________________
મિથી ભગાવતીન્સાર મ -–હે ગૌતમ ! પ્રાયઃ નારક અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે. - ગૌ૦–હે ભગવન ! સિંહ, વા, વરુઓ, દીપડાઓ, રી છે, તર૧, શર વગેરે નિઃશીલ છો ક્યાં. ઉત્પન્ન થશે?
મહ–હે ગૌતમ! પ્રાયઃ નારક અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે.
ગૌ હે ભગવન્! કાગડાઓ, કંક, વિલકો, જલવાયસો, મયુર વગેરે નિશીલ જીવો ક્યાં ઉત્પન્ન થશે?
મહ–હે ગૌતમ! પ્રાયઃ નારક અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે.
– હે ભગવન ! તે એ પ્રમાણે છે; હે ભગવન! તે એ પ્રમાણે છે.
– શતક છે, ઉદ્દે ૬
ગૌ–હે ભગવન્! હસતે તથા કાંઈ પણ લેવાને ઉતાવળે થનાર મનુષ્ય કેટલા પ્રકારનાં કર્મ બાંધે?
ભ૦-–હે ગૌતમ! સાત કે આઠ પ્રકારનાં કર્મોને બાંધે.
ગૌ–હે ભગવન! નિદ્રા લેતો કે ઊભો ઊભો ઊંઘતો જીવ કેટલા પ્રકારનાં કર્મ બાંધે ?
ભ૦ – હે ગૌતમ ! તે સાત કે આઠ પ્રકારનાં કર્મોને બાંધે.
– શતક પ, ઉદ્દે ૪ ૧. તરસ: વાઘની એક જાત,
૨. આ કપ જીવનમાં એક જ વખત બંધાય છે; તેથી તે કાળે આઠ પ્રકારનાં બાંધે; નહિ તે સાત પ્રકાસ્તાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org