________________
સાધકેની વિવિધ શક્તિઓ
- ગૌતમ હે ભગવન્! સંયમ અને તપ વડે આત્માને "ભાવિત કરનારો મુનિ (અવધિજ્ઞાનાદિ શક્તિઓ વડે), વિક્રિયસમુધાત વડે વિમાનરૂપે ગતિ કરતા દેવને જાણે કે જુએ?
મ-–હે ગૌતમ! “અવધિજ્ઞાનની શક્તિ કર્મના વિચિત્યને લીધે વિચિત્ર હોય છે. જેમકે, કેટલાકને જે સ્થળે અધિજ્ઞાન થયું હોય તે સ્થળ છોડતાં તે જ્ઞાન પણ ચાલ્યું
૧. જેના દ્વારા પરોક્ષ રહેલા પણ રૂપવાળા પદાર્થો વિસ્તારપૂર્વક દેખાય, તે અવધિજ્ઞાન.” આ જ્ઞાન દેવને અને નારકીઓને જન્મથી જ હોય છે. મનુષ્ય અને તિર્યંચને તેનું પ્રતિબંધક કમ તપ વગેરેથી નાશ પામે ત્યારે પ્રાપ્ત થાય છે. વિગત માટે જુઓ આગળ પા. ૨૭, ટિ. નં. ૩.
૨. જુઓ પા. ૯૨, ટિ. નં. ૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org