SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ વિશે પરચૂરણ વિગતે જ સંસારસંસ્થાનકાળઃ સંસાર એટલે એક ભવથી બીજા ભવમાં જવારૂપ ક્રિયા. તેની જે સંસ્થાન–અવસ્થાન-સ્થિર રહેવારૂપ ક્રિયા અને તેનો જે કાળ તે સંસારસંસ્થાનકાળ. ગૌ–હે ભગવન્ ! અતીત કાળમાં નારકાદિ વિશેષણવિશિષ્ટ જીવને સંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારના કહ્યો છે? (અર્થાત ! આ જીવ અતીતકાળમાં કઈ ગતિમાં અવસ્થિત હતો ?) મા–હે ગૌતમ ! સંસારસંસ્થાનને કાળ ચાર પ્રકારને કહ્યો છે. નૈરયિક સંસારસંસ્થાનકાળ, તિર્યંચસંસારસંસ્થાનકાળ, મનુષ્યસંસારસંસ્થાનકાળ, અને દેવસંસારસંસ્થાનકાળ. ગૌ હે ભગવન ! નરયિકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારનો કહ્યો છે ! મહ–હે ગૌતમ! તે ત્રણ જાતને કહ્યો છે. શુન્યકાળ, અન્યકાળ, અને મિશ્રકાળ. • વિવરણ: વર્તમાનકાળમાં સાતે પૃથ્વીઓમાં જે નારકો વર્તે છે, તેમાંથી જ્યાં સુધી કાઈ ઉર્ફે (મરે) નહિ, અને બીજો કોઈ ઉત્પન્ન થાય નહિ, કિંતુ જેટલા છે તેટલા જ રહે, તે કાળ નારકોને આશ્રીને “અશૂન્ય’ કાળ કહેવાય. તે જ નારકોમાંથી એક – બે–ત્રણ એમ એમ કરીને બધા ઉવૃત્ત થવા માંડે; પરંતુ, જ્યાં સુધી તેમાં છેવટે એક પણ અમૂર્ત હેવાથી, પરમાણુ સૂક્ષ્મ હોવાથી અને શેલેશી પ્રાપ્ત સાધુ ઉપદેશ વગેરે દ્વારા પ્રેરણાદિ ન કરતા હોવાથી અનુપયોગી છે, તેથી તે જીવના પરિભોગમાં આવતા નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy