત –કાલિક ૫૬૦; .--પૂર્વાંગત ૫૬૦; -કેવલી ૧૨૯ શ્રુતઅજ્ઞાન ૩૨૫ શ્રુતજ્ઞાન ૨૭,૩૨૦, ૩૨૩, ૩૨૬, ૩૩૧ શ્રેણિક ૨૫૧,૨૫૨ શ્રેણી (સાત) ૫૦૧ શ્રેણી ૧૯૨ શ્વાસાÝાસ, જીદા જુદા છવાના ૭૨૨; એકેંદ્રિયાદિના ૭૫૫ ષટ્કસમિત ૭૪૪ સભૂતિ ૩૦૧ સમય ૫૭, ૨૧૩; –ક્ષેત્ર ૫૩૫ સમાચારી (દશ) ૧૪૪ સમુદ્ધાત (સાત) ૯૨ સમ્યક્ત્વ ૧૭ 2010_05 સૂચિ સમ્યગ્દર્શન ૧૭ સર્વાનુભૂતિ ૨૯૩ સર્વાં સિદ્ધ ૩૪૪,૬૮૮ સહસ્રામવત ૨૧૬,૨૩૯ સવલનાય ૨૯,૩૩૭,૩૮૭ સજ્ઞા ૩૧૩,૩૭૨,૪૭૯; ૩૧૫,૩૭૨ સમૂર્છિમ ૧૩૩ સયત (પાંચ) ૧૮ સલેખના ૧૮૫ -દ્દેશ સવર ૨૬, ૫૧ સંવૃત અતગાર ૬૨ સ'સારસસ્થાનકાળ ૪૪૭ સંસ્થાન (પુદ્ગલનાં) ૪૯૬,૬૬૦ સાકારાપયેાગ ૩૯૨ સાગરોપમ વર્ષે ૨૧૪,૬૬૭ સાકા” ચૈત્ય ૩૦૦ સાદીનગંગા ૨૯૦ સાધુ ૩,૫૪ ઇ. સામાનિકદેવ ૭૭,૭૧ ૧ સામાયિક ૫૯૧; ચારિત્ર પ, ૩૭ સાંષરાયિકી ક્રિયા ૩૯,૧૦૮,૫૮ સિદ્ધ ૩,૧૨૩; ની વધઘટ તથા અવસ્થાનકાળ ૬૯૦ સિદ્ધાગ્રામ ૨૮૨ સિદ્ધિ (સ્થાન) ૧૭૫ સિંક્ષુ પ૬૬ Page #802 -------------------------------------------------------------------------- ________________ સૂચિ રહ સુદર્શન શેઠ ૨૧૨ સુદર્શન ૨પર સુધમાં સભા (ચમરની) ૭૧૬; –શક્રની ૬૯૧ સુનક્ષત્ર ૨૯૪ સુનદ ૨૮૧ સુમંગલ ૩૦૨ સુવ્રત ૨૩૭ સુષમસુષમાં ૭૫,૫૬૨,૫૭૮ સુસુમાર ૨૦૦ સૂક્રમ સંપરા ચારિત્ર ૬૦,૭૦, અંક ૧૭૧,પ૩૮ સ્તક ૬૬૭, ૨૧૩ સ્થવિર ૪૧,૨૮૭,૩૧૬; –ક૯૫ ૭૦ સ્થિતિ, જુદા જુદા જુવાની ૭૨૨ ઇ નાતક ૫૮ સ્વર૬; –ચૌદ, તીર્થંકરની માતાનાં ૨૧૬; અને ફળ ૬૪૩ ઇ ; –મહાવીરનાં ૬૪૪ સ્વયંભૂરમણ, દ્વીપ અને સમુદ્ર ૫૪૮ હરિણમેસિ ૨૬૧,૪૨૩ હલ્લ પપ૩ હલા ૨૯૭ હસ્તિનાપુર ૧૬ હાલાહલા કુંભારણું ૨૭,૨૯૨ હિંડક સંસ્થાન ૬૯૮ ૩૭૯ સૂર્ય ૬૦૧ ઈ; –નું કામસુખ સેચનક ૨૫૩, ૨૯૬ રસપક્રમ આયુષ ૭૪૩ સેમરાજ ૨૦૯,૭૧૯ મિલ ર૪૨ 2010_05 Page #803 -------------------------------------------------------------------------- ________________ ૧. નિપાત એ સુપ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથને ગુજરાતી અનુવાદ ૨. ભગવાન બુદ્ધના પચાસ ધમસંવાદ ' “મઝિમનિકાય'ના પ્રથમ ૫૦ સંવાદ ૩. ભગવાન મહાવીરની ધમકથાએ “નાયાધમ્મકહાસુત્ત ને ગુજરાતી અનુવાદ ૪. ભગવાન મહાવીરના દશ ઉપાસકે. વાસદસાસુ નો ગુજરાતી અનુવાદ ૫. જન દષ્ટિએ ચયવિચાર ૧. સન્મતિપ્રકરણ મૂળ, ગુજરાતી અનુવાદ, ટિપ્પણે ઇ. ७. जिनागमकथासंग्रह પ્રાકૃત વ્યાકરણ, કોશ, ટિપ્પણો સાથે ૮. શ્રીમની જીવનયાત્રા શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથા ૯. શ્રી રાજચંદ્રનાં વિચારને ૦-૧૨-. તેમનાં લખાણમાંથી વિષયવાર તારવેલા ઉતારા ૧૦. મહાવીર સ્વામીને સંચમધમ શ્રી સૂત્રકૃતાંગસૂત્ર”ને છાયાનુવાદ ૧૧. મહાવીર સ્વામીને આચારધમ શ્રી આચારાંગસૂત્ર અને છાયાનુવાદ ૧૨. બુદ્ધચરિત ૧–૪-૦ મૂળ પાલિ ગ્રંથોને આધારે લખેલું પ્રામાણિક જીવનચરિત્ર ૧૩. મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને છાયાનુવાદ ૧૪. શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો ૦-૮-૦ પ્રવચનસાર, સમયસાર અને પંચાસ્તિકાયસારસંગ્રહ ૧૫. રોગશાસ્ત્ર (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત) 2010_05 Page #804 -------------------------------------------------------------------------- ________________ 2010 05