SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર વચન નથી; છતાં તેઓ તેને વેદે છે. તે પ્રમાણે ચાર ઇદ્રિવાળા જીવો સુધી જાણવું. ગૌ–હે ભગવન્ ! શ્રમણનિગ્રંથ પણ કક્ષામેહનીય કર્મને વેદે છે? મહ–હા ગૌતમ! જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, ૩ માર્ગોતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર, અને પ્રમાણુતર વડે શંકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદસમાપન્ન. અને કલુષસમાપન્ન થઈને તે શ્રમનિગ્રંથો પણ કાંક્ષામહનીય કર્મને વેદે છે. – શતક ૧, ઉદે૩ ગૌ–હે ભગવન ! કાંક્ષાપ્રદેષ ક્ષીણ થયા પછી શ્રમણનિગ્રંથ અંતકર અને અંતિમ શરીરવાળો થાય ? અથવા પૂર્વની અવસ્થામાં બહુ મેહવાળા થઈને વિહાર કરે, પણ પછી સંવૃત થઈને મરણ પામે તે સિદ્ધ થાય? મ–હા ગૌતમ : તે પ્રમાણે થાય. – શતક ૧, ઉદ્દે ૯ ૧. પ્રવચન એટલે સિદ્ધાંત. ૨. પ્રવચનને જાણે કે ભણે તે પ્રાવનિક. ૩. કલ્પ એટલે આચાર. . ૪. ભંગ એટલે વિક. જેમકે હિંસાની બાબતમાં : દ્રવ્યથી, પણ ભાવથી નહિ; ભાવથી, પણ દ્રવ્યથી નહિ ઇ. ૫. નય એટલે દષ્ટિબિંદુ. ૬. બીબના મતમાં આસક્તિરૂપ માટે દોષ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy