SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મો વિશે કેટલીક વિગતે ગૌ– હે ભગવન! જીવોને કર્કશવેદનીય – દુઃખપૂર્વક ભોગવવા ગ્ય કર્મો – કેવી રીતે બંધાય? મહે ગૌતમ! જીવહિંસાથી માંડીને મિથ્યાદશનશલ્ય સુધીના દોષને કારણે જીવને કર્કશવેદનીય કર્મો બંધાય છે. ગૌ–હે ભગવન ! જીવને અકર્કશવેદનીય – સુખપૂર્વક ભોગવવા યોગ્ય કર્મો કેમ બંધાય? મ—હે ગૌતમ! હિંસાદિને ત્યાગ કરવાથી. ગૌ–હે ભગવન્! જીવોને સતાવેદનીય કર્મ કેમ બંધાય ? મ–હે ગૌતમ ! બીજાને વિષે અનુકંપાથી, બીજાને દુઃખ ન દેવાથી, શક ન ઉપજાવવાથી, ખેદ ન ઉત્પન્ન કરવાથી, વેદના ન કરવાથી, ન મારવાથી, તેમ પરિતાપ ન ઉપજાવવાથી જીવો સાતાદનીય કમ બાંધે છે. ગૌ–હે ભગવાન ! જીવોને અસતાવેદનીય કર્મ કેમ બંધાય ? મહ–હે ગૌતમ! બીજાને દુ:ખ દેવાથી, શોક ઉપજાવવાથી, ખેદ ઉત્પન્ન કરવાથી, વગેરે વગે. – શતક છે, ઉદ્દે ૬ ૧. જુઓ આગળ પા. ૫૧. ૨. નારકથી માંડીને વૈમાનિક સુધીનાને સંયમને અભાવ હેવાથી તે કર્મ બાંધવાપણું હેતું નથી, મનુષ્યજીવને માટે જ તે શક્ય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy