________________
શ્રીભગવતી સાર
૧૩
રાજગૃહનગરના પ્રસંગ છે.
ગૌ॰—હે ભગવન્! પ્રાણાતિપાત વગેરે, પ્રાણાતિપાતવિરમણુ વગેરે, પૃથ્વીકાયિક વગેરે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુપુદ્ગલ, શૈલેશી અવસ્થાવાળા સાધુ, અને સ્થૂલ આકારવાળા કલેવરધારી એઇંદ્રિયાદિ વેશ— એ બધાંમાં કેટલાંક દ્રવ્યરૂપ છે, અને કેટલાંક અજીવદ્રવ્યરૂપ છે. તે હે ભગવન ! શું એ બધાં જીવના પિરભાગમાં આવે છે ?
Exe
મહૈ ગૌતમ ! તેમાંનાં કેટલાંક જીવના પિરભાગમાં આવે છે અને કેટલાંક નથી આવતાં.જેમકે, પ્રાણાતિપાત વગેરે, પૃથ્વીકાયિક વગેરે, અને બધા સ્થૂલ આકારવાળા કલેવરધારી એ ઇંદ્રિયાદિ છ્તા એ બધા જીવના પિરભાગમાં આવે છે. વળી પ્રાણાતિપાવિરમણાદિ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુ પુદ્ગલ તથા શૈલેશી પ્રાપ્ત કરનાર સાધુ એ બધા જીવના રિભાગમાં આવતા નથી.૨
શતક ૧૮, ઉદ્દે॰ ૪
૧. કારણકે પ્રાણાતિષાતાદિથી ચારિત્રમેહનીય કર્યાં ઉદયમાં આવે છે. તેથી પ્રાણાતિપાતાદિ તે દ્વારા જીવના પરભાગમાં આવે છે. પૃથ્વીકાયિકાદિના પરભાગ ગમન શૌચાદિ દ્વારા સ્પષ્ટ છે.
૨. કારણકે પ્રાણાતિપાત વિરમણાદિ જીવના શુદ્ધ સ્વભાવરૂપ હાવાથી ચારિત્રમેાહનીય કર્મોદયના હેતુરૂપ થતાં નથી, માટે તે જીવના પરભાગમાં આવતાં નથી; ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યા
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org